________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮૨
મહત્તાની પ્રશંસા જ્ઞાનીએ પણ ગાય છે. અને અન્તરના શત્રુઓનું જોર કમી થાય છે. અને આત્મિક વીય અધિક ફારવે તો, કામક્રોધાદિક મૂલમાંથી નાશ પામે છે, દુનિયાદારીમાં આસક્ત નહિ અનેલા પુણ્યશાળીએ પાસે પણ વાડી, ગાડી, લાડીએ હતી. અને તેના પાષણ ખાતર લાખા રૂપૈયા ખરચતા હતા પણ ખરા, તેમાં પરંતુ અનાસક્તિએ રહીને જીનેશ્વરના ગુણાને ભૂલતા નહિ. ગુણી અને ગુણાનુરાગી અનેલ તે મહાભાગ્યશાલીઓએ વિપત્તિની વેળાએ વલોપાત કર્યા નથી. પણ સહનતા રાખી સત્ય, મહત્તા મેળવી છે તેથી જ તેમની મહત્તાને જ્ઞાનીએ વખાણે છે. જ્યાં સુધી પરમપદ પમાતું નથી. ત્યાં સુધ તે વિપત્તિએ કાઈ કાઈ વેલાચે આવવાની જ. માટે એવી અવસ્થામાં સ્થિરતા. રહે, તે જ સાચી મહત્તા, મહેાટાઈ વિનાના લાખા કરેડાએ મરણ પામી, મસાણમાં બધી દુનિયાદારીના સગાંવહાલાં હાતે છતે પણ તેમના શરીરે બળીને ખાખ થયા. સંસારની મેટાઈ પણ સાથે સાથે મરણ પામી. કાઇપણ તેને યાદ કરતું નથી.
એક ધનાઢ્યની માફક, કોઈ એક શેઠે સંસારના સુખ ભોગવવા ખાતર, સાના મડારા, અવેરાત વિગેરે ઘણુ ભેગું કર્યું. પરંતુ સગાંવહાલાંના વિશ્વાસના અભાવે પેાતાના સુવાના પલંગ નીચે ગુપ્ત રીતે માટે ખાડા ખોદી તેમાં સેાનામહોરના ચરૂ મૂકયો. અને ઝવેરાતને પલંગની ઇસામાં ભર્યું. આ સઘળુ કામ જ્યારે પુત્રપરિવાર
For Private And Personal Use Only