________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૮૧
ધરાવનારને પણ, ક્રિયાઓ શૂલ હોય કે દમ હાય, અગર બહાર દેખાતી હેય કે, અદેખાતી હોય તે પણ કરવી પડે છે જ. માટે એકાંતમાં માનનાર તત્વને પામી શકતા નથી.
એક ગામમાં ચાર વેપારીએ એ વિચાર કર્યો કે, આ ગામમાં કરણી થતી નથી. બહાર પરદેશમાં જઈએ. ત્યાં વ્યાપારના ગે મનમાની કમાણી થશે. તેથી આજીવિકા માટે અને પરિવારના ભરણપણ માટે ચિંતા થશે નહિ. આમ વિચારી પરદેશ જવા માટે સાધન સામગ્રીને ગ્રહણ કરીને નિકળ્યા. તેવામાં એક લેઢાના ખાણ દેખી. તેમાંથી લેહને ગ્રહણ કરી પોતપોતાના ગાડામાં ભરી આગળ ચાલવા માંડ્યું. આગળ ચાલતા કેટલાક ગાઉ ગયા પછી રૂમની ખાણ દેખી. તેમાંથી ત્રણ વેપારી લેહને કાઢી નાંખી ગાડામાં રૂપને ભવ્યું. પરંતુ એકાએ રૂપાને લીધું નહિ. ત્યારે ત્રણ વેપારીએ કહ્યું કે, અલ્યા ? ગાડામાંથી લે ને દર કરી રૂપાને ભર? ત્યારે તે કહેવા લાગે કે, ભલે રૂપાની કિંમત લેઢા કરતા અધિક હોય તો પણ, તે લેઢાને દુર કરીશ નહિ. જે પકડ્યું તે કેમ કાઢી નંખાય. તમારા જે હું શ્રદ્ધા વિહીન નથી. માટે કાઢી નાંખીશ નહિ. આ લેવાની કિમત, કોઈક વખતે રૂપાના કરતાં પણ વધારે ઉપજશે. તમે જાણે છે કે રૂપાને તથા સોનાને કાપનાર લે છે. તેથી તેની કિંમત ભવિષ્યમાં અધિક થવાની જ. તે ત્રણ વેપારીએ કહ્યું કે, ભલે રૂપાને અને સેનાને કાપનાર લેહુ છે. તથાપિ તેની કિંમત થતી
For Private And Personal Use Only