________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧
ગમન કરતાં ઠેસ વાગે નહિ તે માટે તે પથ્થરને ઉપાડી ખીજે સ્થલે મૂકતાં સેનામારાથી ભરેલ નિધાન દેખ્યું. પરંતુ તે નિધાન ગ્રહણ કર્યું નહિ. કારણ કે પરિગ્રહ પરિમાણનુ શેઠને વ્રત હતું. પેાતાના ગૃહે આવી ધમ પત્નીને તેની બીના કહી. તેણીએ પણ તે વ્રત લીધેલ હાવાથી કહ્યુ... કે, સારૂં થયું કે ગ્રહણ કર્યું નહિ. તે નિધાનના માલિક રાજા કહેવાય. અને આપણને પરિગ્રહ પરિમાણનું વ્રત છે. આ મુજબ રાત્રીમાં દંપતી વાત કરી રહેલ છે, તેવામાં ખાતર પાડવા ચારે તેના ઘરમાં પેડા. તેઓએ આ વાત સાંભળી વિચાર કર્યો કે, આ દંપતી જાગી રહેલા છે. માટે ચારી થશે નહિ. માટે જે સ્થલે નિધાન નીકળ્યાની વાત કરી રહેલ છે તે સ્થલે જઈને ઉપાડી લઇએ. તે ચાર ત્યાં આવ્યા. નિધાન, ચરૂ પણ નિરખ્યું. પણ તેમાં હાથ નાંખતા તેના ઉપર રહેલ વીંછીઆએ ડંખ માર્યાં. તેથી તે ઘણી પીડા પામ્યા. અને રીસ ચડી કે શેઠની વાતના આધારે અત્રે આવ્યા. પણ સાનામહોરાના ખદલે વીંછીઓ કરડવા. તે વીંછીએ શેઠને અને શેઠાણીને ડંખ દે, તે આનંદ થાય. રીસ વળે, આમ ધારી તે ચરૂને ઉપાડી શેઠના ઘરમાં ઠાલજ્ગ્યા, દપતી જાગતા હેાવાથી સેનામહેારાના અવાજ થયે! તેથી, દીવે કરીને તપાસ કરી તાસાનામહારા દેખી અક્સેસ કરવા લાગ્યા. કે આ મહારે કાણે નાંખી. અમારે તે! વ્રત છે. ચારો પણ શોક કરવા લાગ્યા કે અમે લેવા ગયા ત્યારે વીંછી કરડવા. અને શેઠના ઘરમાં સેાનામહારા થઈ.
For Private And Personal Use Only