________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૮૯
છે. છતાં ભૂલી ગયા હો તે જણાવવામાં આવે છે. અઢાર પાપસ્થાનકે. જેવા કે, ક્રોધ, માન, માયા, લેભાદિક છે તે અત્યંત શેક, સંતાપ વિગેરે ઉત્પન્ન કરે છે. માટે તેઓને ત્યાગ કરવા, દુન્યવી પદાર્થો ઉપરની મમતાને ત્યાગ કરે જ પડશે. લાભાલાભને દેખી બહાર, જાહેરમાં ત્યાગ કરશે તેથી ચાલશે નહિ. આતરિક જે ઘર ઘાલીને બેઠા છે. તેને પણ ત્યાગ કરશે ત્યારે જ મમતાને ત્યાગ થતાં સમતા હાજર થશે. અને સમતા જ્યારે બરોબર આવીને હાજર થશે ત્યારે અનંત સુખના સ્વામી થવાની યેગ્યતા પ્રાપ્ત થશે. બહારથી ધમપણાને આડંબર, ઘમંડ કરશે તેથી કષા તમારી હાંસી કરશે. “કઈ એક વક્તા, જાહેરમાં ધર્મનું ભાષણ કરતે અને સભાને ગજાવી કહે કે, અરે સભ્ય ? કોધ, માન, માયા, અને લાભને ત્યાગ કર જ જરૂરી છે. કારણ કે, તેઓએ સઘળા હિતની હાનિ કરી છે ધર્મના મર્મને તે દુષ્ટો સમજવા દેતા નથી. અને ધર્મક્રિયાઓ કરતાં તેઓ પુનઃ પુનઃ વિદને ઉત્પન્ન કરવા પૂર્વક હાંસીપાત્ર બનાવે છે. તે તે રાક્ષસે કરતાં પણ ઘણા ખરાબ છે. રાક્ષ કેઈક લાયે હેરાન, પરેશાન કરે છે. અને ક્રોધાદિક તે પાસે રહેલા હોવાથી વારે વારે દગો દઈને દરરોજ હેરાન, પરેશાન કરવામાં ખામી રાખતા નથી. અને બીજા ની પરંપર માં પણ હાજર થાય છે. તેવામાં, એક સભ્ય સાંભળી રહેલ છે તેણે કહ્યું કે, તમે ભાષણ કરતા
For Private And Personal Use Only