________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦
(હવે મને હરિ નામશું નેહ લાગે-આ રાગ) મુક્તિના પંથે શૂરવીર ચાલશે રે જાગી,
કાયર તો જાય ત્યાંથી ભાગીરે મુક્તિના પંથે (૧) સુભટને વેષ પહેરી પર્વ સિન્યમાં, ચાલે છે સહુની રે આગે, ખરાખરીનો જ્યારે ખેલ આવે ત્યારે, | મુઠ્ઠી વાળીને ભીરૂ ભાગેરે. મુક્તિના પંથે (૨) સતીનો ડોળ ભલે રાખે સહુ નારીયા, પતિની સાથે સતી બળશે, ભક્તિયું તેલ માગે ખરા ભક્તની,
ભક્તિ તે ભાવ માંહિ ભળશે. મુક્તિના પંથે (૩) દિક્ષા લઇને સાધુ કહાવે સહુ, વિરલા સંયમથી વિચરતા, કરી કેશરીયાં મેહ હઠાવી,
જય લક્ષ્મી કે વરતારે મુક્તિના પંથે () લીધો વેષ તેને ભજવે છે શુરજન, બોલે છે બોલે તે પાળે, બુદ્ધિસાગર શુરવીર સાધુઓ,
શિવપુર સન્મુખ ચાલે રે, મુક્તિના પંથે (૫)
શૂરવીરતા, શારીરિક, માનસિક અને આત્મિક. આમ ત્રણ પ્રકારની છે પુદ્ગલાનંદી–અને ભવાનંદી જીવ, બાહ્યાત્મા કહેવાતા હોવાથી સાચી શૂરવીરતાને પ્રાપ્ત કરી શકતા
For Private And Personal Use Only