________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૯૦
હે ભવ્યેા ! તમારી સાચી વસ્તુએ તમારી પાસે નજીકમાં નજીક છે. તે તમાએ પીછાની! આળખીને આદર કર્યો જે, પેતાની પાસે રહેલ પદાર્થોને પીછાન્યા સિવાય, અન્ય પદાર્થને આળખવા ખાતર, જીવનપર્યંત અથાગ પ્રયાસ કરી રહેલા છે. તે ભ્રમિત બની ભૂલ્યા છે. અને સમ્યગ્જ્ઞાનીના સમાજમાં હાંસીપાત્ર બન્યા છે. નાસિકાના અગ્રભાગે સમીપમાં રહેલ ચશ્માને ભૂલી, અન્યત્ર શોધવા લાગી જાય તેને કેવા માનવા ? મારા ચશ્મા કયાં ગયા ! કાં ગયા ! આ મુજમ ખેલવામાં હાંસીપાત્ર જ બનાયને ? સામે દેખનાર સજ્જને કહ્યું કે, તારી પસે રહેલ નાશિકાના ઉપર જ છે ને ! કયાં બૂમો પાડવા કરે છે! ચિત્તને ઠેકાણે રાખી, સ્થિર કરી જોતા ખરા ? આ મુજબ શેાધવાથી અને પાકારે પાડવાથી હાંસીપાત્ર અને નહિ. આ મુજબ આત્મજ્ઞાન, ધ્યાનને ભૂલી ભ્રમણામાં બીજે કયાં પરિભ્રમણ કરે છે ? ચેતી જાએ. તમારી સત્ય વસ્તુ જે સમીપમાં રહેલી છે. તેને ખરાબર વિચાર અને વિવેક કરી તથા સ્થિરતા ધારણ કરીને એળખશે ત્યારે જ સઘળી દોડ દેડી, ધમાલ કરવી પડશે નહિ. તથા વસ્તુએ ખાતર બૂમા પાડવી પડશે નિહ. આત્મજ્ઞાન, ધ્યાનના ત્યાગ કરીને અન્ય વસ્તુઓને પ્રાપ્ત કરી, સાચા સુખની આશા રાખશે તે, તે આશા ફેલવતી ખનશે નહિ. કારણ, તે પદાર્થાના જે સયેાગ થએલ છે. તે વિયેાગવાળા છે. જ્યારે તે ખસી જશે ત્યારે વલોપાત કરવા પડશે. માટે તેમાં સત્ય સુખની
For Private And Personal Use Only