________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જઈને બીજી કુહાડી લાવું, એમ વિચારી તે ચિન્તા કરતે લુહારની પાસે આવી કહેવા લાગ્યું કે કુઠારીને ઘસતા પીળી, અને નરમ થઈ તેથી લાકડા કપાશે નહિ. માટે બીજી આપ. લુહારે જાણ્યું કે પારસમણિ સિવાય લેઢાની કુહાડી સેનાની બને નહિ. આ કુહાડી તેને સ્પશે સેનાની બની છે. માટે તે પથ્થર પારસમણિ હવે જોઈએ. આમ વિચારી લુહારે પેલા અજ્ઞાની ભલ્લને કહ્યું કે તે પથ્થર દેખાડ? પછી તેને કુહાડી આપીશ. પિસા પણ લઈશ નહિ. આ મુજબ ભિલ્લે જે સ્થલે પથ્થર પડ્યો હતે તે તેને દેખાડો. તે પારસમણિને ઓળખી સાથે લઈને પિતાના ઘેર આવી ભિઠ્ઠને બીજી સુંદર ધારવાળી કુહાડી આપી. ભિલ્લ રાજી રાજી થયો. અને લુહારને હર્ષ પાર રહ્યો નહિ. ભિલ્લ કુહાડી વડે લાકડા કાપવા લાગે ત્યારે જાણકાર લુહાર લેઢાને પારસમણિના યોગે સોનું બનાવવા લાગ્યા. સુવર્ણ એટલું બધુ બનાવ્યું કે રાજા કરતાં અધિક વૈભવવાળ બન્યું. પિતાના ઘરમાં થાળી વાડકા-ગાલા વિગેરે વાસણે પણ સેનાના બનાવી વાપરવા લાગ્યું. તેમજ સાધન સંપન્ન બનેલ હોવાથી મોટા નરપતિની માફક વિષય વિલાસમાં મહાલવા લાગે. પુત્રની અભિલાષા તે ઘણી હતી, પણ પુત્રને બદલે એક પુત્રી હતી. તેને લાડકોડથી મટી કરી. મટી થયા પછી આ પુત્રી ઘણી ચાલાક હોવાથી વિચાર કરવા લાગી. આ સઘળો વિભવ–સાધન સામગ્રી પારસમણિના પ્રભાવે મળી આવી છે. માટે જ્યારે મારા પિતા મને પરણાવે ત્યારે મારા પતિ
For Private And Personal Use Only