________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫૮
જાય છે. આ
મુજબ કહીને મને જે કાઈ ફૂલ લેવા
તે તેના દિરતા દૂર માગણી કરવાનું કહ્યું. મેં કહ્યું કે, આવે તેને તારે મારી નાંખવો નિહ. આ જ માગણી છે. તેણે ખુશી થઇને માન્યું. અને કહ્યું કે, આજથી કેઇને મારીશ નહિ. આ પ્રમાણે કહી ગુરૂ તરીકે સ્વીકારી મને આ બીજોરા અર્પણ કર્યો. માટે સુખેથી તેના સ્વાદ લો. રાજા આ પ્રમાણે જીનદાસનું કહેવું સાંભળી વિચાર કરવા લાગ્યા. મારા લીધે જ માણસા મરણ પામ્યા છે; તેનુ પાપ મને પશુ અતિશય લાગ્યું છે. માટે આ પાપને નિવારવા હું નવકારમંત્ર ગણી નિલ થાઉં. મંત્રના જાપ નિરન્તર જપી, રાજા નિમલ થયેા. જીનદાસને ધણા લ્હાવા મળ્યો. તે લ્હાવો એવો કે ભવોભવની ભાવટ ભાગે એવો. માટે દુન્યવી વસ્તુઆની આસક્તિના ત્યાગ કરી તથા ટે ટે)ના ત્યાગ કરી તથા હૈ... હૈ’ હૈં કરવા પૂર્વક હસવાનું મુક્ત કરી, આત્માના ગુણાનું ગાન, સ્મરણુ નિદિધ્યાસન કરો. જેથી ભવાલવ આત્મહિત સધાય, અને અનંત ભવામાં ભટકવાનું, ટીચાવાનું બંધ થાય. તમારા જેવા, ગણી શકાય નહિ તેવા ખેતશ્વેતામાં જોડીઆ હતા તે પણ ચાલ્યા ગયા. તેને પત્તો પણ નથી. આ મુજબ સદ્ગુરૂ આચાર્ય બુદ્ધિસાગર સુરીશ્વરજી કુમાવતાં ૨૦ મા પદ્મના કાવ્ય દ્વારા શીખામણ આપે છે.
(ચેતે તે ચેતાવું તને રે પામર પ્રાણી, એ-રાગ ) જોતાં જોતાં ચાલ્યા ગયા રે જોડીયા તારા,
For Private And Personal Use Only