________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩૧
વ્યય કરીને ગાંડા, પાગલ બને છે. તેથી આબરૂ પ્રતિષ્ઠા વિગેરે રહેતી નથી. આવક કરતાં જાવક ઘણી થાય છે. પરિણામે સઘળું કુટુંબ ઘણું દુઃખી થશે તેને વિચાર કરવો જોઈએ. આ મુજબ સાંભળી આ મુગ્ધ જેમ તેમ બેલી ફોધાતુર બની મારઝુડ કરતા હોવાથી હવે શો ઉપાય કરે તેને વિચાર પરિવાર કરે છે. તેવામાં દારૂ, મદિરા પીને મસ્ત બનેલ એવા તેને સામે આવતી મેટરની ટકકર વાગી. નીચે ગર્તામાં ગબડી પડ્યો. તે ખાડામાં પથ્થર હોવાથી શરીરે ઘણી ઈજા થઈ. લેહીલુહાણ બન્ય. સ્વજનવર્ગને ખબર પડવાથી લાજે, શરમે પિતાને ઘેર લાવીને ઘણું સારવાર કરી ત્યારે એક મહિને સાજો થયો. પછી ઘણો પસ્તાવો કરવા લાગ્યું. કહેવત છે કે, જે, વાર્યા રહે નહિ તે છેવટે હારી, કષ્ટ ભેગવી સમજે. હવે આ ભાઈને ઘણું કષ્ટ પડ્યું ત્યારે ધીમે ધીમે તે છંદને મૂકી દીધો. સગાં વહાલાં તેમજ મિત્ર ખુશી થયા. શરીર તાકાત આવી. દુર્વ્યસનમાં જે વ્યય થતું હતું તેને બચાવ થયે. સદ્બુદ્ધિને આવવાને અવકાશ મળ્યો. તેથી નીતિન્યાય પૂર્વક વર્તન કરવાથી સુખી થયે. તેમજ ધર્મ કરવાની જીજ્ઞાસાથી, દેવાધિદેવની ઉપાસના કરવાથી ધર્મધ્યાનમાં આરૂઢ થયે. માટે હે મહાનુભાવ? જેમ તેમ બાઈ પીને કુલ્યા કરો નહિ. તમારા શરીરને તો વિચાર કરે. આત્મિકગુણોનો આવિર્ભાવ કરવા માટે પ્રયત્ન કરશે તે બહુ સારૂ થશે. તથા કેટલાક, ન્યાય, વ્યાકરણ વિગેરેને અભ્યાસ કરી પંડિતે થાય છે. તેઓને પણ જ્ઞાનને કેફ
For Private And Personal Use Only