________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૩૪
ભાઈ તે તેફાની છોકરાઓ સામે પડ્યા. તેઓ દૂર નાશી જાય છે. અને બોલ્યા કરે છે. અને હાથમાં આવતા નથી. તથા ક્રોધ શમત નથી. ઘણીવાર તેઓને પકડી શિક્ષા કરવા માટે અત્યંત પ્રયાસ કર્યો તે ફેગટ ગયે. ઉલ્ટા ક્રોધના આવેશથી તમ્મર આવી, બેભાન થઈ. ધરણી ઉપર ઢળી પડ્યા. કહો આમાં કેને વાંક, દેષ? તોફાની હેળીઆએ તે જેવું મીઠાભાઈ બેલ્યા તે મુજબ બોલવા માંડ્યું. પણ ખેલને અર્થ પિતે ગધેડે મા. પરંતુ તેને અર્થ દ્વાર ઉઘાડવાને કર્યો હતો તે આ કષ્ટ, પીડા થાત નહિ. તેથી ખેલને અર્થ, ગધેડા ઉપર આરેપિત કર્યો અને પિતાને ગધેડે માળે, તેથી આવું દુઃખ ભોગવવાનો વખત આવ્યું. આ મુજબ બાહ્યાત્માઓ બાહ્ય દષ્ટિના ગે પિતે એવા હોતા નથી. છતાં અજ્ઞાનતાથી મનગમતા અર્થ કરીને દેડદેડ, ધમાલ કરીને પોતે જ દુઃખી થાય છે. અને ઘણું કષ્ટ સહન કરે છે. માટે બીજાઓએ આરેપિત નામ અને રૂપમાં મારો આત્મા એ નથી પણ, નામરૂપથી ત્યારે છે. આ ભાવના ભૂલવા જેવી નથી જ. અહંકાર અને મમત્વના ગે, સઘળું જગત વિવિધ વેદનાઓ ભેગવે છે. અહંકાર અને મમત્વ દ્વારા પશુ, પંખી, માનવ, દાનવ અને દેવે કે કાર કેર વર્તાવે છે. તે પ્રત્યક્ષ જોવાય છે. દરેક અનાચારો મમતાથી જ અને અહંકાર, અદેખાઈ, ઈર્ષ્યાથીજ ઉત્પન્ન થાય છે. તે ઉત્પન્ન થએલા દેષે શારીરિક અને માનસિક શક્તિઓને નાશ કરે છે. એટલે આધિ, વ્યાધિ
For Private And Personal Use Only