________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૩૪
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નિરા વિગેરેને સાધવામાં છે. કે, જેથી આત્મવિકાસ સધાય અને અનુક્રમે પરમપદની પ્રાપ્તિ થાય. નહિતર ચારે ગતિમાં પરિભ્રમણ કરવાના દુઃખદ વખત આવશે. આ મુજબ ઉપદેશને માની કેટલાક મહાશયા, મમત્વના, અહુંકારાદિકના ત્યાગ કરી સ્વપરના કલ્યાણ કામી બને છે. ધનાદિક વિદ્યમાન હાતે તે પણ ફુલાતા નથી, પણ સરલતા ધારણ કરી મેાક્ષમાર્ગે સંચરે છે. પરંતુ કેટલાક તા એવા હોય છે કે જે જે આંખે દેખે તેને સારૂ માની, તેના સંગ્રહ કરતા જીવન વ્યતીત કરે છે. તેને સદ્દગુરૂ કહે છે કે, તે તાર્ નથી. ભલે સારૂ માની સંગ્રહ કર્યાં પણ વખત આવે ત્યારે ખસી જનાર છે. તારૂ તારી પાસે સમીપમાં જ છે. તેને ઓળખ ? કાયામાં રહેલા આત્મા, કાયાથી ન્યારા છે. તેમજ માયા કહેતાં ધન, મન, પુત્ર, પત્ની, પરિવારથી પણ ન્યારા. છે. જુદો છે. માયા અને કાયાની સારવાર કરવામાં ઘણેા અમુલ્ય વખત વીતાવ્યો. પણ તેમાં રહેલની સભાળ લીધી. નહિ. તેથી જ તે ચાર ગતિના ચકારમાં પરિભ્રમણ કરવાનું જ રહ્યું. મ્હોટા મહેલની દરેક વર્ષે અગર દરરોજ દેખરેખ રાખી. પરંતુ તે મહેલમાં રહેલ પાતની દેખરેખ કરી નહિ. જેની વિદ્યમાનતાયે સર્વ ક્રિયાઓ કરી શકાય છે. તેના તરફ નજર કરી નહિ. ફક્ત ખાર્થે રહેલ મંગલાની સાર સંભાળ કરી. આનંદમાં મહાલ્યા કર્યું. તે આનંદ કાં સુધી રહેશે ! તેના પણ વિચાર કર્યો નહિ. ફક્ત આત્માથી પર, જે વસ્તુઓ, જેવી કે, ધન, ધાન્ય, ધાતુ વિગેરેની મમતા
For Private And Personal Use Only