________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૧૮
ચિન્તા, વ્યાધિ ઉભી કરી. શાંતિ માટે આ કામ કર્યા. પણ સુખશાતા રહી નહિ. હવે શું ઉપાય કરે ! કે, આ સઘળી વિડંબના ટળે ! લાવ ? સદ્ગુરૂ પાસે જઈને તેના ઉપાયને પુછું. ગુરૂદેવે કહ્યું કે, અરે મહાનુભાવ? સંસારના વિલાસમાં શાંતિ ક્યાંથી હોય? સંસારમાં વિવિધ પ્રકારે ચિન્તાઓ, વિકલ્પ, સંકલ્પ થયા કરે છે. સંસાર એટલે કષાય, નેકષાયનું ઘર. એવા મકાનમાં નિવાસ કરીને રહેલા પ્રાણુઓને, સંતાપ, વિપત્તિ વિગેરે આવીને વળગવાની જ. માટે ચિન્તા, સંતાપ વિગેરેને ખસેડવા હોય તે, વ્રત, નિયમ, તપ, જપની આરાધના કરવા પૂર્વક આત્માના ગુણોને ઓળખી તેની આરાધના કર. જેથી વાંછિત વેળા આવશે. અને શાંતિ હાજર થશે. માટે તેમાં મુગ્ધ બનવું નહિ. જેવા જેવા કાર્યો કરાય છે. તેના યોગે તેવા કેવા કર્મો બંધાય છે. અને બંધાએલ કર્મ, વખત આવી મળતાં શુભ, અશુભ ફલ, વિપાક અર્પણ કરે છે. શુભેદયે પણ વ્રત નિયમોને તથા આત્માને ભૂલવાને નથી જ. નહિતર એ શુભેદય, વિલાસના ચેગે વિવિધ વલેપાત પણ કરાવે. જે તપ, જપ વિગેરેની આરાધના હશે તે, પુણ્યના પ્રભાવે, વલે પાતાદિક થશે નહિ. ચિન્તા, શેકાદિ, નામ, રૂપ અને વિલાસ દ્વારા, જરૂર ઉપસ્થિત થાય છે. કેઈ વ્યક્તિને રૂપ પસંદ પડતું. મનહર રૂપ મળે તે ખુશી થાય છે. તથા કેઈ વ્યક્તિને મનગમતું નામ હોય તે જ આનંદ પડે છે. અન્યથા
For Private And Personal Use Only