________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વૈરી ઉપર વૈર ન કીજે, રાગીથી નહિ રાગ, સમભાવે સિં જનને નિરખે, તે શિવસુખને દાવ.
આમ જ જુઠા જગની પુદગલ બાજી, ત્યાં શું રહીયે રાજી, તન ધન યૌવન સાથ ન આવે, આવે ન માત પિતાજી.
આત્મા પા લક્ષ્મી સત્તાથી શું થાવે, મનમાં જે વિચારી, એક દિન ઉડી જાવું અને દુનિયા સે વિસારી.
ભલભલા પણ ઉઠી ચાલ્યા, જેને કેઈક ચાલે, બીલાડીની દેટે ચડી, ઉંદરડા શું મહાલે.
કાળ ઝપાટ સિાને વાગે, ગીજન જગ જાગે, બુદ્ધિસાગર આમ અર્થી, રહેજે સૈ વૈરાગે.
આત્મ ટાઇ સદ્દગુરૂ મહારાજ કહે છે કે, અરે ભાગ્યશાલીએ? તમારી મરજી મુજબ તમારા સગાંવહાલાં વર્તે નહિ, અને મનગમતુ કરે. ભલે પછી, પુત્ર-પુત્રી–પત્ની અગર અન્ય પરિવાર હોય કે, મિત્રાદિક હોય, તે પણ તે સર્વે કર્મીધીન છે. આમ વિચારી તેઓને શિખામણ આપવી. પણ, કોધાતુર બની, ગાળો-તિરસ્કાર–તથા ધિક્કાર વિગેરે કરવા
For Private And Personal Use Only