________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬
સા હિ ગુરૂને સા હિ ચેલારે હેજી, બુદ્ધિસાગર તું નિજઘર રમળે, સમજે તેની છે આ વેળા.
આત્મ
ગુરૂદેવ કરૂણા લાવી, માહ્યાત્માને પ્રતિધે છે કે, અરે માનવગણ, કેટલાક યાગીએ એમ વિચારે છે કે, આત્મા અમર છે. કેવી રીતે ? તે ચેગીએએ સસારના સ્વરૂપને રીતસર જાણ્યું, તેમાં કાંઈ લાભ દેખ્યા નહિ. તેથી જ જેમજેમ સાંસારિક સુખની સામગ્રી મળી, તેમ તેમ તેની રક્ષણ કરવાની ચિન્તા પાછળ દોડતી આવી. અને જ્યારે સામગ્રી ધાર્યા મુજબ મળી નહિ ત્યારે પણ ચિન્તાએ હૈયાને બાળતી હતી, મળેલી સુખ સામગ્રીમાંથી કોઈ ભાગ માગે ત્યારે તા ક્રોધાતુર અની યુદ્ધ કરવા પણ તૈયાર થવાય છે. સાધના મળી આવે ત્યારે હ ના પાર રહેતા નથી. એવા હષ થાય કે હયાને પણ ધક્કો લાગે. જ્યારે વિયેાગ થાય ત્યારે કપાલે હાથ મુકીને વિવિધ વિલાપે થાય છે. વળી અનુકુલ સાધન સામગ્રી મળી ત્યારે તેના ભાગવટામાં શારીરિક શક્તિ ઓછી થાય છે કે વધે છે ? તેમજ માહમાયા મમતામાં પ્રતિબદ્ધ મનાય છે કે, સ્વાધીનતા મળે છે. પુણ્ય ખવાય છે કે વધે છે, તેનું ભાન પણ રહેતું નથી. સ્વાદમાં અને સ્વામાં મુગ્ધ-લુબ્ધ બનાય છે. કેાઈ સ્વજન વર્ગ સાથે હૃદયથી સબંધ રહેતા નથી. સીદાતાસ્વામી ખંધુએ તરફ નજર પણ પડતી નથી. આ સઘળી અમેએ મેળવેલી સામગ્રી મારી જ છે.ત્રીજાએની નથી. અને જો કોઈ પ્રતિકુલ
For Private And Personal Use Only