________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-જ્યાં શેભે છે આતમ પ્રકાશી, જ્ઞાન રાજાને ક્રિયા છે દાસી રે, એક અવિનાશી એક છે વિનાશી રે. જરા૦ ૧ જ્ઞાન દ્ધોને ક્રિયા છે કટારી, જ્ઞાન શાશ્વત પદ વાસી, જ્ઞાન દિવાકર ક્રિયા પતંગીયું, દૃષ્ટાંત વિશ્વ વિલાસી રે.
જરા શેર વિના આત્મજ્ઞાન ક્રિયાએ ઘહેલે દેખી આવત હૈ હાંસી, સમજણ બિન શું કરશે બિચારા, ગળે દે છે પિતાને ફાંસી રે. જરા ારા જ્ઞાની ગીતારથ શાસન ઘારી, જ્ઞાને સકળ સુખરાશી, બુદ્ધિસાગર પદ જ્ઞાનીનાં સે, હું તે જ્ઞાનીને દઉ છું શાબાશી રે. જરાવ ક્રમાં
સમ્યગૂજ્ઞાની, સ્યાદ્વાદરંગી સદ્ગુરૂ આચાર્ય બુદ્ધિસાગર સૂરીશ્વરજી, એકાંતવાદીઓને ઉપદેશ આપતાં કહે છે કે, અરે ભાગ્યશાલીએ? તમારે પરમપદ, મેક્ષ સુખની અભિલાષા તે છે. છતાં એકાંતે કિયાવાદમાં માની, ક્રિયાઓ કરે છે. અને તે ક્રિયા પુરતું જ જ્ઞાન પ્રાપ્ત કરશે. પરંતુ આત્મજ્ઞાન, જે સમ્યગુજ્ઞાન છે તે તરફ લક્ષ દેવાની પણ
For Private And Personal Use Only