________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૯
ગુણામાં રમણતા કરવી તે છે. શ્રદ્ધા, લાગણી હોય તે વખત –વેળા મળી રહે છે. વ્યાવહારિક કાર્યોને સાધવા પ્રમાદ, કેમ કરતા નથી?
આળસ, પ્રમાદ કરે છે તે કાર્યો સધાય કયાંથી ? એમ તમે કહો છે. તો પોતાના આત્માના સત્ય સુખ માટે તે અવશ્ય આળસનો ત્યાગ કરો અગત્યનું છે. આ મુજબ ઉપદેશની અસર કઈ મહા ભાગ્યશાલીને લાગે છે. તેથી આત્માના ગુણ સાથે પ્રીતિ લાગેલ હોવાથી સગુરુદેવ શ્રીબુદ્ધિસાગરજી કવિવર્ય, નવમા પદની રચના કરતાં વચનામૃતનું સિંચન કરે છે. વાણીયા રે મન માયા લગાડી,
મત જાજે રે વેપારી. એ–રાગ આત્મા રે મને પ્યારી લાગી રે તારી પ્રીતડી વૈરાગી, યોગી રે યતિજન તને શોધતા રે,
આત્મા રે ગુણે અવિનાશી કેરાગાય રે વૈરાગી, આત્મા રે મન પ્યારા,
લાગી રે તારી પ્રીતડી. (૧) સાત નાનું દુબન કરીને આત્મા રે; તેથી દેખું રે ગુણધામ રે વૈરાગી, આત્મા રે. (૨) રત્ન ભરેલી પેટી પારખી રે આત્મા રે, તાળા ખોલીને ધન દેખિયું વિરાગી, આત્મા રે. (૩)
For Private And Personal Use Only