________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪૩
થતા
.
વ્યતીત કરે છે. તેઓ અનુક્રમે પોતાના જ આત્માને નિરાકાર, અને અનંતગુણાના સ્વામી પેાતે જ બનાવે છે. જ્યારે નિરાકાર અને અનંત ગુણા વાળા પેાતાના આત્મા અને છે ત્યારે, અનંતસુખમાં નિત્ય ઝુલ્યા કરે છે. તેવા સ્થાનમાં રેગ, શોક, આધિ, અગર પુર્નજન્મની વિડંબના હાતી નથી. એવી સ્થિતિના સ્વામી તમેા બનશો. માટે માહજાળમાં કર્યાં પડા છે ! નિશ્ચિત અનવું છે કે, ચિન્તા રૂપી ચિતામાં પુનઃ પુનઃ ખળવું છે. તે તેા કરે. નિશ્ચિત અનવું હાય તે મેાહના મીઠા મારમાં રાચી માચી રહેા નહિ. સત્ય અને નિત્ય મીઠાશનુ સ્થલ, નિલ અને થએલ આત્મામાં જ સમાએલ છે. તેને પ્રાપ્ત કરશો ત્યારે, અહંકાર, અભિમાન, મમતાની જે કારમી ભયંકરતા રહેલી છે. તે દૂર ભાગશે, અને સમ્યજ્ઞાન યાગે આત્મા તરફ નજર રહેશે ત્યારે મંત્ર યંત્રાદિકની પણ જરૂર રહેશે નહિ. મંત્ર યંત્રાદિક પણ આત્માને સ્થિર કરવા માટે જ છે ને ? આત્મા, ચંચલતાને ત્યાગ કરી સુંદર ભાવનાના ચેાગે સ્થિર થયેા કે પછી, વિકાસમાગે આરૂઢ થતા તેને વિલ' થતે નથી. માટે પ્રતિપ્રદેશ અનંત ગુણાવાળા આત્મા તરફ નજર રાખી સમતામૃતનું પાન કરે. તેથી જ્યારે સંપૂર્ણ સમત્વ આવે છે, ત્યારે તિરાભાવે રહેલી આત્મસત્તાના પ્રગટ ભાવ થાય છે. અને સકલ ભાવે હસ્તામલકવત્ ભાસે છે. હું ભાગ્યશાળીએ ? તમારા આવે દેશ છે. એને કાઇ પણ પ્રકારે પ્રાપ્ત કરો. એટલે મહામહેનતે
For Private And Personal Use Only