________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪૯
સુખ કહેવાય જ નહિ. માટે સદ્દગુરૂ બુદ્ધિસાગર સૂરીશ્વરજી કહે છે કે, મનુષ્યભવની મોસમ, અવસર મળેલ છે. તેને ફલવતી બનાવે. આ અવસર મળ દુર્લભ છે. આ મુજબ જણાવી, હવે દુનિયા, દુન્યવી સુખશાતામાં રાચીમાચી રહેલ હોવાથી, તુચ્છ વસ્તુઓ, મનુષ્યને કેવી વિડંબના, વિપત્તિ, પીડા, સંકટ, સંતાપ વિગેરે આપી રહેલ છે. તે ૨૭ મા પદની કાવ્ય રચના કરતાં સદ્ગુરૂ આચાર્ય મહારાજ બુદ્ધિસાગર સૂરીશ્વરજી ફરમાવે છે કે, અરે દુનિયાના માણસે કાંઈક સમજે. પીપળાના ઝાડ પર બેઠાં પંખી દોય રે, તેમાં ગુરૂ ચેલે એક, શાનથી જોય રે.
અગ્નિમાંથી જળ પ્રગટયું, નભ પહોંચ્યા પાણી રે, ગાયની કુખેથી મોટી, સિંહણ વિઆણું રે.
દોનારીને ખીલે દુવે, ભેંસ બેઠી રૂવે રે, સતી તે વેશ્યાને ખાટે, જુગારીથી સુવે રે.
જીજી યાદ રાજા તે પ્રજાથી બીવે, અંધારૂ તે દીવે રે, અજવાળુ તે અંધ દેખે, સિને સંય સીવે રે.
ઇજીજી જા
For Private And Personal Use Only