________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૩
માટે ભાવનાની શુદ્ધિની પણ જરૂર છે. ભાવનાથી તે શુદ્ધિઓનુ રક્ષણ થાય છે, અને ક્રિયાની સિદ્ધિમાં અને ધ્યાનની શુદ્ધિમાં આગળ વધાય છે. ત્યારપછી તે ચેાશુદ્ધિ અને ક્રિયાના ચેાગે ધ્યાનશુદ્ધિમાં સ્થિરતા, લીનતા ઝામે છે. સાથે સાથે અસંખ્યપ્રદેશી આત્માના અનુભવ આવે છે. માટે આ મુજબ વર્તન કરી આત્મામાં અનુક્રમે દ્રષ્ટિ લગાવ. અને શ્વાસેાશ્વાસે ઘટમાં જાગ્રત રહે, પછી જીવેાના પાંચસે ને ત્રેસઠ ભેદો પૈકી કાઈ પ્રાણી પ્રત્યે રાગ, દ્વેષ, અદેખાઈ વિગેરે થશે નહિ. અરે ને ! યાગ, ક્રિયા અને ધ્યાનશુદ્ધિને સાચવી ઇર્યોપથિકી ક્રિયા કરવામાં આવે તા. ઘણાં પાપાના વિપાક નષ્ટ થાય છે. પુણ્યાનુબંધી પુણ્યની સાથે અતિમુક્ત મુનિની માફક ઘણી નિરા કરવાથી કર્મો નાશ પામે છે, અને કૈવલ્યજ્ઞાનની પ્રાપ્તિ હાજર થાય છે.
અતિમુક્ત મુનિ, પેાલાસપુરના વિજય રાજા અને શ્રીદેવી મહારાણીના પ્રિયપુત્ર હતા. છ વર્ષોંના એવા તેમણે શ્રીગૌતમસ્વામીને ગૌચરીએ સંચરતા દેખ્યા. મનમાં આનંદ પૂર્વક આગ્રહ ભરી વિનંતિ કરી, પાતાના ઘેર લઈ ગયા, મનેાહર ભાવનાની સાથે ગેચરી વહેારાવી. પછી તેમની સાથે ચાલ્યા. અને પ્રભુ મહાવીરની પાસે આવી ઉપદેશ શ્રવણ કરી પ્રતિબેાધ પામી પેાતાના માષિતાને મધુર વાણીવડે કહેવા લાગ્યા કે, તમે મને દીક્ષા લેવાની અનુમતિ આપે. સંસારના સુખા મને પસદ નથી. તેનાથી ઉદ્ભવિગ્ન બનેલ છું. કાઈ કહેશે કે, આ છ વર્ષના
For Private And Personal Use Only