________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૫૧
મુક્યા સિવાય અમે રૂપિયા ધીરતા નથી. માટે તમારી પાસે જે હોય તે ગીરે મુકે. મારવાડીએ મુછને એક વાળ તેડી આપે. તેની પરીક્ષા કરવા ખાતર શેઠે કહ્યું કે,
તે વાંકે છે. તેણે કહ્યું કે, વાંકે હે પણ માંકે હે. શેઠને તેના વચન પર વિશ્વાસ બેસવાથી બે લાખ રૂપિયા ગણું આપ્યા. તે લઈને ઉતાવળ કરનાર લેણદારને વ્યાજ સહિત ચુકવી આપ્યા. પછી બે દિવસમાં, ભરેલા માલને બે ત્રણ ગણે ભાવ વધ્યો. તેથી ચિન્તા ગઈ. અને તે શેઠને પણ વ્યાજ સાથે રૂપિયા ભરી દીધા. અને આ વેપારી પણ શ્રીમંત બને. વેપાર અધિકાધિક કરવાથી મળેલા રૂપિયાનું રક્ષણ કરવાની ચિન્તા વધી. હવે. આ મિલ્કત કયે સ્થલે મુકવી. આવી અનેક બાબતની ચિન્તા વધતાં શરીરે વ્યાધિ થઈ. દવા તે ઘણી કરી પણ, દરદ નાશ પામ્યું નહિ. તેથી અધિક વલેપાત કરવા લાગે. પણ ચિંતા અને વ્યાધિ દૂર હઠે એ કઈ એ. ઉપાય બતાવ્યું નહિ. અંતે જૈનોપાશ્રયે જઈને ગુરૂદેવની પાસે આવીને પિતાને વ્યાધિ જાય તેને ઉપાય પુછો. ગુરૂદેવે ઉપદેશ આપ્યું કે, અરે ભાગ્યશાલી! દુન્યવી સોગ અને નિમિત્તથી મળતા નાણાઓથી તથા શ્રીમંતાઈ અગર સ્વજન વર્ગના સહકારથી ચિન્તા, વ્યાધિ. વિગેરે જાય છે તે મહેટી ભૂલ છે. નાણા વિગેરે ચિન્તા,
વ્યાધિઓને દૂર કરવા સમર્થ છે નહિ જ. તેમાં નિરન્તર સુખશાતાની આશા રાખવી તે વૃથા છે. માટે જીનેશ્વર--
For Private And Personal Use Only