________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૫૫
(રાગ-રઠ) સાધુભાઈ સમય સુધારસ પીજે, અતર આતમ હીરે પરખી, સુખકર તેહ ગ્રહી,
સાધુ //ll શુદ્ધ સ્વરૂપે રૂપારૂપી, નિત્યનિત્ય વિલાસી, પર પુદગલથી ન્યારો વર્તે, કાલેક પ્રકાશી.
સાધુ રા
અન્તર અખય ખજાનો ભારી, વર્તે છે સુખકારી, લક્ષ્ય લગાવી લે ભાઈ, સમજે નર ને નારી.
સાધુ પરા વેદક આતમ પણ નહિ વક્તા, અનુભવ અતર ધારો, ખેલે આતમ આપ સ્વભાવે, તે હવે ભવપાર.
સાધુo જે સમજે તે સમજી લેને, મળીયું ઉત્તમ ટાણું, જેવું ઉત્તમ પડુસખાણું, તેવું શિવ વહુ આણું.
સાધુ પા નિજ પદવાસી તું અવિનાશી, છે તું ગુણગણરાશી, બુદ્ધિસાગર આતમ ધ્યાને, ઝગમગ ત વિલાસી.
સાધુ દા
For Private And Personal Use Only