________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૨૯
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાજા રંક અર્ બાદશાહને, માલીકને મહીરાણ; ગાંદી ઘાલ્યા ઘાર માંહિ, ચાલ્યા કે મસારે,
જી॰ ॥૨॥
ચારા ન્તરી ચુગલીમાં, કાઢે દિનને રાતરે; તેના રારીર મળી ગયાં, માટીમાંહિ કાઈ ન પુછે વાત રે. જીએ॰ ૩||
રાત ન ગણશે દિન ન ગણો, વૈધૃતિ વ્યતિપાત રે, જોતાં ટગમગ ચાલવું જીવ, માતપિતાને ભ્રાતરે.
જીએ॰ ॥૪॥
ચાલ્યા અનંતા ચાલો જગ, વૃદ્ધ યુવાન નર નારરે; બુદ્ધિસાગર ચલત પત્થ, ધર્મના આધાર રે.
જુએ
॥૫॥
સદ્દગુરુ ઉપદેશ આપે છે કે, અરે મેહથી વિકલ અનેલ માનવીએ ? તમે! ધારતા હશે। કે અમે અમર થઈને આ જગતમાં રહેવાના. અને રહીશું. આમ વિચારણાના ચેાગે દુન્યવી વિષય વિલાસેા કાઇખી રીતે માણી લઇએ. શા માટે મેાજમજા માણીએ નહિ. જે સાધન સામગ્રી મળી છે, તે ભાગ-ઉપભાગ માટે જ મળી છે. આવા વિચારયેાગે વિકરાળ કાઈ પણ તેને પરાજય કરી શકે નહિ એવા, કાળના ઝપાટો આવી રહેલા છે. તેને પાછળ વળીને જુએ. તમાને માલુમ પડશે કે કયાં સુધી ભાગ
૯
For Private And Personal Use Only