________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૨૮
બધું સમજે છે. અને જાણે છે. પણ તેણીનું જોર ચાલતું નથી. અને હૈયામાં બન્યા કરે છે. અધિકારીને પિતાને ઘેર આવતા વિલંબ થયે. તે અરસામાં તે, જેટલી સંપત્તિ હતી તેટલી ઉડાવી દીધી. અધિકારી, કાર્ય કરીને ભૂલથી, સુબુદ્ધિને ઘેર આવ્યું. તેણીએ સ્વાગત પૂર્વક સુંદર રસોઈ બનાવી. અને ભાણામાં પીરસી. છતાં તે સરસ રઈ પસંદ પડી નહિ. અને કહેવા લાગ્યું કે, આ મને પસંદ પડતી નથી. માટે કુબુદ્ધિની પાસે જઈ તેણીએ બનાવેલ ભેજન લઈ આવ. સુબુદ્ધિએ ત્યાં જઈને તેણીની પાસે માગણું કરી. કુબુદ્ધિએ કહ્યું કે, કાંઈ રાંધ્યું નથી. શું આપું ? સુબુદ્ધિએ જઈને વાત કહી. ત્યારે કુબુદ્ધિમાં આસક્ત બનેલ તેણે કહ્યું કે, જે સુકું અગર બીજુ જે કાંઈ હોય તે તેણી પાસેથી લઈ આવ. પુનઃ જઈને તેણીને કહ્યું કે કાંઈ નથી. છતાં પાડીના છાણમાં, મીઠું, મરચુ નાંખીને, આ શાક છે. આમ કહીને, સુબુદ્ધિને આપ્યું. તેણીએ આવીને પિતાના પતિને આપ્યું. પતિ, આ ખરાબ ખોરાક છે. છતાં તેણુના ખોરાકના વખાણ કરવા લાગ્યા. આહા, આહા, કેવું અમૃત જેવું શાક તેણીએ આપ્યું. સુબુદ્ધિએ કહ્યું કે, આવા ખરાબ શાકને અમૃત સમાન માને છે ! તમને વિચાર પણ આવતો નથી આ તે પાડીના છાણમાં મરચુ મીઠું નાખીને તેણીએ આપેલ છે. ભલે તેવું હોય, પણ મને તે મને હર ભાસે છે. આમ કહીને કુબુદ્ધિના ઘેર ગયે. ત્યાં તે બાઈ રીસાઈ બેઠી છે. અધિકારી તેને
For Private And Personal Use Only