Page #1
--------------------------------------------------------------------------
________________
પૂ.ગુરૂદેથ કપ્રિટી - las¢00 સણlal66 676019fillGe Religશા
સંવત : ૧૯૩૩ માપસર શુદ ૧. 2033
| પૃ]રૂદેવ દિuÄ ની 126261 21SાણIg સંપાદકઃ સુનિ ટ્યુનીલાલા ચિત્તમુનિ
Page #2
--------------------------------------------------------------------------
________________
=
=
==
=
=
}પ્રન્ટ
દવ ડાવવત્ર ૫. નાનજી મહારાજ જન્મશતાબ
પૂળાકવિવર્ય -HIGHarદ્રીજી મહારાજ જmણાતાદિ સૃદ્વિગ્રંથ
*
સંવતઃ ૧૯૩૩ માગસર શુદ ૧: 2013
- ડો.સાગ૨મ
ન
શ્રી દમયંતીબાઈ મહાસતીજી
તથા , ચુવિ શ્રી નાનચંદ્રજી મહારાજ ભથતા ટ્રસ્ટ મુંબઈ તરફથી ભે
દર્શન
જ્ઞાન
વ્યાબ્રિઝા
અને
આ૦/ તવ આ૦.
(જીવન) ઝાબી,
વીર્ય
* તપ
સંપાદક મુનિ યુનીલાલજી ચિત્તમુનિ
પ્રકાશક : શેઠશ્રી ગંભીરભાઈ ઉમેદચંદ શાહ પ્રમુખ શ્રી વર્ધમાન સ્થા. જૈન શ્રાવક સંઘ,
૩૭૭/૭૮, તેલંગ ક્રોસ રોડ, માટુંગા (સે.રે.) મુંબઈ-૧૯
Page #3
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરૂદેવ કવિય પ ાનરન્દ્ર મહારાજ ઊન્મ તાબ્દિ સ્મૃતિગ્રંથ પૂજ્ય ગુરુદેવ કવિવ` ૫. મહારાજશ્રી નાનચંદ્રજી જન્મશતાબ્દિ
સ્મૃતિગ્રંથ
• વરિષ્ઠ સંપાદક મ`ડળ :
મુનિશ્રી ચુનીલાલજીસ્વામી (ચિત્ત મુનિ) મુનિશ્રી સંતબાલજી
મુનિશ્રી દેવેન્દ્ર મુનિ ‘શાસ્ત્રી’
મુનિશ્રી નેમિચદ્રજી
મહાસતી શ્રી દમયન્તીબાઈ આર્યજી
: વિમ કારી સંપાદક મંડળ :
શ્રી. ચીમનલાલ ચકુભાઈ
૫. પ્રવર શ્રી દલસુખભાઈ માલવણીઆ
ડા॰ રમણલાલ સી. શાહ
×
ડો॰ અમૃતલાલ સચંદ ગાપાણી
શ્રી. કાન્તિલાલ કારા
૫. શાભાચન્દ્ર ભારિલ્લ
પ્રત : ૨૦૦૦
પ્રથમ આવૃત્તિ : કિંમત રૂા. ૨૦
શુભ આશીર્વાદ
લીબડી સપ્રદાયના વર્તમાન ગાદીપતિ આચાર્ય મહારાજશ્રી રૂપચંદ્રજી મહારાજ સાહેબના શુભ આશીર્વાદ મળેલ છે.
આશીર્વાદ
–પૂજ્ય ગુરુદેવની અનન્યભાવે સેવા– ઉપાસના કરનાર ભદ્રસ્વભાવી વિદુષી મહાસતી શ્રી હેમકુંવરબાઈ આર્યજીના આશીર્વાદ મળેલ છે.
સક્રિય સહાય
-29.
તેજસ્વિની સુશિષ્યા
આર્યજીના
મહાસતી શ્રી પ્રભાકુંવરબાઇ શાન્તવભાવી મ હા સ તી શ્રી ચંદનબાઈ આર્યજી આદિ સતી મંડળની સક્રિય સહાયતા મળી છે.
પાચાની પ્રેરણા
-મુંબઈ જેવી માહમયી નગરીમાં રહ્યા રહ્યા જેમણે સ્મૃતિ ગ્રંથ માટે પાયાનું મંડાણ કર્યું, એવા વિદુષી મહાસતી શ્રી દમયન્તીબાઈ આર્યાજીના સતત પ્રેરણાસ્રોત વહી રહ્યો છે.
For Private Personal Use Only
X
મુદ્રક :
અતુલ નંદલાલ દોશી દોશી એન્ડ કુાં. જન્મભૂમિ ચેમ્બર્સ ર૯, વાલચંદ હીરાચંદ માર્ગ
મુંબઇ-૪૦૦-૦૩૮ ટે. ન. ૨૬૫૬૫૩
Page #4
--------------------------------------------------------------------------
________________
સગત ગુરુદેવ પં. કવિવર્ય મુનિશ્રી નાનચંદ્રજી મહારાજ
જન્મ :
માગશર સુદ ૧ સં. ૧૪૩ [સાયલા]
દીક્ષા : ફાગણ સુદ ૩
સં. ૧૯૫૭ [અંજાર-કચ્છ)
નિર્વાણ : માગશર વદી ૯
સં. ૨૦૨૧ [સાયલા]
Jain Education Interational
Page #5
--------------------------------------------------------------------------
________________
—: પ્રશસ્તિ :—
પૂ. ચુનીલાલજી સ્વામી (ચિત્તમુનિ) ગુરુદેવના સુપાત્ર શિષ્ય સદ્ગુરુદેવની પ્રશસ્તિ કરી રહ્યા છે.
For Private Personal Use Only
Page #6
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરૂદેવ કવિવર્ય પં. નાનસન્ટેજી મહારાજ જન્મશતાબિદ સ્માતગ્રંથો .
એવા સદ્ગર નાનચંદ્ર સહુને પ્રેરો સદા સન્મતિ
(પ્રશસ્તિ) હૈયે હૈયે ધરી મહામુનિપણું, ધારી રહ્યા ધરમતિ, કેવળ અર્પણુતા વિષે સુકી રહ્યા, પરમાર્થની મૂરતિ, આશાથી રખડેલ પામર જીવને પિષનારા પતિ, એવા સદ્દગુરુ નાનચંદ્ર સહને, પ્રેરે સદા સન્મતિ ....૧
હૈયે હાર સમાન પ્રેમ ઉદધિ ઉછળી રહ્યો છે અતિ, ભામંડલ વિશાળ તેજ ઝરતું શ્રધ્ધાસ્પદી આકૃતિ સાગર તુલ્ય અને વિશુદ્ધ દિલમાં કંટક જરાયે નથી, એવા સદ્દગુરુ જ્ઞાનચંદ્ર સહુને પ્રેરે સદા સન્મતિ ....૨
શાન્તિ શાન્તિ અપાર ઠંડકભરી કીર્તિ બધે પ્રસરતી, હસતું મુખ અને સદા પ્રસન્નતા ચારિત્રની પૂરતી, નિર્મળ આત્મ ઉલ્લાસને પ્રગટવા નિષ્કામ નિર્ભમતિ, એવા સદ્દગુરુ જ્ઞાનચંદ્ર સહુને પ્રેરે સદા સન્મતિ ....૩
આનંદ અવધૂત એગ ધરિયે, આત્માવલંબન થકી, મેમ વિપુલ જ્ઞાન દરિયે પરમેશ્વરી પુતળી, દર્શન પૂર્ણ થતાં સમસ્ત જગની આખી છબી ઊઠતી, એવા સદગુરુ જ્ઞાનચંદ્ર સહુને પ્રેરે સદા સન્મતિ ....૪
આ સંસાર અપાર રેગ ભરિયે, દેખી કરુણ ધરી, નરેગી વીતરાગ દેવ ચરણે આરેગ્ય બુટ્ટી ગ્રહી; સર્વે જીવતણા દુઃખદ રંગ હરવા વેગે કરે છે ગતિ, એવા સદગુરુ નાનચંદ્ર સહુને પ્રેરે સદા સન્મતિ ....૫
(પ્રાર્થના) રેગી નાડ બતાવવા કર ધરી, સન્મુખ ઊભું રહી, “વિનતિ ઉર ધાર હકીમજી!” એવું કહે કરગરી; હું છું “શિષ્ય સદાય આપ ચરણે મુક્તિ ચહું રેગથી, સત્વર હાથ ગ્રહી જરા દિલ દઈ પાવન કરે હકીમજી
આદિ અંત રહિત આ અવનિમાં, જે પ્રેમ છે શાશ્વત, રાગ - દ્વેષ તણી તમામ રચનાથી, ભિન્ન આ ભારતે તેને સાધ્ય કરી શકું જીવનમાં, કષ્ટો સહી સર્વદા, ‘ચિત્ત સ્વસ્થ અને ગુરુચરણમાં છેલ્લી કરું પ્રાર્થના ....૭ જ્ઞાને હીન અબૂઝ અંધ મુજને જ્ઞાનાંજને આંજીને, દષ્ટિદાન કરી, કૃપા બહ કરી, પિતાપણું પેખીને, પ્યાલે વીરતણે સુધારસ ભરી, પાયે દયા લાવીને, ઉપકારી ગુરુદેવ! વંદન કરું, ત્રિકાળ સંભારીને ...૮
ગંગા કહું યમુના કહું કે પતિતપાવન ન કહું? સ્ત્રીલિંગ કે પુલિંગને વળી ભેદ પણ શાને કરું ? પ્રત્યક્ષ પ્રેમળ જ્યોતનું ઉપનામ શા માટે ધરું ? ગુરુદેવના ગુરુભાવથી જીવન ભરું જીવન ભરું.
[ દીક્ષાના ઉમેદવાર તરીકે જ્યારે પિતાને (ચિત્ત મુનિને) પૂ. ગુરુદેવને ભેટે થયો અને પછી લગભગ દોઢેક વર્ષ સુધી સાથે વિહારમાં ફર્યા તે દરમિયાન પૂજ્ય ગુરુદેવ પ્રત્યે જે અપ્રતિમ ભાવ અને ભકિત સ્કુરાયમાન થયા તે પ્રસંગને તાદેશ ચિતાર. દીક્ષા લેવા પહેલાં સંવત ૧૯૮૪ ના માગસર મહિનામાં, પંડિતરત્ન મહા. શ્રી ચુનીલાલજીસ્વામી (ચિત્ત મુનિ એ સભા સમક્ષ આ ચિતાર કાવ્યરૂપે રજૂ કર્યો હતો. –પ્રાપ્ત હકીકતમાંથી
Page #7
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરૂદેu ફાધવર્ય પ. નાનરન્દ્રજ, મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ રે
સત મહિમા
- સંત સહવાસથી હદય ઉજવલ બને, હદય ઉજવલ વિના જ્ઞાન નાવે; જેમ જન્માંધને રૂપનું ભાન ના, જ્ઞાન વિના નહિ મુકિત આવે.
- સંત ભવસાગરે દીપદાંડી સમા, જીવનનૌકાતણ ધ્રુવ તારા
સંત ચેતનભર્યા તીર્થક્ષેત્રો મહા, પૂલ તે પાર ઉતારનારા.
- સંત સહકાર નમ્ર નીચા વળી, મધુર અમૃતફળ આપનારા; સંત સાનંદ નિજ સ્વરૂપમાં ઊડતાં, દિવ્ય તિ તણા તે ગભારા.
- પંથ જુદા ભલે દયેય તે એક છે, કલેશમાંથી છૂટી શાંતિ વરવી; વિવિધ બહુ તીરથી નીર નદીનું મળે, તે પછી પેટી તકરાર કરવી.
- ધર્મ આધાર છે સર્વ પ્રાણીતળે, લટકતું વિશ્વ આ ધમ દરેક ધર્મ ત્યાં વિજય છે ત્યાં જ ધરણીધરે, પ્રેમ ને શ્રીયમાં ધર્મ દોરે.
- ધર્મ છે જીવને એક સાચો સખા, અંતમાં સંગ તે આવનારે; ધર્મ કલાંતિ હરે હૃદય શાંતિ ભરે, મોક્ષને પંથ તે લઈ જનારે.
– વસ્તુને સ્વરૂપમાં જે ધરી રાખતે, ધર્મ તેને કહે તત્ત્વદશી આત્મને ધર્મ તે પરમ આનંદ છે, જાણતા-માણતા તે મહર્ષિ.
- હૃદય સંતુષ્ટ ને નિત્ય આનંદ છે, તે જ આનંદ સર્વત્ર ભાળે; લોભ તૃષ્ણાભર્યા નાચતા ચિત્તને, કયાંય આનંદ નહિ કઈ કાળે.
- માત્ર સંતોષ સુખ શાંતિનું સદન છે, એથી સ્થિતિ ગતિ થાય ઊંચી;
ધર્મનિવાસ મંદિરનું દ્વાર તે, આત્મ ઉઘાડની એ જ ફેંચી.
- અન્ય વાજિંત્રના છિદ્ર નહિ ખોલવા, નિજ વાજિંત્રમાં મસ્ત રેવું, પ્રેમ મસ્તીભર્યા અલખ લલકારતાં, વિશ્વ ચેતન્યને વહેણ વહેવું.
- નોતરેલા અતિથિ સમા કર્મ છે, તે પછી કાં ન સત્કાર કરવો ? વિધિએ પાઠવ્યા કર્મ સઆદરી, ફલ વિષે નિત્ય સમભાવ ધરો.
- કર્મના દંડથી ભકિત ગંગાજળે, જીવન અંતરપટ સાફ કરવા; દેહથી વિહિત સત્કર્મ કરતા જવા, હૃદય પ્રેમે પ્રભુ નામ સ્મરવા.
Page #8
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરૂદેવ વિવય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાજિદ સ્મૃતિગ્રંથ
*
****************************
*
: સમર્પણ :
માનવતાપ્રેમી
માનવતાલક્ષી
માનવતાસેવી
માનવતાજીવી
માનવતાવાદી
જે કોઈ વ્યક્તિ હોય
તેવા
મહાનુભાવોને
સપ્રેમ
સમર્પણ
ક
જલ
દવે
* * * * Jain Education Interational
*
*
*
*
*
*
*
*
*
* *** * * * *
*
*
*
***
**
*
*
**
*
*
*
Page #9
--------------------------------------------------------------------------
________________
}પૂજ્ય ગુરૂદેવ ફવિલય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
બે બોલ
પૂજ્ય ગુરુદેવશ્રી નાનચંદ્રજી મહારાજની જન્મશતાબ્દિ, સંવત ૨૦૩૩, માર્ગશીર્ષ સુદી ૧ ના શુભ દિને છે. આ મંગળ પ્રસંગે પ્રજ્ય ગુરુદેવને શ્રદ્ધાંજલિ અર્પવા તથા તેમની સ્મૃતિને ચિરંજીવ બનાવવા તેમના વિશાળ અનુયાયી વગે નિર્ણય કર્યો. કવિશ્રીની પ્રેરણાથી સેંકડો વ્યકિતઓના જીવન ધન્ય બન્યા છે. હજારો ભાઈઓ અને બહેને તેમની પાસેથી ધર્મમય માર્ગની પ્રેરણા પામ્યા છે. એવા પરમ ઉપકારી સંતના વચનામૃત અને પ્રવચને તથા તેમનું જીવન જનતા સમક્ષ રજૂ કરવા આ પ્રસંગે એક સ્મૃતિગ્રંથ પ્રગટ કરવાનું આયોજન કર્યું. તે ઉપરાંત, એક જન્મશતાબ્દિ ટ્રસ્ટની રચના કરી છે, જેમાં સારી રકમ પ્રાપ્ત કરી માનવદયા અને લેકકલ્યાણના કાર્યો માટે પ્રબંધ કર્યો છે.
- તે પૂજ્ય ગુરુદેવે માનવતામાં ધર્મ માન્યું હતું અને જીવનભર તેમણે એ ઉપદેશ આપ્યું હતું
એ ઉપદેશ આપ્યો હતો. તેમના ઉપદેશથી અનેક પરોપકારના કાર્યો થયા હતા. તે ધારા વહેતી રાખવી એ જ તેમને શ્રેષ્ઠ શ્રદ્ધાંજલિ છે.
મારે આ પ્રસંગે વિશેષ કહેવાનું નથી. જેમણે આ મંગળ કાર્યમાં એક અથવા બીજી રીતે મદદ કરી છે તે સૌનું ઋણ સ્વીકાર કરવાનું રહે છે.
મુનિશ્રી ચુનીલાલજી તથા મુનિશ્રી સંતબાલજી તથા મહાસતી દમયંતીબાઈની તેમજ સંનિષ્ઠ કાર્યકર શ્રી શાંતિલાલ અંબાણી તથા શ્રી રસિકલાલ શાહની આ કાર્ય માટે મુખ્ય પ્રેરણા રહી છે. મુનિશ્રી સંતબાલજીએ ગુરુદેવના જીવનની ઝાંખી તેમની લાક્ષણિક શૈલિએ લખી આપી છે, તે સાથે ગુરુદેવના પ્રવચનનું સંકલન કરી આપ્યું છે. મુનિશ્રી
લજીએ ગુરુદેવની ચિંતનીય વિચારધારાને પરિચય કરાવ્યું છે. સ્મૃતિગ્રંથમાં ખાસ ઉલ્લેખનીય વિભાગ “આગમસાર છે. પંડિત મુનિશ્રી દેવેન્દ્ર મુનિજી શાસ્ત્રીએ મારી વિનતિથી, તેમની નાદુરસ્ત તબિયત છતાં ટૂંક સમયમાં “આગમસાર) તૈયાર કરી આપ્યો તે માટે તેમને જેટલે ઉપકાર માનું એટલે એ છે છે. બધા આગમને સાર આ રીતે હું જાણું છું ત્યાં સુધી પહેલી વાર પ્રગટ થાય છે. સામાન્ય જનને બહુ ઉપગી થઈ પડે તેવો આ અપૂર્વ પ્રયોગ છે અને આ વિભાગ સ્વતંત્ર પુસ્તક તરીકે પણ પ્રગટ કરવા જેવો છે. પંડિત દેવેન્દ્ર મુનિજીએ હિન્દીમાં લખ્યું હતું તેને ગુજરાતી અનુવાદ શ્રી જે. એલ. દેશી તથા શ્રી સૌભાગ્યચંદ્ર તુરખિયાએ કરી આપે છે તે માટે તેઓશ્રીને આભાર માનું છું.
સંપાદક મંડળના બધા સભ્યો તેમજ નિષ્ઠાવાન કાર્યકર શ્રી શાંતિલાલ અંબાણી તથા શ્રી રસિકલાલ શાં. શાહ, સ્વ. શ્રી ખીમચંદ મગનલાલ વેરા તથા મહાસતી ઈન્દુબાઈ જેમણે મુનિશ્રી ચુનીલાલજીનું બધું લખાણ ઘણે પરિશ્રમ લઈ તૈયાર કરી આપ્યું તે સૌને આભાર માનું છું.
મારે ખાસ આભાર માનવાને રહે છેશ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન શ્રાવક સંઘ, માટુંગા (મુંબઈ)ને, જેણે સ્મૃતિ ગ્રંથના પ્રકાશનનું બધું ખર્ચ પતે ઉપાડી લીધું છે. શરૂઆતમાં જ આટલું મોટું ખર્ચ માટુંગા શ્રી સંઘે આપવાનું સ્વીકાર્યું તેથી જ જન્મશતાબ્દિ ઉજવવાના કાર્યને વેગ મળે.
આ જન્મશતાબ્દિના એક ભાગરૂપે, પૂ. મહારાજશ્રીને વ્યાખ્યાનસંગ્રહ “માનવતાનું મીઠું જગત’, ભાગ-૧-૪ જે અપ્રાપ્ય હતું તેનું પ્રકાશન (બે પુસ્તક રૂપે) પૂ. ગુરુદેવ નાનચંદ્રજી મહારાજ સાહેબ સાહિત્ય પ્રકાશન સમિતિ, મલાડે ક્યું છે તેમને આભાર માનું છું.
જન્મશતાબ્દિ ટ્રસ્ટમાં જે દાતાઓએ દાન આપ્યા છે તે સૌને પણ આભાર માનું છું.
પૂજ્ય ગુરુદેવ કાળધર્મ પામ્યા ત્યારે સ્મારક માટે ફંડ થયું હતું તેમાંથી લગભગ રૂપિયા ૭૫,૦૦૦ બચત રહ્યા છે. તે સઘળી રકમ સ્મારક ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ જન્મશતાબ્દિ ટ્રસ્ટને સેંપી દેવાને નિર્ણય કર્યો છે તે માટે સ્મારક ટ્રસ્ટના ટ્રસ્ટીઓને આભાર માનું છું.
અંતમાં જેમની પાસેથી મને ધાર્મિક સંસ્કાર મળ્યા હતા એવા પૂજ્ય ગુરુદેવની જન્મશતાબ્દિ આટલી સરસ રીતે ઉજવવામાં યત્કિંચિત ફળ આપવાની મને તક મળી તે માટે મારી જાતને હું સદ્ભાગી માનું છું. મુંબઈ,
ચીમનલાલ ચકુભાઈ ૧૮-૧૦-૧૯૭૬
ટ્રસ્ટી- પૂજ્ય ગુરુદેવ શ્રી નાનચંદ્રજી મહારાજ
જન્મશતાબ્દિ ટ્રસ્ટ
Page #10
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરુદેવ વિવ પં. નાનચન્દ્રેજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ
સંપાદકીય
પરમ પૂજ્ય કવિવર્ય ગુરુદેવ શ્રી નાનચંદ્રજી મહારાજ સાહેબ અમારા જ્ઞાનદાતા ગુરુ હતા. અનંત ઉપકારી એવા ગુરુદેવનું ઋણ અદા કરવાના વિચારમંથનમાંથી અમૃતરૂપી શતાબ્દિ ગ્રંથની યાજના ઉદ્ભવી.
આ ગ્રંથના મુખ્ય સંપાદક પરમ પૂજ્ય વંદનીય શ્રી ચુનીલાલજી મહારાજ સાહેબ છે, કે જેમણે પૂ. ગુરુદેવની અંતિમ ક્ષણ સુધી અનન્ય ભાવે સેવા કરી છે. એટલે સંપાદકીય લખાણના સ’પૂર્ણ અધિકાર તેમના જ છે. પણ તેઓશ્રી કાર્યન્યસ્ત હાવાથી પોતાનું લખાણ મોકલી શકયા નથી અને સંપાદક મંડળના કોઇ સભ્ય આ લખે એવી એમની આજ્ઞા થવાથી મે... નમ્રતાપૂર્વક લખ્યું છે.
આ સ્મૃતિગ્રંથ અગે શાંતિભાઈ અંબાણી વિ. એ પૂ. ચુનીલાલજી મ. સાહેબ-તથા પૂ. સતબાલજી મ. શ્રી વિ. નુ માર્ગદર્શન માગ્યું અને તેઓએ આ વિચારને સહર્ષ સ્વીકારી ગુરુદેવનું ઋણ અદા કરવા તેઓએ આ ગ્રન્થનું સાહિત્ય તૈયાર કરી આપવાની જવાબદારી સ્વીકારી. પછી તેા પૂ. ગુરુદેવ પ્રત્યે સદ્ભાવવાળા સજ્જનોએ આ યોજનાને સાકાર અનાવવા કવિવર્ય ગુરુદેવ શ્રી નાનચંદ્રજી મ. જન્મશતાબ્દિ ટ્રસ્ટ મુંબઈની રચના કરી અને તેએએ પૂ. ગુરુદેવના સ્મૃતિ ગ્રન્થની રચના અંગે સંપાદક મંડળ બનાવ્યુ. જેના નામેા આ ગ્રન્થના અન્ય સ્થળે આપેલ છે. પણ જેએની સદ્ભાવનાથી આ ગ્રન્થ આટલા સુંદર અન્યા તેવા ગુરુદેવનો ઉલ્લેખ કરવા અનિવાર્ય છે. પૂ. ગુરુદેવના અંતેવાસી પૃ. ચુનીલાલજી મહારાજ સાહેબ જેઓએ આ ગ્રન્થ ગુરુદેવનું ચિરંજીવ સ્મારક બને એ માટે ભારે જહેમત ઊઠાવી વિદુષી ઈન્દુબાઈ મહાસતીજી પાસે અપ્રાપ્ય સાહિત્યને લિપિબદ્ધ કરાવી ટ્રસ્ટી મંડળને સોંપીને અનન્ય ગુરુભક્તિની પ્રતીતિ કરાવી.
પૂ. સંતબાલજી તે પૂ. ગુરુદેવનો એક પણ પત્ર અપ્રકાશિત રહી ન જાય તેવી ખેવનાવાળા છે તેથી જ્યાંથી પણ પૂ. ગુરુદેવનું સાહિત્ય મળે તે એકત્ર કરી લેવા સૂચનાએ મોકલી માર્ગદર્શન આપતા રહ્યા.
કોઈ શુભ પળાએ પૂ. ગુરુદેવના જન્મશતાબ્દિ અંગેના વિચારોએ આકાર લીધો હશે. જેથી જ્યાં જ્યાં આ અંગે ઉલ્લેખ કર્યો, ત્યાં ત્યાં સૌએ જવાબદારી સહર્ષ સ્વીકારી. કાર્ય પૂર્ણ કરવા કોઈએ તનથી, કોઈએ મનથી અને કોઈએ ભાવપૂર્વક ધનના પ્રવાહ વહેવડાવી આ યાજનાને સફળ બનાવી અને ગુરુદેવ પ્રત્યેના અનન્ય ઋણમાંથી કિંચિત માત્ર મુક્ત થવા અધિકારી થયા. શ્રી વ. સ્થા. જૈન સંઘ માટુંગાએ તે આ ગ્રન્થની સપૂર્ણ નાણાકીય જવાબદારી સહ સ્વીકારી ગ્રન્થ સુલભ બનાવ્યો.
આ સ્મૃતિગ્રંથનો પ્રથમ વિભાગ જીવનઝાંખી છે, જેમાં ‘પૂજ્ય ગુરુદેવ ઃ વિશ્વસતની ઝાંખી' છે. રાષ્ટ્રસંત અને વિશ્વવાત્સલ્યના હિમાયતી પૂ. મુનિશ્રી સંતબાલજીએ પોતાની લાક્ષણિક શૈલીથી સરળ ભાષામાં અનેક અનુભવા અને રોમાંચક ઘટનાઓથી સભર એવા ગુરુદેવના જીવનનું સક્ષેપમાં પણ રસપ્રદ આલેખન કર્યુ છે. જે વાંચતાં વાંચકોને ખૂબ આનદ સાથે મહાપુરુષોના જીવનમાં કેવી કસેાટીએ થાય છે, છતાં તેમાં તેઓ કેવી સમભાવની સાધના કરે છે તેના
ધપાઠ મળે છે.
પ્રવચન અંજનમાં પૂ. ગુરુદેવના પોતાના મૌલિક પ્રવચના છે. અજ્ઞાનથી દિશા ભૂલેલા જીવાને સુન્દર, મધુર અમૃતવાણી દ્વારા જ્ઞાનાંજન કરી વિવેકચક્ષુ ઉઘાડવાના હૃદયથી પુરુષાર્થ કર્યા છે. ‘જીવન ઘડતર’ દ્વારા જીવનને ઘડવાનુ સુંદર માર્ગદર્શન કર્યુ છે. ‘જીવન સંગ્રામ' દ્વારા જીવનમાં કાને સંગ્રામ કહેવાય અને તેમાંથી કેમ વિજય મળે એની તપૂર્ણ સમજ આપી છે. સેવાના રાહ' દ્વારા અનેક દૃષ્ટાંતોથી યોગીઓને પણ દુર્લભ એવા સેવામાર્ગની પરોપકાર અને અણુતાની મહત્તા સમજાવી છે. ‘સ્ત્રીઓમાં મરદાનગી' દ્વારા વીરપુરુષ હાડાનું ક્ષાત્રતેજ અને સાનરાણીના સતીત્વનુ એવું તે આબેહૂબ ચિત્ર દોર્યું છે કે વાંચનાર તેમાં તલ્લીન બની જાય છે, અને આખરી અંજામ વાંચે છે ત્યારે તા તેના શમેશમ શમાંચથી ભરાઈ જાય છે. વાકયે વાકયે તેની જિજ્ઞાસા સતેજ બની રહે છે કે હવે શુ થશે ? સાપેક્ષવાદનુ સ્વરૂપ'માં સ્યાદ્વાદ અને અનેકાંત એ જીવનની ગૂચાને ઉકેલવાના ઉપાય છે. ભ. મહાવીરના આ અનુપમ સિદ્ધાંતને ઘણી સરળ રીતે સમજાખ્યા છે.
For Private Personal Use Only
Page #11
--------------------------------------------------------------------------
________________
પૂરા ગુરૂદેવ કવિલય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
પ્રવચન પરિમલમાં પૂ. ગુરુદેવના પ્રવચને “માનવતાનું મીઠું જગતમાંથી પ્રેરણાત્મક કંડિકાઓનું પૂ. સંતબાલજીએ સંકલન કર્યું છે. પૂ. ગુરુદેવની વિચારધારાનું આ સત્વહનરૂપ ધ જિજ્ઞાસુ અને મુમુક્ષુઓ માટે ખૂબ જ મનનીય છે.
- સંત શિષ્યની કાવ્ય સરિતામાં પૂ. ગુરુદેવના સ્વરચિત-આધ્યાત્મિક ભજનો, પ્રાર્થનાઓ, સ્તુતિઓ બેધદાયક કાવ્યો છે. જે વાંચતાં જાણે ગંગાના પાવન પ્રવાહમાં ન્હાતા હોઈએ એવો આનંદ અનુભવ થાય છે. આ કાવ્યથી તેમની અદ્દભુત કવિત્વશકિતને સાચો પરિચય મળે છે.
ગુરુદેવની કાવ્યપ્રસાદીમાં મુનિશ્રી સંતબાલજીએ પદ પુષ્પાવલીમાં ગુરુદેવે પિતાનું હૃદય કેવું રેડ્યું છે, તેનું યથાર્થ વિવરણ આલેખ્યું છે. જેમાં ત્રિતત્વ-દેવગુરુ અને ધર્મનું ઘણું સચોટ અને સુંદર સ્વરૂપ બતાવ્યું છે, જે ખાસ ચિંતન અને મનનીય છે.
“સાહિત્યની નજરે” માં પૂ. ગુરુદેવના રચેલા ભજનપદ પુપિકા, પ્રાર્થનામંદિર, અને આધ્યાત્મિક ભજનપદ પુપમાળાનું શ્રી નિજમે ફુલછાબમાં સમાલોચના કરી ભારે પ્રશંસા કરતાં કહ્યું છે કે, જનસમાજના ધર્મસંસ્કારનું સિંચન કરે તેવા આ પદે છે. તેમાં કયાં ય વાંચનારને કંટાળે કે શુષ્કતા લાગતી નથી. ત્યાર પછી આત્મલક્ષી. માનવતાને સંદેશ આપતું “માનવતાનું મીઠું જગત અને સાત્વિક સાહિત્ય પીરસતા અન્ય આઠ ગ્રંથે પ્રેરણું પિયૂષ, ચિત્તવિવેદ, પ્રાર્થના મંદિર, સિદ્ધિનાં પાન, ભકિત સુધારસ, સંસ્કૃત કાવ્યાનંદ ભાગ ૧-૨-૩ વિ.નું અવલેકન કર્યું છે.
સાધના પથે પાની પગદંડ માં ગુરુદેવે જુદી જુદી સાધક વ્યકિતઓ ઉપર લખેલા આધ્યાત્મિક પત્રોમાંથી કેટલાક ચૂંટીને આપ્યા છે. જે દરેક સાધક-સાધિકાને તેમજ બહુજન સમાજને જીવનમાં ખૂબ જ ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડે તેવાં છે. તેમજ છેલ્લે જીવન પાથેય રૂપે સંગ્રહીત સુવચનામૃત આપ્યા છે.
બીજે વિભાગ “તત્વદર્શન છે તેમાં તત્વચિંતક પરમ સેવાભાવી પૂ. ચુનીલાલજી મહારાજ સાહેબે પિતાની આગવી શૈલી અને સૂઝથી પાંચ જીવન સાની અદભુત લીલાનું સુગમ આલેખન કરી જીવનશકત-પ્રાકૃત-માનવજીવનની શરૂઆત અને પાંચ ઈન્દ્રિય અને મનનું સ્વરૂપ વિજ્ઞાનિક દ્રષ્ટિકોણથી સમજાવ્યું છે. માનવજીવનની મહત્તા અને તેના ઉત્તરોત્તર ચઢતા પગથિયાનું ભારે રસપ્રદ વર્ણન કરી વિચાર અને વિવેક, ભાવપ્રતિક્રમણ, ધર્મ સંજીવની, મહામાનવની ભૂમિકા, જીવનદષ્ટિ, સદ્દગુરુની શોધ તેમજ હેતુલક્ષી પ્રાર્થના, ગુણસ્થાન કમાહ વિ. વિષને આવરી લઈ તાત્ત્વિક વિચારણા કરી છે. તેમાંથી અનુભવી ખેડૂત, અનુભવી વણકર, અનુભવી વીણાવાદક, અનુભવી દરજીનું કાવ્યમાં સુંદર વર્ણન કર્યું છે. ભગવાન મહાવીરને સંદેશ, મોક્ષમાર્ગનું વિધાન, કર્તવ્યધર્મ વિ. મુમુક્ષુઓ માટે ખૂબ ઉપયોગી ચિંતનધારા વહાવી છે. અંતે પૂર્ણ કરતાં કહ્યું છે કે આ બધાને સંક્ષિપ્ત સાર એ છે કે દુર્લભ એવો માનવદેહ પ્રાપ્ત કરી જે કંઈ કરવા જેવું હોય તો એ કે વર્તમાન જીવનમાં માણસે આત્મવિકાસની ભૂમિકાને ઉત્તરોત્તર વિકસિત કરી મહામાનવ અને અતિમાનવની દશાએ પહોંચવાનું છે. ત્યાંજ ખરી મુક્તદશા છે. ત્યાંજ જીવનની પરિપૂર્ણતા, પરમ સુખશાંતિ અને આનંદ છે.
ત્યાર બાદ પ્રાસંગિક નિવેદનમાં પિતાની વિનમ્રતા દર્શાવી ઉપસંહારમાં સારીએ વિચારધારાનું દહન કરેલ છે. ત્યાર બાદ “ગુરુકુલવાસને અનેરો આનંદ'માં કાવ્યરૂપે ગુરુદેવ પ્રત્યે અપૂર્વ ભકિતભાવ દર્શાવેલ છે.
અધ્યાત્મ ચિંતન'માં શ્રી સુશીલે જૈનદૃષ્ટિ અને–અરવિંદ દશનને સુમેળ કરી શાન્તિ : દિવ્યજીવનની પહેલી શરત, ‘હું થી મુકત થવા આધ્યાત્મિકતા’ ‘સાધનાની શરતે’ ‘સમત્વ, “સાધુ કેણ, “સંસારનું સ્વરૂપ અને મુ સુખદુઃખની સમજણ, વિષમય વિષયેથી નિલેપ કેમ રહેવાય વિ. વિષયે ઉપર ઘણું જ મનનીય વિવેચન કર્યું છે. તે વાંચતાં સાધકને પોતાના સાધના માર્ગની સાચી દિશા મળી શકે છે. “વિવેકબુદ્ધિમાં શ્રી અધ્યાયીએ વિવેકને સાચે સલાહકાર માની માનસિક ગુલામીમાંથી કેમ મુક્ત થઈ શકાય તે વૈજ્ઞાનિક રીતે સમજાવ્યું છે. “ચારિત્રગઠનમાં શ્રી સુશીલે ચારિત્રને કેમ ઘડવું તેનું માર્ગદર્શન કર્યું છે. એક નવીન પ્રષ્ટિ, વૈરાગ્ય, મૃત્યુમાં પણ શ્રી સુશીલે ગૂઢ વિષયના રહસ્યનું ભારે કનેથી ઉદ્દઘાટન કર્યું છે. “ધર્મવિકાસ' માં સ્વામી માધવતીર્થે ભારતમાં વર્તમાનમાં પ્રચલિત ધર્મોનું સ્વરૂપ અને તેમની સાધનાક્રમને સંક્ષેપમાં છતાં સુગમ વર્ણન કરેલ છે. કેટલાક મુખ્ય ધર્મોમાં મુખ્ય સાધન
Page #12
--------------------------------------------------------------------------
________________
- પૂજ્ય ગુરુદેવ કવિલય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
લગભગ સમાન છે અને તેમનું ફળ બધા ધર્મોમાં નિરતિશય આનંદની પ્રાપ્તિ અને દુઃખની આત્યંતિક નિવૃત્તિ બતાવી છે.
ત્યાર બાદ સ્થા. જૈન સમાજને માન્ય ૩ર (બત્રીસ) આગમને સાર જેની જૈન સમાજમાં આજ સુધી ક્ષતિ અને માગણી હતી. જેની પરમશ્રધેય પૂ. પુષ્કર મુનિજી મહારાજ સાહેબે પૂ. ગુરુદેવ પ્રત્યે અનન્ય ભાવ દર્શાવી આજ્ઞા આપી જેથી સમર્થ સાહિત્યકાર પૂ. શ્રી દેવેન્દ્ર મુનિએ અથાક પરિશ્રમ લઈ પૂર્તિ કરી છે. જૈનદર્શનના તત્ત્વસારરૂપ આગમનું દહન કરી અમૃત તૈયાર કરી આપ્યું. આગમને ઈતિહાસ અને તેને સારભાગ વિજ્ઞાનિક ઢંગથી લખાવી આપેલ છે જે વડે આ ગ્રંથ ખરેખર ગ્રન્થનું બિરુદ પામે એમ કહું તે અતિશકિત નહિં ગણાય; જે સિધ્ધાંત પ્રેમીઓ માટે અતિ ઉપયોગી સિદ્ધ થશે.
ત્યાર બાદ અનેક પ્રસિદ્ધ અને વિદ્વાન લેખકોના વિવિધ વિષય ઉપર લેખ આપ્યા છે. જે તત્વજિજ્ઞાસુ અને સંશોધક માટે મહત્ત્વપૂર્ણ બની રહે છે.
ત્રીજા વિભાગમાં – વ્યકિતત્વ દર્શનમાં પૂ. ગુરુદેવશ્રી નાનચંદ્રજી મહારાજ સાહેબને સમાગમમાં આવેલા સંત, સતીઓ, શ્રાવક, જૈન-જૈનેતર ભક્તિ તથા સંઘોના લગભગ નેવું સંસ્મરણો આપ્યા છે. જે વાંચતા પૂ. ગુરુદેવે વિશ્વસમાજ ઉપર કેટલાં અને કેવાં ઉપકાર કર્યા છે તેને તાદશ ચિતાર રજૂ થયું છે. ત્યાર બાદ ગુરુદેવને ભાવભરી શ્રદ્ધાંજલિ તેમજ નિર્વાણ પામતાં તેમના સન્માનમાં ભારતભરમાં જેટલી શોકસભાઓ થઈ તેને ઉલેખ કર્યો છે. પૂ. ગુરુદેવે સમાજમાં અનેક લોકેપગી સંસ્થાઓ માટે પ્રેરણા કરી છાત્રાલયે, પુસ્તકાલયે, હુન્નર ઉદ્યોગગૃહો વિ. સંસ્થાઓ દ્વારા માનવસમાજને જે પ્રદાન કર્યા છે, તે અવિસ્મરણીય છે. છેલ્લે પૂ. ગુરુદેવે ૨૪ વર્ષ દીક્ષા પર્યાય પાળી અને ૬૪ ચાતુર્માસ કર્યા તેની સંક્ષિપ્ત નેંધ આપી છે. આ પ્રમાણે સ્મૃતિગ્રંથને ચિન્તનીય-મનનીય વિવિધ વિષયેથી પઠનીય અને સંગ્રાહ્ય બનાવવામાં સહુ કેઈએ મહત્ત્વપૂર્ણ ફાળો આપે છે.
પૂ. ગુરુદેવ પ્રત્યે જેમને અનન્ય ભક્તિભાવ છે એવા જૈન સમાજના આગેવાન તત્વચિંતક શ્રી ચીમનલાલ ચકભ શાહ જેઓએ શરૂઆતથી જ સ્મૃતિગ્રંથ માટે અનેખું માર્ગદર્શન આપ્યું છે અને પૂ. ગુરુદેવની જન્મશતાબ્દિ મહોત્સવ સમિતિના રાહબર બની આ જનાને સફળ બનાવી ધન્યભાગી થયા છે.
વિદ્વાન પં. શ્રી ભાચંદ્રજી ભારિકલ તથા સ્વ. શ્રી ખીમચંદભાઈ વેરાએ આ ગ્રંથ અંગે અનેક મહત્ત્વની સૂચનાઓ આપી માર્ગદર્શન કરેલ છે. જેમના માટે મારા અંતરમાં પરમ સદ્દભાવ પ્રગટ થયેલ છે. તેઓ બધા આ કાર્યનાશ્રેયના સહભાગી બન્યા છે.
અંતમાં પૂ. ગુરુદેવ શ્રી નાનચંદ્રજી મહારાજ જન્મશતાબ્દિ ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ તથા બીજા ભાગ્યશાળીઓએ સારી એવી રકમ જાહેર કરીને દાનનો પ્રવાહ વહેવડાવી પૂ. ગુરુદેવનું “જીવન પાથેય” “સમાજ જીવશે તે ધર્મ જીવશે એ ભાવનાને અનુરૂપ માનવરહિત જનાને સુદઢ બનાવવા પાયાના પથર બન્યા છે જે અભિનંદનીય છે.
આ ગ્રંથ ગુરુદેવની જન્મશતાબ્દિ મહોત્સવ પ્રસંગે જ્ઞાનપિપાસુઓના કરકમળમાં શેભે એ જરૂરી બનાવવા દિનરાત એક કરનાર બેરીવલી સંઘના માજી પ્રમુખ શ્રી શાંતિભાઈ અંબાણી તથા મંત્રી શ્રી રસિકલાલ શાંતિલાલ શાહ તેમજ ગ્રંથનું સાહિત્ય વ્યવસ્થિત સંકલન કરનાર અને આગમસારના અનુવાદક શ્રી સૌભાગ્યચંદ ગોરધનદાસ તુરખિયા ‘અમૃત કેવલ્ય’ તેમજ શ્રી જગજીવનભાઈ લાલજી દોશી પણ ધન્યવાદને પાત્ર છે. શ્રી નંદલાલભાઈ દોશી તથા શ્રી મનુભાઈ અમૃતલાલ શેઠ તેમજ જન્મભૂમિ પ્રેસના તથા ફેટ ઓફિસ પ્રિન્ટિંગ પ્રેસના બધા કાર્યકરને સુંદર સહકાર મળ્યો છે તેઓ પણ આ પુણ્યકાર્યના–શ્રેયના ભાગી છે. મલાડ ચાતુર્માસ
– સાધ્વી દમયંતી તા. ૧-૧૧-૧૯૭૬ વીર સં. ૨૫૦૩
Page #13
--------------------------------------------------------------------------
________________
}પર ગુરુદેu ફવિવય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
પ્રકાશકીય નિવેદન
ભગવાન મહાવીરે અન્ત સમયે આપેલ આત્મહિતકારી ઉપદેશમાં કહ્યું છે કે માનવભવ અત્યન્ત કિંમતી રત્નચિંતામણિ જેવો છે. માનવદેહ તે ઘણાં છે પામે છે પણ “માનવતા તે મોક્ષપ્રાપ્તિ માટે એ દુર્લભ અંગ છે કે જે જીવને સ્વ. પુરુષાર્થ વગર પ્રાપ્ત થતું નથી. આવી “માનવતા કેવી રીતે પ્રાપ્ત કરવી અને મનુષ્યજન્મ કેવી રીતે સાર્થક કરે તેની સ્પષ્ટ રૂપરેખા આ યુગમાં જેણે જીવન અને કાર્યથી બતાવી હોય તે તે સૌરાષ્ટ્રમાં જન્મેલ પણ વિશ્વસંતના પદને પામેલ એવા પૂ. ગુરુદેવ કવિવર્ય શ્રી નાનચંદ્રજી મહારાજ હતા. સંવત ૨૦૩૩ માં તેમના જન્મને ૧૦૦ વર્ષ પૂરા થાય છે.
આથી પૂ. ગુરુદેવની જન્મશતાબ્દિ સં. ૨૦૩૩ ના માર્ગશિર્ષમાં ઉજવવા માટે રચાયેલ પૂ. ગુરુદેવ શ્રી નાનચંદ્રજી મહારાજ જન્મશતાબ્દિ ટ્રસ્ટ દ્વારા તિયારી ચાલતી હતી તે વખતે માટુંગા સંઘના આંગણે મહાવિદુષી પ્રખરવક્તા પૂ. દમયન્તીબાઈ મહાસતીજી આદિ ઠા. ૪નું સં. ૨૦૩૧ માં ચાતુર્માસ થયું તે વખતે તેમના સાન્નિધ્યમાં પૂ. ગુરુદેવની ૧૧મી પુણ્યતિથિ તપ-ત્યાગ અને સંયમથી ભવ્ય રીતે ઉજવવામાં આવી હતી અને તે ચાતુર્માસ યાદગાર બની ગયું હતું.
આ જન્મશતાબ્દિના એક મુખ્ય ભાગ તરીકે ‘પૂ. ગુરુદેવ કવિવર્ય પં. નાનચંદ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિ ગ્રંથ” બહુજન ઉપયોગી સુંદર સ્વરૂપે પ્રસિદ્ધ કરવાની યોજના આકાર પામેલ. જેમાં પૂ. મહારાજસાહેબનું જીવન-કવન તેમજ જૈન તત્વજ્ઞાનને લગતું રુચિકર અને આધુનિક સરળ ભાષામાં પ્રાંજળ સાહિત્ય આપવું એમ નકકી થયું.
આવા માનવતાના પુરસ્કર્તા અને વિશ્વસંત મુનિપુંગવ જેમને સમગ્ર માનવજાત ઉપર અને સવિશેષ સ્થાનકવાસી જૈન સમાજ ઉપર મહાન ઉપકાર છે. તેમની જન્મશતાબ્દિમાં અમારે કાંઈક રચનાત્મક સમાજોપયોગી કાર્ય કરવું જોઈએ એવું અમને લાગ્યું. તેમાં વળી પૂ. મહાસતીજી દમયન્તીબાઈ મ. ની પ્રેરણા મળી તેથી આ અંગે વિશેષ વિચારણા થઈ અને પરિણામે આ ભવ્ય સ્મૃતિગ્રંથના પ્રકાશનની જવાબદારી અમેએ સહર્ષ સ્વીકારી.
પૂજ્ય મહારાજ સાહેબની જન્મશતાબ્દિ મહોત્સવ પ્રસંગે સં. ૨૦૩૩ ના માગસર સુદ ૧ ના દિવસે આ સ્મૃતિગ્રંથનું પ્રકાશન કરતાં અમે ગૌરવપૂર્વક આનંદ અનુભવીએ છીએ. આવા વિશ્વસંતના અનંત ઉપકારોના ત્રાણુમાંથી ઉત્રણ થવાની અને જે અણમેલ સુવર્ણ તક મળી છે તેથી અમે ધન્યભાગી થયા છીએ.
આ સ્મૃતિગ્રંથના વિભાગ ૧ લા માં ‘વિશ્વસંતની જીવન ઝાંખી’ જેના લેખક રાષ્ટ્રસંત પૂ. મુનિશ્રી સંતબાલજી છે, જેમણે પોતાની આગવી શૈલીથી સરળ ભાષામાં જીવનકાવ્ય લખેલ છે. તેમાં પૂ. શ્રીના પ્રવચને, ઉપદેશ અને કાવ્ય રચનાઓ પણ છે.
વિભાગ ૨ જા માં “તવદર્શન છે જેમાં પં. રત્ન તત્વચિંતક પૂ. ચુનીલાલજી મ. ‘ચિત્ત મુનિ એ જૈન તત્ત્વજ્ઞાનની મનનીય વિચારધારા પિતાની લાક્ષણિક પદ્ધતિથી વહેવડાવી સુંદર બોધ આપ્યો છે, તેમજ સમર્થ સાહિત્યકાર પૂ. શ્રી દેવેન્દ્ર મુનિ શાસ્ત્રીએ લખેલ અપૂર્વ ૩ર આગમને સાર તથા અન્ય વિદ્વાનોના લેખે પણ છે.
વિભાગ ૩ માં “વ્યક્તિત્વ દર્શન” માં પૂ. મહારાજશ્રીના સંખ્યાબંધ સંસ્મરણ, શ્રદ્ધાંજલિઓ, પૂ. ગુરુદેવનું સમાજને પ્રદાન (એટલે કે પૂ. ગુરુદેવની પ્રેરણાથી સ્થપાયેલ માનવતાલક્ષી સંસ્થાઓને પરિચય) તેમજ પૂ. મહારાજશ્રીના ચાતુર્માસની યાદી વિ. છે.
આ બધું અનુપમ સુંદર સાહિત્ય તૈયાર કરવામાં સંપાદક મંડળના સભ્યોએ અવિરત પરિશ્રમ લીધે છે. અમારી ભાવના હતી કે આપણું સ્થા. સમાજને માન્ય બત્રીસ આગમને સાર કે જેની સ્થા. સમાજમાં ઘણા વખતથી માગણી હતી. આ બાબત માટુંગા સંઘના પ્રમુખ શેઠ શ્રી ગંભીરભાઈ ઉમેદચંદભાઈએ પ્રેરણા આપી કે જે સમૃતિ ગ્રંથમાં બત્રીસ સૂત્રોને સાર આપવામાં આવે તે આ કાર્ય સર્વોત્તમ થશે. તેથી શ્રી ચીમનલાલ ચકભાઈની વિનતિથી પૂ. દેવેન્દ્ર મુનિએ નાદુરસ્ત તબિયત છતાં ઘણું સુંદર રીતે ઘણા ટૂંક સમયમાં આ કાર્ય પૂરું કરી આપ્યું છે તે બદલ તેઓશ્રીના અમે ઘણા વાણી છીએ. સંપાદક મંડળના દરેક સભ્યને આ તકે અમે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ.
આપણા સમાજના સર્વમાન્ય નેતા મુ. શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહે આ કાર્યમાં સતત માર્ગદર્શન આપ્યું છે. તેઓશ્રીના પણ અમે જાણી છીએ અને અંતઃકરણપૂર્વક તેઓશ્રીનો આભાર માનીએ છીએ.
Page #14
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરુદેવ કવિ પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ
પૂ. ગુરુદેવ નાનચંદ્રજી મહારાજના પટ્ટશિષ્ય કે જેમણે પૂ. મહારાજશ્રી કાળધમ પામ્યા ત્યાં સુધી અવિરતપણે સુંદર વૈયાવચ્ચ કરી એવા પૂ. ચુનીલાલજી મહારાજ કે જેઓ આ ગ્રંથના મુખ્ય સંપાદક છે, તેમણે ખૂબ પરિશ્રમ લઈ આ ગ્રંથને તૈયાર કરવામાં બહુમૂલ્ય સમયનો સદુપયોગ કરી પ્રાણ રેડયા છે તેમનો અંતઃકરણપૂર્વક આભાર માનીએ છીએ. જેમની પ્રેરણાથી આવું મહાન ભગીરથ કાર્ય અમે કરી શકયા છીએ એવા મહાવિદુષી પ્ર. વ. પૂ. દમયંતીબાઈ મહાસતીજી તથા આત્માથી કલાવતીબાઈ મહાસતીજી આદિ તા. ૪ ના પણ અમે આભાર માનીએ છીએ.
આ ગ્રંથના પ્રકાશન કાયૅ માટે ઉદારદિલે દાન આપનાર પૂ. ગુરૂદેવના અનન્ય ભકત શ્રી અમુલખ અમીચંદ શેડ તથા અન્ય સખી ઉદાર દાતાઓના પણ આભાર માનીએ છીએ.
આ સુંદર સ્મૃતિગ્ર ંથમાંથી પ્રેરણા મેળવી આધ્યાત્મિક પંથે થોડા પણ ભવ્યાત્માએ પ્રગતિ કરશે તે અમારો આ પ્રયાસ યત્કિંચિત્ સફળ થયેા માનીશુ
પૂ. ગુરુદેવ નાનચંદ્રજી મહારાજશ્રીને તેઓશ્રીના જન્મશતાબ્દિ મહાત્સવ પ્રસ ંગે અમારા સંઘવતી ભાવભરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી કૃતકૃત્યતા અનુભવીએ છીએ.
આ ‘સ્મૃતિગ્રંથ’ના સુઘડ છપાઈકામ માટે તથા સમયસર કામ કરી આપ્યું તે માટે શ્રી મનુભાઈ અમૃતલાલ શેડ, શ્રી નંદલાલભાઈ દોશી અને ફાટ ઓફીસ પ્રિન્ટીંગ પ્રેસના તથા જન્મભૂમિ પ્રેસના કાર્યકરોના આભાર માનીએ છીએ. આ જીવનોપયોગી કલ્યાણકારી કાર્યમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જેમણે જેમણે તન, મન, ધન, લેખન આદિથી સહકાર આપ્યા છે તેઓશ્રીના આભાર માની વિરમીએ છીએ.
૩૭૭/૭૮, તેલંગ ક્રોસ રોડ, માટુંગા (સે. ટે.) મુંબઈ-૪૦૦-૦૧૯
તા. ૨૪–૧૦–૭૬
For Private
લિ.
શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન શ્રાવકસઘ, માટુંગા નવનીતલાલ રામજીભાઈ શેઠ જયન્તીલાલ અમૃતલાલ શાહ કાન્તિલાલ ન્યાલચંદ હેમાણી
માનદ્ મંત્રીએ
Personal Use Only
Page #15
--------------------------------------------------------------------------
________________
શ્રી અમુલખ અર્મીચંદ શાહ
રસિકલાલ પ્રભાશંકર શેડ
23
""
""
""
,,
""
નીમચંદ શાકરસી શાહ
23
હરિલાલ જેચંદ દેશી ” મૂળજી દેવશીભાઈ
રિલાલ ઉજમશી શાહ
ચીમનલાલ પ્રેમચદ ગેપાણી
વનમાળી ગુલાબચંદ
કેશવલાલ અમૃતલાલ પારેખ
23
""
""
22
23
""
77
""
23
??
""
""
કીશનભાઈ મહેતા
સામચંદ જેઠાભાઈ ધાલાણી
દયાબેન કંચનલાલ અજમેરા
જયંતિલાલ ભાઈલાલ
ચંદુલાલ લક્ષ્મીચંદ શાહ
22
દુર્લભજી શામજી વીરાણી ” વૃજલાલ રતિલાલ
ૐ ૐ
પૂજ્ય ગુરૂદેવ વિવય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ
આર્થિક સહયાગ આપનાર દાતાઓ
22
27
ગંભીરભાઈ ઉમેદચંદ શાહ
શાન્તિલાલ હેમચંદ્ન સઘવી
ગિરજાશંકર ઉમિયાશ કર મહેતા
જયંતિલાલ અમૃતલાલ શાહ
વાડીલાલ કપૂરચંદ દલાલ ભાનુબેન વીજપાળ ખીરાણી
કાન્તિલાલ જાદવજી કાનજી શાહ
""
,, દલીચદ કરસનજી કામદાર
22
ચંદુલાલ જયચંદ ગેટા
શીવલાલ ગુલાબચંદ શેઠ
""
કેશવલાલ ચુનીલાલ સરૈયા
લક્ષ્મીચંદ માણેકચંદ
ભાઈ લાલ મનસુખલાલ મણિયાર
વીજયાળ સામત નીસર
માણેકલાલ મગનલાલ બગડયા
પાનાચંદે ડુંગરશી તુરખિયા લક્ષ્મીચંદ માતીચંદ શેઠ
ચુનીલાલ લક્ષ્મીચંદ ડગલી
હરિલાલ ધારશીભાઈ
ધરમશી માધવજી જોમાલિયા
22
, કેવળચંદ પોપટલાલ વાંકાનેરવાળા
એચ. કાન્તિલાલ કુાં.
22
હા, કાન્તિલાલ ઉજમશી શાહ
વનેચંદ હેમચંદ ઉદાણી
22
”, નટવરલાલ દીપચંદ દોઢીવાલા
શ્રી વાલજી ભગવાનજી
""
""
72
""
27
,, અમૃતલાલ ડી. કાડારી
,, પ્રભુદાસ અમરશી મડિયા
,, કરમશી પાચાલિયા
22
33
27
""
,, ચદ્રકાન્ત તારાચંદ બદાણી
ઝવેરીલાલ શંભુલાલ
જયંતિલાલ રાજપાળ શાહ
ધીરજલાલ છેોટાલાલ
23
27
,, ન્યાલચંદ મૂળચંદુ
22
""
99
33
22
,, નાથાલાલ માણેકચંદ પારેખ
વનેચંદ ગેાપાલજી વેારા
22
22
નાગરદાસ ત્રિભાવનદાસ શાહ દીપચંદભાઈ
29
પાનાચંદ મગનલાલ શેઠ
કાન્તિલાલ વીરજી રતીવાલા
જયંતિલાલ ગોકળદાસ અજમેરા
નવલચ, અભેચ' મહેતા
33
27
, ડો. જયંતિલાલ અમૃતલાલ
""
જીવણલાલ ઓધવજી ખાખડા
ધીરજલાલ તારાચંદ અદાણી
27
22
વિનયચંદ્ર હરજીવનદાસ શાહ જયંતિલાલ કપૂરચંદ મહેતા રતિલાલ શિવલાલ અજમેરા
વાડીલાલ મેાહનલાલ શાહ જયંતિલાલ માધવજી
રિસકલાલ લહેરચ’દ
દલીચંદ ફૂલચંદ ગાંધી શારદાબેન રતિલાલ અજમેરા
પદમશી માસુ શાહ
કાન્તિલાલ નરભેરામ પારેખ
કેશવલાલ જૂઠાભાઈ ડિયા જયંતિલાલ કપુરચંદ
નવીનચંદ્ર પુરુષાત્તમ દોશી
ઠાકરસી જસરાજ વેારા
પ્રાણલાલ વલભદાસ ઘાટલિયા
નથુભાઇ લાલચă
મહાસુખલાલ કેવળચ’દ કામદાર
""
” ભરતકુમાર એન્ડ કુાં,
શાન્તિલાલ મનસુખલાલ દફ્તરી
22
,, જાદવજી વસનજી
” મનસુખલાલ પ્રેમચંદ વેારા
શ્રી ચંદ્રકાન્ત દલપતરાય કપાસી
,, પાનાચંદ માણેકચંદ
22
સુખલાલ ભગવાનજી શેડ ન્યાલચંદ રાયચંદ ગેાસલીયા વિનાદિનીબેન ગુલાબચંદ ગોડા
29
27
,, નાનાલાલ રૂગનાથ સંઘરાજકા હીમતલાલ મનસુખલાલ
22
” પ્રભુદાસ ખુશાલચંદ દોશી
પ્રભાબેન શાન્તિલાલ નંદુ
33
,, સવિતાબેન જયંતીલાલ ઘાટલિયા
મનહરલાલ જેઠાલાલ
હકમીચદ્ર દરજી શેઠ
22
27
22
22
""
27
23
""
,, વાલજી ભગવાનજી
""
""
""
35
22
""
22
,, તારાચંદ દીપચંદ અવલાણી
ધરમચંદ દેવચ’દ પોપટાણી ચુનીલાલ વીરજી
ડો. સી. પી. દોશી
23
""
22
શાન્તિલાલ ત્રિભાવનદાસ
નિર્મળાબેન વાડીલાલ ગાંધી
હિંમતલાલ કેશવલાલ સખીદા
પ્રાણલાલ કેશવલાલ સખીદા
પરમાણુંદ માણેકચંદ મહેતા
હિંમતલાલ હરખચંદ
નાનચંદ મગનલાલ શાહ વાડિલાલભાઈ ગાંધી
દીપચ’ઢ છગનલાલ વેારા
22
,, મૂળજી મણિલાલ કામદાર
લક્ષ્મીચંદ બાવળભાઈ
27
22
22
મહાદેવ સેાજપાળ કચ્છ-રાપર
વરૂપચંદ મેાતીચંદ પટેલ
22
કુંવરજી દામજી વારા હીરાલાલ સેાજપાળ મહેતા માણેકચંદ પિતામ્બર મેારીયા
આતમચક્ર રાજ શેડ
""
""
વમાન પ્રભુદાસ તુખિયા
ન્યાલચંદ મૂળચંદ
મૂળશંકર દીપચંદ અવલાણી
જયંતિલાલ વૃજલાલ માકિયા
રસિકલાલ કુવરજી
Page #16
--------------------------------------------------------------------------
________________
જીવનઘડવૈયા પૂજ્ય સદગુરૂદેવ
ટટટટટટટટર્જ)
આચાર્ય સમ્રાટ પૂ. દેવચંદ્રજી મહારાજ સાહેબ પં. કવિવર્ય મુનિશ્રી નાનચંદ્રજી મહારાજ સાહેબના સદ્દગુરુદેવ
**
***********
****
*****************
www.ainelibrary.org
Page #17
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરુદેવના પટ્ટશિષ્ય પૂ. ચુનીલાલજી મહારાજ સાહેબ (ચિત્તમુનિ)
જેઓશ્રીએ પૂ. ગુરુદેવના જીવનના છેલ્લા શ્વાસ સુધી તેઓશ્રીની અપ્રતિમ સેવા કરી અને જેઓશ્રી આ ગ્રંથના મુખ્ય સંપાદક છે.
For Prvale & Personal Use Only
Page #18
--------------------------------------------------------------------------
________________
લીબડી સંપ્રદાયની જયોતિધર ત્રિપુટી
મધુર વકતા પૂ. નાગચંદ્રજી
મહારાજ સાહેબ જેઓશ્રી રાજવીઓ ઉપર અપૂર્વ પ્રભાવ પાડી શકતા હતા.
ભારતભૂષણ શતાવધાની ૫. રત્ન પૂ. રત્નચંદ્રજી મહારાજ સાહેબ
માનવતાના મહાન
પુરસ્કર્તા પૂ. ગુરુદેવ કવિવર્ય મુનિશ્રી નાનચંદ્રજી મહારાજ સાહેબ.
ગુરુ-શિષ્યની ત્રિપુટી
પૂ. ચુનીલાલજી મહારાજ સાહેબ [ચિત્તમુનિ]
પૂ. ગુરુદેવ કવિવર્ય મુનિશ્રી નાનચંદ્રજી મહારાજ સાહેબ
પૂ. સૌભાગ્યદ્રજી મહારાજ સાહેબ [પૂ. સંતબાલજી]
Jain Education Intemational
www.ainelibrary.org
Page #19
--------------------------------------------------------------------------
________________
પૂ. ગુરુદેવ પિતાના શિષ્યમંડળ સાથે
ડાબી બાજુથી [૧] પૂ. સૌભાગ્યચંદ્રજી મહારાજ [સંતબાલજી] [૨] પૂ. ગુરુદેવ પં. કવિવર્ય નાનચંદ્રજી મહારાજ સાહેબ [૩] પૂ. સુંદરજી મહારાજ [૪] પૂ. ચુનીલાલજી મહારાજ (ચિત્તમુનિ] [૫] પૂ. હર્ષચંદ્રજી મહારાજ
પૂ. ગુરુદેવ ભકતજને વચ્ચે
ઘણાં વર્ષો પહેલાં મુંબઈના વરસવા ઉપરના દરિયા મહાલમાં પૂ. ગુરુદેવની જન્મજયન્તીની ઉજવણી પ્રસંગે ઉમટેલા ભકત સમુદાયમાનું એક દશ્ય, જેમાં પૂ. ગુરુદેવના અનન્ય ભકત સ્વ. શેઠ શ્રી અમલખ અમીચંદ, શ્રી બેરીવલી સંઘના કાર્યકર તથા અન્ય ભકતજને દેખાય છે,
For Prvale & Personal Use Only
Page #20
--------------------------------------------------------------------------
________________
'પૂજ્ય ગુરૂદેવ કવિ
પ. નાનસજી મહારાજ જન્મશતાકિદ મૃતઝય
સંદેશા ઓ
પૂજ્ય ગુરુદેવ કવિવર્ય પંડિત નાનચંદજી મહારાજ જન્મશતાબ્દિ મહોત્સવ પ્રસંગે તથા મૃતિગ્રંથ પ્રકાશન પ્રસંગે મળેલ ઘણાં સંદેશાઓમાંથી ડાક સંદેશાઓ અહીં આપ્યા છે.
राष्ट्रपति का प्रेस सचिव,
राष्ट्रपति भवन, ન સ્જિી -110004.
भारत Secretary to the Possident Rashtrapali Bhavan
New Delhi-110004
Press
India
No. 7.2-M/76
May 0, 1976
Dear Shri Shah, .
Please refer to your letter of the 26th April, 1976. The President sends his best wishes for the success of the Birth Centenary Celebrations of Kavivarya Pandit Shree Nanchand raji Maharaj to be held on the 22nd November, 1976.
Yours sincerely,
Med peo
A.M. Abdul Hamid
રાષ્ટ્રપતિના સમાચાર સચિવ રાષ્ટ્રપતિ ભવન
નવી દિલ્હી – ૧૧૦-૦૦૪. ભારત ન. એફ. ૨-એમ ૭૬
તા. ૨૦ મી મે, ૧૭૬ પ્રિય શ્રી શાહ,
તમારે તા. ૨૬ મી એપ્રિલ, ૧૯૭૬ નો પત્ર મળે. તા. રર મી નવેમ્બર, ૧૭૬ ના દિવસે કરવામાં આવનારી કવિવર્ય પંડિત શ્રી નાનચન્દ્રજી મહારાજની જન્મશતાબ્દિ ઉજવણીની સફળતા માટે રાષ્ટ્રપતિજી તેમની શુભેચ્છા પાઠવે છે.
આપને વિશ્વાસુ, એ. એમ. અબ્દુલ હમીદ
Page #21
--------------------------------------------------------------------------
________________
વિશ્વ પ્રસિદ્ધ કવિ, નાના વડા
( પત્ર ગુરૂદવ કાવય પ. નાળચઢજી મહારાજ જમાતાહિદ મતિગ્રંથ
उपराष्ट्रपति, भारत
नई देहली VICE-PRESIDENT
INDIA NEW DELHI
May 11, 1976,
I am happy to learn that the
Birth Centenary of Kavivarya Pandit
Shree Nanchandraji Maharaj will be
celebrated in November this year.
I send my best wishes for the success
of the celebrations.
(B.D. Jattty
ઉપરાષ્ટ્રપતિ, ભારત
નવી દિલ્હી
તા. ૧૧ મી મે, ૧૯૭૬. મને એ જાણતાં હર્ષ થાય છે કે, કવિવર્ય પાંડિત શ્રી નાનચંદ્રજી મહારાજની જન્મશતાબ્દિ આ વર્ષે નવેમ્બર માસમાં ઉજવવામાં આવશે. આ ઉજવણીની સફળતા માટે હું મારી શુભ કામનાઓ પાઠવું છું.
(સહી) બી. ડી. જની
Page #22
--------------------------------------------------------------------------
________________
- પૂજ્ય ગુરૂદેવ કવિ
પ. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાકિદ સ્મૃતિગ્રંટ
कषि तथा सिंचाई मंत्री
भारत सरकार
नई दिल्ली-११०००१ MINISTER OF AGRICULTURE & IRRIGATION
GOVERNMENT OF INDIA
NEW DELHI-110001 25th May, 1976.
My best wishes for the success of the birth centenary celebrations of Saint Kavivarya Pandit Shree Nanchandraji Maharaj of Saurashtra.
Shri Nanchandraji Maharaj will be remembered not only as a Jain saint but also as a person who rendered unique services for the social uplift of the people. Though he became a monk, he combined spiritual devotion with social work to help the weak and the down-trodden. It is the life of such saints that gives us not only spiritual solace but also an inspiration to work for the material upliftment of the poor and the weak. I am glad to have the opportunity of joining in the tributes to the late saint on the occasion of his birth centenary.
Ines wanden
(Jagjivan Ram)
કૃષિ તથા સિંચાઈ મંત્રી
ભારત સરકાર નવી દિલ્હી - ૧૧૦–૦૦૧
તા. રપ મી મે, ૧૭૬. સૌરાષ્ટ્રના સંત કવિવર્ય પંડિત શ્રી નાનચન્દ્રજી મહારાજની જન્મશતાબ્દિ ઉજવણીની સફળતા માટે મારી શુભેચ્છાઓ.
શ્રી નાનચન્દ્રજી મહારાજને ફકત એક મહાન સંત તરીકે જ નહિ, પરંતુ લોકોના સામાજિક ઉદ્ધાર માટે અજોડ સેવાઓ પ્રદાન કરેલ એક વિભૂતિ તરીકે પણ યાદ કરવામાં આવશે. તેઓ સાધુ હોવા છતાંય, નિર્બળ અને પતિને મદદ કરવાના સામાજિક કાર્યનું આધ્યાત્મિકતા સાથે તેમણે સંકલન કર્યું હતું. આવા સંતનું જીવન જ આપણને ફકત આત્મિક શાંતિ જ નહિ કિન્તુ દરિદ્ર અને નિર્બળના ભૌતિક ઉર્ધ્વગમન માટે કામ કરવાની પ્રેરણા સુદ્ધાં આપે છે. તેમની જન્મશતાબ્દિના આ પ્રસંગ ઉપર સદ્દગત સંતને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાના કાર્યમાં સહભાગી થવાની તક પ્રાપ્ત કરતાં મને હર્ષ થાય છે.
(સહી) જગજીવનરામ
Jain Education Intera
Page #23
--------------------------------------------------------------------------
________________
પષ્ય ગુરુદેવ કવિય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મરાતાલિદ સ્મૃતિગ્રંથ
फोन ५१८ તા. 23, 2 - *7%
ब्रह्मविद्या मंदिर વવનાર જિ. વઘ ૪૪૨૦૦૨
3ી. ૧ ૧ - -ની ન દતાનું
જી નન્મ ૨ ૨
૧૧ જી
રાક ના મને
- ર મ ર તે
આદરણીય મુનિશ્રી સંત બાલજીને તે સારી રીતે જાણું છું. કારણ કે તેઓનું વ્યાપક અને પ્રેમમય કાર્ય આજે સર્વ વિદ્યુત છે. પણ એને મૂળ સોત તેમના ગુરુવર્ય નાનચંદ્રજી મહારાજ હશે, એની કલ્પના ન હતી.
ગુરુવર્ય નાનચંદ્રજીનું ટૂંકું ચરિત્ર હમણાં જ વાંચવામાં આવ્યું, તેમને ફેટે પણ જોયે. જોતાંત તેઓ મહાપુરુષોની હરોળમાં સૌથી ઊંચા સ્થાન પર બિરાજેલા હશે એ વિષે શંકા ન રહી. કેવળ ફેટા ઉપરથી જે એ અપૂર્વભાવ મનમાં ઉપ તે જેઓ ગુરુવર્ય નાનચંદ્રજીના સહવાસમાં આવ્યા હશે, તેનું જીવન કેટલું ધન્ય અને પાવન થયું હશે !
ગુરુવર્ય નાનચંદ્રજીને હું શત શત પ્રણામ કરી આ સ્મૃતિગ્રંથ-વેજ કેને ધન્યવાદ આપું છું. કારણ કે તેઓએ એ પુણ્યકાર્ય જગતની સામે પ્રસ્તુત કર્યું.
શિવાજી ના ભાવે, તા. ૨૩-૨-૭૬
બ્ર. વિદ્યામંદિર પવનાર
Page #24
--------------------------------------------------------------------------
________________
=
પૂજ્ય ગુરુદેવ કવિવર્ય પ. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
TELEGRAM : "SAHUJAIN" PHONE : 22-4381 Rs. 45.4252-54 11, CLIVE ROW,
CALCUTTA-1
July 14,4976.
My dear Shri Shah,
I thank you for your letter of 28th ultimo that you are celebrating the Birth Centenary of the great saint Kavivarya Pandit Shree Manchandraji Maharaj in the month of November, 1976. He was a great saint and his contribution to social
services, especially education, medical relief
and relief to the destitutes in times of natural calamities was remarkable. On the occasion of his birth centenary I offer my respects to him.
With best wishes,
Yours sincerely,
૧૧, કલાઈવ રેડ, કલકત્તા-૧.
તા. ૧૪ મી જુલાઈ, ૧૯૭૬. પ્રિય શ્રી શાહ,
તા. ૨૮ મી તારીખના આપના પત્ર માટે હું આભાર માનું છું. પત્રથી જાણ્યું કે આ૫, મહાન સંત કવિવર્ય પંડિત શ્રી નાનચન્દ્રજી મહારાજની જન્મશતાબ્દિ ૧૭૬ ના નવેમ્બર માસમાં ઉજવી રહ્યા છે. તેઓ એક મહાન સંત હતા અને સામાજિક સેવાઓ, વિશેષમાં શિક્ષણ અને તબીબી રાહત અને કુદરતી આપત્તિઓના સમયે નિરાધારાને આપેલી રાહત અંગેને ફાળે નેંધપાત્ર હતું. તેમની જન્મશતાબ્દિના આ પ્રસંગ નિમિત્તે હું તેમના પ્રતિ મારી સન્માન ભાવના પ્રદાન કરું છું.
આપને વિશ્વાસ શુભેચ્છા સાથે
એસ. પી. જેના
Page #25
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરુદેવ કવિવર્ય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
विदेश मंत्री, भारत MINISTER OF EXTERNAL AFFAIRS
INDIA New Delhi,
July 15, 1976, Pandit Shree Nanchandraji Maharaj was a highly respected saint of his time whose memory is cherished by a large number of people. Though he attained spiritual heights, his life was devoted to the service of humanity and to the alleviation of sufferings. On his birth centenary, I join in paying tribute to his memory and wish the centenary celebrations all success.
Y. B. CHAVAN
रेल मंत्री, भारत MINISTER FOR RAILWAYS
INDIA New Delhi,
July 27, 1976, It gives me pleasure to learn that Shri Vardhaman Sthanakvasi Jain Shravak Sangh. Matunga, Bombay are celebrating the Birth-Centenary of Kavivarya Pandit Shree Nanchandraji Maharaj and are bringing out a Centenary Volume on this occasion.
Our great, country, varied as it has been in its cultural and philosophical richness, has produced illustrious leaders in all walks of lite. Gurudev Shree Nanchandraji Maharaj was one such illuminated soul, whose message could be spread far and wide, as indeed, of all the great seers of Indian thought and philosophy. I wish the Sangh all success in the Centenary celebrations.
KAMALAPATI TRIPATHI
पूर्ति और पुनर्वास मंत्री
भारत नई दिल्ली-११००११
जुलाई 29, 1976 मुझे यह जानकर प्रसन्नता हुई है कि श्री वर्धमान स्थानकवासी जैन श्रावक संघ बंबई नवम्बर, 1976 में पं. श्री नानचन्द्रजी महाराज की जन्मशताब्दी मनाने का आयोजन कर रहा है। महाराज श्री नानचन्द्रजी एक प्रसिद्ध संत, दयालु, धार्मिक तथा सामाजिक क्रांति के अग्रदूत थे। संत जी एक प्रकांड विद्वान तथा साहित्य के मर्मज्ञ थे। उन्होने धार्मिक तथा सामाजिक पुस्तकें लिखकर समाज में जागृति उत्पन्न की है। कुटीर उद्योग, महिलाओं को जीवनोपार्जन हेतु आजीविका आदि की व्यवस्था करना संत जी की महान् सामाजिक सेवाएं हैं। उनकी निस्वार्थ समाज सेवाओं तथा लक्ष्यों को शताब्दी समारोह के अवसर पर रचनात्मक रूप देना ही उनके प्रति सच्ची श्रद्धांजली होगी। आयोजन की सफलता के लिये हार्दिक शुभ कामनाएं।
राम निवास मिर्धा
Page #26
--------------------------------------------------------------------------
________________
પ્રય ગુરુદેવે કવિવય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાલિંદ સ્મૃતિગ્રંથ
MINISTER FOR REVENUE, URBAN DEVELOPMENT TOURISM, AUKAF AND PROTOCOL
GOVERNMENT OF MAHARASHTRA
Sachivalaya, Bombay 400 032 I am happy to know that the Birth Centenary af the great Saint Kavivarya Pandit Shri Nanchandraji Maharaj of Saurashtra is proposed to be celebrated on November 22, 1976 by the Pujya Gurudeo Nanchanrdaji Maharaj Janmashatabdi Trust.
Our country possesses a rich and profound heritage of saints and sages, whose teachings have helped in enriching the lives of common men. Shri Nanchandraji Maharaj commanded wide rsepect for his all pervasive vision, versatile personality, and humanitarian approach towards peeple. Apart from being a devoted saint, he took keen interest in eradication of human sufferings and miseries. He always rose above all sectarian and narrow barriers of caste dogmatism etc. That way he was a religious revolutionary and an ardent social worker.
I am sure that the programmes that are being organised in connection with his Birth Centenary will help propagate his philosophy of life. I wish all success to the centenary celebrations.
RAFIQ ZAKARIA
अन्न व नागरी पुरवठा मंत्री
महाराष्ट्र शासन सचिवालय, मुंबई ४०० ०३२
26th July 1976 Dear Sir,
I am thankful to you for your letter of 12th July 76, regarding publication of Centenary Volume on the occasion of Birth Centenary of Kavivarya Pandit Shree Nanchandraji Maharaj. I am sorry that because of other pressing engagements I could not send my reply earlier. I hope you will kindly understand my difficulties and excuse for the delay.
Kavivarya Pandit Shree Nanchandraji Maharaj like the revealed learned personalities and saints have blessed the society and given their valuable guidance for the development of mental peace and happiness amongst the people. side by side with the material prosperity of the nation. As a devotee of these saints always bow my head and pray for their guidance in making my life and services useful in the cause of removal of miseries of the down trodden.
I am happy that Shri Vardhaman Sthanakvasi Jain Shravak Sangh is doing a valuable service in spreading the teaching of the great Kavivarya Pandit Shree Nanchandraji Maharaj by celebrating the Birth Centenary. and send my best wishes for the success in their undertaking.
Thanking you,
Yours sincerely, RATNAPPA K UMBHAR
For Private Personal Use Only
Page #27
--------------------------------------------------------------------------
________________
(પૂજ્ય ગુરુદેવ કવિવય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથરે,
MINISTER FOR PUBLIC WORKS, HOUSING, ANIMAL
HUSBANDRY & DAIRY
DEVELOPMENT GOVERNMENT OF MAHARASHTRA Sachivalaya, Bombay 400 032
23rd August 1976. Shri Nanchand Maharaj was a great Saint, Social worker and devoted to the cause of the Poor in this country. He was really a 'fers fer ? I am glad to know that you are bringing out a Memorial Granth., to pay tribute to this great man, I am sure that his life will be a perpectual inspiration to the persons who are interested in spiritual uplift of the common man.
S. A. SOLANKE
MINISTER OF STATE FOR AGRICULTURE AND COMMAND
AREA DEVELOPMENT GOVERNMENT OF MAHARASHTRA Sachivalaya, Bombay-400032.
Dated : 3 Aug 1976 The message of Truth and non-violence given by jainism has an eternal value. Despite scientific advancements, the world at large has realised that unless we imbibe the spirit of universal brotherhood and accept the principle of "Live and let live", the theory advanced by Jainism and preached and practised by persons like Nanchandraji Maharaj, the world will not be happy.
Birth centenary celebration of saint Nanchandraji Maharaj, I hope, will help to spread this message not only in any particular community but among all.
Only one sincere desire and attempt to follow his path will be a fitting tribute to this great Poet-Saint of India N.P. My good wishes to your mission.
N. S. SAPKAL
MINISTER OF STATE FOR
CO-OPERATION GOVERNMENT OF MAHARASHTRA
Sachivalaya, Bombay-400 032
22nd July 1916 It is a matter of great pride and pleasure to note that Shri Vardhaman Sthanakvasi Jain Shravak Sangh-Matunga is celebrating the Birth-Centenary of Kavivarya Pandit Shri Nanchandraji Maharaj of Saurashtra by way of publishing a Centenary Volume. The exemplary services rendered by Pandit Shri Nanchandraji Maharaj Serve as a great source of inspiration for the true social workers. By publishing this volume I believe, that the Sangh is doing great service to the Society. On this auspicious and happy occasion I send my best wishes to the Centenary volume.
Yours sincerely,
R. V. BET
Page #28
--------------------------------------------------------------------------
________________
- પૂજ્ય ગુરુદેવ કવિવર પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ
MINISTER OF STATE FOR SOCIAL WELFARE, CULTURAL AFFAIRS, SPORTS AND YOUTH
SERVICES GOVERNMENT OF MAHARASHTRA Sachivalaya, Bombay-400 032
Dated : 14th May 1976 I am indeed pleased to know that you are celebrating the birth centenary of the great saint and dedicated social reformer Pandit Nanchandraji Maharaj.
As a saint in the true sense and spirit Nanchandraji Maharaj worked throughout his life for eradication of human sufferings without any distinctions of caste or creed.
Through the service of the Daridra Narayana he became one with God. I have no doubt his memory will inspire us to follow his suit for many years to come. My all good wishes to you in your endeavour.
SUSHILKUMAR SHINDE
DEPUTY MINISTER FOR HOME, TRANSPORT AND
LEGISLATIVE AFFAIRS GOVERNMENT OF MAHARASHTRA
Sachivalaya, Bombay-400 032
Dated the 18th May, 1976. I am very happy to know that you are celebrating the birth centenary of Shri Nanchandraji Maharaj.
Two thousand Five hundred years ago, Mahavir proclaimed his gospel of social equality and gave the message of Ahimsa and brotherhood.
Shri Nanchandraji as a true follower of Lord Mahavir served for the welfare of the human beings. Such persons are the great avataras who are born to reform the world.
Let us take inspiration from his life and become instruments to transform the world and make it a better place to live in.
BABURAO J. KALE
CHIEF MINISTER GOVERNMENT OF MANIPUR
IMPHAL
Imphal, the 25th May '76 I am glad to learn that the Birth Centenary Celebration of the great saint. Kavivarya Pandit Shri Nanchandraji Maharaj of Saurastra is being held this year.
I hope, the celebration will highlight his noble deeds for the welfare of human beings, and will focus attention on the importance of his teachings and messages for obtaining peace. prosperity and salvation in our lives. I congratulate the Celebration Committee, and send my best wishes for a successful celebration.
R. K. DORENDRA SINGH
Page #29
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરુદેવ વિવ પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ
I am happy to learn that Shri Vardhaman Sthanakvasi Jain Shravak Sangh-Matunga is celebrating the birth centenary of Kavivarya Pandit Shree Nanchandraji Maharaj.
Shri Nanchandraji Maharaj has left an indelible impact on the Jain community as a religious revolutionary and social reformer. The best homage to him would be to carry on his relentless crusade to rid the society of its evils with renewed vigour and dedication.
I send my greetings and best wishes for the success of the celebrations.
CHIEF MINISTER
VIDHANA SOUDHA, BANGALORE - 1, Dated 28th May, 1976,
શ્રી મેાટાને સદેશ
સદ્ગત પરમ પૂજ્ય શ્રી નાનચંદ્રજી મહારાજ સાહેબના સમાગમમાં સાયલામાં આવવાનું થયું.
તે વેળા રાજ એમની સાથે સત્સંગ થતા. તેઓ મુક્ત વિચારવાળા, ઉદાર મતવાદી હતા. તેઓશ્રીમાં ધાર્મિક સંકુચિતતા મુદ્લ ન હતી. ઊંચામાં ઊંચી ભાવનાને તે સૂક્ષ્મતાથી સમજી લેતા. જ્યાં સદ્ભાવ પરસ્પર હેાય ત્યાં દિલ પણ ખુલી જતું હાય છે. તેમનું હેત તે ઘણુ, નમ્રતાશીલ, સંસ્કાર સુોભિત, નયનરમ્ય મૂર્તિ સમા શ્રી મહારાજ સાહેબ હતા. તેમના સ્વભાવ ઋજુ ને સરળ
ઉચ્ચ આસને બિરાજેલા હેાવા છતાં તેમના, સામાની સાથેના વર્તાવ કોઈ ભાવભર્યા ન્યારા પ્રકારના રહેતા. તેમની પાસે જવાનું દિલ થતુ.
મારા જેવા પર તેમના અધિક સ્નેહ. મારા એક પુસ્તક ‘ જીવન સેાપાનની પ્રસ્તાવના પણ પૂજ્ય શ્રી નાનચંદ્રજી મહારાજ સાહેબે લખી આપી છે.
કુરુક્ષેત્ર .
રાંદેર, સૂરત
આધ્યાત્મિક ઉચ્ચ કક્ષાની વાતા કરવાની લહેજત તેમની સાથે દિલમાં પ્રગટતી. તેઓશ્રીની પ્રતિભા અલૌકિક હાવા છતાં, તેઓ તેવા ઉપરથી તા લાગતા નહાતા, તે વળી તેઓશ્રીની વિશેષતા.
D. DEVARAJ URS
શુભકામનાના સંદેશ અને આશીર્વાદ
પરમ પૂજ્ય ગુરુદેવ, જૈનધમના સર્વ રીતે શરતાજ સમાન હતા, રાષ્ટ્રપ્રેમી હતા, ક્રાન્તિકારી હતા. ધમ અને જીવનના સુમેળ કરી જીવવાનો આદેશ આપતા. બધી રીતે ક્રાન્તિકારી સાધુ હતા. પરમ પૂજ્ય વિશ્વવંદનીય મહાત્મા ગાંધીજીના વિચારો તેમણે અપનાવ્યા હતા. સમૂહ પ્રાના પણ તે રાત્રે રાખતા. જીવનમાં શુદ્ધિકરણ, ખાદી પહેરવી, માનવીના સુખ દુઃખના ભાગીદાર બની તેને ઉપયાગી થવું, ભારત આઝાદ થાય તે અંગે પ્રેરણા આપતાં. પ્રવચનો, ધમાં નીતિને વણી લઈ ઐતિહાસિક દાખલા સાથે સુંદર ભાવનાથી આપતા જેથી દેશની આઝાદી માટે લડવૈયા તૈયાર થાય, કજીયા કંકાસના નાશ થાય, વાત્સલ્યભાવથી માનવી – માનવી એકમેકના દુ:ખસુખનાં સાથી અને, મદદગાર બની જીવે. જીવન અને ધર્મ, વ્યવહાર અને ધર્મ એ તાણાવાણાની જેમ વણીને માનવીએ જીવવુ જોઈએ. આ ગ્રંથને મારા શુભઆશીર્વાદ છે. તેઓ મરીને જૈનધર્મીમાં અમર બન્યા છે.
શ્રી મેટા હરિ ૐ આશ્રમ,
શ્રી રવિશંકર મહારાજ ગુજરાતના પ્રખર લોકસેવક
Page #30
--------------------------------------------------------------------------
________________
* પૂજ્ય ગુરુદેવ ડવિલય પં. નાનયજી મહારાજ જન્મશતાલિંદ સ્મૃતિગ્રંથસે
. स्व. पूज्य मुनिश्री नानचंद्रजी महाराज स्थानकवासीजैन मुनि थे। उनका जीवन सरल, त्यागमय एवं करुण से ओत-प्रोत था। गुजरात की पावन धरा पर आपने जन्म लिया। धार्मिक संस्कार परिवार से मिला, वैराग्य बढ़ा और साधना के मार्ग पर अग्रसर हो गये। मुनिश्री का जीवन निवृतिपरक साधु का जीवन था किन्तु उनके हृदय में करुणा की धारा प्राणी मात्र के प्रति प्रवाहित होती थी। निवृत्ति के साथ शुभ रचनात्मक प्रवृति में भी आप का आशिर्वाद सदा रहा। जैन धर्म के दया, करुणा एवं अहिंसा सिद्धातों को व्यवहारिक रूप देने में आपकी तत्परता बहुत ही प्रेरणाप्रद थी।
स्व. मुनिश्री की शताब्दि का आयोजन एक प्रेरणापद कार्य है किन्तु इस आयोजन को मात्र औपचारिक न बनाकर ठोस तथा निर्माणात्मक बनाना होगा । जिससे मुनिश्री के चिंतन, उनका कल्पना एवं कार्य को हम-आगे बढ़ा सके । इस प्रकार के साधुसंत एक संप्रदाय के होकर भी संप्रदाय से ऊपर पूरी मानव जाति के ही नहीं बल्कि प्राणी मात्र के लिए होते हैं। सुरज की रोशनी, नदी का जल, बहती हुई हवा जैसे सबको लाभ पहुंचाती है वैसे ही संत-पुरुष भी सबके कल्याण की कामना करते हैं।
__मुझे अत्यन्त प्रसन्नता है कि स्व. मुनिश्री कवि नानचंद्रजी महाराज की शताब्दि का यह भव्य आयोजन कर उनकी स्मृति ताजी करने का कार्य किया जा रहा है। मैं इस आयोजन की हृदय से सफलता चाहता हूँ एवं मुनिश्री को श्रद्धांजली अर्पित करता हूँ।
शादीलाल जैन भू. पू. शेरीफ, बम्बई
‘સર્વ ધર્મ સમભાવના સમર્થક સ્વ. કવિવર્ય પૂ. મહારાજશ્રી નાનચંદ્રજી મહારાજ જન્મશતાબ્દિ મહોત્સવ પ્રસંગે સ્મૃતિગ્રંથ પ્રસિદ્ધ થનાર છે, તે જાણી આનંદ થશે. આ પ્રસંગે શુભસંદેશ મોકલવા માટે મને જણાવવામાં આવેલ છે. પરંતુ આવી મહાન વિભૂતિ માટે મારા જેવી વ્યકિત શું સંદેશે પાડવી શકે !
તેઓશ્રી કાંતિકારી સાધુ હતા એટલું જ નહિ પણ સાથે સાથે યુગદ્રષ્ટા પણ હતા તેમ કહું તે અતિશયોકિત નહિ ગણાય. જૈન સમાજમાં રાત્રિ પ્રવચન અને પ્રાર્થના પર પ્રતિબંધ હતો ત્યારે તેઓશ્રીને એમ લાગ્યું કે ધર્મના આચરણ માટે દિવસ-રાત જોવાની ન હોય અને જે ભગવાનને સંદેશ છેલ્લામાં છેલ્લા માનવી સુધી પહોંચાડવો હોય તે રાત્રિ પ્રવચનને બંધન હોવું ન જોઈએ. આ માટે અનેક પ્રકારની ટીકા અને નિંદા થવા છતાં તેઓશ્રીએ હિંમતપૂર્વક તેમનું આ કાર્ય ચાલુ રાખ્યું અને તે આધારે બીજા સાધુ-સાધ્વીજીઓએ પણ આ રસ્તો અપના.
પૂ. મહારાજશ્રીના જન્મશતાબ્દિ મહોત્સવની સંપૂર્ણ સફળતા ઈચ્છું છું,
di. १७-२-७६
લલ્લુભાઈ શેઠ:
સહકાર મંત્રી. મંત્રીશ્રી, ગુજરાત ગ્રામોદ્યોગ અને સહકાર ગાંધીનગર,
Page #31
--------------------------------------------------------------------------
________________
yote y
• જાનવરજી મહારાજ જમશતાભિ
પૂ. મહારાજશ્રી સંતબાલજીના ગુરુ પૂ. નાની દ્રજી મહારાજની સ્મૃતિ અંગે બે શબ્દ લખું છું. તે વખતે સૌરાષ્ટ્રના ગામડાંમાં પૂ. બાપુને સંદેશે અમે પહોંચાડવા કોશિષ કરતાં હતાં. પૂ. નાનચંદજી મહારાજના પ્રભાવશાળી વ્યક્તિત્વની ઓથ અમને સાંપડતી. તેથી અહિંસક ક્રાંતિ નિમિત્તે વાયુમંડળ સર્જવામાં અમારું કામ બહુ જ સરળ બનતું.
લોકેની શ્રદ્ધા વ્યક્તિમાં, રાષ્ટ્ર પ્રત્યેની ભાવના તથા પિતાથી નબળા સમુદાય પ્રત્યે પ્રત્યક્ષ આદર અને સહકારની વૃત્તિ એ તેમના પ્રવચનેને સૂર રહેતે. તેમની યાદ હરહંમેશ રહેશે.
ઉ, ન. ઢેબર શ્રી વલ્લભ કન્યા કેળવણી મંડળ,
ભક્તિનગર, રાજકેટ-૨. રાજકોટ તા. પ-૩-૭૬
સંદેશાઓની સૂચી
ઉપર જણાવેલા સંદેશાઓ ઉપરાંત નીચે જણાવેલા મહાનુભાના સફળતા તથા શુભકામનાઓના સંદેશાઓ આવ્યા છે.
ભારત સરકારના ઉદ્યોગ અને નાગરિક પૂતિના રાજ્યમંત્રી મહારાષ્ટ્ર રાજ્યના અર્થ તથા લાનિંગ મંત્રી ગુજરાત રાજ્યના ગવર્નર ભારત સરકારના પૂર્તિ અને પુનર્વાસ મંત્રી ભારત સરકારના ઈસ્માત અને ખાણ મંત્રીના નિજી સચિવ ભારત સરકારના સંચાર વિભાગના ઉપમંત્રી ભારતના મોટા ઉદ્યોગપતિ, કલકત્તા
૧ – શ્રી બી. પી. મૌર્ય
- શ્રી વી. જી. પ્રભુગાવકર, - શ્રી કે. કે. વિશ્વનાથન, ૪- શ્રી રામનિવાસજી મિર્ધા, ૫ – શ્રી આર. સી. પિપલી, - શ્રી જગન્નાથ પહાડિયા, - શ્રી બી. એમ. બિરલા, ૮- શ્રી ડી. કે. ઉપાધ્ય ૯- શ્રી ડબલ્યુ. એ. સંગમા, ૧૦ - શ્રી ઉમાશંકર દિક્ષીત,
- શ્રી વી. એસ. પાગે,
- શ્રી એફ. એચ. મહસિન, ૧૩ – શ્રી સિદ્ધેશ્વરપ્રસાદ, ૧૪ - શ્રી રાજકુમારસિંહ, ૧૫ - શ્રી પ્રભુદાસ પટેલ, ૧૬ - શ્રી બાબુભાઈ જ. પટેલ, ૧૭ – શ્રી જેરામભાઈ પટેલ,
પ્રધાનમંત્રી, મેઘાલય, શિલોંગ કર્ણાટક રાજ્યના ગવર્નર મહારાષ્ટ્ર રાજ્ય વિધાનસભાના પ્રમુખ ઉપગૃહમંત્રી – ભારત સરકાર ઉજ ઉપમંત્રી – ભારત સરકાર મંત્રી – ઓલ ઈન્ડિયા કેંગ્રેસ કમિટિ નઈ દિલ્હી કૃષિ તથા સિંચાઈ ઉપમંત્રી – ભારત સરકાર ગુજરાત રાજ્યના માજી મુખ્ય મંત્રી મંત્રી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ
Page #32
--------------------------------------------------------------------------
________________
પૂ. ગુરુદેવના તેજસ્વી શિષ્ય
ક
.
મુનિ શ્રી. સંતબાલજી મહારાજ જેમણે પૂ. ગુરુદેવને કદી વીસર્યા નથી. અને જેમને આ ‘સ્મૃતિ ગ્રંથ'ના સંપાદન કાર્યમાં મુખ્ય હિસ્સો છે.
Page #33
--------------------------------------------------------------------------
________________
Page #34
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરૂદેવે કવિ
પ. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબિદ સ્મૃતિય.
પૂ. શ્રી નાનચંદ્રજી મહારાજ સાથે ભૂતકાળમાં થયેલ પ્રત્યક્ષ અનુભવો, તથા એમના સાધુજીવનની લાંબી દિક્ષા પર્યાયમાં ઉત્કર્ષ અને આદર્શ જીવન પર પડતે પ્રકાશ
* લેખક :- કાન્તિલાલ કપૂરચંદ ગાંધી, – ઘાટકોપર(આ સંસ્મરણ મડું મળ્યું હોવાથી અહીં લેવામાં આવ્યું છે.) ૧ ભારતમાં પ્રથમ સાધુ સંમેલનમાં મુખ્ય મેવડીપદે હાજરી, ઈ. સ. ૧૯૦૯. ૨ દીક્ષા પછી એમના ગુરુદેવની એક સરખી નવ વર્ષ એટલે એમના ગુરુદેવનાં અંતિમ કાળ સુધી કરેલી તન,
મનથી, વૈયાવચ્ચ ગુરુસેવા. ૩ ઈ. સ. ૧૯૩૮ માં, હરિપુરામાં મહાત્મા ગાંધી સાથે મિલન. મહાત્માજીને પૂછેલ કે, અમારા સાધુ જીવનમાં, મારા
લાયક કામકાજ છે? મહાત્માજીએ જવાબ આપે કે આપશ્રી, આપનાં સાધુજીવનને બરાબર યેગ્ય રીતે પાલન કરી, રાષ્ટ્ર અને સમાજ ઉપર, પૂરતે પ્રકાશ પાથરી, ધર્મનો વિકાસ કરી રહ્યા છો.
અમદાવાદમાં જૈન બોર્ડિગની સ્થાપના અને શરૂઆત, પૂ. શ્રી નાનચંદ્રજી મહારાજની પ્રેરણાથી થઈ. પ ઘાટકેપરમાં શ્રાવક સંઘની સ્થાપના તથા સ્થા. જૈન ઉપાશ્રય પૂ. શ્રી નાનચંદ્રજી મહારાજની પ્રેરણાથી થયાં.
વિક્રમ સંવત ૧૮૨ ૬ ઘાટકોપરમાં ત્રણ ચાતુર્માસ કર્યા–૧૯૮૨, ૧૯૯૧, ૨૦૧૩. ૭ પૂ. શ્રી નાનચંદ્રજી મહારાજને મૂખ્ય ઉપદેશ, એ કે પ્રત્યેક વ્યકિતએ, ખપ પૂરતી ચીજો વસાવવી, કેવળ
શેભા માટે વસાવવા હિંસાત્મક વલણ, જે દૂષણરૂપ છે. ૮ શીઘ્ર કવિ, પ્રાતઃ પ્રાર્થના, રાત્રિ ધર્મચર્ચા. ૯ લાંબી દીક્ષા પર્યાયમાં, ભારત દેશની, જે જે જગ્યાએ વિચર્યા, શેષકાળ રહ્યા, કે ચાતુર્માસે કરેલાં તે તે જગ્યાનાં
ખૂણે ખૂણે જૈન શાળાઓ, જૈન સાહિત્યની લાયબ્રેરી, પ્રૌઢે માટે શિક્ષણ-સમિતિની રચના તથા સંતને ઉતરવા, તથા શ્રાવકવર્ગને ધર્મકરણી કરવા, ધર્મસ્થાનકે ઊભા કરવા, શ્રાવકવને પ્રેરણા કરતાં–સતત પ્રયાસ થતાએમનાં
પ્રભાવશાળી પ્રવચનથી આવાં શુભ કાર્યો તુરત જ અમલમાં આવતાં અને સફળ પણ થતાં. ૧૦ ઘાટકેર ખાતે-ભૂતકાળમાં થઈ ગયેલા શ્રી હીરાચંદ વનેચંદ દેસાઈ, શ્રી ધનજી દેવસી, શ્રી જગજીવન દયાળ,
શ્રી માણેકચંદ અમુલખ તેમજ હાલના શ્રી દુર્લભજી કેશવજી ખેતાણી, શ્રી ન્યાલચંદ મૂળચંદ, શ્રી નરભેરામ મોરારજી ઝાટકિયા વગેરે શ્રાવક વર્ગને બોલાવી –ધર્મકરણી કરવા, જૈનધર્મ સ્થાનકની જરૂરિયાત, તેમજ સાધુ-સાધ્વી માટે, સમ્યક જ્ઞાન મેળવવા, શાસ્ત્ર જ્ઞાન અનિવાર્ય છે. આ પ્રેરણાત્મક સૂચનથી–ઉપાશ્રય થયે–તેમજ એ પ્રેરણાના જન્મથી હાલની ઘાટકોપર, જે શ્રમણી વિદ્યાપીઠ ફૂલીફાલી જ્ઞાન ક્ષેત્રે વિકાસ પામી, પ્રગતિ કરી રહી છે તેપૂ. શ્રી નાનચંદ્રજી
મહારાજને પ્રતાપ છે. ૧૧ મુંબઈનાં ઉપનગર બોરીવલીમાં સ્ટેશન પાસે, ધર્મક્ષેત્ર, જે જ્ઞાન, આરોગ્ય માટે ઊભું થઈ વિકાસ પામ્યું તે પૂ. શ્રી
નાનચંદ્રજી મહારાજ સાહેબને આભારી છે. વિક્રમ સંવત ૨૦૧૪ માં પૂ. શ્રી મહારાજ સાહેબે ચાતુર્માસ કરેલ હતું. આવા પ્રભાશાળી પ્રાતઃસ્મરણીય ગુરુદેવને અમારા કટિ કટિ વંદન હેજે. ચેથા આરાના નમૂનારૂપ ગુરુદેવે શ્રાવક
વર્ષમાં ચારિત્રની ઉંડી છાપ પાડી એઓને નિર્વ્યસની બનાવ્યા. ચારિત્ર ઉજજવળ બનાવ્યું. ૧૩ પૂ. શ્રી ગુરુદેવ નાનચંદ્રજી મહારાજનાં ગુણાનુવાદને અનુસરી ભાવિમાં પણ આવા સંત પ્રગટ થાય એવી શાસન દેવ
પાસે પ્રાર્થના કરી વિરમું છું.
Page #35
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરુદેવ કવિવ પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ
પૂ. ગુરુદેવ કવિવર્ય પ. નાનચંદ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથની વિષયાનુક્રમણિકા
વિભાગ ૧ લા : જીવનઝાંખી
(૧) પૂ. ગુરૂદેવ : વિશ્વસંતની ઝાંખી (પૂ. મુનિશ્રી સતબાલજી) પૃષ્ઠ ૧૦૬૪
પૃ.
૨૦. શિષ્ય પરિવાર સાથે
૨૧. ગેરસમજૂતીના ભાગ ૨૨. ધ્યેય એક : માર્ગ એ ૨૩. ધરમપુરમાં ચાતુર્માસ
૨૪. નારી સમુત્થાન
૧. ભગતના ગામમાં જ
૨. માંઘીબાના મેઘેરા દિયર
૩. પલાણ માંડયા
૪. ગુરુચરણે
પુ. શ્રદ્ધા, પરિપકવતા અને સાધુદીક્ષા ૬. કચ્છ સૌરાષ્ટ્રની પાર્શ્વભૂમિકા
૭. સાધના અંગે મનેામથન
૮. સ્થાનકવાસી જૈને સળવળ્યા ૯. ધર્મક્રાન્તિનું જોશ
૧૦. મુંબઇ તરફનું મહાપ્રયાણ ૧૧. ઘાટકોપરે રંગ રાખ્યો ૧ર. પ્રથમ મિલને
૧૩. વસમે વિયેાગ
૧૪. ડાઘા લૂછી નાખ્યા
૧૫. કચ્છનું ચુંબક ૧૬. અખંડ સંભારણુ ૧૭. વિરાટ દર્શન ૧૮. પ્રભાવશાળી વ્યકિતત્વ ૧૯. વેસુ′′ તે સાંધી નાખેા
૧
૨
૩
૫
૯
૧૦
૧૧
૧૩
૧૫
૧૮
૧૯
૨૧
૨૨
૨૪
૨૭
૨૯
૩૧
૨૫. ચાણાદ–કરનાળીમાં ચાતુર્માસ
૨૬. ડાળીઆમાં ચાતુર્માસ-એકાન્તવાસ
૨૭. ચાટીલાનાં સંભારણા
७२
$Z
૨૮. ભાવનગરમાં ચાતુર્માસ
૨૯. ફરીફરીને માનવધર્મ
૩૦. સાધક સાધુએને સાંકળવા
૩૧. સાધુતાનો પમરાટ
૩ર. પ્રતિભા ખીલી ઊડી
૩૩. ધર્મક્રાન્તિના વિશ્વમ ડાણ
૩૪. મધ્યમવર્ગના પુરુષાર્થ
૩પ. બીજું ચાતુર્માસ, રીવલી કૃષ્ણકુંજમાં
૩૬. વળી પાછા લીંબડી
૩૭. અમીરસનેણાં ઉરમાં ચેટયા
૩૮. આખરી વિદાય
(૨) પ્રવચન – અંજન ( પ્રવચનકાર ૫. કવિ શ્રી નાનચંદ્રજી મ.) પૃષ્ઠ ૬પ-૧૧૦
પૃ.
(૧) જીવનનું ઘડતર (૨) જીવનસ’ગ્રામ (૩) સેવાના રાહ
'પૃ.
(૪) સ્ત્રીઓમાં મરદાનગી
(૫) સાપેક્ષવાદનુ સ્વરૂપ
*** & & & & & * * * * * * * * * * *
'Y. ૩
૧૦૩
(૩) પ્રવચન – પરિમલ (સ`કલન મુનિશ્રી સતબાલજી) પૃષ્ઠ ૧૧૧-૧૨૪
સુખની શેાધમાં, પ્રભુના આધાર, પ્રભુનું સ્વરૂપ, જીવનનું રહસ્ય, માનવતાના અધિકારી, માણસાઈ વગરના માણુસ, માનવતાથી આધ્યાત્મિકતા સુધી ધર્મોપદેશકાની ફરજ, સકાશની અસર, સંસ્કારની શુદ્ધિ, સ્ત્રધર્મનો નિર્ણય, સન્યાસ સાધના, ધર્મયુક્તવ્યવહાર, જુવાનીમાં જ ધર્મસાધના, માનવતાના વિદ્યાથી ધર્મજીવનવ્યાપી હાવા જોઈ એ. વૃત્તિવિજેતાને પાપ અડી શકતું નથી, જ્યાં મરદાનગી ત્યાં જ માનવતા, ધાર્મિક સહિષ્ણુતા, સ્ત્રીઓમાં મરદાનગી,ધમાં ભેદ શાના, ધર્મોમાં વિકૃતિ કયારે? વિભૂતિ ત્યારેજ પાકે છે, ઈન્દ્રિયા અને શકિતનો સદુપયોગ, પાંગળી અહિંસા, નિયમની જરૂર, કૌટુંબિક કવ્ય, દાંપત્ય, સમાજધર્મનો પાયો સંગઠન, આર્ય સંસ્કૃતિ અને રાષ્ટ્રધર્મ,
Page #36
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરૂદેવે દુવિધથN. નાની છે ( Secવ વવય પ. નાનજી મહારાજ જન્મશતાલિંદ સ્મૃતિગ્રંથ)
ધર્મને નામે પશુવધ ઘર અધર્મ છે, ધર્મ અને જીવન, નિષ્કામ સેવા, જયંતી ઉજવવાનું હતું, જન્માષ્ટમી અને ગોપાલન, વસમું માનવજગત, આશ્રમજીવનને કમિક વિકાસ, શુદ્ધ ધર્મને અધિકાર, મહામંગળ સ્વરૂપ ધર્મ, કયે વિવેક, ભાવનિદ્રા અને ઉપયોગ, સાચા સામાયિક – પ્રતિકમણ, જૈન કે સમ્યગ્દષ્ટિજીવ, ભક્તિનું રહસ્ય, વૈરાગ્ય, અવિદ્યા વિરૂદ્ધ સદ્દવિદ્યા, ધર્મનું પ્રકટીકરણ, ધર્મની તાકાત, અનુભવને મહિમા, જીવનઘડતર અને ચારિત્રને પ્રકાશ, સાધુજીવન એટલે, ધર્મમય સમાજંરચનાની જૈન જવાબદારી.
એરટે,
(૪) સંતશિષ્યની કાવ્યસરિતા (૧૫. શ્રી નાનચંદજી મહારાજ) પૃષ્ઠ ૧૨૫-૧૦ જિનેશ્વર રતુતિ, પ્રભુનામ મંગળ, પૃ. ૧રપ સ્વાર્થભર્યો સંસાર, ભૂલ જરા જબરું દુઃખ દે છે ૧૫૯ એકને આધાર
જન ભિન્ન ભિન્ન જણાય છે
૧પ૯
ભવસાગર કે તરે, જાનવર થવાના લક્ષણ, . ૧૬૦ પ્રાર્થના, એવી રમત રમવી નથી ૧ર૬
નરકના અધિકારી, ભાવ પ્રતિક્રમણ ૧૬૧ પશ્ચાતાપ
૧૨૭ હું કહ્યું,
આલોચના, ૧૬૨ પ્રાર્થના,
અરજી વિનતિ ૧૨૮-૨૯ આમંત્રણ, મંદિરમાં પધારે ૧૩૦
પ્રભુ તુજ લય લાગી નહિ, આત્મજ્ઞાનને અભાવ ૧૬૩ પ્રાર્થના, આલોચનાત્મક પ્રાર્થના ૧૩૧ આશા-તૃષ્ણાનું સ્વરૂપ
૧૬૪ આલેચનાત્મક પ્રાર્થના (૨) સ્તુતિ
જૈન રીત નવ જાણી, ૧૩૨
રળિયામણું હૃદયમંદિર ૧૬૫ વિશુધ્ધ પ્રેમની લગની, મહાવીરના ભકત ૧૩૩
આર્યસંસ્કૃતિ કયાં ગઈ સન્માર્ગનું આવાહન, સદ્ગુરુના લક્ષણે ૧૩૪ પર્યુષણના દિવસો, અરિહંત બોધ ૧૬૬ સદ્દગુરુ પ્રત્યે નિવેદન, સદ્દગુરુની કૃપા ૧૩૫-૩૬ અવિદ્યાની ફસી, અધિકારની બલિહારી, ૧૬૭ ગુરુમહારાજને વિનતિ, હદયદર્દની દવા ૧૩૭
રવિનીતને લક્ષણ સદ્દગુરુ પ્રત્યે શિષ્યનું નિવેદન, સદ્ગુરુનું શરણ ૧૩૮
૧૬૮ સંત મહિમા, પ્રવચન ચાલે
કમની અસરે, અવળું થાવું હોય તેહના,
૧૩૯ આનંદમંદિર, અનુભવીને રાહ
કાગળતણ હોડીવડે ૧૪૦
૧૬–૭૦ વિરલા,
સંગત એવી સેબત ૧૪૧ જીવન તેનું સફળ જાણે, કહે કયારે વખત દેશે, ૧૭૧ અંતરનું અંધારૂં, સમજે એ સુખ પાવે ૧૪૨ તમે તે શું વિચાર્યું છે, કહોને જાગશો કયારે ૧૭૨ કમની રચના, તમારું છે તમારામાં ૧૪૩ અવનિમાં ગાંધીજી આવ્યા ઉડ રે, ઉડાડ, ઉંઘ તારી,
૧૪૪ સુતેલાં ક્યાં સુધી રહેશે, સાધના ત્યાં લગી સવ કાચી
૧૪૪ જે નગરીમાં ન્યાય મળે નહિ
૧૭૪ ચાંદની અંતરકની, જાગ જંજાળથી ૧૪૫-૪૬ બત તેવી અસર, જે પ્રીતિ પલટે પળપળમાં, જીવ, તું જડ મૂખ થા મા ૧૪૭ થવાનું તેજ થાય છે.
૧૭૫ ઉદબોધન, એક મજાની વાત: હિતશિક્ષા ૧૪૮-૪૯ જરા ખોલી નયન દેશે, હવે સમજાય તે સારું, દૂર તજી દે દીવાની ૧૫૦
અમીની આંખથી જોશે, પરને શાંતિ ૧૭૬ મનુષ્યને જન્મ ફરી નહિ મળે,
મહામસ્તાન છે માયા, કહો કયારે પછી કરશો ૧૭૭ અવર તજીને ભજ અવિનાશી ભિન્ન નથી ભગવાન, ૧૫૧
માયામાં મુંઝાયે, સ્વભાવેદેષ,
૧૭૮ બાળ આ બગડી જાય, જાગો ભારત જાય, ઉપર
વિશ્વબધું વશ થાય, ભલા થઈને ભલું કરજે ૧૭૯ શું વળ્યું જીવન તેનું નિષ્ફળ જાણવું,
પુરુષોના અવિચાર અને સતીઓના સંકટ ૧૮૦ જમ્યા પણ નવ જનમ્યા જેવા
નવવધૂને શિખામણ, કેળવણી વિના બધું કાચું ૧૮૧ મનની અવળાઈ વેર ન કરીએ રે વહાલાં,
ઉપદેશી ગીત, સત્ય ભૂષણ સજીએ
૧૫૪-૫૫ સાસરે જતી કન્યાને માતુશ્રીની ભલામણ ૧૮૨ પામરદશા, તૃષ્ણામાં તણાણે,
પૂ. ગુરુદેવની પ્રાથમિક રચના, ભ. મહાવીરની સ્તુતિ ૧૮૩ મદમાતા મછરાળા માનવી
૧૫૬-૫૭ ક્ષમાપના,
સંસાર સાગરના લોકે ૧૮૪-૮૫ નથી કેઈ રહેવાનું, હંસને કર્યો તેં હેરાન, ૧૫૮ શ્રી આલેયણા
૧૮૮
૧૭૩
થના,
૧૫૩
Page #37
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરુદેવ કવિવર્ય પં. નાનાસજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
૨૦૯
(૫) ગુરુદેવની કાવ્યપ્રસાદી (વિવરણ – મુનિશ્રી સંતબાલજી) પૃષ્ઠ ૧૧ થી ર૧૨ મધુકરવૃત્તિ, જૈન તત્વષ્ટિનું વિશદીકરણી - પ. સર્વ સામાન્ય સાધુ
પૃ. ૧૯૬-૧૭ ત્રિત
મૃ. ૧૯૧ થી ૧૯૨ ૬. નીતિપ્રધાન ધર્મ, ૭. માનવતાપ્રધાન ધર્મ ૧૯૯-૨૦૧ ૧. દેવ-૨. પેગંબરની અવતરણની પ્રાર્થના ૧૯૪–૧૯૫ ૮. સર્વાગી જ્ઞાનમૂલક ધર્મ ૩. અપ્રમત્ત સાધુગુરુ, ૪ માર્ગદર્શક સાધુ, ૧૯૫ ૯ આસ્તિક લક્ષણ
() સાહિત્યની નજરે (નિજમ. કુલછાબની સમાલોચના) પૃષ્ઠ ર૧૩ થી ૨૧૮ ભજનપદ પુપિકા, પ્રાર્થનામંદિર. આધ્યાત્મિક માનવતાનું મીઠું જગત અને સાત્વિક ભજનપદ પુષ્પમાળા. ૨૧૩-૨૧૬ સાહિત્ય પીરસતા ૮ ગ્રંથ
૨૧૭-૨૧૮ (૭) સાધનાપથે પની પગદંડી – કવિવર્ય પૂ. ગુરુદેવના ૬૦ આધ્યાત્મિક પો) ર૯-રપ૬
૨૮
૩૩-૪૩
વિભાગ 2 જો : તત્ત્વદર્શન (૧) ચિંતનીય વિચારધારા (તત્વચિંતક પં. શ્રી ચુનીલાલજી મ. ચિત્તમુનિ) પૃષ્ઠ -૮૩ પાંચ જીવનસની અભુત લીલા
ધર્મ સંજીવની : ધર્મ ચિંતામણિ જીવનતત્ત્વ અને જીવનશકિત
જીવનદષ્ટિ, ઓઘદ્રષ્ટિ અને ગદષ્ટિ જીવનશકિત : પાશવિક જીવન
પરિપૂર્ણ પJપાસના જીવનશકિત–પ્રાણત માનવજીવનની શરૂઆત
ગુણસ્થાનકમારેહ પાંચ ઈન્દ્રિયે અને મનનું સ્વરૂપ
હૃદયપ્રદીપનું માર્ગદર્શક પાંચ ઈન્દ્રિયોનું સ્વરૂપ (વિજ્ઞાનિક દૃષ્ટિક)
તાત્ત્વિક વિચારણા માનવજીવનની મહત્તા
મોક્ષમાર્ગનું વિધાન અપમાનવ – નરપશુ
ત્રિપદી કર્તવ્યધર્મ માનવજીવનની ઉત્તરેત્તર ચડતી કળા
પ્રાસંગિક નિવેદન, ઉપસંહાર વાસ્તવિક રીતે માનવજીવનનું મંડાણ
અનુચિંતન, ઉપક્રમ, વિકાસનું પ્રેરકબળ : વિચાર અને વિવેક
આનંદ કેલિ ગુરુકુલવાસને અને આનંદ ભાવ પ્રતિક્રમણ
માર્ગપ્રતીક્ષા અને દિવ્ય સંદેશ
૭૦–૭૧ ૭૩
(૩).
(૨) અધ્યાત્મ ચિંતનઃ (લે. સ્વ. છોટાલાલ હ. પરીખ “સુશીલ) ૮૪–૯૫ સાચા સલાહકાર (લે. અધ્યાયી)
૯૬-૯૮ (૪) ચારિત્રગઠન (સ્વ. શ્રી છે. હ. પરીખ “સુશીલ) (૫) એક નવીન સૃષ્ટિ
૧૧૦-૧૧૩ (૬) વૈરાગ્ય
૧૧૪-૧૧૮ (૭) મૃત્યુ
૧૧-૧૨૪ (૮) ધર્મવિકાસ (લે. સ્વામી માધવતીર્થ)
૧૨૫-૧૩૨
Page #38
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરુદેવ કવિધય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્માતગ્રંથ છે.
(૯) આગમસાર દેહનઃ (સમર્થ સાહિત્યકાર શ્રી દેવેન્દ્ર મુનિ શાસ્ત્રી) પૃષ્ઠ ૧૩૩-૩૩૦ જૈન આગમ સાહિત્ય: એક અનુશીલન પૃ. ૧૩૫-૧૫૯ અંગ ૧- આચારાંગ ૧૬૦–૧૭૦ ઉપાંગ ૧- પપાતિક
૨૨૯-૨૩૧ ૨- સૂત્રકૃતાંગ
૧૭૧–૧૭૬ ૨- રાજપ્રશ્નીય
૨૩૧-૨૩૬ ૩- ઠાણાંગ
૧૭૭–૧૭૯ ૩- જીવાભિગમ
૨૩-૨૪૧ ૪– સમવાયાંગ
૧૮૦–૧૮૪ ૪– પ્રજ્ઞાપના
૨૪૨-૨૫૭ પ- ભગવતી (વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ) ૧૮૫–૧૯૪
પ– જંબુદ્વીપપ્રજ્ઞપ્તિ
૨૫૮-૨૬૨ - જ્ઞાતાધર્મકથા
૧૯૪-૧૯૮
૬-૭ સૂર્યપ્રજ્ઞપ્તિ અને ચંદ્રપ્રજ્ઞપ્તિ ૨૬૩-૨૬૫ ૭– ઉપાસકદશાંગ
૧૯-૨૦૮
૮-૧૨ નિરયાવલિકા, કલ્પવતંલિકા ૮-અકૃશાંગ
૨૦-૨૧૧
પુડિયા પુસ્યુલિયા, વહિ દશા ર૬૬-૨૭૦ - અનુત્તરપપાતક દશા ૨૧ર-૨૧૩ મૂળ સૂત્ર – ઉત્તરાધ્યયન
ર૭૧-૨૮૦ ૧૦- પ્રશ્નવ્યાકરણ
૨૧૪-૨૨૨ ૨- દશવૈકાલિક
૨૮૧-૨૮૫ ૧૧- વિપાકસૂત્ર
૨૨૩-૨૨૫ ૩- નંદી
૨૮૬-૨૯૨ ૧૨- દૃષ્ટિવાદ
૨૨૬-૨૨૮ - અનુગદ્વાર
ર૯૭–૩૦૧ છેદ સૂત્ર ૧- નિશીથ
૩૦૨ ૩૨ મું ૧- આવશ્યક
૩૨૦ ૨-વ્યવહાર વ્યાખ્યા સાહિત્ય નિર્યુક્તિઓ
૩૨૪ ૩- હલ્કપ
૩૧૦
ચૂર્ણિએ ૪– દશાશ્રુતકલ્પ
૩૧૪ સંસ્કૃત ટીકાઓ
૩૨૬ લેકસભામાં રચિત વ્યાખ્યાઓ
૩૨૮ ઉપસંહાર
૩૨૯
૩૦૫
૩૨૬
મનનીય લેખે
૧ અનેકાન્તવાદ ૨ નારી પ્રત્યેને ભારતીય દૃષ્ટિકોણ ૩ માનવભવનું મૂલ્ય ૪ સમભાવને પ્રભાવ
जीवनमें श्रद्धा का स्थान ६. आत्मिक उत्क्रान्ति के सोपान ७. षटद्रव्य में पुद्गल द्रव्य
जैनदर्शन का त्रिविध साधनामार्ग
जैन दर्शन में स्वातन्त्र्य बोध ૨૦. શ્રદ્ધાંવટી
કે
૩૩૧ ૩૩૫ ૩૩૭ ३४७ ३४९ ३५३
પૃ. ૩૩૧-૩૭૬ પ્રા. મલકચંદ રતીલાલ શાહ સાધ્વીચન્દના દાનાચાર્ય શ્રી જયંતીલાલ ધરમશી ગાંધી શ્રી ગિરિશકુમાર પરમાનંદ ‘કપેશ” આ. શ્રી નંદવિ મ. સા. . . શ્રી માધ્યમ મ. સા. महासतीजी श्री धर्मशीलाजी डॉ. सागरमल जैन डॉ. नरेन्द्र भानावत श्री राजेन्द्रमुनि
| | | | |
& s y =
३६५ ३७२
વિભાગ ૩ જો : વ્યકિતત્વ દર્શન
(૧) સંસ્મરણે પૃષ્ઠ ૧-૧૨૦ ૧. આચાર્યશ્રી આનંદઋષિજી મ. સા.- પૃ. ૩ ૭. શ્રી દેવેન્દ્ર મુનિજી શાસ્ત્રી ૨. માલવકેસરી શ્રી સૌભાગમલજી મ. સા.
૮. પં. મુનિશ્રી નેમિચંદજી ૩. આત્માથી શ્રી મેહનઋષિજી મ. સા.
૯. માનવમુનિ ૪. પ્રવર્તક શ્રી વિનયઋષિજી મ. સા.
૧૦. મુનિશ્રી ડુંગરસવામી ૫. ઉપાધ્યાય શ્રી અમરચંદજી મ. સા.
૧૧. શ્રી હીરામુનિ હિમકર’ ૬. અધ્યાત્મની શ્રી પુષ્કર મુનિજી મ. સા.
૧૨. પં. શ્રી રત્નચંદ્રજી મ.
=
=
=
લ
૧૭
૧૮
Page #39
--------------------------------------------------------------------------
________________
- પ.નjનજી સહારાજ જન્મશતાહિદ
૧૦૦
૧૦૩
૧૩. મુનિશ્રી નવીનચંદ્રજી મ.
૫૧. ,, જયંતીભાઈ ગાંધી ૧૪. મુનિશ્રી અમીચંદજી મ.
પ૩. , કંચનબેન કાન્તિલાલ ૧૫. આ. શ્રી વિધર્મસૂરિજી મ.
,, નંદકુંવરબેન રસિકલાલ શેઠ ૧૬. પૂ. કાંતિઋષિજી મ.
૫૫. વ. સ્થા. જૈન સંઘ, દાદર ૧૭. શ્રી ગિરીશ મુનિ મ.
પ૬. , શાંતિલાલ દામજી ૧૮. શ્રી સાગર મુનિ મ.
૫૭. , જેઠાલાલ ઉમરશી ૧૯ શ્રી નરસિંહ મ.
,, જાદવજી મ. વકીલ અને હિંમતલાલ ખંધાર ૨૦. શ્રી ઉજજવલકુમારજી મહાસતી
૫૯. , ચીમનલાલ ચકુભાઈ શાહ , દમયંતીબાઈ
૬૦. ,, રથા. જૈન સંઘ, સુરેન્દ્રનગર મિ. સ. ૨૨. , હેમકુંવરબાઈ મ. સ.
૬૧. , ગુલામરસુલ કુરેશભાઈ ૨૩. , વિનંદિનીબાઈ
,, મીરાબેન શાહ મ. સ. વસંતપ્રભાબાઈ મ. સ.
- મણિભાઈ બાપુભાઈ પટેલ
, ડો. કાશીબેન છોટુભાઈ મહેતા ૨૫. , કરુણાકુમારી મ. સ.
છે. ઝવેરચંદ બી. મહેતા ૨૬. હસુમતીબાઈ મ. સ. , જયાબાઈ મ. સ.
૬૬. ., અમૃતલાલ મગનલાલ ગાંધી ,, લલિતાબાઈ મ. સ.
૬૭. , સૌરાષ્ટ્ર સ્થા. જૈન સંઘ, અમદાવાદ ૨૯ , પ્રાણુ કુંવરબાઈ મ. સ.
૬૮. , ચંચળબેન ટી. જી. શાહ ૩૦. ), લીલમબાઈ મ. સ.
, વૃજલાલ મૂળચંદ ગાંધી ૩૧. , જયાબાઈ મ. સ. (ગ. સંઘાણી સં.)
૭૦. ,, જયંતીલાલ દફતરી
૧૦૧ ૭૧. , અમૃતલાલ સુખલાલ
૧૦૨ ૩૨. , હીરાબાઈ
મ. સ. ૩૩. , મદનકુંવરજી.
૭૨. , ચીમનલાલ મોતીલાલ શાહ
૧૦૨ ૩૪. , પ્રકાશવતીજી
, દરજી કરસન ગોરધન ૩૫. pp પ્રભાવતીજી
૭૪. ,, ગ્રંબકલાલ પી. વોરા
૧૦૪ ૩૬. એ પુપાવતીજી
૭૫. , ચીમનલાલ ભુદરદાસ ગાંધી
- ૧૦૫ ૩૭. શ્રી દલસુખભાઈ માલવણિયા
, અમૃતલાલ મોહનલાલ વોરા
૧૦૬
ક, કરસન લધુ નીસર ૩૮. , કાકા કાલેલકર
, નાનજી વીરજી ડાયા
૧૦૭ ૩૯. , પં. બેચરદાસજી દોશી
૯ , કાન્તિલાલ માનસંગ દોશી , પં. રોશનલાલજી જૈન ૪૧. , મલકચંદ રતીલાલ શાહ
૮૦. , ચુનીલાલ લક્ષ્મીચંદ ડગલી
૧૦૮ ૮૧. , નવીનચંદ્ર દોશી
૧૦૯ છ દુર્લભજીભાઈ ખેતાણી
છે, હરખચંદ વલમજી
૧૧૦ ૪૩, , ન્યાલચંદ મૂળચંદ શેઠ
૮૩. , પરમાનંદ ઉજમશી
૧૧૦ ૪૪. , જીલુભા જાડેજા
, હીરજી માલશી ભેદી ૪૫. , રતિલાલ મફાભાઈ
૮૫. ,, ગિરધરલાલ ઉગરચંદ પરીખ ક, યશદાબેન પટેલ
૧૧ર
૮૬. , હરિલાલ માણેકચંદ ૪૭. ,, ભાઈલાલ ભૂરાલાલ શેઠ
૧૧૫
,, વર્ધમાન સ્થા. જૈન સંઘ, બોરીવલી , જસવંતભાઈ દફતરી
૧૧૫ ૮૮. , મુનિશ્રી સંતબાલજી
૧૧૬ ૪૯ ,, રિષભદાસજી રાંકા
૮૯. , ડે. એન. વી. સુચક
૧૧૮ પ. , સમતાબેન અમુલખ
૯૦. , રતિલાલ સરખેજ
૧૧૯ (૨) વંદના-ભાવાંજલિ શ્રદ્ધાંજલિ
પૃ. ૧૨૧-૧૨૭ (૩) શ્રદ્ધાંજલિ શેકસભા
૧૨૮-૧૩૬ (૪) પૂ. ગુરુદેવનું સમાજને પ્રદાન (સંસ્થઓને પરિચય) ૧૩૧૪૪ (૫) ચાતુર્માસની સંક્ષિપ્ત નેંધ
૧૪૫–૧૬૮
१०६
૧૦૭
૧૧૧
Page #40
--------------------------------------------------------------------------
________________
પત્ર ગદેવ કવિલય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
વિભાગ-૧
વ્યા2િત્રા
જ્ઞાન
(જીવન ઝાંખી,
& પૂ. ગુરુદેવ : વિશ્વસંતની ઝાંખી
83 પ્રવચન અંજન 8 પ્રવચન પરિમલ [8સંતશિષ્યની કાવ્ય સરિતા [ ગુરુદેવની કાવ્ય પ્રસાદી ૪૩ સાહિત્યની નજરે * સાધનાના પથ : પત્રોની પગદંડી
Jain Education Interational
Page #41
--------------------------------------------------------------------------
________________
Page #42
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરુદેવ વિવ પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ
પૂજય ગુરુદેવ વિશ્વસંતની ઝાંખી
લેખક :
“ સતબાલ ”
For Private Personal Use Only
Page #43
--------------------------------------------------------------------------
________________
Page #44
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરુદેવઃ વિશ્વસંતની ઝાંખી
ભગતના ગામમાં જ “શુનાં શ્રીમતા જ યોદ્રષ્ટાંsfમનીયતે' એ ગીતાવાકય ચરિતાર્થ કરતું એક મહાસત્ત્વ આજથી સો વર્ષ પૂર્વે સૌરાષ્ટ્રમાં પેદા થયું અને તે ભગતના ગામમાં જ પેદા થયું. ભગતના ગામનું મૂળ નામ સાયલા. સૌરાષ્ટ્રના કુલ્લે બસોને રાજ્યા. તેમાંનું સાયલા પણ એક રાજ્ય. સૌરાષ્ટ્રના પાંચ કે છ જિલ્લામાં ઝાલાવાડ એક જિલે છે. તે જિલા પૈકી સાયલા આજે એક મહાલ છે. આ જિલ્લાના માજી રાજાઓ ઝાલા રજપુતે હતા. તેમનો રસભર્યો ઇતિહાસ છે. તેજ ઝાલા ગિરાસદારોના ભાયાતોનું એક રાજધાનીનું ગામ સાયલા. સાયલાના એક ઠાકોર માટે નીચેની વાત પ્રચલિત છે :
શિયાળાના દિવસો હતાં. ઠાકોર તાપણે તાપતા હતા. ગામના ખેડૂત આગેવાનો પ્રભાતમાં બાપુની ડેલીએ આવી પહોંચેલા. ડાયરે વાતોએ વળે. તેવામાં એક આગેવાનનું ધ્યાન ગયું અને તે બોલી ઊઠયા. “બાપુ! આપનું શરીર કડકડતી ટાઢથી ધ્રુજી હાર્યું છે. આવી ટાઢ એકલા તાપણાથી કેમ મટે? આપે ગરમ ડગલો પહેરવા જોઈએ.” બાપુ બોલ્યા: પટેલ! રાજતિજોરીમાંથી ડગલો કેમ કરાવાય? હું જેટલું વળતર તિજોરીમાંથી લઉં છું તેમાંથી ગરમ ડગલે પરવડે તેમ નથી. આવા ત્યાગપ્રિય ક્ષત્રિનું સાયલા હોવા છતાં લેકે એને ભગતનું ગામ શાથી કહેતા હશે?
ભારતની એ જ ખૂબી છેને? ભારત એટલે ઈશ્વરપરાયણ ત્યાગનું પૂજક. જે એ ઈશ્વરપરાયણ હોય તેનું નામ ભગત. આવા એક ભગતની સાયલામાં ગાદી છે. તે ભગતનું નામ લાલા ભગત. લાલા ભગત નાનપણથી જ ઈશ્વરપરાયણ.
ઈશ્વરપરાયણ એટલે પ્રાણીમાત્રના ચરણદાસ. તેમાંય માનવતાપ્રેમી માનવોના ખાસ ચરણદાસ. લાલા ભગત કુમાર હતા ત્યારનો એક પ્રસંગ છે. તેમના પિતાશ્રી કામળાને વેપાર કરતા. પિતાના પુત્ર લાલાને દુકાન સોંપી પિતા કઈ કઈ વાર બહાર જતાં. લાલા કુમાર બરાબર ઈમાનદારીથી કામ કરે એવામાં એક કેસેટી આવી પડી. તીર્થયાત્રાએ નીકળેલા યાત્રિકોને ટાઢે થરથરતાં જોઈ લાલ કંપી ઊઠયો. તેણે કહ્યું- “ બાપા, કામળા! ટાઢું ઉડાડે.” યાત્રાળુઓ બોલ્યાઃ “વીરા, કામળાના નાણા નથી. તમે તીર્થયાત્રા કરવાનો વખત કાઢયે તેનાથી નાણું કયાં વધુ છે ? એમ કહી એકેએક યાત્રાળુને કામળો ઓઢાડ. બાપા ઘેર આવ્યા ત્યારે પડોશના દુકાનવાળાએ ફરિયાદ કરવા લાગ્યાઃ “તમારા લાલા કુમારે કબંધ લોકોને આજે મફત કામળા આપ્યા છે. આવો છે તમારે લાલો? વેપાર કરતાં તે આ શીખે છે?” બાપાને લાગી તે ખુબ આવ્યું, પણ કહેવાય છે કે, એક પણ કામળો ઘટયો નહિ. લાલા કુમારને કુદરતની કળા સમજાઈ ગઈ. ત્યારથી તેઓએ નાનું ઘર તર્યું અને મોટું ઘર સર્યું. લાલા ભગતને નિવાસ થયે સાયલામાં. ભગતે “કબીર ના વચનો પતીકા બનાવ્યા.
કર સાહિબકી બંદગી, ભૂખે કે કુછ દે" લાલા ભગત રોજ ધર્મસાદ પાડે-“એ હાલજે બાપલા, ભૂખ્યું કઈ જશે નહિ.” ત્યારથી સાયલા ભગતના ગામને નામે મશહૂર થયું. ભગત, જાતિના વૈશ્ય વાણિયા હતા.
એ જ સાયલામાં આપણું ચરિત્રનાયક શ્રી નાગરભાઈ સંવત ૧૯૩૩ના માગશર સુદ એકમ ને ગુરુવારના રોજ જમ્યા. જાતે દશા શ્રીમાળી વણિક, ધમેં જેનધમ, સંપ્રદાયે પ્રગતિશીલ એવા સ્થાનકવાસી સંપ્રદાયી. માતાનું નામ રળિયાતબાઈ અને પિતાનું નામ પાનાચંદભાઈ. મોટા ભાઈનું નામ જેસંગભાઈ, બે ભાઈઓને ઉછેરી, સંસ્કારેથી પાળી-પોષી પાંચમે વર્ષે માતા અને અગિયારમે વર્ષે પિતા એમ મા-બાપ વિદાય થયા. કુટુંબ વિશાળ વડલાસમું ખાનદાન, ઉદાર
અને પવિત્ર હતું. | વિશ્વસંતની ઝાંખી
Page #45
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરૂદેવ કવિધ પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ
માંઘીમાના માંઘેરા દિયર
આ સમાજ સ્થાપક સ્વામી દયાનંદ સરસ્વતીએ સૈારાષ્ટ્રના ટંકારામાં જન્મીને દેશભરમાં ડંકા દીધેા હતેા. એ હતા તેજસ્વી સન્યાસી. સૈારાષ્ટ્ર તે ત્યાગીથી ગૈારવ માણતું હતુ. ત્યાં જૈન ધર્મના મહાસાગરમાંથી એક મનેાહર મેાતી મેરખી પાસેના વવાણિયામાં પાકયુ. તેમનુ નામ હતુ. શ્રીમદ્ રાજચંદ્ર. શ્રીમદ્ રાજચંદ્ર એટલે આધ્યાત્મિકતાના માગનું ખુલબુલ. એની સહજ વહેતી સરિતા શી પાવન વાણીમાં ગાંધીજી જેવી જગદ્ય વિભૂતિ તરાળ ખની ગઇ. આમ તે શ્રીમદ્ સૈારાષ્ટ્રમાં જન્મી, સાધના ગુજરાતમાં કરતા. પણ તેમના પત્ર પીયૂષ પ્રવાહમાં એક સૈાભાગ્યભાઈ નામનું પ્રેરક પાત્ર હતુ. શ્રીમને વહાલા એ સૈાભાગ્યભાઈ પણ સાયલાના જ હતા. આમ સાયલામાં એ વિચારેનુ ચે વાયુમંડળ હતું. આ બધાં વહેણામાં કથાનાયક વહી રહ્યાં હતાં. કકળા અને અભિનય એમને વરી ચૂકયા હતા. વિશ્વના વિશાળ રગમ ડપમાં એમને મહામૂલા ભાગ ભજવવાના હતા. એટલે જ્યાં જ્યાં અને જ્યારે જ્યારે એવા સંગીતના જલસાનેા કે નાટક ચેટકને યેગ મળતા ત્યાં ત્યાં નાગરભાઇ પણ રસ લેતા અને ગૃહજીવનમાં એક ધ્યાન આપતા. તેથી વડીલેને લાગ્યુ કે નાગરને ખીલે માંધીએ તે સારુ એમ વિચારી મુરખ્ખીઓએ સુદામડામાં એક કન્યા સાથે એમની સગાઇ પણ કરી નાખી. એમના મેાટા ભાઇ જેસંગભાઈ પરણી ચૂકયા હતા. એ મોટા ભાઈના ધર્મપત્નીનુ શુભ નામ મોંઘીખાઇ. માંઘીમાઇ ભદ્રસ્વભાવી સુશ્રાવિકા હતા. બહુ ભણ્યા ન હતા, પણ બહુ ગણ્યા જરૂર હતા. પ્રભુ વીરના પરમભકત જેવા હતા. સહજ સેવાભાવી હતા. વયે સમાન કે સહેજ મેટા એવા મેઘેરા દિયરનાં એ ભાભી જનેતારૂપ હતા. તેએ પાતાના દિયરની સગાઇથી રાજી થયા. એવામાં જ એક ઘટના બની. નાગરભાઇને ઉંચે ચાટ પહેાંચી.
મહાપુરુષને કાંઈ ને કાંઇ પ્રેરણા નિમિત્ત મળવું જોઇએ ને! ખરેખર, તેમ જ અન્ય.
એક બાજુ સાયલામાં ધંધે ન સાંપડતાં અને ભાઇ ભાવનગર પહોંચ્યા હતા. અન્નેને ધંધા - નેકરી સુદર મળ્યાં. ધીરેધીરે કુટુમ જામવા લાગ્યું. કમાણી ધીકતી થવા માંડી, ત્યાં તે મેાટા ભાઈની મેાટી એથ ખરી પડી. મેાટા ભાઈ માંદગીમાંથી મચી જ ન શકયા. ભાઇ-ભાભીની નાગરભાઈને મળે તેને ખલે માંધીબાને હૂંક આપવાની પરિસ્થિતિ નાગરભાઈ માટે આવી પડી. હવે પરણવાની વાતને પાતે લાંખી ઠેલે તેવું ન રહ્યું. ત્યાં તે ખીજી એક આઘાતજનક ઘટના બની. અચાનક કોઇએ નાગભાઇને કહ્યું – “કન્યામાં ઢગે। થયેા છે. બતાવી હતી મેાટી કન્યા, પણ તમારુ સગપણ તા થયુ છે નાની કન્યા સાથે.”
આ સાંભળી મોંઘીબા અને તેમના મેઘેરા દિયરને આરપાર ચાટ લાગી ગઇ. દુનિયા આવી જ છે કે! ક્ષુદ્ર માનવા નિમિત્તને મેખરે કરી આપુંઆ થઈ જાય છે, ખાપ ખાદે છે. મહાન પુરુષા નિમિત્તના મૂળને શેાધે છે અને તેને ઉકેલ લાવે છે. નાગરભાઈ કહે – “ ભાભી! સકેત મળી ગયા!”
‘દુનિયામે' સાર નહી, કાં ભૂલતા દિવાના ! દુનિયામેં સાર નહી’
૩
પલાણ માંડયાં !
માંઘીબાને બેવડું દુઃખ થયું. (૧) પતિના કાયમી વિરહનું અને (૨) માંઘેરા દિયરના અચાનક વૈરાગ્યનુ. સાયલાથી ભાવનગર આવેલા મુરખ્ખીજને નાગરભાઇને સમજાવતા હતા. “ મેાંધીમા જનેતા સ્થાને છે, વિધવા થયા છે, તેમની સેવા કરો” કાલ સવારે નાની કન્યા મેાટી થશે. ખીજે સગપણ કરવુ હાય તે માગાં પુષ્કળ આવે છે. સગાઇ તાડવામાં નાતને ગુને થશે તે નાત ઘેાડાં નાણાં લેતી પરવારશે. ચિંતાનું કશું કારણ નથી.
૨
CL
For Private Personal Use Only
જીવન ઝંખી
Page #46
--------------------------------------------------------------------------
________________
E
પૂજ્ય ગુરૂદેવ કવિલય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
નાગરભાઈએ જવાબ આપે- “મુરબ્બીઓ ! આપની વાત સેળ વાલ અને એક રતિની. ભાભી મારે મન પ્રથમથી જ જનેતા છે. આજે જનેતા ભાવમાં કળશ ચઢી ગયો છે.” આ સાંભળી સૌ રાજી-રાજી થઈ ગયા. નાગરભાઈએ આગળ ચલાવ્યું - અને તેથી જ મને આ પ્રસંગે પૂ. ઉમેદચંદ્રજી મહારાજ તથા હરખચંદ્રજી મહારાજની કાવ્ય શૈલીમાંની વેદાંત કથા યાદ આવે છે.
એક રાજવી સાત માળિયા મહેલને પહેલે માળે ઊભે છે. સાથે દિવાન પણ છે. રાજવી મહેલમાં સલામતી માનતો હતે. જાણે કદી મરવું પડે તેમ નથી, તેમ જાણતો હતો તેવામાં એકદા મહેલની પાસે વહેતી નદીમાં અચાનક જોરદાર પૂર આવ્યું. જોતજોતામાં તો તે એક મજલા લગી પહોંચી ગયું. બચવા માટે રાજવી બીજે માળે ગયે. ત્યાં બીજે માળ પણ પાણી પહોંચી વળતું જણાયું. એમ એક પછી એક ચઢતાં તે સાતમે માળે ગયો. છતાં પાણી તે પાછળ ને પાછળ જ હતું. રાજવી અને પ્રધાન બન્ને ગભરાયા. ક્યાં જવું? ત્યાં સામે નજર નાખે છે તે સદભાગ્યે સામેથી એક હોડી (નૈકા) આવતી જણાઈ. જરા આશ્વાસન મળ્યું. રાજવીએ કહ્યું – “હવે આપણે આ સામે આવતી હોડીમાં જ ભૂસકો મારીએ. બચવાને બીજો કોઈ ઉપાય નથી.” હેડી નજીક આવી અને બન્ને જણાએ હોડીમાં ભૂસકો માર્યો અને પાર ઊતરી ગયા. આ કથાનો સાર એ છે કે ભવસાગરમાં ડુબતાં ગળકાં ખાતાં માનવને ધર્મરૂપી હોડી જ બચાવી શકે છે. હવે મને આ વાત બરાબર સમજાઈ ગઈ છે. તે મને હવે આ તક મળી છે કે કેમ મુકી દેવાય? હકીકતમાં પ્રતિપળે ત્રિવિધ તાપપ્રવાહથી ઉછળતા સંસારરૂપી મહાસાગરમાં એક માત્ર ધર્મ જ સાચું શરણ છે. ઠાણાંગ સત્રમાં કહ્યું છે- “માબાપનું ઋણ ચામડી ઊતરડી તેના જેડ બનાવી આપવાથી ઊતરે નહીં, તે જ અણુ તેમને ધર્મ પમાડતાં પળવારમાં છૂટી જાય.”
શ્રી નાગરભાઇની ઉપર મુજબની વાત સાંભળી જે બોધ દેવા આવ્યા હતા, તેઓ જ બોધ પામી ગયાં. મોંઘીબાએ કહ્યું-“બસ, મારે એ જ જોઈએ છે. બીજુ કશું જેતું નથી.” જે રેકી રાખે તેમ હતા, તેમણે જ પલાણ માંડવાની પ્રેરણા આપી. નાગરભાઈના દિલમાં જનેતા - પ્રેરણાએ નવચેતના જગાડી. સુદામડા જઈને ભાવિ પત્નીને ચૂંદડી ઓઢાડી બેન બનાવી દીધાં. લોકો કહેવા લાગી ગયા હતા- “હવે નાગર સંસારમાં નહીં રહી શકે. એને તે દીક્ષાની રઢ લાગી છે. જનારને રોકનાર કેણુ છે? ધન્ય છે એ નાગરને !
ત્રણ બાજુના ખેંચાણમાંથી ગુરુ કેવા હોય? એ નાગરદાસે સારી પેઠે વાંચ્યું હતું. વાંચ્યું જ નહી, હૈયે લૂંટયું હતું. “ગુરૂ લોભી, શિષ્ય લાલચુ, દેનો ખેલે દાવ; દ હબે બાપડે, “ઠ પત્થરકી નાવ અહીં શિખ્ય ચેલમછઠશા વૈરાગ્યરંગે રંગાયા હતા. પણ એવા ગુરુ કયાં? તે વખતે એક જ સ્થાનકવાસી સંપ્રદાયમાં બાવીસ ટેળા અથવા બત્રીશ સંપ્રદાયે રચાઈ ગયા હતા. જે ધર્મ પ્રાણ લંકાશાહે જૈન ધર્મ ઉપાસ્ય સાધુ સંસ્થાની શિથિલતા દૂર કરવા રણશીંગુ ફૂંકી મડદામાં પ્રાણ સિંચેલા તે જ સંસ્થામાં અવનો સડો પેસી જવા પામ્યો હતો. નાગરભાઈએ પિતાના જ સંપ્રદાયના એક સાધુજીને મોઢે મુહપત્તિ છતાં ડચ, ડચ કરી ભેંસને દોરી જતા નજરે જોયા હતા, જંતર-મંતર, દોરા ધાગા અને મેલી વિદ્યાથી પામર અનુયાયીઓને વધુ પામર બનાવતા પરખ્યા હતાં. આથી તેમનું મન આવી સાધુસંસ્થાથી સંતોષ પામતું ન હતું. મનમાં આદર્શ સાધુ જીવનના અનેક સંક૯પ ઊઠતા હતા.... પરંતુ સાધુ થયા પહેલાં એ આદર્શો સિદ્ધ કેમ કરી શકાય? ગમે તે ભોગે પણ પોતે જ તૈયાર થવું જોઈએ.
આવી ધારણાથી સાધુસંસ્થા તરફ તેમની ધૃણ નહીં, ઊલટું ઊંડી સહાનુભૂતિ જાગી હતી. ભાવનગર આવ્યા પછી પોતે પૂજ્ય ઉમેદચંદ્રજી મહારાજના સમાગમમાં આવેલા. તે વખતે તેમની કહેણી અને કાવ્યઝમક પિતાને આકષી ચૂકી હતી, ઊંડે ઊંડે રહેતું હતું કે, “કઈ વીતરાગ વાણીના રહસ્યવેત્તા અને સરળ, સીધા-સાદા સાધુપુરુષ મળે તે કેવું સારું?”
જેમ છીપે મહીં ફાડ્યું હોય અને સ્વાતિ નક્ષત્રનો મેહુલિયે વરસે કે તરત સાચું મોતી પાકે છે; તેમ નાગર ભાઈના વૈરાગ્યે હોં ફાડયું હતું. શ્રદ્ધા મેઘ જામતો જતો હતો તેવામાં જ લીંબડીના સ્થા. જૈન પોપટભાઈ હંસરાજભાઈ વિશ્વસંતની ઝાંખી
www.jaineli Sary.org
Page #47
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરુદેવ કવિવ` પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ
મળી ગયા અને વાતચીત સાંભળ્યા પછી હાકલા કર્યો.- ઊઠ નાગર! તાશ જેવા ચાગ્ય ચેલાને ઘડી શકે તેવા સુચાગ્ય ગુરુ દેખાડું.” નાગરના આત્મા નાચી ઊઠયા. પોપટભાઈની નિખાલસતા અને ઇમાનદારીથી નાગરભાઇ અજાણુ ન હતા. ભાભીના આશિષ લઈ ભાવનગરથી અન્ને ઉપડી ગયા. ઊંટ જ્યારે કચ્છના રણમાંથી પસાર થતા હતેા, તે વેળા નાગરના મનમાં થતું હતુ− કેવી સૂકી અને વેરાન છતાં વિશાળ ધરતી છે?'' કહેવાય છે રણુ છતાં ય જાણે ચેમેર ગાદી બિછાવી હેાય તેવી લાગતી હતી. પગપાળા મુસાફરો વહેલી સવારે સહેલાઇથી પસાર થતા હતા પણ ન મળે ઝાડ અને ન મળે પાણી. ત્યાં તે રણની કાંધી દેખાણી. લીલુછમ ઘાસ ચરતાં ખડતલ જાનવરો દેખાયાં અને પડછ કાચી માનવી જણાયા. પ્રદેશ નવા, ભાષા નવી પણ ભાવ જાણે જુગ જુગ જૂના હતા.
વાગડ ગયા, કડી આવી, ઠેરઠેર એક જ નાદ સંભળાતા હતા-ગુરુ દેવચન્દ્રજી મહારાજ પાસે પહોંચા છે ને ! પધારે, પધારે!” મીઠી મહેમાનગતિ ચાખતા અને અમીભરી આંખેાવાળાં માનવીના વિદ્યાયમાન ઝીલતા નાગરભાઈ મુરબ્બી પાપટભાઇની સાથે કંઠીમાં બિરાજમાન ગુરુ દેવચંદ્રજી મહારાજના ચરણામાં પહોંચી ગયા. પૂર્વીના ઋણાનુમ ધે, તેઓના દર્શન થતાં જ એમના અંતરમાંથી કાવ્યસરિતા ફૂટી નીકળી.
“ આ અંતરઘટમાં આનદજલ ઉભરાયે, સાગરનું પાણી ગાગરમાં ન સમાયે.”
૪
ગુરુ ચરણે
ગુરુ ગોવિંદ દાનાં ખડે, કિસકા લાગૂ પાય; બલિહારી ગુરુદેવકી, જિન્હેં ગાવિંદ દિયા બતાય. ગુરુહ્મા ગુરુવિષ્ણુ - ગુરુદેવા મહેશ્વરઃ । ગુરુઃ સાક્ષાત્ પરબ્રહ્મ, તસ્મૈ શ્રી ગુરવે નમઃ ।।
*
*
આ બન્ને શ્લાક નાગરે રટી કાઢ્યા હતા. પૂ. દેવચંદ્રજી મહારાજ પાસે આવતાવેંત તેવા ગુરુજીવનની ઝાંખી થઈ ચૂકી હતી. સામાન્ય રીતે ગુરુએ યુવાન ચેલેા મળે ત્યારે રાજી-રાજી યઈ જાય છે. આ ગુરુદેવ રાજી થવાને બદલે મ ંથનમાં પડેલા જણાતા. એ ગુરુદેવની સાથે ખીજા પણ ગુરુભાઈએ અને શિષ્યા હતા. તે પૈકીના એક યુવાન મુનિ જેનું નામ મેણસી સ્વામી હતું. જેણે તાજી જ દીક્ષા લીધી હતી. એમની દીક્ષા અંગે સાંભળેલુ કે દીક્ષાના વરઘેાડા મેારખીમાં નીકળ્યેા હતા તે પ્રસ ંગે પુત્રવિયેાગની લાગણીમાં માતાને આંસુ આવ્યાં. સહાનુભૂતિમાં પુત્રને ય આવી ગયાં. આ જોઇને મારખીના જાડેજા શ્રી વાઘજી ઠાકારના કાઇએ કાન ભભેરેલા -“આ જૈન સાધુએ ભાવનાશાળી જુવાનિયાઓને આવેગમાં લાવી મૂડી દે છે. તેના નિશાસા આપણને લાગવાના.” જોગાનજોગ તે વરસ કાંઇક નબળું ચામાસુ જતાં રાજાને વહેમ જડમેશલાક થયે. ગુરુદેવ દેવચંદ્રજી જેવા પવિત્ર સાધુને તેમણે કશુ ન કહ્યું, પણ મનમાં ગાંઠ વાળી લીધી –“ મારખી રાજ્યમાં સન્યાસ કોઇને આપવા જ નહીં દઉં.' '
દીક્ષા પછી મેાણુસી મહારાજ તેા એર ખીલ્યા હતા. તેમનાં સંસારપક્ષનાં માતા ખુશ ખુશ થયાં, પણ રાજાએ તે ગાંઠ વાળી તે વાળી. એક ખીજા શિષ્ય હતા, ખૂખ ભણ્યા હતા. રૂપ-રૂપના ભંડાર. નામ પણ પ્રેમચંદજી રખાયુ હતુ, પરંતુ આવા યુવાન સાધુઓને વિકાસમાર્ગે જવાની પૂરી છૂટ આપવા છતાં, સ્વૈચ્છિક નિયંત્રણની સચમતપની ગાંઠે બાંધવા, એ કામ સહેલું ન હતુ. છતાંય, “પરમ વિશુધ્ધતર પ્રેમની, લાગી જેને લગની ખરી.” એવા ગુરુ દેવચંદ્રજી, એ પ્રધાને સમાનભાવે આકષી રહ્યા હતા. ગુરુભાઈએ અને નિજ – શિષ્યા સૌને સાચવતા. ગુરુને જોવા એ નાગરદાસને મન અનેરા લહાવા હતા અને એ એને અહીં સહેજે મળતા. એકદા ગુરુ દેવચંદ્રજી મહારાજ
૪
For Private Personal Use Only
જીવન ઝંખી
Page #48
--------------------------------------------------------------------------
________________
પષ્ય ગુરૂદેવ કવિલય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથશે.
કહે:-“જે ભાઈ નાગર! તું તેવીશ વર્ષને યુવાન છે. હું જોઈ રહ્યો છું કે, તારામાં વિનય અને વૈરાગ્ય અને ગુણો પ્રબળ છે. છતાં સંસારમાં રહીને ય મોક્ષસાધના થઈ શકે છે, હાં કે?? નાગરદાસ પિતાના ગુરુનું મનોમંથન સમજી ગયા હતા. તેમણે કહ્યું – “ગુરુદેવ! સંસારપક્ષે મારી બધી ફરજ હું બજાવી ચૂક્યો છું. રજા પણ લઈને
કચ્છશો તે મારાં જનેતાતુલ્ય ભાભી અહીં આવીને આપની સમક્ષમાં રજા આપશે. બીજા કુટુંબીજને પણ આપશે. દીક્ષા વિના પિતાનો મોક્ષ અટકતો નથી. પણ ગુરુદેવ! મેક્ષમાર્ગનો ધરી થી ચાલુ રાખવામાં જેમ શ્રાવક-શ્રાવિકાઓ રૂપી હાથ–પગ જરૂરી છે, તેમ એ શ્રાવક-શ્રાવિકાઓનાં મસ્તક હાયરૂપી સાધુ-સાધ્વીઓ પણ જરૂરી છે જ ને !” ગુરુદેવે પુલક્તિ હૈયે શિષ્યના મસ્તક પર હાથ મૂક્યું. નાગરદાસના અંતરથી વાણી સરી પડી.
“પિયાલે મને પાયે રે, સદ્ગુરુએ શાન કરી.”
૫
શ્રધ્ધા, પરિપકવતા અને સાધુદીક્ષા જૈન આગમ ‘ઉત્તરાધ્યયન’ સૂત્રમાં કહ્યું છે. “ગન્ન સવwદ સદધા પરમ દુઠ્ઠ.” માનવતા જૈન ધર્મને પાવે છે. માનવતા પામ્યા વિના ધર્મશ્રવણ પચતું નથી. ધર્મશ્રવણ પામ્યા પછી શ્રદ્ધા ન હોય તે નકામું. નાગરભાઇની ધર્મશ્રદ્ધા દિન-પ્રતિદિન દઢ, દઢતર અને દઢતમ બન્ચે જતી હતી. ગુરુદેવ તથા ગુરુદેવના ગુરુભાઈ શિનાં રસ મેળામાં સમય સુખે સુખે વીત્યે જતો હતો. વતનમાંથી મેંઘીબા અને મોંઘીબાના સાથી સમરતબેન કચ્છમાં આવી ગયા હતા. પાઠશાળા ખેલાઈ ગઈ હતી. સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકાઓની જ્ઞાનપરબ ચાલતી હતી. પંડિતજી ઉમ્મરમાં નાના પણ વ્યાકરણ સાહિત્યમાં એકકા હતા. કચ્છ જેવા પછાત ગણાતા પ્રદેશમાં ઠેર-ઠેર સાચી જિજ્ઞાસા જણાઈ રહેતી હતી. જો કે ઉદાત્તધમાં લોકો હતા, તેમ ચીલેચીલે ચાલનારા રૂઢીચુસ્તો પણ હતા. સ્થાનકવાસી હતા તેમ દેરાવાસી પણ હતા. રામાણી આ વતનમાં જન્મેલા ગુરુ દેવચંદ્રજી આ બધાના શ્રધ્ધાપાત્ર હતા. તેમને જેનો જ નહીં, જેનેતરે પણ ચાહતા. કારણ “સમયા, સમજો રો” તે મુજબ સમદષ્ટિરૂપ સાધુતા તેમને સહજ વરી ચૂકેલી. એકદા ગુરુદેવ સાથે વિહરતાં-વિહરતાં સમાઘોઘા સંઘસમુદાય આવ્યો હતો. કચ્છના ભાવિકજન-ભાઈ-બેનની
ઘોઘા કચ્છ કંઠીમાંનું ગામ છે. વેજમ જેવા શ્રાવિકા માતાનું એ ગામ. તેમના સુપુત્ર વીરજીભાઈ અને ડુંગરશીભાઈ જેવા રામ-ભરતની બાંધવ જેડીનું એ ગામ.
એકદા સમાઘોઘાના સ્થાનકમાં મેદની જામી હતી. સ્થાનકનું મકાન સાંકડું બની ગયું હતું. ગુરુદેવના શ્રીમુખેથી વીતરાગ વાણી કરી રહી હતી દઢધમી ભાઈ-બેનની આંખ અને કાન એ ગુરુપ્રતિભા અને ગુરુવાણી પર મંડાઈ ગયા હતા. તેવામાં વચ્ચે અચાનક એક ભાઈ ઊભા થઈ બોલ્યા- “ગુરુદેવ! અધવચ્ચે પૂછવાની ઈચ્છા થઈ છે, પૂછું!” એ ભાઈ ખોજા ગૃહસ્થ હતા. ચુસ્ત વૈષ્ણવ ધર્મ પાળતા. ગુરુદેવની વાણીના રસિયા હતા. પણ આજે સૌને અચંબ થયો. મોટા ભાગના શ્રોતાજને એથી અકળાઈ ગયા–“આણે રંગમાં ભંગ પાડી દીધે, કેવી મીઠી-મધુરી સુધા વરસી રહી હતી !”
પૂ. દેવચંદ્રજી મહારાજ શાન્તિથી વધાપૂછે, ખુશીથી પૂછો. જરાય સંકેચ રાખશે મા.” આ દશ્ય નાગરના હૃદયને પૂરો કબજે લઈ લીધે, પણ એને થયું-“આમાં વકતા ગુરુદેવની મહત્તા તે વધી છે, પણ આ શ્રોતાએ ઠીક કર્યું ન કહેવાય.” હજુ મનને આ વિચાર કાંઈક સાકાર લે તે પહેલાં તે અચંબા સાથે નીચેનો અવાજ કાને અથડાયે- “હે ગુરુમહારાજા કહે, અમારા કૃષ્ણ ભગવાનને તમારા જૈન શાસ્ત્રએ કઈ નરકમાં નાખ્યા છે?” ડીવાર તે શ્રોતાવર્ગમાં આ પ્રશ્ન સનસનાટી મચાવી દીધી. સમયજ્ઞ ગુરુમહારાજ સમજી ગયા. તેમણે પૂછનારને સામેથી પ્રેમ સહિત પૂછયું- “આ તમે કયાંકથી જાણી લીધું લાગે છે ખરું ને !” થોથવાતાં, થોથવાતાં સ્થાનિક એક ધારી લેખાતા શ્રાવક સામે આંગળી ચીંધી. એ ખજાભાઈ બોલ્યા :-“આ. . .ભાઈએ અમારા ભગવાન ત્રીજી નરકે છે, એમ મને ટોણો મારીને કહ્યું
વિશ્વસતિની ઝાંખી
Page #49
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરુદેવ કવિવ પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ
છે.” ગુરુદેવે આખીય વાત સિફતથી સમજાવી દીધી અને સૌને હૈયે સાંસરી ઉતરાવી દીધી. નાગરને એક અજોડ પાઠ મળ્યા. અનેકાન્તવાદ અને અહિંસાના અનિવાર્ય સબંધનું રચનાત્મક અને મૂર્તિમંત ચિત્ર ખડું થયું. “થવા ચવા ધર્મસ્ય હાનિર્ભવતિ મારત ”વાળા અને ગીતાàાકે! પૂરેપૂરા સમજાઇ ગયા. તેમનું અંતઃકરણ નાચવા લાગ્યું. વાહ ગુરુદેવ! વાહ ગુરુદેવ ! કમાલ કરી નાખી.
આ પ્રશ્નોત્તર વખતે નાગરભાઇના દિલમાં ઉપર મુજબ પૂ. ગુરુદેવ પ્રત્યે અહેાભાવ જાગી ઊઠયેા અને મનેામન પ્રશંસા કરી રહ્યા હતા, ત્યાં ગુરુદેવની વાણીના પ્રવાહ સંભળાયે જાણે જૈન સમાજને સંભળાવતાં હાય તેમ વદ્યા“પાતાળમાં વિષ્ણુ પાઢે છે. એ પાતાળને જો રત્નપ્રભાઢિ પૃથ્વી-ભૂમિ સાથે સરખાવીએ તે ‘નરક’ની ઘૃણા નહિ થાય, પણ કર્મના અવિચળ કાનૂનના ફળરૂપે જણાશે. તીર્થંકર થયા પહેલાં કોઈ પણ તીર્થંકરને શુભ કર્માંના સ ંચયે સ્વર્ગમાં અને અશુભ કર્મોના સંચયે નરકમાં જવા વિના છૂટકે નથી. ત્રીજે પૂર્વજન્મે જે તીર્થંકર કર્મ બંધાયું ત્યારથી જ તે હેમાળે ૐ” એ ભગવતી જૈન સૂત્રાનુસાર તીર્થંકર બની ચૂકયા હાઈ આજે પણ તીર્થંકર જ છે. આ દૃષ્ટિએ વૈકિ ધર્મના ભગવાન કૃષ્ણ, જૈન ધર્મના ભગવાન જ નહીં, તીર્થંકર ભગવાન પણ છે.”
પેાતાના ગુરુ દેવચંદ્રજી : મહારાજના આવા ગુણા જોઇ-જોઈને પ્રમેાઢતા નાગરદાસ હુવે દીક્ષા લેવા ઉતાવળા થતા જાય છે. ગુરુદેવ પણ યાગ્ય શિષ્ય જોઇ ક્રીક્ષામાં સંમત થઇ ગયા. ગુરુ-શિષ્યની સંમતિના સાનામાં ભાભી મેાંધીખા, અન્ય કુટુબીજને અને સફળ શ્રી સઘની સુગંધ ભળી ગઇ.
'દ્ર
સતી તારલ અને સંત જેસલની સમાધિથી મશહૂર થયેલા અજાર ગામે, કચ્છમાં નાગરભાઇની દીક્ષા લેાકસમસ્તના ઉત્સાહે, રંગે-ચ ંગે થઇ. તે હતેા સંવત ૧૯૫૭ના ફાગણ શુદ્ધ ત્રીજ ને ગુરુવારને શુભ દિવસ. તે દિવસથી કચ્છ અંજારના ઇતિહાસનું નવું પાનું આરંભાયુ. ગુરુદેવ દેવચંદ્રજી મહારાજે નવીક્ષિતનું શુભ નામ નાનચંદ્રજી મુનિ” રાખ્યું. નાનચંદ્રજી મુનિની જ્ઞાનજયતિ પ્રતિપળે વધવા લાગી. પૂ. ગુરુદેવ, ગુરુના ગુરુભાઇએ અને પેાતાના મેટા ગુરુભાઈએ!ની શુભેચ્છાઓ મેળવી “નાનચંદ્ર મુનિ”એ “જ્ઞાનચંદ્ર મહામુનિ” અનવાની દિશામાં કૂચકદમ આદરી દીધા.
કચ્છ–સૌરાષ્ટ્રની પાર્શ્વભૂમિકા
કચ્છનાં ભૂગે:ળ–ઇતિહાસ જાણવા જેવાં છે. ભૂગોળ-ઇતિહાસની અસર માનવસમાજ પર નાનીસૂની હાતી નથી. કચ્છ આમ તેા ગુજરાતને જ ભાગ છે, પણ સૈારાષ્ટ્રમાંના રજવાડાની જેમ તેનુ ય સ્વતંત્ર રાજ્ય હતું. ત્યાંના રાજા રાવ કહેવાતા. ત્યાંના રાજાએ અને ભાયાતોને સબંધ વિશેષ કરીને સૌરાષ્ટ્ર સાથે હતેા. ઢા॰ ત॰ જામનગર, મારખી વગેરે. તેમાંય મેરખી તે તેમનુ ભાયાતી રાજ્ય; તેથી મારખી-કચ્છના સંબંધો ઘણા ઘનિષ્ઠ હતા. સૌશષ્ટ્રના રાજાઓ કરતાં ય ત્યાંના રાજાઓને બ્રિટિશ અમલ દરમિયાન પણ વિશેષ હકક હતાં તેથી જ જેમ જામનગર રાજ્યની માફક દરિયા પરના કર કચ્છ લઈ શકતું, તેમ તે પેાતાના સિકકે પણ પડાવી થતુ અને ચલાવી શકતુ. કચ્છમાં પાંચિયાં, કેરી તાંબિયા એ સિકકાની જાતા હતી. અરખી સમુદ્ર સાથે જોડાયેલુ કચ્છ, બેટ સમું બની ગયેલુ. ચામાસું વીત્યા પછી તેના ફરતા કેટલાક ભાગે ઉઘાડા થતા. જ્યાં લગી ડીસા-કંડલા રેલ્વે ખની ન હતી ત્યાં લગી સૈારાષ્ટ્ર મારફત થાડો તેના રણુભાગ ખુલ્લા રહેતાં જવાતુ-અવાતુ હતુ. હવે તે ગુજરાત દ્વારા દરેક માસમ પગપાળ ખુલ્લી રહે છે. સિંધ, રાજસ્થાન, ગુજરાત અને સૈારાષ્ટ્રના તેને સીમાડાએ છે. આમ હાઇ ત્યાંના રાજાએ અને ભાયાતાને હ ંમેશાં લડવા તૈયાર રહેવુ પડતું. આમપ્રજાને ખેતી પર નિર્વાહ હતા, પણ વરસાદ અનિયમિત અને આછો થતા તેથી દરિયાપાર દેશ-પરદેશમાં મેટા પ્રજાભાગ આજીવિકાથે જતેા. આમ હાઇને ત્યાંની પ્રજામાં સાહસ અને એકનિષ્ઠા ચુસ્તતાની સાથેાસાથ ઉમેરાયાં હતા. સામાન્ય રીતે મુખ્ય વસતિ ત્યાં એશવાળ વાણિયાની હતી. તેઓ સિંધ, રાજસ્થાન અને ગુજરાત ત્રણે પ્રદેશની મિશ્ર થયેલી ભાષા ખેલે છે, જે કચ્છી ભાષા તરીકે એળખાય છે.
'
For Private Personal Use Only
જીવન ઝાંખી www.jamelibrary.org
Page #50
--------------------------------------------------------------------------
________________
તેય દેવ વિઘa° ૫. નાનયતજી મહારાજ જન્મશતાલિદ સ્મતિથી
લાંબુ રણ અને અમુક વખતે જ ઉતરાતું હોવાને કારણે કચ્છનાં સાધ્વીઓ આ પહેલાં પ્રાયઃ કચ્છમાં જ રહેતાં. હવે તેઓ કાઠિયાવાડ-ગુજરાતમાં અવર-જવર કરવા લાગ્યા છે. આમેય કચ્છ, ભારત આઝાદ થયા બાદ પ્રથમ મધ્યસ્થ સાથે “ક' વર્ગના રાજ્યરૂપે જોડાયેલું, પણ પછી મુંબઈ રાજ્ય અને હવે ગુજરાત રાજ્ય સાથે જોડાઈ સૌરાષ્ટ્ર વિભાગના જિ૯લાઓ સાથે કચ્છ જિલારૂપે સામેલ છે. કચ્છમાં થોડા તેરાપંથી ઘરે ખરાં, બાકીના જેમાં દેરાવાસી–સ્થાનકવાસી જ પ્રાયઃ છે. દેરાવાસીઓમાં અચળગચ્છ, તપગચ્છ અને પાયચળગચ્છ છે. સ્થાનકવાસીઓમાં છ કેટી–આઠ કેટી છે. પણ આ આઠ કેટી સ્થાનકવાસી જૈને ગુજરાતના દરિયાપુરી એટલે કે ધર્મસિંહજી મહારાજના પંખિયાના નથી; પણ ધર્મદાસજી મહારાજની પરંપરાના છે. કહેવાય છે કે શાસ્ત્રોમાં છ કેટીને ઉલેખ હોવા છતાં કયાંકથી આઠ કટીવાળી પુસ્તિકા મળી આવવાથી સામાયિક–પ્રતિક્રમણમાં તે વિધિ ચલાવેલ અને એ પ્રચલિત રહી છે. છ કટીવાળા સાથે આજે પણ આઠ કોટીવાળાઓને સંઘ સંબંધ મઠ અને મજબૂત છે.
શિષ્ય નાનચંદ્રજી મુનિની દીક્ષા બાદ તેઓનું પ્રથમ ચોમાસું માંડવીમાં થયું. માંડવી, ભૂજ, અંજાર, મુંદ્રા વગેરે કચછના શહેરે છે. એ જમાનામાં માંડવી બંદરનો મહિમા વિશેષ હતો. કચ્છની સ્થાનિક પ્રજા જેમ દેશના જુદા જુદા ભાગે તથા દેશાંતરમાં આજીવિકા અર્થે જતી, તેમ ગુજરાતના વણિક વ્યાપારીઓ કચ્છમાં પણ
એટલું જ નહિ, પરંતુ સ્થાયી થયા હતા. તેમની વસતિ પ્રાયઃ શહેરો અને કસબામાં હતી. તેઓ ગુજરાતમાંથી આવેલા તેથી ગુજજર કહેવાતા. માંડવીમાં તે કાળે ગુજજરની વસતિ ચિક્કાર હતી. તેઓ અતિશય ભાવુક હતા. કરછમાં અને તેમાંય ખાસ કરીને માંડવીમાં તેઓની હાક વાગતી. સ્થાનકવાસી જૈનધર્મની કરછમાં અને ખાસ કરીને માંડવીમાં પ્રબળતા હતી.
આપણે આગળના પ્રકરણમાં જોઈ ગયા કે મુનિશ્રી નાનચંદ્રજીએ હવે “જ્ઞાનચંદ્ર મહામુનિ બનવાની દિશામાં પગરણ માંડી દીધા હતા. સંસ્કૃત વ્યાકરણ અને કાવ્યે તેમણે અભ્યાસી કાઢયા હતા, પરંતુ તેમનામાં વિદ્વતા ઉપરાંત બીજુ ઘણું ય હતું. સ્વરચિત કાવ્યને તેમને મહાવરે વચ્ચે જતો હતો, તેવામાં કચ્છમાં અને સૌરાષ્ટ્રમાં એક-એક પ્રસંગ બને.
બે વિરલ પ્રસંગે તે જમાનામાં દેશમાં સ્વરાજયની દિશામાં શાંત રાજકીય હિલચાલો ચાલુ થયેલી. બંગાળમાં રાજા રામમોહનરાયે ધર્મના માધ્યમથી સમાજ સુધારાનો આરંભ કરેલો. મહારાષ્ટ્રમાં તો તે પહેલાં જ બે-ત્રણ સૈકાથી રાજકારણ ધર્મથી પ્રભાવિત થયું હતું. સમર્થ રામદાસ સ્વામીએ શિવાજીને રામાયણના ભરતની જેમ માત્ર રાજય-વહીવટદાર બનાવી દીધા હતા. રાજકારણ, સમાજકારણ અને અર્થકારણ વગેરે ધર્મથી પ્રભાવિત રહેવા જોઈએ. એ ભારતને કેઠે પડેલી ચીજ રહી છે. મધ્યયુગે એમાં આવરણ આવેલું ખરું, પણ સન ૧૮૮૫ માં અલબેલી મુંબઈનગરીમાં દાદાભાઈ નવરજીને હાથે રાષ્ટ્રીય મહાસભાનો પાયે રોપાઈ ચુકેલો. એ રાજકીય સંસ્થા હોવા છતાં શાન્તિમય ઢબે, હિન્દ સ્વરાજય મેળવવા શાન્તિમય સાધનોની સાથેસાથ સાધનશુદ્ધિના આગ્રહવાળી હતી. તેનાં સેળ અધિવેશને ભરાઈ ચૂકેલાં. સન ૧૯૦૧માં સત્તરમું અધિવેશન હતું, તે વખતે ગાંધીજી પિતાની તબિયતના કારણે ભારત આવેલા. દક્ષિણ આફ્રિકા માટે આ પહેલાં સામુદાયિક અહિંસક ચળવળ તેઓ ખુદ કરી ચૂકેલા. આ બધા વાયુમંડલથી કચ્છ કેમ બાકાત રહી શકે?
માંડવીમાં એક જંગી જાહેર સભા હતી. ત્યાંના જેનજેનેતર, જાહેર સમાજના આગેવાનોએ મુનિ નાનચંદ્રજીનું વ્યાખ્યાન રાખેલું. જેન સાધુ માટે અને તેમાંય કચ્છ જેવા પછાત લેખાતા પ્રદેશમાં વ્યાખ્યાનને આ પહેલા જ પ્રસંગ હતો. વડીલ ગુરુભાઈ પાસેથી આ સુશિષ્ય રજા મેળવી ચૂકેલા, પણ શ્રાવક આગેવાનને ખબર પડતાં જ તેમણે મુનિ નાનચંદ્રજીને ટકયા અને રોક્યા–“કઈ પણ જૈન સાધુએ કચ્છમાં આ રીતે જાહેરમાં કદી વ્યાખ્યાન આપ્યું નથી. તમે નવા અને યુવાન સાધુ છે, માટે ન જશે.” એમણે તે ના કહેવડાવી પણ દીધી. નાનચંદ્રજી મુનિએ શ્રાવકજીને સવિનય પણ રોકડું પરખાવી દીધું.-“જુઓ, તમે ધેરી અને ભાવનાશાળી આગેવાન શ્રાવક છે. શાસ્ત્રમાં શ્રાવક-શ્રાવિકાઓને
વિશ્વસંતની ઝાંખી Jalin Education International
Page #51
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરૂદેવ કવિઘય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ સાધુઓનાં માબાપ લેખાવ્યાં છે એટલે હું તમારું અપમાન નહિ કરું, પણ હવે કદી આવું ન કરશે. આમાં જૈનધમ અને જૈન સાધુજીવન બનેનું ઘોર અપમાન છે. જેનધર્મ તે વીતરાગ તીર્થકર કેવળજ્ઞાનીને ધર્મ છે. તેથી તે સર્વાંગસંપૂર્ણ અને વિશ્વધર્મ છે. આથી જ સાધુ-સાધ્વીઓને માત્ર સર્વે માનનાં જ નહીં, બલ્ક પ્રાણીમાત્રનાં માબાપ
મસ્તભ કહ્યાં છે. એટલે ધર્મમાં કઈ વિકાર પેસે તો તેને દૂર કરવાનું કામ સર્વ પ્રથમ તકે તેમનું છે. એ જાહેર સભામાં સમાજકારણ અને રાજકારણની વાતો જરૂર થાત, પણ મારે તેમાં ધર્મનો પુટ આપવાનું રહેત. જૈન-જૈનેતર તથા સર્વ ક્ષેત્રોમાં જૈનધર્મનું ઊંડાણું રજૂ કરવાનો આવો મેકે આ પણાથી કેમ ગુમાવાય અને તમે તે શાસન-ઉદ્ધારક પૂ. અજરામરજી સ્વામી, લીંબડી મોટા ઉપાશ્રયના શ્રાવક છે. એટલે જાણે જ છે કે ગુજરાતભરમાં આ સંપ્રદાયના સ્થાપકે વિદ્યાભ્યાસને માટે સુરતમાં શ્રી પૂજ્ય (ગોરજી) પાસે જવામાં પણ ન્હાનમ નો'તી માની. તેથી જ આજે આ સ્થાનકવાસી જૈન ફિરકામાં પંડિત, વિદ્વાન અને તેમાંય ઉદાર સાધુ-સાધ્વીઓ વિશેષ પાડ્યાં છે.”
શ્રાવકજી સરળ હતા. તેઓ પોતાની ભૂલ તરત સમજી ગયા, માફી પણ માગી લીધી. ધર્મક્રાંતિનું બીજ આ રીતે માત્ર પિતામાં જ નહીં, પણ કચ્છના સારાયે સમાજમાં તેમણે રોપી દીધું. આ વિરલ પ્રસંગથી આખો સંઘ નવદીક્ષિત મુનિથી પ્રભાવિત થઈ ગયો.
એવો જ બીજો પ્રસંગ માંડવી પછી થયેલા જામનગર ચોમાસામાં બની ગયા. ભગવાન મહાવીરનું નિવારણ દિવાળીના દિવસે થયું હોઈ જેને માટે તે પર્વ અતિ પુનિત છે જ. સામાન્ય રીતે આ પ્રસંગે અમુક શાસ્ત્ર અને અમુક પ્રકારના સ્તવન જ સ્થાનકવાસી સમાજમાં બોલાય છે, પણ તે પ્રસંગે મુનિશ્રી નાનચંદ્રજી મહારાજ સ્વરચિત કાવ્ય છેલ્યા:--
પર્વ દિવાળી પ્રભુગુણ ગાવા, પાપ-સમૂહ સમા રે” એક તે રાગ-રાગિણીના પારંગત, વળી મધુરકંઠ, પછી શી મણ રહે? વળી તે પર મનોહર પ્રવચન આપી દીધું. વ્યાખ્યાન હલ શ્રેતાઓથી ઊભરાઈ ગયો હતો. ટાંકણી પડે તો ય તે અવાજ સંભળાય તેટલી શાંતિ હતી. જુવાન વય, ભવ્ય લલાટ, મેહક મુખાકૃતિ, સ્વરચિત કાવ્ય, સરળ સચોટ વકતૃત્વ, શાસ્ત્રીય સંગીત અને કંઠની હલક સાથે અનુરૂપ અભિનય કળા! આ બધું શ્રેતાજને માટે એટલું મહાન આકર્ષક હતું કે ન પૂછો વાત !
ત્યાં એક શ્રાવકજી બોલ્યા- “હે મહારાજશ્રી ! સાધુને આ રીતે ગાવું કપે ખરું?” શ્રેતાઓ ન રહી શક્યા. તેમણે જ જવાબ આપી દીધે-“શું ક૯પે અને શું ન કલપે, તે તમારા અને અમારા કરતાં મુનિવર પોતે જ વધુ સમજે છે. આપણાથી આવું ન પૂછાય, સમજયા !” તે શ્રાવકને પણ એટલું તે સ્પષ્ટ સમજાયું કે, “મને જે વાજબી શંકા હતી તે મારે એકાંતમાં જઈ મુનિવર પાસે પૂછવી જોઈતી હતી. પણ આમાં વાજબી શંકા કરતાં હું કાંઈક જાણું છું અથવા મને ધમીશ્રાવક તરીકે વધુ અધિકાર છે, તે જાતનું અભિમાન મુખ્ય હતું.” તે ભાઇ ભેઠા પડ્યા અને દિલગીરી દર્શાવી, પણ મુનિ નાનચંદ્રજીએ તે શ્રોતાઓને સાફ જણાવ્યું-“પ્રામાણિક શંકા જાહેરમાં પણ કરવામાં વાંધો નથી, માત્ર જિજ્ઞાસા હોવી જોઈએ અને તે શ્રાવક ભાઈને કહ્યું-“જૈનધર્મ શાસ્ત્રોમાં સાધુ-સાધ્વીઓને માટે હમેશાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ અનુસાર જ કહેવાનું કહેવાયું છે. ભગવાન મહાવીર સંસ્કૃત ભાષા નો'તા જાણતા એમ નહીં, પણ સર્વલોકગમ્ય અને તેમાંય નાસ્તિકગમ્ય રીતે કહેવા ખાતર પ્રાદેશિક ભાષા (લેકભાષા) માં ઊંચામાં ઊંચું જ્ઞાન આપ્યું. એ પરંપરાને લીધે જ આચાર્યોએ કાવ્ય અને રાસ રચ્યા છે. હા, માત્ર મનોરંજનને મધ્યમાં રાખી ન કહેવાય, પણ સિદ્ધાંતમય અ ચરણને મધ્યમાં રાખી, સવભોગ્ય ઢબે કહી શકાય અને તે તે સારું જ છે. આપ વિચારજે.”
આમ સ્થાનકવાસી જૈન સંપ્રદાયમાં ધર્મકાંતિનાં બીજ રોપાયાં સામાન્ય રીતે લીંબડી મોટા સંપ્રદાયના ક્ષેત્રે ઝાલાવાડમાં છે. છતાં સૌરાષ્ટ્ર ગુજરાતના બાકીના ભાગમાં મુનિશ્રી નાનચંદ્રજીએ ધર્મકાંતિની દિશામાં લીંબડી સંપ્રદાયને કે વગાડ અને મુનિમાંથી સ્વાભાવિક રીતે મહામુનિ બની ગયા.
તે સમયે લીંબડી છ કોટી સ્થાનકવાસી સંપ્રદાયમાં પૂ. નાગજી સ્વામી સમયસૂચક, વ્યવહારકુશળ અને મધુર પદ્યમય શૈલીના વકતા તરીકે જાણીતા થયેલા અને ત્રીજા ૫. મહા. શ્રી રત્નચંદ્રજી મહારાજ વિદ્વાન અને શતાવધાની
જીવન ઝાંખી
www.ainelibrary.org
Page #52
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરૂદેવ કવિવય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ
તરીકે પ્રસિદ્ધિ પામેલ. એમ મુનિ ત્રિપુટીની સુવાસ જ્ઞાતિદૂર પહેાંચી ગઇ હતી. લીંબડીના શ્રાવિકાઓ ત્યારથી હાંશભેર ગાવા લાગી ગયાઃ
લીબડી હાજરાહજુર બની”
સાધના અંગે મનેામથન
જયારથી કચ્છ-સૌરાષ્ટ્રની એ ઘટનાએ બની ત્યારથી નાનચંદ્રજી મુનિ સામે સાધના અંગે વારંવાર કાયડા ઊભે થતા. સાધુ દીક્ષાને હેતુ સ્વ-પર કલ્યાણ છે. પણ તે એકાંતમાં રહીને સાધવુ કે સમાજમાં રહીને ? જો સમાજમાં રહીને સ્વ-પર કલ્યાણ સાધુ છું તે ગુરુએ, વડીલા, ગુરુભાઈએ, શ્રાવક-શ્રાવિકાઓના સારા-માઠા પ્રસ ંગેા ઊભા થાય છે. ઉપરાંત અર્થકારણ, વિશાળ સમાજકારણ, સાંપ્રદ્દાયિક ધર્મકારણ, રાજકારણ એમ વિશ્વમાનવ સુધી પહેાંચતા અસ ંખ્ય પ્રશ્ના સાથેાસાથે સંકળાયેલા પડયા છે. છેવટે તે માનવ જાતે સૂક્ષ્મ, સ્થૂલ, ત્રસ-સ્થાવર એવા નાના મોટા જીવમાત્રનુ કલ્યાણ કરવાનુ છે. આ બધામાં રાગ-દ્વેષના રગડા-ઝગડા ડગલે ને પગલે આવે છે. શાંતિ ખતરામાં પડી જાય છે. એના કરતાં તે કઇ લપ-૭પમાં નહિ પડતાં, જંગલમાં કે પહાડી ગુફામાં રહીયેાગસાધના કે ધ્યાનસાધના કર્યા કરવી. ભૂખ લાગે ત્યારે આજુબાજુના સ્થળામાં જઇ ભિક્ષા લઈ આવવી એ નહિ સારું?
આવા મને મંથન પછી પોતે એવા વિચાર ઉપર આવ્યા કે વ્યક્તિગત સાધના ભલે આત્મક્ષે કરાતી હોય, તેપણુ ભવાંતરાના સસ્કારાથી અને ક્રમની જટિલ રચનાથી વ્યકિત પોતે અપૂર્ણ છે. અનેક દોષાથી-ત્રુટિઓથી ભરેલી છે. તેમ છતાં માનવી તરીકે પેાતે સમાજ અને જગત સાથે સંકળાયેલ છે. એટલે જીવન જીવતી વખતે ગમે તે સ્થાનમાં હાવા છતાં, પરસ્પર સંઘર્ષ થાય તેવા નિમિત્તે ઉત્પન્ન થવાના જ. સમાજને છોડીને તે કયાંય જઇ શકે કે રહી શકે તેમ નથી. જંગલમાં જાય કે પહાડ ઉપર જાય ત્યાં પણ એને જીવન તે જીવવું જ પડશે. ત્યાગી જીવનમાં કે ગૃહસ્થ જીવનમાં જીવન જીવનારી વ્યક્તિએ, પેાતાને જે સાધના મળેલા છે તે મન-બુદ્ધિ-ચિત્ત-પ્રાણ અને અહંકારને કેળવી કેળવીને આખરે સર્વાત્મ ઐકયતા પ્રાપ્ત કરવાની છે. એ દૃષ્ટિએ સમાજમાં રહીને પણ સાધના કરી શકાય છે. ભાગી છૂટવાની કાઈ જરૂર નથી. વીતરાગ દેવાએ ચતુર્વિધ સધરૂપે સમાજરચના કરીને પોતપોતાના કબ્યકર્મ નિષ્કામભાવે કરતા રહી, સમયેાગ સાધીને પોતાની જાતને શુદ્ધ કરવાના આદેશ આપેલ છે.
સમાજમાં રહેવા છતાં
આ વસ્તુ લક્ષ્યમાં આવતાં, સમાજ કે જગત પ્રત્યે ઉપેક્ષામુદ્ધિ ન રાખતા સમાજની વચ્ચે રહીને નિલેપતા અને અનાસકિત સાધવી જોઈએ. અનાસકિત સાધવા માટે ખાહ્યત્યાગ સાધન માટું, પણ એટલેથી પતે નહિ. એમને આ મથનામાં શ્રી યશેાવિજયજી મહારાજનુ :
એ સ્તવન બહુ પ્રેરણાત્મક લાગ્યું. જેમ સંસ્કૃત, પ્રાકૃત, સાહિત્ય, વ્યાકરણ, શાસ્ત્ર થેાકડા, જૈન-જૈનેતર સાધના વગેરે ગુરુકૃપા વડે જ્ઞાન પામ્યા તેમ ક્રિયાયેગની પણ સાધના કરવી જોઇએ. તેા જ જ્ઞાનÆિામ્યાનું મોક્ષ:” એ સૂત્ર સાર્થક બને. એમને થયું “આજ-કાલ અમે સાધુ-સાધ્વીએ પરિષહ-ઉપસર્ગની કથાઓ ઘણી વાંચીએ છીએ, પણુ સાંપ્રદાયિક ક્ષેત્રમાં આવી અગ્નિપરીક્ષા થતી નથી. જૈનસૂત્ર કહે છે કાયકલેશ કરે,
શરીરને ખૂબ સે!” જુવાનીમાં
વિશ્વસતની ઝાંખી
ચેતન! અબ મેાહે દરશન દીજે
તુમ હરિશણુ ભવ છીજે....ચેતન
ક્રિયા મૂઢમતિ કહે જન કાઇ, જ્ઞાન ઔરકા પ્યારા,
મીલત ‘ભાવ’રસ દાઉમે' પ્રગટત, તુ દાનેાસે ન્યારા...ચેતન૦
For Private Personal Use Only
રે
Page #53
--------------------------------------------------------------------------
________________
પુજ્ય ગુરૂદેવ કવિધા પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ
બ્રહ્મચર્ય સાધના માટે પણ શારીરિક શ્રમ કે કઠોર ક્રિયાએ જરૂરી છે. એક ઠેકાણે લખ્યું છે કે “મન પુત્ર મનુષ્યાળાં વારાં બંધ-મોક્ષયો:” મન જ મધ-મેાક્ષનુ કારણ છે. ગીતા પણ બતાવે છે કે “ ઇંદ્રિચાની અન તકાળની આદતે મનને પરાણે ખેંચીને પાડે છે. મન પડે એટલે કર્મસંગી ચેતન એની પાછળ પતન પામી જ જાય છે. આ બધાને સાર એ કે શરીર ઉપર એટલે કાબૂ તા મેળવી લેવા જ રહ્યા કે ભૂખ-તરસ ટાઢ–તાપ, હષ –શાક, જય-પરાજય, માન-અપમાન, સુખ-દુઃખ એ બધા વચ્ચે સમતા રહી શકે. પેાતાના ગુરુ દેવચંદ્રજી મહારાજનું જીવન આ દૃષ્ટિએ તેમને ખૂબ આકતુ. ગુરુજીને આવા ગુણા જાણે જન્મજાત હતા. જ્યારે આ શિષ્યને એ સિદ્ધિ હજુ મેળવવાની હતી. હા, નમ્રતાના ગુણુ અને વૈરાગ્ય એ એ સદ્ગુણાની સિદ્ધિ સ્વાભાવિક મળેલી. કાચૈામાં ‘સતશિષ્ય’તુ અને લેખનમાં દ: ‘ભિક્ષુ ’ એવું ઉપનામ કે તખલ્લુસ તેએ લખતા તેથી આવી સિદ્ધિ કઠણુ ને'તી.
८
સ્થાનકવાસી જૈના સળવળ્યા
લીંબડી સંપ્રદાયમાં હવે ગુરુ દેવચદ્રજી મહારાજને સર્વોચ્ચ એવી આચાર્યની પદવી મળી હતી. તેઓ શાસ્ત્રપારંગત અને સંસ્કૃતજ્ઞ વિદ્વાન હતા, પણ વિદ્વતા કરતાંય તેમની નિખાલસતા સૌને એકસરખી આકર્ષતી. આથી આખા સંપ્રદાયના તેઓ આચાર્ય બન્યા હતા. માત્ર લીખડી સંપ્રદાયની જ નહીં; સૌરાષ્ટ્રના બધા જ સઘાડાઓનાં સાધુ-સાધ્વીએની એમના પ્રત્યે નજર હતી. જ્યારે ગુરુની નજર પેાતાના શિષ્ય ‘નાનચંદ્રજી' તરફ હતી. આમ મુનિશ્રી નાનચંદ્રજી તરફ જાણે આખા ચે સ્થાનકવાસી સમાજ આશામીટ માંડતા થયા હતા. આ વખતે તેઓનું ચામાસુ મારખીમાં થયુ હતું. સંવત ૧૯૬૪ની એ સાલ હતી. શેઠ અખાવીદ્યાસભાઈ ડાસાણી મારખીમાં સાધનસંપન્ન હતા. તેમણે એક દ્વિવસ એકાંતમાં મહારાજશ્રી નાનચંદ્રજી સ્વામીને કહ્યું–“મારા જેવુ કામકાજ જરૂર બતાવજો.” મુનિશ્રી નાનચંદ્રજીના મનમાં કચ્છ-સૌરાષ્ટ્રના એ પ્રસંગેાથી જે ક્રાંતિખીજ વવાયુ હતુ, તેને તેએ સમાજવ્યાપી અનાવવા માગતા હતા. તેમને સ્પષ્ટ જણાયું હતુ કે, વ્યક્તિની અસર વ્યક્તિ સુધી ભલે ઊંડી પહોંચી જાય, પણ સમાજવ્યાપી હાડસસ્કાર મનાવવાનું કામ સંસ્થા વિના ન ખની શકે તેથી તેમણે તરત આ ડાક ઝડપી લીધી અને ખેલ્યા “ આજના જમાના સગનને છે. સગર્ટુન વિના જૈનધર્મને વિશ્વધર્મ હેાવાના દાવા કહેવા માત્રને રહ્યા છે. જે આખા જગતને સાંધનારા હતા, જ ફાટી ગયા છે. વર્તમાનકાળે રહેલા જૈનધર્મના ચાર ફિરકાઓમાં પ્રમાણમાં સ્થા. જૈન સમાજ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવને પિછાની શકે તેવા છે એમ મને લાગે છે. એક વાર તે આખાયે સમાજને એકઠ કરી તેની વ્યવસ્થિત સંસ્થા સ્થાપવી જોઇએ.” અબાવીદાસભાઇ ડોસાણીએ આ ખેલ ઝીન્ની લીધે અને મેરખી સધને સમત કરાવી, મહારાજશ્રીની ઇચ્છાનુસાર ભારતભરના સ્થાનકવાસી સમાજને મેલાવી સમગ્ર સ્થાનકવાસી જૈન સમાજને સાંકળનારી સંસ્થા સ્થપાવી દીધી. આ રીતે પૂજ્ય મહારાજશ્રીની પ્રેરણાથી અખિલ ભારતી સ્થા. જૈન કારન્સ” નામની સંસ્થા ઊભી થઈ. ધર્મપ્રાણ લેાંકાશાહના પુનરાગમનની જાણે કેમ તૈયારી થઇ ચૂકી હોય ! આ જ સાલમાં શ્રી અંબાવીદાસભાઈનેા જુવાન ભાણેજ ગુજરી જતાં, તેના સ્મરણાર્થે શ્રી અબાવીદાસભાઇના આર્થિક પ્રેત્સાહનથી જેની ખૂબ જરૂર હતી એવી સ્થાનકવાસી જૈન મેડિંગની પણ સ્થાપના કરાવી.
ધર્મ પ્રાણ લાંકાશાહ અને પુરસ્કર્તા
ધ પ્રાણ લેાંકાશાહ કાણુ અને શા માટે થયા? તે સમજવા જેવુ છે. જૈને શ્રમણાપાસક કહેવાય છે અને મૂળે જેનેામાં સાધુવના એ ભેદ્ર છે. એક (૧) સ્થવિરકલ્પી અને ખીજે (૨) જિનકલ્પી. આ બેમાં મુખ્યપણું સ્થવિરકલ્પીનુ એટલા માટે રહ્યું છે કે જિનકલ્પીવર્ગ તે અમુક સાધુ વ્યકિતની સાધનાકાળ પૂશ્તા છે, પરંતુ જતે દહાડે અનેકાન્તવાદી જૈનધર્મમાં એકાન્તવાદ આવવાથી અને ફ્રાંટા કાયમી થવાથી તે ભેદરૂપ બની ગયા. (૧) શ્વેતામ્બર અને (૨) દિગમ્બર. એક સફેદ કપડાં પહેરનારા અને બીજા બિલકુલ કપડાં નહિ પહેરનારા એમ ઇતિહાસ કહે છે. આ ભેદો વીર નિર્વાણુની સ ંવત
૧૦
For Private Personal Use Only
જીવન ઝંખી
Page #54
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરૂદેવ વિવય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ
૬૦૯ માં અને વિક્રમ સંવત ૧૩૯ માં થયા છે. ત્યાર બાદ અતિશય આખરી પૂજા, સંગ્રહખારી અને ચૈત્યવાસી શિથિલતા થવાને કારણે વીર નિર્વાણુની એ હારમી સાથે દુનિયાભરમાં પ્રથમ ધર્મક્રાંતિકાર તરીકે જન્મ્યા-ધર્મપ્રાણ લાંકાશાહ. સંચાગે જોઇને તેમણે જૈન શાસ્ત્રધારે અમૂર્તિપૂજા ત આખાયે સમાજને વાગ્યે. આગળ જતાં તેના પુરસ્કર્તા તરીકે ત્રણ સાધુએ થયાઃ-(૧) ધર્મદાસજી મહારાજ, (૨) ધસિંહજી મહારાજ અને (૩) લવજી ઋષિ. તેઓએ મુહપત્તિને વ્યવસ્થિત સ્થાન આપ્યું. ધર્મદ્રાસજી મહારાજની પરંપરામાં એક સમર્થ સાધુ મૂળચંદ્રજી થયા. દેશભરમાં આજે જે સ્થા. સાધુ-સાધ્વીએ વિચરે છે તેમાં ખાવીસ ટોળાના સાધુવર્ગ બહુ મેાટી સખ્યામાં છે અને તે બાવીસે ટોળાં પૂ. મૂળચંદ્રજી મહારાજના શિષ્યેાનાં છે. તેરાપંથી શાખા જે ભીખમજી મુનિ આફ્રિ ઠાણા ૧૩ ના જુદા પડવાને કારણે ખસેક વર્ષ પહેલાં શરૂ થઇ છે, તે પણ એમની જ શિષ્યપરપરા પૈકીની છે. એ અર્થમાં સ્થાનકવાસી જૈનેા કાઇ વાડા કે સંપ્રદાયરૂપે નથી. પણુ ભગવાન મહાવીરના ચતુર્વિધ સંઘને ફરી વાર દીપાવવાના સાધનરૂપે છે. તેથી સ્થાનકવાસી જૈનેાની સંસ્થાને તેા જૈન-જૈનેતર માત્રને ધર્મક્રાંતિ તરફ વળવાના સાધનરૂપે જ ગણાવી શકાય. સદ્ભાગ્યે આ પહેલાં દેરાવાસી સમાજની સંસ્થા પણ નવા યુગના એંધાણુ પારખીને ઊભી થઈ ચૂકી હતી. આગળ જતાં ભારત જૈન મહામંડળ કે એવા ખીજા નામે દિગમ્બર, શ્વેતામ્બર મૂર્તિપૂજક, શ્વેતામ્બર સ્થાનકવાસી અને તેરાપંથી સૌને એક વ્યાસપીઠ પર લાવવા માટેની સંસ્થાએ હસ્તીમાં આવવા લાગી ગઇ હતી તેથી જૈન-જૈનેતરને ધર્મક્રાંતિ તરફ વાળવાનું કામ કાંઈક સરળ બની ગયું હતું. એમાં સ્વામી દયાનંદ સરસ્વતીએ જૈનેતરામાં ધક્રાંતિની ભૂખ સારી પેઠે જગાડી દીધી હતી.
ધર્મ ક્રાંતિનું જોશ
હવે પૂ॰ નાનચંદ્રજી મહારાજને એ વિચારા ઘાળતા હતા-“ ધક્રાંતિનાં ખાસ ગૈા કયા કયા ? અથવા કયા છેડેથી ધર્માંક્રાંતિ લેવી કે જેથી તેને ચામેર વેગ મળે.” તેએ સારી પેઠે અનુભવી ચૂકયા હતા કે એકલા સાધુ-સાધ્વીએ પશુ ધર્મ ક્રાંતિ નહિ કરી શકે અને એકલા શ્રાવક-શ્રાવિકાઓ પણ ધર્મક્રાંતિ નહીં કરી શકે. વળી જૂના-નવા વિચારના ય સંગમ યથાર્થ કરવા પડશે. આમપ્રજામાં સૌથી વધારે પુરસઢવાળે માત્ર સાવ હતા. ધર્મ ક્રાંતિના માર્ગમાં જેમ લાવવા માટે તેમણે સાધ્વર્ગને અભ્યાસ તરફ વળ્યેા. જૈન સૂત્રેાને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની કસેટીએ કસવા માંડ્યાં. પ્રથમ પેાતાના શ્રધ્ધાળુ સાધુ-સાધ્વીએ માટે ટખા સહિત શાસ્રા લહિયાઓ પાસે લખાવ્યાં. ખીજી માજુથી નવી પેઢી માટે મેરખીમાં જૈન છાત્રાલય ઉદારભાવે શરૂ કરવાની પ્રેરણા પાઇ. આ બધામાં મુખ્ય સાથ શેઠ શ્રી અબાવીદાસનેા હતેા. તેમાંથી તેજસ્વી વિદ્યાર્થીઓ પાકવા લાગ્યા. ખીજી ખાજુ સાધુ-સાધ્વીએમાં પણ નવી
તાજગી આવવા લાગી.
તેવામાં તેમના ગુરુદેવના શરીરે પક્ષઘાતની અસર વર્તાવા લાગી. ત્રણેક વર્ષ જન્મભૂમિ કચ્છમાં ગાળ્યા પણ વળતાં પાણી ન થયા, એટલે લીંબડીના ધારી શ્રાવકા આગ્રહ કરીને તેમને લીખડી ખેંચી ગયા.
એ શ્રીમનું કાવ્ય નાનચંદ્ર મહામુનિને તે કાળે અનુરૂપ લાગ્યું પણ તેઓશ્રી એ પણ જાણતા હતા કે “ગુરુસેવા સમી ખીજી કોઇ સેવા નથી.” શૈલક રાજર્ષિની પ ંથક શિષ્યે કેવી સેવા કરી હતી? તે બધુ તેએએ ‘જ્ઞાતાસૂત્ર’ની ધર્મકથા દ્વારા હૈયે ધરી લીધું હતુ. પાંચસામાંથી ચારસે નવ્વાણુની ધીરજ ખૂટી, પણ પથક ચલિત ન થયા અને એણે
વિશ્વસતની ઝાંખી
દ્રવ્ય ક્ષેત્ર ને કાળ, ભાવ પ્રતિબંધવિષ્ણુ, વિચરવુ. ઉદયાધીન, પણ વીતલેાભ જો.
અપૂર્વ અવસર એવા કયારે આવશે?
૧૧
Page #55
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરુદેવ ફવિવય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાલિંદ સ્મૃતિગ્રંથ
નમ્રસેવાથી ગુરુના આત્માને ઢઢળી મા હતો, તે તેઓ બરાબર સમજતા હતા. સદ્દભાગ્યે દેવચંદ્ર ગુરુ જાતે જાગૃત હતા. એટલું જ નહીં પરંતુ સોને જાગૃત રખાવે તેવા હતા. એટલે એ ચિંતા ન હતી. લીંબડી એક સરખાં નવ-નવ વર્ષો ગાળવા પડ્યાં, પણ પળેપળને સુંદર ઉપગ કરી જાણે.
દૈનિક કાર્યક્રમ પળેપળની ગુરુસેવા એ જ એમને સર્વોપરિ દૈનિક કાર્યક્રમ, પરંતુ ગુરુ જ એવા કે શિષ્ય પાસેથી ઓછામાં ઓછું કામ લેવાની પક્ષઘાતમાં પણ કાળજી રાખે. કેટલીક સેવાઓ તો વડીલ ગુરુભાઈઓ પણ આપતા. જ્યાં દિલની એકતા હોય છે ત્યાં નાના-મોટાને સ્થળ ભેદ ટકતું નથી. છતાં “છઠ્ઠમસ્થ વડીલેને પણ કેવળી ભગવંત શિષ્ય વિનય જાળવે છે.” એ જેન રહસ્ય ન ચૂકાય તેની કાળજી મહામુનિ નાનચંદ્રજી રાખતા. ગુરુદેવને જરાક ખાંસી આવી કે તેઓ તેમની પાસે પહોંચી જ ગયા હોય! સ્વચ્છતા રાખવી, રખાવવી એ જૈન સાધુની પાંચમી સમિતિનું પણ તેઓ અદ્દભૂત જતન કરે.
મને લીંબડી સંવત ૧૮૩ના માસામાં ત્યાંના એકે-એક શ્રાવક-શ્રાવિકાઓ કહેતાં—“ અમે નાનચંદ્રજી મહારાજ જેવી ગુરુસેવા કેઈ સાધુ-સાવી પાસેથી જોઈ નથી.”
નવાઈ સાથે આનંદની વાત તો એ કે આવી પળેપળની સેવા સાથે આખી યે લીંબડી અને ફરતાં ગામડાની જૈન-જૈનેતર જનતાને તેમણે માનવધર્મથી રંગી દીધી.
કેટલું વર્ણન કરવું? અરે! પચાસ વર્ષ પછી આજે પણ લીંબડી ઉપાશ્રયમાંના પ્રેરણાપ્રદ વાકયે વાંચીએ કે ફેરતાં ગામડાંની સેવાભક્તિ જોઇયે; લીંબડીની વિદ્યાથી બેડિ ગ નીરખીએ કે લીંબડીના દેવચંદ્રજી પુસ્તકાલય-વાચનાલય ગ્રંથભંડાર જોઈ લઈએ. અજરામર જેન પાઠશાળાનાં સામાયિક સ્વરૂપ, સંવાદ, પ્રશ્નોત્તર કુસુમાવલી, આધ્યાત્મિક ભજનપદ પુષ્પમાળા, સુબોધ સંગીતમાળા વગેરે પ્રકાશિત પુસ્તક પરખીએ કે ત્યાંની જેમ શાળાઓ જોઈએ, અથવા તે શ્રાવિકા શાળા કે મહિલા મંડળની રચનાત્મક પ્રવૃત્તિઓનું નિરીક્ષણ કરીએ. દરેકે દરેક સ્થળમાં મહારાજશ્રી નિમિત્તે ધાર્મિક પરિવર્તનને મળેલું જેમ કે જેશ કળાયા વગર રહે જ નહીં. તેમણે રસાળ સંવાદો બનાવ્યા અને ભજવાવ્યા. રૂઢિચુસ્તોમાં પણ નવો પ્રાણ ફેરો. આ વર્ષોમાં સહેજે-સહેજે સાહિત્ય, કાવ્ય વગેરે તૈયાર થયું. તેમ નવું નવું વંચાયું પણ ઘણું. તેઓ સમજતા હતા કે દેશ અને દુનિયાના પ્રવાહોને જાણવા તે પડશે જ. એ બધામાં રસ લઈને સમાજને પા અને પીવડાવવું પડશે, છતા ફેંકી દેવા પડશે. આ દિવસમાં રાત્રે પણ “સુશીલ’પાસે તેઓ બંગાળી અને અંગ્રેજી સાહિત્ય વંચાવી વૈજ્ઞાનિક ઢબે શાસ્ત્રીય અને ઐતિહાસિક ધર્મચર્ચાઓ ગોઠવતા. આથી જ લીંબડીમાં વિદ્યાર્થીઓને જે મહાન ફાલ ત્યારે નીકળે તેમાંનાં અનેક નામો અનેક ક્ષેત્રે આગળ આવી ગયા. મુંબઈમાં કે દેશ-પરદેશમાં જ્યાં
જ્યાં ઝાલાવાડની નવી પેઢી ગઈ ત્યાં ત્યાં તેમણે સામાજિકતામાં અગ્રનામ કાઢયું. તાજે નમૂને લીંબડી રાજ્યની પ્રજાનો એ કે, તેણે સ્વરાજ્યકાળે જવાબદાર લોકતંત્રની લડતમાં રાજ્ય જુલમને કારણે હિજરત કરી પણ પ્રજાએ
આપી નહીં. આ બધા પરથી તેમણે ધર્મક્રાંતિના અગ્રદૂતાંગે પોતાની ઢબે તારવ્યાં અને ત્યારથી તેમની જિંદગીના છેડા લગી એ જ પ્રવૃત્તિ રહ્યા કરી, ત્યારથી તેઓએ નીચેની વાત જોશભેર મુકવા માંડી.
(૧) સૌથી પ્રથમ માનવમાત્રમાં જાતિભેદ, પ્રાંતભેદ, દેશભેદ, સંપ્રદાયભેદ વગર માનવતા લાવવાનો પુરુષાર્થ કરવો. (૨) સાધુ-સાધ્વીઓની જવાબદારી સૈાથી મોટી છે તે તેમણે પિતાની દિનચર્યા સાથે દાખલ કરવી.
* છોટાલાલ હરજીવન સુશીલ” – જેઓ બંગાલી સાહિત્યના ખાસ કરીને શ્રી અરવિંદના અભ્યાસી હતા. અંગ્રેજી વાંચન પણ ઊંડું હતું. ઉપરાંત તે વખતના મહારાજા શ્રી દોલતસિંહજીના પર્સનલ સેક્રેટરી હતા.
૧૨
જીવન ઝાંખી
Page #56
--------------------------------------------------------------------------
________________
પત્ર ગુરુદેવ કવિવય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાલિંદ સ્મૃતિગ્રંથ
(૩) બાળવયથી જ નવી પેઢીમાં બ્રહ્મચર્ય ભાવના, વ્યસનત્યાગ, સદૂવાંચન ભૂખ તથા સંસ્કાર પ્રીતિ વગેરેનું
સિંચન કરતાં રહેવું. (૪) ગાંધીજીના રચનાત્મક કાર્યક્રમની ખૂબી પ્રજાહેયે ઉતરાવવી. ગોપાલન પ્રત્યે પ્રજાચિ વધારવી. (૫) બાળવિધવાઓને માટે સંયમલક્ષી સાધન સંસ્થાઓ જવી. (૬) હરિજન સાથે એકતા, નારી પ્રતિષ્ઠા, રોજી-રોટીના પ્રશ્નનો ઉકેલ. આ બધામાં સાધુ-સાધ્વીઓએ પિતાની
મર્યાદામાં રહી મુખ્ય ભાગ લે. (૭) લેકે માંથી કાયરતા હાંકી કાઢવા મહાપ્રયાસ જારી રાખ. (૮) આ બધા માટે રાહતકામ જેવા કે શુદ્ધ ખેરાકની ચીજોમાં રાહત, વિદ્યાના વિકાસમાં રાહત, દવાખાનાઓ
દ્વારા તબીબી રાહત વગેરેમાં ઠેરઠેર પ્રેરણા આપવી. આમ ધર્મકાંતિનું બ્યુગલ ફુકાવું શરૂ થયું અને તેના પડઘા છેટે છેટે પડવા શરૂ થયા.
૧ ૦
મુંબઈ તરફનું મહાપ્રયાણ
તેવામાં લાંબી સેવા અને ઘડતર માટે લાથ દઈને સંવત ૧૯૭૭ના કારતક વદ આઠમના રોજ આચાર્ય શ્રી ગુરુદેવ સ્વર્ગવાસી થયા. આચાર્યશ્રી ગુરુદેવ કાળધર્મ પામ્યા બાદ તરત જ ગુરુદેવનાં અને પોતાના અનેક અનુરાગી જને આવી પહોંચ્યા. ગુરુવિરહ તેમને બહુ સાલતો, કારણ કે ગુરુ જેવા જ એ ગુરુ હતા. પક્ષઘાતમાં પણ પ્રવચનમાં કે કઈ સૂત્રોચ્ચારમાં કે કયાંય ગલત થાય કે તરત શિષ્યને સારાથી ચેતવી દેતાં. કેટલાંય સૂત્રે તેમને કંઠસ્થ હતા. આમે ય લીંબડીની આચાર્ય પરંપરા અને સાધુ-સાધ્વી પરંપરામાં વિદ્વતા સેને સહજલબ્ધ જેવી હતી. શ્રીમદ્ રાજચંદ્ર જેવા મૌલિક જૈનત્વજ્ઞાતા, પણ કહેવાય છે કે લીંબડી સંપ્રદાયના આચાર્યોના સહવાસમાં આવવા લલચાતા. સ્વ. સદાનંદી છોટાલાલજી મહારાજના ગુરુ શ્રી નાના લાધાજી મહારાજ પાસે શ્રીમદ્દ પધાર્યાનું અને ચર્ચા કર્યાનું મેં આપણું ચરિત્ર નાયક પાસેથી સાંભળ્યું છે.
ગુરુ નિધન ટાંકણે ગુરુનિધન ટાંકણે બહુ મોટું ફંડ થયું. લીંબડી મોટા સંપ્રદાયના ઠેરઠેર મકાન અને સગવડોમાં આ ફંડ અને મુનિ નાનચંદ્રજી મહારાજની પ્રેરણાથી થયેલા બીજા ફડાને હિસ્સો મુખ્ય છે.
હવે માત્ર બે જ ગુરુભાઈઓ હતા. તેમનું જન્મવતન કચ્છ હતું. એકનું નામ મહા. શ્રી સુંદરજી સ્વામી અને બીજાનું નામ મહા. શ્રી રામચંદ્રજી સ્વામી. તેઓએ પ્રેમથી કહ્યું – “નાનચંદજી! હવે ખુશીથી તમે થોડું ફરી આવો. તમારી મહા શક્તિને વિશાળ સમાજમાં ઉપયોગ થવો જોઈએ. અમે વૃધ છીએ. અમે શાંતિથી ગાદીના ગામમાં રહીશું. આ પ્રકારના આશીર્વાદ આપ્યા. ત્યાર પછી પણ થડે કાળ એ મુનિવરે સાથે ઝાલાવાડમાં વિચર્યો. દરમિયાન એક વખત નાનચંદ્રજી મહારાજ પોતાના સાથીદાર સાધુઓ સાથે વિહાર કરતાં સાયલા પધાર્યા હતા. તે સમયે સાયલાના ઉપાશ્રયમાં એકાતવાસ માટે ભેંશ જેવા એક રૂમની વ્યવસ્થા હતી અને પાસે જ આંબલીનું મોટું (તેનિંગ) વૃક્ષ હતું, જે અત્યારે પણ વિદ્યમાન છે. ત્યારે બીજી સાનુકૂળતા હોવાથી નાનચંદ્રજી મુનિને અમુક પ્રકારની સાધના કરવાનું મન થયું. એટલે અમના પચ્ચકખાણ કરી પોતે એકાંતવાસ જેવા ભેંયરામાં બેસી ગયા. શિયાળાના દિવસો, ભેજ અને છે, આમ ત્રણેયને મેળ જામ્યું. પ્રતિક્રમણ માટે, સેવાપૃચ્છા માટે મુનિજી બહાર આવે ખરા; પણ ત્રણેય દિવસે મોટે ભાગ ભોંયરામાં ગાજે. પ્રાયઃ ત્રણે દિવસ ઉજાગર કરી બેસી જ રહ્યા.
વિશ્વસંતની ઝાંખી
૧૩
Page #57
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરૂદેવ કવિવર્ય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
આમ તે “અતિ સર્વત્ર વર્ગ” એ સૂત્ર નાનચંદ્રજી મુનિએ ટી કાઢયું હતું. અમલી પણ બનાવ્યું હતું. પણ “શરીરને કસવું તે જોઈએ જ, પપલાવવાથી એ પાંગળું બને છે. જેવી આદત પાડીએ તેવી શરીરને આદત પડે છે. એમ ધારી આ પ્રયોગ કર્યો પણ તે પ્રયોગ ભારે પડી ગયે.
આખું અંગ જકડાઈ ગયું એમાંથી એવું “વા”નું દર્દ થયું કે જે અનેક ઉપચાર છતાં જિંદગી લગી ટકયું અને તે કારણે નવું લોહી બંધ થવાની ઉમ્મર થતાં અમુક સમયે ડેલીનો ઉપયોગ કરવો પડશે. શરીર ખૂબ ખડતલ અને તેજ તેજના અંબારસમું રહ્યું; પણ “વા ને વ્યાધિ રહી ગયો તે રહી જ ગયો. પરંતુ બધ સર્વોત્તમ આપી ગયે.
युक्ताहारविहारस्य, युक्तचेष्टस्य कर्मसु ।
युक्त स्वप्नावबोधस्य योगो भवति दुःखहा ॥ બુદ્ધ ભગવાને છ-છ વર્ષ લગી તપ કર્યા અને કાયા ગાબી નાખી, લથડિયા લેવા લાગ્યા. આખરે “મધ્યમમાર્ગ”ને બોધ મળે પણ કોણ જાણે શાથી મહાપુરુષોના જીવનમાં આવું “અતિપણું” એક વાર તે જાણે અનિવાર્ય બનતું લાગે છે.
આ પ્રસંગ પછી નાનચંદ્રજી મુનિના જીવનમાં જેમ વ્યક્તિ અને સમષ્ટિ વચ્ચેનો ભેદ ઉકેલાયો, તેમ તપ-ત્યાગ, સેવા-ધ્યાન, ગ-સંયમને ભેદ પણ ઉકેલાઈ ગયો. છતાંય આખરે તે “fiડે પિંડે મતિfમના” કહેવત મુજબ વ્યક્તિ માટે તે સાધના સમસ્યા રહેવાની.
દરમિયાન એ અરસામાં બે વૃદ્ધ સાધુજીએ તે પછી લીંબડી રોકાઈ ગયા. પરંતુ જાણે પૂવને કઈ સંકેત હોય તેમ લાંબા વિહાર માટે એક જુવાન સાધુને
હાર માટે એક જવાન સાધુનો ચાગ મુનિ નાનચંદ્રજી સ્વામીને મળી ગયો. મતલબ કે તપસ્વી મહા. શ્રી શામજી સ્વામીના એક શિષ્ય શ્રી હર્ષચંદ્રજી મુનિ ભગુવા અને સેવા કરવા ગુરુદેવ નાનચંદ્રજી મહારાજ પાસે આવેલા. આમ બને ઠાણું સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં વિચરતા હતા. દરમિયાન મુનિશ્રી હર્ષચંદ્રજીને ગળામાં કાકડાન દઈ થયું તેથી તેના ઓપરેશનની જરૂર હતી. ઓપરેશન કયાં કરાવવું એ વિચારતાં. તે વખતે નડિયાદમાં મિશનરી હોસ્પિટલના ડોકટર કક ખબ પ્રસિદ્ધ હતા. એટલે મુનિશ્રીના ગળાના કારણે ગુરુદેવે નડિયાદ પહોંચવાને વિચાર કર્યો. અનકમે વિહાર કરતાં અને ઠાણું ત્યાં પહોંચ્યા અને ત્યાં ઓપરેશન કરાવ્યું. ઓપરેશન ખૂબ સફળ થયું. થોડા દિવસે આરામ લીધું અને પછી આટલે સુધી આવ્યા છીએ તે જરા આગળ વિહાર કરીએ એવી ભાવનાથી બન્ને ઠાણું સૂરત પહોંચ્યા.
ભેદભેદ ન હતા વચ્ચે વિહારના ક્ષેત્રમાં વિચરતાં વિચરતાં પિતાની અભેદ દૃષ્ટિની આગવી પ્રતિભાનો લાભ આમ – જનતાને આપતા હતા. આપણે જોઈ ગયા કે આપણું કથાનાયકને મન વેતામ્બર, દિગમ્બર, સ્થાનકવાસી, તેરાપંથીના તે ભેદ ન હતા, પણ જૈન-જૈનેતરોના ય ભેદભેદ ન હતા. તેઓ માનતા કે ઈશ્વર કતૃત્વવાદ સાપેક્ષ વસ્તુ છે. એવી કક્ષાએ એને ય માનવામાં દેષ નથી. દષ્ટિ સાફ જોઈએ, ધ્યેય સાફ જોઈએ, પૂરી નિલેપતા અને અખંડ જિજ્ઞાસા જોઈએ, તો આપોઆપ ભૂલે સરી પડે છે અને પરમ સત્ય પ્રગટ થઈ રહે છે. આથી તેમના તરફ સૌ આકર્ષાતાં. ગુરુદેવ દેવચંદ્રજી મહારાજના નિધન બાદ તેમની સમતા તેમનામાં સોળે કળાએ ઊતરીને ખીલી ચૂકી. નિખાલસતાને ય પૂરે વારસો મળે. ઉદાર હૈયાની તો વાત જ શી ? આથી પાલીતાણા, તારંગા, આબુ વગેરે જેનેનાં અને અંબાજી વગેરે જેતરનાં અગાસ, વડવા વગેરે શ્રીમદ્ભા સ્થાને તો તેમણે જોયાં જ. બલકે કઈ પણ ઈસ્લામી ઓલિયાઓને મળવામાં પણ તેમને આનંદ થતો.
મુંબઈવાસીઓનું આકર્ષણ મુંબઈ મોટી નગરી, વળી મોહમયી નગરી. એટલે જૈન સાધુઓ જવામાં સંકોચાતાં. ચૈત્યવાસના અવશેષરૂપ રહેલા જેન તિઓ પછી એ લંકાગચ્છના હોય કે શ્વેતામ્બર મૂર્તિપૂજક સંપ્રદાયના ખરતરગચ્છી વગેરે હોય તેઓ
૧૪
જીવન ઝાંખી.
Page #58
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરૂદેવ કવિલય પં. નાનાસજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
જતા. લોકાગચ્છની તે એક ગાદી જેમ વડોદરા હતી તેમ મુંબઈ પણ હતી. મુંબઈ જવામાં સૌથી પ્રથમ પહેલા દેરાવાસી તપસ્વી સાધુ મોહનલાલજી મહારાજે કરી. સ્થાનકવાસી સાધુઓમાં કદાચ પહેલ કરી છે પૂજ્ય જવાહરલાલજી મહારાજે, પણ જેવા એ વાંદરા ગયા અને જંગી કતલખાનાઓ (વાંદરા-કુરલા) સાંભળ્યા કે એમનું હૃદય કંપી ઊઠયું. પણ તેઓએ સમય પારખીને વિધેયાત્મક માર્ગે મુંબઈવાસી જૈનોને વાળેલા. તેને પરિણામે ઘાટકેપરમાં જીવદયા મંડળીનું પશુપાલન અને શાળાનું કામ ખીલ્યું, જે આજે પણ ચાલુ છે.
પૂજય ગુરુદેવ સૂરત સુધી પધાર્યા છે એવું સાંભળીને મુંબઈને સ્થાનકવાસી સમાજ સુરત સુધી દેડી ગયો. સંવત ૧૯૮૨ ની એ સાલ હતી; પૂ. નાનચંદ્રજી મહારાજે કહ્યું-“મારા બે દીક્ષાવૃદ્ધ ગુરુભાઈઓને હું લીંબડી છોડીને આવ્યો છું” મુંબઈ સંઘ લીબડી પહોંચે અને વિનંતિ કરી—“ આપ બને મેટા મહારાજશ્રીઓ મુંબઈ પધારો. અમે ડેલીમાં લઈ જઈએ.” પણ તેમણે કહ્યું-“અમે તો નહીં આવી શકીએ. આ ઉમ્મરે ગાદીનું ગામ છોડવું ગમતું નથી. અમારા આચાર્યશ્રી દેવચંદ્રજી મહારાજ હમણાં જ અહીં સદૂગત થયા છે.” ગાદી એટલે પૂ. અજરામરજી સ્વામીનું સમારક. મુંબઈ સંઘે કહ્યું - “તે આપ પૂ. નાનચંદ્રજી સ્વામીને મુંબઈ જવાની આજ્ઞા આપવા કૃપા કરો, બસ આજ્ઞા પત્ર લાવીને મુંબઈ સંઘ પૂ. નાનચંદ્રજી મહારાજ ઠાણું ૨ ને મુંબઈ ખેંચી ગયે.
જીવતી જાગતી ચેતના પૂ. નાનચંદ્રજી મહારાજ એટલે જીવતી જાગતી ચેતના. તેઓ જેવા મુંબઈ પહોંચ્યા કે જાણે મુંબઈ ગાંડું બન્યું. પૂ. જવાહરલાલજી મહારાજે જે ધર્મરસ જગાડયો હતો, એમાં ઘાટકોપર કાંઈક સક્રિય બનેલું. ઘાટકોપર મુંબઈનું એવું પડ્યું છે કે જેમાં કચ્છ-સૌરાષ્ટ્રના જૈન-જૈનેતર વધુ રહેતા. મુંબઈ એટલે ભારત સાથે દેશાંતર સંબંધ બાંધતી બંદરપુરી. કેટલાય આવે અને કેટલાય જાય! કેની સાથે સંબંધ બાંધો અને કેટલો બાંધો ? “મકોને લપ! આપણે આપણું કરે.” આવી ભ્રામક માન્યતામાં ઘાટકે પર એક ખાસ અપવાદરૂપ હતું. મુંબઈ જેવી ભારતની મહાનગરીમાં જાણે ભારતનું ગામડું હોય તેવું તે વખતે ઘાટકોપર લાગતું. નાનચંદ્રજી મહારાજે ચોમાસા માટે ત્યાનો નિર્ણય લીધે. ચીંચપોકલીમાં એક જની મિલ અને એનું વિશાળ કમ્પાઉન્ડ મુંબઈની સ્થાનકવાસી જનતાએ ખરીદેલું ત્યારથી ઉપાશ્રય તરીકે ત્યાં જ સાધુ-સાવીઓને નિવાસ રહે તે સ્વાભાવિક હતું, પણ આ જૈનસાધુ જુદા જ પ્રકારના હતા. તેમણે જગજીવનભાઈ દયાળની વાડીમાં ચાતુર્માસ માટે વિચાર્યું. મુંબઈના મહાપ્રયાણની સાર્થકતા સિદ્ધ કરવી હતી ને !
૧૧ ઘાટકોપરે રંગ રાખ્યો
જગજીવન દયાળની વાડીનું વિશાળ ચગાન મંડપથી ઘેરાયું હતું. મુંબઈનું માસું એટલે વરસાદની ઝડી. છતાં આખા યે મુંબઈના જેને વારંવાર ઘાટકોપર આવ-જા કરતા. કારણ કે નાનચંદ્રજી મહારાજનું ચોમાસું ઘાટકોપરમાં હતું. એ જ વાડીમાં એક ભક્તયોગી આવ-જા કરતા. કેટલીક વાર મહિના લગી રહી જતા. તેમને પણ આ જૈન સાધમાં રસ જાગ્યો તેથી એ વાડી અને એની આસપાસ રહેતાં જૈન-જૈનેતરોની ઊંડી શ્રદ્ધા જામી. મુંબઈ જેમ મેહમયી નગરી છે, તેમ તમયી નગરી નથી એમ નહીં. કહેવાય છે કે વાઘજી આશારામ અને મૂળજી આશારામ જેવા બે નબંધુઓ નાટકના રંગમંચ પર ભતૃહરિપિંગલા બનીને આવતા. વેશ આબેહુબ ભજવતા તો, તેમાંથી એ વૈરાગ્યરંગે રંગાનારા વીરલા મુંબઈમાં જરૂર સાંપડતાં. ચીંચપોકલી સ્થાનકમાં ચારે પ્રકારના આહાર સિરાવીને એક શ્રાવકે અનશન કરેલું તે ચૌદ દિવસ લગી ચાલેલું. એ પણ મુંબઈને જ તાજો બનાવ હતે.
એક વખત ઘાટકોપરના આ મહામંડપમાં મહારાજશ્રીનું પ્રવચન પૂરું થયું અને એક વૃદ્ધજન ઊભા થયા. સામાન્ય રીતે પ્રવચનને અંતે સાધુજી સૌ-સૌની ધારણા પ્રમાણે પચ્ચકખાણ (પ્રત્યાખ્યાનત્યાગ) આપતા હય, એ વિશ્વસંતની ઝાંખી
૧૫
Page #59
--------------------------------------------------------------------------
________________
bપથ ગદેવ કવિવર્ય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાલિદ સ્મૃતિગ્રંથ
શિરસ્તો છે. તે વૃદ્ધ ભાઈએ પિતાની ધારણા મોઘમ ન રાખતાં સ્પષ્ટ કરીને કહ્યું “ગુરુ મહારાજ! હું જ્યાં લગી મુંબઈમાં રહે ત્યાં લગી મારે જાતે કચ્છમાંના ખેતર ખેડવા નહીં.” આવી પ્રતિજ્ઞા સાંભળીને સી હસી પડયા. મહારાજશ્રીએ તેમને મીઠાશથી સમજાવ્યા– “ભાઈ ! કચ્છમાં તમે જાતે ન હો ત્યાં લગી ખેતર ન ખેડવાની તમારી પ્રતિજ્ઞાને કઈ અર્થ નથી.” લેકે પણ આવી પ્રતિજ્ઞાને મશ્કરીરૂપ માનવા પ્રેરાય તેમાં નવાઈ ન'તી. પણ ખરેખર, આ સમજફેર હતી. પૂ. મહારાજશ્રીએ તેની અને એવા અનેકેની “રાવી અંગેની બેટી સમજને દૂર કરી.
રાવીને સાચા અર્થ મહારાજશ્રીએ કહ્યું–“રાવીને સાચા અર્થ તૃણું છે અને તૃષ્ણનો સંબંધ સમસ્ત વિશ્વ સાથે છે. એ તૃષ્ણા ઓછી થાય તે માટે પ્રયત્ન કરવાને છે. આવી અર્થશૂન્ય પ્રતિજ્ઞાથી તૃષ્ણ ઓછી થતી નથી. તૃષ્ણા ઓછી કરવા માટે કાં (૧) પરિગ્રહ દિને--દિને ઓછો કરવો અથવા (૨) પરિગ્રહની મમતા ત્યાગી તેના સાચા ટ્રસ્ટી થઈ જવું. આ ધરી માર્ગ છે. પુણિયા શ્રાવકે ધીરે-ધીરે આટલો ઓછો પરિગ્રહ કરી નાખ્યો અને જાત મહેનતને એટલું મહત્વ આપ્યું કે આદર્શ કરણી કરનારા શ્રાવકોમાં તેનું નામ પંકાયું. આનંદ, કામદેવ વગેરે શ્રાવકો એવા થયા કે જેમણે હજારે ગાયે છતાં, અમુક ગાયનું, અમુક પ્રમાણમાં દૂધ-ઘી લેવાનો નિયમ કરી નાખે. અપરંપાર મિલ્કત છતાં ખરેખર ટ્રસ્ટીરૂપે જીવ્યા. બાકી જયાં કાયા નથી, ત્યાં તે ક્રિયાને કાયાથી ત્યાગ હોય જ નહીં. ધર્મને નામે આવી કેટલીયે ખોટી માન્યતાઓ ચાલે છે. તે ગમે તેટલી જની અને ઊડી હોય તેય છેડયે છૂટક છે. તમે કાંટાને પગમાં લાંબે રાખતા નથી. પહેરણતળે ડભેળિયું હોય તે પહેરણને દૂર કરીને પણ ડાભેળિયું તુરત કાઢી નાખે છે, તેમ આવી ઊંધી માન્યતાઓને કાઢી નાખવી જોઈએ.”
લોકોને આ પ્રસંગથી નવી રેશની મળી. વ્યાખ્યાન કરતાંય આવા પ્રત્યક્ષ પ્રસંગે ઘણી વાર ઘણું કહી જાય છે અને લાંબા વખતની જડતાને દૂર કરે છે.
ભકિત અને તપ વેવલાં ન હોય
બીજા એક વખતે વ્યાખ્યાન સાંભળીને શ્રોતાઓનાં ટેળેટેળાં બાજુની એક ટેકરી તરફ વળ્યાં. હું પણ દાદરના મારા નિવાસસ્થાનેથી પાસ કઢાવી પ્રાયઃ રોજ ઘાટકોપર આવતે. આમ તે જૈન સાધુઓના પ્રવચનમાં બહુ ઓછું સમજાય. પણ આ જૈન સાધુનાં પ્રવચને અનેખા હતાં. તેઓ કહેતાં અને બતાવી આપતાં કે “ધર્મ નગદ છે.” પેલા ટોળાં સાથે હું પણ ટેકરી પર ગયે. અને જોયું તે એક ભાઈ ધૂની જીવન જીવતા હતા. તેમને જોયા “હરનાથ પાગલ” નામના કેઈ ભકત બંગાળમાં થયા છે. તેમના પંથના તેઓ ગણતા. એમનાં પત્ની બાપડાં બહુ દુઃખી થતાં જણાયાં. આ ભાઈમાં ભકિત જરૂર હતી, પણ વેવલાપણું વિશેષ હતું. પૂ. નાનચંદ્રજી મહારાજે સમજાવ્યું– “ગૃહસ્થાશ્રમીએ ગૃહસ્થાશ્રમની અને ત્યાગીએ ત્યાગીઓની ફરજ બરાબર બજાવવી જોઈએ. મમતા કે આસકિત દૂર કરવા માટે ભક્તિ છે ફરજ ચૂકવા માટે નહીં.”
એક વખત પૂ. મહારાજશ્રીએ તપના બાર પ્રકારોને બાર પ્રકારના ક્ષાર તરીકે સમજાવ્યા. જેમ બાયોકેમિક દવામાં બધા દર્દીને લાગુ પડે તેવા બાર પ્રકાર છે તેવી જ રીતે તપશ્ચર્યાના બાર પ્રકાર વીતરાગ પરમાત્માએ કહ્યા છે. આ વસ્તુ ઘટાવીને એવી સરસ રીતે સમજાવેલ કે તે વાત “દાઢમાં સ્વાદ કાયમ રહી જાય તેવી રહી ગઈ. “તપ કરવાથી કર્મ બળે છે “તવસા = નિગર” એ માત્ર શાસ્ત્રવાક્ય નથી. વ્યકિતગત અને સામુદાયિક કંઈ દોષ તપદ્વારા બળીને વ્યકિતગત અને સમાજ કુંદન જેવા બને છે તેવો જાત અનુભવ પણ થાય છે.
તેમના પ્રવચનમાં મધ્ય મુંબઈથી ચુનીલાલભાઈ પણ આવતા. તે જ ચુનીલાલભાઈ આજના મારા વડીલ ગુરુબંધુ પૂજ્ય શ્રી ચુનીલાલજી સ્વામી. મને તે વખતે તેમને પરિચય થયો ન હતો. ચુનીલાલભાઈ તે સમયે ગાંધીજીના નૂતન વાતાવરણથી રંગાયેલ એટલે યુવાન અવસ્થામાં તે સમયે પાલીતાણા પાસેના શ્રી શિવજી દેવસી સંચાલિત- અને સત્યાગ્રહ આશ્રમ અમદાવાદ પ્રેરિત મઢડા ઉદ્યોગશાળાની ખાદી પ્રવૃત્તિમાં એક વર્ષના કોર્સની તાલીમ
૧૬
જીવન ઝાંખી
Page #60
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરૂદેવ કવિવર્ય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
પામેલ હતા અને ત્યાર બાદ રાજકોટ રાષ્ટ્રીય શાળામાં પણ રેંટિયાવર્ગ ચલાવતા. સંચગવશાત્ પછી ભાવનગર દક્ષિણમતિ સંસ્થામાં ગિજુભાઈ બધેકાની દેખરેખ નીચે ચાલતી બાલમંદિરની મોન્ટેસરી પદ્ધતિનો પણ અભ્યાસ કર્યો હતે. એમ જુદા જુદા સ્થળે ફરતા, કચ્છના મુખ્ય ગામે ભૂજ, માંડવી, અંજાર વગેરે ગામમાં હરિજન શાળા પણ ચલાવતા. આવા બધા સંસ્કારવાળા એવા એ ચુનીલાલભાઈ ગાંધી વિચાર - આચારના રંગે તે યુગમાં રંગાયેલા; અવિવાહિત અને ભાવતરાળ, બ્રહ્મચારી યુવાન. જન્મ સ્થાનકવાસી જૈન. તેમને આ પ્ર. મહારાજશ્રીની પ્રવચનધારા સાંભળતાં સાંભળતાં, જીવનમાં નવી દષ્ટિને સંચાર થયો. એટલે વધુ પરિચય કરવા માટે તેમની સાથે રહેવાની ત્યારથી જ લગની લાગી ગઈ. જ્યારે હું તે વખતે માત્ર પ્રવચને સાંભળીને ધંધાથે ચાલી જતો. અલબત્ત, જૈનધમી હોવા છતાં જૈન સાધુ પ્રત્યેનું મંદ થયેલું મારું આકર્ષણ અહીંથી જ ફરી સચેત બન્યું હતું.
મને જ્યારે ખબર પડી કે સ્થાનકવાસી જૈન કેન્ફરન્સનું અધિવેશન માધવબાગમાં ભરાય છે અને પૂ. નાનચંદ્રજી મહારાજ ત્યાં પધારી પ્રવચન આપવાના છે, ત્યારે તરત ત્યાં દેડી જતા.
ભેરદાનજી શેઠિયા પ્રભાવિત થયા. બીકાનેરથી ભેદાનજી શેઠિયા ખાસ ટ્રેઈનમાં આ અધિવેશનના અધ્યક્ષપદ માટે આવેલા. જે મહામુનિની પ્રેરણાથી સ્થા. જૈન કોન્ફરન્સની સંસ્થા જન્મેલી, તે જ મહામુનિની એમાં હાજરી હેય પછી પૂછવું જ શું? મુંબઈમાં જે જૈન-જૈનેતરને એ મહામુનિના પ્રવચનને ચટકે લાગેલે, તેઓ સ્થા. જૈન કૅન્ફરન્સના અધિવેશનમાં પણ આવ્યા વિના રહે ખરા ! માધવબાગ જેવા મહાવિશાળ સ્થાનના પ્રાંગણમાં હજારો માણસોની ભીડ જામતી. આમાંના ઘણા લેકે માત્ર પૂ. મહારાજશ્રીને સાંભળવા આવતા.
“જાગે નહિ તે ઘર જાશે? જગાડ્યા શું જાગતા નથી રે, તજવાનું ત્યાગતા નથી રે.” એવી કાવ્યમય વાણી સૌને અનાયાસે જગાડી દેતી. માઈક સિવાય હજારો શ્રોતાઓ સાંભળે શી રીતે ? એટલે પૂ. મહારાજશ્રી તે જમાના સહેજે ઉપયોગ કરતા. ભરોદાનજી શેઠિયાને ગળે આ વાત નો'તી ઊતરતી, એટલે પૂ. મહારાજશ્રીનું પ્રવચન પૂરું થાય પછી તેઓ સ્થાન પર આવતા. છતાં મહારાજશ્રીના આકર્ષણથી તેઓ પણ છેવટે તો આકર્ષાયા જ, તેમનું મન પણ નવું વિચારતું તે થયું જ. તેઓ પરંપરાથી ધર્મપ્રેમી હતા જ. સાંભળ્યું હતું કે મુંબઈમાં હજારે માણસે તેમને ટેઈન વખતે છેલ્વે સ્ટેશન પર લેવા આવેલા; પણ તેઓ તે સમય થતાં સામાયિક વ્રત માટે વચ્ચેના સ્ટેશને જૈતરીને સામાયિક કર્યા પછી જ મુંબઈ પહોંચેલા. આવી ધર્મદઢતામાં નવા વિચાર ભળે તે સાતત્યરક્ષા અને પરિવર્તનશીલતાને તાળ મળતું જાય. મહારાજશ્રી તે નમ્રતાપૂર્વક છતાં સ્પષ્ટપણે કહેતાં—“માઈક કાંઈ અમારા માટે શેખની ચીજ નથી. જેમ ચતુર્વિધ સંઘ ભેળે થાય ત્યારે શ્રાવકની અહિંસામર્યાદા પ્રમાણે મંડપ વગેરે અનેક આરંભ સમા રંભનાં સ્થાને બનાવાય છે અને સાધુ-સાધ્વીઓ તે સ્થાનને ઉપયોગ ક્ષમ્ય માને છે તેવું જ આ માઈકનું છે. હજારો શ્રેતાઓ હોવાને લીધે માઈક હોય છતાં જો ઈન્કાર કરું તે લેકવિરાધના થાય. ગુજરાતના જેનોને માટે આ વાત નવીન હતી. અપવાદરૂપ રૂઢિચુસ્ત સિવાય તેમને કેડે પડતી જતી હતી. જ્યારે રાજસ્થાની વર્ગને માટે સામાજિકતા પણ નવી વસ્તુ હતી. ત્યાં એક સાધુ આજથી પચાસ વર્ષ પહેલા માઈકમાં બોલે તે નવું લાગે, તે સ્વાભાવિક હતું, પણ સ્થા. જૈન કોન્ફરન્સ દ્વારા આખાયે સ્થાનકવાસી સમાજ આ મહામુનિને પ્રતાપે ધર્મક્રાંતિમાં સારી પેઠે આ રીતે પલોટાયે જતો હતો. તેથી જ શુદ્ધ રાષ્ટ્રીયતાને પિષક એવા ઘણા વ્યાપક ઠરાવ સ્થા. જૈન કોન્ફરન્સ તે જમાનામાં કર્યા હતા. આજે બધાયે ધાર્મિક સમાજોમાં સ્થા. જૈન સમાજ આગળ શાથી છે, એનું રહસ્ય આ પરથી સહેજે જડી જશે. કેઈ સ્થાનકવાસી જૈન ગીતા, ઉપનિષદ, રામાયણ, બૌદ્ધપિટક તે શું બલકે ઈંજિલ, કુરાન કે બાઈબલ વાંચે તે પણ નાનચંદ્રજી મહારાજને નવાઈ લાગી ન હતી. ઊલટું ગાંધીજીની સર્વધર્મ પ્રાર્થનામાં તેમને રસ પડતું. આમ ઘાટકોપરને ચાર માસ જેટલો લાંબો સમય મળતાં નગદ ધર્મને પાયે ત્યાં મજબૂત નખાય. ઘાટકોપરના ઉપાશ્રયમાં રાષ્ટ્ર-છાવણી શાથી ચાલી? ઘાટકોપરમાં ગાડગે મહારાજ જેવા સંત આવીને વ્યાખ્યાન આપે કે ૫. સુખલાલજી
વિશ્વસંતની ઝાંખી
૧૭
Page #61
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરુદેવ કવિવથ પં. નાનશ્ચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
જેવા ગૃહસ્થ પ્રવચન કરે તે ય પ્રેમથી ઘાટકોપર શા માટે સાંભળે? તેનું રહસ્ય પણ આ પરથી સહેજે સમજાઈ જશે. ઘાટકોપરે ત્યારે રંગ આજ સુધી એ ને એવો જાળવી રાખે છે. એમાં પ્રસંગ આવે ત્યારે ઉમેરે થાય છે, ઘટાડો થતું નથી. કારણ કે ઘાટકોપર સંઘ મહામુનિ નાનચંદ્રજી મહારાજના ત્યારથી જ અખંડ આશીર્વાદ ઝીલતે આવ્યું છે.
પ્રથમ મિલને જ્યારે લાકડાની લાતીમાં હું નોકરી કરતો હતો ત્યારની આ વાત છે. અમદાવાદમાં ઉઘરાણી અર્થે એક વાર ગયેલ. ઘાટકોપરનું ચાતુર્માસ કરીને પૂ. ગુરુમહારાજ શ્રી નાનચંદ્રજી મહારાજ તથા મુનિશ્રી હર્ષચંદ્રજી મહારાજ ઠાણું છે અને ત્રીજા દીક્ષાથી ભાઈ ચુનીલાલ વિહાર કરતાં કરતાં અહીં પધાર્યા હતાં. તે અરસામાં મહાવીર જયંતી ઊજવવાનો સમય હતો. મહાવીર જયંતીના દિવસે દરિયાપુરી ઉપાશ્રયમાં ભવ્યતાથી એ ઉત્સવ ઊજવવાને હતું એટલે સમસ્ત સંઘ ભેગે થયો હતો. હું પણ નામ સાંભળીને ત્યાં ગયેલ. એક સમાજસુધારક અને પ્રસિદ્ધ વિચારક ભાઈ પણ તહલ ખાતર ત્યાં આવેલા. મહારાજશ્રીનું તેઓને અહીં જ પ્રથમ મિલન થયું હતું.
ભલે ઓછા પાણીએ પણ પગ સાફ કરીને મહારાજશ્રીએ ઉપાશ્રયમાં પગ મૂકો.” તે પ્રસંગ લઈને પેલા વિચારકની વાગ્ધા ચાલી. “જૈનધર્મ જેમ ચેતનની સફાઈ કહે છે, મનની સફાઈ કહે છે તેમ તનની યે સફાઈનું બરાબર કહે છે. જુઓ, આ મહામુનિજને ! તેઓ ક્રિયા અને જ્ઞાનરૂપી બે માત્રા સાથેના જૈન સાધુ છે.” લેકેને ભારે નવાઈ લાગી. જે વ્યક્તિ (વાડીલાલભાઈ) જૈન સાધુને જુએ ત્યાં ભૂરાયા થઈ જાય, તેને બદલે પ્રથમ મિલને જ કેવા લટ્ટ થઈ ગયા ?
આ વખતે હર્ષચંદ્રમુનિ તે સાથે હતા જ. તેમને અને ચુનીલાલભાઈને આ વખતે જ મને પ્રથમ મેળાપ થ. ઘાટકોપરમાં જ્યારથી મેં પૂ. મહારાજશ્રીના વ્યાખ્યાને સાંભળેલા ત્યારથી જ મને તેઓ પ્રત્યે અસાધારણ આકર્ષણ તો થયેલું જ. પરંતુ આ દિશાના વિચારો જોઈએ તેવા પરિપકવ થયા ન હતા. ત્યાર પછી તો મુંબઈમાં મારવાડી સાધુઓ પણ આવતા થઈ ગયા હતા. એટલે સહજભાવે સમાગમ કરવાનું મન થતું અને અંદરના ઉપાદાનને પિષણ મળ્યા કરતું. બધા સાધુઓના સત્સંગમાં જ ખરો, પણ પૂ. મહારાજશ્રીએ હૃદયમાં જે અનેખું સિંચન કરેલ તે સર્વોપરિ નીવડયું. એટલે આ વખતે અમદાવાદમાં મોકે મળતાં ગુરુદેવને પ્રત્યક્ષ સમાગમ કરવાનું મન થયું. ચુનીલાલભાઈ સાથે પ્રાથમિક વિચારણા કરી. તેમના દ્વારા પૂ. મહારાજશ્રીને પણ નિકટથી સંપર્ક થયે. તેઓ બહાર એક મિલમાલિકના (માધુભાઈ મિલના) મકાનમાં ઉતર્યા હતા. થોડી વારમાં જ એક પારસી બેન આવ્યા અને પોતાના ગુરુને નમે તેમ નમી પડયાં. વચને-વચને તેમની શ્રદ્ધા, ભકિત અને આત્મસ્નેહની ઝાંખી થતી હતી..
નો રંગ મારા માટે તો ધર્મ બાબતને આ નવો રંગ હતો. અનુભવ પણ ન હતું. સામાયિક-પ્રતિક્રમણ જેવું આવડે જ નહીં. સંવત્સરીને દિવરો ન છૂટકે બીજાઓ સાથે ઉપાશ્રયે જવું પડે, પણ ઝટઝટ છટકવાનું મન થાય. દૂરથી જેન સાધુ-સાધ્વીઓ ગમે ઘણાં, પણ નજીક જવાનું મન ન થાય. કારણ કે પહેલાં જ એ પૂછે-“કાંદા, બટાટા નથી ખાતા ને ! જૂઠું બોલવું ગમે નહીં. સાચું બોલવાથી ટેણે ખાવો પડે- “ જુઓ જેનના દીકરા !” એટલે “તેરી મી ફૂપ અને મેરી મી ચૂપ” કરી દૂરથી નમીને ચાલતી પકડવી પડે. પણ જ્યારથી આ મહામુનિને જોયેલા ત્યારથી તેમના પ્રત્યે અગમ્ય અને અદમ્ય આકર્ષણ જાગેલું.
એમના મુખારવિન્દને જેવું એ જાણે જીવનનો અલભ્ય લહાવે લાગે! એમના લલાટને જોઈએ કે એમની હસુ -હસુ કરતી આંખોને જોઈએ. જાણે બુદ્ધ સમોવડા તેમના કાનને જોઈએ કે લહેક કરતા અભિનયને જોઈએ! બસ,
Jain Edition International
જીવન ઝાંખી
Page #62
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરુદેવ કવિલય પં. નાના
ત્ર ગુરુદેવ કવિવઢપં. નાનચંદ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
એક વાર જેણે એમને જોયા અને સાંભળ્યા, તેને એમની પાસેથી ઊઠવાનું મન જ ન થાય. ખાધા-પીધા વિના જાણે એમની પાસે બેસી જ રહીએ! પણ હું તે નાનપણથી જ શરમાળ એટલે દૂર બેસી જેવાનું વધુ ફાવે.
અધૂરામાં પૂરું પણ એ અધૂરામાં પૂર્તિ મળી ગઈ, આ બે જણની. તેમાં એક દીક્ષિત અને એક દીક્ષાથ. આ બન્નેના નિવ્યાજ પ્રેમે જાણે મને બાંધી લીધે. આમ નજીક આવ્યા પછી પ્રથમ મિલને જ આ બન્નેએ મિત્રભાવે અને નાનચંદ્રજી મહારાજે ગુરુભાવે સ્થાન મેળવી લીધું. ગેસ્વામી તુલસીદાસજીના વચને કેવા યથાર્થ છે?—
“બિછુડત એક પ્રાણુ હર લેઈ " ત્યારબાદ ફરીને ગુરુદેવ પાસે આવવાનો સંકલ્પ કરી હું અમદાવાદથી મુંબઈ ગયે.
૧૩
વસમો વિયોગ ત્યાર પછી તે દિવસો વીત્યા. અરે! થોડા મહિનાઓ યે વિત્યા. નવા મુનિઓ અને નવા ભાવિકોનો પરિચય વધે. હું મારા માતાજીને મુંબઈ તેડી લાવ્યા. એમને બળનું જૂનું દર્દ હતું. બરોળનું ઓપરેશન કરાવ્યું તે સફળ રીતે પાર પડયું. પણ તેઓ લાંબુ ન ટકયાં. તેમના અવસાન પછીથી મારો વૈરાગ્ય વધે. તે દરમિયાન હું દેશમાં ગમે ત્યારે સંગા-નેહીઓને ચિંતા થઈ. સગપણ થઈ ચૂકેલું એટલે “લગ્ન ઝટ કરાવી દેવા” એવી વિચારણા થવા લાગી. બીજી બાજુ નોકરીમાં એક પારસી પેઢીમાં આકર્ષક પગાર થયાનો મિત્ર મારફત તાર કરાવ્યો. માતુશ્રીની અન્ય વિધિ પતાવી હું મુંબઈ આવ્યો. આ શું, સગાં-સ્નેહીઓએ પરાણે મુંબઈ ધકેલ્યો ! મુંબઈમાં સ્થાનકવાસી મારવાડી સાધુઓને સંગ વશે. દીક્ષા લેવાના કેડ જાગ્યા. બે ધર્મભગિનીઓ આ વૈરાગ્યરંગને પાકે બનાવ્યે જતાં હતા. વૃદ્ધ માતામહીની માંડ-માંડ રજા મેળવી. મા-જણી બેનની પણ અનુજ્ઞા મેળવી. ભાવિ પત્નીને ચૂંદડી ઓઢાડી ભગિની બનાવ્યા. હવે આવ્યો મનમાન્યા ગુરુદેવ નાનચંદ્રજી મહારાજ પાસે. પ્રથમ મિલનથી થયેલા ખેંચાણે હવે જાણે કાયમ માટે રોકી લીધે. પણ દીક્ષાનું વેણ તે બીજે ઠેકાણે દઈ દીધું હતું, તેનું શું? મારવાડી મુનિવરેને મેં પત્ર લખે. સદ્ભાગ્યે તેમને જવાબ વળ્યો. “ગમે ત્યાં દીક્ષા લે. અમારી ખુશી છે. કોઈ પણ પ્રકારે સ્વ-પર કલ્યાણ સાધ” માર્ગ મોકળે છે. સંવત ૧૯૮૩ની એ સાલ હતી. પૂર્વના સંક૯૫ મુજબ હું તે વખતે જ્યાં ગુરુ મહારાજ હતા ત્યએટલે કે લીંબડી પહોંચવા માટે મુંબઈથી રવાના થશે. વચ્ચે કેવું વિશ્ન આવ્યું અને પછી હું ગુરુદેવ નાનચંદ્રજી મહારાજની શીળી છાયામાં કેવી રીતે સમા એ બિના હવે પછી આપણે જોઈએ.
તે ભવ્ય દિવસે ભૂલાયા નથી! કેવા એ અમૃત જેવા મીઠા દિવસો હતા. હર્ષ મુનિ પણ આ ગુરુ પાસે ખેંચાઈ-ખેંચાઈને આવી ગયા હતા. તેમના ગુરુનું ચાતુમાંસ અમદાવાદમાં હતું. નાનચંદ્રજી મહારાજે આગ્રહ કરીને તેમને શામજી સ્વામીના ચરણે પાછા મોકલી દીધા હતા. પણ એ સહૃદયી જીવને નાનચંદ્રજી મહારાજને સંગ-રંગ હૈયા સાથે લાગી ગયો હતો. તેમના દીક્ષાગુરુએ કહ્યું- ‘જા, ત્યાં જા, તને દુભવીને મારે અહીં નથી રાખ.' તીર છૂટે તેમ અમદાવાદથી નીકળીને ત્રીજે જ દહાડે એટલે કે આષાઢી પૂર્ણિમાને આગલે દિવસે એ લીંબડી પહોંચી ગયા. જાણે પૂર્વજન્મને કોઈ ચરણાનુરાગી કાં ન હોય! હવે ગુરુદેવ ના શાની કહી શકે ? ચુનીલાલભાઈને વૈરાગ્ય દિનપ્રતિદિન ભારે વચ્ચે જતું હતું. હું મુંબઈથી નીકળે ભર ચોમાસામાં. રસ્તામાં ટેઈન અટકી પડી. પાટાઓ ધોવાઈ ગયા હતા. વિરમગામ દિવસો સુધી રોકાઈ જવું પડેલું અને પછી લીંબડી પહોંચાયું. તેવામાં જ એક ત્રીજા દીક્ષાર્થી ભાઈ કેશવલાલ આવી ગયા. એક દીક્ષિત અને એક ભાવદીક્ષિતને બદલે અમે ત્રણ ભાવદ્દીક્ષિતે ભેગા થયા. અહા! તે દિવસોમાં લીંબડીની ભાવનાનો પારો કેટલે બધે ઊંચે પહોંચેલે ! વિશ્વસંતની ઝાંખી
Page #63
--------------------------------------------------------------------------
________________
પૂજ્જ ગુરૂદેવ કવિવર્સ પં. નાનસન્ટેજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ
મેંઘીબા અને સમરતબેનની તે દિવસોએ સારી પેઠે સેવા-કસોટી કરાવી નાખી. હું તપ-ત્યાગને એવે રવાડે ચઢેલો કે “કેરી ન ખાઉં અને વનસ્પતિ સુદ્ધાં ન લઉ” એમાં રક્તશુદ્ધિને આંચ આવતાં ખસ નીકળી પડી. ગુરુદેવે તપ વિષે ખૂબ સમજાવેલું. તાજુ પણ સમજાવતાં “અતિ સર્વત્ર વર્જયેત” એ સૂત્ર પણ ખૂબ તે. છતાં જ્યારે મોંઘીબ એક માતાની અદાથી ન્હવડાવે, ઝરતી રસી વારંવાર સાફ કરે, મલમ લગાવે, ત્યારે એક ગુરુદેવને પૂછયું-મેં ત્યાગ કર્યો છે તેનું શું? ગુરુદેવે હૃદય ખેલ્યું- ભાઈ શિવલાલ! જ્ઞાનની અને ગુરૂગમની શાસ્ત્રોએ હરપળે જરૂર આટલા માટે જ બતાવી છે.” હું સમજી ગયે. પ્રતિજ્ઞાનું હાર્દ સાચવી “શરીરમાં વહુ ઘર્મસાધનમ્” સૂત્રનું રહસ્ય પામ્યા અને ત્યારથી મા તપત્યાગમાં સમજણ ઉમેરાઈ. વૈરાગ્યમાં જ્ઞાનનું સત્ત્વ ભ. આમાં જેમ ગુરુદેવના સાથે કામ કર્યું તેમ દીક્ષિત હર્ષ મુનિએ અને ભાવદીક્ષિત ચુનીલાલભાઈના નિર્વ્યાજ પ્રેમે પણ કામ કર્યું અને મેંઘીબાની નિષ્કામ વાત્સલ્યવૃત્તિએ તે અદ્ભુત કામ કર્યું.
વેળા આવી પહોંચી મારી અને મારા વડીલ સાથી ચુનીલાલભાઈની અભ્યાસ સ્પર્ધા ચાલતી હતી. થેકડાઓ, સૂત્રગાથાઓ, વિવિધ કે, શરીર કસરત એમ અનેક બાબતોમાં તેઓનાં આસનો નિહાળવાં એ પણ એક લહાવે હતો. તેમના સ્વરચિત કાવ્યો થડા હતાં, પણ જ્યારે તેઓ સ્વકંઠે લલકારે ત્યારે સાંભળવા બહુ ગમતાં. તેઓ જન્મજાત જાણે સાહિત્યરસિયા હતા. જેમ ગુરુ દેવચંદ્રજીના ચરણે શિષ્ય નાનચંદ્રજીને કાવ્યઝરણીઓ ફૂટતી, તેમ ગુરુ નાનચંદ્રજીના ચરણે ભાવદીક્ષિત ચુનીલાલભાઈની કાવ્યઝરણીઓ ફૂટી નીકળતી. એ હતી ભાવદીક્ષિતની હાદિક ઊર્મિઓ –
આજે આનંદ અતિ ઉછળે રે! મારા ઘટમાં આનંદ, મારા ઘરમાં આનંદ!
આંગણે આનંદ અતિ ઉછળે.* અને એ આનંદ દીક્ષિત હર્ષને, મને અને ભાવદીક્ષિત કેશવલાલભાઈને હૈયે સ્પશી જતો.
ચોમાસું પૂરું થયું. પાસેનું ગામ ભલગામડા અને બીજે વિચર્યા. ત્યાં તે નિર્ણત તિથિ આવવા લાગી. ભાવદીક્ષિત ચુનીલાલભાઈ દ્રવ્ય અને ભાવે, આ બન્ને રીતે દીક્ષિત બને તેવી તૈયારી થઈ. હદય વૈરાગ્યથી રંગાયેલું હતું તેથી ભાવથી તે દીક્ષિત જ હતા. પરંતુ અનિવેશ ધારણ કરેલ ન હતું તેથી દ્રવ્ય દીક્ષાની તૈયારી થઈ રહી. પૂ. મહારાજશ્રી નાગજી સ્વામી પિતાના શિષ્યો સાથે મોરબી માસું કરીને તરત વાયુવેગે આવી પહોંચ્યા. લીંબડીને કે લીંબડી રાજ્યનો કઈ પણ પ્રજાજન ભાગ્યે જ એ દીક્ષા સમારોહમાં નહિ ભ હોય! અને ઠેર- ઠેર પગલાં લેવા લોકે તલખતાં. હું પણ નવાં નવાં ગીતે બનાવતે, તે બેને હશે હશે ગાતા. આખું યે વાતાવરણ દીક્ષામય બની ગયું હતું. જાણે આખું યે લીંબડી દીક્ષા લેવાનું કાં ન હોય ! લીંબડીના ઠાકર દોલતસિંહજી ગુરુદેવ પાસે વારંવાર દોડી આવતા. આખા રાજ્યને જાણે સહગ હોય! આખરે એ વેળા આવી પહોંચી. ચુનીલાલભાઈના મોટા ભાઈ અને ભાભી
વી પહોંચ્યા. ભગવાને કાંઠે ભવ્ય મહામંડપમાં ચુનીલાલભાઈ વિકટેરિયા ગાડીમાં વરઘોડે બેસી પધાર્યા. અક્ષત અને દ્રવ્ય છોળ ઊડાડતા ઊડાડતા પધાર્યા. ત્યાં માનવ મહેરામણ ઉછળી પડેલ. પ્રાસંગિક પ્રવચને થયા. ઠાકોર દોલતસિંહજી સહિત રાજ્યકઅ ઉપસ્થિત રહેલું. લોકોને ઉત્સાહ મા ન હતા. જેવા કપડાં બદલવાની વેળા આવી, તેવું જ હું કાવ્ય –
બંધુ! છોડી આપ વિયેગી થઈ વસ્યાવિખૂટા જઈ વસ્યા.. અમ સંગ (ગુરુસંગ) રંગે રહી, ઊંડી આશાઓ દઈ..
હવે છડી આપ વિખૂટા જઇ વસ્યા...વિયેગી થઈ વસ્યાબંધુ ! હું તે રડું જ, પણ આખી સભા રડી પડી. ઉપસ્થિત સાધુ-સાધ્વીઓ પણ ભાવવિભોર બન્યાં. પૂ. નાગજી મહારાજે દીક્ષા પાઠ ભણાવ્ય. સંવત ૧૯૮૪ના માગસર સુદ ૬, બુધવારનો એ શુભ દિન હતો. ગુરુદેવે સંમતિ આપી. ભાઈ-ભાભીએ રડતા હૃદયે આજ્ઞા આપી અને સમસ્ત સંઘે છેલ્લી સંમતિ આપી. ચુનીલાલભાઈમાંથી હવે ચુનીલાલજી
૨૦.
જીવન ઝાંખી
Page #64
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરુદેવ કવિવય પં. નાનસન્ટેજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
મુનિ બન્યા. અમારી ચુનીલાલભાઈની જેડી તૂટી પડી. અમે ઘેર-ઘેર સાથે જમવા જતા હતા તે હવે અમે એકલવાયા બની ગયા. અધૂરામાં પૂરું કેશવલાલભાઈ જન્મવતન ગયા તે ગયા. ગુરુદેવ તે પોતાના ગુરુદેવની માફક શિષ્ય નિર્લોભી રહ્યા. એટલે ચુનીલાલભાઈને વિયેગ વસમો બની ગયો અને મને ઝટ દીક્ષા લેવાની તાલાવેલી જાગી.
૧૪.
ડાઘ લુછી નાખે હર્ષચંદ્રજી મહારાજ, ચુનીલાલજી મહારાજ અને મારો અભ્યાસ આગળ ચાલતો હતો. પૂ. નાગજી સ્વામી પણ જાણે ચુનીલાલજી મહારાજને દીક્ષા દેવા જ કાં ન પધાર્યા હોય ! તેમ તેમણે પણ લીંબડીમાંથી કાયમી વિદાય લીધી અને મહામુનિ ત્રિવેણુ ખંડિત થઈ ચૂકી. ગ્રામનુગ્રામ વિચરતાં પૂ. ગુરુદેવ તેમના એક વડીલ ગુરુભાઈ સુંદરજી સ્વામી તથા બીજા મોટા ગુરુભાઈ રાયચંદ્રજી સ્વામી અને બે શિષ્યો સહિત ઠાણે પાંચ વાંકાનેર ચાત ધાર્યા. ચાતુર્માસમાં જ વૃદ્ધ સાધુ શ્રી રામચંદ્રજી સ્વામીએ કાયમી વિદાય લીધી (કાળધર્મ પામ્યા.) હવે ઠાણ ચાર રહ્યા હતા અને હું દીક્ષાર્થી તરીકે અભ્યાસમાં જોડાયો હતે.
પૂ. ગુરુદેવના ભકત એવાં સમરતબા જાણે મારા જનેતા મેતીબા બની ગયા. મેંઘીબાની સેવાને ભૂલાવી દે તેવી સેવા કરી. દિવાળીબેન વાંકાનેરવાળા નગરશેઠ વનેચંદભાઈના ધર્મપત્ની, બીજા દોશી દિવાળીબેને પણ પૂર્તિ કરી અને ચુનીલાલભાઈના દીક્ષિત થવાથી પડેલે ભાણાવિગ ભૂલા.
ચાતુર્માસ પૂરું કરી અને મોરબી આવ્યા. મોરબીને પૂ. નાગજી મહારાજના વિરહનો તાજો ઘા લાગ્યો હતો. એથી આવતું ચોમાસું પૂ. શ્રી નાનચંદ્રજી મહારાજનું થાય તે કેવું સારું! એમ મોરબીવાસીઓને લાગ્યા કરતું હતું. સ્થાનકવાસી જૈન કોન્ફરન્સ ભરાયાને વર્ષો વીત્યા હતાં. પ્ર. નાનચંદ્રજી મહારાજને પધાયને ખાસી એક વીસી વીતવા આવી હતી.
વાઘજી ઠાકોરે કાયમી વિદાય લીધી હતી અને તેમના પુત્ર શ્રી લખધીરજી મોરબીના ગાદીનશીન થયા હતા. વચ્ચે ઘણું દીક્ષા પ્રસંગે આવી ગયા, પણ હજુ રાજ્યની પેલી મણશી મુનિ વખતની દીક્ષા નિમિત્તે પડેલી ગાંઠ છૂટી ન હતી. શિવલાલભાઈની દીક્ષા મોરબીમાં કાં ન થાય? એ વાત લોકમુખેથી ફરતી ફરતી ગુરુદેવ પાસે પહોંચી હતી. દીક્ષા અને ચોમાસું બનેને આગ્રહ મરબીના નગરશેઠ મારફત ગુરુચરણે થઈ ચૂક્યું હતું.
સમય સમયનું કામ કરે છે! એક દિવસ બાપુ લખધીરજીને ગુરુદેવનું પ્રવચન સાંભળવાની તીવ્ર ઈચછા થઈ. તેમણે કહેણ મોકલ્યું. શ્રી સંઘ રાજી રાજી થઈ ગયે. ગુરુદેવે “#સમારે” એ સૂત્રને સહેજે પચાવી નાખ્યું હતું. ગુરુદેવનું પ્રવચન અતિશય પ્રભાવશાળી નીવડયું. બાપુ લખધીરજીની નજર મારા તરફ ગઈ, કારણ કે માથું ઉઘાડું હતું અને પંચકેશ વધાર્યા હતા. જાણે હવે દીક્ષા વખતે જ મુંડન કાં ન થવાનું હોય! બાપુએ પૂછયું- “ આ મહાનુભાવ કેળુ છે તેમને જ્યારે ખાતરી થઈ કે, આ તે અમારા જ રાજ્યના પ્રજાજન છે. ટેળ એમનું જન્મવતન છે ત્યારે તેમના આનંદનો પાર ન રહ્યો અને જ્યારે જાણ્યું કે ખાસ સવા વર્ષથી ભાવદીક્ષિત તરીકે સાથે ફરે છે. કુટુંબીજને વગેરે તરફથી રજા મળી ચૂકી છે ત્યારે તેમને જ ઈચ્છા થઈ અને કાંઈક સાંભળવા ઈછયું એટલે તરત ગુરુદેવે કહ્યું-“આ ભાઈ પણ કાંઈક બોલશે” ગુરુદેવને ઈશારો થયે. હું આમ તે ચેડું થોડું બોલી શકતા, પણ આજે તે
| થયા અને વૈરાગ્ય ઉપર જ બેચે. સાંભળ્યા પછી બાપુ બોલ્યા- “ આ ભાઇની દીક્ષા આપણું મોરબીમાં કાં ન થાય !” આખી સભાએ આ વાત વધાવી લીધી. તૈયારી એવી થવા માંડી કે જાણે રાજ્ય અને પ્રજા બનેય મળીને દીક્ષા આપે છે. વરઘોડે વનેચંદ દેસાઈને ત્યાંથી નીકળે. જ્યારે તે કાળની લેકશ્રદ્ધાનો વિચાર કરું છું ત્યારે આજે પણ એ લોકશ્રદ્ધા આગળ માથું નમી પડે છે. પૂ. ચુનીલાલજી મહારાજ મૂળે સજજનપુરના. તેમના પિતા ત્યાંના ભાયાતી ઠાકરના કામદાર હતા. સજજનપુર પણ મોરબીનું અને ટોળ પણ મોરબીનું. મોરબીમાં દશાશ્રીમાળી વિશ્વસંતની ઝાંખી
૨૧
Page #65
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરૂદેવ કવિલય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાલિદ સ્મૃતિગ્રંથ
સ્થાનકવાસી ઘરે અપાર, અને ખાસા ખાનદાન. તેવા જ સાધનસંપન્ન. દીક્ષા પહેલાંના દિવસોમાં ઘેર-ઘેર ભજન નિમંત્રણ પગલાં પડાવવા અને બક્ષીસે આપવી, એ બધું ભૂલાય તેમ નથી. લોકેએ બેવડા ઉત્સાહ દીક્ષા અપાવી. ગુરુદેવે દીક્ષિત નામ “સૌભાગ્યચંદ્ર મુનિ' આપ્યું. તેઓ શુભચંદ્ર મુનિ પણ કહેતા.
લીંબડી કસ્તાંયે મોરબીમાં વધુ ઉત્સાહનું મુખ્ય કારણ એ હતું કે, “મોરબી રાજ્યમાં દીક્ષા નહીં જ થાય તે રાજયગાંઠ છૂટી ગઈ. જેણે ડાઘ લગાડે હવે તેણે જ લૂછી નાખ્યો. આથી વિશેષ આનંદ શ્રી સંધ માટે બીજે છે હોઈ શકે? શ્રમણે પાસક કહેવડાવવા છતાં શ્રમણદીક્ષા મોરબીમાં ન થાય, એનું મોરબી સંઘને ઊંડું દુઃખ હતું. પણ સત્તા આગળ શાણપણ ચાલતું ન હતું. આખરે સત્તા પર શાણપણ સહિતનું શ્રમણ પણું જીતી ગયું. “બેલે, ગુરુદેવ નાનચંદ્રજી મહારાજની જય”ના જયવનિથી મારીનું અને બહારનું વાયુમંડળ ગુંજી ઊઠયું.
૧૫
કચ્છનું ચુંબક કેણ જાણે શાથી, પણ લીંબડી સંપ્રદાયના મોટા સંઘના સાધુઓને જે લોઢાની ઉપમા આપીએ તો એમને માટે કચછ એક ચુંબક છે. એવુંજ પૂજ્ય અજરામરજી સ્વામીની ગાદી સ્મારકરૂપે હોવાથી કચ્છને માટે લીંબડી પણ એક ચુંબક છે આમ કરછનાં શ્રાવક-શ્રાવિકાઓને લીંબડી આવ્યા વિના જંપ ન વળે. કચ્છના સાધ્વીઓ પણ એક જિલ્લામાં વિચરે. એથી તેમને સાધુ-ગુરુઓની ઝંખના રહે તે પૂરવા પણ જવાનું સાધુઓ માટે અનિવાર્ય થઈ પડે.
મોરબીનું વેણાસરનું રણ અતિશય લાંબું નહીં, એટલે પ્રાયઃ સાધુઓ ત્યાંથી ઊતરીને જ કચ્છમાં પેસે. મોરબી ચોમાસું થયું ત્યારથી કચ્છનાં શ્રાવક-શ્રાવિકાઓ આવતાં-જતાં થઈ ગયા. એ બધાની એક જ માગણી
અઢાર વર્ષ વીત્યાં, હવે તે પધારો, પધારો જ. જાનબાઈ જેવા વૃદ્ધ સાધ્વી સમાઘોઘામાં ઠાણાપતિ થઈ વાટ જોયા કરે છે. ગુરુદેવે કાયમી વિદાય લીધી. કચ્છ એમનું જન્મવતન. કચ્છ આપની દીક્ષાભૂમિ. કચ્છના આપણે કેટલાય પૂજ્ય આચાર્યોએ લીંબડી મોટા સંઘને દીપાવ્યો. કચછના લેક મે'ની માફક વાટ જુએ છે. પધારે જ પધારો. ચેલા નવા થયા. તેને કચ્છડે દેખાડવા જરૂર પધારો.”
અમે નવે નવાં, પણ કચછના વખાણ બહુ સાંભળેલાં. ભાષા આપી અને તોછડી. રાજાને પણ લોકો “તું” કારાથી બોલાવે. સાધુઓને પણ “તું” કારાથી બોલાવવામાં સંકોચ ન કરે, પણ ભાવભક્તિ તે રોમેરોમથી નીતરે. ગુજરાતી બોલે તે “મેઘ વરસ્યોને બદલે “મે વરસી” વદી લિંગભેદ ન ગણે, પણ સાધુ અનુશગ બધાય કરતાં વધુ દેખાય.
હર્ષમુનિની બુદ્ધિ શિક્ષણ કરતાં સેવા પ્રત્યે વધુ. ચુનીલાલજી મુનિ ગુરુદેવના સત્સંગના ચાહક વધુ. બાકી રહે હું. મારું મન ગુરુદેવના શબ્દો “અત્યારે ભણવાને કાળ છે. જે લોકવામાં પડ્યા તે પછી નહીં ભણાય.” સાંભળી માત્ર અભ્યાસમાં લીન રહે. કેટલીક વાર તે ખાવા-પીવાનું ય ભાન ન રહે. એની કાળજી વડીલ ગુરુભાઈએ રાખે. કોઈ કઈ વાર તે ગુરુદેવ જાતે પાણી પાઈ જાય. અનુરાગી શ્રાવક-શ્રાવિકાઓ અને સાધુ-સાધ્વીએ મને ટકોર કરે. “જુઓ, આ નવા ચેલા ગુરુ પાસે સેવા કરાવે છે.” આથી બહુ લાગી આવે, પણુ ગુરુદેવની દયા અતિશય. સંસ્કૃત, પ્રાકૃત, કાવ્યાદિ ભણ્યા, ન્યાય શરૂ કર્યો. અહીં સુધી તે પૂ. ચુનીલાલજી મહારાજ સાથે ચાલ્યા. પણ ન્યાયની શરૂઆત પછી અભ્યાસમાં હું આગળ ચાલ્યા. ગુરુસેવામાં તેઓ ઘણું આગળ નીકળી ગયા. મેં એમ માન્યું-ગુરુદયા તે છે જ. પછી ગુરુસેવા પ્રત્યક્ષ ઓછી થાય તો શું? એક અર્થમાં અભ્યાસ પણ ગુરુસેવા જ છે ને! ખરી રીતે આ ઊણપ હતી, જે આજે સમજાય છે એ રીતે પૂ. ચુનીલાલજી મહારાજ ખાટી ગયા છે.
મોરબી ચોમાસું પૂરું થતાંની સાથે કચ્છના ખડતલ શ્રાવકે આવી પહોંચ્યા. સુંદરજી સ્વામી (ગુરુદેવના ગુરુભાઈ) ની ડાળી તેઓ ઉપાડવાના હતા. અને રણું તેઓ ઉતારવાના હતા. માળિયાના ઠાકોરે રણની કાંધી સુધી (કિનારા સુધી) વ્યવસ્થા ગોઠવી આપી હતી. સાધ્વી શિષ્યાઓ ઠેઠ રણની કાંધી સુધી વળાવવા આવ્યા હતા. અચાનક તે જ રાત્રે
૨૨
જીવન ઝાંખી
Page #66
--------------------------------------------------------------------------
________________
(પૂજ્ય ગુરૂદેવ ફવિષય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મતિ થશે
માવઠું થયું. રણમાં થોડુંક કરું લાગ્યું. પણ જેમ જેમ આગળ જતા ગયા તેમ તેમ ત્યાં તો કાદવ, કાદવ ને કાદવ. ન પાછું ફરાય તેવું રહ્યું, ન આગળ જવાય તેવું. આ ભાઈએ તો સુંદરજી સ્વામીને વારાફરતી ડાબીમાં ઊંચકતા ચાલે, ત્યારે ધન્ય ધન્ય ઉદ્દગાર સહેજે સરી પડે. શક્ય તેટલે કેરે રસ્તે ઘુમાવી-ઘુમાવીને આ ભાઈએ અમને દેરી ગયા. સામી કાંધીએ પહોંચીએ ત્યાં ત્રણ વાગી ગયા. એકે એક જણે ચેરણ પહેરેલા, એવા સંખ્યાબંધ શ્રાવકો વાટ જોતા હતા. અમે જરા વિમાસણમાં પડ્યા. ગુરુદેવે ખુલાસો કર્યો-“આ ખેડૂતે બધા જ આપણું ધારી શ્રાવકે છે સમસ્યાને !” વાગડના શ્રાવકે હજી ખેતીને જાળવી રહ્યા છે તે જાણ્યું. સાંજ પહેલાં કાંધીથી અમે ગામમાં પહોંચી ગયા. વાગડમાં જેવું લાકડીઓ આવ્યું એટલે આ “હરખચંદ મુનિ આવ્યો કહીને લોકોના ટોળા જામ્યાં. હર્ષચંદ્રજી મુનિની આ જન્મભૂમિ હતી. તેમના સંસાર પક્ષના બા-બાપુજી, સગાને હરખ માતો ન હતો. થોડા દિવસ ત્યાં રોકાયા. તપસ્વી શામજી સ્વામી વગેરેને સુયોગ થયે. અમે ફરતાં-ફરતાં કંઠી અને થોડો અબડાસો પણ ફર્યા. ભચૌ, અંજાર, ભૂજ, માંડવી, લાયજા, કેડાય, નાની ખાખર વગેરે જોયાં.
પૂરાં બે વર્ષ પ્રથમ ચોમાસું કર્યું રામાણીઆમાં. બીજે થયું બીદડામાં. મેં નવ્ય ન્યાય શરૂ કર્યો શતાવધાની પં. રત્નચંદ્રજી સ્વામી પાસે. તે વખતે થોડા દિવસ તેમની સાથે હું રો. તેમની સાથે તેમના બે નવદીક્ષિત શિખ્યા હતા. એક જ સંપ્રદાયના અને પાંડિત્યમાં ચઢિયાતા, પીઢ અને શાંત પ્રકૃતિના મહારાજશ્રી સાથે રહેવાનો નો અનુભવ પણ થયે. ત્યારથી વધુ સમજાયું-“સાધુતા વિદ્વતા કરતાંય સાવ અનોખી ચીજ છે. નિવૃત્તિ લીધા પછી પણ એવી મગ્નતા જરૂરી છે. જેમાં સ્વ-પર શ્રેયને ખજાને રહે છે. ત્યાં તો ન્યાયમુકુટમણિ પંડિતજી આવી ગયા. જેને ન્યાય અને નવ્યન્યાયનો મૂળ ભેદ સમજાય. ગુરુદેવ અને હર્ષચંદ્રજી મહારાજ પ્રાયઃ વિહરતા. અમો સ્થવિર મહારાજશ્રી સુંદરજી
થે જુદે જુદે સ્થળે રહેતા. વિદ્યા વધી, તેમ વિદ્યા સાથે થોડો મદદેષ વધે. ગુરુદેવ કઈ વાર કરતા ખરા. સમાઘોઘામાં મદને કારણે પૂ. ચુનીલાલજી મહારાજની મારાથી જે અશાતના થઈ તે હજુય યાદ આવીને સાલે છે. જો કે તેઓએ તે ક્ષમાં રાખી છે અને આપી જ છે.
એ અભ્યાસ પૂરો થયા પછી થોડું અંગ્રેજી શીખ્યો અને છેવટે અવધાને ય શીખે. બીદડા માસામાં પૂ. ગુરુદેવ પ્રાયઃ વેલજીભાઈના આશ્રમમાં વાંચન માટે ઘણો સમય ગાળતા. કડાય એ કચ્છનું કાશી ગણાય છે. તેને લીધે કચ્છમાં રહેલાં સાધુ-સાધ્વીઓને, શ્રાવક-શ્રાવિકાઓને સંસ્કૃતના અભ્યાસની ભારે જોગવાઈ મળી રહે છે. સવારી સૂત્રનું ગુજરાતી ભાષાંતર કદાચ કેડાયના એક શ્રાવક ભાઈએ જ પહેલવહેલું બહાર પાડયું હતું. વેલજીભાઈએ બીદડામાં રહી દેશ-દેશાંતર અને જૈન-જૈનેતરનાં ભૂગોળ, ઈતિહાસ, વિજ્ઞાન, રાજકારણ, ધર્મ વગેરેનું ઊંચું જ્ઞાન મેળવ્યું હતું. તેમ એવું જ જ્ઞાનસમૃદ્ધ પુસ્તકાલય પણ વસાવ્યું હતું. એવા જ એમના નજીકના એક નેહી ભાઈ મોતીલાલ હતા. જેમણે કાયાને કસનારી સાધના કરી હતી. તે ભાઈ અતિવાદી હતા. વેલજીભાઈ ‘ભેગમાં ત્યાગ કર ઘટે એમ માની વર્તનારા હતા.
બીદડા પૂ. સુંદરજી સ્વામીની જન્મભૂમિ. બીદડા એટલે કંઠીમાંને હરિયાળા પ્રદેશ. ભાઈ-બેને પણ હરિયાળાં. કચ્છમાં ખેતીપરાયણતાને કારણે બપોરના વ્યાખ્યાનમાં ચિકાર ગિરદી રહે.
વર્ષો પછી ગુરુદેવ કચ્છમાં ગયા હોવાને કારણે, બધા ફિરકાઓના જેને અને જેનેતો તેઓને ખૂબ ખેંચતા. ઠેર-ઠેર મોટા મંડપ થાય. આજુબાજુના સેંકડો માણસે વ્યાખ્યાન સાંભળવા દોડી આવે. ગામડે-ગામડે માનવમેળાં જામે અને સાધુઓને જાણે સાક્ષાત અવતારી ભગવાનની જેમ ભજે.
ત્યારે સમજાયું કે, “કચ્છનું ચુંબક કેવું છે?” સાદે છતાં પિષ્ટિક ખોરાક, સાદી છતાં ભવ્ય રહેણી-કહેણી. એ હતો કચ્છડે.
એવામાં જ આવાન એવામાં એક મોટું આહવાન થયું – “ચાલે રે ચાલે. દેશભરનાં સાધુ-સાધ્વીઓના પ્રતિનિધિઓ આવે છે
વિશ્વસંતની ઝાંખી
૨૩
Page #67
--------------------------------------------------------------------------
________________
}પૂજ્ય ગુરૂદેવ કવિવથ પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
મોરબીના દુર્લભજી ત્રિભુવનદાસ ઝવેરીએ ભગીરથ પ્રયાસ માંડ્યો હતે. સ્થાનકવાસી જેને માથે જૈનધર્મને વિશ્વધર્મ બનાવવાનું ત્રણ મુખ્યપણે છે. સાધુઓ ચતુર્વિધ સંઘના મુખ્ય અંગરૂપ છે. લીંબડી મેટા સંઘને આત્માથી મેહનઋષિનું કહેણ આવ્યું- “નાનચંદ્રજી મહારાજને નિમિત્ત કેન્ફરન્સ સંસ્થા જન્મી. તેમની જે આશા હતી, તે પૂરી કરવાને મોકો આવ્યો છે. જલદી તેમને વિનવીને મોકલે.”
મોટા સંઘના અગ્રણી શેઠે ગુરુદેવને લખ્યું- “આપ જલ્દી પધારે. આપણું સંપ્રદાય તરફથી પ્રતિનિધિઓ ચૂંટી મોકલવાના છે. બધા સાધુ-સાધવીઓને પહેલાં સંપ્રદાયની રીતે આપણે ભેગાં કરવાનાં છે. અજમેરમાં કેન્ફરન્સ અધિવેશનના વરાયેલા પ્રમુખશ્રી હેમચંદભાઈ પણ હાજર રહેશે. જલ્દી પધારો.” આ શ્રી હેમચંદભાઈ તે પૂ. ગુરુદેવના અનુરાગી શ્રાવક શિષ્ય. આમ બધે ય સુગ હતો. પણ કેણ જાણે શાથી ગુરુદેવના મનમાં “સાધુસંમેલન” અંગે ઉત્સાહ ન હતું. મને થતું – ગુરુદેવ જે હરદમ તલસે છે તે પ્રત્યક્ષ કરવાને માટે છે, છતાં તેમની ઉદાસીનતા શાથી છે ? આનો ફેડ પડો નિસર્ગ ગર્ભિત હતે. અમારો ઉત્સાહ અપરંપાર હતા. તેમાંય મારા ઉત્સાહમાં તે અતિરેપણને સુમાર ન હતો. પૂ. સુંદરજી સ્વામી કોક વાર ટકેર પણ કરતા. “નવા નૈરયિઓ તાલ છે અને ગુરુદેવ ડું સિમત કરતાં. નવા ઉપજેલા નારકીના છ શરૂઆતમાં ખૂબ-ખૂબ ઉછળતા હોય છે. પરિણામ જોયા પછી એકદમ ઠંડાગાર બને છે. બીદડાનું ઐતિહાસિક ચોમાસું પૂરું થયું. વચ્ચે બગડેલી ગુરુદેવની તબિયત ઠીક થઈ ગઈ. હું જેમને સંસ્કૃત શીખવતો તે ગૃહસ્થચેલાઓ તથા જાણે પૂર્વજન્મનું સગપણ કાં ન હોય, તેવાં નર-નારીઓને રડતાં મૂકી ગુરુદેવે ભેટ બાંધી અને અમે પાંચેય ઠાણા પાછા કાંધીએ પહોંચ્યા. કાંધીએ વિદાય આપવા પણ સંખ્યાબંધ ભાઈ-બેને આવેલા. રણ ઊતરીને ક્રમે ક્રમે વિહરી લીંબડી પહોંચ્યા અને અજમેર સાધુ સંમેલનની તૈયારીમાં લાગી ગયા. સાદ સંભળા
વિજય વરીને વહેલા આવજો સેરઠના સંતે! વિજય વરીને વહેલા આવજો !"
અખંડ સંભારણું
લીંબડીમાં સાધુ સંમેલન થયું. મેટા સંઘના લગભગ બધા સાધુ-સાધ્વીઓને જોવાને, મળવાનો અને સાધુઓ સાથે ટેળાંમાં રહેવાને સુયોગ સાંપડ્યો. દુર્ભાગ્યે સુંદરજી સ્વામીનું હૃદય એકાએક બંધ પડયું. મોટી ઉમ્મરે ખાતાંપીતાં, કાર્ય કરતાં એ સરળ સાધુપુરુષ વિદાય લઈને, સૈનો મેળે કરી સિધાવી ગયા. આ બાજુ અજમેરમાં સમસ્ત સ્થાનકવાસી સાધુઓનું બૃહત્ સંમેલન થવાનું હતું. તેમાં દરેક સંપ્રદાયને ફાળે ચાર પ્રતિનિધિઓ મોકલવાના હતાંજેમાં (૧) પૂ. શામજી સ્વામી, (૨) પૂ. શતાવધાની પં. રત્નચંદ્રજી સ્વામી, (૩) પૂ. કવિવર્ય ૫. મહારાજ શ્રી નાનચંદ્રજી સ્વામી અને (૪) સૌભાગ્યમુનિના નામ નક્કી થયા. દીક્ષામાં લગભગ હું છે છતાં ઉત્સાહના અતિરેકને લીધે કદાચ મારું નામ મુકાયું હશે. ઉત્સાહને અતિરેક હોય ત્યારે જવાબદારીનું ભાન શૈણુ થઈ જાય તેમાં શી નવાઈ? સમાઘોઘાની ઠોકરે થોડો સીધે બનાવી દીધે, એટલે મંદ બહુ પીડે તેમ ન હતું, એટલું સદ્ભાગ્ય. ટેળાંમાં જેમ મીઠા અનુભવ થાય, તેમ ખાટા પણ થાય. શ્રી હેમચંદભાઈએ ‘અમૂપિયરો' બિરુદ મુજબ સાધુઓને નમ્રભાવે ચેતવ્યાઃ- “પાટલિપુત્ર, મથુરા અને વલભીપુર એમ ત્રણ સાધુસંમેલન પછી આ પહેલુંજ સાધુસંમેલન છે. જે લગભગ ૧૫૦૦ વર્ષ પછી મળે છે. સ્થાનકવાસી જૈનને ફાળે જેન એકતા અને જૈન ધર્મપ્રચારની સેથી પ્રથમ જવાબદારી છે. આજે તે અદા કરવાને મેક મળે છે. હું આ સંપ્રદાયનો શ્રાવક છું. આ સાધુ સંમેલનને ટાંકણે મળતી કેન્ફરન્સના પ્રમુખપદનો ભાર મારા માથે ઍપાચે છે. હું આપને લીધે છું. આપનું ચારિત્ર અને જીવન જેટલું ઉજજવળ, તેટલે જ હું ભીશ. વ્યક્તિગત પોથી-પુસ્તક કે વસ્ત્રાદિ ઉપકરણ આ૫ આજથી જ સામુદાયિક
૨૪
જીવન ઝાંખી
Page #68
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરૂદેવ કવિવય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ
કરી નાખેા.” પૂ. ગુરુદેવે એમાં પહેલ કરી. પણ ચેામેરથી એકસરખા જવાબ ન મળ્યે. સાધુજીવન અને પરિગ્રહત્યાગમાં સકાચ જોઇને શ્રાવકે વિચારમાં પડ્યા.
પ્રતિનિધિ મુનિએ સાથે મુનિ મંડળે વિહાર કર્યા. લેકે અને આશાભર્યા શ્રાવક-શ્રાવિકા સાથે દૂર-સુદૂ વળેટાવા આવ્યાં. આખરે તેમને પાછા ફરવુ પડયું; પણ આંસુઝરતાં નયને. વચ્ચે જતનુ ખેરવા આવ્યું. પૂ. ગુરુદેવના અનુરાગી એક ભાઈ ચીમનલાલ છોટાલાલે પેલું કાવ્ય પ્રત્યક્ષ સંભળાવ્યું. મને લાગ્યું, આને ઉત્સાહ મારા જેવે જ કહી શકાય. તમિયત આદિને કારણે અમારે રોકાઇ જવું પડયું. આખુથી પેલે પાર ઊતરવાનું અમે ચાર ઠાણાએ નકકી કરેલું. આણુના ચાગી શાંતિસૂરી હૈયાત હતા. તેમનાં દર્શન પહેલવહેલાં થયા. પણ તેમની નમ્રતાના શા વખાણ કરવા? એમણે તેા અમાશ જેવા નાના સાધુનાંય ચરણ પકડી લીધા. ગજબ નમ્રતા અને પારદર્શક નિખાલસતા ! દૂક વખત સાથે રહેવા મળ્યું. પણ બહુ આન ંદ આવ્યેા. ગુરુદેવને પણ એમને મળવાથી ખૂબ સતાષ થયા. સાચા સાધુને નીરખ્યા. તેમને વિષે ઘણું ચમત્કારિક વન સાંભળ્યું, પણ અમને તે એમની સાધુતા આગળ બધા ચમત્કાર લૂખા લાગ્યા. ઘણા વખત સુધી આ કાવ્યરટણ રહ્યા કર્યું :
“એક ચેાગી વસે અલખેલે, આબુના અજબ પહાડમાં; જ્ઞાન-ધ્યાને રસે રસઘેલા, આબુના અજબ પહાડમાં’
અમારા ગુરુદેવ સાથે ખિલખિલાટ હસતા શાન્તિસૂરીને જોવા એ દૃશ્ય પણ અજોડ હતુ. આબુથી પાલી પહોંચ્યા અને સાધુઓનાં જૂથ સામે આવેલા જોયાં. ખ્યાવરમાં તે ખસેા ઉપરાંત સાધુએ થઇ ગયા.
એક કૌતુક
બધા સાધુએ મળતા અને ચર્ચા વાર્તાને રસ છૂટતાઃ જુદી જુદી અનેક શકિતઓને અદ્ભુત અનુભવ થઈ રહ્યા હતા તેવામાં એક પડિતજી પેાતાની એ બાળાએ લઈને હાજર થયા. એક છ-સાત વર્ષોની અને બીજી નવેક વર્ષની હશે. બન્નેને ગીતા કંઠસ્થ. ભારે આશ્ચર્ય થયું. આત્માની શકિત અનંત છે. જન્માજન્મના સૌંસ્કાર સાથે આવે છે. મા - બાપ અને સમાજની અસર એમાં ઉમેરાય છે.
મેટુ આવરણ
અજમેરમાં ઉત્સાહના પાર ન હતેા. સ્થાનકવાસી જૈન કોન્ફરન્સ પણ સાથેાસાથ હાવાથી આખા દેશના ખૂણેખૂણેથી સ્થાનકવાસી જૈને ઊતરી પડયા હતા. ગુજરાતની કામધેનુની ઉપમા જેને ગાંધીજીએ આપેલી, તે કવિવ નાનાલાલ તથા લીંબડીના ઢાકાર પણ મુખ્ય મહેમાનામાં ઉપસ્થિત થયા હતા. ૫. સુખલાલજી, ૫. બેચરદાસજી અને આચાર્ય જિનવિજયજી પણ હાજર થયા હતા. આ પ્રસ ંગના લાભ લઈ જૈન વિદ્વતા સ ંમેલન, યુવક સંમેલન, મહિલા સંમેલન પણુ રખાયા હતા. પૂ. હુકમીચંદ્રજી મહારાજના સંપ્રદાયમાં બે ફાંટા પડયા હતા- (૧) પૂ. જવાહરલાલજી મહારાજનું પાંખિયું અને (૨) પૂ. મુન્નાલાલજી મહારાજનું પાંખિયું. આ અને જે એક ન થાય તે સાધુ સ ંમેલનને શો અર્થ ? એમ કહીને મિશ્રીલાલજી નામના એક સાધુએ આમરણાંત ઉપવાસ માંડયા હતા. આ એક મેટુ આવરણુ આવી પડેલું. સાધુએમાં આત્માથી મેહનઋષિજી અને શ્રાવકામાં દુર્લભજીભાઇ ઝવેરી તથા તેમના સાથીએ અજમેર સાધુ સ ંમેલનની સફળતામાં મચી પડયા હતા. ધીરજલાલ તુખિયા રાત - દિવસ જોયા વિના એમની મદદમાં લાગ્યા હતા. ઉપલા એ સપ્રઢાયે જ જો ગાંઠન છેડે તા ખીજા બધા તે એક થાય જ શી રીતે ?
પંચની જટિલ કા વાહી
બહુ મહેનતે ખત્રીસ સંપ્રદ્યાયના લગભગ દોઢસો ઉપરાંત પ્રતિનિધિઓમાંથી પાંચ સંતનુ પંચ નિમાયું:- (૧) પૂ. શતાવધાની પ. રત્નચંદ્રજી મહારાજ, (૨) પૂ. કવિવ।. મહારાજશ્રી નાનચંદ્રજી મહારાજ, (૩) પૂ. આચાર્ય મહા. શ્રી અમેાલખઋષિજી મહારાજ, (૪) પૂ. ૫. મહા. શ્રી મણિલાલજી મહારાજ અને (૫) પૂ. સોહનલાલજી મહારાજના યુવાચા પંજાબકેસરી કાશીરામજી મહારાજ. આ પંચની કાર્યવાહી જટિલ હતી.
* વિજય વરીને વેલા આવજો ! સારઠના સંતે ! વિજય વરીને વે'લા આવજો !
વિશ્વસંતની ઝાંખી
For Private Personal Use Only
૨૫
Page #69
--------------------------------------------------------------------------
________________
પૂઢ્ય ગુરૂદ્ધ ડવિવર્ય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબિદ સ્મૃતિગ્રંથ
ગુજરાતના સંતે માંથી જ પાંચ પચમાં ત્રણ અને તે પણ મોટા-નાના સંઘના જ ત્રણ અને તેમાંય એક લીંબડી સંપ્રદાયમાંથી બે પંચ જાણીને સૈને નવાઈ સાથે ખૂબ હર્ષ થતો હતો. આ પંચની કાર્યવાહીમાં સૌથી મહત્વનો ફાળે આ૫ણું ચરિત્રનાયકે આખે હતે. એ કહેવાની ભાગ્યે જ જરૂર હોય! બન્ને બાજુની વિગતો સાંભળી ફેંસલે અપાયેલે. જેમ પૂ. મુન્નાલાલજી મહા.ના સંતોને પ્રાયશ્ચિતે વધુ આવતાં હતાં, તેમ પૂ. જવાહરલાલજી મહા.ના સંતનેય આવતાં હતાં. આખરે તે બન્નેને એક થવાનું હતું પણ તે ન બની શકયું. જો કે કાંઈક નજીક લાવવાનું કામ તે આથી થયું જ.
સંમેલનની ફલશ્રુતિ આ સંમેલનમાં ચારસો ઉપરાંત સાધુઓ અને સો ઉપરાંત સાધ્વીઓ આવી પહોંચ્યા હતા. કોન્ફરન્સના દિવસોમાં કવિ નાનાલાલે સર્વોચ્ચ ભાષણ આપેલું. શ્રી હેમચંદભાઈને પણ હાથીના હોદા પર બેસાડી બહુમાન આપ્યું. તેમનું ભાષણ પણ નેંધનીય હતું. સાધુઓ પૈકીના મોટા ભાગના સાધુઓ માઈકમાં બોલેલા. માઈક સિવાય સંભળાય એવું હતું જ નહીં. જેઓ માઈકમાં ન બોલ્યા તેમને પાછળથી વિચારવું પડયું. સાધુ સંમેલન પ્રતિનિધિઓ પૂરતું લાંબા દિવસ સુધી ચાલ્યું. પાછળથી આ કાર્યવાહી દૂર બેસીને નિહાળવાની તક પ્રતિનિધિ સિવાયના મુનિઓને પણ આપવામાં આવી હતી. મહાન સંત અમલખઋષિજી મહારાજના અજોડ અનુરાગી અને ભક્ત લાલાજીએ સંત-સતીઓની જે ભાવે અને જે ઉદારતાથી આહાર-પાણીમાં સેવા બજાવી તે ભક્તિપૂર્ણ શ્રાવકવર્ગમાં ટચસ્થાન પ્રાપ્ત કરે તેવી હતી. શાન્તિસ્થાપક તરીકેનું કામ શતા. પં. રત્નચંદ્રજી મહારાજ તથા ગણિવર ઉદયચંદ્રજી મહારાજ (પંજાબી)ને સૈપાયું હતું. સંમેલનની કાર્યવાહી નેધવાનું કાર્ય ઉપાધ્યાય આત્મારામજી મહારાજ અને હું (મુનિ સૌભાગ્યચંદ્રજી) કરતા. વક્તા તરીકે પૂ. કવિવર્ય નાનચંદ્રજી મહારાજ, પૂ. જવાહરલાલજી મહારાજ, પૂ. મદનલાલજી મહારાજ તથા ૫. ફૂલચંદજી મહારાજના પ્રવચનપીયૂષનો લાભ મળતું. છેવટે ખાસ કેઈ નિર્ણય પર અવાયું ન હતું. તિથિ નિર્ણાયક કમિટી, સચિરાચિત્ત નિર્ણાયક કમિટી વગેરે કમિટીઓ નિમાઈ હતી, એટલું જ
છે, રાજસ્થાની મનિઓની અપેક્ષાએ કિયા શિથિલ છે એમ કહેવાતું, પણ અંતે એમની નિખાલસતા, વ્યવહારુતા અને યુગાનુરૂપતાની છાપ દેશના આખા સ્થાનકવાસી સમાજ પર પડી. રાજસ્થાની સમુદાયમાં દીક્ષા લીધેલ, પણ મૂળે સૌરાષ્ટ્રના ચુનીલાલજી (ચૈતન્યજી) મુનિએ સામુદાયિક મળસફાઈને જે કાર્યક્રમ ઉપાડેલે તે સેંધપાત્ર નીવડે.
એ જ દિવસોમાં ગુરુદેવ શ્રી નાનચંદ્રજી મહારાજે ત્રેવડી કાર્યવાહી ઉપડેલી.-(૧) જે માટે સમૂહ આ બધાં સાધુ-સાધ્વીઓ રોકાવાને કારણે બહાર રહેલે તેને ઉપદેશ આપવાનો કાર્યક્રમ, (૨) સાધુ સંમેલનની કાર્યવાહીમાં હાજર રહી ધ્યાન આપવાનું કાર્યક્રમ, અને (ક) જુવાન સાધુઓ (નવી પેઢી)ને માર્ગદર્શન આપવાનો કાર્યક્રમ. વચ્ચે-વચ્ચે પેલી પંચની જટિલ કાર્યવાહી પણ આવી પડતી. પ્રસિદ્ધ વકતા ચૌથમલજી મહારાજનો પણ મીઠે પરિચય થયેલો, પણ હિંદી ભાષામાં સૂત્રબત્રીસી આપનાર અમોલખઋષિજી મહારાજની અનહદ નમ્રતા સૌને યાદ રહી ગઈ
કવિવર્ય ઉપાધ્યાય શ્રી અમરચંદજી મહારાજ, પંજાબના હેમચંદ્રજી મહારાજ, સ્થા. શ્રમણસંઘના વર્તમાન આચાર્ય પં. આનંદષિજી મહારાજ વગેરે ટોચનાં સ્થા. સમાજનાં મુનિર આજે સાંપડે છે. તેમાં તે કાર્યવાહીને ફાળે આજે પણ દેખાઈ રહે છે. પ્ર. જવાહરલાલજી મહારાજના સૌથી નાનેરા શિષ્ય પં. શ્રીમલજી મહારાજ મારી પાસેથી સંમેલનકાર્યની નોંધ લખી જતા. આજના ચમકેલાં સતી ઉજજવળકુમારીજી તે માતાજીની સાથે અદીક્ષિત અવસ્થામાં જ આ સંમેલન જેવા આવેલાં. વળી આર્યસમાજના પંડિતો અને અજમેરના સ્થાનિક અને બહારના આગેવાનોના આગ્રહ આર્ય સમાજ હોલમાં પૂ. શતા. પં. રત્નચંદ્રજી મહારાજ, પૂ. ગુરુદેવ વગેરે વડીલ સાધુઓની હાજરીમાં મારા શતાવધાન પ્રયોગ થયા અને સમાજ તરફથી “ભારતરત્ન” ઉપાધિ મળી અને સંતના આશીર્વાદ સાંપડ્યા, તે પણ આ જ દિવસોમાં.
૧-૨, આ બે મુનિરાજો હાલ કાળધર્મ પામ્યા છે.
૨૬
જીવન ઝાંખી
Page #70
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરુદેવ કવિલય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
આમ જોઈએ તે સંમેલનમાં લાખોને ધુમાડો, હજારો સેવકની જહેમત અને પરિણામ નજરે ચઢે તેવું ત્યારે કશું ન જણાયું. ગુરુદેવની ઉદાસીનતાનું રહસ્ય અહીં છતું થાય છે. પણ મેં તે દિવસોમાં “જેન પ્રકાશ” ના પ્રત્યેક સાપ્તાહિક અંકમાં જે કાલ્પનિક દિવ્યવિહાર કરેલો તેનું પરિણામ હવે થોડું થોડું છતું થાય છે. એને ગર્ભ તો ત્યારે જ બંધાર્યો હતો. કારણ કે સૈકાઓથી વેરવિખેર વિચરતા અને વિચારતાં સંઘનાં ચારે અંગોને નજીક લાવવાનું સંગીન કાર્ય આ સંમેલનથી થયું. તેનું મૂલ્ય પૂલ રીતે આંકી ન શકાય તેટલું મહાન છે અને તે માત્ર સ્થા. જૈનો માટે નહીં, બલકે ભારતીય સંસ્કૃતિના ઇતિહાસનું અખંડ સંભારણું રહેશે.
૧૭
વિરાટ દર્શન પૂ. કવિવર્ય ઉપાધ્યાય શ્રી અમરચંદજી મહારાજે અજમેર સાધુ સંમેલનમાંથી, કદાચ ગુરુદેવમાં પડેલ વિરાટનું દર્શન સૌની પહેલાં, અરે ! અમારા કરતાં ય વહેલું કરી લીધું. તેમણે પોતાના ગુરુદેવ પૂ. પૃથ્વીચંદ્રજી મહારાજને
“આ કવિવર્ય પં. મહારાજ સંપ્રદાયમાં રહેલ બિનસાંપ્રદાયિક રત્ન છે.” બસ, પછી પૂછવું જ શું? આગ્રા સ્થા. જેન સંઘના પ્રમુખ મુખિયા શેઠ શ્રી અચલસિંહજી, શ્રી રતનલાલજી જૈન અને તેમના મુરબ્બીઓ ચરણમાં લેટી પડ્યા. “આ ચોમાસું આપે આગ્રામાં જ કરવું પડશે.” ગુરુદેવે સાફ કહ્યું-“પણુ ગુજરાતી મુનિઓને જાણે છેને!” સૌ એકી અવાજે બોલી ઊઠયા- “ગુજરાતી મુનિઓ અને તેમના કરતાં ય આપને અમે બરાબર ઓળખી લીધા છે. અમે
સમય સમો રો' એ સૂત્રને માનનારા છીએ. આપ પધારો, સુખેથી પધારે.” સુખલાલભાઈ નામના એક શ્રાવકને સાથે મેકલ્યા અને અમે જયપુર થઈ ફતેહપુર, સિકરી વગેરે જોતાં-જોતાં આગ્રા પહોંચ્યા.
ભિક્ષાચરી અને પાદવિહાર એક વખત હું ગોચરી ગયો હતો. તે અજમેર અને જયપુર વચ્ચેનું ગામડું હશે. ભારે ગરીબ. એકાદ સ્થળે તે “ આવા સાધુડા આવે વખતે ક્યાંથી હાલી નીકળ્યા છે?’ એવો કડવો અનુભવ થયો. પણ પછીથી બે-ચાર ઘેરથી સૂકાં રેટી ટુકડા, બેક્ટ અને છાશ મળ્યાં, પણ બે પાત્રા ભાંગીને હું તે સ્થળે પહોંચે. મારા મનમાં ભય હતે.“પૂ. ગુરુદેવ આજે સારી પેઠે ઠપકો આપશે.” પણ તેઓએ તે સામેથી કહ્યું.-“જે આ ગુજરાત નથી. વળી ગરીબી અને ગેરસમજ હોય, ત્યાં અનાદર થાય તેમાં નવાઈ નથી. ભગવાન મહાવીરના અનાર્ય પ્રદેશ-વિહારની વાત યાદ છે ને ! પણ જે છતાંય કેવી ભકિત છે? કારણ કે એવા પુરુષના આ દેશ પર આશીર્વાદ છે. ભિક્ષુને સુધાપૂર્તિ થઈ ગઈ, પછી બીજું શું જોઈએ? પાત્ર ફૂટયાં પણું શરીર સલામત રહ્યું છે ને! કશી ચિંતા ન કરીશ.” હું તો અતિ ગરમીમાં શીતલ-શીતલ બની ગયો.
સાધુ જીવનમાં જે વિરાટ પડેલો છે તેનાં દર્શન આ પ્રસંગે થતાં હોય છે. “ભિક્ષુ” ઉપનામે લખાણ લખતાં “આ ભિક્ષુમાં રહેલી અમીરાતનાં દર્શન કેવા સુખદ છે?” આ પ્રસંગે કબીર સાહેબનું-મન લાગે મેરે ચાર ફકીરીમેં” એ પદ યાદ આવ્યા વિના ન રહે.
કેટલીય વાર ધાર્યા કરતાં વધુ માઈલો નીકળી પડે અને કેટલીયે વાર વિશ્રામસ્થાનેય ન મળે ત્યારે ઝાડ નીચે સૂઈ રહીએ. પણ તે વખતે ગુરુદેવ અમારા જેવા કાચા શિષ્યોને પાકા કરનારી કથાઓ અને વાત કહે. આ હતો ભિક્ષાચરી અને પાદવિહારને આનંદ!
આગ્રા ચાતુર્માસમાં ઘણો સંતોષ થા. લેકલાગણી ગુજરાત-સૌરાષ્ટ્ર જેવી જ. પર્યુષણમાં માનપાડાવાળા ભાઈબેને શહેરના ઉપાશ્રયે લઈ ગયા હતા. આમ તો ચોમાસું લેહામંડીમાં જ થયેલું અને ત્યાં થોડું ઊર્દૂ શીખવાની. તક મળી. લેકેએ અવધાન પ્રયોગ કરાવ્યા. પંડિતોએ પાદપૂર્તિ અને સંસ્કૃત સંભાષણ કરાવ્યું. તાજમહેલ જે. જમના જેવી પવિત્ર નદીને કાંઠે પ્રાયઃ રોજ જવાનું થતું. એક દિવસ રાધાસ્વામી દયાલ બાગ સંસ્થાની મુલાકાત લીધી.
ཨེ པའི༔
པས པདྨའི་
વિશ્વસંતની ઝાંખી
Page #71
--------------------------------------------------------------------------
________________
પૂણ્ય ગુરૂદેવ ડવિલય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાલિદ સ્મૃતિગ્રંથ
ત્યાંના સાહેબે જાતે ફરીને બધું હોંશથી બતાવ્યું. ધર્મના માધ્યમથી શિક્ષણ, ભક્તિ, રેજી રોટીને ઉકેલ વગેરે બધું જ જોયું.
ગુરુદેવને પ્રવચનપ્રભાવ ગુરુદેવનું ત્યાં (દયાલ બાગમાં) પ્રવચન રાખ્યું હતું. જે હોલમાં પ્રવચન હતું ત્યાં ચઢતાં થયું કે હજુ કોઈ શ્રેતા આવ્ય જણાતો નથી, પરંતુ જેવા હોલમાં પેસીએ ત્યાં હોલ ચિકાર હતો. સમય અને શિસ્તનું પાલન જોઈને થયું- “ખ્રિસ્તી જ નહીં, હિંદુઓ પણ ધાર્મિક અદબ સમજી શકે છે. માત્ર દોરનારા ધર્મોપદેશકે તે સમય અને શિસ્ત પાળનારા જોઈએ. “ગુરુદેવનાં પ્રવચને સેંકડે સાંભળ્યા છે. એકેય પ્રવચન અપ્રભાવશાળી નથી હોતું, પણ અહીંનું પ્રવચન અલૌકિક પ્રભાવ પાડી ગયું. હિંદીમાં અને તે ય ઊમિશ્રિત હિન્દીમાં ભાષણ કરવાનું હતું, પણ મને ત્યારથી લાગ્યું છે કે એક વાર બોલનાર અને સાંભળનારનો આત્મા એકરૂપ થઈ ગયું. પછી ભાષા આપ આપ સરી પડે છે. એક મહાકવિએ કહ્યું છે તેમ-“વાજમ ડનવર્તતે” સહજ વાણીની પાછળ અર્થ અને ભાવે આપમેળે ચાલ્ય છે, તે ત્યાં પ્રત્યક્ષ અનુભવ્યું. સ્વામી વિવેકાનંદ કે સ્વામી રામતીર્થ પ્રવચનપ્રભાવ પાડી શકયા, તેનું પણ કારણું શ્રેતાઓ સાથેની એકાત્મતા જ લાગે છે. ગાંધીજીને દાખલે પણ એ જ છે. ત્યાર બાદ ત્રીસ–એકત્રીસ વર્ષ પછી પૂ. કવિ. અમરચંદજી મહારાજ તથા એમના ગુરુને મારે મળવાનું થયેલ, આગ્રાના લેકે તે વખતે પણ એ બે સંભારણ યાદ કરતા હતા :- (૧) દયાલ બાગનું ગુરુદેવનું પ્રવચન અને (૨) આગ્રાનો અવધાન પ્રસંગ
આગ્રાથી અમદાવાદ આગ્રાથી અમોએ બીજે રસ્તે લીધું હતું. દેશદર્શન કરવા માટે ઉજ્જૈન, ઈદેર, રતલામ વગેરે સ્થળે થઈને અમે અમદાવાદ આવ્યા. આગ્રાથી અમારી સાથે સાયલાવાળા સૌભાગ્યભાઈના ભાઈની દીકરી મણિબેનના સુપુત્રે કેટલાક વખત પ્રવાસમાં સાથે રહેલા. પછી શ્રી અજરામર દોશી અને એના સુપુત્ર નવીનભાઈ સાથે રહેલા. રણથંભેર, હમીરહe જેવા કેટલાંય ઐતિહાસિક સ્થળો જોયા. હિંદુઓની બધીય શાખાઓનાં ધાર્મિક, ખ્રિસ્તીઓ અને ઇસ્લામીઓને પણ પરિચય થયે. અમદાવાદ આવતાં પહેલા ભોંયણીજી વગેરે સ્થળો પણ જોયા. દિલ્હીને અને પંજાબને આગ્રહ ઘણો હતે. ગુરુદેવની એ બાજુ જવાની ઈચછા પણ હતી, પરંતુ અમને સૌને હવે ફરી પાછું ગુજરાત આકર્ષી રહ્યું હતું. આખા દેશમાં કોઈ પણ સંપ્રદાયના સાધુ પ્રત્યે આ દેશના કોઈ પણ સંપ્રદાયના અનુયાયીઓને એકસરખે અનુરાગ છે માત્ર સંત પિતે બિનસાંપ્રદાયિક જોઈએ. તેમાંય જૈન ધર્મના સાધુત્યાગ પર ભારતીય જનતા આફરીન છે. હા, એક વિચિત્ર ખ્યાલ છે અને તે ખાસ કરીને મુસ્લિમ ધર્મોપદેશકોએ ઠસાવેલ મુસ્લિમ જનતા પર, તે એ છે કે, જૈન સાધુઓ મેલી વિદ્યા જાણતા હોય છે. મધ્યયુગને જમાનો એવો આવી ગયો કે જેન યતિઓ, જૈન ગોરજીઓ અનેક જાતના જંતર-મંતરને ખોટે રવાડે ચઢી ગયા તેથી થુલ લાભ ભલે થતો હોય પણ સૂમ નુકસાન પારાવાર થયું છે. બિનસાંપ્રદાયિકભાવે ગુરુદેવે જૈન-જૈનેતરને જે રીતે આકર્ષ્યા, તે પરથી તેમનામાં તો વિરાટ દર્શન થયું જ, પણ સાથેસાથ જૈનધર્મમાં–ખાસ તો સાચા ધર્મમાં જે વિરાટપણું પડેલું છે તેનું પણ ગુરુદેવ દ્વારા ભાન થયું.
ને એ જ્ઞાન છે તેવું ગાડું ”
“ને નામે તે સર્વ or એ આચારાગ સૂત્રનું રહસ્ય પણ પ્રત્યક્ષ થયું. ગાંધીજીએ ભારત દ્વારા જગતનું કલ્યાણ કરવાની વાત કેમ મૂકી? કારણ કે એકેએક ભારતવાસીની હાડોહાડની મિજજામાં ધર્મ સંસ્કાર વણાઈ ગયે છે એટલે જગતને ઉદ્ધાર થવાને હશે તે સાચા ધર્મને ખપ પડશે ત્યારે ભારત દેશ સૌથી પ્રથમ યાદ આવવાનો છે. આ બધું આ પ્રવાસમાં સહેજે સહજ જણાઈ રહ્યું.
પ્રવાસને તે પ્રસંગ
આ પ્રવાસને એક પ્રસંગ અહીં ખાસ નોંધવો જોઈએ. અમારે વિહાર કમેકમે આગળ વધતા હતે. નિયત
૨૮
જીવન ઝાંખી
Page #72
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરૂદેવ કવિલય પં. નાનસજી મહારાજ જનમશતાકિદ સ્મૃતિગ્રંથ સ્થળે અમુક સ્થળે પહોંચવા માટે બન્ને વખત વિહાર કરવું પડતો. કિશનગઢ ગામમાં અમારે નિવાસ હતો. ત્યાં જ બાજુમાં શિવમંદિર હતું. મંદિર પાસેના ચોગાનમાં જે ખાડો આગલે દિવસે ખોદી રાખેલો ત્યાં લાકડાં ધરબાતા હતા. તેવામાં ત્યાંના અનુભવી એક સ્થા. જૈન સાધુએ પૂ. ગુરુદેવને કહ્યું- “મારી ઈચ્છા છે; આપ બધા મુનિવરો આજે અહીં જ રોકાઈ જાઓ. હમણાં આપને અદભુત દૃશ્ય દેખાશે.” અમે રોકાયા. લાકડાં પર ઘીના આગ ચંપાઈ. અગ્નિશિખાઓ ઉપર અને ચોમેર ધૂમરી દે તેમાં શી નવાઈ?
ઘેડી જ વારમાં નાહીને શિવમંદિરમાંથી ઉઘાડે માથે અને ફેલાયેલા વાળે જોગમાયા જેવી બેનો નીકળી. કાંખમાં નાના બાળકો અને ઉઘાડા પગ. જોતજોતામાં પેલી ભડભડતી આગમાંથી પસાર થઈ ગઈ. નરી આંખે આ દૃશ્ય જોયું. ગુરુદેવે કહ્યું - એમાં કશી નવાઈ નથી, “શ્રદ્ધામથોડવં પુહ૫:” અને એ અનુભવી મુનિએ શાખ પૂરી. આ હોળીના દિવસે આ બેનને પાકી શ્રદ્ધા છે કે, “આજે આગ પિતાને બાળી નહીં શકે.” તરત જોયું-“અવાણ જેવા મંત્રોચ્ચાર કરતાં હિતે આગમાં જરા પગ ધર્યો કે બળવા લાગવાથી પાછો ખેંચી લીધે. અર્જુનને ભગવાન કૃષ્ણ બતાવેલું વિરાટ દર્શન દિવ્યદષ્ટિ વિના કયાં દેખાયું હતું ? અને તે પણ આખરે હિંમત હારી જવા લાગ્યો ત્યારે મૂળ સ્વરૂપ લાવી ભગવાન કૃષ્ણ ઊભા રહ્યા. અર્જુન બોલ્યો “હા...શ! હવે સ્વસ્થ થા.” કવિ નાનાલાલ કાવ્યવાણીમાં કહે છે-“જીભ થાકીને વિરમે રે વિરાટ વિરાટ વદી.” પણ આંખની આળસે અને મનની બીકે “વિરાટ દર્શન” કરવાનું મન થતું નથી. ગુરુદેવ બોલ્યા- “બધું જ આત્મામાં છે. શ્રદ્ધા પરિપકવ થાય તો આખું યે વિશ્વ પિતામાં વિલીન થતું દેખાય.”
૧૮
પ્રભાવશાળી વ્યકિતત્વ પૂ. ગુરુદેવની શકિતઓ એક પછી એક સામાજિક કામોમાં કળાઈ રહેતી. કેઈ પણ વિષયને તેઓ જિજ્ઞાસાથી નીરખવા જેટલા ખુલ્લા રહેતા. કેઈ પણ માનવીને તેઓ પૂર્વગ્રહ રાખ્યા વિના મળી શકતા.
અમો ઠાણું ચાર આગ્રાથી વિહાર કરતાં કરતાં અમદાવાદ આવી પહોંચ્યા હતાં. અમદાવાદનું આ ચોમાસું કોચરબમાં મણિબેન પટેલના બંગલામાં હતું. સંવત ૧૯૯૦ની આ સાલ હતી. મણિબેન ગુરુદેવ આગળ અંબાજી લાગે, પણ અન્યાય જએ ત્યાં ચંડિકા કે કાલિકા બની જતાં જરાય વાર નહીં. સૌને નવાઈ લાગતી. પાઈ-પાઈ માટે આયંબાથી આવતાં મણિબેન ગુરુદેવ આગળ આટલા બધા ઉદાર કેમ થઈ જાય છે ?
મુલાકાતે અને સંસ્થા નિર્માણ કઈ કઈ વાર કોચરબમાં રહેતા કવિવર્ય શ્રી નાનાલાલ ગુરુદેવ પાસે આવી ચઢે અને ખૂબ વાતોએ વળે. એમની વાતમાં ગાંધીજી પ્રત્યે રોષ ભાગ્યે જ કળાયા વિના રહે. કેવું આશ્ચર્ય ! જેમણે એક વખત ગાંધી જન્મતિથિને ટાણે ગાંધીજીને દિવ્ય અને ભવ્ય અંજલિ આપેલી તેજ કવિવર આ ગાંધીજીનું નામ લેતા જાય અને તણખા વેરતા જાય ! ગાંધીજીએ “ગુજરાતની કામધેનુ”ની ઉપમા આપી, તેમાંય કવિવર્યને ગાંધીજીએ પિતાને ઉતારી પાડશે, એમ જણાયું. જેનસૂત્રો યથાર્થ કહે છે- “જેવી દષ્ટિ તેવી સૃષ્ટિ”. ગુરુદેવ તેમની પ્રહારવાણી સાંભળી લે, પણ અંતે નમ્ર-સૌમ્ય ભાષામાં એક વાક્ય એવું કહી દે કે, “કવિવર્યના ગાંધીપ્રહાર બધાય નિષ્ફળ બની જાય.” ત્યારે અમને સમજાયું કે, ગુજરાતના આ મહાન માણસ આખરે પણ અનેક પાસાંવાળા ગાંધીજીવનને જેતે થાય તે કેટલો મોટો ફાયદો થાય??? આ એક જ કારણે તેઓ અવતારી પુરુષના અવર્ણવાદ સહી લેતા અને અમૃત પીરસતા.
રતલામથી થાંદલા જતાં રસ્તામાં આ ગામ આવે છે. સંવત ૧૯૯૦ ની આ સાલ હતી. ઇ. સ. ૨૮-૨-૧૯૩૪ ના દિવસે ફાગણ શુદ ૧૫ ના રોજ અમારો આ ગામમાં મુકામ હતો.
વિશ્વસંતની ઝાંખી
૨૯
Page #73
--------------------------------------------------------------------------
________________
=
==
પૂજ્ય ગુરુદેવ ડવિલય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
એક ભાઈ એક વખત શ્રી રવિશંકર મહારાજને લઈ આવ્યા. મહારાજ કહે- “આ ગુજરાતીમાં ઉત્તરાધ્યયન ભાષ્ય વાંચીને અમૃત પીધા જે આનંદ થયે.” મેં પણ મહારાજશ્રીને ત્યારે જ પહેલી વાર નજરે જોયા. મારાથી મોટા બને ગુરુબંધુઓ તે ગુરુસેવા ઉપરાંત અભ્યાસતલ્લીન બન્ચે જતા હતા ત્યારે હું હવે સાહિત્યલેખન તરફ વળી રહ્યો હતો.
શ્રી લક્ષ્મીચંદભાઈ સંઘવી કે ચરબમાં રહેતા હતા. ગાંધીજીએ આશ્રમની શરૂઆત કે ચરબથી જ કરેલી. આશ્રમવાળા બુધાભાઈ (હાલના મુનિ દયાનંદજી) અને જૂઠાભાઈ અમરશી શાહ પણ આવતા હતા. આ બધાને જોડીને ગુરુદેવે મહાવીર સાહિત્ય પ્રકાશન મંદિર” સંસ્થાને આશીવાદ આપ્યા. જેન આગમ ઉત્તરધ્યયન પ્રથમ બહાર પડ્યું. ગુજરાતી ઉત્તરાધ્યયન ૪૦૦ પાનાનું કાચા પૂઠાવાળું પુસ્તક માત્ર ચાર આનામાં અપાયું. શ્રી લક્ષ્મીચંદભાઈએ ડુંગરશી ગુલાબચંદને નામે અમુક રૂપિયા સંસ્થાને ચરણે ધર્યા હતા અને બત્રીસ સૂત્રે આ ઢબે બહાર પડે તેવી શુભેચ્છા પ્રગટ કરી હતી. મારે મન એકલાં પ્રાચીન આગમ જ નહીં, પણ મહાવીરની વાણી પ્રાચીન પણ અવાંચીન ઢબે અને અવાંચીન બીજુ સાહિત્ય પણ મહાવીર વાણીના ભાવે ગળાઈને બહાર પડે તેવી હતી. ગુરુદેવને એ પસંદ હતું. સંસ્થાને કમાવું
હતું. એ રવાણી જવાનો સાહિત્યપ્રેમી અને સેવાભાવી મળી ગયા હતા. એ રીતે શાસ્ત્ર અને પુસ્તકે કિફાયત ભાવે બહાર પડવા લાગી ગયા.
અમદાવાદ જેમ વિદ્યાનું ધામ, તેમ મુખ્યત્વે યંત્રોદ્યોગનું જ ધામ. એક દિવસ શ્રી મંગળદાસ જેસંગભાઈ મિલમાલિક ગુરુદર્શને આવ્યા. તરત ગુરુદેવે તેમને ધન વાપરવાનો રસ્તો બતાવ્યું. જેમાં મોરબી અને લીંબડીમાં બેડિ ગે થઈ હતી, તેમ અમદાવાદમાં યે થઈ. આજે તે તેને ય પિતાનું મકાન છે. તે દિવસે હઠીભાઈની વાડી સામે ભાડાના મકાનમાં તે શરૂ થયેલી. સ્થાનકવાસી જૈનોની નવી પેઢી શિક્ષણ સાથે સંસ્કાર પામે અને તેમને દષ્ટિકોણ ઉદાર થાય તો “જેનધર્મને વિશ્વધર્મ તરીકે વ્યવહારુ બનાવી શકાય.” આ મહાન કારણે ગુરુદેવને આમાં રસ હતે. બાળકોને તેઓ રૂઢ ધાર્મિક જડતામાં બાંધવા માગતા ન હતા. લીંબડી બેડિંગના ફાલનો સુંદર જાત અનુભવ તેમને થઈ ચૂક્યું હતું. અલબત્ત, ગુરુસેવા નિમિત્તે ત્યાં પિતાના પ્રત્યક્ષ સત્સંગનું જે ભાથું લીંબડી છાત્રોને મળ્યું, તે તે બીજે ક્યાંય ન મળી શકયું. પણ તેમને આશા હતી કે બીજ યથાર્થ વાવ્યું હશે તે પિતા જેવા સિંચણહાર સાધુ ભવિષે તેવી સંસ્થાઓને જરૂર મળી રહેશે.
અસાધારણ ઉદારતા અમદાવાદમાં અવધાનો થયા. ભાઈ ધીરજલાલ ટોકરશી શાહ લેખન વગેરે માટે આવતા. પર્યુષણની પ્રવચનમાળા ગુરુદેવના સાનિધ્યમાં પ્રેમાભાઈ હોલમાં ઊજવાઈ. કેશવલાલ ન. શાહ (ભેરીવાળા) તેમાં ઊંડે રસ લેતા. આ પ્રવચનમાળા નિમિત્તે ધીરજલાલ ટે. શાહને મને અને મારે એમને વધુ પરિચય થયો. “સુખને સાક્ષાત્કાર પુસ્તક મેં એમને વંચાવેલું. આ મારું પ્રથમ લખેલું પુસ્તક હતું. ત્યારે “જયભિખુ” એમની સાથે “જૈન જયેતિ' નામનું છાપું કાઢતા. ભાઈશ્રી ધીરજલાલ બાળભાષામાં જૈન સાહિત્યની પુસ્તિકાશ્રેણી ખાસ લખતા. અવધાન પ્રયોગોથી ચકિત થઈ તેમણે શીખવવાની માગણી કરી. ગુરુદેવ તે અસાધારણ ઉદારભાવી હતા. પણ મેં શરત મૂકી– “અવધાનને રૂપિયા, આના-પાઈની કિંમતમાં દુરુપયોગ ન થાય.” તેઓ કબૂલીને શીખ્યા. પછી તો એ દિશામાં તેઓ અને ટી. જી. શાહ અવનવા પ્રગ કરવા લાગ્યા. દરેકમાં પડેલી વિવિધ શકિતને વિકસિત અને થાય ત્યાં સંકલિત કરવાનું કામ ગુરુદેવ દ્વારા આમ અનાયાસે થઈ જતું. મૂછમાં મૂજી ધનિક પણ તેમની પ્રેરણા આગળ દાન બની જાય તેવું કુદરતી જાદુ તેમના પ્રભાવશાળી વ્યકિતત્વમાં હતું.
ડઈ નામના વિદેશી તત્વચિંતકે સાચું જ કહ્યું છે- “જયાં એક પણ શાન્તિવાદી હશે ત્યાં ચોમેર શાન્તિને ચેપ લાગશે.” કવિ ખબરદારે ગુજરાતમાં ગાંધીજી પેદા થવાને કારણે અથવા પરંપરાના તેના શાંતિવાદી ઇતિહાસને કારણે પણ સ્પષ્ટ કહ્યું છે-“જ્યાં જ્યાં એક વસે ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત.”
પૂ. કવિવર્ય નાનચંદ્રજી મહારાજ માત્ર ગુજરાતી જ નહીં; ગુજરાતી સુપ્રસિદ્ધ સંત હતા.
૩૦.
જીવન ઝાંખી
Page #74
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરૂદેવ કવિવય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ
૧૯
વેતર્યું. તે સાંધી નાખેા
પૂ. ગુરુદેવના ચામાસાની જાણ મુખઈના સ્થા. જૈન સંઘને થઇ ચૂકી હતી. ઘાટકોપરને તે તેએ પેાતીકા લાગતા હતા. ઘાટકેપર સ્થા. જૈન સંઘ વહેલે-વહેલા દાડયેા. જગજીવન દયાળ વાડીમાંથી તા હુવે ઘાટકૈાપરમાં નવલખા ઉપાશ્રય બની ચૂકયા હતા. જેમાં અનેક રાષ્ટ્રીય કાર્યાં ધર્મારગે રંગાઇને થયા હતા. અજમેરમાં થયેલ સ્થા. જૈન સાધુ સ ંમેલનની કાર્યવાહીને લીધે ગુરુગૌરવથી ઘાટકોપર ગૌરવાન્વિત બન્યુ હતુ. આ પહેલાંના ચામાસામાં એ શિષ્ય (પૂ. ચુનીલાલજી મહારાજ અને લેખક) અહીંથી જ મળી ચૂકેલા, એટલે પણ એમને હવે હકક છે એમ તેઓ માને છે. આ બધુ જોઈ ગુરુદેવે ‘હા’ ભણી દીધી. મુંબઇના સઘ! હરખઘેલા બની ગયા. અમે ગ્રામાનુગ્રામ અવનવા અનુભવે લઈને વિચરતા હતા. પૂ. ગુરુદેવ, પૂ. હર્ષચદ્રજી મહા. પૂ. ચુનીલાલજી મહા. અને હું એમ ચારેય ઠાણા હતા. ભાઈ તારક રવાણી સાઈકલ સાથે સહપ્રવાસી અન્યા હતા. તે સમયે વિ. સંવત ૧૯૯૧ ને માગશર મહિના હતા. ઇ. સ. ૧૯૩૪, ડિસેમ્બરના દિવસે હતા. તે અરસામાં જ પંજાખકેસરી શ્રી વિજયવલ્લભસૂરિજી શિષ્યમંડળી સહિત મુંબઈ ચાતુર્માસ માટે વિહાર કરતા હતા. તેએ રસ્તામાં નડિયાદ પછીના ગામામાં વાસદ મુકામે સાથે થઇ ગયા. સેનામાં સુગંધ ભળી. તેઓ પણ પૂ. ગુરુદેવની જેમ ઉદાર વિચારવાળા હતા એટલે પરસ્પર વાર્તાલાપથી ખૂખ આનંદ થયે.. એટલું જ નહિ, પણ નાનુ ગામ હાવાથી તેએના શિષ્યે અને અમે ગેાચરી વખતે પણ સહુચારી બની જતા. અમારા વિહાર પણ મુંબઇ તરફના હતા. એટલે વચ્ચે વડેદરા, કરજણ (મિયાંગામ) વગેરે સ્થળે વિચરતાં ઘેાડા દિવસે નીકળી ગયા અને વળી પાછા શ્રી વલ્લભવિજયસૂરિ આદિ સાધુએ અમને પાલેજ મુકામે ભેગા થયા. પરસ્પર પ્રીતિભાવ સાથે વ્યાખ્યાન પણ એક જ પાટ ઉપર આપવાનું બન્યું હતું. આવા ઉદાત્ત જીવનવ્યવહારથી પૂ. ગુરુદેવનુ જીવન નીતરી રહે છે.
વર્ષો પહેલાંના એક પ્રસગ છે. એક વખત લીબડીના ચેમાસામાં એમણે કાનેાકાન સાંભળ્યું :—‹ ુઢિયા ઢેઢ થકી ભૂ ડારે....” વગેરે....ઝાંઝ પખાલ વગાડતાં મંદિરમાી ભાઇએ ઉપાશ્રય પાસેથી નીકળે અને ઉપલાં જુગુપ્સાપાત્ર ગીતા ગાતાં જાય. સાંભળતાં જ ઉપાશ્રયમાંથી સ્થાનકવાસીએ લાકડીઓ લઇને છૂટે. પછી થાય ધીંગાણુ અને શ્વેતામ્બરાના માથા ફૂટે એટલે ઉપાશ્રયે આગળ રાજ્યના પોલીસ ઊભા રહે.
અવળી ગંગાને સીધી કરી
મહામુનિ નાનચંદ્રજી વિચારમાં પડે–“ધર્મનું રક્ષણ રાજ્ય કરે કે શજ્ય સિદ્ધાંતચ્યુત ન થાય તેની રક્ષા ધ કરે ?” આ તેા અવળી ગંગા. એક વખત રાજયના અમલદ્દારા અને એય ફિકાના જૈન આગેવાનાને ખેલાવી ગુરુદેવે સ્થાનકવ!સી ભાઇએને કહ્યું- “ તમારે આ ગીતે સાંભળી લેવાના છે. કારણ કે તે તમારા ધર્મબંધુએ છે. ‘તેમની ગાળ તમારે ઘીની નાળ' હોવી જોઇએ. રાજ્યને કહ્યું- અમે અમારુ ફાડી લઇશુ. તમારે વચ્ચે આવવાની જરૂર નથી.” શ્વેતાંબર મૂર્તિ પૂજા શરમાયા અને માફી માગી. આમ અવળી ગગાને તેમણે સીધી કરી.
આત્મારામજી મહારાજ મૂળે પંજાબના સ્થાનકવાસી જૈન સાધુ, પૂ. લવજીઋષિ મહારાજના પરિવારના. પછીથી થયા દેરાવાસી. નામ રખાયું ‘પૂ. વિજ્યાનઢસૂરિ'. એમના જ આ (વલ્લભવિજયજી મહારાજ) પરિવાર, જે અમેને મુંબઇના વિહારમાં મળ્યા હતા. ગુરુદેવ કહેતા “હવે એ ભાઇએ સાથે ઝઘડા ન હેાય, મહેાખ્ખત જ હાય. પહેલાં ભલે વેતશઈ ગયું. હવે ખાંચખૂંચ કાઢયા વગર સાંધી નાખા. ભેળાં ભિક્ષા કરે. ભેળાં સાધુ સાધના કરે. ભેળાં સ્વ-પર કલ્યાણના કામ કરે.
૮ ધર્મમાં ભેદ ન હેાય અને ભેદ હોય ત્યાં ધર્મ ન હાય' ગુરુદેવ આ માત્ર ખેલીને જ એસી ન રહ્યા, પણુ આચરીને આ પ્રમાણે ચીલે બતાવી ગયા. ઇકબાલ કવિ તે સ્વરાજ્ય ગંગામાં ન્હાઈને મેલ્યા :મજહબ નહીં સિખાતા આપસમે વૈર રખના, મજહબ યહી સિખાતા આપસમે... પ્રેસ રખના.”
વિશ્વસંતની ઝાંખી
૩૧
Page #75
--------------------------------------------------------------------------
________________
પુત્ર્ય ગુરૂદેવ કવિલય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ ત્રણ - ચાર સૈકા પહેલાં જ ચગી આનંદઘનજી નામના જૈન સાધુએ કહેલું :
ભાજનભેદ કહાવત નાના, એક મુસ્તિકારૂપરી” ભાજનભેદ જેમ જુદા, તેમ ધર્મસ્થાપક ભલે જુદા, પણ માટી બધેય એક. તેમ ધર્મના મૂળ સિદ્ધાંત બધાના સમાન. એટલે બિન સમજદાર સાધુ-શ્રાવક વગે ભલે વેતરી નાખ્યું, પણ હવે સમજદાર સાધુ-શ્રાવક વગે તરત સાંધી નાખવું જોઈએ. વેરવિખેર જેને એક બને તે ધર્મથી આ જગતમાં કશુંય અશક્ય નથી.
શિષ્ય પરિવાર સાથે
મુંબઈના માર્ગે જતાં ધરમપુરમાં રોકાણ મુંબઈના માર્ગે વિહાર કરતાં કરતાં અમે નડિયાદથી આગળ જતાં વડોદરા, ભરૂચ અને સૂરત સુધી અનેક નાના મોટા ક્ષેત્રોની સ્પર્શના કરી. વચ્ચે વચ્ચે શ્રી વિજયવલભસૂરિ જેવા ઉદારચરિત ર પરસ્પર વિનિયોગ કરતાં, તેમજ વિવિધ પંથના માનવસમાજને માનવતાની અમીદષ્ટિથી પાવન કરતાં અને પાવનકારી ધર્મતત્ત્વનો સ્પર્શ કરાવતાં. જ્યારે અમે નવસારી પહોંચ્યા ત્યારે અમારા મુંબઈના વિહારની જેને જાણ થઈ હતી તેવા અનેક ક્ષેત્રોના શ્રાવકો અમારા આગમનની રાહ જોતા હતા. તે પૈકી એક ખૂણામાં રહેલ ધરમપુર સ્ટેટના શ્રાવક ભાઈઓને જ્યારે ખબર પડી કે પૂ. મહારાજશ્રી નવસારી પધાર્યા છે, એટલે તેઓ આનંદમાં આવી ગયા. આ ભાઈઓ બધા સ્થાનકવાસી જૈન હતા, એટલું જ નહીં પણ સ્ટેટમાં ઉચ્ચ દરજજા પર રહેલા અમલદારો હતા. તેઓએ ત્યાંના રાજવી શ્રી વિજયદેવજી પાસે પૂ. ગુરુદેવની પ્રતિભાનું વર્ણન કર્યું અને પિતાની ભાવના જણાવી કે, “આવા ગુરુદેવને અમારે લાભ લે છે તે અમે નવસારી વિનંતી કરવા જઈએ છીએ.” મહારાજા પોતે જેન સમાજથી પરિચિત હતા, એટલે પિતા તરફથી પણ વિનંતી કરવાનું ફરમાન કર્યું. તે ભાઈઓ પૈકી રાજકેટના મેદી કુટુંબના શ્રી ભેગીલાલભાઈ મહારાજાના પર્સનલ સેક્રેટરી હતા. એટલે એની આગેવાની નીચે બીજા દશેક ભાઈઓનું પ્રતિનિધિમંડળ નવસારી આયું. અને ખૂબ ખૂબ ભાવપૂર્વક ગુરુદેવને વિનંતી કરી કે, “અમારા આવા ક્ષેત્રોમાં આપે વધુ લાભ આપવો જોઈએ. વળી અમારા મહારાજાની ખાસ વિનંતી છે તો આપ ધરમપુરને પાવન કરો. ત્યારે પૂ. ગુરુદેવે જણાવ્યું કે તમારી વિનંતી અને ભાવના બરાબર છે પણ અમારે મુંબઈ જવાનું છે એટલે ધરમપુર આવવાથી પંથ લાંબો થઈ પડે એ તમે સમજો છે. વળતાં શ્રાવકોએ કહ્યું કે, “ધરમપુરથી નાસિક થઈને મુંબઈ જઈ શકાય એ માર્ગ છે. માટે એની ચિંતા નહિ કરતાં, એક વાર તો આપ જરૂર પધારો. આવો અવસર અમાને ફરીને કયાંથી મળશે? બસ, નિર્મળ ભકિતભાવને સ્પર્શ થતાં ગુરુદેવે તેઓની વિનંતી સ્વીકારી અને અમે એ ધરમપુર તરફ વિહાર શરૂ કર્યો. અનુક્રમે વિહાર કરતાં જ્યારે અમે ધરમપુરમાં પ્રવેશ કર્યો ત્યારે આખા નગરના ઉત્સાહનો પાર ન રહ્યો. રાજ્યના અતિથિગૃહમાં અમારો ઉતારો હતે. કારણ કે ત્યાં જૈન સાધુ- સાધવીઓનું પ્રાયઃ આગમન ન હતું એટલે ઉપાશ્રય જેવી કે વ્યવસ્થા ન હતી. મહારાજા પોતે સંસ્કારી હતા એટલે વિનય, શિષ્ટાચાર જાળવી, હમેશાં વ્યાખ્યાનો લાભ લેવા આવતાં. પછી તો જેમ જેમ સમાગમ થવા લાગ્યા તેમ તેમ રાજ્યકુટુંબ અને આમપ્રજામાં સારો સભાવ જાગ્યા. મહારાજા પિતે સંગીતના અતિશય શોખીન હતા એટલે પિતાના શોખને લીધે એમણે સંગીતના અનેક પ્રકારના સાજ સાથે એક આખી મંડળી તૈયાર કરેલી અને પ્રસંગે પ્રસંગે પોતે જાતે સાજ સાથે સંગીતને જલસે જમાવતા.
ઉપરાંત મહારાજા શિકારના અને સફેરના પણ ભારે શોખીન. આ બધી પરિસ્થિતિ જાણી લીધા પછી પૂ. ગુરુદેવે, અવસર જેઈને મહારાજાને “મૃગયા' (શિકાર)ને અર્થ સમજાવ્યું કે મૃગ પાછળ દોડવું, એટલે જ એને સીધે અર્થ છે.
ક્ષતત વિજ ત્રાયતે રૂતિ ક્ષત્રઃ જે દુઃખી - ઘાયલ થયેલા હોય તેનું રક્ષણ કરવું, તેને બચાવવો એ ક્ષત્રિયનો ધર્મ છે. જીવતા નિર્દોષ પ્રાણીને મારી નાખવું એમાં મરદાનગી કઈ છે? તમારા જ પૂર્વ દિલીપરાજા પોતે સિંહના શિકાર
૩૨
જીવન ઝાંખી
Page #76
--------------------------------------------------------------------------
________________
- પ. નાનાથજી મહારાજ જન્મશતાબ્દિ
બનવા તૈયાર થયા, પણ વસિષ્ઠ ધેનુને તે મરવા ન જ દીધી. શિબિ મહારાજા બાજને શિકાર પતે બનવા તૈયાર થયા, પણ બાજના ખાજરૂપ હોલાને તે બચાવ્યું જ.
આમ યુકિતપૂર્વક પણ પ્રકારાન્તરે મહારાજાને રાજધર્મની પણ સમજ આપી.
જેમ લીંબડી ઠાકોર ગુરુદેવના અનુરાગી બન્યા હતા તેમ સૌરાષ્ટ્રના નાના-મોટા ઠાકોરે તેમના ગુણાનુરાગી બન્યા હતા અને મોરબી ઠાકોરની જેમ શ્રદ્ધા અને સમાનની નજરે જોતા હતા.
તેવી જ રીતે ધરમપુરના મહારાજા પ્રથમ-પ્રથમ ગુરુદેવના સંગીતથી આકર્ષાયેલા. પાછળથી જેમ સત્સંગ કરતા ગયા તેમ તેના અનુરાગી બન્યા અને ક્રમશઃ શિકાર છોડવાનું તેમણે શરૂ કર્યું.
સહૃદયી સમદર્શિતાને એક પ્રસંગ તે દિવસોમાં જ એક સામાન્ય છતાં ધ્યાન ખેંચે તેવો પ્રસંગ બની ગયે. શજવીની સંગીત મંડળીમાં તેઓના કાકા “બીન” બજાવવામાં ઉસ્તાદ. ભાઈ દસ્તમહમદ ત્યારે જુવાન ઉમ્મરને- ઉગતી ઉમરને ગવૈયે. તે કાકા’ ના ચેલા તરીકે શીખે. ગળું ઘણું તૈયાર. એક વખત ગુરુદેવના સ્થાનની નજીક જ સંગીતને જલસે હતો. ગુરુદેવને સંગીત નિહાળવા ત્યાંના શ્રાવક આગેવાને જેઓ ઉચ્ચ પાયરીના અમલદારો હતા તેઓએ ભાવભરી વિનંતી કરી. ગુરુદેવ જેવા ત્યાં પહોંચ્યા કે તુરત ગુરુદેવને લીધે બીજા અનેક જણ ત્યાં દાખલ થઈ ગયા. રાજની અદબ ત્યાં રહી નહિ. રાજકર્મચારીઓને આ ખૂંચતું હતું, પણ તેઓને ગમ ખાવી પડી. તેવામાં એક સાધનહીન સોનીપુત્રને કેઈ અમલદારે ટોકયા- “અહીં શે લાડવો ખાવાનું છે? જાઓ, ભાગી જાઓ !” હર્ષચંદ્રજી મહારાજે તે શબ્દ કાનેકાન સાંભળ્યા અને ગુરુદેવનું લક્ષ્ય ખેંચ્યું. પછી તે પૂછવું જ શું? ગુરુદેવ ઊઠીને ઊભા થઈ ગયા.
અરે ગુરુદેવ! આ શું ? એમ આગલી હરોળનો બધો વર્ગ ચેકી ઊઠે. ધરમપુરના રાજાએ અમલદારને તરત ઈશારે કર્યો. સન્માનપૂર્વક એ સોનીપુત્રને પાછો બોલાવી બેસા; અને અમલદારે દિલગીરી દર્શાવી.
આવી હતી તેમની રાય - રંકના સમાનપણની ભાવના !
આવી હતી પૂ. ગુરુદેવની સહદયી સમદર્શિતા ! માણસ ઊંચાઈમાં કે પહોળાઈમાં શરીરે વધુ ઓછો હોય વિદ્યા કે સાધનોમાં ય ઓછોવત્ત હોય. કદાચ ગણોમાંય ઓછો અદકે હોય પણ શરીરે, બુદ્ધિએ, સાધને કે ગુણે જે અદકો હોય, તેણે ઊણુની સેવા-સુશ્રષા કરવાની હોય, ઊણાનું અપમાન કરવાનું ન હોય. મા અપંગ બાલુડાંઓની વાત્સલ્યપૂર્ણ સેવા કરે છે, શેષણ કરી શકતી નથી. આમ તેઓ માનીને આચરણ કરતા, કરાવવા મથતા.
ધરમપુરથી વિદાય આ રીતે સત્સંગ અને ધર્મ પ્રભાવનાના પ્રસન્ન મિલનમાં અને સત્તર દિવસો વીતી ગયા. મહારાજાને અને આમપ્રજાનો સદભાવ ઉત્તરોત્તર વધતે રહ્યો. ગુરુદેવની પ્રવચનપ્રભાવના અને સંગીતકળાથી રાજવી ખૂબ પ્રભાવિત થયા અને પછી અમારે ચાતમાંસ માટે મુંબઈ જવું હતું એટલે ધરમપુરથી વિદાય લેવાનો સમય આવ્યો. મહારાજાનું દિલ કચવાયું, પરંતુ આખરે ભાવભીની વિદાય આપી. ધરમપુરના જંગલમાંથી અમારે પસાર થવાનું હતું, એટલે મહારાજાએ શ્રાવક અમલદારને છેક દૂરના સીમાડા સુધી ગુરુદેવને પહોંચાડવાની આજ્ઞા કરી અને રાજ્ય તરફથી બધે બંદોબસ્ત કરવાની ભલામણ કરી. એમ અનુક્રમે વિહાર કરતાં કરતાં અમે નાસિક આવી પહોંચ્યાં. ત્યાં નાસિકના
નેએ રોકયા. અવધાન પ્રયોગો જેવાને જૈન-જૈનેતરેએ આગ્રહ કર્યો. ગુરુદેવે મને આજ્ઞા કરી, પણ પ્રયોગો થયા બાદ મોટા મોટા પ્રોફેસરોએ પણ તેને ચમત્કાર માન્ય અને લેકેના ટેળેટેળાં પામરતા તરફ ખેંચાઈ, “અમારું આ દુઃખ મટાડે, તે દુઃખ મટાડે” એમ કરવા લાગ્યા. એટલે જાહેરમાં અવધાન પ્રયોગો આ રીતે બતાવવાના બંધ કર્યા. બીદડામાં અવિધિસર અને મુંદ્રામાં વિધિસર શરૂ થયેલા અવધાન પ્રગને નાસિકમાં આમ અચાનક અંત આવ્યે.
નાસિકમાં થોડા દિવસો રેકાયા બાદ ફરી અમારે મુંબઈ તરફને વિહાર શરૂ થશે. દેવલાલી, પાંડવગુફા, ઈગતપુરી, તાનસા તળાવ, કલ્યાણ વગેરે ક્ષેત્રે સ્પશી ખૂબ જ ઉલ્લાસ અને આનંદપૂર્વક સં. ૧૯૯૧ ના જેઠ વદ પાંચમના વિશ્વસંતની ઝાંખી
૩૩
Page #77
--------------------------------------------------------------------------
________________
કાવવય પ. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાદિ મતિગ્રંથરે.
રિજ ચાતુર્માસ નિમિત્તે અમે ઘાટકોપરમાં પ્રવેશ કર્યો. ઘાટ પર તો પૂર્વપરિચિત અને ખૂબ જ ભક્તિભાવવાળું ઉપનગર. ચાતુર્માસ ખૂબ આનંદથી પસાર થયું. એ જ રીતે મુંબઈ સમગ્રના સદૂભાવપૂર્વક સંવત ૧૯૯૮ ની સાલનું ચાતુર્માસ સિંચપોકલી-કાંદાવાડીમાં પસાર કર્યું - ........ . તુ
ગેરસમજૂતીના ભંગ . મુંબઈમાં આ વખતે બે માસાં ગાળ્યાં. સંવત ૧૯૧ની સાલે ઘાટકોપર અને સંવત ૧૯૯૨ની સાલમાં ચિંચપોકલી (મુંબઈ) માં ચાતુર્માસ હતું. એમ બે ચાતુર્માસ મુંબઈમાં ગાળ્યા તે દરમિયાન ડગલે ને પગલે પૂ. ગુરુદેવને ગેરસમજતીના ભોગ બનવું પડતું. તેઓ કોઈનું દુઃખ દેખી શકે નહીં. દુઃખી રહે અને સાથે પિતાની આંખમાં આંસુ આવી જાય. અનુકંપાની વ્યાખ્યામાં ઘણી વાર હું મુંઝાઈ જતો, પણ ગુરુદેવનું જીવન એનો ઉકેલ લાવી મૂકતું. ધનદુખિયા, તનદુઃખિયા અને મનદુઃખિયા ગુરુદેવ પાસે દોડી આવે. પૂ. ચુનીલાલજી મહારાજ અસાધારણ મર્યાદા જાળવે. હું કોઈ વાર દોઢડાહ્યો બની ચર્ચા-વિત'ડામાં ઊતરી પડું -“ગુરુદેવ ! આ લેકે આપને છેતરી જાય છે” તેઓશ્રી
હોં મરકાવીને જાણે એવું કહી દેતા હોય કે, “ આખરે છેતરનારે છેતરાશે. છકાયના માબાપ થવાનું કેવલી પ્રપિત જૈનધમેં કહ્યું છે. હું કેઇનું મોટું તરછોડી નહિ શકું.” ગુરુદેવને જતિષમાં પણ રસ. ખરી રીતે તો વિદ્યા માત્રમાં ઉડે રસ. ઘણ જેવીઓ અને ઘણુ વૈદ્ય પણ તેમની પાસે આવે. કણ એમની પાસે ન ખેંચાય? તે જ સવાલ હતો. બીજાવતી પિતાના દેવસમા ગુરુને ટકરનારે જ ગુરુદેવને કેવી દશામાં મૂકી દીધા.
આર્ય સમાજના સદગુણ નુરાગને લીધે એક વખત આગેવાનો તેમને ખેંચી ગયા. તેમના પ્રમુખપદે એક મોટું સંમેલન રાખ્યું. ગુરુદેવે આ સંમેલનમાં ધાર્મિક જગતની એકતા પર જોર આપ્યું. સંભવ છે કે આર્ય સમાજના કેટલાક અને કદાચ મોટા ભાગના લોકોને આ ન રુચ્યું હોય ! પણ મુસ્લિમ પણ તે સંમેલનમાં હતા. તેઓને તેટલી જ ખુશી થાય તે સ્વાભાવિક હતું! શુરુદેવે આર્યસમાજના લોકોને પણ સમજાવ્યું અને મુસ્લિમોને પણ સમજાવ્યું. “ભલે એક જમાનામાં મહર્ષિ એ ખબ વૈદિક અને વૈદિકેરો પર પણ પ્રહાર કરેલો ! પણ એની પાછળ ધર્મકાન્તિની જ શુદ્ધ ભાવના હતી. સડાને કાઢવા ડેકટર ઓપરેશન કરે છે તેમ, પરંતુ હવે સમન્વયનો યુગ આવ્યું છે. ગાંધીજી એના પુરસ્કર્તા છે.” એટલે આ યુગે મહર્ષિએ જે તે યુગે કહેલું, તેના સમન્વયને માર્ગ લે તે મહર્ષિની જ સેવા છે એમ મને લાગે છે. જો કે આ વાત ત્યારે બન્નેને પૂરી ન પણ સમજાઈ હોય! પરંતુ પોતાના પ્રમુખપદે પોતાની ફરજ પૂરેપૂરી બજાવી!
બીજો એક ગેરસમજૂતીને ભેગ એમને બનાવવા માટે નિમિત્ત બને. મૂળે ધર્મ પ્રાણ લેકશાહનું જીવનચરિત્ર મેં લખેલું. તેમના જીવનને ન્યાય આપવા માટે મૂર્તિપૂજા-અમૂર્તિપૂજાની ચર્ચા કરવી જ પડે. પરંતુ એ ચર્ચા જ્યારે દૈનિક અખબારેમાં થવા લાગી તેથી જેનસમાજની એકતા માટે મથતા રહેનાર ગુરુદેવને થે ડેા વખત સારી પેઠે સહેવું પડેલું.
મારા મૌનને થડે-ઘોડો અભ્યાસ આગળ વધો હતો. તેવામાં એક વખત પુરણ થયું – “એક વર્ષને કાષ્ઠમૌનવ્રત સાથે એકાંતવાસ સેવન કર.” ગુરુદેવને આ ખ્યાલ આવતાં જ તેમણે કહ્યું - “ સાથે રહીને કર, નહીં તો સમાજમાં ગેરસમજૂતી ઊભી થશે.” પણ મને તે અજ્ઞાત સ્થળની ધૂન હતી. આ માટે નર્મદા કાંઠે આવેલા રણપુરની પસંદગી થઈ હતી. એક તરફથી જે શિષ્ય પર ગુરુદેવે અને સ્થાનકવાસી સમાજે પોતાના ગુરૂનો વૃદ્ધવ ભાર ઉપાડી લેશે એવી આશા રાખી હોય, તેની આવી ધૂનથી સમાજને અને ખાસ કરીને ગુરુદેવને કેટલું વેઠવું પડે! એની મને
૩૪
જીવન ઝાંખી
Page #78
--------------------------------------------------------------------------
________________
-
(પત્ર ગુરુદેવ કવિલય પં. નાનાસજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ કપના નો'તી. આવી અનેક ગેરસમજૂતીઓના ગ ગુરુદેવ બનતા. પણ તેઓ તે “સાધુચરિત શુભ સરિસકપાસૂ” હતા અને તેથી જ તેમણે “જે સહિ દુઃખ પરછિદ્ર દુરાવા”નું બિરુદ અક્ષરશઃ સાર્થક કર્યું.
દશેય એક: માર્ગ બે
એક વર્ષના સમૌન એકાન્તવાસને અંતે મેં (મુનિ ભાગ્યચં) “સંતબાલ” રૂપે એક નિવેદન તૈયાર કર્યું હતું. તે જોઈને ગુરુદેવે કહ્યું અને સ્થા. સમાજના આગેવાનોએ પણ કહ્યું- “ભલે આમ જ વર્તા, પણ નિવેદન જાહેર રીતે બહાર પાડવાથી સમાજને સાધુવર્ગ જે આ માર્ગે ચાલવા માંડશે તે પરંપરા તૂટશે. નવે પંથ હજુ તમારે માટે ન અને અજ્ઞાત છે. માટે હમણાં ધીરજ રાખે.” પણ
નિસર્ગ ધાર્યું ફળતું સહુ કે, છે માનવી માત્ર નિમિત્ત હેતુ” જેવું બન્યું. ચિચપોકલીમાં મૌન પાળવા પહેલાં અને માટુંગામાં સમાજ સામે નિવેદન વાંચતાં પહેલાં જૂહુ મુકામે ગાંધીજીને મળવાનું થયું. તેમની તબિયત નાદુરસ્ત હતી. ત્યાં જ પંડિત જવાહરલાલ, નેતાજી સુભાષ બેઝ, સરદાર પટેલ, મૌલાના અબુલ કલામ આઝાદ, સોજિની નાયડુ, મીરાંબેન, મહાદેવભાઈ બધાયને નજીકથી જોવાનું થયું. વાતચીત કશી ન થઈ શકી. નિવેદન જેવું જાહેર થયું કે સ્થાનકવાસી સમાજ ખળભ. આમાં પણ ગુરુદેવને વેઠવું પડયું. (૧) શિષ્ય જેવા શિષ્યને અળગો કરવો પડે તેવી સ્થિતિ જન્મી અને (૨) તે ઉપરાંત વ્યાપક સમાજમાં અનેક ગેરસમજૂતીઓ જાગી. ત્યારે કોને ખબર હતી કે:-“ગુરુદેવના જ વિરાટ દર્શનને સક્રિય બનાવવા અથવા “જૈનધર્મ વિશ્વધર્મ” એ ગુરુદેવની ધારણા મૂર્તિમંત કરવા માટે જેમ સ્થા. સમાજની ચાલ પરંપરાના સંપ્રદાયમાં રહીને બિનસાંપ્રદાયિકતા સિદ્ધ કરવાની છે તેમ ચાલુ પરંપરાને સંપ્રદાય ભલે દૂર કરી દે, તોય સ્વયં તે સંપ્રદાય કે સંપ્રદાયવેશને ન તજ અને સંપ્રદાયના નિયમોમાં અમુક સંશોધન કરીને એ સંપ્રદાયની પાછળ રહેલી મૂળ ધર્મકાંતિને વિશ્વવ્યાપી બનાવવાની છે, માટે બધું નિમણિ હતું.”
કાવ્યમાં પણ એ જ રણકે ગુરુદેવ કવિવર્યને કા ઝંકાર પણ એ જ દિશા કહી જાય છે. તેમણે
“જગતને બોધ દેવાને, જરૂરી વાત કહેવાને;
લઈ સંદેશ પ્રભુજીને, અવનિમાં ગાંધીજી આવ્યા.” એમ ગાનદ્વારા ગાંધીજીને અંજલિ આપેલી. હવે એમના કાવ્યમાં સ્કુરિત સને એક સંત તરીકે વિશ્વવ્યાપી બનાવવાના હતા. હરિપુરા મહાસભામાં ગુરુદેવ પણ પધાર્યા. હું પણ ગયે. ત્યાં અમને બન્નેને ગાંધીજીનું પ્રત્યક્ષીકરણ થયું. ગાંધીજીના રચનાત્મક કાર્યકરે જોવા મળ્યા. ગાંધીજીના મજૂર સંગઠનના આગેવાનો પણ જોવા મળ્યા. ગાંધીજી અને રાષ્ટ્રીય મહાસભાનો અને તાદામ્ય-તાદૃશ્ય ભરેલો સંબંધ નીરખવા મળે. મારી ત્યાંની નિવાસ-સગવડ શ્રી રવિશંકર મહારાજે કરેલી. હું થોડું રોકાયે. ગુરુદેવ ત્યાંથી વિહાર કરી ગયા.
ગાંધીજીઃ એક મધુર મિલન ગુરુદેવ પણ તિથલ-સમુદ્રતીરે અને ગાંધીજી પણ તેવામાં ત્યાં. ગુરુદેવ રેજ સવારમાં સમુદ્રકાંઠે ફરે. ગાંધીજી પણ કરે. એમને જોઈને ગાંધીજી બહુ રાજી થયા અને પિતાના સાથીઓથી છટા પડી દેડ્યા- “અહો ! તમે ક્યાંથી ?” જૈન સાધુ સમુદાયમાં રહીને ગાંધીજીના અનેકવિધ રચનાત્મક કાર્યોને વેગ આપનારા નાનચંદજી મહારાજ એમનાથી અજાણ્યા શાના હોય? કાઠિયાવાડ રાજકીય પરિષદ અને યુવક પરિષદમાં તેમના પ્રવચનો ગાંધીજીની હાજરીમાં જ રખાએલા. હાથે દળેલા લોટના રોટલા – રોટલી મળે તે જ લેવા, ગાયના ઘી - દૂધનો આગ્રહ રાખવે, હરિજન સાથે દરેક પ્રકારના ભેદો દૂર કરાવવા, પિતે ખાદી પહેરવી; એટલું જ નહીં, શ્રમણોપાસક વર્ગમાં ખાદી અને કાંતણને આગ્રહ રખાવ અને અમુક વખત તે ખાદી પહેરીને વહેરાવે તે જ વહેરવું. આવા યુગાનુરૂપ અભિગ્રહ રાખનારા જૈન વિશ્વસંતની ઝાંખી
૩૫
Page #79
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરુદેવ કવિવર્ય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ સંતને નિહાળવા એ ગાંધીજીને માટે અનેખું દર્શન હતું. તે સમયના ગાળામાં પૂ. જવાહરલાલજી મહારાજ ખાદી ગ્રામદ્યોગનાં મહારંભથી અપારંભ ભણી જવાની અહિંસક પ્રક્રિયા શ્રમણોપાસકોને પોતાની તેજીલી વાણીમાં સમજાવતા અને સ્થાનકવાસી સમાજનું વાતાવરણ તૈયાર કરતા હતા. તે જ રીતે આત્માથી મોહનષિજી મહારાજ પણ લખતા અને સમજાવતા. પણુ ગુરુદેવ શ્રી નાનચંદ્રજી મહારાજ તો ગાંધીજીની ખાદીગ્રામોદ્યોગની વિચારધારાને જૈનધર્મની ભાષામાં અપાર ભના રહસ્યરૂપે સમજાવતાં, એટલું જ નહી, વાપરતા અને આગ્રહપૂર્વક વપરાવતા.
ગાંધીજીને આવા સંતના દર્શનથી આ ત્યાગીઓના મુલક ભારત પરની આશા સફળ થતી દેખાઈ. આમ તિથલમાં ગાંધીજી અને ગુરુદેવ રોજ મળે. ખૂબ વાર્તાલાપ થાય. ગોચરીને આગ્રહ કરે, જાતે વહેરાવે. જૈન સાધુવર્ગ પ્રત્યે માતા પુતળીબાઈની શ્રદ્ધા, વિલાયત જતાં પહેલાં જૈન સાધુ બેચરજીસ્વામી પાસે લીધેલી ત્રણ પ્રતિજ્ઞાઓ, જૈન શ્રમણોપાસક શ્રીમદ્ રાજચંદ્ર તરફથી મળેલી શિક્ષા -દીક્ષા વગેરે એક પછી એક દ ગાંધીજીને પ્રત્યક્ષ થાય તે એ અપૂર્વ વેગ હતે. ગુરુદેવને પણ બહુ સતેજ થ. “સંતબાલ” અલગ પડ્યા તેનું પણ સમાધાન મળ્યું. ત્યાર પછી પૂ. ગુરુદેવના દર્શન મને થયાં, ત્યારે તેમણે કહ્યું પણ ખરું, “જરા ધીરજ રાખી હેત તે બધુંય સારું થાત. ખેર, જે થયું તે ખરું.”
વસ્તુતઃ એમના જ સેવેલા ધ્યેયને એ માર્ગ હતો. આ કેઈ ને માર્ગ ન હતા અને તેઓ અંદર રહ્યા તે ઘણું સારું થયું. સ્થા. સમાજને વિશ્વવિશાળ દૃષ્ટિકોણ સાંપડશે. જે આજે મને પણ ખૂબ ઉપયોગી થઈ પડે છે. “ગુનામેનો સ્વિમસિ થિસામા ફુવ” એ મહિમ્ન સ્તોત્રનું કાવ્ય પુરવાર થયું છે; અથવા જેનગી આનંદઘનજી મહારાજનું “ઘડ્રદર્શન જિન અંગ ભણી જે” એ પદ સાર્થક થઈ રહ્યું છે. જોકે હવે બન્ને માર્ગે વધુ ને વધુ નજીક આવી રહ્યા છે. છતાં કદાચ માર્ગ બે દેખાય, તે પણ ગુરુદેવે ધારેલું તે એક જ ધ્યેય સિદ્ધ થવાનું છે.
૨૩
ધરમપુરમાં ચાતુર્માસ અહીંથી ય એક-માર્ગ બે’ એ વિધાન મુજબ ગુરુ-શિષ્યના ચાતુર્માસ અલગ થયા. એટલે કે સંવત ૧૯૩ નું મારું (સંતબાલનું) ચાતુર્માસ સમૌન એકાંતવાસરૂપે રણાપુરમાં થયું અને પૂ. ગુરુદેવ, મહા. શ્રી હર્ષચંદ્રજી સ્વામી તથા મહા. શ્રી ચુનીલાલજી સ્વામી ઠાણા ત્રણ અને ચોથા વૈરાગી ભાઈ મેઘજીભાઈની વિહારયાત્રા ગુજરાત તરફ આગળ ચાલી. અનુક્રમે વિહાર કરતાં જયારે તેઓ વલસાડ આવ્યા ત્યારે ધરમપુરના મહારાજાને જાણ થતાં, તેઓને બે વર્ષ પહેલાંનાં સંસ્મરણે તાજા થયા. પૂ. ગુરુદેવને વધારે લાભ લેવાની ભાવના જાગૃત થઈ. પિતાને એ વિચાર પર્સનલ સેક્રેટરી શ્રી ભોગીલાલભાઈ મોદી અને બીજા અમલદારો પાસે પ્રગટ કર્યો, જેઓ બધા સ્થાનકવાસી જૈન હતા. મહારાણી સાહેબા પણ એ વાતમાં સંમત થયા. પછી તે પૂર્ણ તૈયારી સાથે મહારાજાએ પિતા તરફથી ખાસ ચાતુર્માસની વિનંતી કરવા એક ડેપ્યુટેશન વલસાડ પૂજ્ય ગુરુદેવ પાસે મોક૯યું. આગેવાન ભાઈઓએ ભકિતપૂર્વક વિનંતી કરી કે, “અમારા આ અજ્ઞાત પ્રદેશને પાવન કરી અમોને આપે લાભ આપવું જોઈએ, એટલું જ નહિ પણ અમારા મહારાજા પણ એ વર્ષ પહેલાં આપના સમાગમથી ખૂબ પ્રભાવિત થયા છે એટલે એમની પણ ભાવપૂર્વક વિનંતી છે તે આપ લક્ષમાં લેશે. પૂ. ગુરુદેવે બધી વાત સાંભળીને પરિસ્થિતિનું આકલન કર્યું. નવું ક્ષેત્ર, રાજા અને પ્રજાની ભાવભરી વિનંતી વગેરે બધા સંગે અનુકળ લાગતાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ ના લક્ષે એ વિનંતીને સ્વીકાર થયે. બધા ખુબ આનંદમાં આવી ગયા. હજુ થડે કાળ બાકી હતું. એટલે એ તરફના ક્ષેત્રમાં વિચરવાનું મન થયું. જોગાનુજોગ તે સમયે મહાત્મા ગાંધીજી હવાફેર માટે તેમ જ આરામ માટે તિથલના દરિયાકાંઠે આવેલ હતા. વલસાડથી તિથલ ખૂબ નજીકમાં હતું. એટલે સહજભાવે પૂ. ગુરુદેવને પણ મહાત્માજીને મળવાનું મન થયું. બસ, બધી વ્યવસ્થા થઈ ગઈ અને પૂ. ગુરુદેવ સહિત ઠાણ ૩, તિથલ પધાર્યા. સંવત ૧લ્ય, વૈશાખ સુદ ૬, તા. ૧૫-૫-૧૯૩૭ ને શનિવારનો એ દિવસ હતો. પૂ. ગુરુદેવ ઠાણા ૩ ત્યાં એકંદર તેર દિવસે રોકાયા. અહીં ગાંધીજી, સરદાર પટેલ, કિશોરલાલ મશરુવાળા વગેરે ભાઈઓનું પ્રત્યક્ષ મિલન થયું. સવાર-સાંજ દરિયાકાંઠે ફરતી વખતે વિવિધ વિષયે પર “સર્વજન હિતાય”
૩૬
જીવન ઝાંખી
Page #80
--------------------------------------------------------------------------
________________
છે
શ્રી પ.નાનજી મહારાજ જમાતICE
એવે સુમધુર વાર્તાલાપ મહાત્માજી સાથે થતો હતો. ત્યાર બાદ ત્યાંથી વિહાર કરી યથાસમયે ધરમપુરમાં ચાતુર્માસ નિમિત્તે પ્રવેશ કર્યો. તે વખતે રાજ્યને અને આમપ્રજાનો ઉત્સાહનો પાર ન હતો. ચાતમાંસની બધી વ્યવસ્થા રાજ્ય તરફથી થયેલી. રાત્રે પ્રાર્થના-પ્રવચન અને દિવસના પ્રવચન વખતે સભામંડપ ભરચક રહે. ચાતુર્માસ દરમિયાન બધાને ખૂબ સંતોષ થયો અને આનંદમંગલ વર્તાયા. મહારાજા અને મહારાણી પણ પ્રસંગે પ્રસંગે પ્રવચનમાં હાજરી આપી રસપૂર્વક લાભ લેતા. આ રીતે અપૂર્વ આનંદ અને ઉલ્લાસપૂર્વક ચાતુર્માસ પૂર્ણ થયું. પૂજ્ય ગુરુદેવને, નિર્વત્તિ પરાયણ શાન્ત- સાત્વિક વાતાવરણમાં શેષ જીવન ગાળવાની ખૂબ અભિલાષા હતી એટલે ધરમપુરથી એ દષ્ટિએ વિહાર શરૂ કર્યો. નર્મદા નદીના કાંઠે કાંઠે ગ્રામાનુગ્રામ ઠાણું ૩, વિહાર કરતા હતા. દરમિયાન જાણે ત્રાણુનુબંધ પૂરા થયા હોય તેમ મુનિશ્રી હર્ષચંદ્રજીના વિચારો બદલાયા અને તેઓ છુટા પડયા. પાછળ પૂજય ગુરુદેવ અને મહા. શ્રી ચુનીલાલજી સ્વામી ઠાણ ૨ ને વિહાર ચાલુ રહ્યો.
આ પ્રકારે ધરમપુરના ચાતુર્માસ પહેલાં એટલે કે સંવત ૧૯૩ ની સાલમાં જ મારો અને પૂ. ગુરુદેવને માર્ગ પૂલ રીતે જુદો પડી ગયે. પરિણામે પ્રત્યક્ષ સંબંધ છૂટી ગયે. પછી તે વર્ષો વીતી ગયા, તેમ છતાં પણ પત્ર વ્યવહારથી અને બીજી રીતે પણ તેઓની ઉદારતાને મને છેક છેલ્લી ઘડી સુધી લાભ મળ્યા કર્યો છે. એના આધારે જ આગળ પાછળની હકીકતો લખવા ભાગ્યશાળી થઈ શક છું.
૨૪
નારીસમુત્થાન પૂ. ગુરુદેવ દીર્ઘકાળના ત્યાગી જીવનના અનુભવ પછી સાધુ જીવન અંગે સ્પષ્ટ ખ્યાલ ધરાવતા હતા. તેઓ એમ માનતા કે સાધુજીવન સ્વીકાર્યુ-સાધુના કપડાં પહેર્યા એટલે સર્વગુણસંપન બની જવાતું નથી. એના માટે તે જ્ઞાનગર્ભિત વૈરાગ્યની ભૂમિકા પાકી હોવી ઘટે. ત્યારે વર્તમાનકાળે જેઓ દીક્ષા લે છે તે બધા ઉમેદવારોમાં પ્રાય: ભાગ્યેજ એવી તૈયારી હોય છે. પરિણામે પછી એવા સાધકોએ સીધાવું પડે છે અથવા એક યા બીજી રીતે દંભનું સેવન કરવું પડે છે. આવી પરિસ્થિતિમાં, વીર-ગંભીર સાધુ પુરુષોએ, સંઘના ચારે અંગનું કાળજીપૂર્વક જતન કરવું જોઈએ, એટલું જ નહિ પણ સ્વ–પર કલ્યાણના લક્ષે સામૂહિક સાધના કરવી ઘટે. આવું પૂજ્ય ગુરુદેવનું સહજ ઉદ્ધાર વલણ હોવાથી, કોઈ સાધુ દીક્ષા લઈને કોઈ કારણસર વેષ તજી દે ત્યારે પણ તેવા અસલ સાધુમાં, અસલ સાધુતાનો રંગ કેમ લાગે? અને વેષ છોડવાનો પશ્ચાતાપ થાય એવું કરતા. આજ હેતુથી શ્રી હર્ષચંદ્રજી મહારાજ, જે વર્ષોથી ગુરુદેવની સેવાભકિતમાં એકનિષ્ઠાથી જોડાઈ ગયા હતા; તેઓના વિચારમાં ધરમપુરના ચાતુમાંસ પછી (સં. ૧૯૪માં) પરિવર્તન આવ્યું અને તેઓ ગુરુદેવથી છૂટા પડયા. એમને સમજાવવામાં ગુરુદેવે કશી કચાશ ન રાખી તેમ છતાં પણ જુદા પડ્યા અને આખરે વેશ પણ છેડે ત્યાર બાદ અનેક વાર તેઓ ગુરુદેવ પાસે આવે, સદ્દભાવભકિત દર્શાવે. મર્યાદિત સેવા પણ કરે તે પણ ગુરુદેવે તેના પ્રત્યે અંશમાત્ર અભાવાત્મક વલણ બતાવ્યું નહિ. એટલું જ નહિ પણ વધારે પતન ન થાય એ રીતે તેઓને સાત્તિવક પિષણ અંત સુધી આપ્યા કર્યું. ગુરુદેવની આવી અનોખી ઉદારતા હતી. આ ઠેકાણે બીજા કોઈ સાધુ હોત તો તે આવા પતિત સાધકને તિરસ્કાર જ કરત. અરે, પાસે આવવાની તે વાત જ કયાંથી હોય?
વળી દીક્ષા લીધા વિના પણ દીક્ષિતની જેમ વર્તનારાં, ત્યાગ-તપમાં રાચ્યાં માચ્યાં શ્રાવક-શ્રાવિકાઓ પણ જોઈશે, એમ માનીને દીક્ષાની ઉતાવળમાં પતે માનતા ન હતા. દા. ત. કરછ પ્રાગપરના રહીશ મેઘજીભાઈ કરીને એક યુવાન ગુરુદેવની ખ્યાતિ સાંભળીને ખેંચાયા હતા. તેઓ અવિવાહિત અને સાધુસેવાના રસિયા હતા. પૂર્વે જે સાધુજી પાસે તેઓ સેવામાં રહેતા. તેમણે જ્યારે કાયમી વિદાય લીધી કે તુરત જ સૌરાષ્ટ્રમાં શ્રી નાનચંદ્રજી મહારાજની સેવામાં આવી ગયા. શ્રેયાથી અને ત્યાગની વૃત્તિવાળા એટલે પૂ. ગુરુદેવના સંકેત મુજબ દીક્ષા વિના દીક્ષિત જેવા અને તપસ્વી રહ્યા. કેટલાય વર્ષો સુધી ગુરુદેવ સાથે રહ્યા અને સેવાભાવે સાથે વિચર્યા. દીક્ષાની ઉતાવળ ન કરવા માટે
વિશ્વસંતની ઝાંખી
૩૭.
Page #81
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરુદેવ કવિવય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથરે
ગુરુદેવે એમને રોકી રાખેલા. આખરે નિવૃત્તિ અને એકાંતની ભાવનાથી તેઓ લોનાવલામાં રહ્યા. ખૂબ તપશ્ચર્યા કરતા. લાંબા ઉપવાસના પારણા બાદ લેનાવવામાં એમનું શાંત મૃત્યુ થયું. આવી હતી ગુરુદેવની સહજ ઉપકારક વૃત્તિ!
આજે જે સાધુ-સાધ્વીઓ છે, તેમને તેઓ માનવતારૂપે ધર્મને પાયે વ્યવસ્થિત નાખે તેવાં કાર્યક્ષમ બનાવવા માગતા હતા. અગ્ય દીક્ષા કે બાલદીક્ષાના તે તેઓ વિરોધી હતા જ; બલકે થોડો વખત સાધુદીક્ષા બંધ રહે તેથી અનિષ્ટ નહીં, પણ ઇષ્ટ જ થશે એમ માનનારા હતા. આથી જ પિતાની પાસે કે પિતાનાં શ્રદ્ધાળુ સાધુ-સાધ્વીઓ પાસે કઈ દીક્ષાના ઉમેદવાર તરીકે આવે તે ખુબ ખુબ ચકાસતા અને પ્રાયઃ એવું કહેતા કે જેથી જ્ઞાનગર્ભિત વૈરાગ્ય વિના ત્યાગી સંસ્થામાં કઈ પેસે નહીં. આમ તેઓ સાધુ-સાધ્વીઓ પાસે ગયાકાળનું પ્રતિકમણ, વર્તમાનકાળને સંવર અને આવતા કાળની ચોગ્યતા માટે સતત મથ્યા કરતા, કારણ કે રાજાના રાજા એવા સાધુ-સાધ્વીઓએ સમાજમાં પેઠેલી બધી જ ભેદ દીવાલો તોડી નાખવી પડશે, તેવું પ્રબળપણે માનીને વર્તતા, વર્તાવતા. સાધુ-સાધ્વી તુંબડાં જેવા છે. પિતે તરે અને બીજાને તારવા મથે. ભેજવાળાં ખોટાં મૂલ્ય ઉથાપે અને સર્વત્ર સમાનતાનાં સાચા મૂલ્ય રથાપે. તેઓ જ જગતનાં સાચા ગુરુઓ છે. ભારતમાં આથી જ એમનો સર્વોચ્ચ મહિમા છે. “નગરનો સંગ ન કરીએ રે” એમ ગાઈ બનાવીને કબીર સાહેબ બોલ્યા. જૈન સાધુ ચિદાનંદે એથી જ કહ્યું છે
અવધૂ નિરક્ષ વિરલા કેઈ, દેખા જગત સબ જે- અવધૂ. સમરસભાવ ભલા ચિત્ત જાકે, થાપ- ઉથાપન હેઈ; અવિનાશી કે ઘરકી બાતાં, જાનેંગે નર સેઈ – અવધૂ. રાવ-રંકમેં ભેદ ન જાને, કનક ઉપલ સમ લેખે;
નારી નાગિણુંકે નહિ પરિચય, તે શિવમંદિર દેખે - અવધૂ. મહાત્મા ચિદાનંદજીના આ પદમાં છેલ્લી પંકિતમાં નારીને જે ઉપમા આપી છે તે વાંચતાં જ ગુરુદેવને આંચકે લાગતો. આજના વિકસિત યુગમાં માતૃજતિને આવી રીતે ચીતરવી તે પિતાને ખૂંચતું હતું એટલે તેમાં કવિવર્ય નાનચંદ્રજી મહારાજે સંશોધન કર્યું. એટલે કે જ્યારે પિતાને તે પદ છાપવાનો પ્રસંગ આવ્યું ત્યારે “નારી નાગિણી કે નહિ પરિચય” એ પંકિતને “વિષયવાસના વિષ સમ લાગે” આ રીતે સુધારો કર્યો. તેઓ હંમેશાં માનતા હતા કે જૂના મહાપુરુષનાં વચનોને તેડવા નહીં, પણ સંશાધવા. કારણ કે તે મહાપુરુષોએ પોતે પણ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ જોઈને જૂનાનું સંશોધન કરીને જ નવારૂપે મૂકહ્યું હતું. જે આમ ન થાય તે નવા યુગની પ્રજા જૂના મહાપુરુષો પરની શ્રદ્ધા ગુમાવશે. જે દેશ ધર્મભાવનામાં જગત ગુરુ છે, તે દેશની નવી પેઢી ધર્મશ્રદ્ધા ગુમાવે તો દુનિયાની આશા ધૂળમાં મળી જશે. સમય પારખીને તે પ્રકારનાં (હિંસાદિ સૂચક પ્રકારનાં) વચનોવાળા સૂકતો, એ વચને પાછળથી ઉમેરાયાં છે. માટે મહર્ષિ દયાનંદે વેદશાસ્ત્રોમાંથી કાઢી નાખવાની વાત કરી. ગાંધીજીએ, હું એને સમજતો નથી, એમ કહી સાર ખેંચો. બાકીના છતા ફેંકી દેવાનું કહ્યું. કવિવર્ય નાનચંદ્રજી મહારાજે એ છોતાને કાઢી યોગ્ય કામે લગાડયા અને પિતે નો રસ ઉમેર્યો. જૈન સાધુ તરીકે જગત કે સમાજ પ્રત્યે શી ફરજ હોય, એ ધોરી માર્ગ પાડી આપ્યો. તેમણે કહ્યું- “નારી એ નાગિણી નથી, સહભાગિણી છે. હકીકતમાં વિષયવાસના જ પુરુષજાતિમાં કે સ્ત્રી જાતિમાં ઝેરરૂપે પરિણમે છે. વાર જાતિમાં વત્સલતાને એ દિવ્ય ગુણ છે કે જેથી તે પુરુષવર્ગને સાચા સાથીદાર બની રહે છે. એટલે જ સંસ્કૃતમાં એક સુભાષિત છે “માઘસનો નાસ્તિ સાંધવ:” પુરુષની શુષ્કતામાં તેણે જે રસપૂર્તિ ન કરી હોત તે આખે ય સંસાર નરકાગાર બની જાત. માટે એમ કહી શકાય કે મોક્ષના દ્વાર ઉઘાડનારી પરંપરા એ જનેતા જ છે.
આજ વિચારમાંથી સાધ્વીઓને અને શ્રાવિકાઓને ઘડવાનું કામ ભગવાન મહાવીરના આ સાધુ ઉપર અનાયાસે આવી પડયું. સંત વિનોબાએ સન ૧૯૫૮માં પંઢરપુરમાં પોકાર્યું હતું- “ભગવાન કૃષ્ણ ભગવાન મહાવીર અને ભગવાન બુદ્ધ એ ત્રણેય હિંદુ ધર્મના મહાપુરુષ થયા છે. સ્ત્રીઓના ઉધ્ધારની બાબતમાં આ ત્રણેય મહાપુરુષોએ કામ * જુઓ, પ્રાર્થના મંદિર : આવૃત્તિ સોળમી, પૃષ્ઠ ૨૧૦
૩૮
જીવન ઝાંખી www.ainelibrary.org
Page #82
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરૂદેવ વિલય પં. નાનસન્ટેજી મહારાજ જન્મશતાબિદ સ્મૃતિગ્રંથસે
કર્યા છે, પણ ભગવાન મહાવીરે તો જોખમ ખેડીને પણ નારીગૌરવ અને નારી ઉન્નતિનો જે માર્ગ ચીંધે છે અને તેને ઉચ્ચમાં ઉચ્ચ સાધનાના અધિકારો આપ્યા છે. તેને જે કયાંયે નથી.”
નારીસમુથાનના પંથે જતાં ગુરુદેવને કૅક કડવા-મીઠા અનુભવે થયા છે. અહીં ડાક નમૂના જોઈ લઈએ -
થાનમાં સંવત ૧૯૮૧માં એક વખત ગુરુદેવ દૂર ને દૂર ચાલ્યા ગયા. ગેચરીવેળા થઈ, આવ્યા નહીં. તેમના બને ગુરુભાઈઓ વિચારમાં પડયા. હર્ષ ચન્દ્રજી મુનિને તો ચેન જ શાનું પડે? તેઓ શોધવા નીકળી પડ્યા. આ પ્રદેશમાં જંગલે જવા નીકળેલા મહામુનિ નાનચંદ્રજી ભૂવા પડે તેમ ન હતા. આખરે મેડા મેડા પણ પાછા ફરતા જોયા; ત્યારે હર્ષ મુનિ હર્ષઘેલા થઈ ગુરુચરણે ઢળી પડયા. ગુરુદેવ બોલ્યા- “ચાલ, આવું જ છું. સાધુથી આમ લાગણીવશ થવાતું
રે-ધીરે ખબર પડી ગઈ કે આજે સાધ્વીઓનો માંહોમાંહેનો એવો સંઘર્ષ થયેલે કે ગુરુદેવને ભેગી આનંદઘનજીની માફેક એકલા ચાલી જવાનું મન થઈ ગયું. “હવે કયાં ગુરુદેવ પણ હયાત હતા? જે સંસારનાં સગાં-વહાલાં છોડયાં તે વળી આ સંપ્રદાયના બંધનો ય શા માટે જોઈએ? એ ચિંતનમાં ને ચિંતનમાં ગુરુદેવ ઘણે દર થાન પાસેના ડુંગરાળ પ્રદેશમાં નીકળી ગયા, પણ વિચાર આવ્યું- “આ તે વૈરાગ્યને ય વૈરાગ્ય જણાય છે. વૈરાગ્યને રાગ ભલે ન હોય પણ અનુરાગ તે જોઈએ જ; એક સંપ્રદાય ડીશ તે બીજે ઊભે થશે. એના કરતાં જે છે અને જે બીજા સંપ્રદાયની અપેક્ષા એ કાર્યક્ષમ છે તો એનો લાભ લેવા અને આપવામાં શા માટે અચકાવું ઘટે?” બસ, વન્યા પાછા, ત્યારથી સાધ્વીઓને કહ્માકારવ્યા વિના સ્વાભાવિક બોધ થઈ ગયો. “ગુરુદેવ જેવાને અમને છોડવાનું મન થાય તે દીક્ષા લેવામાં શી મજા માટે પોતાના કે એવીઓના અવગુણ હાંકી કાઢવા પણ આ સંઘર્ષ તો ન કરે.
લીંબડીમાં નાનીબેનનું પિયર, નાનીબેન બાળવયમાં વિધવા થયાં. સાદવીઓની નજર વિધવા પર તરત જાય. સાવીઓ નાનીબેનને કહેવા લાગ્યા- “હવે તારે શું બંધન છે? છકાયના કુટામાંથી નીકળ બહાર આવી જા અમારી સાથે. મોક્ષનું માનું ભાથું બાંધી લે” નાનીબેનની ઈચ્છા સમાજસેવાની હતી. તેમણે પૂ. ગુરુદેવનું માર્ગદર્શન માગ્યું. ગુરુદેવે કહ્યું- “જે બેન, મારે મન આજે પ્રથમ દીક્ષા સમાજસેવાની છે. સાચી નિઃસ્પૃડ સેવાથી સર્વોપરિ તીર્થકરપદ પામ્યાના અનેક દાખલા જૈનશાસકથાઓમાં છે. બાકી જ્ઞાનગર્ભિત વૈરાગ્ય આવ્યા વિના સાધુવેશ પહેરી લેવાથી તે બાવાના બેય બગડી જાય. હું દીક્ષાને વિરોધી નથી, પણ આ કાળે પ્રથમ સેવા -દીક્ષા છે સમજ્યાં!”
નાનીબેન સમજી ગયાં. ખૂબ સંતોષ પામ્યાં. એમનાં માબાપે પણ ગુરુએથે જોખમ ઉઠાવીને પણ નાનીબેનને સેવામાર્ગમાં સમર્થન આપ્યું. ગાંધી આશ્રમ સાબરમતીમાં બુધાભાઈ (આજના દયામુનિ) ની સાથે ખાદીકામમાં તેમણે ઝુકાવ્યું. ઘૂંઘટમાં ગાંધાઈ રહેલી કેટલીય મુસ્લિમ કે હિન્દ, ગિરાસદાર કે ગરીબ સે ભગિનીઓને રોજી આપી રાષ્ટ્રભકત બનાવી દીધી. આમ નાનીબેન આપોઆપ મેટાંબેન બની ગયાં.
સંવત ૧૯૯૧-૧૯૯૨ ના મુંબઈના ચોમાસામાં હીરાબેન ચીનાઈને પૂ. ગુરુદેવને પ્રથમ સત્સંગ થયો. એમના પતિ, દિયર, જેઠ અને કમેકમે આખું ય ચીનાઈ કુટુંબ ગુરુદેવનું ભકત બની ગયું. હીરાબેન ભારે શ્રીમંત કુટુંબનાં પણુ ગુરુભકિતનો રંગ લાગ્યા પછી કૃષ્ણભકિતનું રહસ્ય આપોઆપ એમને સમજાયું. ધીરે-ધીરે ભેગ-વૈભવમાં રસબસતાં હીરાબેન ત્યાગ, તપમાં તરબળ બનતાં થયાં. હવે હીરા નહીં, પણ મીરાં બન્યાં. કેટલાય સેવકે -સેવિકાઓને એમની ભકિતને રંગ લાગી ગયો. નરસિંહ મહેતાએ કહ્યું છે– “તારા સંગનો રંગ ન લાગે, તો તું વૈષ્ણવ કાચે.” હીરાબેન પણ પાકાં વૈષ્ણવ બની ગયા અને સે. ને વૈષ્ણવતાને ચેપ લગાડનારાં સમર્થ વીરાંગના ભકત બની ગયા. ગુરુદેવને મન જેન - વૈષ્ણવના ભેદ ક્યાં હતાં? અનેકાંતવાદને આથી વિશેષ આચાર કર્યો હોય? કલિયુગના સર્વજ્ઞ લેખાતા હેમચંદ્રાચાર્યના શિષ્ય કુમારપાળને જેને પરમાઈત ભલે ગણે પણ તેઓ પરમશવ સંયુકત પરમાઈત હતા. હીરાબેનને
વિશ્વસંતની ઝાંખી
૩૯
Page #83
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરુદેવ કવિવઢ પં. નાનસન્ટેજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
નમૂને તે પૈકીને ગણાય. અને જ્યારે પૂજ્ય ગુરુદેવની સત્યાશીમી જન્મજયંતી સાયલામાં ઊજવીને દિલ્હી જતાં અમદાવાદ આવ્યાં ત્યાં ગુરુદેવના લઘુશિષ્યાના હુલામણું નામે પિતાને સંબોધતાં પૂ. પ્રભાકુંવરબાઈનાં, તેમના વડીલ ગુરુભગિની મોતીબાઈ સાથે, અમને દર્શન થયાં; ત્યારે હીરાબેનનું કુટુંબ કેવા ભકિતભાવથી ત્યાં આવી પહોંચ્યું હતું તે નજરે જોયું અને થયું - “ ગુરુદેવે માતાઓમાં કેવી ધર્મભક્તિ જગાડી દીધી છે?”
એક લોહાણા ડોકટર નંદલાલ વનમાળી સૂચક સાથે બેજા ડેકટર બેન પરણ્યા હતા. એ બેનનું નામ દોલતએન. ગુરુદેવને પરિચય થતાં જ તેમનામાં ગુરુભકિત જાગી. પછી તે પત્ર દ્વારા પ્રેરણા લે, પણ વર્ષમાં એકાદ વાર તે દવાખાના બંધ કરીને પણ તે દંપતી ગુરુસત્સંગે આવે. એટલું જ નહી, બીજા નેહી ભાઈ–બેનને ય ગુરુસત્સંગનો રંગ લગાડે. આવા તો અનેક નારીરત્નોને એમણે સમાજની પત્થર ખાણમાંથી તારવી મૂક્યાં હતાં.
- રાષ્ટ્રપિતા ગાંધીજીએ નારીશકિતને ચાર દીવાલેથી બહાર કાઢી સર્વક્ષેત્રોમાં કામ કરતી મેલી. ગુરુદેવે એક રાષ્ટ્રસ્તંભ સાધુજીવનને નાતે તે શકિતમાં ધર્મ પુટ આપવાનો મહામાર્ગ આવાં પાત્ર ઘડી ઘડીને ચીંધી દીધો. ખરેખર, “જે કર ઝુલાવે પારણું, તે દેશનું જ નહીં; દેશ દ્વારા વિશ્વનું ભાવિ ઘડી શકે છે.” તેથી જ તે ધર્મપત્ની શબ્દ પત્ની પહેલા લાગુ પડે છે. પતિ પહેલા નહીં. રામસીતા બોલાતું નથી, સીતારામ બોલાય છે. રાધાકૃષ્ણ બોલાય છે, કૃષ્ણરાધા હરગિજ નહીં. વ્યવહારમાં પણ માબાપ' બોલાય છે. “બાપા” નહીં. ત્રણ છે ભારતના ધર્મપ્રેરક. ૧-સાધુ, ૨-બ્રાહ્મણ અને ૩-નારી. તેથી જ સમાજશાસ્ત્રી મનુ મહારાજે ગાયું -
યત્ર નાર્થાતુ પૂજ્યન્ત, રમત્તે તત્રવેવતા:”
૨૫
ચાણોદ-કરનાળીમાં ચાતુર્માસ “ધેય એક-માર્ગ છે” પ્રકરણમાં આપણે જોઈ ગયા કે રડ્યૂલ રીતે પંથ જુદા પડી ગયા હતા. મારા જાહેર નિવેદનથી આખાયે જૈન સમાજમાં મોટે ખળભળાટ મચી ગયે. લોકશાહ-લેખમાળા વખતે જે સ્થા. જૈન સમાજે મને વધાવેલે, તેણે જ હવે ઉપાશ્રયમાંથી જાકારે દેવા માંડે. કારણ કે નિસર્ગમૈયાને, ગુરુદેવે કપેલું યેય વ્યાપક વિશાળ માનવસમાજમાં મૂર્તિમંત કરવાનું ઈષ્ટ લાગ્યું હતું. વાઘજીપરામાં છોટુભાઈ અને બુધાભાઇની ઈચ્છાથી મારું ચોમાસું થયું. ભગવાન મહાવીરનાં ભિક્ષાચરી–પાદવિહારે વ્યાપક વિશાળ માનવસમાજ સંપર્કનાં દ્વાર ઉઘાડાં રાખેલાં. નિરામિષાહારી માત્રને ઘેર ભિક્ષા લેવાતી. આમાંથી ઠાકરડા વગેરે પછાત કે મને સંપર્ક વધે, તેવામાં ભાલનલકાંઠાનું તેડું આવ્યું. જુવાળના શિકાર પ્રકરણમાં પ્રથમ પગલે જ પ્રજાને સફળતા મળી. જનતા-જુવાળ ચઢ. હજારો તળપદા કેબી પટેલિયાઓનું સંમેલન થયું. દારૂ, જુગાર, માંસાહાર, પરસ્ત્રીહરણ વગેરે છેડી “લેકપાલ પટેલ નામે ભાવનલકાંઠા પ્રાગનાં મંડાણ થયા કે તરત હું ઉપડયે ગુરુચરણે. તે વખતે ચાણોદ કરનાળી તરફ ગુરુદેવ વિચરતાં હતા. ગુરુદેવે મારી સમૌન એકાંતવાસવાણી રણાપુર ભૂમિ પણ નીરખી લીધી હતી. મેં પૂછ્યું-“હવે મારે શું કરવું?” તેમણે કહ્યું – “જે મારી સાથે રહેવું હોય તે ખુશીથી રહે તે જાહેર નિવેદન પાછું ખેંચી લેવું રહેશે. મૈયાની પુરણાને ગૌણ અને સમાજ તથા ગુરુની આજ્ઞાને મુખ્ય ગણવી જોઇશે.” મેં કહ્યું- “ગુરુદેવ! મૈયા અને ગુરુદેવ વચ્ચે સૂક્ષ્મ જગતમાં ભેદ કયાં છે?” ગુરુદેવ કહે-“હા, સૂક્ષ્મ જગતમાં ભેદ નથી, પણ ધૂલ જગતમાં ભેદ અનુભવાય ત્યાં શું?” હું સમજી ગયો. દર્શન સમાગમ પછી હું વડોદરા આવ્યો. વળી મંથન ચાલ્યું- “સાચું શું? જે મૈયા પુરણાએ ચાલું છું તે સ્થલ વ્યવહારે ગુરુસાન્નિધ્યને મહાલાભ ખેવાય છે અને જો સ્થૂલ વ્યવહારે ચાલું તે ગુરુ સાન્નિધ્ય પામું છું પણ આયે અન્તનાદ ગુંગળાવી નાખવો પડે છે. મેં ગુરુદેવના એક જૈનેતર અનુયાયીને બોલાવ્યા અને છોટુભાઈના વિશાળ મકાનના એકાંત ભાગમાં અમારો વિચારવિનિમય ચાલ્યો. તેમણે સાફ સુણાવ્યું- “હાલ ને
૪૦
જીવન ઝાંખી
Page #84
--------------------------------------------------------------------------
________________
-
-
~
-
-
N
I
FRA .
પૂજ્ય ગુરૂદેવ ફવિષય પં. નાનાસજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
હાલ બેયનો સ્થૂલ જગતમાં મેળ નહીં પડે કાં તે ગુરુસાન્નિધ્યનો લહાવો છેડો અથવા તે મૈયા-ખુરણાને છેડે પણ તમારી ભૂમિકા જોતાં ગુરુસાન્નિધ્યનું સાતત્ય આજે તે તમારે છોડવું જ પડશે.” મને ગુરુસાન્નિધ્ય જરા પણ છોડવું ગમતું ન હતું; પણ છેડ્યા વિના છૂટકે ન રહ્યો.
સંન્યાસી જગતને સંપર્ક જેમ ધરમપુર, વાસદા અને સુરત જિલ્લાને ગુરુદેવને સંપર્ક થયે, તેમ હવે ભરૂચ જિલ્લાને તેમને સંપર્ક વધે. વૈદિક ધર્મમાં ગંગા, યમુના, સરસ્વતી, ગોદાવરી અને સિંધુ નદીની જેમ નર્મદા નદીનો પણ અગાધ મહિમા છે. આથી ચાણોદ-કરનાળીમાં વૈદિક સંન્યાસીઓના મંજુલ-મંગલ આશ્રમે છે. તેમાં અમદાવાદના ગીતામંદિરથી મશહૂર થયેલા વિદ્યાનંદજી મહારાજ દ્વારા સંન્યાસીના આશ્રમમાં ગુરુદેવને ચોમાસાનો આગ્રહ થયે. સંન્યાસી-આશ્રમમાં જૈનાચારે રહેવું અને આગ્રહથી રહેવું, એ સર્વધર્મ સમન્વયને નાદર નમૂનો ગણાય. આમ વૈષ્ણવધર્મી હીરાબેન અને રતનબાએ ગુરુદેવને સંન્યાસી જગતના ગાઢ સંપર્કમાં લાવી મૂકયા. ઉપરાંત પૂ. ગુરુદેવના અનુરાગી, બ્રાહ્મણ સંસ્કૃતિવાળા સુણાવના માસ્તર વૈદ્યરાજ માણેકલાલ ભેળાનાથને, આ ચાતુર્માસનો પ્રબંધ કરવામાં અસાધારણ રસ અને હિસ્સે હતે. ચાણોદ-કરનાળીમાં આવતા અનેક સંન્યાસીઓ સાથે વિચારવિનિમય ચાલતે. સ્વામી વિવેકાનંદ, સ્વામી રામતીર્થ વગેરે સંન્યાસીઓના વિદેશપ્રવાસ પ્રભાવે અને મહર્ષિ દયાનંદના વૈદિક ધર્મકાંતિપ્રભાવે સંન્યાસી જગતને પ્રભાવિત તે કર્યું જ હતું. સંન્યાસી જગતમાં હલચલ તે મચી ચૂકી હતી. ગાંધીજીના રાજકીય અને રચનાત્મક કાર્ય પ્રવાહમાં વેશ છોડી જૈન સાધુ વહી રહ્યા હતા; તે વૈદિક સંન્યાસીઓ વિશેષ વહી રહ્યા હતા. ગાંધીજીના માર્ગમાં સાધુ-સાધ્વી, સંન્યાસીઓ ઘણા જોતાં હતાં, પણ તે તપ-ત્યાગ સાથેની સાધુતાવાળા સાધુવેશમાં જતાં હતા. તેઓ જાતે ગૃહસ્થાશ્રમી છતાં સાડત્રીશમે વર્ષે બ્રહ્મચારી અને વાનપ્રસ્થાશ્રમી બન્યા હતા. તેમના તપ-ત્યાગથી જે વિશેષ તપ-ત્યાગની આશા આજના સંન્યાસી જગત પાસેથી ગાંધીજી રાખતા હતા; તે જૈન સાધુ-સાધ્વી સિવાય આજના વૈદિક સંન્યાસીઓ પાસેથી સામુદાયિક રીતે પાર પડે તેમ ન હતું. “વારત×મિક્ષા તહતવાસઃ ” જે ક્યાં જગદ્ગુરુ શંકરાચાર્યને ત્યાગ આજના સંન્યાસીઓમાં રહ્યો છે? એટલે જે એમને રાહતના કામો કરવા દેવાય તે પ્રવૃત્તિઓ વધશે, પણ પ્રાણ નહીં વધે; અને જો એકાંત કે ઉદાસીનતાવાળી યોગસાધના કે જપ-ધ્યાન સાધનાને માર્ગે જવા દેવાય તે નિવૃત્તિઓ વધશે. પણ તેમાં સક્રિયતાનો અગર તો યેયની વ્યવહારુતાને આત્મા નહીં હોય, જેવું પ્રાયઃ જૈન સાધુ-સાધ્વીઓમાં દેખાય છે, વિશાળ દષ્ટિકોણનો અભાવ. ગુરુદેવ પણ સંન્યાસી બિરાદરોને કહેતા- “નિવૃત્તિનું લક્ષ્ય રાખી પ્રવૃત્તિ કરવી જોઈએ અને તેવી જ રીતે પ્રવૃત્તિનું લક્ષ્ય સામે રાખી નિવૃત્તિ સાધવી જોઈએ.” આમ માત્ર કહેતાં જ નહીં, પતે એવું જીવન જીવતા. ચાણોદ-કરનાળીના ચોમાસામાં ગુરુદેવને એકસઠમું વર્ષ વીતી ચૂકવા આવ્યું હતું. કુતું લેહી ઘટવાથી ‘વાને વ્યાધિ જોર કરી રહ્યા હતા. છતાં–
પ્રવૃત્તિ ને નિવૃત્તિ બે, વૃત્તિએ સર્વ જીવને
પ્રવૃત્તિ સંયમે રાખો, ને નિવૃત્તિ અસંયમે.” એ જેનસૂત્રને જીવનમાં પવી જૈન-જૈનેતર સંન્યાસી જગતમાં પ્રેરનાર ગુરુદેવે અહીં ડેક આરામ લીધે. છતાં પ્રવૃત્તિ તે રહ્યા જ કરી.
२९
ડળીમાં ચાતુર્માસ : એકાંતસેવનની અભીપ્સા પૂ. ગુરુદેવનું ચોમાસું અમદાવાદમાં હતું, તેમ પૂ. જવાહરલાલજી મહારાજનું ચોમાસું પણ અમદાવાદમાં. તેઓ ત્રણ-ત્રણ ચોમાસા સૌરાષ્ટ્રમાં ગાળી ગુજરાતના પાટનગરમાં પધાર્યા હતા. મારું ચોમાસું “માણુકેલમાં હતું. સમાજ-વ્યવહારે અમે ગુરુ-શિષ્ય જુદા પડ્યા હતા, પણ હૃદય-વ્યવહારે વધુ નજીક પહોંચ્યા હતા. એટલે ઘણી વાર વિશ્વસંતની ઝાંખી
૪૧
Page #85
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરૂદેવ કવિવય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ
અમારું મિલન થઈ જતું. નાળિયે જેમ નાળવેલ સૂંધવા જાય તેમ હું વારંવાર તેમનાં દર્શન--સમાગમ માટે જતા. નાની-મેટી બધી જ પ્રવૃત્તિએ અને અન્નથને, મૌન વખતથી લાંબાલચ પત્ર! દ્વારા તેમને લખ્યા કરતા. પૂ. ચુનીલાલજી મહારાજ પોતાની સહજ સુઘડતાથી એ બધું સકલન કરતા. ગુરુદેવ સાચવી મૂકતા.
માનવમેળે
ગુરુદેવ જયાં જાય ત્યાં જૈન--જૈનેતરના માનવમેળા ઉભરાવા માંડે. ચેમાસામાં તે એ માનવમેળાનું પૂછવું જ શુ? અમદાવાદમાંના સ્થાનકવાસીઓમાં આમ તેા દરિયાપુરી સ્થા. ની સંખ્યા વધારે ફરતાં ગુજરાતનાં ગામડાઓમાં પણ તેની સંખ્યા વધારે. છતાં અમદાવાદમાં ખંભાત સંપ્રદાયના શ્રાવક-શ્રાવિકાએ ઘણાં તેમ સૌરાષ્ટ્રથી આવેલા સ્થાનકવાસી કુટુ એ પણ ઘણુાં. ખંભાત સંપ્રદાય લવજી ઋષિની પરંપરાને, જ્યારે સૌરાષ્ટ્ર સ્થાનકવાસીઓમાંના મેટા ભાગ એકલા ધર્મદાસજી મહારાજની પરંપરાના. એ ખંભાત સપ્રદાયના જ ઉપાશ્રયમાં વારા પ્રમાણે લીંબડી મેટા સંઘના સાધુ - સાધ્વીઓનુ ચોમાસુ થયા કરે. એ રીતે આ સંવત ૧૯૯૫માં ગુરુદેવનું ચામાસું હતુ. તેમની હાજરીને લીધે સંવત ૧૯૯૦ના ચામાસામાં સ્થપાયેલા સ્થા. જૈન છાત્રાલયને ઘણા વેગ મળ્યું. પૂ. મહારાજશ્રીની દીક્ષા પછીનુ આ એગણચાલીશમું ચામાસું હતુ. ઉમ્મર ૬૩ વર્ષ જેટલી સ્થવિર થઈ ચૂકી હતી. હવે મેટે ભાગે ડોલી મારફત જ વિહાર થતા. તેઓનું કેાઈ ચૈામાસુ એવું ન હેાય કે લાયબ્રેરીને વેગ ન મળ્યે હેાય. કચ્છ, સૌરાષ્ટ્ર, અમદાવાદ, સૂરત વગેરે સ્થાનકવાસી જૈનાને ગામડે-ગામડે પુસ્તકાલય-વાચનાલયની પ્રવૃત્તિમાં મુખ્ય ફાળે! તેમને છે. જૈનશાળાએમાં ય કચ્છ, સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં પ્રાણ લાવવામાં તેમને હિસ્સા સર્વોપરિ છે અને શ્રાવિકાઓને ગૌરવભેર આજીવિકા આપનાર, ગ્રામોદ્યોગ શાળાએમાં પણુ પહેલ કરનાર સ્થા. જૈન સાધુ તરીકે સર્વ પ્રથમ તેએ જ છે. ઉપાશ્રય ગામડે-ગામડે થવામાં તેમના ચામાસા દરમિયાન થયેલા મહાન ફાળાઓને સારા હિસ્સા છે.
એક ખાસ વિશેષતા
આગળ આપણે વાંચી ગયા તે મુજબ આગ્રાથી અમઢાવાદ જતાં સંવત ૧૯૯૦ માં અમે થાંઢવા જૈન વિદ્યાલયમાં થાડું રોકાયા હતા. ત્યાં ‘ખાલેશ્વર યાલ' નામના આર્યસમાજી - દૂધ પી .તૈયાર થયેલા એક સુશિક્ષિત ભાઇ ગૃહપતિ હતા. ભારે ચર્કાર, કુશળ અને પ્રવૃત્તિશીલ. તેમને ગુરુદેવ પાસેથી એક અને ખુ માર્ગદર્શન મળ્યું. પંચમહાલ અને તેને લગતા ઝાબુઆ ૧૦ મધ્યપ્રદેશના વિસ્તારમાં આદિવાસીઓની વસતિ પાર વગરની હતી. તેમાં માનવતાના ખીજ રોપવાની આ કુશળ કાર્યકર્તાને ગુરુદેવે પ્રેરણા આપી. ત્યારથી તેમણે તે પ્રવૃત્તિ શરૂ કરી દીધી અને ધીરે-ધીરે ગુરુદેવને જ પેાતાની સત્-પ્રવૃત્તિના પ્રેરક માની પાતા તરફથી થયેલી આદિવાસી સેવાને ગુરુ ઉપકારના ફળરૂપ જાણી લીધી. ગુરુદેવને પરાક્ષ છતાં આદિવાસીએનાં ગુરુ ખનાવી દીધાં. દર વર્ષે તેઓ ગુરુ જન્મતિથિએ મેાટે આદિવાસી સમારાહ કરે અને ગુરુદેવના સ ંદેશા કે ચાહે ત્યાંથી ગુરુદેવની છખી મગાવી ગુરુદેવના એકલવ્યરૂપે આદિવાસી સેવાની ઉપાસના કર્યા કરે.
મુનિના કાકડાનું ઓપરેશન સંવત ૧૯૮૨માં નડિયાદમાં એક હોશિયાર ખ્રિસ્તી ડૉકટર કૂક સાહેબે કરેલું; એટલે ગુરુદેવ ખ્રિસ્તી ધર્મીઓને પિછાનતા હતા. ખ્રિસ્તી ધર્મના સંસ્થાપક ઇશુને,
‘ક્ષમાસિન્ધુ પ્યારા, ઇશુ ઉર તને વંદન કરુ’
આ પ્રાર્થના વાકયથી સન્માને. બાકી ‘તે પ્રભુના પુત્ર છે અને અનુયાયીએનાં પાપે પાતે પેાતાને માથે લઇ લે છે’ તે વાત જરાય ન માને. ખ્રિસ્તી લેાકેાની પ્રાર્થના -શિસ્ત જરૂર વખાણે. તેમના અનુયાયીએની સેવાનીચે તારીફ કરે, પણ વટાળવૃત્તિના કટ્ટર વિરોધી. એટલે ખાલેશ્વર દયાલની વટાળવૃત્તિના વિરોધવાળી આદિવાસીસેવા પેાતાને હુ ગમે. ખાલેશ્વર દયાલ પણ પ્રસંગેાપાત્ત ગુરુદેવને મળે, એટલુ જ નહિ; સાથે વિહાર કરે. સત્સંગના પણ લડાવે લે.
અમદાવાદ સ્થળ ગુજરાતનું પાટનગર અને મધ્ય સ્થળમાં હાઇ ત્યાં ખાલેશ્વર યાલને આવવુ ઠીક ફ્રાવ્યું. તે સમયમાં ગુરુદેવના શ્રદ્ધળુ સાધ્વીઓને અભ્યાસ અને સત્સંગને ખૂબ લાભ મળ્યે અને તેમણે આજુબાજુના ગ્રામપ્રવાસે!માં તથા ચેામાસામાં તે સારી પેઠે લીધે. ગુરુસેવામાં અહેનિશ રમમાણુ રહેતાં પૂ. ચુનીલાલજી સ્વામીને એથી
૪૨
For Private Personal Use Only
જીવન ઝાંખી
www.jainellbrary.org
Page #86
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરૂદેવ કવિવય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
સારી પેઠે આશાયેસ મળી રહેતી. ચાણોદ કરનાળીથી પૂ. ગુરુદેવને હવે વિશેષ મૌનની ઈચ્છા રહેતી. સામુદાયિક પ્રાર્થના પણ તેમણે હવે ચાલુ કરી દીધી હતી. એકાંત સેવનની અભીપ્સા તીવ્ર બન્ચે જતી હતી. તેમનું ધોરાજી ચાતુમાંસ પણ એ દષ્ટિએ ઘટના સ્વચ્છ - શાંત વાતાવરણમાં થયેલ. હું જ્યારે સૈ રાષ્ટ્ર પ્રવાસમાં ધોરાજી ગયો ત્યારે જોયું કે ધોરાજીના જાહેર આગેવાનોના દિલમાં પૂ. ગુરુદેવનું સ્થાન અનેરું જામ્યું હતું. સંવત ૧૯૬ માં મગનભાઈ મને જામનગર ખેંચી ગયેલા. તે ચોમાસું લેાંકાગ૭ના ઉપાશ્રયમાં થયું. સંવત ૧૯૯૭નું ચાતુમાસ ગુરુદેવે પણ જામનગરમાં જ કર્યું અને ખાસ કરીને બહારના પરા ભાગમાં થયું. જામનગરે ઊંડે રસ લીધે. હવે જાણે ગુરુદેવને જન્મવતન ખેંચી રહ્યું હતું. સાયલા ઠાકોર પણ ગુરુદેવના પ્રવચનરસિક હતા. સાયલાથી આઠેક માઈલ દૂર સટેટનું ડેલીઆ નામનું એક ગામ હતું. ડોળી આમાં રાજ્યના ઉતારા તરીકે એક ભવ્ય મકાન બરાબર નદીકિનારે હતું. ગુરુદેવને જેવું જોઈએ તેવું મળી ગયું. ખૂબ આનંદ આવ્યો. વર્ષોની ભૂખ પૂરાય તેવું મજાનું રમ્ય સ્થળ હતું. આમ તો આ પાંચાલની પથરાળભૂમિ. ગુરુદેવ ખીલી ઊઠયા. ખૂબ ખીલ્યા. .
તેવામાં રંગભંગ તેવામાં આ રંગમાં ભંગ પડ્યો. ભેજવાળી હવા લાગી ગઈ. તાવ આવ શરૂ થયે. દાઢની અચાનક પીડા ઉપડી. સારવાર કરવા છતાં ફેર ન પડતાં ચોટીલા સારવાર માટે ફેરવવા પડયા; પણ દદે માઝા મૂકવા માંડી. લીંબડી સંઘને ખબર પડતાં તે ત્યાં જઈ પહોંચે અને આગ્રહભરી વિનંતી કરી લીંબડી સ્થળાંતર કરાવ્યું અને તત્કાળ હોસ્પિટલમાં દાખલ કરી દીધા. હું પણ ૧૯૯૮નું ચોમાસું રણપુર કરી તરત લીંબડી પહોંચી ગયે, હર્ષનિ કે જેમણે મુનિશ છોડ હતું. તેઓ પણ ત્યાં મારા પહેલાં પહોંચી ગયા હતા. ભાઈ મેઘજી તે તેમની સાથે હતો જ. ત્યારથી મેઘજીએ વ્રતધારી શ્રાવકના જીવનને અપનાવ્યું હતું અને માધુકરી લાવીને ભેજન કરતો. આમ સાધુ-સાવી, શ્રાવક-શ્રાવિકાઓ બધા પોતાની મર્યાદા પ્રમાણે ગુરુસેવામાં લાગી ગયા હતા. મને ગુરુસેવાને કાંઈક સંતોષ આ જ વખતે થયે. સત્સંગ પણ ખૂબ થતો. આ જ દિવસોમાં ગાંધીજીએ આગાખાન જેલમાં એકવીસ ઉપવાસ કરેલા. રોજ ઉપાશ્રયની પાછળના ભાગમાં જાહેર સામુદાયિક પ્રાર્થના-પ્રવચન રહેતાં. મને સવારથી સાંજ સુધી પૂ. ગુરુદેવ અને પૂ. ચુનીલાલજી સ્વામીને સત્સંગ મળત. સાંજે પ્રતિક્રમણ પહેલાં ઉપાશ્રયમાં પાછો ફરી જતો. લીબડી સંપ્રદાયે આમ તે સંપ્રદાયબહારની ઘોષણા કરેલી, પણ એનો પ્રેમ અને ખેંચાણ ઓછા થયાં ન હતા. આમાં પણ પૂ. ગુરુદેવની દરિયાવ દિલની ઉદારતા તો મુખ્ય હતી. આ એકસ બાર (૧૧૨) દિવસ ખૂબ જ આનંદના હતા. ગુરુદેવને કાંઈક ઠીક થવાથી, હ નીકળવા વિચારતો હતો ત્યાં જ લીંબડી હિજરતનું ગાંધીજીના આશીર્વાદ સાથે સમાધાન થયું. હું લીંબડીમાં ઘી-ગોળ નહેાતે લેતે, તે ચાલુ થયા. લીંબડીનું રાષ્ટ્રીય સ્તરે થયેલું સમાધાન, ગાંધીજીના ઉપવાસની નિવિદ્મ સમાપ્તિથી દેશ અને દુનિયાને થયેલી નિરાંત અને ગુરુદેવના સ્વારશ્યમાં સુધારે, આમ ત્રેવડો લાભ થશે. મારી સાથે રહેતા અંબાલાલ પટેલને પણ ગુરુદેવને પરિચય આ દિવસમાં પ્રથમ જ થયે. ગુરુદેવની તબિયત ઠીક થઈ ગઈ ને સંવત ૧૯ નું ચોમાસું લીંબડીમાં જ થયું. લીંબડીના નગરજનેને તે એ ગળનું ગાડું મન્યા જેવું મીઠું લાગ્યું. પણ ગુરુદેવની એકાંતસેવનની અભિલાષા આમ વચ્ચેથી અધૂરી રહી ગઈ.
२७
ચોટીલાનાં સંભારણું સંવત ૨૦૦૦ ની સાલમાં ગુરુદેવનું ચાતુર્માસ ભાવપૂર્વક ચોટીલામાં થયું અને તે પણ ભકયા ચંચળબેનના બંગલામાં થયું. ત્યારથી ચંચળબેન અને તેના બહોળા કુટુંબ પરિવારનો ગુરુદેવ ઉપર ભકિતભાવ ચાલુ જ રહ્યું છે. એ સમયે નિવૃત્તિના લક્ષે ગુરુદેવે મર્યાદિત સાગારી મૌન સ્વીકારેલ. તેમ છતાં પણ સવાર-સાંજ જાહેર પ્રાર્થના-પ્રવચનથી ત્યાંની આમજનતા ખૂબ પ્રભાવિત થયેલી.
દરમિયાન આગળ-પાછળના વર્ષોમાં જે સ્મરણીય પ્રસંગ બની ગયા તે નોંધપાત્ર હોવાથી અહીં તેનો ઉલ્લેખ કરું છું.
વિશ્વસંતની ઝાંખી
Page #87
--------------------------------------------------------------------------
________________
26 ગુe દવ
'પ. નાનજી મહારાજ'જમશતાહિદ
એક વખત પૂ. ગુરુદેવ ચેટીલાથી નજીકના ખેરડી ગામમાં રહેતા સંસારી સગપણુવાળા એક વૃદ્ધ માજી પુંજીમાને દર્શન આપવા ગયા હતા. માજીના પુત્ર પ્રેમચંદભાઈ ખાસ ચેટીલા આવીને એ જાતની વિનંતી કરી ગયા હતા તેથી પૂજ્ય ગુરુમહારાજ તથા પૂ. ચુનીલાલજી સ્વામી બને એ ગામ ગયા. ગામમાં ઉપાશ્રય ન હતો એટલે એક ગઢવીના મકાનમાં પૂ. ગુરુદેવનો ઉતારો હતે સાથે ચંચળબેન અને બીજા થોડા ભાઈઓ તથા બેને આવ્યા હતા. તે વૃધ માજીની ઉમ્મર ખાસ્સાં સો વર્ષ વટાવી ચૂકી હતી. તેમને એક જ ઝંખના રહેલી, “મારા નાનમુનિના દર્શન જીવતે જીવ એક વાર થાય તે બેડો પાર.” પૂ. ગુરુદેવે આ સાંભળ્યું હતું એટલે તેમણે આ તરફ વિહાર કર્યો હતો. વિહાર કરીને આવ્યા પછી જરા વિરામ કરીને પૂ. ગુરુદેવ તથા પૂ. ચુનીલાલજી મહારાજ અને ચંચળબેન વગેરે બેને, વનેચંદભાઈ, કાલ કોઠારી વગેરે ભાઈએ બધા વૃદ્ધ માતાજીને ત્યાં પહોંચ્યા. માંગલિક સંભળાવતાં પૂ. ગુરુદેવે માજીના દેદાર તરફ નજર નાખી, ધારીને જોતાં જ પિતે સજ્જડ બની ગયા.
કેવા હાલહવાલ! પૂરાં કપડાં ન મળે. માથે કપડાંનો ટુકડો ઓઢેલે. આ ઉમ્મરે આંખે ઓછું દેખાય છે તે જાણે ઠીક, પણ માથુ વેલેર્યા જ કરે. જરાક માથા સામે જોઈએ કે જૂ-લીખનાં થર નજરે દેખાય ખેડાને પાર નહીં. કેણ જાણે જ્યારે એ માથું ધોવાયું હશે ? કપડાંને મેલ તે જાણે ઠીક. પણ શરીરમાં એટલે મેલ જામેલો કે ન પૂછો વાત. ખાટલે તો જાણે ઝૂલણખાનું. ન મળે પાંગતનું ઠેકાણું. ગુરુદેવને થયું– “નાવો મર” સૂત્રની આ દશા ! તેઓ થોડી વાર તે અવાક બની ગયા. “ રારિબંન્ન” ને પાઠ બોલાય નહીં. ડોશીમા તે “મારે નાન આવ્યો “મારા નાનમુનિ આવ્યા” એમ ઘેલાંઘેલાં થઈ ગયા. પણ આ મહામુનિનું હૈયું ધ્રુજી ઊઠેલું. “કુંવારસંપન્ના” એવા ચંચળબેનના હદયમાં ગુરુદેવની અનુકંપાનું જાણે રેકેડિંગ થવા લાગ્યું ! ગુરુ ઉપદેશથી રંગાયેલ એ બેનની માનવતા જાગી ઊઠી. માંગલિક સંભળાવીને પૂ. ગુરુદેવ અને પૂ. ચુનીલાલજી મહારાજ તો જે ગઢવીને ત્યાં નિવાસ મળ્યો હતો ત્યાં ગયા. ચંચળબેન અને બીજા બેનો ત્યાં રોકાયા. માજીને ખાટલો કઢાવી નાખે. બીજી બેનની મદદ મળી. આખું શરીર સ્વચ્છ કર્યું. માજીના મંજુષમાંથી નવી કપડાંની જોડ કાઢીને કપડાં પહેરાવ્યાં. ડોશીમામાં નવું ચેતન આવ્યું. ચંચળબેને ડોશીમાને બરાબર બનાવી દીધાં. ગુરુદેવે જ્યારે આ બધી બિન જાણી ત્યારે તેમના ચહેરા પર કોઈ અજબ પ્રકારની પ્રસન્નતા છવાઈ ગઈ. આ ડોસીમાં ગુરુદેવના સંસારપક્ષે માસીબા હતા. પણ દીક્ષા લીધા પછી તેમણે સમગ્ર વસુધાને કુટુમ્બ બનાવ્યું. તે સાધુ પુરુષને માટે કઈ સ્ત્રી માતા કે માસીબા નથી ?
ડોસીમાની સેવા-સુશ્રુષા કરાએલી જાણીને માનવતાના પેગંબર ગુરુદેવને ઘણે સતેષ થાય તે સ્વાભાવિક હતું. પણ ચંચળબેન બોલ્યા- “ગુરુદેવ! અને આ માનવતા તે આપે જ શીખવી છે. માનવ માટે માનવતા એ કંઈ વિશેષતા નથી. એ પણ આપે જ શીખવ્યું છે.” ગુરુદેવ કહે- “પણ આજની માનવજાત માનવતા ભૂલી ગઈ છે. તમે તે આવતી કાલે ઘેર જવાનાં, પછી શું?”
ચંચળબેન કહે- “ગુરુદેવ! એ પણ અમે બધાએ વિચારી લીધું છે. એમની સેવાનો અને ખેરાકને પ્રબંધ એમની જિંદગી સુધી કરાવી દીધા છે.”
ગુરુદેવ જેવા સાધુ, કે જે આવી બાબતમાં ન બોલી શકે કે ન ચાલી શકે, છતાં સહજ અનુકંપા વેધા કરે. એવા ગુરુ-ગોરાણીઓ હોય અને ચંચળબેન જેવાં શ્રાવક-શ્રાવિકાઓ હોય તે શી મણ રહે ? આટલા માટે જ કદાચ તીર્થકરેએ ચતુર્વિધ સંઘ ર છે. સાધુ-સાધ્વીઓને જ નહીં, કે સાધુ-શ્રાવકનેય નહીં, પણ સાધુ-સાવી, શ્રાવક-શ્રાવિકાઓને. જેથી સૌ પિતા-પિતાની મર્યાદામાં રહીને સ્વ-પરનું સર્વાગી કલ્યાણ સાધી-સધાવી શકે. આવાં છે ચંચળબેન ! રતનબા અને હીરાબેનની ભક્તિ હું સમજી શકું છું, કારણ તેઓએ વલ્લભાચાર્ય મહારાજની દયા અને ભાગવતના પિષણથી વૈષ્ણવધર્મી તરીકે ભકિત મેળવી છે. જન્મ અને શ્વસુરપક્ષે જેનમાં વેવલાવેડા વિનાની ભકિત કે વિવેકની સમતુલાવાળી ભકિત નોંધપાત્ર ગણાય. સદગત ગુરુદેવના અવસાન પછી એમાં ભરતી આવી છે,
४४
જીવન ઝાંખી
Page #88
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરૂદેવ કવિવર્ય પં. નાનસજી મહારાજ જન્મશતાલિંદ સ્મૃતિગ્રંથ ઓટ નથી આવી. આશા રાખીએ કે એ ભકિત કાયમ રહીને એમને વિકાસ ચરમ સીમાએ પહોંચે અને તેઓ અન્યને અનુકરણીય બને !
એવી જ ચોટીલાની બીજી યાદગીરી છે. ચેટીલાના વતની અને મુંબઈમાં કાપડને વ્યાપાર કરતાં જ ગૃહસ્થ લાલજીભાઈની. લાલજીભાઈએ પ્લેનની ટિકિટ લઈ રાખેલી. જે દિવસે રાજકોટથી પ્લેનમાં ઉપડી જવાના હતા, તે દિવસે જ ગુરુદેવના દર્શન કરવા ગયા. લેકમુખે સાંભળ્યું હતું- “એક સર્વધર્મમાં માનનારા સંત જેવા જૈન સંતનું ચેમા ચેટીલા (પોતાના ગામ) માં જ છે, તે દર્શન કાં ન કરું? દર્શન કરવા ગયા અને દર્શન કરતાં જ આકર્ષાયા. પ્રવચન સાંભળવાની ઈચ્છા થઈ, પણ પ્લેન ઉપડી જાય તેનું શું ? ગુરુદેવે સહજભાવે સામેથી કહ્યું- “ગૃહસ્થાશ્રમીને પ્રવૃત્તિ સહજ છે, માટે નિવૃત્તિ તરફ ડું વધુ ધ્યાન આપવું જોઈએ.” લાલજીભાઈ કહે- “ઇચ્છા તો છે, પણ પ્લેનની ટિકિટ લેવાઈ ગઈ છે” ગુરુદેવ કહે- “એમાં શું? એ તે બદલી શકાય. અને મને કુદરતી રીતે એમ લાગે છે કે તમે આજે તે રોકાઈ જાઓ. આજના પ્લેનમાં તે જાઓ જ નહીં.” લાલજીભાઈને ગુરુદેવના શબ્દોમાં આત્મીયતા લાગી, એટલે રેકાઈ ગયા. તેમને બહુ આનંદ આવ્યો. પ્રવચન અને સત્સંગનો સ્વાદ દાઢે રહી ગયે. અધૂરામાં પૂરું બે-ત્રણ દિવસે જ છાપામાં જાણવા મળ્યું- “જે પ્લેનમાં જવાનું હતું તેને અકસ્માત નડ્યો.” આથી એમની ગુરુશ્રદ્ધા વધુ દઢ બની. આમાં કંઈ ચમત્કાર ન હતું. જેનશાસ્ત્ર કહે છે- “સોરી ૩જુથમૂળ ઘમો અધ્યક્ષ faફૂ” એટલે કે જેમનું અન્તઃકરણ સહજ શુધ-સરળ છે, તેવા પવિત્ર મનુષ્યમાં ધર્મ રહે છે. આ વસ્તુ સ્વભાવરૂપ ધર્મ વિશ્વઘટનાઓનું પ્રતિબિંબ ઝીલીને, તેવા ઉચ્ચ કેટિના સાધકો દ્વારા સહજ વાણી બોલાવી દે છે. આને આગાહી ભલે કહેવાય; પણ તે આગાહી બીજે કશે ચમત્કાર નથી. માત્ર ચારિત્રને જ પડઘો છે. ત્યારથી જ લાલજીભાઈ તન-મન અને સાધનથી ગુરુભકિતમાં લાગી ગયા. ગુરુદેવની એકાંત સેવનની અભીપ્સા પૂરી કરવા તેમણે સાયલામાં ઉપાશ્રયની લગોલગ એક નાનું છતાં ભવ્ય “સાધના કુટિર નું મકાન બંધાવીને સમપી દીધું છે. ગુરુદેવ સદૂગત થયા પછી પણ તેમની ગુરુભકિતમાં ભરતી જ રહી છે.
૩ આપણે જોઈ ગયા છીએ કે અનુકંપશીલતા એ સાધુનો સહજ ગુણ ગુરુજીમાં પળે - પળે દેખાઈ આવતો. તેવામાં ચોટીલામાં જ સાંભળ્યું- “કોઈ એક સંપ્રદાયના જૈન સાધુ ચોમાસું રહી ગયા હતા. તેમણે કેટલાક ભાઈ-બેનને ખાસ કરીને બંનેને શ્રદ્ધાવિમુખ બનાવી દીધા છે. એટલે કે તેઓ દાન-દયામાં ધર્મસાધના નહીં, પણ પાપ-કર્મબંધન માને છે” ગુરુદેવને આ વાતને જાત અનુભવ જ્યારે થશે ત્યારે તેમને અતિશય લાગી આવ્યું. એક બાજુ એકાંત સેવનની અભીપ્સા તીવ્રતમ બનતી હતી, ત્યારે બીજી બાજુ કુદરત એમના નિમિત્તે આખાય ભારતના ધાર્મિક જગતમાં સાચો વળાંક આપવા માગતી હતી. સદભાગ્યે ગાંધીજીએ ધર્મ પ્રત્યેની વધતી અશ્રદ્ધાને વેગ બિલકુલ અટકાવી દીધે, પણ ચતુરસેન શાસ્ત્રીએ લખ્યું છે તેમ, “ધર્મને નામે અધર્મ ચાલતું હતું, તે અમને દૂર કરાવી, ધર્મને નામે ધર્મ જ ચાલે તેવું ધર્મસ્તંભ જૈનમુનિ તરીકેનું કામ નાનચંદ્રજી મુનિ કરી રહ્યા હતા.” આ દિવસોમાં તેઓ એટલી હદે કડક બન્યા હતા કે એવી માન્યતાવાળા સાધુ - સાધ્વીઓને આહાર - પાણી વહેરાવવાનું માંડી વાળવાની હદે શ્રાવક - શ્રાવિકાઓને ખેંચી ગયા હતા. લગભગ ચારેક વર્ષ આ પ્રવૃત્તિ ચાલી હશે. ગુરુદેવનું સંવત ૨૦૦૪ નું ચોમાસું જોરાવરનગરમાં હતું. મારું ચોમાસું રાજકોટમાં હતું. રાજકોટમાં એ સંપ્રદાયના આગેવાને રાજકેટ આવી બોલવા લાગ્યા–“જુઓ, આટલી હદે માનવતાના પયગંબર લેખાતા સાધુજી ગયા છે !” મેં કહ્યું-“પૂજ્ય જવાહરલાલજી મહારાજ થલીમાં ગયા. ત્યારે તમારા સંપ્રદાયના લેકે એ પાત્રામાં રોટલાને બદલે પથરાં કે કુરકરિયાં નાખવાનાં કયો છે, એમ સંભળાય છે. તે જે બન્યું હોય તે તેને પ્રત્યાઘાત અહીં પડે તે અસ્વાભાવિક નથી. અલબત્ત, ભિક્ષા પર જ જેઓને મુખ્ય આધાર છે એવાં સાધુ-સાધ્વીઓની ભિક્ષા બંધ થવી ન જ જોઈએ. પણ એ સંપ્રદાયમાં પ્રાયઃ એ રિવાજ સાંભળે છે કે શ્રાવક-શ્રાવિકાઓ સાધુ-સાધ્વીઓ સાથે સેવામાં હોય જ છે. એટલે આહાર–પાણી ન મળવાને
વિશ્વસંતની ઝાંખી
૪૫
Page #89
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરુદેવ વિષય પં. નાનયજી મહારાજ જન્મશતાલિંદ સ્મૃતિગ્રંથ
સવાલ જ એમને માટે નથી. ખરી રીતે તે આહાર-પાણીના બહાનાથી જૈન-જૈનેતરને સંપર્ક-સહવાસ વધારી તે સાધુ-સાધ્વીઓ ભેળાંઓનાં મન, દયા - દાનરૂપ ધર્મના પાયાના અંગાથી વિમુખ બનાવે છે. તેમને વટલાવીને તેમનામાં સાંપ્રદાયિક કટ્ટરતા ભરી દે છે.” આ સાધુઓ પિતાને તેરાપંથી તરીકે ઓળખાવે છે. ભારત ધર્મસહિષ્ણુ દેશ છે. પણ ધર્મને દુરુપયોગ કે વટાળવૃત્તિ કેમ થવા દેવાય? સદ્ભાગ્યે ગુરુદેવના આંદોલન પછીથી કહો કે ગાંધી સેવા
ગના પ્રભાવથી કહો અથવા યુગના પ્રભાવથી કહો, પણ હવે એ સંપ્રદાયને વળાંક બદલાતો જણાય છે. હવે યાદાન કે સેવામાં એકાંત પાપ કે અધર્મ કહેવાને બદલે પુણ્ય કે લૌકિક ધર્મ સ્વીકારતા થયા છે. હજ ધરમળથી એ
સંપ્રદાયનું પરિવર્તન થયું નથી, પણ થશે એવી આશા જરૂર ઊભી થઈ છે. આ પણ ચોટીલાની યાદગીરીરૂપ તે પ્રસંગ લેખાય.
સંવત ૧૯લ્પના માણકેલ સંમેલનથી, મારી પાસે રહેવા અંબાલાલ પટેલ ખેંચાયા. તાજેતરમાં વર્નાકયુલર કાઇનલની પરીક્ષા આપી તેઓ માણ કેલમાં શિક્ષક તરીકે આવેલા. સેવાભકિત અને સરળતા બેય ખરા, પણ સ્વભાવની ઉગ્રતા યુગલે ને પગલે આવી જાય. તેઓ મારી પાસે વિધિસર સંવત ૧૯૯૭ - ૯૮ માં આવીને સં. ૧૯૯૯ સુધી રહ્યા. દરમિયાન તેના સ્વભાવ અને ગુણ - દોષની પરીક્ષા થઈ ચૂકી હતી. એના સ્વભાવમાં રહેલ સરળતા અને સેવાભાવથી મને જરૂર સંતોષ થતો. પરંતુ સંસ્થાગત જીવનમાં જે સમભાવ અને અભેદભાવની પ્રતિષ્ઠા હોવી જોઈએ તે, સ્વાર્થવૃત્તિને લીધે, પ્રયત્ન કરવા છતાં એના જીવનમાં ઊતરી નહિ, એટલે સૈદ્ધાંતિક રીતે, તે અમારા બંધબેસતા થઈ શકયા. નહિ. આમ ગડમથલ ચાલતી હતી તેવામાં પૂ. ગુરુદેવને એક સેવાભાવી સારા માણસની જરૂર પડી. મારે ઉપરના કારણસર ભાઈ અંબાલાલને છુટા કરવા હતા. એટલે મેં ગુરુદેવને જણાવ્યું -અંબાલાલ પટેલ નામના એક સેવાભાવી ભાઈ મારી પાસે છે. તેને આપની પાસે મોકલું. એનામાં સેવાભાવ અને સરળતા છે એટલે આપને અનુકૂળ પડી જશે. પરંતુ સાથે સાથે પ્રકૃતિગત કેટલીક ખામી પણ છે, એમ લખીને મેં બધી વિગત ગુરુદેવને જણાવી. મને વિશ્વાસ હતો કે, “ગુરુદેવ એટલે ગુરુદેવ!-મોટા પ્રવેગકારએની પાસે રહેવાથી જરૂર અંબાલાલમાં ફેર પડી જશે. ગુરુદેવની સંમતિ આવી અને મેં પ્રેમપૂર્વક અંબાલાલને છૂટા કર્યા ત્યારે, એટલે કે સંવત ૨૦૦૦ ની સાલમાં પૂ. ગુરુદેવનું ચાતુર્માસ ચોટીલામાં હતું. ત્યારથી ભાઈ અંબાલાલ ગુરુદેવની સેવામાં જોડાયા. ધીમે ધીમે ગુરુદેવને પણ એના ગુણ-દેષનું સ્પષ્ટ દર્શન થયું. એમ તે માણસમાત્રમાં ગુણદોષ ભરેલા છે, પરંતુ એવા પુરુષનો જોગ મળે અને સામી વ્યકિતમાં નિખાલસતા હોય તે જરૂર એમાં પરિવર્તન આવે છે. પછી તો ગુરુદેવની અંતિમ ઘડી સધી અંબાલાલ સાથે રહ્યા. એમને પૂરો સંતોષ આપે. પતે અવિવાહિત છે એટલે બીજી કોઈ ઉપાધિ નહિ હોવાથી આજે ગુરુદેવની પુણ્ય સ્મૃતિરૂપે, ભાઈ અંબાલાલ કાયમના માટે સાયલામાં રહીને એમના જ સંસ્કારોથી ઉપાશ્રય, જૈનશાળા, પુસ્તકાલય વગેરે સંઘના દરેક કામકાજમાં એકનિષ્ઠાથી કામ કરી રહેલ છે. એ જ પૂ. ગુરુદેવ પ્રત્યે તેને કે અહોભાવ છે ?
ચોટીલામાં સાંપડેલ ભાઈ અંબાલાલ એ રીતે ચોટીલાનું પણ સંભારણું છે.
વી આપે છે કે
ભાવનગરમાં ચાતુર્માસ
સંવત ૨૦૦૪ તથા સંવત ૨૦૦૫ ની સાલનું ચાતમાંસ તેરાપંથી વટાળવૃત્તિને વિરોધ કરવા અને સ્થા. સમાજની શ્રદ્ધા દઢ કરવા જોરાવરનગરમાં કરવાની જરૂર પડી હતી. કર્તવ્યધર્મનો સાદ પડ હતું. એટલે નિવૃત્તિની ઝંખના હોવા છતાં પ્રવૃત્તિમાં ઝંપલાવવું પડયું હતું.
* આ પછીથી તે હવે એ રાંપ્રદાયમાં આચાર્યશ્રી તુલસીને નિમિત્તે વ્યાપકષ્ટિ સવિશેષ આવી ગઈ છે. નીમાં હું પૂ. કવિવર્ય પં. મહા.
શ્રી નાનચંદ્રજી મહારાજશ્રીના પ્રામાણિક વિરોધનો અસાધારણ ફાળે માનું છું.
૪૬
જીવન ઝાંખી
Page #90
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરૂદેવ કવિવર્ય પ. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાવિંદ તિગ્રંથ
ત્યારબાદ સં. ૨૦૦૬ ની સાલનું ચાતુર્માસ સાયલામાં થયું અને એકાંતસેવનની અભીપ્સા પૂરી કરવાને મોકો મળે. પૂ. ચુનીલાલજી મહારાજે વ્યાખ્યાનને બે જ ઉપાડી લીધે, એટલે એ નિરાંત હતી. પરંતુ ભાવિના ગર્ભમાં કંઈક જુદું જ લખાયેલ હશે. એટલે સં. ૨૦૦૭ ના ચાતુર્માસ માટે ભાવનગર સંઘની વિનંતી આવી. ત્યાં પણ તેરાપંથીને સામને કરવાનો હતો. તેરાપંથી માન્યતાને પ્રતિકાર કરવામાં નિષ્ણાત તરીકે પ્રસિદ્ધિ પામેલા પૂ. ગુરુદેવ ઉપર જે ભાવનગર સ્થા. સંઘની નજર ઠરી અને ચાતુર્માસ માટે આગ્રહભરી વિનંતી કરી. સમાજસેવાનું કર્તવ્ય માની પૂ. ગુરુદેવે એ વિનંતી રવીકારી. પરંતુ નિવૃત્તિલક્ષી ગુરુદેવે એક શરત મૂકી–“મારે જે કાર્ય કરવાનું છે તે તે હું બરાબર કરીશ, પરંતુ હું એકાંત અને શાંત સ્થળ ઈચ્છું છું એટલે શહેરથી દૂર એવું કઈ અનુકૂળતાવાળું સ્થળ હોય તે મને વધારે પ્રસન્નતા રહેશે.” શ્રી સંઘે તે કબૂલ કર્યું. અને બહુ ઉત્સાહપૂર્વક તત્તેશ્વર પ્લેટમાં ભકિતબાગમાં ચાતુર્માસ ગાળવાનું નકકી થયું. ગુરુદેવના ચાતુર્માસનું નામ પડતાં જ તેરાપંથી સાધુઓ ભાવનગર આવતા અટકી ગયા અને પૂ. ગુરુદેવ ઠાણું છે તથા સેવા માટે રહેલા મહાસતી શ્રી હેમકુંવરબા આયોજી તથા બા. બ્ર. મહા. શ્રી પુષ્પાબાઈ આર્યજી ઠા, ૨, કુલ ઠા. ૪નું ચાતુર્માસ આનંદપૂર્વક પરિપૂર્ણ થયું. ભાવનગરની જનતાને અપૂર્વ લાભ મળે.
આ એ જ ભાવનગર આ તેજ ભાવનગર, જે ભાવનગરમાં ભૂતકાળમાં બાપુ તખ્તસિંહજી થઈ ગયેલા જેમણે ગફલતથી પથ્થર મારી માથું ફેડનાર બાળકોને દે છે - દે ભરીને રૂા. અપાવ્યા હતા, કારણ કે તેમને થયું હતું :- “આંબાનું ઝાડ જે જાણી - કરીને કેઈ તેને પથ્થર મારે, તો ય તેને મીઠાં અને અથાગ પરિશ્રમે પકવેલાં મજાનાં ફળ આપે છે તો જોબ્રતિપાત્ર નું બિરુદ ધરાવનાર મારે કંઈક વિશેષ આપવું જોઈએ ને ! કારણકે આંબાના ઝાડ પર મારવા જતાં મને તે આ પથ્થર અજાણતાં જ લાગી ગયા છે.” આવા દેવસમાં ગોહિલરાજના પૌત્ર તે વખતે રાજવી કૃષ્ણકુમારસિંહજી હતા, કે જેમણે ભારતને સ્વરાજ્ય મળ્યા બાદ તરત દિલ્હીમાં ગાંધીજીના ચરણે જઈ પળવારમાં પોતાની ગાદી પ્રજાને સોંપી દેવા માટે સમપી દીધી હતી. ગાંધીજીએ પૂછયું- “પણ તમારા સાલિયાણાનું શું ? ભાવનગરના આ યુવાન રાજવી બોલ્યા- “બાપુ, તે ય આપે જ વિચારવાનું.” આવા હતા એ ત્યાગવીર રાજવી. આવું એ ભાવનગર સૌરાષ્ટ્રનું મોટું નગર, પૂ. ગુરુદેવને બહુ માફક આવ્યું.
ધર્મને માર્ગ મોકળો થયે ભાવનગરમાં ગુરુદેવના ચોમાસાથી એક વિશેષતા એ થઈ કે ત્યાંના ભાવિક માણએ સામુદાયિક પ્રાર્થના સપ્તાહમાં એક દિવસ ગુરુમૃતિ ચિહનરૂપે ત્યારથી ચાલુ કરી. અમે જ્યારે સાવરકુંડલા ચોમાસા બાદ ભાવનગર સકારણ રોકાયા, ત્યારે એ પ્રાર્થનારસિક ભાઇ-બેનનો સુખદ પરિચય થયેલ.
વ્યાપક અથવા સર્વધર્મીય સામાયિક પ્રાર્થનાથી સ્થા. જૈન અને જેનોની એકતા ઉપરાંત જેન જૈનેતરોની હાદિક એકતાને પણ સારો ટેકો મળે છે. ગાંધીજીએ સર્વધર્મોના અનુયાયીઓને પ્રાર્થનાના માધ્યમથી પિતાની રાજકીય અને રચનાત્મક પ્રવૃત્તિઓમાં જોડયા. સરહદના ગાંધી એમાંથી સાંપડ્યા. જેને લીધે રાજકારણમાં ધર્મનો રંગ લાગ્યા.
જ્યારે ગુરુદેવ જેવા એક ધર્મસ્તંભ આવી પ્રાર્થનાને સામુદાયિક રૂપ આપે અને સાથે ગાંધી કાર્યવાહીને પ્રસ્તુત કરે ત્યારે રૂઢિચુસ્ત ગણતો ધર્મપ્રેમી વગ પણ જાણે-અજાણે અર્થકારણ, સમાજકારણ અને રાજકારણમાં રસ લેતો થઈ જાય છે. જેથી સાચાં મૂલ્યોને આગળ લાવવામાં તથા ખોટાં મૂલ્યોને પાછળ ધકેલવામાં ધર્મને નામે આંધળુકિયાં કરનારે મોટે વર્ગ જે આવરણરૂપ બની જાય છે, તે આવરણ આપોઆપ દૂર થઈ જાય છે. આ સિદ્ધિ
ને માર્ગ મોકળો કરી આપે છે અને ભાવિ ધર્મક્રાંતિકારેને જલદી જલ્દી પેદા થવાનું આખાયે સમાજમાં વાયુમંડળ ઊભું કરી દે છે. આથી નગદધર્મનો માર્ગ મોકળો થઈ જાય છે. પેગી “આનંદઘનજી” યથાર્થ કહે છે :
ધર્મ જિનેશ્વર ચરણ રહ્યા પછી, કેઈ ન બાંધે છે કર્મ જિનેશ્વર-ધર્મ જિનેશ્વર ગાઉ હે રંગ શું...!”
વિશ્વસંતની ઝાંખી
४७
Page #91
--------------------------------------------------------------------------
________________
* .
.
.
. . .
* *
પર ગુરુદેવ કાવટ ૫. જ્ઞાનયજી મહારાજ જમશતાદિ
*
*
હતા. આમ લીંબડી
ફરી ફરીને માનવધર્મ પૂ. ગુરુદેવને ફરી ફરીને સાયલા ખેંચી રહ્યું હતું, એટલે ભાવનગર પછીનું ચોમાસું સાયલા સાધનાકુટિરમાં થયું, હા, એક વાત હતી કે લીંબડી અજરામરજી સ્વામીની ગાદીનું ગામ. લીંબડી માટે સંઘ, પિતાના આવા મશહુર સાધુજીનું ચોમાસું લીંબડીમાં થાય અને જિંદગીના છેલ્લાં વર્ષો ત્યાં જ ગાળે તે વધુ સારું, એમ ઈ છે. જો કે પૂ. દેવચંદ્રજી સ્વામીના દેવલોક પામ્યા બાદ પૂજ્ય પદવી લવજી સ્વામીને અપાઈ હતી. લવજી સ્વામી ઘણા ભદ્રિક મહાન સંત હતા. વિખ્યાત જીવદયાપ્રેમી શ્રી જેઠમલજી મહારાજ તેમના જ શિષ્ય. પૂ. જેઠમલજી મહા. ને ગુરુદેવ પર અગાધ-આદર પ્રેમ. લવજી સ્વામીના સમયથી જ નાગજીસ્વામી અને ગુરુદેવ મળીને લીંબડી માટે સંઘની કાર્યવાહી સાધુ કર્તવ્યરૂપે બજાવતા. નાગજી રવામીના કાળધર્મ પછી તે કામ મુખ્યત્વે ગુરુદેવના શિરે આવ્યું. પૂ. રત્નચંદ્રજી મહારાજ એમાં સહાય કરતાં પણ તેઓ ય દેવલોક પામ્યા એટલે હવે સંપ્રદાયનો ય કુલ બેજ તેમને શિરે આવેલો. આ દષ્ટિએ પણ લીંબડીમાં જ શ્રાવક આગેવાને રહેતા હોય ત્યાં ખેંચવા પ્રયત્ન કરે તે રવાભાવિક હતું. રત્નચંદ્રજી સ્વામીના ગુરુ પૂ. ગુલાબચંદ્રજી સ્વામી થોડો વખત પૂજયપદે રહ્યા. તેઓ પણ કાળધર્મ પામ્યા. અધૂરામાં પૂરું સદ્દગત નાગજી સ્વામીના એક શિષ્ય અલગ વિચરવા લાગ્યા અને જાદવજી સ્વામી પણ કાળધર્મ પામ્યા. એટલે ધનજી સ્વામી એકલવાયા થયા અને લીંબડી ઠાણપતિ થયા. તપસ્વી શામજીસ્વામી પણ તેવા જ થયા. આ બન્ને વૃદ્ધાવસ્થા હોવાથી લીંબડી રહ્યા. તેઓ દીક્ષાએ મોટા હોવા છતાં ગુરુદેવનું સાન્નિધ્ય ઝંખે તે સ્વાભાવિક હતું. મોંઘીબાનો દેહવિલય થયા બાદ સમરતબેન પણ લીંબડીમાં રહેતાં હતા અને એકાકી થયા હતા. ખેંચાણ ખૂબ રહેતું.
તે જ રીતે ગુરુદેવના ગાઢ અનુરાગી શ્રાવક અમુલખ અમીચંદ આમ તો લીંબડીના, પણ એમણે આબોહવાની દષ્ટિએ જોરાવરનગર મકાને બનાવેલા. સંવત ૨૦૦૪-૨૦૦૫નાં ચોમાસાં જોરાવરનગરમાં થવામાં તેઓ પણ એક કારણરૂપ હતા. જોરાવરનગરમાં હવા-પાણી સાર; ઉપરાંત રેલ્વેની સગવડ પણ બહારના આગંતુકને સારી, છતાં ગુરુદેવને સાયલાનું જ ખેંચાણ રહેતું. પણ સાયલામાં જેવું એકાદ ચાતુર્માસ થાય એટલે બહારની માગણીઓ થકબંધ આવવા લાગે. આ વખતે એટલે સં. ૨૦૦૯ત્ની સાલમાં વાંકાનેર શ્રીસંઘે ગુરુદેવને ચાતુર્માસ માટે વિનંતી કરતાં કહ્યું-“આપે અમારે ત્યાં જે શ્રાવિકાશાળા સ્થાપી છે તે મંદ પડવા લાગી છે. માટે આપના પધારવાથી અર્થાત્ ચાતુર્માસ રહેવાથી વેગ મળશે.” વાત સાચી હતી. ગુરુદેવની પ્રેરણુથી શ્રાવિકા શાળા સ્થપાયા પછી સિત્તેર સિત્તેર વર્ષની ડોશીઓ પણ એકડા-બગડા લખવા પાટી લઈને બેસી ગયા હતાં. ગ્રામોદ્યોગને વેગ મળત. મધ્યમવર્ગનાં બેનેને રેજી-રોટીમાં ગૌરવભેર પૂર્તિ થઈ રહેતી. વાંકાનેરના હવાપાણી ગુરુદેવને ખૂબ અનુકૂળ હતાં. હવે આ બધા સૌરાષ્ટ્રના કસબામાં દેશ-પરદેશનાં નગરોમાં વસતા લોકોએ બહાર પરાંઓમાં ખાસ્સા મકાન બાંધ્યા છે. તેઓ જ્યારે વતનમાં આવે ત્યારે સત્સંગની ભૂખ રહે, તે પણ ગુરુદેવથી સારી પેઠે પુરાય તેવું હતું. આવા બધા સંજોગો જોતાં, ગુરુદેવે વાંકાનેર સંઘની વિનંતી સવીકારી અને ચાતુર્માસ પધાર્યા. ગુરુદેવ છેલલામાં છેલા દેશ-દેશાન્તરના આધુનિક પ્રવાહથી પરિચિત રહેતા. આ ઉમ્મરે પણ એમની જિજ્ઞાસા અદ્ભુત હતી. આ રીતે વાંકાનેરના ચોમાસાથી લોકોની ધર્મશ્રદ્ધામાં સારી વૃદ્ધિ થઈ.
એક મહત્વને સવાલ તેવામાં એક ધર્મનિષ્ઠ ભાઈએ એક વખત વ્યાખ્યાનમાં સવાલ કર્યો–“ગુરુદેવ! આપની પાસે અમો આધ્યાત્મિક વસ્તુ સાંભળવા આવીએ છીએ. જયારે આપ તે વ્યવહારુ જ વાત સંભળાવો છે. આવી વાતો તો આજના સાહિત્ય વિકાસના અને વિજ્ઞાનના જમાનામાં ઠેરઠેર વાંચવા, જેવા અને સાંભળવા મળે છે. આપ તે સર્વજ્ઞપ્રણીત આગ દ્વારા આધ્યાત્મિક પ્રસાદી જ આપે. જે અમને બીજે ભાગ્યે જ મળવાની છે.” આ ભાઈને સવાલ એ રીતે ગુરુદેવને આવકાર્ય લાગ્યું કે “માધ્યમ સૂત્રોનું હોય તે સારું”. એમાં એક બીજી વાત પણ હતી. જેમ એટીલાના સંભારણામાં
૪૮
જીવન ઝાંખી
Page #92
--------------------------------------------------------------------------
________________
પત્ર ગુરુદેવ કવિલય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
એક સંપ્રદાયને પ્રસંગ આપણે જોઈ ગયા; તેમ એક સોનગઢી સંપ્રદાયને નામે પણ એક વાત સૌરાષ્ટ્રમાં ઊભે થયેલ. તે એમ કહે
“કમબદ્ધ પયારે જે થવાનું છે તે થાય જ છે. દા. ત. ભારતને સ્વરાજ્ય મળવાનું જ હતું, એટલે એમાં ગાંધીજી અને રાષ્ટ્રીય મહાસભા મુખ્ય નિમિત્ત થયાં. જે ભારતની આમપ્રજામાં સ્વરાજયની ચેગ્યતારૂપ ઉપાદાન
ત તે ગાંધીજી અને રાષ્ટ્રીય મહાસભા પહેલાં ઘણાં ય આંદોલન ચાલ્યાં, પણ સ્વરાજ્ય કયાં મળ્યું? માનવ જિંદગીમાં જ મોક્ષ મળે છે તે જ એક પુરુષાર્થ ક્ષેત્ર છે, માત્ર ઉપાદાનને જ તૈયાર કરે. બાકી સેવા, તપ-ત્યાગથી કાંઈ વળવાનું નથી. જ્ઞાન જ ઉપાદેય છે. જ્ઞાન વગરના મેરુપર્વત જેવડ ઘા, મુહપત્તિ, કમંડળ કે ચરવડાના ઢગલા થયા પણ કાંઈ વળ્યું નથી. જેમ અશુભ આશ્રવ એટલે પાપ તજવા ગ્ય છે તેમ શુભ આશ્રવ એટલે પુણ્ય પણ તજવા યોગ્ય છે. સંવર એટલે નિવૃત્તિ અને નિર્જરા એટલે જ્ઞાનયુકત ક્રિયા જ આચરવા ગ્ય છે. માટે આત્મજ્ઞાન મેળવી લો.” લેકેને એ જમાનામાં એ વદનું તીવ્ર આકર્ષણ-ખાસ કરીને સૌરાષ્ટ્રના જેનેમાં રહેતું. યુવક-યુવતીઓ પણ એ પ્રવાહમાં ખેંચાયા.
ગુરુદેવને ગાંધીવિચારધારાને લીધે જે સેવારંગ લાગેલો, તેને આમાં ધક્કો પહોંચવાનું જોખમ લાગ્યું. રાષ્ટ્રભકિતને ધક્કો લાગે તો ધર્મપ્રધાન ભારત દ્વારા જગદુદ્વારને ધક્કો લાગે તેવું હતું. સાથોસાથ એ સંપ્રદાયમાં અભિનવ ભકિતને નામે જે વૈભવરંગ જામતે જતો હતો તેને લીધે મૂડીવાદ, નીતિ-ન્યાય તરફ બેદરકારી અને વિતંડામય બુદ્ધિવાદને વેગ મળે તેમ જણાયું. પણ માત્ર વિરોધ ખાતર વિરોધ કરવામાં ગુરુદેવને રસ ન હતે. તેઓ વિધેયાત્મક વિરોધમાં માનતા અને તેથી નવા-જૂના બધાયને સાંધવાનો માર્ગ તેઓ પસંદ કરતા. જેથી સંપ્રદાયમાં સાંપ્રદાયિકતા ન પેસતાં સંપ્રદાય ગતિશીલ રહે. ધર્મને નામે અધર્મ ફેલાય નહીં તથા નવી પેઢીની ધર્મશ્રદ્ધા વધ્યા કરે. આથી તેમણે સૂત્રોના માધ્યમથી વ્યવહારુ વાત કહેવા માંડી. એક વખત એક જણે કહ્યું- “ગુરુદેવ! આપ તે ચાહે તે સૂત્ર કે સિદ્ધાંત હાથમાં લે, પણ આપના મુખમાંથી તે માનવધર્મ જ નીકળવાને.” ગુરુદેવે કહ્યું-“એટલા માટે તો ભગવાન મહાવીરે નિર્વાણ પહેલાની છેલી ક્ષણોમાં જે ઉત્તરાધ્યયન સૂત્ર ભાખ્યું; તેમાં એ જ વાત કહી. એક વાર માણસ મનુષ્યત્વ પ્રાપ્ત કરે- માનવધર્મ પામે ૫છી જ યથાર્થ સાંભળનારમાં જ ઉત્તમ પ્રકારની આત્મશ્રદ્ધા પ્રગટે છે. એ શ્રદ્ધામય-શ્રદ્ધાપ્રધાન પુરુષ જ મોક્ષમાર્ગ તરફ ગતિ કરી શકે છે. બાકી આધ્યાત્મિકતાને બૌદ્ધિક ચમકારા ચાહે તેવા હોય પણ આખરે અંતઃકરણ પશુતાભર્યું કે પૈશાચિકતાભર્યું હોય તે નરક અને તિર્યંચ (પશુ) ગતિ સિવાય ફેરી માનવ જિંદગી યે મળવી દુર્લભ.” ગુરુદેવની અનુભવપૂત વાણું આગળ એ ભાઈને સ્વીકારવું પડયું કે- “ગુરુદેવ વાત ભલે સાદી અને સાવ સીધી કહે, એકની એક વાત વારંવાર કહે, પણ એમાં જે મીઠાશ અને નવીન તો ભેળવવાની કુદરતી કળા હતી તે શ્રેતાઓને મંત્રમુગ્ધ કરતી જ રહેતી. આમ ગુરુદેવનું એકાંત અનેકાંત બની જતું અને અનેકાંત એકાંત બની જતું.
ખરું જોતાં, માનવતા જ આધ્યાત્મિકતાને એકડે છે, એવું પિતે દઢપણે માનતા. તેથી તેઓ ખરા અર્થમાં માનવતાના જ પુરસ્કર્તા હતા. એટલે છેવટે લોકે પણ કહી દેતા – “એમની પાસેથી તત્ત્વજ્ઞાનના હાર્દરૂપ માનવતા સિવાય બીજું નીકળે પણ શું? કારણ કે એ તો માનવતાના પેગંબર છે.
સાધક સાધુઓને સાંકળવા કિશોરલાલ મશરૂવાળા કહેતા- કોણ જાણે શાથી પણ શ્રેષ્ઠ ગણાતા સંતોના સંગઠને થઈ શકતાં નથી, બીજા બધાનાં ભલે થાય.”
સાદડી મુકામે સ્થાનકવાસી સાધુઓએ સંમેલન મેળવી અજમેર સાધુ સંમેલને માંડેલા પાયાને મજબૂત બનાવવા કમ્મર કસી. તેમાંથી “વર્ધમાન શ્રમણ સંઘ” અને “વર્ધમાન શ્રાવક સંઘ” હસ્તીમાં આવ્યા.
વિશ્વસંતની ઝાંખી
૪૯.
Page #93
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરુદેવ કવિલય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાલિદ સ્મૃતિગ્રંથ
પ્રથમથી પાયે ન હતું જો કે પૂ. જવાહરલાલજી મહારાજ અને પૂ. મુન્નાલાલજી મહારાજના બે સંપ્રદાય અજમેરમાં જ એક ન થયા. અજમેરમાં નિમાયેલી કમિટીઓ પણ અદ્ધર રહી ગઈ. છતાં કેટલાક સ્થાનકવાસી જૈન આગેવાન શ્રાવકને થયું.-“સાધુઓમાં યુગપરખ ઓછી છે. આપણે તેમને ભકિત - આદર રાખીને દેરવા પડશે. સંગઠન વગર આ યુગે ચાલવાનું નથી.” આ માન્યતાએ કેઈ સાધુ પર શ્રાવકેનું દબાણ લાવી, કઈને વિવિધ પદવીઓ આપી, વાગડથીગડ જેવું સંગઠન કરી નાખેલું.
ગુરુદેવ પાસે ફરિયાદ કેટલાક ડાહ્યા શ્રાવકો ગુરુદેવ પાસે ફરિયાદ કરવા લાગ્યા–“આપ જ સ્થા. જેન કોન્ફરન્સ ઉત્પાદન પ્રેરક; આપ જ અજમેર સ્થા. સાધુ સંમેલનના પ્રાણપૂરક. શતા. પં. રતનચંદ્રજી વ. પંચે જતાં આપ એક જ તે વખતના બે સંપ્રદાય વચ્ચેના તડ સાંધનાર પંચ. હવે જ્યારે બે નહીં, પણ ગુજરાત-સૌરાષ્ટ્ર સિવાયના બધાંય સાધુ-સાધ્વીઓનું સંગઠન પાકું બની ગયું. આચાર્ય, ઉપાચાર્ય અને ઉપાધ્યાય પણ નીમાઈ ગયા; ત્યારે શું ગુજરાત-સૌરાષ્ટ્રનાં સાધુ સાધ્વીએ પાછળ રહે તે આપને લાગે છે?” ગુરુદેવ કહે- “ભાઈ ! પોલાં સંગઠનોથી શકિતને અપવ્યય જરૂર થાય છે. સપગ નહીં થાય. બૂરું જરૂર થશે; ભલું નહીં થાય. છતાં તમારી ઉમેદ છે તે અમે થોડા સાધુઓ ભેગાં થઈને સૌરાષ્ટ્ર પૂરતું વિચારીએ.”
વાંકાનેરમાં પ જે કે સંવત ૨૦૦૮ની સાલે સુરેન્દ્રનગરમાં સ્થા. જૈન કોન્ફરન્સ પ્રેરણું કરેલી, તેથી સૌરાષ્ટ્રના સાધુઓએ મળીને સૌરાષ્ટ્ર પૂરતું અલગ સાધુ સંગઠન ત્યારે પણ વિચારી લીધેલું; પણ સાધુ-શ્રાવકવર્ગ મળીને સંવત ૨૦૧૦માં વાંકાનેર મુકામે સુરેન્દ્રનગરના તે વિચારને ઓપ મળે.
મૂળ વાત એમાં મૂળ વાત આટલી હતી. જેમાં ગૃહસ્થાશ્રમીએ જ્યારે રેટી-બેટી વ્યવહાર એક કરે છે, ત્યારે તેમની એકતાને રસ્તે મોકળો થાય છે, તેમ સાધુ-સાધ્વીઓએ પણ આહાર-પાણી, વંદનાદિ વ્યવહાર એક કર જોઈએ. તેમણે સંપૂર્ણ બ્રહ્મચર્ય પાળવાનું હોય. બેટી વ્યવહારનો સવાલ જ નથી. પરંતુ રેટીવ્યવહારમાં પણ છૂટા પડેલાં ગૃહસ્થાશ્રમીઓ જેમ ભાણાં નોખા રાખવા છતાં વ્યવહાર બધે સાથે રાખે છે તેમ રાખવાની શરૂઆત કરવી પડશે. તેવી જ રીતે વંદના, આસન, સત્કારાદિ વ્યવહાર પણ એક કરવા પડશે. પુસ્તક- પાનાનાં ભંડાર શ્રાવકોના વહીવટ તળે સોંપવા અને વસ્ત્ર-પાત્રાદિ જા પહોંચે ત્યાં લગી નવા લેવાની મર્યાદા કરી લેવી. જૈનધર્મ ગુણોપાસના પર ઊભેલ હોઈ જાતે ફેટા પડાવવા નહીં. પાટ, ગાદી, પગલાં, ફટા વગેરેની ચૈતન્યલક્ય વગરની પૂજા થતી હોઈ તેમાંથી શ્રાવકવર્ગને પાછો વાળ અને ઉર્ધ્વગામી બનાવ. ચમત્કાર કરતાં ચારિત્રને મહત્વ આપી, દોરા ધાગાદિની માન્યતા છેડાવવી. એગ્ય સાધવીઓને પ્રવચનની છૂટ આપવી. સૌ સાધુઓ અથવા “વર્ધમાન શ્રમણ સંઘ જયાં લગી નિર્ણય ન કરે, ત્યાં લગી સહેજે હોય તે ય માઈકનો ઉપયોગ ટાળો. વીજળી કે બીજી બત્તીઓનો ઉપયોગ બને ત્યાં લગી ટાળવો. સૂર્યાસ્ત પછી સ્થાનક કે નિવાસના કંપાઉન્ડમાંથી બહાર જઈ ખાસ અપવાદ સિવાય જાહેર પ્રાર્થના - પ્રવચન ન કરવાં. કમમાં કમ સૂત્ર-સિદ્ધાંત છપાય તેમાં તે સાધુ - સાધ્વીઓના ફોટા ન જ આપવા જોઈએ. બ્રહ્મચર્યભંગવાળા સાધુ-સાધ્વીઓ સાધુવેશ ન છોડે તો તેમને કોઈ પણ પ્રકારને સહકાર આ “સૈરાષ્ટ્ર વિર શ્રમણ સંઘ” કે “વીર શ્રાવક સંઘ” નહીં જ આપે. ચારિત્રદોષ ન હોય છતાં સંપ્રદાય નિયમાનુસાર જેમને આજ પહેલાં સંપ્રદાય બહાર કરાએલાં હોય તેવા સાધુ-સાધ્વીઓ જોડે પણ, જ્યાં સુધી તેઓ ફરી આ બંધારણમાં વિધિસર દાખલ ન થાય ત્યાં સુધી તેમને પણ સહકાર નહીં જ આપે. આવું આવું બધું વિચારેલું અને નિયમો પણ ઘડેલા.
પ્રધાન પ્રવર્તક પદ સૌરાષ્ટ્રના કુલ સાત સંપ્રદાય વિદ્યમાન છે – (૧) લીંબડી માટે સંપ્રદાય, (૨) લીંબડી ના સંપ્રદાય, (૩) ગેંડલ સંપ્રદાય, (૪) ગેડલ સાંઘાણી સંપ્રદાય, (૫) બટાદ સંપ્રદાય, (૬) બરવાળા સંપ્રદાય અને (૭) સાયલા સંપ્રદાય.
જીવન ઝાંખી
૫૦
Page #94
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરૂદેવ કવિ પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ
તેમાં સાંઘાણી સંપ્રદાયમાં આ સમયે સાધુ ન હતા. માત્ર સાધ્વીઓ હતા. સાધુ- શ્રાવકના આધારે, સાધ્વી- શ્રાવિકાઓ ચાલતાં હાઈ તે સ ંપ્રદાયને આવવાને સવાલ ન હતેા. ખરવાળા અને સાયલા અને સપ્રઢાયાએ પેાતાનું પ્રતિનિધિત્વ લીંબડી મેટાસપ્રદ્દાયને સાંપેલું. બાકી રહેલા ચાર સંપ્રદાયે પૈકી ચાર પ્રવર્તકે નિમાયાં:- (૧) પૂ. કવિવર્ય ૫. મહા. શ્રી નાનચંદ્રજી મહારાજ, (૨) ૫. પૂ. સાહેબ શ્રી પુરુષાત્તમજી મહારાજ, (૩) પંડિત મહા. શ્રી શિવલાલજી સ્વામી અને (૪) પંડિત મહા. શ્રી કેશવલાલજીસ્વામી. અને તેમાં મુખ્ય પ્રવર્તક નિમાયા ગુરુદેવ. આ આખીયે કાર્યવાહી પૂ. તપસ્વી શામજીસ્વામીના સાન્નિધ્યમાં મંગલમય રીતે પૂરી થઈ. જ્યાં સુધી સૌરાષ્ટ્ર વીર શ્રમણુસ ંઘનું સંગઠન મજબૂત ન મને ત્યાં સુધી ‘વર્ધમાન શ્રમણ સ ંઘ'માં ભળવાના વિચાર મેકૂફ઼ રાખવે. પૂર્વોક્ત સાતેય સ ંપ્રદાયના શ્રાવકોની પશુ આ કામમાં સલાહકાર શ્રાવક સમિતિ નિમાઇ. તેમાં ત્રીસ જણુ નિમાયા હતા. આ શ્રાવકાએ પોતપેાતાના વહીવટનું એકીકરણ કરવાનુ હતુ. એટલે કે આ સંપ્રઢાયના સાધુએએ જેમ એક થવાનુ તેમ આ સંપ્રદાયના શ્રાવકોએ પણ સંગઠનમાં વિલીન થવાનું હતું. સલાહકાર શ્રાવક સમિતિમાંથી પંદર જણુની વિલીનીકરણ સમિતિ બનાવાઈ હતી. અને તેમાંથી એ શ્રાવકે સચૈાજક નિમાયા હતા. આમ વાંકાનેરમાં સંવત ૨૦૧૦ ના ચૈત્ર શુદ ત્રીજ, તા. ૫-૪-૫૪ ને સેમવારના રાજ આ ખંધારણ થયેલુ; અને તેમાં મુખ્ય શ્રાવકોના સહી-સિક્કા થયા હતા.
દરિયાવ દિલ
આમાં પણ પૂ. ગુરુદેવના દરિયાવ દિલના સુખદ પરિચય થાય છે. રાત્રિ પ્રાના પ્રવચન જૈન-જૈનેતરોની એકતા વધારવા અને ધર્માંર્ગે રંગવા અનિવાર્ય છે. પણ તેમાં એક વાંધે હતેા. મેટી સભાએ આજના પ્રવૃત્તિયુગમાં અને વિજ્ઞાનના જમાનામાં રાત્રિના જ થાય. તેમાંથી ખત્તી, માઇક અને સમુદાયગત નારી આગમન અનિવાર્ય અને. સ ંપ્રઢાયમાં રહેલા સ્થિતિચુસ્ત સાધુએને આ ન ગમે. જો કે રાજસ્થાનમાં અતિ ચુસ્ત ગણાતા સંપ્રાયામાં પણ રસ્તાની સ્વાભાવિક ખત્તીએના અને સમુદાયગત નારી આગમનને રિવાજ આ પહેલાં કયારનાય ચાલુ થઇ ગયા હતા. તેરાપંથી ફિરકામાં તે। આ ચાલ ત્યાર પહેલાંના ચાલુ હતેા. હા, હજુ માઇક વિષે સાધુમત ઓછા હતા. પરંતુ પજાખી મુનિએ, કવિવ અમરચંદ્રજી મહારાજ અને મુનિશ્રી સુશીલકુમારે જાહેર પ્રવૃત્તિઓના આરંભ કર્યો ત્યારથી તેમણે તેમની શરૂઆત કરેલી અને હવે તે। વમાન શ્રમણુસંઘમાં પણ માઇક વાપરવું હાય તે। અમુક પ્રાયશ્ચિત લઇને વાપરી શકે છે. પણ કેટલાક સાધુએ ઇલેકટ્રીસીટી ચિત્ત ગણતા ન હેાઇ પ્રાયશ્ચિત લેવાની વાત સ્વીકારતા નથી. ગુરુદેવની માન્યતા તેા અગાઉ જોઈ ગયા છીએ તે મુજબ કેટલાક કામેા, સાધુ શ્રાવક સહયેાગથી શ્રાવકો માટે આરભ-સમારંભનાં હાય, તે પણ ક્ષમ્ય ગણવાં જ જોઇએ એમ પાતે માનતાં.
અને હું તે નિશ્ચિતરૂપે માનુ છું: જો સાસસ્થાને ધર્મ ક્રાંતિની અગ્રદૂત સંસ્થા ગણીએ તા ક્રાંતિપ્રિય સાધુ - સાધ્વી અને તેમાંય મુખ્યપણે ક્રાંતિપ્રિય સાધુએ, જગતભરમાં આર્થિક, સામાજિક, રાજકીય, શૈક્ષણિક, સાંસ્કૃતિક તથા સાંપ્રાયિક ક્ષેત્રોમાં જૈનધર્મના પુટ આપવે હશે તે અનાસક્તભાવની પરાકાષ્ઠા સાધીને,જ્યે અને ભાવે સાધુવેશવાળી સાધુતાના બળે સર્વત્ર પ્રેરક બન્યા સિવાય આજની દુનિયામાં છૂટકો નથી. સાધુતાના મૂળમાં આંચ ન આવે, અનુકરણ કરવા જતાં કોઇ અવળે રસ્તે ન ચઢી જાય, એટલી કાળજી રાખી એકાંત નિવૃત્તિપરાયણ સાધુથી માંડીને ગૃહસ્થાશ્રમી બનેલા મહતાના ઊંડા સંપર્ક સાથે જગતભરના ધર્મોના સાધુવર્ગોમાં નિરામિષાહાર, પાવિહાર અને ભિક્ષાચરીની અભિમુખતા જગાડવી પડશે. તે જ પાંચસે વર્ષ પહેલાં ધર્મપ્રાણ લેાંકાશાહે દુનિયાભરના ક્રાન્તિકારામાં મેળવેલે ઉચ્ચ નખર સાર્થક થઈ શકશે.
આ વિનાના સ્થાનકવાસી જૈન સાધુએની એકતાનાં બધા જ પ્રયત્ના નિષ્ફળ ગયા છે; અને જશે. આથી જ જાણે ગુરુદેવ આ અધાય એકતાના પ્રયત્નમાં ઉદાસીન છતાં રસસભર રહેતા અને એ રીતે ધર્મક્રાન્તિને જગતવ્યાપી બનાવવામાં ચેાગઢાન આપી રહ્યા હતા. તેમને થતું હતું: “સાધુએનું સંગઠન છે ન થાય, સંકલન થાય એટલે જગ જીત્યા. સાધકો અને સાધુઓને સાંકળ્યા વિના સ્વ-પર કલ્યાણુપથ કાચા રહેવાના ’
વિશ્વસંતની ઝાંખી
૫૧ www.jainel|brary.org
Page #95
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરૂદેવ કવિવથ ૫. નાનચદ્રજી મહારાજ જન્મશતાલિંદ સ્મૃતિગ્રંથ
૩૧
સાધુતાને પમરાટ સંવત ૨૦૧૨ માં પૂ. ગુરુદેવ તથા મહા. શ્રી ચુનીલાલજી સ્વામી આદિ ઠાણું અમદાવાદ ચાતુર્માસ માટે પધારતા હતા ત્યારે પોતે લીંબડીથી શિયાળ (ભાલ નળકાંઠા) મુકામે પધાર્યા હતા. હું અને મારવાડમાંથી “ભાલનલકાંઠા પ્રગ” જેવા આવેલા બે મુનિઓ (સદ્દગત મુનિશ્રી ડુંગરસિંહજી મહા. તથા મુનિશ્રી નેમિચંદ્રજી મહા) મારી સાથે જ હતા. ગુરુદેવની જીજ્ઞાસા અપૂર્વ હોઈ તેઓ આ બન્ને મુનિઓ પાસેથી ભાલનાકાંઠા પ્રયોગનું સ્વમુખેથી વર્ણન સાંભળી ખુશ થયા હતા. તેમની છાતી ગજગજ ઉછળતી હતી. તેમાં ય શ્રી ડુંગરસિંહજી મુનિમાં, પંચાવન વર્ષની ઉમ્મર અને ઓડકારની ભયંકર બિમારીમાંય એટલે દૂરથી આવી જાણવા - સમજવાની જે જિજ્ઞાસા જોતાં, તેથી તે તેમના આનંદનો પાર ન રહ્યો. પૂ. ચુનીલાલજી મહારાજ પણ આ પ્રદેશની આમજનતા પર શી અસર છે તે ઝીણવટથી જોતાં. શિયાળથી વિહાર કરી જે ગામે રાતવાસો રહેલા, ત્યાં અમારી ગેરહાજરીમાંની સહજ લેક તપાસથી તે ગુરુદેવને અતિશય આનંદ થયો સાંભળે; સાથોસાથ આ પ્રયોગભૂમિને આશીર્વાદ પણ મળ્યા.
ઉપરોકત બે મુનિઓ, તે વખતના વર્ધમાન શ્રમણ સંઘના ઉપાચાર્ય પૂ. ગણેશલાલજી મહારાજના શિષ્ય અને સદ્દગત પૂ. જવાહરલાલજી મહા. ના પ્રશિષ્ય હતા અને તેમાં અને સાબરમતી ચાતુર્માસ રહેલા. ચાતુર્માસ બાદ ગુરુદેવનું અને તેઓનું ફરીને અમદાવાદમાં જ મિલન થયું હતું.
એક વખત ગુરુદેવ સાથે વાર્તાલાપ કરતા, વર્તમાન સાધુ-સંસ્થાની સમાચારી અંગે ચર્ચા નીકળી તે વખતે ગુરુદેવે કહ્યું -
જે સાધુઓ કેળાં સચિત્ત કહેવાય કે ન કહેવાય? તે લેવા સાધુને કપે કે ન કહપે? એવી સચિત્તચિત્તની વ્યાખ્યા નક્કી કરવામાં કેટલાંય વર્ષો થયા મથ્યાં કરે છે, છતાં નિકાલ કરી શક્યા નથી. તે સાધુઓ જગતને દેરવામાં શું મોથ મારવાના ?
ઉપલા ગુરુદેવના શબ્દો કેટકેટલું કહી જાય છે? ઉપરની ચર્ચા ચાલતી હતી તેવામાં જ ગુજરાત-સૌરાષ્ટ્રના સાધુ-સાધ્વીઓને વર્ધમાન શ્રમણસંઘમાં લેવા માટે વાટાઘાટ કરવા પાંચ સાધુઓનું પ્રતિનિધિ મંડળ મેકલવાના આશયવાળ, વર્ધમાન શ્રમણસંઘના એક સંભાવિત સાધુનો પત્ર આવ્યું ત્યારે ગુરુદેવના ઉપકત ઉદગાર વાતાવરણમાં ગાજી રહ્યા હતા.
સાધુતાનું જીવનદર્શન આ બે મુનિઓ પૈકીના એક નાના અને વિદ્વાન મુનિ નેમિચન્દ્રજી હતા. તેમણે વિશ્વ વાત્સલ્ય” પાક્ષિકમાંથી અને પ્રગટ તથા અપ્રગટ પુસ્તકોમાંથી મારાં લખાણોનું સંકલન કરી એક પુસ્તક તૈયાર કર્યું હતું. તેનું નામ રાખ્યું હતું – “સાધુતાનું જીવનદર્શન”.
હવેના યુગમાં જૈન સાધુ-સાધ્વીઓએ કેવા આચાર-વિચારે રહેવું તથા માનવજીવનમાં સામાજિક, આર્થિક, રાજનૈતિક, સાંસ્કૃતિક, ધાર્મિક અને આધ્યાત્મિક વગેરે ક્ષેત્રમાં પોતાની સાધુમર્યાદામાં રહી શી રીતે પ્રેરણા કે માર્ગદર્શન આપવાં, તેની એક સંહિતા જેવું આ પુસ્તક હતું. ગુરુદેવને એ બહુ પસંદ પડયું. તેમણે પિતાને સુંદર અભિપ્રાય લખી આપે અને તરત પ્રગટ કરવા કહ્યું. તેઓ આટલી વૃદ્ધ વયે જે પ્રગતિશીલતા ધરાવતા હતા, તે આધુનિક અને નાસ્તિક લેખાતા સુધારાવાદીઓને પણ અદૂભુત રીતે આકષી લેતી. આથી પૂ. ચુનીલાલજી મહારાજશ્રી (ચિત્તમુનિ)એ તેમનું જે લઘુ છતાં ગુરુદેવના જીવનને સમજવામાં માર્ગદર્શન આપતું રેખાચિત્ર દોર્યું છે, તેમાંનાં આ વાકયે યથાર્થ ઠરે છે :(૧) જેણે વેષ તે સ્થાનકવાસી જૈન સાધુને પહેર્યો છે, છતાં પણ સાંપ્રદાયિકતાથી પર રહી, માત્ર સાધુદયથી જેણે
આમજનતાને પોતાની કરી છે.
૫૨
જીવન ઝાંખી
Page #96
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરુદેવ કવિવય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ
(૨) જેનુ ત્યાગી જીવન શુષ્ક કે નિષ્ક્રિય નથી; પરંતુ પારમાર્થિક વ્યવહાર અને સમાજસેવાથી હમેશાં ભાવભીનુ અનેલુ છે. (૩) સફેદ શુદ્ધ ખાદીનાં વસ્ત્રા, પ્રપન્ન-શાંત મુખમુદ્રા, સપ્રમાણ ઘાટીલી કાયા; એટલે કે કવિવયં પડિત મુનિ શ્રી નાનચંદ્રજી મહારાજ.
મતલબ કે પેાતાના જીવન દ્વારા જ જેમણે સાધુતાનું જીવનદર્શન સિદ્ધ કર્યું હતું. એવા હતા ગુરુદેવ ! એવી હતી એમની લેાકેાત્તર દૃષ્ટિ!
જુઓ, જરા જુઓ !
જ્યારે ભાલનલકાંડા પ્રાયેાગિક સંઘના આદેશે, સન ૧૯૫૬ના મહાગુજરાતવાદી તેફનેાની આંધીથી અમદાવાદને બચાવવા અને ગુજરાત કેંગ્રેસના પૂરકપણાની ફરજ અદા કરવા, ખેડૂતાની અને બહેનેાની ટુકડીએ રાજ અમદાવાદ આવ્યા કરતીઃ એ શાંત અને શિસ્તબદ્ધ અહિંસક ટુકડીએને જોઈને અમદાવાદના આ ચેમાસાનાં ગુરુદેવના પ્રવચનમાં કેટલીક વાર મહાપ્રેરણાદાયક વાણી સરી પડતી :
“જુએ, જરા જુએ ! મહાવીરના શ્રાવકે કેવા હાય! ગાળેા ખાય છે, માર ખાય છે, પણ આ દાવાનળમાં શાંત પાણી રેડતાં અચકાતા નથી. વર્ષો સુધી તમેાને પ્રવચન સભળાવ્યાં. જે તૈયારી ન થઈ તે અહી થાડા જ વર્ષમાં થઈ ગઈ. તમે જેને ગામડિયા અને રાંચા કહેા છે, તે અહિંસાના કેવા મમ સમજે છે? અરે ! આચરી ખતાવી ઉત્ખાધન કરે છે. તેમાં રાજપૂત છે, કખી છે, ભરવાડ છે, કાળી છે, હિરજન છે, ભાઈએ છે અને મેનેા છે. પેાલીસ કહે છે– “ મદદ કરીએ.” પણ તે કહે છે– “ વગર હથિયા૨ે સહન કરી શકે! તે ભલે અમારી સાથે ચાલા” એમ અમદાવાદના શિક્ષિત અને સાધનસંપન્ન લેખાતાં લેકીને તેઓ મૂંગી મૂંગી તાલીમ આપી જાય છે. ’
પૂ. ગુરુદેવ ગુણુપૂજક તા સહજભાવે હતા જ. પણ ખરી રીતે તે આ એમના સર્જનનું સર્જન હતું. બુદ્ધદેવે સતેાને ખેડૂતની ઉપમા આપી છે. કયા ખેડૂત પોતાના વાવેલા ખીજના ઉછરેલા અને પાકથી લૂમઝૂમ છેડવાઓને જોઈને ન આન દે !
આ મારવાડી મુનિ જોડીને, પ. જવાહરલાલ નેહરુના ભાષણમાં જવાનું મન થયું. તેથી પૂ. મહારાજશ્રીના આશીર્વાદ લેવા ખાસ આવેલા. ગુરુદેવ જાણતા હતા કે અત્યારે તફાનની આંધી ટાણે પંડિતજીના ભાષણમાં જવામાં કેટલું જોખમ છે ? પણ જ્યારે ખેડૂતે અને એના સહન કરતાં હાય ત્યારે જૈન સાધુ ચૂપ રહે તે જૈન સાધુતા દીપે શી રીતે ? એથી ગુરુદેવ ઘણા ખુશ થયા અને સુંદર માર્ગદર્શન આપેલુ
ગુરુદેવનું આ ચામાસુ અમદાવાદમાં નગરશેઠના વડામાં નવી ખધાવેલી સૈારાષ્ટ્ર સ્થા. જૈન વાડીમાં હતું. અમદાવાદમાં વસતા સૈારાષ્ટ્રના સ્થાનકવાસી જૈનેાએ એ વાડીની નજીક વૈષધશાળા બનાવી હતી ઘેાડા વખત પહેલાં જ ગુરુદેવના સાન્નિધ્યમાં તેની ભવ્ય ઉદ્ઘાટનિધિ થઈ હતી. જેમાં આ મુનિન્દ્રય અને યામુનિજી (દરિયાપુરી સંપ્રદાયના) તેમ જ સાધ્વીએ સહિત અમદાવાદના ચતુર્વિધ જૈનસંઘ ઉપસ્થિત થયેલા.
આ સ્થા. જૈન વાડીના જ કપાઉન્ડમાંના મકાનામાં વાચનાલય યુવકથી અને હુન્નરશાળા શ્રાવિકાઓથી મઘમઘતાં રહેતાં. ગુરુદેવને ગાંધીસ્પર્શથી પાવન થયેલી રાષ્ટ્રીયસસ્થા કોંગ્રેસ તરફે કુદરતી મમતા હતી. એટલે જ એની ઊણપે। સાલતી, અને ખૂબીઓ જોવા ઈચ્છતા. જોરાવરનગરના ચામાસામાં સૈારાષ્ટ્રનું એકમ થયા બાદની ચૂંટણીસભાને ગુરુદેવે સુદર રીતે સોધેલી. ‘રઘુવંશ' નું સત સખંધી વચન ગુરુદેવને યથા લાગુ પડી જતું હતું..“ મવન્તિ મળ્યેવુ ૢિ પક્ષવાતિન: ''
આ વર્ષે સ. ૨૦૧૩ની સાલમાં ગુરુદેવની ૮૦મી જન્મજયન્તી ભાઇશ્રી માણેકલાલ ચુનીલાલ ચિનાઈના મકાન ચિનામાગમાં ઉજવાયેલી. હીરાબેનને હરખ માતા ન હતા, મુનિન્દ્વય અને અન્ય અનેક આત્મીયજના એ વખતે હાજર હતાં.
વિશ્વસંતની ઝાંખી
૫૩
Page #97
--------------------------------------------------------------------------
________________
(પત્ર ગુરુદેવ કવિવય ૫. જ્ઞાનયતજી મહારાજ જન્મશતાલિ
૩૨
પ્રતિભા ખીલી ઊઠી પૂ. ગુરુદેવની છેલ્લી ઉમ્મરના સત્સંગને લહાવો લેવા ફરી પાછો મુંબઈ અને તેમાં ય મુખ્યત્વે ઘાટકે પર સ્થા. જૈનસંઘ ખેંચી ગયો. લીંબડી મોટા સંઘે પણ ખુશીથી હા ભણી. ડોલીમાં બેસીને વિહાર કરે ગુરુદેવને ગમે નહીં. રમ્બરના પૈડાંવાળી બાબાગાડીમાં તે જવાય કેમ? આ અંગે આમાથી મોહનષિજી જેવા ચિંતક મુનિઓની સંમતિ હતી. પણ “આજે બાબાગાડી તે કાલે ઝડપી વાહન સાધુવર્ગ વાપરવા માંડશે. મહાન સાધુનું અનુકરણ બીજાઓ કરી જ નાખે છે. માનવને ખભે માનવનો જ ઉપડાવવામાં ગુરુદેવને માનવને ગૌરવભંગ લાગ, પરંતુ અંબાલાલ પટેલ અને ગુરુદેવની ડેલી ઉપાડનારા માનવબંધુઓ વચ્ચે પ્રીતિગાંઠ એવી બંધાઈ હતી કે ગુરુદેવની સામે બે-ત્રણ દલીલે ઉપસ્થિત થતી- (૧) “આપ માત્ર વાણિયાના ગુરુ નથી. ખેડૂત, શ્રમજીવી, આદિવાસી વગેરે સૌના ગુરુ છે એટલે ગુરુસેવાને લાભ અનાયાસે મળી જાય છે. (૨) ગરીબ માનવ-ભાંડુને સ્વમાનભેર રોજી રોટી સંઘે તરફથી મળી જાય છે. (૩) આપની પાસે આ ઉમ્મરે પણ જે જ્ઞાનયુકત ચારિત્રની મૂડી સાથે ઓજસ્વી કાયા અને તેજસ્વી વાણી છે તેનો લાભ સૌ લેવા ઈચ્છતા હોઈ શરીર કાર્ય આપે ત્યાં સુધી આપે ગામેગામને લાભ આપવા કરવું જોઈએ.” વયે એંશી વર્ષ પૂરાં થયાં અને દીક્ષાને છપન-છપ્પન વર્ષ વીતવા આવ્યાં. આવું પૂરું સ્થવિરપણું છતાં ખડતલ શરીર જમ્બેર કાર્ય આપી રહ્યું હતું. એથી ભારતના આંતરરાષ્ટ્રીય બંદરમાં તેઓ આ ત્રીજી વાર પધાયાં.
આ વખતે પૂ. ગુરુદેવ અને પૂ. ચુનીલાલજી મહારાજ ઠાણું બેન વિહાર હતો. પંથ ખૂબ લાંબો હતા. અવસ્થા પાકી હતી. છતાં હિંમતપૂર્વક ઘાટકોપર પહોંચી ગયા. બધા સંઘોનો ઉત્સાહ દિન-પ્રતિદિન વયે જતો હતે.
અવનવા પરિચય અને ઉત્થાનપ્રેરણું શ્રી હીરાચંદ વનેચંદ દેસાઈ તે વિદાય થઈ ચૂક્યા હતા. દાનવીર ભાઈશ્રી ધનજીભાઈ દેવશીનું પણ અવસાન થઈ ચૂકયું હતું. ભાઈશ્રી માણેકલાલભાઈ વોવૃદ્ધ અને આજાર બની ચૂક્યા હતા. આમ ઘાટકોપર સ્થા. જૈન સંઘ જાણે નવી નેતાગીરી માગી રહ્યા હતે. ધાર્મિક સંસ્થાઓમાં લેકરુચિ ઓછી થતી જાય છે, એ ફરિયાદ આવતીક પણ ગુરુદેવ માનતા- “દુનિયા અને તેમાંય ભારત તે ધર્મપ્રેમી રાષ્ટ્ર છે. પછી ધાર્મિક સંસ્થાઓ કેમ ન ગમે? હા, ધર્મસંસ્થાઓએ યુગાનુરૂપ કાર્યક્ષમ બનવું જોઇશે. સ્થાનકવાસી જૈન સંઘમાં ઘાટકે પરના દુર્લભજીભાઈ ખેતાણી હવે વિશાળ ક્ષેત્રના બની ચૂકયા હતા. ઘાટકોપરની જનતાવતી ન્યાલચંદભાઈ મૂલચંદભાઈ કહેતા- “ગુરુદેવ! આપની હાજરીથી ઘાટકોપર સ્થા. જૈન સંઘમાં હવે નવું લોહી જરૂરી છે.” પૂ. ગુરુદેવના પ્રવચનમાં જૂના-નવા વિચારોને સુસંગમ હત; બલકે નવા વિચારોને મુક્ત પુરસ્કાર હતા. હા, જૂના સદ્દવિચારથી નવા વિચારે અભિમુખ હોવા જોઈએ, ઉન્મુખ નહીં. સદ્ભાગ્યે લેકમાનસ તૈયાર થયે જતું હતું. ગુજરાતમાં જેમ શ્રી રવિશંકર મહારાજ મશહુર છે, તેમ મુંબઈમાં લેકસેવક-સંતરૂપે શ્રી કેદારનાથજી સુપ્રસિદ્ધ છે. તેઓ કિશોરલાલ મશરૂવાળાના ગુરુજી છે. મહાત્મા ગાંધીજીના વિચારે અને કાર્યોના પ્રબળ પુરસ્કર્તા છે. તેઓને ગુરુદેવના પરિચયમાં આવવાનું થયું. “માનવતાનું મીઠું જગત જેમાં ગુરુદેવના પ્રવચને છે; જેમનું મોટા ભાગનું સંપાદન ગુરુદેવે મારે હાથે કરાવ્યું છે, તે વાંચીને નાથજીને ભારે પ્રસન્નતા થઈ. સામાન્ય રીતે વેશયુકત સાધુતા કરતાં મુખ્યત્વે સાધુતાયુક્ત હૃદયની જરૂરિયાત પર શ્રીનાથજીને ઝોક હોય છે. જયારે ગુરુદેવમાં તે આ બનનેયને વિરલ સંગમ હતું. એટલે સોને આકર્ષે તે સ્વાભાવિક હતું.
અમૃતલાલ શેઠ એક વખત લીંબડીના ન્યાયાધીશ અને પાછળથી પત્રકાર બન્યા, તથા રાષ્ટ્રીય અને રાજસ્થાનીય બનને આઝાદીમાં “જન્મભૂમિ પત્ર દ્વારા દેશને ચરણે સેવા સમાપી. સૌરાષ્ટ્ર ટ્રસ્ટને નામે હજુ પણ એ સંસ્થા જીવંત છે. મનુભાઈ શેઠ- એમના સુપુત્ર, ગુરુદેવના અગ્રણીભકત બન્યા. મોરબીના રસિકલાલ પ્રભાશંકર શેઠ માટૂંગાના રાજવિલાવાળા એમના અનન્ય ભકત છે. ૧લાસ્ટિકના જંગી કારખાનાવાળા સુદામડાના વતની ભાઈશ્રી ભોગીલાલ રાયચંદ તરખીઆ પણ ગુરુદેવના અનન્ય ભકત બન્યા. ઘાટકેપરમાં નવી પેઢીને એમણે ખૂબ રંગ લગાડો. એમાંથી હરિભાઈ
૫૪
જીવન ઝાંખી
Page #98
--------------------------------------------------------------------------
________________
પ, નાનજી મહારજ જમશતાદિ આ
જેચંદ દોશી જડી આવ્યા. એકદા માંડમાંડ સંવત્સરીએ ઉપાશ્રય દેખનાર આજે તે ગુરુદેવના સહવાસ પછી છેલ્લા કેટલાય વર્ષોથી ઘાટકોપર સ્થા. જૈનસંઘના આદરપાત્ર બની ગયા છે. તેઓ પણ પિતાના અનેક વ્યાવસાયિક કાર્યોમાંથી સારો એવો સમય કાઢીને સાધુ-સંતોની સેવા કરે છે. બચુભાઈ ગેસળિયા ત્યારે ઘાટકોપર સ્થા. જૈન સંઘના મંત્રી હતા. તેઓ તે પૂ. ગુરુદેવના એકનિષ્ઠ ભકત છે જ. એમાં પણ કૈક નવા શ્રાવિકાઓ આગળ આવી ગયા. પૂ. ગુરુદેવના આ ચોમાસાથી ઘાટકોપરમાં સાર્વજનિક પ્રાર્થના શરૂ થઈ.
ગુરુદેવ જ્યાં જાય ત્યાં પુસ્તકાલય-વાચનાલય તો ખેલાય જ. કારણ કે તેઓ માને છે- “ સદાય સાચા સંત-સતીને સુયોગ નથી હોતું. તે વખતે સાચું સાહિત્ય જ જીવનમાં માર્ગદર્શક બને છે.” વળી એ સાહિત્યમાં જગતભરના મૌલિક સાહિત્યકારનું સાહિત્ય આવે એવી એમની ઈચ્છા રહેતી હોય છે. લીંબડીનું પુસ્તકાલય આ દષ્ટિએ સૌરાષ્ટ્ર-ગુજરાતમાં સાર નમૂનો પૂરો પાડે છે. “કલાત્મક ગોઠવણી” એ જાણે પૂ. ચુનીલાલજી મહારાજની સ્વાભાવિક ટેવ. એટલે પૂ. ગુરુદેવનું સાહિત્ય સુવ્યવસ્થિત જળવાઈ રહ્યું છે.
તેઓની ઉત્થાનપ્રેરણા પણ ચેમેરની હોય છે. સુશીલનું મૂળ નામ “ટાલાલ હરજીવન સુશીલ.” અગાઉ જોઈ ગયા તેમ તેમની પાસેથી બંપાલી અને અંગ્રેજી સાહિત્ય વંચાવી તેમને લેખો લખવાની પ્રેરણા પાઈ. જેમાંથી જેવા ગહન વિષયને સરળ-સ્પષ્ટ શૈલીમાં રજુ કરવાની તક મળી. ઈવર ક ત્વવાદમાં નહિ માનનારી દેશ-પરદેશની નાસ્તિક પેઢીને આ “આધ્યાત્મિક પ્રબંધાવલી” રૂપે “પૂજ્ય શ્રી દેવચંદ્રજી પ્રકાશન મંદિર” તરફથી બહાર પડાવેલો આ લેખસંગ્રહ કર્મવાદ દ્વારા આસ્તિક બનાવી મૂકે છે. સુશીલની પ્રાસાદિક અને આકર્ષક શૈલીમાં વૈજ્ઞાનિક દષ્ટિએ આધ્યાત્મિક વિષય આમાં સરળ રીતે સરસ ચર્ચા છે. જ્યારે “અપૂર્વ અવસર એવો કયારે આવશે?” એ જેનોમાં મશહૂર શ્રીમદ્ રાજચંદ્ર રચિત પદ્યનું મારું “સિદ્ધિના સોપાન” રૂપે સક્રિય આધ્યાત્મિકતાદર્શક વિવેચન જોયું, ત્યારે તેમણે ઘાટકે ૫રમાં એના પ્રકાશનની પ્રેરણું સીંચી. વા. મ. શાહના અપ્રગટ સાહિત્યની સંકલનાબદ્ધ પુસ્તકશ્રેણિ પણ ગુરુદેવની પ્રેરણાથી જ પ્રકાશિત થઈ.
આમ એક બાજુથી સહેજે નવા પરિચય વધાર્યા. પ્રવચન ઝડી વરસાવી. જેમાંના મોટા ભાગના પ્રવચનોને ઘાટકે પર સંઘે ટેપ રેકોર્ડિંગ કરાવીને કાયમી બનાવી દીધા.
આ રીતે પૂ. ગુરુદેવને કીર્તિ ચંદ્રમા પૂર્ણ કળાએ ખીલી ઊઠયો હતો. ગાંધીવિચારને, સંત વિનોબા વગેરેએ રચનાત્મક ક્ષેત્રમાં વિસ્તાર્યો. પં. જવાહરલાલે દેશ-દેશાન્તરના રાજકારણમાં ઝળકાવ્યું ત્યારે તેમાં રહેલા તત્ત્વને જૈનવપારખુ ગુરુદેવે વિશાળ ધાર્મિક ક્ષેત્રમાં વાવી દીધું. એક બેને તે અરસામાં લખેવ, “જેમ જેમ દિવસે જશે, તેમ તેમ ગુરુદેવની આવી સૂક્ષ્મ કાર્યવાહીને મહિમા વધશે.” વાત બિલકુલ સાચી છે.
૩૩
ધર્મક્રાન્તિનાં વિશ્વમંડાણ પૂ. ગુરુદેવનું ત્રીજું ચોમાસું સંવત ૨૦૧૩ માં ઘાટકોપર હતું ત્યારે મારું ચોમાસું આદરડામાં હતું. ત્યાં ઘાટકોપર શ્રી સંઘનો પત્ર આવ્યો-“આ ચોમાસાના કીર્તિશિખર પર કળશ ચઢાવવા ઘાટકોપર ઈરછે છે કે, આપ આપનું આવતું ચોમાસું ઘાટકોપર કરવાની અનુમતિ સત્વરે આપે.” ભાલન કાંઠા પ્રાગિક સંધની મીટિંગમાં આ પત્ર વંચાય. ગુજરાત કોંગ્રેસ સાથે ભા.ન. કાંઠા પ્રગ- સંગઠનનો સંઘર્ષ ચાલતો હતો. ભાન. કાંઠા પ્રયોગ પડકાર ફેંકી ચૂકયે. હિતે- “વર્તમાન નગરલક્ષી કોંગ્રેસનું ગ્રામલક્ષી રૂપાન્તર કર્યા વિના છૂટકો નથી. એ માત્ર પડકાર ફેંકીને બેસી ને તે રો. તેણે કોંગ્રેસની પૂરક પ્રેરક સંસ્થાઓ રચી કાઢી હતી. જરૂર પડે ત્યાં કોંગ્રેસને આત્મા બચાવી જે રોગ સામાન્ય ઓસથી ન મટે તે વાઢકાપ-રૂપાન્તર કરીને પણ તે કેગ્રેસની શુદ્ધિ અને સંગીનતા માટે તત્પર હતું. તેણે પિતાના જના કાર્યકરોને ખાવા પડે તે ખાવાની હદે સૈદ્ધાંતિક તૈયારી કરી લીધી હતી. બીજી બાજુ જેમ મહા ગુજરાત જનતા
વિશ્વસંતની ઝાંખી
૫૫
Page #99
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુંદેવ કવિવર્ય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથો
પરિષદને એણે શાંત વિરોધનો માર્ગ ચીધે હતો, તેમ મહારાષ્ટ્રને ચીંધવાનો હતો. ત્યાં જ જોગાનુજોગ આ નિમંત્રણ અને સંઘ તરફનું નિમંત્રણ, સંઘની ધર્મક્રાન્તિનું તીસૂચક ચિહ્ન હતું. એણે સેનામાં સુગંધ ભેળવી દીધી. મારા વિહાર માટે ભાન, કાંઠા પ્રાગિક સંઘ ખુશીથી સંમત થયા. હું મહારાષ્ટ્રના છએક જિલ્લામાં ફરતા ફરતા ઘાટકોપર પહોંચી ગયે.
ધર્મક્રાતિ સામેને માર ત્યાં ઘાટકે પર સ્થા. જૈન સંઘમાં જ ધર્મક્રાન્તિ સામે મોરચો મંડાઈ ચૂકેલે. જાહેર છાપાઓમાં ઉહાપોહ ચા
શ્રી સંતબાલજી! ઘાટકોપર ઉપાશ્રયમાં ચાતુર્માસ કરવાનું આપ અમારા ખાતર, શ્રી સંઘની એકતા જાળવી રાખવા ખાતર માંડી વાળે” મને અંગત પણ લખ્યું. મેં અંગત લખનારને કહ્યું- “એક પણ જાહેર પ્રતીતિકર વિરોધ હશે, તે સ્થાનમાં હું પ્રવેશીસ નહીં ચાતુર્માસનું તો પૂછવું જ શું? તે કાંતિવિધી તને ખૂબ ગમ્યું. મેં શ્રી સંઘને પણ આ જણાવ્યું હતું – “ઘાટકોપરના શ્રી સંઘની લાગણી સમજી શકું છું. મેં ચોમાસું સ્વીકાર્યું ! કરીશ જ; પણ સ્થાન માટે આ સ્થિતિ છે. જામનગર, બાલંભા જૈન સ્થાનકોમાં આ રીતે જ ચોમાસાં થયા છે.” ઘાટકોપર સંઘે જેમ કાર્યવાહક સમિતિની લગભગ સર્વાનુમતે મંજુરી મેળવી હતી, તેમ ઘેડ અપવાદ સિવાય સામાન્ય સભાની સર્વાનુમતે સંમતિ મેળવી લીધી હતી. ગુરુદેવના પવિત્ર સાનિધ્યમાં શ્રી કેદારનાથજીના પ્રમુખ પદે જાહેર સ્વાગત સમારોહ શ્રી ઘાટકોપર સંઘે બેઠો હતે; કારણ કે નિવેદન બહાર પડયા પછી હું પહેલવહેલે મુંબઈમાં પગ મૂકતે હતે. ગુરુ-શિષ્યનું ઘાટકોપરને આંગણે બાવીસમે વર્ષે આ મધુર મિલન હતું.
ઘાટકેપરમાં માનવ મહેરામણ ઘાટકોપરને આંગણે મુંબઈ અને આસપાસથી જેનોને મહેરામણ ઉમટ. ભાવિક જૈનેતરો પણ આવ્યા. પ્રથમ સ્વાગત તે સર્વોદય હોસ્પિટલને કાંતિભાઈએ બહુ પ્રેમથી કર્યું. ત્યાર બાદ મને ગુરુચરણ મળ્યા. નીરખનારા લોકોનાં હૈયાં હરખ્યા. ગુરુદેવ બોલ્યા, શ્રીનાથજી બોલ્યા, હું બોલ્યા. પૂ. ચુનીલાલજી મહારાજ અને ડુંગરશી મુનિ પણ વિરાજમાન હતા. સવોદય ભેજનાલયવાળા શુભ વિજયજી પણ પધાર્યા હતા. સમારોહ પૂરો થા. ગોચરીની વેળા થઈ. લેવાની તૈયારી હતી ત્યાં સાંભળ્યું- “એક ભાઈએ મારા ઉપાશ્રય-પ્રવેશની વિરુદ્ધમાં ઉપવાસ કર્યો છે.” મેં તેમને પૂછયું, ત્યારે કહે- “મારો વિરોધ નથી. હું તે સમારોહમાં પણ સામેલ હતો. પણ સવારથી પચ્ચકખાણ લઈ લીધા હોઈ નિરૂપાયતા છે.” મેં કહ્યું- “તમે ન લે તે મારાથી કેમ લેવાય?” હવે ગુરુદેવ કેમ લઈ શકે? જે કે સંપ્રદાય રિવાજ અનુસાર મારે આહાર-પાણી અલગ લેવાનાં હતાં, પણ ગુરુદેવનું હૈયું એ કેમ સાંખે? એક બાજુ લેકમાં ઉત્સાહને પાર ન હતું, ત્યાં આ બન્યું.
દુપચ્ચખાણ ન હોય ગુરુદેવ પાસે પેલા ભાઈની વ્યથા પહોંચી. ગુરુદેવે કહ્યું – “જૈનધર્મ પચ્ચકખાણમાં જ માને છે. દુઃપચ્ચકખાણમાં નહીં. પ્રતિજ્ઞા સત્ય કે પ્રેમ માટેની હોય, દુરાગ્રહ માટે કે પૂર્વગ્રહ પોષવા માટે નહીં.” તે ભાઈ સત્ય વાત સમજી ગયા અને ભોજન કરી લેવાનું કબૂલ્યું. અમે એ આહાર લીધે. આવા હતા સીના શ્રેયવાંછુ ગુરુદેવ!
વિધવાત્સલ્ય પ્રાયોગિક સંઘ ત્યાં તો મનુભાઈ શેઠ પિતાના ચાંદીવલી (મુંબઈ પાસેના) ફાર્મમાં ખેંચી ગયા. ખૂબ હરિયાળું, શીતળ અને મધ્યમાં એ સ્થળ છે. ત્યાં મનુભાઈ શેઠના વિશાળ મકાનમાં થોડા દિવસ ગુરુચરણે સૌ આનંદથી રહ્યા. તે દરમિયાન ગુરુદેવના સાનિધ્યમાં જ “વિધવાત્સલ્ય પ્રાયોગિક સંઘ નામની નગરજન સંગઠન માટેની સંચાલક સંસ્થાન પર મંડાય કે જેના હાથતને માતૃસમાજે ચાલે છે, અને મુખ્ય શહેરોમાં તેવી શાખા ખેલાતી જાય છે, જેમાં ગુરુદેવ ઈચ્છે છે તેમ નારી-રોજી અને નારી--પ્રતિષ્ઠા જળવાય છે. ઉપરાંત ભાવિ જગતની ધર્મમય સમાજરચનાનો પાયે નક્કર થાય છે. ગાંધીજી કહે છે તેમ શહેરોને શેતાનના ચરણારૂપ મટાડી ગ્રામપૂરક બનાવવાનો તથા આંતરરાષ્ટ્રીય સભ્યતામાં ભારતીય સંસ્કૃતિનું તત્તવ ભરવાને આ સિવાય રસ્તો જ નથી. ગુરુદેવે ધર્મમય સમાજનું વાયુમંડળ રચી
૫૬
જીવન ઝાંખી
Page #100
--------------------------------------------------------------------------
________________
-
~
પષ્ય ગરૂદેવ હવિલય પં. નાનયજી મહારાજ જન્મશતાલિંદ સ્મૃતિગ્રંથ
આપ્યું અને જેનપરંપરા તથા ગાંધી કાર્યવાહીના સુસંગમે તેમાં ભા. ન. કાંઠા પ્રાગે પ્રાણ પૂર્યો. જેથી ધર્મમય
યક્ષ રીતે આગળ વધી શકે. ગુરુદેવના મુંબઈ પ્રયાણ પાછળ ભા.ન. કાંઠા પ્રાગને જે ગ્રામપૂરક નગર વાયુમંડળ મળી ગયું, તેને શબ્દોમાં યે વર્ણવાય? જો સમસ્ત સમાજને ધર્મમય બનાવ હોય તો નગરને ગ્રામપૂરક અને સમસ્ત રાષ્ટ્રોની પ્રજાને ભારતાભિમુખ બનાવ્યા વિના છૂટકો નથી. અને આ માટે મુંબઈ સિવાય વિ. વા. પ્રા. સંઘની મુખ્ય શાખા માટે બીજું કયું સ્થાન હોઈ શકે? આમ પૂ. ગુરુદેવના આ ઘાટકોપર ચાતુમાંસને લીધે તરત જ વિશ્વવ્યાપી ધર્મક્રાન્તિનાં મંડાણ મંડાઈ ગયા.
૩૪
મધ્યમવર્ગને પુરુષાર્થ પૂ. ગુરુદેવ જેવા મુંબઈ પહોંચ્યા એટલે ચોમેર સત્-પ્રવૃત્તિઓનું વાયુમંડળ રચાયું. આ વખતે સંવત ૨૦૧૩ નું ચાતુમાસ પૂરું થવા આવ્યું હતું. સ્વરાજ્ય બાદ મુંબઈની પ્રગતિશીલ પ્રજાના પ્રગતિદ્વાર સાવ ઉઘડી ગયા હતા. ગાંધીજીની જેમ ગુરુદેવ પણ માનતા- “ધર્મ દ્વારા જ પ્રશ્નમાત્રને ઉકેલ થઈ શકે.’ મુંબઈમાં મધ્યમવર્ગના રહેઠાણને પ્રશ્ન હોં ફાડીને બેઠા હતા. બોરીવલી પરામાં સ્થાનકવાસી જૈનોની વસતિ ઉભરાવા માંડી હતી. ધંધાની અને નેકરીની ધમાલમાંથી ઊંચા આવે તો કાંઈક કરી શકે ને !
એ માન્યતા ધરમળથી બદલો ગુરુદેવને, સમાજના કરોડરજજુરૂપ મધ્યમવર્ગના નાના-મોટાં દુઃખો બહુ દુભવતાં. તેઓ કહેતાં- “તમારી જિંદગી જીવવાની આજની ટેવ બદલવી જોઇશે. તમારી લાઘવગ્રંથિઓથી તમારે મુકત બનવું પડશે. તમારી સ્ત્રીઓએ બેઠાડુ અને ખર્ચાળ પ્રકૃતિ પલટવી પડશે. તમે નર-નારીઓ જરાય હીણાં કે ઊણાં નથી. તમારી આબાદી પર જ સમાજ આબાદ થશે અને તમારાં સ્વમાન ગૌરવની પ્રતિષ્ઠિત ધરતી ઉપર જ જીવશે તથા જીતશે. તમારી જરૂરિયાતોને પૂરવાની તાકાત રાજ્યમાં નથી, સમાજમાં ય નથી, અર્થમાં તો છે જ નહીં. એ તાકાત માત્ર ધર્મ માં જ છે.
અનુભવની એરણું વાત ઘણી સુંદર પણ શ્રદ્ધા ચૅટે શી રીતે? ગુરુદેવ માનતા ઃ- “સત્ય, આદર્શો કે સિદ્ધાંતનું ઘડતર, ચણતર કે ઉઠાવ પ્રજામાં, અનુભવની એરણ પર જ થાય છે. ખરેખર, તેમ જ બન્યું. બોરીવલીમાં દશ હજાર ચોરસ ફૂટ ખુલ્લી જમીન ધરાવતે એક વિશાળ બંગલે એમ જ પડ હતું. તે બીજી લડાઈ વખતે સરકારી હવાલામાં પડેલો, છૂટતો ન હતો. મકાન માલિકને કાઢી નાખવાનું મન થયું. હવે તો સ્વરાજ્યની સરકાર હતી. શ્રી ખેર અને મોરારજીભાઈનું મુંબઈ પ્રધાનમંડળ હતું. આ વખતે તંત્ર શ્રી ચવાણના હાથમાં આવ્યું. મધ્યમવર્ગની પાસે ધક્કા ખાવાની શ્રમ-તાકાત કયાં ઓછી હતી? આખરે તે મકાન બોરીવલી સ્થાનકવાસી સંઘના હાથમાં આવ્યું.
માટે અચંબો સૌને લાગ્યું – ગુરુદેવના પ્રતાપે માટે અચંબો થયો. ધનિકને પણ ચમત્કાર તો લાગે. તેઓ કહેવા લાગ્યા“ભલેને મકાન મળી ગયું. તાવડી તડાકા કરે છે અને તિજોરી તળિયાઝાટક છે, ત્યાં મકાનનો હવાલો યે મળશે? નાણાં કયાંથી ચૂકવશે?” પણ ગુરુપ્રતાપે આ મધ્યમવર્ગનાં માણુને નાણાં મેળવવાના પ્રામાણિક રસ્તા સૂઝતા જાય અને અમલમાં મૂકતા જાય. આખરે જંગી જમીન સહિત આલેશાન બંગલામું વિશાળ મકાન તેમના હાથમાં આવી ગયું. બોરીવલીમાં સ્થા. જૈનોના વ્યવસ્થિત સંઘના 'રૂઆત થઈ ગઈ.
બેરીવલીમાં ગુરુપ્રતાપ ત્યાર પછી તો બોરીવલીને પગલે કાંદિવલી અને પરા-પરામાં સ્થા. જૈનસંઘે રચાઈ ગયાં. બેરીવલીમાં ગુરુદેવનું ચોમાસું સંવત ૨૦૧૪માં પણ થઈ ગયું અને એક પછી એક પ્રવૃત્તિ શરૂ થઈને જામતી ગઈ. મકાનનું સ્થળ ઘેડબંદર વિશ્વસંતની ઝાંખી
૫૭.
Page #101
--------------------------------------------------------------------------
________________
પૂષ્ય ગુરૂદેવ ફવિષય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ
રોડ ઉપર મુંબઈ પાલઘરના રસ્તામાં અને મોકાની જગ્યાએ છે. આજે ત્યાં લાયબ્રેરી છે, વાચનાલય છે, ઔષધાલય છે. હવે તે એ દવાખાનાનું પણ બરાબર રસ્તા પર મેટું વિશાળ મકાન થઈ ચૂકયું છે. અનેક પ્રકારની અદ્યતન સામગ્રી અને વિભાગ ખોલાયા છે અને ખેલાતા જાય છે. આયંબિલખાતું, જૈન પાઠશાળા વગેરે તે છે જ. હમણાં સર્વોદય ઉદ્યોગશાળાના પડખેના હોલમાં શ્રાવિકા હુનરશાળા પણ મરુદેવી માતાનું નામ સાથે જોડીને ખેલી છે.
મને તો એટલા પૂરત બોરીવલીની આ કાર્યવાહીમાં રસ છે કે તે સંઘે આટઆટલાં વિશાળ કામે કેઈનાય નામની ઉપાશ્રયમાં તક્તી ચડયા સિવાય આરંભ્યાં, કર્યા અને પરિપૂર્ણ કરી રહ્યો છે.
બેરીવલીને અભિનવપંથ જેકે આ કામો અભિનવપંથે બોરીવલીના સ્થા. સંઘે કર્યા છે, પણ એ મધ્યમવર્ગીય માનવીઓએ પિતાના પગ ઉપર કર્યો છે, ખભેખભા મેળવીને કર્યા છે. આ વસ્તુ જ ભાવિ જગતનો મહા દિલાસો છે. આજ સુધીની દુનિયા રાજકીય દષ્ટિએ બે ભાગમાં વહેંચાયેલી છે. (૧) સામ્યવાદ, (૨) મૂડીવાદ કે સંસ્થાનવાદ. દુનિયાની માનવજાતની દષ્ટિએ સત્તા બે વિભાગમાં વહેંચાયેલી છે. (૧) મજુરસત્તા અને (૨) પંજસત્તા. અને આ બંનેએ સજર્યો છે, બે મોટા વિશ્વયુદ્ધ, અને ઠંડા યુદ્ધોનો તો પાર નથી. ચૂસાય છે માત્ર આ બન્નેની સાઠમારીમાં એલે મધ્યમવર્ગ.
ટૂંકામાં સંવત ૨૦૧૩નું ચાતુર્માસ ઘાટકોપરમાં આનંદ અને ઉલ્લાસપૂર્વક પૂરું થયું. દરમિયાન શ્રી બોરીવલી વર્ધમાન સ્થાનકવાસી જૈન સંઘ ઉપર મુજબ તૈયાર થઈ ગયે હતો. એમાં પણ ગુરુદેવના આશીર્વાદે પૂરો ભાગ ભજળ્યો હતો. એટલે બેરીવલી સંઘ અનેકગણુ ઉત્સાહમાં આવી ગયો હતો તેથી પૂજ્ય ગુરુદેવનું આગામી ચાતુર્માસ (સંવત ૨૦૧૪ની સાલનું) બોરીવલીમાં જ મંગલાચરણરૂપે કરાવવું એ જાતને મક્કમ નિર્ણય શ્રી સંઘે કર્યો અને એ જાતની વિનંતી ગુરુદેવ પાસે પેશ કરી. દરિયાવ દિલના ગુરુદેવે મધ્યમવર્ગની પીઠ થાબડી અને વિનંતીને સ્વીકાર કર્યો. પ્રય ગુરુદેવ અને પૂ. મહા. શ્રી ચુનીલાલજીસ્વામી ઠા. ૨ તથા સેવાભાવી ભાઈ અંબાલાલ મંડળી સહિત બોરીવલીના નૂતન ઉપાશ્રયે ચાતુર્માસ રહ્યા. તે દરમિયાન સમાજોત્થાનની અનેક પ્રવૃત્તિઓ તેમ જ ધાર્મિક અનુષ્ઠાને સાથે ત્યાંનું વાતાવરણ ઉત્સાહમય બની રહ્યું હતું. એમ એ ચાતુમાંસ પણ પરિપૂર્ણ થયું અને વિદાયની ઘડી આવી.
૩૫ બીજુ ચાતુર્માસ-બોરીવલી-કૃષ્ણકુંજમાં સંવત ૨૦૧૪ની સાલમાં બેરીવલીમાં પ્રથમ ચાતુર્માસ રંગેચંગે પરિપૂર્ણ થયું અને પછી ગુરુદેવની ભાવના દેશ તરફ પાછા ફરવાની હતી, એટલે બોરીવલીથી વિદાય લઈ ગુરુદેવ ઠાણું છે અને મેઘજીભાઈ તથા ભાઈ અંબાલાલ અને ડેલીવાળાની મંડળી એમ સર્વ વિહાર કરતાં-કરતાં વજેશ્વરી પહોંચ્યા ત્યારે ત્યાં થોડા દિવસ રોકાવાનું મન થયું. એક તે ત્યાં એક પ્રસિદ્ધ આશ્રમ હતો અને બીજુ ત્યાં કુદરતી ગરમ પાણીના કુંડ હતા. એટલે વાતાવરણ સુંદર હતું. ઉપરાંત કછી સમાજની ધર્મશાળા કે સેનેટોરિયમની પણ સગવડ હતી. એટલે લગભગ સવા મહિને ત્યાં રોકાયા. દરમિયાન પૂ. ગુરુદેવને ત્યાંના હવા - પાણી અનુકૂળ ન થયા. શરદી થઈ ગઈ. ખુબ અશકિત આવી ગઈ તેથી બોરીવલીવાળાને જાણ કરી. 3. સૂચક જે પૂર્વ પરિચિત અને ગુરુભકત હતા તેને પણ ખબર પડી એટલે બોરીવલીવાળા સંઘના સભ્યો અને ડે. સુચક વગેરે બધા તરત જ વજેશ્વરી આવી પહોંચ્યા. ડોકટરે શરીર તપાસ્યું. શરદી અંગે જરા ગંભીર પરિસ્થિતિ જણાઈ એટલે બધાનું સૂચન થયું કે હવે આપે આગળ વધવાનું નથી પણ બેરીવલી પાછા ફરવાનું છે. જેમ બને તેમ જલદી બોરીવલી પધારો, ત્યાં સારી ટ્રીટમેન્ટ થશે. તે વખતે ગુરુદેવ ડેલીના સાધનથી વિહાર કરતાં હતાં. વજેશ્વરીમાં તબિયત લથડી છે એવા સમાચાર ગુજરાત અને સૈરાષ્ટ્રમાં ફેલાઈ જતાં, ગુરુદેવ પ્રત્યેની ભકિત અને લાગણીને વશ થઈ, વિદુષી મહા. શ્રી હેમકુંવરબાઈ સાધ્વીજી, બા. બ્ર. પુષ્પાબાઈ સાધ્વીજી તથા બા. બ્ર. હંસાકુમારીબાઈ સાધ્વીજી ઠાણું ૩ અમદાવાદથી ઉગ્ર વિહાર કરી વજેશ્વરી આવી પહોંચ્યા.
૫૮
જીવન ઝાંખી
Page #102
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરુદેવ કવિલય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાલિદ સ્મૃતિગ્રંથ
૬
-
થોડા દિવસો વિરામ કર્યો અને પછી ગુરુદેવ ઠાણા ૨ તથા મહાસતી શ્રી હેમકુંવરબાઈ ઠા. ૩, અનુક્રમે બેરીવલી પધાર્યા. થોડા દિવસે ટ્રીટમેન્ટ લીધી. હરતા-ફરતા થઈ શકે એવી તબિયત થઈ ગઈ. પણ હવે દેશ તરફ વિહાર કરી શકાય તેટલો સમય ન હતો. એટલે આગામી ચાતુર્માસની વિચારણા ચાલી. બોરીવલી સંઘે પિતાને હક્ક અને દાવો રાખ્યો કે આવી પરિસ્થિતિમાં હવે આપે બીજે કયાંય ચાતુર્માસ કરવાનું નથી. આગામી ચાતુર્માસને અને આપની સેવા અને લાભ આપવા અમારી આગ્રહભરી વિનંતી છે. બીજી બાજુ ઘાટકે પર સંઘની પણ એવી જ આત્મીયતા હતી. એટલે પછી એ
કાઢયો કે ગુરુદેવ તે આરામ અને હવા-પાણી માટે ભલે બોરીવલીમાં ચાતુર્માસ રહે, પરંતુ વિદુષી મહા. શ્રી હેમકુંવરબાઈ ઠા. ૩ પહેલવહેલા જ આ તરફ પધારેલા છે તેથી અમને (ઘાટકોપરને) તેઓના ચાતુર્માસનો લાભ મળવો જોઈએ. બસ, મંજુરી મળી ગઈ. એ રીતે બન્નેના ચાતુર્માસ નકકી થયા. પરંતુ આ વખતે નિવૃત્તિ લેવી હતી તેથી બેરીવલી સંઘે પૂરી સગવડતા કરી આપી. એટલે કે ઉપાશ્રયે ચાતુર્માસ ન કરતાં બોરીવલીમાં જ ઘેડબંદર રેડ પર આવેલ “કૃષ્ણકુંજ” નામના એક બંગલામાં ચાતુર્માસ-નિર્ગમન કરવું એમ નકકી થયું. આમ સંવત ૨૦૧૫ની સાલનું ગુરુદેવનું ચાતુર્માસ બોરીવલી “કૃષ્ણકુંજ' માં થયું અને મહા. શ્રી હેમકુંવરબાઈ આર્યાજી ઠા. ૩ નું ઘાટકોપરમાં થયું.
ભવિષ્યની ચેતવણી આપણે જોઈ ગયા છીએ કે “એકાંતો પૂળો વૌવરી” એ વીતરાગ વાણી મુજબ ગુરુદેવની અભીસા એક બાજુથી એકાંત જીવનની પ્રતિપળે જોરદાર બન્યું જતી હતી. સાયલાનું મહાચુંબક તેમના દિલને ખેંચી રહ્યું હતું. સાયલાની “સાધનાકુટિર’ તેમની પ્રતીક્ષા જોતી બેઠી હતી. પરંતુ આ ચાતુર્માસ બોરીવલીમાં જ થયું, પણ થયું કૃષ્ણકુંજમાં. “કૃષ્ણકુંજસ્થળ એકાંત માટે પણ અનુકૂળ હતું અને આસપાસમાં એવા મકાન હતાં કે જેમાં ભાવિકો તથા આગતુકે સુખેથી નિલેષ રીતે રહી શકે. બેરીવલીનું આ વખતનું ચાતુર્માસ સુખપૂર્વક પસાર થયે જતું હતું. પર્યુષણ પ ઘણી શાંતિથી પસાર થયા. સામાન્ય રીતે પર્યુષણ પર્વના દિવસોમાં ગુરુદેવની વાણી સુણવા દૂર-સુદૂરથી આગંતુક આવી પડે છે અને રહે છે. ખૂબ ખૂબ વાણી સુણાવી. અનુભવ અને અંગત તથા સામુદાયિક આચારથી પવિત્ર એવી વાધારા ચાલે પછી શી મણા રહે? સૌને ખબ સંતોષ થયે. તબિયત અંગે “વા ની ફરિયાદ મૂળથી આપણે જોઈ ગયા તેમ હતી. મંદ જઠરાગ્નિની ફરિયાદ હમણાંથી જોર પકડતી હતી. તેઓ આ ઉમરે પણ ચાલવાને વ્યાયામ કૃષ્ણકુંજ”ના વિશાળ કમ્પાઉન્ડમાં કર્યા વિના ન રહેતા. તેથી તબિયતનું ગાડું સારી પેઠે ચાલતું. તેવામાં અચાનક હાર્ટએટેક (હૃદય પર હુમલો આવી ગયે. વજેશ્વરીથી બોરીવલી આવ્યા ત્યારથી . સૂચક પૂ. ગુરુદેવના પરિચયમાં હતા.
ડૉ. સૂચકની સાવધાની છે. સૂચક મૂળ સેરઠના વતની, લહાણુ કુટુંબમાં જન્મેલા અને અગાઉ કહેવાયું છે તેમ તેઓ સમાજવાદી કેગ્રેસી આગેવાન મહેરઅલીભાઈનાં જ કદાચ નાનાં બેન ખેજા બેન (દોલતાબેન) ને પરણેલા. હિન્દુ, મુસ્લીમ એકતાનો બેધપાઠ લેવા કે આપવા ? તેમાં ગુરુદેવનું મિલન થયું. બસ, ત્યારથી જ ડે. સૂચકદંપતી ગુરુદેવનાં તબિયત તબીબો જ ન રહ્યાં, પણ ચુસ્ત અનુયાયી ભકતો જ બની ગયાં.
ડે. સૂકે એવી સરસ સાવધાની અને અનહદ કાળજી રાખી કે ન પૂછો વાત! મુંબઈમાંથી બોરીવલીમાં છેલલામાં છેલ્લી શોધની અકસીર ઔષધિ સાથે આ દર્દના નિષ્ણાત મોટા ડોકટર સમયસર પહોંચી ગયા. અને ગુરુદેવ ખરેખર જ કાયમી વિદાય લેતાં લેતાં આપણુ માટે ઉગરી ગયા, રહી ગયા. ગુરુદેવ તિષના રસિયા હતા.
તિષ આદિ વિદ્યા ભૂતકાળ જેવા માટે આરસી છે, ભવિષ્ય જોવા માટે ચેતવણી છે. આમ આ પ્રસંગથી જાણે ભવિષ્યની આગાહી મળી ગઈ.
ખબર પડતાં જ, રણુપુરથી લીંબડી દોડયાની યાદી તાજી થઈ. મેં તૈયારી કરવા માંડી. સામાન્ય રીતે ચાતુર્માસકાળમાં આ અપવાદ કરે ગમે નહીં, પણ છૂટકે ન હતો. રણાપુર તે ચોમાસું પૂરું કરીને વિહારમાં હતો. ખંભાત
શ્રી વનમાળીભાઈને છેટુભાઈએ પૂછાવ્યું અને તાર મળે તેવા જ ખંભાતથી ત્રીજે જ દિવસે લીંબડી પહોંચી ગયા વિશ્વસંતની ઝાંખી
પલ
Page #103
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરૂદેવ કવિવય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ
સ્મૃતિગ્રંથ
હતા. સાયનમાં ચાતુર્માસ માટે નિમાયેલી ‘સત્કાર સમિતિ' વિચારમાં પડી. પણ શુ થાય? પળેપળના ખબરે। મળતા. આ બાજુ ઘાટકેાપરમાં ચાતુર્માસ બિરાજતા પૂ. હેમકુંવરબાઇ મહા, પણ ખેરીવલી કૃષ્ણકુંજ ભણી વિહારની તૈયારીમાં પડેલા સાંભળ્યાં. તેવામાં જ પૂ. ચુનીલાલજી મહારાજ તરફથી ખબર આવી ગયા- “ પૂ. ગુરુદેવ હાર્ટએટેકમાંથી આખાદ રીતે પાર ઊતરી ગયા છે. ચામાસામાં વિહાર કરીને આવવાની જરૂર નથી. ત્યાં તે રસિકભાઇ શેઠ, હિરભાઈ દેશી, દુર્લભજીભાઇ ખેતાણી વગેરે તરફથી પણ પૂર્ણ શાંતિના સમાચાર આવી ગયા તેથી ચાતુર્માસમાં વિહાર અટકી ગયે1.
૩
વળી પાછા લીમડી
સાયનનું ચામાસું પૂરુ કરી હું એક વાર ભા. ન. કાંઠા પ્રદેશની પ્રત્યક્ષ મુલાકાત લેવા ઉપડયે; કારણ કે સાયનથી જ વીરચંદભાઇ, રતીભાઇ ગાંધી વગેરેએ મધ્ય મુંબઈના ચામાસાની માગણી કરી લીધી હતી. ગુરુદેવને હજુય મુંબઈ છોડે તેમ ન હતું. વરસેાવામાં હીરાબેન ચીનાઇને અગલે પૂ. ગુરુદેવની ત્યાસીમી વર્ષગાંઠ અને ચ્યારાસીમી જન્મતિથિ ખૂબ ઉત્સાહપૂર્વક ઊજવવાની હતી. પૂ. સાધ્વીજી હેમકુંવરબાઇ ઠા. ૩ મારા પહેલાં ત્યાં પહેાંચી ગયા હતા. હું સાથીજના સાથે પહેાંચ્યા. ભાઇ અંબાલાલના હરખ માટે ન હતા. માણેકલાલભાઈએ આગતુકાનુ ઢમઢમાભર્યું સ્વાગત કરેલું, બાબુભાઇ ચીનાઇ અને એમના કાકાએ પણ હાજર હતાં. આ જન્મતિથિ ઊજવવા આટલે દૂરથી પણ લેાક-સંખ્યા સારી પેઠે જમા થઇ હતી.
જ્યાં ‘આચારાંગ ' સૂત્રની પ્રસ્તાવના લખાઈ હતી. કેવે એ રમણીય સમુદ્રતટ છે. વરસેાવા! દૂર-દૂર સુધી છીછરાં પાણીમાં લેાકાને આંગેાળવાની મજા આવતી હાય છે. ભરતી આવે ત્યારે શાંત લાગતા એ રિચા ખળભળી ઊઠે છે. આ ખગલાએ પર જોથી મેાજા' અફ઼ાળી કૈક–કૈક શિખામણેા આપી જાય છે.
પૂ. ગુરુદેવ તે ત્યાં ઘેાડુ' રોકાયા; પણ મારે ભા. ન. કાંઠામાં ફરીને પાછું' મુખઇ પહાંચવાનુ હતુ એટલે મેં ત્યાંથી વિદાય લીધી. મીરાંબેન હીરાબેનના હવે સુપરિચિત થઇ ચૂકયા હતા. કારણ કે શિયાળથી પૂ. ગુરુદેવ સાથે સહપ્રવાસમાં પેાતાના વતન ખાવળા થઈને અમદાવાદ પગપાળા પહોંચેલા, ત્યારે અમદાવાદમાં પ્રથમ જ દૂધેશ્વરના હીરાબેનના મકાને (ચીનામાગ) સીધેસીધા પહોંચેલા. ઘેાડા દિવસ સાથે પણ રહેલાં.
હાર્ટએટેકના બીજો હુમલે! અને ચિંતા
મારે વિહાર ચાલુ હતા અને આગળ વધતાં હું જ્યારે ભાલનળકાંઠામાં ફરતા ફરતા વીરમગામ આવેલા ત્યારે રસ્તામાં શ્રી રવિશંકર મહારાજ પણ આવી ગયેલા. ત્યાં જ વીરમગામમાં એકાએક ખબર મળ્યા. – ગુરુદેવની તખિયત ફ્રી બગડી છે. નાના હાર્ટએટેક આવ્યે છે.”
ત્યાર બાદ સમાચાર મળ્યા કે પૂ. ગુરુદેવનું લીંબડી સ્થળાંતર થયું છે. થાડા દાડા પછી પાછી તબિયત પૂર્વવત્ તંદુરસ્ત થઈ ગઈ. જાણે કેમ અહીં જ તાત્કાલિક ખેંચવા માટે કુદરતે યાજનાપૂર્વક આ બધુ કર્યુ. હાય! જેવી તબિયત સારી થઈ કે તરત ગુરુદેવે વિશાળ લાયબ્રેરી, અજરામર જૈન વિદ્યાશાળા, અજરામર જૈન એડિંગ, મહિલા મંડળ એમ એક પછી એક બધી પ્રવૃત્તિએની ભાળ લેવા માંડી. લીંબડી પાછું હાજરાહજુર થયું તે વખતે ગાદીધર પૂ. સાહેબ શ્રી ધનજીસ્વામી તથા સ્વ. સદાનદી શ્રી છોટાલાલજી મહારાજ, સેવાભાવી મુનિશ્રી માધવસિંહજી મહારાજ ત્યાં મિરાજતા હતા અને બીજા મહાસતીજીએ પણ હતા. બધાને ખ઼મ આનંદ થયા. તબિયત સારી થઈ એટલે પેાતે બધી સંસ્થાઓમાં રસ લેવા લાગ્યા. પછી તે લીંબડીમાં જ ચાતુર્માસ કરવાની શ્રીસ ંઘે વિનંતી કરી એટલે સવત ૨૦૧૬ની સાલનું ચાતુર્માસ પૂજ્ય સાહેબ શ્રી ધનજીસ્વામી તથા પૂ. ગુરુદેવ તથા સ્વ. મહા. શ્રી છોટાલાલજી મહારાજ આદિ ઠાણા પાંચનું લીંબડીમાં જ થયું. ઉત્સાહ અને આનદ્રપૂર્વક એ ચાતુર્માસ પૂર્ણ થયું. હવે પૂર્ણ શાન્તિ લેવી હતી એટલે નિવૃત્તિ માટે જે ક્ષેત્ર વર્ષોંથી પસંદ કર્યું હતું અને જ્યાં સ્થિરવાસની ભાવના હતી તે ભગતનું ગામ-સાયલા યાદ આવ્યું.
જીવન આંખી
www.airnellbrary.org
Page #104
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરૂદેવ કવિવ` પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ
३७
અમીરસ નેણાં ઉરમાં ચોંટયાં
હવે પાછા ગુરુદેવ મૂળ ઠેકાણે (સાયલા) પધાર્યાં. દેશ અને દુનિયાનાં ધર્માંન્દોલના માટે મુબઇ રહેવું જરૂરી હતુ. સંપ્રદાય માટે લીખડી રહેવું જરૂરી હતું. પણ સ્વ-પર સાધનાને અંતિમ તાળા મેળવવા માટે જન્મ-વતનમાં રહેવુ જરૂરી અન્ય જણાતુ હતુ. એટલે ફરી પાછા ભગતના ગામ (સાયલા) માં જ પધારી ગયા અને વિરાજ્યા.
રાજકીય ક્ષેત્રે ગુજરાત સ્વતંત્ર રાજ્ય બન્યું હતું, સન ૧૯૬૦ની મેની પહેલી તારીખે. ગુજરાતના ઋષિ શ્રી રવિશંકર મહારાજને હાથે એની ઉદ્ઘાટનવિધિ થયેલી. ત્યાર ખાદ પંચાયત રાજ્ય આવ્યું. સાયલામાં હવે તાલુકા પંચાયત બની ચૂકી હતી. પૂ. ગુરુદેવ ત્યાંના બધા સમાચારે મને આપતા. હું એમને આપ્યા કરતા. જેમ પત્રવ્યવહાર સતત જારી રહેતા, તેમ વારંવાર દર્શનાર્થે જવાનું પણ થતુ. હમણાં છેલ્લાં વર્ષોથી ગામડાંઓના પૂરક શહેરો અને તે માટે તથા ગુજરાતને આ ભા. ન. કાંડા પ્રયાગ દેશવ્યાપી અને તે માટે પણ ગુજરાત છોડી હું મહારાષ્ટ્ર અને મુંબઇ ગયેલા, મુંબઇમાં કપેાળવાડીનું ચેમાસુ પૂરુ કર્યા પછી ‘સાધુ-સાધ્વી શિબિર' માટે આખુંય વર્ષ મુંબઇમાં રોકાવુ પડેલું. આમે ઘાટકાપરના ચામામાં પછીથી ભાઇશ્રી ત્રંબકલાલ દામાણી કલકત્તા ભણી ખેંચી રહ્યા હતા. છેવટે ચાર-પાંચ વર્ષે ભાલનલ-કાંડામાં એક ચામાસુ પૂરુ કરીને દિલ્હી ચે!માસુ કરી કલકત્તા આવવાનું નકકી કર્યું. કેટલાક સભ્યાને ગળે ન ઉતરવા છતાં સૌએ મળીને ભા. ન. કાંડા પ્રા. સંઘ તરફથી સંમતિ આપી.
સન્યાસીમી જન્મતિથિએ
પૂ. ગુરુદેવ હવે લીંબડીનું ચાતુર્માસ પૂર્ણ કરી સાયલા પધાર્યા હતા. સ્થિરવાસની ભાવના હોવાથી સંવત ૨૦૧૭ અને સંવત ૨૦૧૮ ના એ ચાતુર્માંસ સાયલામાં કર્યો. દરમિયાન મહાસતીજીએના મ`ડળમાંથી અવાર-નવાર કાઇ ને કોઇ મંડળ સેવા અને અભ્યાસ નિમિત્તે સાયલા રહેતા. દર વર્ષે જન્મ-તિથિ તથા દીક્ષાતિથિ સાયલામાં ભવ્યતાથી ઉજવાતી. હાલ સંવત ૨૦૧૯ની સાલ ચાલતી હતી. હું અને સહપ્રવાસીનેા, કલકત્તા જેટલે દૂર નીકળવાનું હાઈ, ગુરુદ્રનાથે સાયલા આવ્યા. છયાસીમી વર્ષગાંઠ અને સત્ય સીમી જન્મતિથિ ઉત્સાહપૂર્વક ઉજવી. જન્મતિથિને ટાંકણે જનમેળા સારે જામતા. આ દિવસેામાં હું... મેટા ભાગને સમય પૂ. ગુરુદેવ પાસેથી લઇ લેતે. એટલા માટે કે મારે મુખ્યત્વે એ જાણવું હતું કે, “ આજના દેશ-દેશાન્તરનાં દરેક ક્ષેત્રનાં મુખ્ય-મુખ્ય ગણાતાં માણસા સાથે મુલાકાતા અથવા પત્રવ્યવહાર વગેરે શા શા થયેા છે?” ખાકીના સમયમાં ગુરુદેવ પણ મિણભાઈ પાસેથી મારી અને ભા. ન. કાંઠાની પ્રવૃત્તિઓની વિગતે ઝીણવટથી જાણી લેવા માગતા હતા. આમે ય ગુરુદેવ એટલે જેમ ઉદારતાના દરિયા હતા તેમ જિજ્ઞાસાના પણ દરિયા હતા. પણ આ વખતે જાણે વિગતેનુ પુનરાવર્તન થાય તે ય અમેા પરસ્પર એકમેકની ઝીણી દ્રષ્ટિએ ધુ જાણી લેવા માગતા હતા. મને મારા જ લખેલા થોકબંધ પત્રાની થેાકડીએ તેમણે કમાટમાંથી કાઢીને એક વખત મારી આગળ ધરી ખતાવી દીધી. હું તે આમાં ત્યારે કાંઇએ સમજી શકયેા ન હતા. હવે સમજાય છે કે એમાંય સંકેત હતેા. શ્રી મેઘજીભાઇ આ દિવસેામાં ત્યાં જ હતા. ડૉ. સૂચક અને તેમના ધર્મપત્ની અને એમના મિત્ર આ વિસેામાં આવી ગયા. શ્રી કુરેશીભાઇ, ફૂલજીભાઈ, અખુભાઇ, કાશીબેન વગેરે પણ આવી ગયા. અમદાવાદથી શ્રી વાડીભાઈ અને મુંબઇથી શ્રી મનસુખભાઇ કોન્ટ્રાકટર પણુ કુટુ ંબ સહિત આવી ગયા. હું સંપ્રઢાયના રિવાજ પ્રમાણે આહાર-પાણી જુદા કરતેા, પણ એમની પ્રસાદી રાજ મેળવતો. પૂ. હેમકુંવરબાઇ ઠા. ૩, પણ ત્યાં જ હતા. સર્વધર્મ પ્રાર્થના વગેરે અને કોઈ વાર ખાસ ભજના મીરાંબેન ગાતાં. ગુરુદેવના પ્રભાતપ્રવચા ઇંદ્રિયવિજ્ઞાનથી ચેતનવિજ્ઞાન સાથે આજના ભૌતિક વિજ્ઞાનના સમન્વય કરીને ઘણાં જ પ્રેરક, મધુર અને નવું નવું જ્ઞાન અર્પતાં થતાં હતા. તેએ તથા પૂ. ચુનીલાલજી મહારાજ મારી પાસે જ રાત્રિપ્રવચન ખેલાવવાના આગ્રહ રાખતા.
વિદાયની વસમી ઘડી
આખરે દશમે દિવસે વિદ્યાયની વસમી ઘડી આવી પહેાંચી. હુ ગુરુદેવ સાથે તે। દીક્ષા પહેલા સવા-દોઢ વ અને દીક્ષા પછી આઠેક વર્ષ માંડ રહ્યા હાઇશ. એથી ત્રણગણી મુદ્દત વિખૂટો જ રહ્યા હોઇશ. પણ દેહ જુદા દિલ એક’ જેવી દશા હતી. તેઓશ્રીના મીઠા ઠપકા ઘણી વાર સાંભળ્યા હશે; પણ એ બધાંની વચ્ચે અમીભર્યું" હૈયું અને અમીભર્યો
વિશ્વસંતની ઝાંખી
For Private Personal Use Only
૬૧ www.jairnelibrary.org
Page #105
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરૂદેવ કવિવય ૫. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
નયન વાત્સલ્યરસનિધિમાં કદી ખૂટયાં ન હતા. હું તૈયાર થઈને નીકળે. એક હાથમાં લાકડી અને બીજો હાથ મારા ખભા પર મૂકી તેઓ ઉપાશ્રયના દ્વાર લગી ચાલતા. મને જાણે છેલ્લી વિદાય આપવા આવ્યા હોય તેમ આવ્યા. અને “હવે કયાંથી મળી શકીશું ?” એમ કહી જે ભાવનિધિ ઠાલવ્યો, એ દશ્ય મીરાંબેન, મણિભાઈ તથા જેમણે જેમણે જોયું તે સૌને હૈયે ચૂંટી ગયું. અહા ! કેવા એ અમીભર્યા નયને હેયે ચૂંટી ગયાં ! આજે હજુ પણ એ દશ્ય ખસી શકતું નથી. શ્રી સુશીલે એક કાવ્યમાં ગાયું છે, જે ગુરુદેવને જાણે યથાર્થ લાગું પડતું હતું! જાણે તેઓ એમ કહી રહ્યા જણાતા કે
આ ઉર ઉછળતે રસ રેડું કયાં જઈ? વિશ્વપાત્ર નાનકડું ત્યાં ન સમાય જે.
હેતભર્યું હૈયું અમીરસથી ઉછળે.' વચૈત્ર વોરંવ” અને “યાત્મવા સર્વભૂતેષ” એ બન્નેય ભારતીય સંસ્કૃતિનાં સૂત્રો જાણે આરપાર પચાવી નાખ્યાં હોય એવું એમનું સર્વાગી જીવન હતું.
૩૮
આખરી વિદાય હું જ્યારે પૂ. ગુરુદેવના દર્શને સંવત ૨૦૧૯ની સાલમાં સાયલા જતો હતો, ત્યારે લીંબડી સંપ્રદાયના પૂજ્યશ્રી તથા સદગત પૂ. નાગજીસ્વામીના પ્રિય અને અગ્રિમ અંતેવાસી ધનજીસ્વામીએ સંદેશે કહેવડાવેલે – “નાનચંદ્રજી મુનિ! હવે તે લીંબડી પધારે. ગાદીના ગામમાં જ આપનું છેલ્લું સ્થાન શોભે. અંતિમ વર્ષો અહીં જ પસાર કરો.” મુખેથી પણ ખૂબ હેતભર્યા શબ્દોમાં કહ્યું. પૂ. પાર્વતીબાઈ મહાસતી તથા પૂ. કપૂરાબાઈ મહાસતી વગેરે પણ લીંબડીમાં ઠાણુપતિ હતા. તેમની પણ ગુરુદેવનાં દર્શન, વાણી, શ્રવણ અને સત્સંગની તીવ્ર ઈચ્છા હતી. મેં આ બધા સંદેશાઓ ગુરુદેવને કહેલા. બધાને બહુ આગ્રહ જોઈ ગુરુદેવની ઈચ્છા પણ સંવત ૨૦૨૦નું ચોમાસું લીંબડી કરવાની થઈ ગયેલી, પણ મેં અહીંથી મારી અંતરછા જણવેલી– “હવે તે આપ વતનમાં જ રહો તે સારું”. કારણ કે સાયલામાં જે એકાંત શાંતિ અને આબોહવાની અનુકૂળતા હતી, તે લીંબડીમાં ન હતી. સાયલામાં પૂ. ચુનીલાલજી મહારાજને પણ પુષ્કળ અનુકૂળતા મળતી. ત્યાં એક ભેંયરું પણ શ્રી હેમચંદભાઈએ સાયલા રેલ્વે થઈ તે જમાનામાં કરાવી આપેલું. મોટું શહેર પણ નહીં અને ગામડું પણ નહીં. અલબત્ત ભારે અગવડવાળે જોરાવરનગરથી સાયલાને રેલ્વે ફાંટો પ્રથમથી હતે. પણ હવે બસની સગવડે વ્યાપક પ્રમાણમાં થઈ ગયેલી; એટલે આવનારને તે મુશ્કેલી ખાસ કાંઈ નડે તેવી રહી ન હતી.
મૂળે તે ભગતનું ગામ મૂળે તો લાલા ભગતની ગાદી અને પિતાનું જન્મવતન. વળી ત્યાં સાધનાકુટિરમાં ય ઠીક એકાંત મળતું. ભાઈ અંબાલાલને ય ફાવી ગયેલું. અતિથિ સેવા સમિતિનું કામ પણ બરાબર ચાલતું હતું. આમ સંવત ૨૦૧૯ નું મારું ચોમાસું ભારતના પાટનગર (દિલ્હી) માં થયું. તેમનું ચાતુર્માસ સાયલાજ થયું. એ જ રીતે લીંબડીને અતિશય આગ્રહ હતો તે ય છેવટે તબિયત જરા નાદુરસ્ત લાગી, એ કારણે પણ સંવત ૨૦૨૦ નું ચોમાસું કુદરતી રીતે સાયલામાં જ થયું. મારું ચોમાસું ભવાનીપુર (કલકત્તા) માં થયું. મેં તે અહીં સ્વાગત સમારોહના મારા ભાષણમાં જ કલકત્તા આગળ ત્રણ પ્રશ્નો અને તેમાંય મોખરે પશુબલિનિષેધનો પ્રશ્ન મૂકી દીધું અને કામ ચાલ્યું. છે આ પ્રસંગને નજર સામે રાખી, મીરાંબેને કોઇ ધન્ય પળે એક ઊર્મિગીત રચેલ, તેમાંથી નીચેના ઉદ્ગાર નોંધપાત્ર હોવાથી અહીં ઉતારેલ છે.
દેહ જુદા દિલ એક રહેલાં, વત્સલતાના ફલડાં ઝરેલાં,' - સુશિષ્ય - ગુરુની જોડ સુભાગી, ગુરુજન આશા બહુ બહુ જાગી; પણ ‘શિશુ’(સંતશિશુ) ને “ઐયા” લય લાગી, તેણે અળગા (ગુસ્થી) કર્યા ખચીત.
ગાતે શિશુ નિજ ‘મા’ નાં ગીત – (૨) - ઓતપ્રેત આત્માને અંતર - શિશુ ગુરુને મળવાને તત્પર; ચાર આંખ જ્યાં મળે નિરંતર, વત્સલગંગા વહે પુનીત.
ગાતો શિશુ નિજ ‘મા’ નાં ગીત - (૨) (મીરાંબેન રચિત ગીતમાંથી)
Jain Ear FP International
www.atelitary.org
Page #106
--------------------------------------------------------------------------
________________
‘પૂજ્ય ગુરૂદેવ કવિધય પં. નાનસન્ટેજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
(
*
ગુરુદેવના આશીર્વાદ સાયલાથી તા. ૧૧-૧૧-૬૪ ના કાર્ડમાં ગુરુદેવે સંવત ૨૦૨૧ ના બેસતા વર્ષના આશીર્વાદ આપતાં લખ્યું* તમારા પત્રો, સમાચારો મળે છે. નૂતનવર્ષમાં તમારા હાથથી અનેક ધાર્મિક કાર્યો થાઓ ને ઉપાડેલ અહિંસાપ્રવૃત્તિ (પશુબલિ-નિષેધની) સફળ થાઓ, અને પ્રવાસ વિજ્યવંત બને, એ મારી શુભેચ્છા પાઠવું છું...” ભાઈ અંબાલાલ પટેલે એ જ કાર્ડમાં લખ્યું “......તમે બને ઠાણું, ભકતમંડળ સર્વને પૂગુરુદેવે ખાસ યાદ કરવાનું લખાવેલ છે...........પૂ. ગુરુદેવની તબિયત સારી છે....જગત અને જીવનના મહા નિયમરૂપ ૩ મૈયા આપનીજગતની આમજનતા અને સર્વ પ્રાણીઓની - શુભેચ્છા. પરમકૃપાળુ પ્રભુ પાર પડા; એ જ પ્રાર્થના સાથે પરમ પૂજ્ય ગુરુદેવની શુભાશિષ....... સહ મંગલ, મંગલ! તમારા શુભ કાર્યોમાં પ્રભુ બળ આપો અને જગતના સર્વ પ્રાણીઓની તમારા પુનિત હસ્તે વધુ ને વધુ સેવા કરા...” આવી હતી ગુરુદેવની આ સ્વ-પર શ્રેયકારક પ્રવૃત્તિઓમાં શુભાશિષ અને પ્રેરણા !
એક પાસે, એક દૂર પ્ર. ચુનીલાલજી મહારાજ ગુરુદેવમાં, રામમાં હનુમાનની જેમ અને ગાંધીજીમાં મહાદેવભાઈની જેમ દટાઈ ગયા હતા. તેઓશ્રીએ પોતાનું જીવન ગુરુમય બનાવ્યું હતું. એટલે સુધી કે ગુરુદેવ ગમે ત્યાં બેઠા હોય કે ગમે તેવા અગત્યના કામમાં હોય, પણ એમનું ચિત્ત તે માત્ર ગુરુદેવમાં, ગુરુદેવમાં અને ગુરુદેવમાં. ગુરુદેવની પથારીમાં, અરે! પગમાં ય જરાક રજ લાગી હોય તો તેઓ તરત જ લુછી નાખવાના. સો એકી અવાજે કબૂલતાં- “ગુરુદેવે પોતાના ગુરુદેવની જે એકનિષ્ઠાથી સેવા-ભકિત કરી છે, તેની જ પૂ. ચુનીલાલજી મહારાજ પુનરાવૃત્તિ છે. “કરીએ તેવું પામીએ રે !” એ ગુરુદેવે જ ગાયું છે ને ! અલબત્ત મુંબઈથી દેશમાં આવ્યા પછીથી પૂ. ગુરુદેવની તબિયત નાજુક રહેતી હોવાથી છેલ્લા ચાર ચાતુર્માસ પિતે સાયલામાં જ સ્થિર રહ્યા હતા. તે વખતે શેષકાળ પૂરતા અવાર-નવાર તેઓની શિષ્યાઓ પૈકી કેઈ ને કોઈ (મંડળરૂપે) સેવા નિમિત્તે સાયલામાં રહેતા. પરંતુ ચાતુર્માસ નિમિત્તે, પહેલા ચાતુર્માસમાં વ. તેજસ્વિની મહા. શ્રી પ્રભાકુંવરબાઈ આર્યાજીના શિષ્યાઓમાંથી મહા. શ્રી ચંદનબાઈ આર્યાજી તથા બા.બ્ર. ઇન્દુબાઈ આર્યા ઠાણું ૨, બીજા ચાતુર્માસમાં ભકત હદય વિદુષી મહા. શ્રી હેમકુંવરબાઈ આર્યાજી, બા. બ્ર. શ્રી પુષ્પાબાઈ આર્યાજી, બા. બ્ર. શ્રી હંસાબાઈ આર્યજી ઠા. ૩, ત્રીજા ચાતુર્માસમાં શાન્ત સ્વભાવી મહા. શ્રી કલાવતીબાઈ આર્યાજી, વિદુષી મહા. શ્રી વિનંદિનીબાઈ આર્યાજી. મહા. શ્રી વસંતપ્રભાબાઈ આર્યાજી ઠા. ૩, તથા ચોથા ચાતુર્માસમાં સેવાભાવી મહા. શ્રી ચંદનબાઈ આર્યાજી તથા બા. બ્ર. સરલાકુમારીબાઈ આર્યાજી ઠાણુ ૨, આ પ્રમાણે સેવા નિમિત્તે અને અભ્યાસ નિમિત્તે રહ્યા હતા અને પૂ. મહારાજશ્રી ચુનીલાલજીસ્વામીને રાહત મળે તેમ મર્યાદાપૂર્વક સેવા-ભકિતને લાભ લેતા હતા. પૂ. મહા. શ્રી હેમકુંવરબાઈ ઠાણું ૩, થાનનું ચોમાસું પૂરું કરીને સાયલા પૂ. ગુરુદેવની નેવ્યાસીમી જન્મજયંતી ઉપર આવી ગયા હતા.
પૂ. ચુનીલાલજી મહારાજ જ્યારે પ્રત્યક્ષ સેવાનો અનેરો લહાવો લેતા, ત્યારે મારા માટે “યેય એક-માર્ગ છે” પ્રકરણ મુજબ ભાવનલકાંઠા પ્રાગદ્વારા ગુરુસેવા નિર્ભેલી હોય, એમ જણાતું. તા. ૩૦-૯-૬૪ ના અંતર્દેશીય પત્રમાં ભાઈ અંબુ લખે છે. “તમારા શુભ કાર્યોમાં ગુરુદેવના આશીર્વાદ હોય જ છે.” આમ મારા મનને હું સમાધાન આપતા.
અણધારી ઘડી તેવામાં એક અણધારી ઘડી આવી. તા. ર૭-૧૨-૬૪ને એ દિવસ હતે. આ દિવસ ગુરુદેવે આગંતુકને પિતાની વાણી દ્વારા ખૂબખૂબ શાન્તિ પમાડી. રવિવારનો દિવસ હોઈ આગંતુકો પણ ઓછા ન હતાં. પરિશ્રમ ઠીક-ઠીક પહોંચ્યા હતા. પ્રતિક્રમણ તે પતાવ્યું. પણ સામુદાયિક પ્રાર્થનામાં આજ ન બેઠા. “છાતીમાં દુખે છે” એમ કહી જેવા સૂતા તે શ્વાસ ચઢ. પૂ. ચુનીલાલજી મહારાજે પૂછયું- શું થાય છે?” પૂ. ગુરુદેવે કહ્યું- “પૂ. નાગજીસ્વામીને જે શ્વાસ ચઢેલે, તેવો શ્વાસ જણાય છે. પ્ર. ચુનીલાલજી મહારાજ આ સાંભળી તાજુબ થઈ ગયા. બસ, હવે તે ફરજ પૂરી કરી લેવાની હતી. સાયલાના ડકટરે જોયું. સાંજ પડી ગયા પછી જૈન સાધુથી દવા લેવાય નહીં. સુરેન્દ્રનગરના ડોકટરને બોલાવવા ખાસ માણસ મોકલેલ પણ તે આવે તે પહેલાં અરિહંત, સિદ્ધ, સાધુ અને કેવળી પ્રરૂપિત ધર્મ, એ ચાર શરણ સ્વીકારી પૂ. ગુરુદેવે રાતના ૧૦-૨૫ સમયે ચિર વિદાય લીધી.
વિશ્વસંતની ઝાંખી
૬૩
Page #107
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરૂદેવ કવિવટપં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
જાણે આભ તૂટયું જાણે આભ જ તૂટી પડયું. આ શું? સુરેન્દ્રનગરથી ડોકટર આવી ગયા. સાયલાના જેન - જૈનેતર સૌ જોઈ જ રહ્યા. જોનારનાં હૈયાં ધડકી રહ્યા હતાં. આંખે આંસુથી છલકાતી હતી. જેનારાને લાગતું હતું જાણે હમણું જ ગુરુદેવ બાલશે. પણ કેણ બેલે?
શાબાશ પૂ. ચુનીલાલજી મહારાજ ! એક માત્ર પૂ. ચુનીલાલજી મહારાજ સ્વસ્થ રહી શક્યા હતા. પાછળથી ભલે આંખમાં આંસુ પાડી લીધાં. અને હજુયે પડે; પણ ત્યારે તે પૈર્ય ધારણ કરી લીધું. પૂ. સાધ્વી હેમકુંવરબાઈ વ. ને પણ સ્વસ્થતા મળી. ઘટતી તૈયારી સાથે પૂ. ગુરુદેવના દેહ આગળ શ્રી સંઘે ઘટતું સુવાસમય વાયુમંડળ રચી કાઢયું. જાણે અખંડ અને નિરવધિ સમાધિ લીધી હોય તેવી રીતે કાયાને પાટ પર બનાવી દીધી. ઉપર આમ તે વીજળીબત્તી હતી. પણ જેનારને દેખાતું હતું કે જેતવાળી કઈ સંત કાયા બેઠી છે. ભાઈ નંદલાલ અજમેરા, એ સમયનું વર્ણન લખે છે: - હું તો એ જ આશાથી એ સંતચરણોમાં કયાંય લગી નમી રહ્યા કે, હમણાં મારે માથે હાથ મૂકશે.” પણ એમણે તે “કર લે સિંગાર ચતર અલબેલી! સાજન કે ઘર જાન ભી હોગા.” એ પ્રમાણે અસવ વતન ભણી મહાપ્રયાણ આદર્યું હતું. જાણે જન્મવતનમાંથી સ્વવતન ભણી વિદાય થયા. અર્થાત્ જન્મવતનમાંથી ચિર - આખરી વિદાય લીધી.
“કઈ ચેલો હમારે દેશા, જહાં પરમધામ પરમેશ” પં. જવાહરલાલજી ગયા તા. ૨૭ મી મેએ અને પૂ. ગુરુદેવ ગયા તા. ર૭ મી ડિસેમ્બરે.
ભાઈ અંબુ લખે છે - “આકાશે કેશરવણું છાંટણું કરી સાયલાને ધન્યવાદ આપ્યા.” કહેવાય છે કે ગાંધીજીના આકસ્મિક અવસાને તા. ૩૦-૧-૪૮ ના દિવસે સાંજે પણ આવા જ છાંટા વરસાવ્યા હતા. અને તે પેળીમાં તે સાંજે પ્રત્યક્ષ અનુભવ થયો.
ભય પાલખી બે દિવસ લગી કાયા જાણે કાંચનવરણી એવી ને એવી જ રહી. તા. ૨૯-૧૨-૬૪ના રોજ દશેક હજાર ઉપરાંતની જંગી મેદિની વચ્ચે ભવ્ય પાલખી બપોરના નીકળી. સાયલા આખું “જય જય નંદા” અને “જય જય ભદ્દા”ના વિજયનાદથી ગાજી ઊઠયું.
મુંબઈહૈદ્રાબાદ, ગુજરાત અને ખાસ તે સૌરાષ્ટ્રને ગામડે-ગામડેથી જૈન-જૈનેતરે પહોંચ્યા. કેઈ વિમાનમાં, તે કઇ ટેઇનમાં, કઈ બસમાં, કઈ મોટરમાં તો કઈ પગપાળા. સાયલા ગામ ધન્ય-ધન્ય બની ગયું. સાયલાના જૈનસંઘ, યુવક સંધ અને મહિલામંડળે આ અંગે સારી ગોઠવણ કરી હતી. પ્રખ્યાત લાલજી મહારાજ મંદિરના વ્યવસ્થાપકોએ લોકોને સવા-બેસવા માટે મંદિરના મકાનોમાં સારી સગવડ આપેલી. તે દિવસે અનેક ગામના જૈનોએ પાખી પાળી હતી.
દુર્લભજી ખેતાણીની અપીલ સ્મશાનભૂમિની જંગી મેદની વચ્ચે દુર્લભજીભાઈ ખેતાણીની વાણી ચાલી અને ગુરુદેવને શ્રદ્ધાંજલિ આપતાં ગદગદિત અવાજે કહ્યું - “ પૂ. ગુરુદેવ પ્રખર માનવતાવાદી હતા એટલે એને અનુરૂપ એવું સારું સ્મારક થવું જોઈએ.”
પ્રતીકરૂપે ફાળો તરત પ્રતીકરૂપે પચ્ચીસ-પચ્ચીશ હજારથી શરૂઆત થઈ ગઈ ત્યાં ને ત્યાં ત્રણ-સાડાત્રણ લાખ રૂપિયા થઈ ગયા. દશ લાખના ધ્યેયને પહોંચવાની ધારણા હતી. તે વખતે દુર્લભજીભાઈ ખેતાણીએ લખ્યું હતું. મહારાજશ્રીને નામે સ્મરણરૂપે કઈ મોટી અજોડ સંસ્થા ઊભી કરવાના વિચારે ઘોળાય છે.”
ગુરુદેવની બે મુખ્ય ઇચ્છાઓ ગુરુદેવની બે મુખ્ય ઈચ્છાઓ જગજાહેર હતી-- (૧) માનવતાને પાયે મજબૂત કરે તેવાં પ્રેરક સાધુ-સાધ્વીઓ બની જાય અને (૨) માનવતાના પાયામાં ધરબાઈ જઈ આગળ વધનારો ગૃહસ્થ - માનવસમાજ બની જાય તો જ ગુરુદેવની ભાવના સફેળ થઈ ગણાય. ગુરુદેવે તે જન્મી પણ જાણ્ય, જીવી પણ જાણું અને ધન્ય બની ગયા. કબીરસાહેબની વાણી સાચી પડી.
દાસ કેબીરે ઓઢી જગત
જે કી ત્યોં ધર દીની ચદરિયા* જેનારાં રડતાં રહ્યાં પણ તેઓ તે ૫ડતા આવ્યા અને હસતાં હસતાં દિવ્ય અને ભવ્ય સંદેશ આપતાં આપતાં વિદાય થયા.
Jain Edblion International
જીવન ઝાંખી ary.org
Page #108
--------------------------------------------------------------------------
________________
પ્રવચન-અંજન
પ્રવચનકાર : ૫. કવિવર્ય શ્રી નાનચંદ્રજી મહારાજ
"
अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया । नेत्रमुम्मिलितं येन तस्मै सद्गुरवे नमः ॥
"
પ્રવચન અંજન જો સદ્ગુરુ કરે
નિષે પર્મ નિધાન..જિનેશ્વર હૃદયનયનથી નિહાળે જગ શ્રેણી મહિમા મેરુ સમાન...જિનેશ્વર
For Private Personal Use Only
Page #109
--------------------------------------------------------------------------
________________
પર Jદવ ડવિવય પં. નાનયજી મહારાજ જન્મશતાદિ જ
જીવનનું ઘડતર વહાલાં આત્મબંધુઓ અને માતાએ !
આજે હું તમને જીવનના ઘડતર વિષે કંઈક કહેવા ઈચ્છું છું. “જીવનનું ઘડતર” એ વિષય જ પૂરેપૂરો ગહન છે. “ઘડતર' વિષે વિચારતાં પહેલાં “જીવન” વિષે જાણવાની સૌ કોઈને ઈરછા થાય એ તદ્ન સ્વાભાવિક છે, પરંતુ એ સંબંધી મેં અનેક વખત સ્પષ્ટતાપૂર્વકની સમજણ આપવા વ્યાખ્યાનોની મદદ લીધી છે, છતાં પણ એ “જીવન”ના વિષયમાં જ એટલું બધું ઊંડાણ સમાયેલું છે કે તેની ગહનતાને તમે સહુ સ્પશીલ રહો એવું કરવા માટે તે મારે જુદું જ વ્યાખ્યાન આપવું પડે. આમ હોવાથી જુદાં જુદાં વ્યાખ્યાનો દ્વારા જીવનને સારગર્ભ સમજાવવા માટે જે સંસ્કાર તમારા મગજ પર પડવા પામ્યા હોય તે સંસ્કારના મદાર પર જ આજે તે ઘડતર વિષે વિચારણું કરીશું. સાથે સાથે એ પણું ખરું છે કે ઘડતરની વાત કરતાં કરતાં જીવન વિષે પણ સ્પષ્ટ ખ્યાલ આપવો જોઈએ. “ઘડતર” નો વિચાર કરતાં સૌથી પહેલાં જગતના પદાર્થ માત્ર પર થઈ રહેલાં ઘડતરનો ખ્યાલ આવવા પામે છે, કારણ કે દરેકે દરેક પદાર્થની કિંમત તેના પર જાણતાં કે અજાણતાં થવા પામેલાં ઘડતર પરથી જ અંકાય છે. અને સાચી વાત પણ એ છે કે, પ્રત્યેક પદાર્થને સાચો ઉપયોગ એવાં ઘડતર પછી જ થઈ શકે છે. એ વસ્તુને સાચી રીતે સમજી લેવા માટે થોડી ચેખવટ કરી લેવાની જરૂર છે.
પૃથ્વભરમાં પથરાઈ રહેલી માટી તે તમે સૌએ જોઈ હશે. એ માટી વેરવિખેર પડી હોય ત્યારે કેવી દશામાં હોય છે તે તે તમે સૌ જાણે છે. પરંતુ એ માટીને જરૂરિયાત પ્રમાણે એકઠી કરી, તેને પાણી સાથે મિલાવીમસળીને માટીને પિંડે તૈયાર કરવામાં આવે ત્યાં સુધી ઘડતરની એક પ્રકારની ક્રિયા થાય છે. અને પછી તેના જુદા જહા ઘાટ બનાવી તેને પકાવવાની ક્રિયા થાય એ ઘડતરને બીજો પ્રકાર છે. આમ માટીથી માંડીને પરિપકવ ઘાટ તૈયાર થવાની આખી પ્રક્રિયાને ઘડતર કહેવામાં આવે છે. બીજા શબ્દોમાં કહીએ તો ઘડતર એટલે નવસર્જન. કઈ કઈ એને નવરચના તરીકે પણ ઓળખાવે છે. તમે સહુ સમજી શક્યા હશે કે માટીને બંદી બંદીને, ટીપી – ટીપીને સંસ્કાર પાડીને તેના જુદા જહા ઘાટ ઘડવામાં આવે છે. ત્યારે જ એ માટીને સાચો તેમ જ સુંદર ઉપયોગ થયો કહેવાય છે. ભારતવર્ષમાં પ્રાચીન કાળમાં પ્રથમ રાષભદેવ તીર્થકરના સમયમાં જુદી જુદી વસ્તુઓનું વિધવિધ પ્રકારે અને વિવિધ રીતે ઘડતર થયું હતું. એ ભગવાને પોતે જ જીવન ઉપયોગી તમામ વિદ્યાકળાનું નિર્માણ કર્યું હતું. એ યુગને કર્મ યુગ તરીકે ઓળખાવી શકાય. સાચી વાત પણ એ છે કે, કર્મક્ષેત્ર જ મોક્ષમાર્ગનો ઉઘાડ કરી રહે છે. દરેક ધર્મનાં શાસ્ત્રનાં ફરમાનનો એ જ સાર છે.
માટીનાં ઘડતરનું દેખીતું મૂલ્ય ઓછું આંકનારા ભલે તેમ કરે. પરંતુ આજના વિજ્ઞાનયુગમાં પણ તૃષા છિપાવવા માટે. માટીને ટીપી -ટીપીને તેમાંથી ઘડાયેલાં માટલાંનો જ ઉપગ કરવામાં આવે છે એ જાણીતી હકીક રીતે હી ખાણમાં પડેલે હેય છે ત્યાં સુધી તેનું મૂલ્ય ભાગ્યે જ અંકાય છે, પરંતુ એ જ હીરાને ખાણમાંથી ખેદી કાવ્યા પછી તેના પર ઘડતર થાય છે, એટલે કે તેના પર પાસાં પાડવામાં આવે છે, ત્યારે તે જ હીરાનું મૂલ્ય અનેકગણું વધી જવા પામે છે, એટલું જ નહિ, પણ તેવા કેટલાયે હીરાઓનું સ્થાન રાજમુગટમાં સ્થાપિત તઈ ગયાનું આપણે જાણીએ છીએ. હીરાનું એ મૂલ્ય અને એ ઉચ્ચ સ્થાન શેને આભારી છે તે જાણો છો? માત્ર ઘડતરને જ, સંસ્કરણને જ આભારી છે.
એવું જ જાનવરોનાં જીવનનાં ઘડતર વિષે બને છે. કેઈ કૂતરાને કેળવ્યા પછી તે કેટલું ઉચ્ચ કેટિનું કામ આપી શકે છે એ કંઈ તમને સમજાવવું પડે તેવું નથી. એ જ રીતે કેળવાયેલે ઘડો કેવું અને કેટલું કામ આપી શકે છે તે તે રાણા પ્રતાપના ચેતકની વાતે આપણને સમજાવ્યું જ છે. સરકસના ખેલો તો તમારામાંથી ઘણાખરાએ જોયા હશે. ત્યાં પશુ-પક્ષીઓનાં અદ્ભુત કામ નજરે જોઈ શકાય છે. એ બધાંનું મુખ્ય કારણ શું છે? માત્ર કેળવણી અગર તાલીમથી જ એ સઘળું થઈ શકે છે. એ કેળવણી અને તાલીમ એટલે જ ઘડતર–બીજું કશું નહિ.
ને જાણીતી હકીકત છે. એવી જ
જીવન ઝાંખી
Page #110
--------------------------------------------------------------------------
________________
પ. નાનજી મહારાજ
શતાધિ
પરંતુ હું તે તમને આજે માનવજીવનનાં ઘડતરની વાત કહેવા માગું છું. મનુષ્ય એ કુદરતની સૃષ્ટિમાં અનેખું સર્જન છે એ ભૂલશે નહિ. એના શરીરની રચનાનો વિચાર કરતાં આપણે આશ્ચર્યચકિત થઈ જઈએ છીએ. એનાં પ્રાણ, મન, બુદ્ધિ, હદય વગેરેને ખ્યાલ કશ્વાથી જ મનુષ્યને મળેલી સાચી શકિતને પર થઈ રહે છે. આટલાં બધાં સાધનો અને તે પણ છેક છેલ્લી ઢબનાં મેળવીને મનુષ્ય જ જન્મે છે. તેથી દરેક શાસ્ત્રમાં અનુભવી મહાપુરુષેએ એક મતે જ ઉચ્ચાર્યું છે કે –
નરતન સમ નહિ કવ નહિ દેહી, જીવ ચરાચર યાચત જેહી;
સરગ, નરક અપવર્ગની શ્રેણ, જ્ઞાન-વિરાગ-ભક્તિ સુખ દેશું.” સંત તુલસીદાસની એ ચોપાઈ છે. સાચે જ આ દુનિયામાં મનુષ્ય શરીર જેવુ ન બીજુ કે શરીર નથી. આમ હોવાથી જ કહેવાયું છે કે આવું મહા મૂલ્યવંતુ મનુષ્ય શરીર સાંપડયા પછી જે મનુષ્યજીવનનું સાચું તેમ જ સુરેખ ઘડતર ન થાય તે એ બાબત કેટલી હદ સુધીની બેહૂદી ગણાય! કેટલી મોટી મૂર્ખામી ગણાય! તેનો ખ્યાલ તમે સહુ આપમેળે પણ ગંભીરતાથી કરી શકે એટલી સરળ એ બાબત છે. મનુષ્યના ઘડતરની વાત સાચા સ્વરૂપમાં સમજાવે એવી લક કહેવત સમજાવનારાં એક બે કવિત જાણવા જેવાં છેઃ
આણંદ પૂછે પરમાણુંદને, માણસે માણસે ફેર !
એક નાણું દેતાં ન મળે, બીજા ત્રાંબીઆના તેર.” કવિ પૂછે છે કે હાથ, પગ, મેં, આંખ, કાન જેવા સઘળા અવયવે પ્રત્યેક માણસને એકસરખા મળેલા હોય છે, છતાં માણસ માણસમાં ફેર કેમ દેખાય છે? એવા હજારે મનુષ્ય દિનરાત સખત મજૂરી કરતા દેખાય છે, છતાં પેટપૂર રોટલો મેળવવામાં પણ તેમને મુશ્કેલી પડે છે. અને બીજાઓ માત્ર થોડી મિનિટ સલાહ આપે છે અને અઢળક ધનની કમાણી કરી લેતા હોય છે. જ્યારે એવા મનુષ્યો પણ મળી આવે છે, જેને કેઈ બદલે મેળવવાની આકાંક્ષા જ હેતી નથી. છતાં પણ જગતના જીવોનું ભલું કરવાનાં કાર્યો પાછળ જીવન ખરચી નાખતા હોય છે. તેવામાં તો પ્રાણીમાત્રને પ્રસન્ન કરવામાં જ અહોનિશ મશગુલ રહે છે. એટલે બધે ફેર શેનો છે? સાંભળો !
જેવી કેળવણી મળે, તે તેમાં માલ
જુઓ દળી ને, કામળી એજ ઊનની શાલ” ન તો તમે સહુએ જોયું હશે. તેમાંથી દળી બને છે અને કામળો પણ બને છે અને કામળી પણ બને છે. તે પણ એ જ ઊનમાંથી બને છે. શિયાળાની કડકડતી ઠંડીમાં હુંફ આપે એવી મુલાયમ શાલ પણ એમાંથી જ બને છે. પણ તમે કોઈ દિવસ વિચાર કર્યો છે કે એક જ વસ્તુની બનેલી ચીજોમાં આટલો બધો તફાવત શા માટે છે? દબી બનાવવા માટે ઉનને બહુ કેળવવું પડતું નથી. જ્યારે કામલી બનાવવી હોય તે ઊનને સુંદર રીતે કાંતીને પછી જ બનાવી શકાય છે. પરંતુ એ જ ઊન પર વધુ સંસ્કાર પાડવામાં આવે છે ત્યારે તેની મેંઘામૂલી શાલ પણ બને છે. સમજે કે એ સઘળે તફાવત ઘડતરને આભારી છે. એવું જ બીજુ દૃષ્ટાંત પથ્થરની મૂર્તિનું છે. જીવનઘડતરની ગહન લાગતી બાબતેને સમજવા માટે મૂર્તિરૂપે પ્રતિષ્ઠિત થવા પહેલાં ખાણમાં પડેલ પથ્થરનું ઘડતર કેવી રીતે થયું તે જાણવું ખૂબ જ પ્રેરણાદાયી નીવડશે. એક પથ્થર કોઈ પહાડ કે ખીણમાં નિરુપયોગી રીતે પડયો હોય, ત્યાં સુધી તેના કેઈ ઉપયોગને સાચે ખ્યાલ આવતો નથી. પરંતુ એ પથ્થર કેઈ ભાવનાશાળી શિલ્પકારની નજરે ચઢી જાય છે ત્યારે ઘડતર કળાની મદદ વડે એ જ પથ્થર કે અનોખી પ્રતિમાનું સ્વરૂપ ધારણ કરી લે છે. એ તો આપણું અનુભવની વાત છે. એવી પ્રતિમા જ્યારે કે મંદિરમાં અનેક મનુષ્યની હાજરીમાં પ્રતિષ્ઠાને વરે છે ત્યારે તે નથી રહેતો માત્ર પથ્થર, નથી રહેતી કેવળ પથ્થરની પ્રતિમા, પરંતુ તે તે ખુદ પરમાત્માનું પ્રતીક બની જવા પામે છે. એ વાતનું તારતમ્ય તથા તથ્ય સમજી લેવા જેવું છે. કયાં પેલો જંગલનો રઝળતો, રખડતે પથ્થર અને કયાં જનસમુદાયમાન્ય પરમાત્માનું પ્રતીક! સમજે છે ? એ ફરક ઘડતરને પરિણામે આવે છે. સંસ્કરણનો પ્રભાવ કેવો હોય છે તે એ પથ્થરની પ્રતિમા સરસ રીતે સમજાવે છે. પરંતુ એ જાતની પ્રતિષ્ઠા પામવા પહેલાં એ પથ્થરે પાર વગરના દુખો ને યાતનાઓ સહન પ્રવચન અંજન
Page #111
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરૂદેવ વિઘય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાલિંદ સ્મૃતિ થશે
કરવા પડયાં હતાં. એ ભૂલવાથી સાચે ખ્યાલ ભાગ્યે જ આવી શકે છે. ઘડતરનું પરિણામ પામવા માટે એ સઘળું આવશ્યક છે એ બરાબર યાદ રાખજે. એવું જ મનુષ્યના જીવનઘડતર વિષે સમજવાનું છે. એ ઘડતર એટલે જ કેળવણી. એ ઘડતર એટલે જ સાચી તાલીમ. એ સમજાય તો જ જીવનઘડતરને સાચો ખ્યાલ આવી શકે.
ત્યારે સમજો કે, માનવજીવનનું ઘડતર એટલે ચારિત્ર્યસંગઠન. આપણે ઘણી વાર સાંભળ્યું છે કે ચારિત્ર્ય એ તે પારસમણિ કરતાં પણ વધુ ઊંચુ મૂલ્ય ધરાવે છે. જાણે છે કે પારસમણિ લેઢાને કુંદનમાં ફેરવી શકે છે, પરંતુ એ લેઢાને ખુદ પારસમણિમાં બદલાવી શકતું નથી. એથી ઊલટું ચારિત્ર્યશીલ પુરુષ એટલે કે સંતપુરુષ પોતાના ચારિત્રબળથી બીજા મનુષ્યને પણ પોતાના સમાન ચારિત્રસંપન્ન બનાવી દે છે. એટલે જ કહ્યું છે --
પારસમણિ ઔર સંતમેં બડે આંતરે જાણ;
વો લેહા કંચન કરે, જે કરે આપ સમાન.” ત્યારે એવા ચારિત્રને પ્રગટાવવા માટે શું કરવું જોઈએ? તમે કહેશે કે તાલીમથી ચારિત્ર પ્રગટે છે. પણ હું પૂછું છું કે એ તાલીમ કઈ? એ તાલીમ એટલે કેળવણી ખરી, પરંતુ એ કેળવણીને તે આજે આપણે માત્ર ઉપર છલે છીછરો અર્થ જ કરી રહ્યા છીએ. આજની શાળા - પાઠશાળાઓમાં અપાતી માત્ર અક્ષરજ્ઞાનની છીછરી કેળવણીથી કંઈ ચારિત્રને પ્રગટાવી શકાતું નથી. એ આપણે સહુ જાણી ચૂક્યા છીએ. આજે જેને કેળવણી તરીકે ઓળખાવવામાં આવે છે તેને સાચું કહીએ તો કેળવણી કહી શકાય જ નહિ. જે કેળવણી માણસને જીવનવ્યવહારમાં છળ, કપટ, દગ, વિશ્વાસઘાત, લાંચરુશ્વત, દેહ, હિંસા જેવી અનેકાનેક બલાઓનો વળગાડ વળગાડે તેને કેળવણી તરીકે કેમ ઓળખાવી શકાય? કેળવણી તે માનવજીવનના અંગેઅંગમાં પ્રવેશ કરીને મનુષ્યને પશુવૃત્તિ તરફે નહિ પણ ઉચ્ચ ગતિ તરફ દેવે ને પ્રગતિ સાધવામાં મદદરૂપ થઈ રહે તેને જ સાચી કેળવણી કહી શકાય અથવા બીજા શબ્દોમાં કહીએ તો
“સા વિદ્યા યા વિમુકત” એટલે કે જે આત્મિક સ્વાતંત્ર્ય પ્રાપ્ત કરાવે તે જ ખરી વિદ્યા છે. એવી કેળવણીને વરેલા મનુષ્યનું ચારિત્ર તે પારસમણિ કરતાં પણ વધુ મૂલ્યવાન તેમ જ દિવ્ય હોય છે.
તમે સહુ કોઈ જાણો છો કે આજની કહેવાતી કેળવણીથી કંઈ મનુષ્યનો આત્મા ઘડાતો નથી. અને તે જ કારણે એવી કેળવણીનું પ્રમાણ સમાજમાં વધવા છતાં માનવજાતનાં ચારિત્રની ઉચ્ચતાનું પ્રમાણ વધવા પામ્યું નથી, બલકે એ તે ઘટતું જ રહ્યું છે. હું જયારે મોટી મોટી પદવીઓ ધરાવનારાને-કેળવાયેલાઓને લાંચરૂશ્વત લેતા સાંભળું છું અને માનવશરીર ધારણ કરનારા હોવા છતાં બીજ માનવશરીરીઓ પર તેમને ત્રાસ ગુજારતા નિહાળું છું ત્યારે તેઓ કેળવાયેલા છે એવું માનવાને મારું હૃદય સખેદ સંકેચ અનુભવે છે. જ્યાં ઉઘાડો જુલમ થઈ રહ્યો હોય, જ્યાં લાંચરુશ્વતની બેલબાલા વતી રહી હોય, જ્યાં સ્વાર્થમય જીવન છડેચોક છવાતું હોય ત્યાં સાચી કેળવણીનું અસ્તિત્વ કેમ સંભવી શકે? બીજી બાજુએ કેઈ બિન કેળવાયેલો મનુષ્ય એ લાંચરુશ્વત તરફ નજર સરખી પણ ન કરતે હેય અને પરદુઃખ દેખીને તે તરફ દેડી જવાને હરહંમેશ તત્પર રહેતો હોય તો તેવા મનુષ્યને ઘડાયેલો અથવા કેળવાયેલ કહેવાને હું જરાએ અચકાઉં નહિ. એક સંસ્કૃત સુભાષિત મારા કથિતાશયને બરાબર વ્યકત કરે છે -
साक्षरा विपरीताश्चेत् राक्षसा एव केवलम् ।।
सरसो विपरीत चेत् सरसत्वं न मुंचति ॥ ભાવાર્થ એટલો જ છે કે અક્ષરજ્ઞાનમાં જ કંઈ સાચી કેળવણીનો સમાવેશ થઈ ગયેલો ગણાય નહિ. અક્ષરજ્ઞાન હોવા છતાં તેનો દુરપયોગ થઈ શકે એવા અનેક દાખલા સમાજની ભીતરમાં ભર્યાં પડેલા દેખાય છે. એવો દુરુપયોગ કરનારા માણસો માનવ મટીને દાનવ કે રાક્ષસ બની જાય છે, જ્યારે એથી ઊલટું “સરસ” મનુષ્યને વિપરીત સંગે મળે છે તેથી ઘડાઈ ઘડાઈને ઊલટો તે વધુ સરસ બની રહે છે અને કેઈ પણ સંજોગોમાં તે પિતાનું સરસપણું છોડી શકતા નથી. એ જ સાચું ઘડતર અને એને જ જીવનઘડનર તરીકે ઓળખાવી શકાય.
જે વાત શિક્ષણને અથવા તે કેળવણીને લાગુ પડે છે તે જ વાત કર્મકાંડ કે પૂજાપાઠને પણ સચોટપણે લાગુ પડે છે. કારણ કે ધાર્મિક ક્રિયાકાંડે કે અનુષ્ઠાને હેતુ પણ આખરે તે માનવજીવનનું દેવ-જીવનમાં રૂપાન્તર કે
૬૮
જીવન ઝાંખી
Page #112
--------------------------------------------------------------------------
________________
}પૂજ્ય ગુરૂદેવ કવિધય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ .
ઘડતર કરવાનું જ છે. છતાં પણ જઈશું તો જણાશે કે દેવ-મંદિરમાં અહર્નિશ પૂજાપાઠ કરનારાઓનાં કે પિતાને સાચા ધાર્મિક કહેવડાવનારાંઓનાં જીવનમાં પણ વિવિધતા ભય કદાગ્રહે, ઝઘડાઓ, અદેખાઈઓ, અહંભાવ, મમત્વ કે રાગ ભર્યા પડ્યા હોય છે. એ ઉપરથી સમજવું ઘટે કે તેમને સાચી ધર્મ-તાલીમ મળવા પામી નથી, પરંતુ ત્રાંબા-પિત્તળ પર સોનાનો ઓપ ચઢાવવામાં આવે છે તેવી રીતે તેમણે પણ ધર્મને ઉપરછલે ઓપ માત્ર ચઢાવ્ય છે. તેવાઓનું જીવનઘડતર તદ્દન છીછરું છે, એમ કહેવામાં અતિશયેકિતને લેશમાત્ર ભય રહેતો નથી. તાત્પર્ય એક જ છે કે સાચી કેળવણીથી જ સાચું જીવનઘડતર થઈ શકે છે. તેમાં કોઈ જાતના સંદેશા માટે થોડા શે પણ અવકાશ નથી. કઈ કૂતરું કરડવાની અને તે પણ કેઈને ખબર પણ ન પડે તેવી રીતે કરડવાની તાલીમ લઈને જીવન જીવવા માગે તે એવા કૂતરાને તે સમાજમાંથી જાકારે જ મળે. એથી ઊલટું જે કૂતરાઓનાં જીવનમાં માનવજાતના સંસર્ગ પછી મહોમ્બત અને વફાદારીના સંસ્કારો ખીલી ઊઠયા હોય છે તેને સમાજમાં રથાન મળે છે. એટલું જ નહિ, પણ તેનાં એ ઘડતરની કિંમત પણું અંકાવા પામે છે. એ વસ્તુ અનુભવથી સમજી શકાય તેવી છે. જગતમાં નિમાંણ પામેલી સંખ્યાબંધ નાની-મોટી વસ્તુઓ માટે કુદરતનો સંકેત એક જ છે કે “સાચી રીતે કેળવાઓ અને તે દ્વારા સર્વોપયોગી થાઓ!” ચોતરફ નજર ફેંકે તે તમને સ્પષ્ટપણે સમજાશે કે જગતમાં સૂર્ય, ચંદ્ર, ગ્રહો, તારાઓ, સાગર, પહાડે, ઝાડે, પવન, અગ્નિ, આકાશ ઇત્યાદિ સઘળામાં અનોખું ઘડતર તેમ જ સાચું સર્વોપયોગીપણું નજરે પડ્યા વગર રહેશે નહિ. કુદરતે નિમેલાં એ સઘળાં ત પણ પગપણને સિદ્ધ કરી બતાવે છે. ત્યાં પછી મનુષ્ય માટે તે બીજું શું કહેવાનું હોય? બીજા કશાને નહિ પણ એ સર્વોપયોગીપણાને જ અપનાવી લેવામાં આવે છે કે મનુષ્યના જીવનનું ઘડતર સુગ્યપણે થઈ રહે.
મનુષ્યના જીવનઘડતર માટે આજના શિક્ષણની સાથે સંસ્કારિતાને ઉમેરો કરવામાં આવે તે સાચાં ઘડતરનાં દર્શન સે કઈને આપે આપ થઈ રહે. એ સંસ્કારિતા એટલે જીવનનો ઓપ. એવી સંસ્કારિતા પ્રાપ્ત કરવાની ત્રણ રીત છે: (૧) સ્વપ્રયત્નથી, (૨) મા-બાપ તેમજ ગુરુદ્વારા ને (૩) સમાજ સાથેના સહવાસ મારફત. જો એ ત્રણે દિશામાંથી એકસરખી રીતે ઉચ્ચ પ્રકારની સંસ્કારિતાનું સિંચન થતું રહે તે એકલા મનુષ્યનો નહિ પણ સમસ્ત માનવજાતને તેમ જ જગતભરનાં પ્રાણીમાત્રનો બેડો પાર થઈ જવા પામે. એ જ કારણ છે કે આપણી માતૃભૂમિમાં એ ત્રણેય બાબતે તરફ અગત્યનું ધ્યાન અપાવવા સારું ભગીરથ પ્રયત્ન સૈકાઓથી થતા રહ્યા છે. પરિણામ એ આવ્યું છે કે ભારતભૂમિ દ્વારા જગતભરમાં જીવનનાં ઘડતર તેમ જ ઉપયે ગનાં આંદોલનને પ્રચાર અનેક વખત થતો રહ્યો છે, અને ભારતવર્ષ પાસેથી અન્ય રાષ્ટ્રોને તેમ જ પ્રજાઓને પણ સાચી સંસ્કારિતાની અનોખી પ્રેરણા મળવા પામી છે.
જીવનનું સાચું ઘડતર કરીને મહાપુરુષ બનવા પામેલા મનુષ્યનાં અનેક દૃષ્ટાંતે જગતના ઈતિહાસમાંથી તેમ જ ધર્મ શાસ્ત્રોમાંથી મળી રહે છે. તેમાંનાં થોડાંક દષ્ટાંતે રજૂ કરી મારું આ વક્તવ્ય પૂરું કરીશ.
વાલ્મિકી ઋષિનું નામ કેણે નહિ સાંભળ્યું હોય તેમનું પૂર્વજીવન કેવું હતું તેને કદી વિચાર કર્યો છે? રતના લૂંટાર તરીકે તે ઓળખાતા હતા અને લૂંટ કરીને ત્રાસ ફેલાવવામાં મોજ માણતા હતા. લૂંટને બંધ કરવામાં નરી હિંસાવૃત્તિ, દાંડાઈ, વાર્થવૃત્તિ, ઈત્યાદિનો તે નિરંકુશપણે ઉપગ કરી રહ્યો હતે. જીવનમાં ઘર કરી રહેલી આસુરી વૃત્તિ એ સિવાય બીજું શું કરાવી શકે ? પરંતુ દેવગે એકદા તેને જંગલમાં નારદઋષિને ભેટો થઈ ગયો. પવિત્રતાની મૂર્તિ સમા નારદના અણુએ અણુમાં પ્રેમ અને ભકિત નીતરતાં હતાં. એના ટૂંકા સમાગમમાત્રથી અને એના હૃદયમાં ઊતરી જાય એવા સમયેચિત ઉપદેશથી એ ધડપાડુ જેવા રતનાના દિલમાં પલટો આવ્યો અને તેના હૃદયમાંથી કરુણાના પૂર વહેવા લાગ્યા. એ વાત ખૂબ જ જાણીતી છે. એ રીતે તેની દષ્ટિ ફરી જતાં અને તેની માનસિક દશા બદલાઈ જતાં એ રતનાનું ઋષિવરમાં પરિવર્તન થઈ જવા પામ્યું. તેને લગતી સવિસ્તર વાત તો અગાઉ કહેવાઈ ગઈ છે. એવું જીવન પરિવર્તન કંઈ ઘડતર વિના સંભવે નહિ અને એવું ઘડતર કરી શકવાની ત્રેવડવાળા મહાપુરુષો જ બીજાઓનાં જીવનમાં ઘડતરનો સાચો ચેપ લગાડી શકે છે.
જેન સૂત્રમાં અભયકુમારનું નામ ખૂબ જ જાણીતું છે એટલે તમે ન સાંભળ્યું હોય એમ હું માનતો નથી. તેઓ મગધરાજ શ્રેણિક રાજાના પુત્ર હતા તેથી જ ખ્યાતિ પ્રાપ્ત કરી હતી એવું માનવાનું કેઈ કારણ નથી. તેમની
પ્રવચન એજન
૬૯
Page #113
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરુદેવ કવિલય પં. નાનસન્દ્રજી મહારાજ જન્મશતાલિદ સ્મૃતિ
ખ્યાતિ તો તેમના બુદ્ધિવૈભવથી થવા પામી હતી. “અભયકુમારની બુદ્ધિ હે” એ રીતે એકેએક જૈન વેપારી શારદાપૂજનના શુભ ટાંકણે તેમના ચેપડામાં નોંધ કરી કૃતકૃત્યતા અનુભવે છે. તે અભયકુમારની બુદ્ધિ તે આત્મલક્ષી હતી અને તેને પરિણામે તેની ચારિત્ર્યપ્રતિભા ખીલી ઊઠી હતી. તેમનું ચારિત્ર્યબળ કેવું હતું તે આપણે સુલકુમારના જીવનપ્રસંગથી જાણી શકીએ છીએ. સુલકુમાર જે કાળસુરીઆ કસાઈને પુત્ર હતો તેને અભયકુમાર સાથે મિત્રતા હતી. પરિણામે સંગને રંગ સુલકુમારને સચેટપણે લાગી જવા પામ્યો હતો-એટલે કે સુલસ-કસાઈના જીવનમાં અજબ પલટ થઈ ગયો હતે. એ વાત પણ બીજાં વ્યાખ્યામાં કહેવાઈ ગઈ છે.
એ જ પ્રમાણે રામાયણની પેલી મહા તપસ્વિની શબરીબાઈનું દષ્ટાંત પણ સમજવા જેવું છે. આપણામાં કહેવત છે કે, જે છૂટેલા હોય તે જ છોડાવી શકે. તેમાંયે મા-બાપના સંસ્કારને પલટવાનું કાર્ય તે અત્યંત કઠિન હોય છે. પૂર્વજન્મનું કોઈ સાચું સંસ્કારબીજ હોય તો જ થોડુંશું નિમિત્ત મળી જતાં તે પોતાનાં શરીર તેમ જ મન ઉપર તેમ જ એ દ્વારા આખા સમાજમાં પરિવર્તનનો રંગ દાખવી શકે છે. એ રંગ રામની ભકિતમાં મગ્ન રહેનારી શબરીના જીવનમાંથી સ્પષ્ટપણે મળી રહે છે.
શબરી આમ તે એક સ્ત્રી જાત હતી, ભીલોના રાજાની પુત્રી હતી, તદ્દન અભણ હતી. પરંતુ માતંગઋષિ અને ઋષિપતનીના સહવાસને પરિણામે તે તપસ્વિની બની જવા પામી હતી. જે કામ ખુદ ભગવાન રામ ન કરી શક્યા તે કાર્ય શબરી દ્વારા પાર પડયું હતું.
એ ભીલકુમારીને તાલીમ આપવા સારુ ભીલ રાજાએ માતંગ ઋષિના આશ્રમમાં મૂકી હતી. ત્યાં તેને પુત્રીની પેઠે અપનાવી લેવામાં આવી હતી. છેક પુરાણ કાળની વાત કયાં કહું? મહાત્મા ગાંધીજીએ હરિજન કુટુંબ પાસે માગણી કરીને એક હરિજન કન્યાને સત્યાગ્રહ આશ્રમમાં રખાવી હતી. એ તે યાદ છે ને ? આપણો જમાનો પૂર્વ અને પશ્ચિમના સંસ્કારોના સંક્રાન્તિકાળને હતો છતાં પણ ગાંધીજીને તથા તેમના આશ્રમને એ કૃત્ય માટે ભારે કિંમત ચૂકવવી પડી હતી એ તમે ક્યાં નથી જાણતા ? તે પછી માતંગઋષિના જમાનામાં તે એ ભીલપુત્રીને અન્ય ત્રષિપુત્રોની સાથે રાખવાથી કેટલો મોટો ઉહાપોહ થયો હશે તે વિચારી લેજે. સાચી વાત જ એ છે કે રોજિંદા જીવનમાં જેને કંઈ નવું-ભલે પછી તે ગમે તેવું સાચું તેમ જ કરવા ગ્ય હોય તો પણ – પ્રસ્થાન કરવાનું હોય છે તેને ઘણું ઘણું સહન કરવું પડે છે. મહાવીર ભગવાનની કે રામની વાત વાંચે એટલે એ વસ્તુ સમજાશે.
અર્વાચીન યુગમાં ગાંધીજીને માથે કંઈ ઓછું નહોતું વિત્યું! એ જ રીતે માતંગ ઋષિને પ્રભુ કરતાં પણ વધુ ઊંચું પદ આપીને બિરદાવનારા ચેલાઓ, ખાનગીમાં ગુરુના સદાચાર પર પણ ટીકા કરવા લાગી ગયા હતા, બલકે આક્ષેપ કરતા પણ થઈ ગયા હતા.
તમે સહુ તો જાણે જ છે કે કપાય, છેવાય અને અગ્નિકસોટીએ ચઢાવાય ત્યારે જ તેનું વિશેષપણે ચળકી ઊઠે છે. એ એના કરતાં પારસમણિ વધી જાય છે. અને પારસ કરતાં ચારિત્ર્યના પારસનું તો પૂછવું જ શું? એની કસોટી સૌથી વિશેષ પ્રમાણમાં થવા પામે તેમાં નવાઈ જેવું કંઈ નથી. માતંગષિને મન તે એ સઘળું સહજ હતું, પણ તે સઘળું એક ભીલડી માટે કેટલું કઠણ કહેવાય? છતાં તે શબરી એ કસોટીમાંથી પાર ઊતરવામાં સફળ થઈ,
જેમ જેમ એની કસોટી આગળ વધતી ગઈ, તેમ તેમ ચંદન વૃક્ષની પેઠે તેનું જીવન વધુ ને વધુ સુવાસિત બનતું ગયું. પરંતુ એ શબરીની સાચી કસોટી તે તેનાં લગ્ન લેવાયાં તે સમયે થવા પામી હતી. અને ધ્યાનમાં રહે કે એ કસોટી કંઈ નાનીસૂની ન હતી, કારણ કે તેનું ઘડતર એવા પ્રકારે થવા પામ્યું હતું કે તેણે તે આશ્રમજીવનને જ સર્વસ્વ માની લીધું હતું.
એ કપરી કસોટીને ખ્યાલ આપવા માટે શબરીની દિનચર્યા પર એક ઊડતી નજર ફેકી લેવી પડશે. તે હમેશાં બ્રાહ્મમુહર્તમાં ઊઠતી અને આશ્રમની સફાઈનું કામ કરી, ફળિયું અને આખો ય આશ્રમ વાળીઝૂડીને એ તે સ્વચ્છ કરી દેતી કે રખે કોઈના પગમાં કાંકરી સરખી પણ ન ચૂંભી જાય, કે રખે કોઈના પગને ત્યાંથી જતાં આવતાં કોઈ કચરાનો સ્પર્શ પણ ન થઈ જાય. એટલી બધી કાળજી રાખવાની તેણે ટેવ પાડી દીધી હતી. એ પ્રકારની અનોખી સ્વચ્છતાને જાળવી રાખવી
જીવન ઝાંખી
Page #114
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરૂદેવ કવિવ` પં. નાનચન્દ્રેજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ
એ તેને મન તે સાચાં સંધ્યાવંદન જેવી ક્રિયા હતી. ઝાડુ મારવાના નજીવામાં નજીવા કામથી માંડીને રાત્રે પાતે ઊંઘી જાય ત્યાં સુધીના કેટલાંયે કામેામાં પેાતાને પ્રાણ રેડી દેવામાં પેાતાની ધન્યતા અનુભવતી હતી. આશ્રમની એ સ્વચ્છતા નિહાળીને ત્યાં આવનાર સર્વ કોઇના મનમાં આશ્ચર્ય ગાર રમી રહેતા હતા. ભકિતથી સલૂણું થયેલું હલકું ગણાતું કામ પશુ કેટલું સુંદર–કમનીય ખની રહે છે! એને અનુભવ કરવા જેવા છે. એવા દિન્ય વાતાવરણમાં રહેનારી શબરીને લગ્નને ખ્યાલ સરખે! પણ ન આવે એ સ્વાભાવિક હતું. ઋષિએ તેની મનેાદશાને અવલેાકી લીધી હતી. એટલે એ શખરીનાં માબાપ તેની વહાલસેાઇ પુત્રીને ઘેર તેડી જવા માટે આવ્યાં, ત્યારે એ માતંગઋષિએ તેમની સઘળાંની રૂપરૂમાં એ ભીલકુમારીને મેલાવીને શિખામણ આપી ‘બેટા ! સ્રીજાતિ માટે યેાગ્ય વયે પરણવુ એ પણ જીવનની એક દિવ્ય કળા છે, એટલું જ નહિ, પણ જીવનનું ઘડતર કરવાની સાચી દીક્ષા છે, અને ગૃહસ્થધર્મ પણ સાચી રીતે પાળવામાં આવે તે પણ સંસારસાગરને તરી જવાય છે. અને એ રીતે આદર્શને પહાંચી શકાય છે’ એ પ્રમાણે શખરીને ચેાગ્ય શિખામણ આપીને તેનાં માળાપ સાથે તેને વળાવી. એ રીતે આશ્રમના નિર્દોષ વાતાવરણમાંથી નીકળીને સાંસારિક વાતાવરણમાં તેણે પ્રવેશ કર્યા.
.:
લગ્નનેા દિવસ નજીક માવતા ગયા તેમ તેમ મગળ ગીતાના સૂર સંભળાવા લાગ્યા. એ રીતે ધામધૂમપૂર્વક તૈયારી કરતાં કરતાં છેક છેલ્લે દિવસે શખરીની ગડમથલ વધી ગઈ. તેના મકાનની આસપાસ પાડાં, ઘેટાં, બકરાં, મરઘાં, કૂકડાં વગેરે અનેક પ્રાણીઓને રાખવામાં આવ્યાં હતાં. તેમની ચીસાચીસ તથા શાર – ખકારભર્યા આર્તનાદ સાંભળીને શબરી તેનાં માતા-પિતા પાસે દોડી ગઇ અને ખેલી : “આ, માપા! આ પશુએ અને મરઘાં વગેરે કેમ ચીસેા પાડ્યા કરે છે? તેમને કેમ પકડયાં છે અને શા માટે છૂટાં મૂકવામાં નથી આવતાં?” માતાએ ખુલાસા કર્યાં ‘આવતી કાલે તારાં લગ્ન છે એટલે તે માટેની મહેફિલમાં એ સઘળાં ઠેકાણે પડી જશે.' શખરીએ પૂછ્યું: ‘શું એ સઘળાને વધ કરવામાં આવશે? જવાબ મળ્યા ‘હા! એમાં નવાઇ જેવું શું છે? આપણે ત્યાં લગ્ન હેાય ત્યારે આપણી ઇજ્જત અને મેલાને સાચવવા સારું એ સઘળું કરવું જ પડે.' શખરી તે આભી જ મની ગઈ. કોઈ પણુ પ્રાણીને અજાણતાં પણ દુભાવાય નહિ એવું શિક્ષણ મળેલું હાઇ એ ભીલપુત્રી એ પશુઓના વધની વાતને કેમ સહન કરી શકે? તેણે મનમાં નિશ્ચય કરી લીધે કે તેનાથી એ વાતાવરણમાં રહી શકાશે નહિ. માડી રાત સુધી ચિંતાતુર રહીને માનસિક ગડમથલના અનુભવ કરી રહેનારી એ શખરી સૌ કોઇ ઊંઘી ગયા પછી ત્યાંથી ગુપચૂપ ચાલી નીકળી અને આશ્રમે પહોંચી ગઈ. ઋષિપત્નીએ તેને જોતાં વાર જ એ શખરીથી રહેવાયું નહિ અને તે ધ્રૂસકે ધ્રૂસકે રોઈ પડી. માતગઋિષએ પણ તેને ધીરજ આપીને સમજાવી : બેટા! તારાથી હવે ત્યાં રહી શકાશે નહિ તે હુ સમાયા છું.' છેવટે તપાસ કરતાં કરતાં તેના માખાપ પણ આશ્રમમાં આવી પહાંચ્યાં. તેમને પણ ઋષિએ સાચી વસ્તુની સમજ પાડી. મહેનત તે ખૂબ કરવી પડી, પણ છેવટે શમરીનાં માખાપ તથા તેનાં સાસશ્યિાં વગેરે સમજી ગયાં અને શખરીની જગ્યાએ ખીજી ભીલકન્યાને પરણાવવાની ચેાજના થઈ ગઈ અને તેના ચારિત્ર્ય - ઘડતરને પરિણામે વખતના વહેવા સાથે એ શખરી પ્રત્યે આશ્રમ-વાસીએ તેમજ ઇતરજને। આદરભાવ દર્શાવવા લાગ્યા.
એ જ શખરીને કાળક્રમે રામચંદ્રજીને ભેટો થઇ જવા પામ્યા હતા અને શરીનાં એઠાં એર રામે આરોગ્યાં હતાં એ રામાયણની કથા તમે કયાં નથી જાણતા ? શખરીની ભકિતના પારા તે સમયે કેટલા ઊંચા ગયેા હશે તે વાત તે ઘટના પરથી સહેજે સમજાય છે. પછી તે શખરી મેાટી તપસ્વિની બની ગઇ અને ચારે ય દિશામાં તેની ખ્યાતિ રામનાં ભકત તરીકે પ્રસરી જવા પામી. એકઢા પપા સરાવર બગડી જવા પામ્યું. અનેક ઉપાયા કરવા છતાં તે ફરી સ્વચ્છ થયું નહિ, ત્યારે કાઈકે કહ્યું કે હવે રામચંદ્રજી પધારે અને તેમના પગને સ્પર્શ થતાં જ એ સરોવર સુધરી જશે. અમુક સમય વીત્યા બાદ શ્રી રામચંદ્ર પોતે એ પ્રદેશમાં પધાર્યા અને તેમને વિનંતી કરવામાં આવી. શ્રી રામ પેાતે સમજતા હતા કે તેના કરતાં તેના ભકતા ચઢે છે એવું બતાવવાના એ ખરેખર મેકે હતા. કારણ કે શખરીની અનેાખા પ્રકારની ભકિત હાવા છતાં પણ રામને માનનારા મનુષ્યેામાંના કેટલાયે એ શખરીને ૠષિકન્યા તરીકે સ્વીકારવા તૈયાર નહાતા. પર ંતુ કુદરતની કરામત કાંઈ ઓર જ છે. જૈન સૂત્રેા તે કહે જ છે કે પાંચ સમવાયે (પ્રારબ્ધ, પુરુષાર્થ, નિયતિ, સ્વભાવ ને કાળ) મળે ત્યારે કાર્ય પરિપૂર્ણ થયા વગર રહે જ નહિ.
પ્રવચન અંજન
For Private Personal Use Only
૭૧ www.jairnelibrary.org
Page #115
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરૂદેવ કવિવય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ
શ્રી રામે જાણી લીધું કે એ ક્ષેત્રમાં શબરીને આંટી દે એવા ખીજો કેાઈ રામભકત ન હતા; છતાં પણ તેઓ પેાતે જો શમીને માટી ભકત તરીકે ઓળખાવે તે એ પ્રદેશના વકજડા' માને તેમ ન હતા. જેનામાં જાતનું તેમજ તેમની વિદ્યાનું ખાટું અભિમાન છે. તેઓ સમાજમાં ગમે તેવા પ્રતિષ્ઠિત તેમ જ સામાન્ય ભલેને હાય, પણ તે માનસિક વિકાસની નજરે વંકજડા તેમ જ તુચ્છ જ રહેવા પામે છે. તેવા લેાકાને તે! જાત અનુભવ થાય ત્યારે જ ખીજાઓનું માનવા તૈયાર થાય છે.
શમે જાતે જઈને પંપાસરેાવરને સ્પર્શ કર્યો, પણ તે ફરી સ્વચ્છ થયું નહિ. લેકે આશ્ચર્ય પામી ગયા. કંઈક નિરાશ પણ થયા. રામે કહ્યું : નિશશ થવાનું કાઇ કારણ નથી. મારા કરતાં મારા ભકતે ચઢી જાય છે. મારાથી જે ન બન્યું તે તેઓ કરી દેશે. કારણ કે ભકતહૃદય ભગવાનમય હાય છે. એટલે કે તેએમાં ભગવતપણું હાય છે. સાથેાસાથ તેઓમાં સમર્પણની મહાશકિત પણ હાય છે. એ એના સુર્યાગથી ભગવદ્ભકતા ખુદ ભગવાનથી ચઢિયાતુ કાર્ય નિપજાવી શકે છે. પરિણામે એ લેાકેાએ રામભક્તની શેાધ ચલાવી અને શબરી કરતાં મેાટા રામભકત મેળવવામાં તે નિષ્ફળ ગયા. એટલે તેએ શબરી પાસે આવ્યા અને કહેવા લાગ્યા: માતા, તું સાચી તપસ્વિની છે. અમારે માટે ખરેખર વનીય છે. યા લાવીને આટલુ લેાકેાપયેાગી કાર્ય કરી આપે.' શખરી સાચી વસ્તુ સમજી ગઈ એટલે તેમની વિનંતીને માન આપી શ્રી રામનાં ચરણની રજ લઈ તેણે પ ંપા સરોવરમાં પ્રવેશ કર્યો તે જ ઘડીએ સરાર અસલ હતુ તેવું સ્વચ્છ (નિર્મળ) થઇ જવા પામ્યું અને શબરીએ તે વસ્તુને શ્રી શમના જ પ્રતાપ છે એ રીતે સહુને સમજાવી. આજે પણ લેકે એ ભકત શખરીની કથા સાંભળીને પાવન થાય છે.
એવું છે ઘડતરનું રહસ્ય. એવું ઘડતર પ્રાપ્ત કરવા માટે અનુપમ એવું માનવશરીર મળ્યું છે. એટલે સંસ્કારિતાના દાતાર માખાપે, શિક્ષકાએ, ધર્મગુરુજીએએ તેમ જ વ્યકિતએ જાતે એકીસાથે ખભેખભા મિલાવીને જીવનના ઘડતરનાં કામે લાગી જવુ જોઇએ. એવુ જે થાય તે! આજની આપણી કેળવણી, શિક્ષણુસંસ્થાએ તેમ જ ધર્મસંપ્રદાય। ચારિત્ર્યથી મઘમઘતાં થઇ જશે અને એવાં ચારિત્ર્યની જ્યાત માત્ર ભારતવર્ષને જ નહિ, પણ સારાં ચે વિશ્વને સાચા પ્રકાશ આપી રહેશે.
જીવનસ ંગ્રામ
વહાલાં આત્મખએ અને માતાએ !
આજની વાત જીવનસંગ્રામને લગતી છે. હું તમને કહું કે જીવન પાતે એક સંગ્રામ છે તે તે વાતથી ચમકશે નહિ. એ વાત સાંભળીને કદાચ તમને નવાઈ લાગશે. એ હુ સમજી શકું છું. પરંતુ એને લગતી સાચી સમજ થતાં આશ્ચર્ય આપેઆપ અલાપ થઈ જશે.
તમે સહુ જાણે! તે છે! જ કે આ જગતમાં પ્રાણીમાત્રમાં જીવન છે અને એ જીવનને લઇને જ અઢેર તેમ જ બહાર એમ સર્વત્ર યુદ્ધ ચાલી રહેલુ આપણે જોઈએ છીએ. માઢુ માથ્થુ નાના મછલાને એઇયાં કરી જાય છે એ વાત કાણુ નથી જાણતુ? પણ નાનુ માલૢ પોતે હામાયા પહેલાં કેવું યુદ્ધ કરે છે તે જોયુ છે? સંગ્રામમાં હારે ત્યારે જ તે શરણે જાય છે કે મરે છે. કોઇ ખિલાડી ગમે તેવી ભલેને તરાપ મારે, પરંતુ એ તાપની સામે ઝઝૂમવાની શક્તિ કંઇ ઊંદરમાં આછી નથી હાતી. બગલાની ચાંચ લાંખી શા માટે છે? તમે જવાબ આપશે કે માછલાંને સહેલાઈથી તેમજ મજબૂતપણે પકડી લેવામાં મદદરૂપ થાય એટલા માટે. અને માછલાંની શક્તિ જોઈ છે? પાણીની અંદર રહેવા છતાં તેની ગતિની તીવ્રતા જોઇ છે? એની એ તીવ્રતિને લીધે તે તેને સહેલાઇથી પકડી શકાતું નથી. આ રીતે જીવન ધરાવતાં નાનાં-મેટાં પ્રાણીઓમાં સતત સંગ્રામ ચાલી રહેલે! આપણે દેખીએ છીએ.
એ જીવતાં પ્રાણીઓની વાતને બદલે પૃથ્વી, પ્રાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિને જરા ખારીકાઇથી અવલેાકશે તે જણાશે કે એ સૌમાં પણ પરસ્પર સગ્રામ ખેલાઇ રહેલા છે. મેટા મેટા પહાડોને તેમ જ પત્થરોને પાણીના ધસારા
કર
For Private Personal Use Only
જીવન ઝાંખી
Page #116
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરુદેવ કવિલય પં. નાનચન્દ્રજી મહારાજ જનમશતાલિદ સ્મૃતિગ્રંથ ઘસી નાખવામાં ફતેહ પામે છે. અને એ પહાડો હારે છે ત્યારે જ પાણીના ઘસારાને તાબે થાય છે. એ સમજવા જેવું છે. પથરેનું પણ તેવું જ છે. વળી એ પાણીને અગ્નિ સૂકવી નાખે છે અને બીજી બાજુ એ અગ્નિને પાણી ઓલવી પણ શકે છે. વનસ્પતિને પણ બહારનાં અનેક જંતુઓ પજવી રહેલાં દેખાય છે. એ રીતે આખી જીવસૃષ્ટિમાં પરસ્પર અવિરત સંગ્રામ ચાલુ જ રહેલે દેખા દે છે. કૂતરાં બીજાં કૂતરા સાથે બાઝે; પાડા પાડા સામે લડે; આખલા આખલા સામે જંગ ખેલે. એ પ્રમાણે જાતિ જાતિ વચ્ચે પણ ઠંદ્વ યુદ્ધનાં મોરચા મંડાઈ રહેલા દેખાય છે.
જીવસૃષ્ટિમાં સંગ્રામ ચાલી રહ્યો હોય છે તે જ પ્રમાણે જડસૃષ્ટિમાં પણ યુદ્ધ ચાલુ હોય છે. જડ લાકડાને ત્યારે જ બાળી શકાય છે જયારે માણસ વારંવાર બળપૂર્વક તેને અગ્નિમાં ધકેલ્યા કરે અને સરખી રીતે સંકેય કરે. અણુ અણુ વચ્ચે પણ અથડામણ–યુદ્ધ થાય છે જ, અને જેનું બળ વધારે તે જીત મેળવે છે. તે સામેનાંને પરાજય કરાવી તેને પિતારૂપ બનાવી દે છે. સાકરમાં વધારે પ્રમાણમાં પાણી મળે તે એ પાણીમાં સાકર સમાઈ જાય છે, પરંતુ પાણ કરતા સાકરનું પ્રમાણ વધુ હોય તો એ પાણી પતે સાકરમય બની જવા પામે છે. ત્રસરેણુએ પરસ્પર અથડાય છે તેમાં પણ એ સંગ્રામને નિયમજ કામ કરી રહેલ દેખાય છે. પારો ને સોનું તમે સહુએ જોયાં હશે. એ ધાતુઓ પણ મરે છે, એટલે કે ભરમીભૂત થાય છે. પણ તે કયારે? સંગ્રામમાં હારી જાય છે ત્યારે–અન્યથા નહિ. એ રીતે સર્વ સ્થળે સંગ્રામની બોલબાલા વર્તાઈ રહેલી દેખાય છે.
એ પ્રમાણે જીવજગત અને જડજગતમાં ચાલી રહેલું કાયમનું યુદ્ધ કેમ જાણે કારણસર હોય અને કુદરતને ગમતું હોય એવું લાગ્યા કરે છે. એટલું જ નહી, પણ કુદરત પણ નબળાંને ફેંકી દેવા માગતી હોય એવું લાગ્યા વિના રહેતું નથી. એ વસ્તુને પણ વિચારવા જેવી છે. શરીરમાં જ્યાં સુધી પ્રાણશકિત હોય ત્યાં સુધી બહારના હુમલાથી ટકી રહે છે. પણ ઘડપણ આવે છે ત્યારે શરીરની પ્રાણશકિત ઘટે છે એટલે રોગનાં જંતુઓનો સામનો કરવાની શકિત રહેતી નથી. ત્યારે રોગના જંતુઓ શરીરને બીમાર કરી મૂકે છે અને છેવટે શરીર મરણને શરણ થાય છે. એ અનુભવ તે ઘણાને થાય છે. જડ હોય કે ચેતન, પણ એવા પદાર્થને ઘસારાની વધુ પ્રમાણમાં અસર થઈ કે તે ફૂટેજ છે કે તુટ જ છે કે પછી કયારેક, કયારેક ખલાસ પણ થઈ જવા પામે છે. આ પણ યુદ્ધ છે. એનો અર્થ કેટલાકે એ ઘટાવે છે કે આ જગતમાં નબળાને જીવવાનો અધિકાર નથી. ઘડીભર એ વાત માની લઈએ અને સૌ કોઈને એ વસ્તુ યથાર્થ પણ લાગે તેવી છે. પરંતુ બીજી દષ્ટિએ વિચારીએ તે સ્પષ્ટપણે સમજાઈ રહે છે કે લડાઈ અથવા યુદ્ધ તે શકિતને વધારનારુ તેમજ પિષનારું તત્વ છે. લડાઈ ન હોય તે શકિત પ્રગટે કયાંથી? અને તેની અભિવૃદ્ધિ પણ થાય કેવી રીતે? એ દષ્ટિએ લડાઈ એ તે કુદરતને એક સંકેત માત્ર હોય એવું લાગે છે, જે સંકેત યુદ્ધ દ્વારા સર્વોત્તમ સંકલન કરાવી રહે છે.
કુદરતની સૃષ્ટિમાં મનુષ્ય એ સર્વોત્તમ સર્જન છે, પરંતુ એટલી વાત સમજવા જેવી છે કે કોઈ પણ જીવથી કંઈ એકાએક મનુષ્ય થઈ જવાતું નથી. અનેક નિઓમાં ભટકી ભટકીને, તથા અનેકાનેક ગતિમાં રખડીને તથા
૧ળવાન તેમ જ લડી લડીને જીવે તેની તાકાતમાં ઐર પ્રકારે વૃદ્ધિ કરી દીધી હોય છે. ત્યારે જ છેવટે તેને મનુષ્યને જન્મ મળ્યો હોય છે. એને જ આપણે “બહુ પુણ્યકેરા પુંજથી શભ દેહ માનવને મળે એમ કહીએ તો તેમાં કંઈ ખોટું ગણાય નહિ. કારણ જાણે છે ? શકિતમાં અભિવૃદ્ધિ થવી એ શુભનો સંગ્રેડ જ છે, અને શુભને સંગ્રહ એટલે જ પુણ્ય.
માનવશરીરમાં લેહી અને પ્રાણ વગેરે તત્ત્વ છે. તેમની સામે પણ જંતુઓનું સતતપણે યુધ્ધ ક્યાં નથી ચાલતું? જ્યાં સુધી લોહીમાં રહેલા લાલ કણોની તાકાત હોય છે – લડાયક ફેજની તાકાત હોય છે ત્યાં સુધી તે જોરશોરપૂર્વક સામે ટકી રહે છે, પરંતુ તેનું જોર ઘટે છે એટલે એ લેહીમાં વિજાતીય જંતુઓ પેસી જાય છે અને ત્યાં જ ઘર કરી રહેવા લાગે છે એટલે આપણે કહીએ છીએ કે રોગ થયો છે. સાચી વાત એટલી જ છે કે માનવીની આસપાસના વાતાવરણમાં અનેક રોગોનાં જંતુઓ ફર્યા જ કરતાં હોય છે. અને ત્યારે માણસનું લેહી તાકાતહીન બને છે–પ્રાણશકિત ગુમાવી બેસે છે, એટલે કે નબળું પડે છે અને શકિતની ઓટ આવે છે, ત્યારે જ રોગનાં જંતુઓ તેમનો પગપેસારે
પ્રવચન અંજન
૭૩
Page #117
--------------------------------------------------------------------------
________________
LOLA PIAEA Scani di clopolo audio romance 2016Bier
આપણું મૂળ લેહીમાં કરવામાં સફળ થાય છે. ત્યાં પણ કુદરતે જેલી શરીરની રચના સમજવા જેવી છે. વાળથી કેટલી હદ સુધીની રક્ષા થઈ રહે છે તે વિચાર્યું છે ? જાણે છે ને કે આપણાં નાકમાંય વાળ હોય છે અને તે નાકવાટે પિસવાને પ્રયત્ન કરતાં ઝેરી જંતુઓને સુયોગ્ય રીતે અટકાવી રહે છે. ગળામાં પણ “ટોનસિલ”ની યોજના કયાં નથી ? તેનાથી ગળો મારફત અંદર જતાં ઝેરી જંતુઓને કંઈ જેવો તેવો સામનો કરવો નથી પડતો !
એવાં એવાં યુધે આગળ મોટાં મોટાં રાજયનાં યુધે તો કંઈ વિસાતમાં નથી. એ જંતુઓની અંદર અંદરની લડાઈમાં જેટલી પ્રાણુડાનિ થવા પામે છે તેટલી મેટાં મોટાં વિશ્વયુદ્ધમાં પણ ભાગ્યે જ થવા પામે છે. વળી બાહ્ય યુદ્ધ થાય છે તેવી જ રીતે આંતરિક યુદ્ધ પણ સતતપણે ચાલુ હોય છે. એ યુધને તમે, પ્રકૃતિ અને પુરુષ સામેનાં ઝઘડા તરીકે ઓળખાવો કે દેવી અને આસુરી વૃત્તિ વચ્ચેની લડાઈ કહો કે પછી બીજુ ચાહે તેવું કઈ નામ આપે. પરંતુ એ ઝઘડો, એ સંગ્રામ અથવા યુદ્ધ માનવજીવનમાં સનાતન કાળથી ચાલુ છે. એ સંગ્રામ કે યુદ્ધ અને તેના મૂળભૂત કારણને તમે જાણે છે? વાસ્તવમાં અહંભાવ અને મમત્વ એ બે જ એનાં મૂળ કારણો છે. એ બે જ અંતરમાં રહેલાં ખરાં દુમને છે.
જેન સૂત્રોમાં પ્રરુપેલું છે તે મુજબ જે બે કારણોને લીધે નરકગતિ જેવી દુર્ગતિ પ્રાપ્ત થાય છે તે કારણોને “આ ભ” અને “પરિગ્રહ” તરીકે ઓળખાવાય છે. આરંભ એટલે સ્વપ્રાણ કે પરપ્રાણને આઘાત પહોંચાડવારૂપ મનવૃત્તિ અને તે અહંભાવ પ્રેરિત હોય છે. એટલે અહંકાર જ “આરંભનું ઉદભવ સ્થાન છે. ત્યારે પરિગ્રહ એટલે વરતુને ચારે તરફથી પકડી રાખવારૂપ મનવૃત્તિ અર્થાત્ મૂચ્છ. મતલબ કે મારાપણું કે મમતા એ પરિગ્રહનું ઉદ્ભવસ્થાન છે. ટૂંકમાં, આરંભ અને પરિગ્રહ એ કાર્ય છે. ત્યારે “અહંકાર” અને “મમત્વ' એ એના કારણે છે. એને રોધ કરવા જે કોઈ સ્પષ્ટ રીતે કે આડકતરી રીતે આવે છે તેને હઠાવવાના ભયંકર પ્રયત્ન, એ બે ત–એ બે દમને અનોખી રીતે કરે છે. કામમાંથી કેધ અને કેધમાંથી સંમેહે ઉત્પન્ન થાય છે. “જાનાર ધો.fમના તે આઘાત મવતિ સંમો ” એ ગીતા વચન કહે છે. તેમ અહંકાર અને મમત્વમાં સપડાયેલ માનવી આખરે સર્વનાશને નાતરે છે.
આપણે જોયું કે સંગ્રામ સર્વત્ર છે, એટલે કે સંગ્રામ વિના કેઈ સ્થાન ખાલી નથી. એ રીતે સંગ્રામ કુદરતી ગણાય છે. જેમ જીવવું એ કુદરતી છે તેમ જીતવું એ પણ એટલું જ કુદરતી છે. તમે સહુ સ્પષ્ટપણે સમજી શકે છો કે શક્તિ વધે તે જ જીતી શકાય છે, પણ ત્યાં મારે પૂછવું પડે છે કે એકલી શકિતથી જ ચાલે ખરું? અને જવાબ “ના” માં મળે છે. એ વાત પણ સમજવા જેવી છે. શકિત હોય પણ સાથોસાથ વિવેક; સમજ કે જ્ઞાન ન હોય તે એ શક્તિધર જગતભરમાં અનેક પ્રકારના અનર્થો મચાવી દે છે. રાવણે શું કર્યું હતું તે તમે ક્યાં નથી જાણતા. તે પ્રાપ્ત કરેલી અથાગ શકિતને તેણે દુરપયોગ કર્યો ત્યારે સીતા જેવી મહાસતીને મોટી તકલીફમાં મુકાઈ જવું પડયું હતું. એટલું જ નહિ, પણ શકિતના એ દુરુપયેગને પ્રતાપે એ સમયની મહાન વિભૂતિઓને તથા તે યુગના માનવીઓને કેટકેટલી આપદાઓ વેઠવી પડી હતી. એ કયાં સમજાવવા બેસવું પડે તેવું છે? સ્વરાજયની સ્થાપના પછી પણ સૌરાષ્ટ્રમાં બહારવટિયા ભૂપતે કાળો કેર મચાવવામાં શી મણું રાખી હતી? સ્વરાજયપ્રાપ્તિના શુભ ટાંકણુના અવસરે જ હિન્દુ-મુસ્લિમોની કેટલી બધી શકિત ભયંકર કાપાકાપીમાં તેમ જ મારામારીમાં રોકાઈ ગઈ હતી? એ જ કારણથી અનુભવી પુરુષોએ જગતનાં મનુષ્યોને સંભળાવ્યું છે કે -
નાનત્તિ વિન્નત વનૌરા:
તું ક્ષમા થે જ ર તે વિત્તિ ! અર્થાતુ કેટલાક જાણે છે પણ શકિતના અભાવે આચરી શકતા નથી. અને કેટલાક કઠિનમાં કઠિન આચાર પાળે છે પણ જ્ઞાનના અભાવે જાણી નથી શકતા. પરંતુ જે સાચું સમજી લઈને સાચું આચરે છે તેવા વિજેતા ખરેખર વિરલ હોય છે ! તાત્પર્ય એટલે કે, જ્ઞાનની ઝાંખી ન થઈ હોય ત્યારે જે યુદ્ધ ખેલાય છે તેને અવળી લડાઈ તરીકે પણ ઓળખાવાય છે અને તેવી લડાઈ સ્વપરનું ઘણું નુકસાન કરી બેસે છે, પરંતુ જ્ઞાનનાં પગલાં થતાંવેંત એ જ લડાઈ તેનું સ્વરૂપ બદલી નાખે છે, અને સૈ કે તેને સવળી તેમ જ શ્રેયસ્કર લડાઈનાં નામથી ઓળખાવે છે.
७४
જીવન ઝાંખી
Page #118
--------------------------------------------------------------------------
________________
(પધ્ય ગુંદંઘ કવિવર્ય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાલિંદ સ્મૃતિગ્રંથ
સંગ્રામના મુખ્ય બે કારણે તરીકે “અહંતા” ને “મમતાનો ઉલ્લેખ કરવામાં આવ્યું જ છે. એ અહંતા ને મમતાને તેડવા પ્રયત્ન શરૂ થયા પછી જ માણસ માર્ગાનુસારીની ભૂમિકા પર આવે છે. ત્યાર બાદ સમ્યકત્વનું પરિણમન થાય છે, એટલે કે આત્મભાન થાય છે. અંતરમાં રહેલા એ બે કટ્ટા દુશ્મન જાય એટલે ભવભવનું દુઃખ મટે. પણ એ બે દુમને મારા ઘરમાં છે એવું આજે તે કોઈને ભાન જ હોતું નથી. માણસને ખબર પડે કે કાળોતરો નાગ તેના ઘરમાં ઘુસી ગયો છે, તો તે નાગને કાઢવામાં નહિ આવે ત્યાં સુધી તેને જંપ વળતો નથી. એ જ દષ્ટિએ માણસ જે સમજે કે દુશમન તો મારા કોઠામાં ભરાઈ બેઠે છે તો તે આત્માનું અનિષ્ટ કરવાનું કે અવળી લડાઈ સ્વને પણ કરવાને તૈયાર થાય નહિં. અંતરનાં દુશમનની સાથે લડવું એ સાચું યુધ છે. અને બરોબર સમજે કે એવી લડાઈ કરતો કરતે સતત જય મેળવવા પ્રયત્નશીલ જે કઈ બને તેનું જ નામ સાચે જેન” છે. “વિજેતા' છે.
એવા જૈનને મુદ્રાલેખ સમજવા જેવું છે. જે લડાઈ માત્રને માટે મનાઈ ફરમાવાઈ હોત અગર એકંદરે એ ન ઈચ્છવાજોગ હોત તો જૈન શબ્દ “જિ” ધાતુમાંથી પ્રગટે જ નહિ. કારણુ લડ્યા વગર, યુધ ખેડયા વગર જયની પ્રાપ્તિ થાય ખરી? સાચી વાત તે એટલી જ છે કે યુદ્ધ ખેલવું અને એમાં સતત વિજયને વર્યા કરે એ જેનમાત્રને સાચેસાચે મુદ્રાલેખ છે. વળી “સંયમ” અને “તપ” એ પણ આંતરિક યુદ્ધ નથી તે બીજું શું છે? તમે સહ બરાબર સમજજે કે ઈકિયેના વિષયો અને દુષ્ટ મન સાથે જંગ ખેલ્યા સિવાય સાચા સંયમ કે તપનાં
ભ છે. તમારામાંના ઘણાએ ઘરબાર કે મિલકતના ત્યાગને, સંયમ તથા સમજ વિનાની લાંઘણને તપ માની લીધેલ છે, પણ તે માન્યતા સાચી નથી, ભૂલભરેલી છે. એ જ કારણથી ભગવાન મહાવીરે કહ્યું છે કે સંયમ અને તપ તો નિર્જરા માટે હોય છે. બરાબર યાદ રાખજો કે ઈન્દ્રિય તથા મનની સામે યુદ્ધમાં ઊતરવું એ કાંઈ નાનીસૂની બહાદુરીનું કામ નથી. માટે જ કહ્યું છે કે –
अप्पणामेव जुज्झाहि, किं ते जुज्झेण बज्झओ।
अप्पणामेवमप्पाणं, जइत्ता सुहमेहो ॥ આનો અર્થ એ છે કે પોતાના આત્માની સાથે જ યુદ્ધ કરવું જોઈએ. બહારના સ્થલ દુશ્મન સાથે યુદ્ધ કરવાથી શું લાભ? પિતાના શુદ્ધ આત્મા વડે અંદર રહેલા દુષ્ટ આત્માને (મનને) જીતનાર ખરેખર પૂર્ણ સુખને પામે છે.
એ સંગ્રામને એક પ્રકાર એ છે, જેને આત્મયુદ્ધ તરીકે ઓળખાવાય છે. એવા યુદ્ધનો ઉપયોગ આત્માની સાચી પિછાણ કરવા માટે થાય છે. અને એ આત્માની પિછાણ થાય ત્યારે જ સાચી આત્મપ્રાપ્તિ થઈ કહેવાય છે. સમજે છો ? આત્માની સાચી પિછાણુ કોને થાય છે? ખરેખરી શકિત વગર એવી પિછાણ થવાને મુદ્દલ સંભવ નથી, એ ગોખી રાખવા જેવું છે. તેથી જ સાચી રીતે કહેવાયું છે કે “નાડામામાવીને ચ:' એટલે કે આ આત્માને નિર્બળ માણસ પામી શકતો નથી. નિર્બળતા તેમજ મુડદાલપણું કઈ રીતે ઈચછવા ગ્ય નથી. તેનાથી કંઈ કાર્ય ભાગ્યે જ સરી શકે છે. સાચું કહીએ તે અનેક માયકાંગલા કરતાં શકિતધર એક જ વધુ ઈચ્છવાજોગ છે. ભલેને એ શકિતધર તેની શકિતને અવળે માર્ગે વાપરતો હોય તે પણ માયકાંગલા કરતાં તે ચઢી જાય. અને શ્રેયના માર્ગે શકિતને વધુ સારો સદુપગ કરી જાણે તે તો પેલા કરતાં ય વધુ ઉચ્ચ દરજજાને ગણાય. તેમાં કઈ જાતની શંકાને માટે સ્થાન રહેતું નથી. તમે કદાચ નહિ જાણતા હે કે સાધુ કે શઠ બન્નેમાં શક્તિ હોય છે જ. એક શકિતને સદુપયોગ કરે છે, જ્યારે બીજો તેને દુરુપયેગ કરવામાં મઝા માને છે. પરંતુ એવું ય બની આવે છે કે સત નિમિત્તમાત્ર મળી જતાં એ શઠ પણ શકિતનો દુરુપયોગ કરવાનું માંડી વાળીને તેનો સદુપયોગ કરતા થઈ શકે છે અને એ રીતે શઠમાંથી સાધુ બની શકે છે. પણ માયકાંગલા-પામરપણામાંથી સાધુના ઘડતરની આશા ભાગ્યે જ રાખી શકાય.
ને-એ નિર્માલ્યતાને દૂર કરીને શકિતની જ આરાધના કરે - શકિતની પ્રાપ્તિ થઈ એટલે પછી તેના સદુપયેગની તમના વખત જતાં જાગ્યા વગર રહેવાની નથી. અલબત્ત, પ્રયત્નો સતતપણે ચાલુ રહેવા જોઈએ. માટે જ કહું છું કે ખરો દુશમન તે અંદર છે. તેને મહાત કરવા પ્રયત્નશીલ રહે. એટલે બેડે પાર થઈ જશે. યુદ્ધ અને લડાઈનું સાચું રહસ્ય આપોઆપ સમજાઈ જશે. એ જ દષ્ટિબિન્દુને અનુલક્ષીને કહેવાયું છે કે:
પ્રવચન અજન
૭૫
Page #119
--------------------------------------------------------------------------
________________
-
-
પૂજ્ય ગુરૂદેવ વિષય પં. નાનાસજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ યવનિત્તમfપર જ' એટલે કે આપણે આત્મા પોતે જ પોતાનો મિત્ર અને પોતે જ પિતાને દુશ્મન બને છે. સાચે માર્ગે શકિતને વાળીને તેને ઉપયોગ કરવાની અનોખી યોજના કરવામાં આવે તો આત્મા આત્માને મિત્ર બની જવા પામે છે, પરંતુ એ જ શકિતને રાક્ષસ રાજા રાવણે કર્યું હતું તે મુજબ, અવળા માગે વાપરવામાં આવે તે એ આત્મા પોતે જ પોતાના દુશ્મનને પાઠ ભજવતાં શરમાતો નથી.
આત્મા સાથેનું આત્મયુદ્ધ કેવું હોય તે એક દષ્ટાંતથી સમજાવું તે સરળતાથી તમે સહ સમજી શકશે. એક મહાત્માને કઢી બહુ વહાલી લાગતી હતી. માલમિલકતને ત્યાગ કર્યો, સત્તા છેડી, બીજા કેટલાયે સ્વાર્થોને તિલાંજલિ આપી, સગાં-સ્નેહીઓ તેમ જ માતાપિતાને પણ છોડયાં. એ સઘળે છેડયું, પણ પેલી કઢી કેમેય છેડાતી ન હતી. જ્યાં જાય ત્યાં સામે ચાલીને માગણી કરે: “બ ઈ! આજે કઠી કરે ને. કઢી ખાવી છે!” એટલી હદ સુધીની નિમાંથતાએ તેના મનમાં ઘર કર્યું હતું. એક દહાડો તેને વિચાર આવ્યેઃ “અરે! હું કઢીનો ગુલામ કે કઢી મારી ગુલામ? મારા જેવાને કઢી માટેની આ કિત કેમ પોષાય?’ તેને મનમાં બહુ દુઃખ થયું અને તેને રસ્તો કાઢવાનું વિચારી લઈને આત્મયુદ્ધને આરંભ કરી દીધે. બહારથી કહીને લઈ આવીને તેણે ખાધી તે ખરી, પણ પછી વમન કરીને ફરી તેને જ ખાવાનો પ્રયત્ન કરવા માંડયો. ઊલટી થયા પછી, વમન કરેલી કઢી શેની ભાવે? પણ મનને તેણે ઝગડયું: “ના, ના, પીવી જ પડશે. તને તે બહુ ભાવે છે ને ? એ પ્રમાણે વારંવાર ઊલટી કરીને પીવાથી એટલે તે તેને કંટાળો આવ્યું કે કઢી પ્રત્યે તેના મનમાં કાયમને માટે ઘર કરી રહેલી રસવૃત્તિ - રસલુપતા છેક જ ઊડી ગઈ. એ પ્રકારનો પ્રયોગ અલબત્ત, હઠયોગને છે. એના કરતાં જ્ઞાનયોગ અનેક દરજજે સારો ગણાય.
જ ગણાય. એ જ્ઞાનયોગ એ સાધુજીવનનું એક અંગ ગણાય છે. અને સાચું કહીએ તે એવું સાધુજીવન એટલે જ્ઞાનમય દ્ધાનું જીવન. સાધુ ભગવાં કે સફેદ કપડાં એટલા ખાતર પહેરતો હોય છે કે મોક્ષમાર્ગે પ્રયાણ કરનારાં સૈન્ય માંહેનાં જીવતા જાગતા સૈનિક પિતાને સહેલાઈથી ઓળખાવી શકાય. તેને મન તે જીવનભરનાં કેસરિયાં કરેલાં હોવાનું તે નકકી કરેલું હોય છે. યાદ છે ને ? એક વખતે એક સંતને કેઈએ ગાળો દીધી ત્યારે તેમણે શું કર્યું હતું ? એ મહાપુરુષે તો એ ગાળો ભાંડનાર તરફ એક હાસ્યષ્ટિ ફેંકીને સુણાવ્યું હતું: ‘ભાઈ, તારી પાસે જે માલ હતો તે તેં દેખાડી દીધે, પણ મારે એ ખરીદો નથી. કારણ કે એ માલની મારે બિલકુલ જરૂર નથી.' એનું નામ સાચે વિજય. ખર વિજેતા એ પ્રમાણે જ વર્તન કરે.
મહાત્મા ઇસુ ખ્રિસ્ત પણ એટલા ખાતર જ કહ્યું હતું કે, “જે કોઈ તને ડાબે ગાલે તમાચો મારે, તો તું તારો જમણે ગાલ ધરજે.”
એ જ દષ્ટિબિન્દુને ધ્યાનમાં રાખીને ભગવાન બુધે ફરમાવ્યું હતું કે, વેરથી વેર નહિ શમે, પણ પ્રેમથી જ વેર શમશે.” સાથોસાથ એ પણ ભૂલવું ન જોઈએ કે “ક્ષમા વીરસ્થ મહાન' ક્ષમા એ તે વીરનું ભૂષણ છે, કાયરનું નહિ. તરવાર લટકતી હોય, મહાન શૂરવીર ગણાતો હોય છતાં પણ ગુસ્સો ચડે એવું વર્તન કોઈ દાખવે ત્યારે સામા માણસને શિક્ષા કરી શકે એવી શકિત હોવા છતાં પણ જે સહિષ્ણુતા રાખે, ક્ષમાને ગુણ દાખવે તે એ એનું ભૂષણ જ ગણાય. નિર્માલ્યતાથી બતાવાતી ક્ષમા એ ખરી ક્ષમા નથી. - શ્રીમદ શંકરાચાર્યે પણ ક્ષમાનું લક્ષણ “વિવેચૂડામણિમાં સમજાવતાં ફરમાવ્યું છે કે “દુઃખમાત્રને સહન કરવાં, બાહ્ય પ્રતિકાર કર્યા વગર સહન કરવાં, એટલું જ નહિ પણ ચિંતા કે વિલાપ કર્યા વગર સહન કરવાં તેમાં જ ક્ષમા અથવા તિતિક્ષાની ખખી ભરી પડી છે! કેધ ઉત્પન્ન થાય તેવા સંજોગોમાં પણ કેધ ઉત્પન ન થવા દે એ જ ખરે પુરુષાર્થ છે, ત્યાં જ સાધનાની ખરી કસોટી છે.”
સવશીલ વ્યકિતઓની ક્ષમા અથવા તિતિક્ષા કેવી તેજસ્વિની હોય છે તેની એક કથા બૌદ્ધ સાહિત્યમાં આવે છે તે સાંભળવા જેવી છે. શુભ નામની એક બૌધ્ધ ભિક્ષુણી એક વખતે વનમાં એકલી ચાલી જતી હતી. તેને રસ્તામાં એક લંપટ ગુંડાને ભેટ થઈ ગયે. એકાંતનો લાભ લેવાના ઇરાદાથી તેણે એ સાધ્વીને ઊભી રાખી અને તેની આંખો સામે તાકીને નીરખી રહો, સાધ્વી તે સાચી વીરાંગના હતી. તેણે પૂછયું: ભાઈ ! તું શું જુએ છે? તારે શું જોઈએ
જીવન ઝાંખી
Page #120
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરૂદેવ કવિવર્ય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાદિ સ્મૃતિગ્રંથ
છે”? પિલા નફફટે જવાબ આપ્યો: “આ તારી આંખે ઘણી મોહક છે. તે જોઈએ છે.” એ સાંભળતાં વેંત જ કોઈ પણ જતથી અચકાયા વગર શુભાએ પિતાના નખ વડે એક ઓળો કાઢીને તેને આપવા માંડ, અને બીજો પણ આપવાની તૈયારી બતાવી, ત્યાં પિલા લંપટના હૃદયમાં છુપાયેલો અંતર્યામી જાગી ઊઠ ને તે ગળગળા થઈને રડી પડે અને એ સાધવીના પગમાં પડી ગયો. તે બોલ્યો : “મને માફ કર, માતા ! મારી ભૂલ થઈ. ભિક્ષણએ પણ હૃદયપૂર્વક સાચી માફી આપી. એનું નામ સાચી બહાદુરી ને સાચે વિજય. માટે જ કહેવાયું છે –
ક્ષમાગ કર ધારે, મેરે સતે ક્ષમાર્ગ કર ધારે રે!” એ ક્ષમા તો ખરેખર સફળ હથિયાર છે. ગમે તેવા કે ધના પ્રસંગે પણ ક્ષમા રાખવી. પેલી ભિક્ષુણીની પેઠે ભયંકર લંપટની સામે પણ અડગતાપૂર્વક બલિદાન આપવું, એ કાંઈ સહેલી વાત નેતી. પરંતુ જયાં જ્ઞાન સાથે શકિત સંકળાયેલી હોય ત્યાં એવાં બલિદાન અશક્ય નથી. એ ભિક્ષણીનું જ દૃષ્ટાંત લો. તેની હૃદયની શકિતથી, નિમિત્ત મળતાં આખરે શિયળ બચ્યું, કાયા પણ બચી, અને લંપટનું હૃદય પણ પલટી જવા પામ્યું. સમજે, હજુ પણ સમજે, સાચી વાતને. એવાં તને સાચી રીતે સમજતાં શીખે. એવાં સતીજને અને સંત પુરુષોના જીવનમાંથી પ્રેરણા મેળવી અનેક જીવો તરી ગયાનાં દષ્ટાંત શાસ્ત્રમાં તેમ જ ઈતિહાસની કથાઓમાં ભર્યા પડયાં છે.
કષ્ટ પડે ત્યારે હિંમત રાખવી એ કાર્ય કઠણ તો છે જ, છતાં પણ સમય આવે એવી હિંમત રહી શકે ખરી, પરંતુ પ્રલોભનના પ્રસંગે આવી મળે ત્યારે પોતાની પ્રકૃતિની સામે લડીને વિજય મેળવવાનું કાર્ય ઘણું જ મુશ્કેલ છે. સાચું કહીએ તે એમ બનવું એ ખરેખર દુર્લભ છે. મહાપુરુષોની જીવનકથાઓ તે સુણાવે છે કે પ્રબળ પ્રલોભનના પ્રસંગો આવે ત્યારે પણ તેઓનાં રૂંવાડાં સરખાં ફરકયા નથી; અર્થાત્ વિકૃતિને પામ્યાં નથી. શ્રીમદ્ રાજચંદ્ર સાચું જ
નીરખીને નવયૌવના, લેશ ન વિષયનિદાન,
ગણે કાષ્ટની પૂતળી, તે ભગવાન સમાન.” ખરેખર, યૌવનમસ્ત યુવતીઓને નીરખતી વખતે જેના અંતરમાં લેશ પણ વિકાર કે મોહ જાગ્રત થતો નથી, એટલું જ નહિ પણ જેને સ્ત્રી જાતિનું શરીર એક પૂતળી જેવું ભાસે છે તે બ્રહ્મચારી સાક્ષાત્ ભગવાન જ છે. એને મન તો પોતાના જ આત્માનું સર્વત્ર દર્શન થયા કરે. જૈન જગતમાં જંબુસ્વામી એ ઉજજવળ દૃષ્ટાંત છે.
જંબુસ્વામી પાસે તેની પરણેલી અત્યંત લાવણ્યમયી આઠ સ્ત્રીઓ તેને સંસારમાં ખેંચી રાખવા માટે એકી સાથે દલીલપૂર્વક આકર્ષણ કરી રહી હતી. તદ્દન એકાંત હતું અને રૂપરૂપના અંબાર સમી નવયૌવનાઓ હતી. જંબુકુમાર પિતાની સ્ત્રીઓને વૈરાગ્ય તરફ વાળવા અનેક પ્રકારે સમજાવતો હતો, અને સ્ત્રીઓ તેને સંસારમાં ખેંચવા અનેક દૃષ્ટાંત આપી પ્રયત્ન કરતી હતી. આ પણ એક યુદ્ધ જ હતું.
શાસકાર સુણાવે છે કે એ જબુકુમાર સંસારરસિક તો ન બન્યા, પણ તેમનું રૂંવાડું સરખું પણ ચળ્યું નહિ. અને એથી ઊલટું તે આઠેય નારીઓને તેમણે વૈરાગ્ય પમાડે. એ કથા વાંચી છે તેમાં કહેવાય છે કે એ સમયે અભય નામના હંટરો તેના પાંચસો જેટલા સાથીઓ સાથે તે સ્થાનમાં ચોરી કરવા માટે ત્યાં આવ્યો હતો. પરંતુ એ ચોરને ય એ મહાપુરુષ જંબુકુમાર અને આઠ રમણીઓ વચ્ચે થઈ રહેલો વાર્તાલાપ સાંભળી વૈરાગ્ય ઉપ હતો.
સ્થા કહે છે કે એ ચારોએ પણ ચોરેલી સઘળી માલમત્તાને ત્યાં જ છોડી દઈને એ જંબુસ્વામી સાથે જ ત્યાગમાર્ગની દીક્ષા લીધી હતી. એ રીતે એ સંગ્રામમાં જંબુકુમારને વિજય થશે. આવી અનેક વાતે શાસ્ત્રમાં સંતે એ ફરમાવી છે. પરંતુ આપણને તેની કંઈ પડી નથી. તેમ તમારી પાસે ઉપદેશ આપનારાઓને પણ એની પડી હોય એમ લાગતું નથી. તેથી જ તે આજે જગતભરમાં આટલા બધા વિસંવાદ વધી પડે છે. એ વિસ વાદને દફન કટિબદ્ધ થવાનો સમય હવે પાકી ચૂક્યો છે. એટલું સમજાય તે યે ઘણું છે. માટે સમજે, વિચારો અને સાચી વાતને હૃદયમાં ધારણ કરવા હરહંમેશ તૈયાર રહો.
પ્રવચન અ જન
ত
Page #121
--------------------------------------------------------------------------
________________
--
પૂજ્ય ગુરુદેવ વિધય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
વિચાર કરતાં જણાશે કે યુદ્ધ તે જીવમાત્રમાં અને જડમાત્રમાં સતત ચાલી રહ્યું છે, પરંતુ એ બાહ્ય સંગ્રામને બદલે શકિત સાથે સાચા જ્ઞાનની દોસ્તી કરાવીને જેઓ આંતરિક સંગ્રામમાં લડે છે, તેઓ વિજયશાળી બને છે. તેઓ જ સાચા જેન બનીને કમેકમે જેન પરમાત્માની પદવી પામે છે. કાયરતાને બદલે વીરતાને પસંદ કરી તેને જીવનમાં કેળવીને આ મહાન સંગ્રામમાં સાચા વિજેતા બનવાનો સંક૯૫ આપણે સૌ કરીએ અને ઉત્કૃષ્ટ વિજય મેળવતાં કુદરતના પરમ સંકેતને ઓળખી, પરમપદ પામવાને પરમાનંદ પ્રાપ્ત કરીએ.
સેવાનો રાહ વહાલાં આત્મબંધુઓ અને માતાઓ !
આજે “સેવાને રાહ” એ વિષય ઉપર મારે બોલવાનું છે.
પરોપકાર અને અર્પણતા એ બન્ને સેવાના માર્ગના પગથિયાં છે. સેવા એટલી તો ડી ચીજ છે કે જેમ જેમ ડૂબકી મારીએ, તેમ તેમ એનાં વિવિધ સ્વરૂપે નજરે પડે! સેવા જ્યારે સંપૂર્ણ બને છે ત્યારે એ સેવા સ્વાભાવિક જ અદ્વૈતરૂપ બની રહે છે.
ભગવાન મહાવીર અને સેવા ભગવાન મહાવીરને નિષ્કામ સેવા ખૂબ પ્રિય હતી. તેમણે સાધુ અને શ્રાવકને ઉદેશીને કહ્યું છે કે તમે આ લેકમાં બદલાની આશાએ, ધન, માલ, આબરુ, ઈજજતની લાલચે સેવા ન કરજે, પણ તમારા આત્માનું હિત સમજીને કરજો. સેવાથી સેવા લેનારને લાભ થશે, પણ એને સાચે લાભ તે સેવા કરનારને થાય છે. જ્યાં તપશ્ચર્યાને અધિકાર “દશવૈકાલિક સૂત્ર' ના નવમા અધ્યયનમાં સમજાવ્યા છે, ત્યાં કહ્યું છે -
नो इहलोगट्टयाओ तवमहिटिज्जा, नो परलोगठ्याओ तवमहिट्ठिज्जा, नो कित्तिवन्नसद्दसिलोगट्टया तवमहिट्ठिज्जा नन्नथ्थ निज्जरट्टया तवमहिट्ठिज्जा ॥
અર્થાત, આ લોકના ભેગોપભેગને માટે કે પરલેકના વૈભવને માટે અથવા કીર્તિ, યશ, માન કે સન્માન અર્થે તપશ્ચર્યા કરવી ન ઘટે. પણ એકાંત નિર્જરા અર્થે તપશ્ચર્યા કરવી જોઈએ. નિર્જરા એટલે આત્મશુદ્ધિ. તમારા આત્મા ઉપરને બજે છે કર, આવરણ દૂર કરવું તે નિર્જર, જેમ તપશ્ચર્યા માટે કહ્યું છે, તેમ આચાર કે કઈ પણ ક્રિયા કે સેવા માટે પણ સમજવું. સમજપૂર્વકની નિષ્કામ સેવાઓ આત્માની શુદ્ધિ કરે છે.
સેવા એ તપશ્ચર્યાને એક વિભાગ છે. સેવા એ તપ શી રીતે, એવી કઈ શંકા ન કરે ! “દુછાનિરોધરૂં : ” ઈચ્છાને નિરોધ એ તપની ઉત્તમ વ્યાખ્યા છે. સેવામાં નિષેધ કે મનેનિગ્રહ જોઈએ જ. એ વગર સેવા શકય નથી. સેવાના કાર્યમાં માની લીધેલી આપણી કે માન્યતા કે ઈચ્છિત સુખ સગવડ કે ઈષ્ટ વસ્તુને ભેગ આપ જ પડે તો જ સેવા થઈ શકે. એટલે ઈચ્છાનિરોધ સહેજે થાય જ, અને એ જ તપશ્ચર્યા. આથી જ આંતરિક તપમાં સેવા અથવા વૈયાવચ્ચનું સ્થાન છે.
કુદરતના નૈસર્ગિક રાજ્યમાં જ્યાં નજર નાખો ત્યાં એવી નિર્વ્યાજ સેવાના જવલંત આદર્શો ભર્યા પડયા છે.
જુઓ તો ખરા સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર, તારા, સમુદ્ર, મેઘ, વાયુ વૃક્ષાદિ સર્વે પ્રાણીમાત્રને પિતાની જાત અપને, અહોનિશ કેવી સેવા આપી રહ્યાં છે. તે વડે હવા, પ્રકાશ, પાણી, છાયા, ફળ-ફૂલાદિની સામગ્રી અનાયાસે અથવા સહજ પ્રયાસે સ્વાભાવિક જ સાંપડે છે. જે હવા વિના ક્ષણવાર કઈ પ્રાણી જીવી શકતા નથી, એ હવા મફત. સૂર્ય-ચંદ્રના પ્રકાશ જેવી મહા કિંમતી વસ્તુ તે પણ મફત. છતાં એ પોતાના અસીમ ઉપકારના બદલામાં એ કંઈ ઈચ્છે છે? કેમ ઈચ્છે? એ તે એને નૈસર્ગિક ધર્મ છે. જે એને ધર્મ હોય તો માનવીને ધર્મ કેમ ન હોય?
૭૮ Jain Education Interational
જીવન ઝાંખી
Page #122
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરૂદેવ વિવય પં. નાનસન્ટેજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
અહો! મૂઢ સ્વાર્થ માનવી તે જુઓ. એ તે ખાઉં, ખાઉં, ને ખાઉં, લાવો, લાવ ને લાવે; સર્વ સ્થળે પિતાનું જ કરી લેવા લાગી પડે છે. આવાં સ્વાર્થ સૂત્રોને જાળવી રાખવા છતાં પણ દાનેવરી, કર્તવ્યપરાયણ, પરોપકારી, સેવામતિ એવાં વિશેષ મેળવવાની એ નવી નવી યુકિતઓ શોધી રહ્યા છે. કેવી ધૃષ્ટતા !
જ્યાં જીવ જીવનો ભક્ષક છે, પિતાના સ્વાર્થ માટે બીજાનું પડાવી લેવાની ભાવનાવાળા છે, ત્યાં તે સેવા શું કરવાના ? જ્યાં ઓહિયાંનીતિને સિદ્ધાંત ગમે છે, ત્યાં સેવાના વિશાળ રાહની વાત શી કરવી? જો કે આખરે તે એ નીતિને અંજામ એ આવે છે કે બીજાને ભક્ષતાં પહેલાં આખરે પિતે જ શિકાર બની જાય છે.
મહાન સિકંદરને પડકાર આ પ્રસંગ મહાન સિકંદર અને સંત વચ્ચે છે. ગ્રીસના મહાન સમ્રાટ સિકંદરના નામથી કોણ અજાણ્યું છે? પિતાના બાહુબળથી અને સત્તાથી જેણે મહાન વિજય મેળવ્યો હતો. પરિણામે અભિમાનના અતિરેકથી, એના જીવનમાં ભેગની લાલસા અને સત્તાને ઉન્માદ જાગ્યો હતો. તે એટલે સુધી કે તેને બધા દેશે પર વિજય મેળવવાની ધૂન લાગી હતી. સદ્ભાગ્યે, તેના દેશમાં એરિસ્ટોટલ નામના એક સંતપુરુષ રહેતા હતા. એમના પ્રત્યે સિકંદરને માન હતું.
પાત્ત એરિસ્ટોટલ સિકંદરના ઉમાદને શાંત પાડવા તેને જગતનું સ્વરૂપ - ભાગ - વિલાસનું પરિણામ, સત્તા - લાલસાની. ભયંકરતા યુકિતપૂર્વક સમજાવતા હતા. પરંતુ અભિમાનના કેફમાં સિકંદરને, એવા સંતની વાણ ગળે ઉતરતી ન હતી.
એક વાર વિશ્વવિજયી બનવા માટે એણે ભારતદેશ તરફ લાવલશ્કર સાથે કૂચ કરી. પ્રસ્થાન કરવા પહેલાં, તે મહાત્મા એરિસ્ટોટલ પાસે ગયો. ગુરુ એરિસ્ટોટલ તેના સ્વભાવને બરાબર જાણતા હતા. એટલે એના અભિમાનને (સ્વમાનને) પિરસ ચડે એ દષ્ટિએ ગુરુએ સિકંદર પાસે એક માગણી કરીઃ “તમે ભારત દેશમાં જાઓ છે તે વિજય કરીને એક વસ્તુ મારા માટે ત્યાંથી લાવજો”. સમ્રાટ સિકંદર મજમાં આવી ગયે અને કહ્યું – “બેલો, કયી વસ્તુ તમારે જોઈએ?” ત્યારે ગુરુએ દીર્ધદષ્ટિથી વિચાર કરી સિકંદરને ગર્વ ગળી જાય- તેના સત્ત્વની પરીક્ષા થાય એવી એક ચીજ માગી- “ભારતભૂમિ, સંતમહાત્માઓની ભૂમિ છે તે એવા કોઈ ઉચ્ચ કોટિના ત્યાગી કે જેણે પિતાના આત્મબળથી ઈન્દ્રિયના વિષયે અને મન ઉપર વિજય મેળવ્યું હોય, જે બિકુલ નિર્ભય હોય એવા સંતને જરૂર આ તરફ લેતા આવો.” સિકંદરે આ વાત લક્ષમાં લીધી અને વિજય મેળવવા ભારત તરફ કૂચ કરી. અનુક્રમે આગળ વધતાં તે ભારત આવી પહોંચ્યો, યુદ્ધ કર્યું અને યુદ્ધને અંતે પાછા વળતાં પિતાના ગુરુની માગણી યાદ આવી. અને એવા સંતની શોધ કરવા માટે પોતાના સૈનિકોને આદેશ આપ્યો. સૈનિક શોધ કરતાં કરતાં એક જંગલમાં આવી ચઢયા.
ત્યાં તેઓને એક શાન્ત અને નિર્ભય ત્યાગી પુરુષનો ભેટો થયો. તેઓએ સંત પાસે જઈને કહ્યું, “મહાત્મન્ ! પધારે, વિશ્વવિજેતા એવા અમારા સિકંદર બાદશાહે આપને બોલાવે છે. મહાત્માએ, પૂછનારની ભાષા ઉપરથી આખી પરિસ્થિતિ જાણી લીધી. અને મહારાજા અભિમાનમાં ચકચૂર બનેલે કઈ વીર ધે જરૂર હશે. તો હવે એની પરીક્ષા કરવી જોઈએ. એમ વિચારીને સંતે પેલા સૈનિકને જવાબ આપે. “તારે સિકંદર કોણ છે? વિશ્વવિજેતા બન્યા હોય તે ભલે બન્યું. મારે એનું કોઈ કામ નથી. પણ તમારા એ રાજા કામભેગને વિજેતા બન્યા હોય તો હું આવવા તૈયાર છું. જેની પાસે કામ–ભેગ કે વિષય-વાસનાને જીતવાની શક્તિ ન હોય તેની પાસે આવવાની મારી તૈયારી નથી.”
આવો જવાબ સાંભળી સૈનિકે વિચારમાં પડી ગયા, પણ પિતાના મહારાજાનો હુકમ હતો એટલે જે બન્યું તે તેની પાસે રજ કરવું જોઈએ. સૈનિકોએ સિકંદર પાસે આવી બધી વાત કરી. સંતને આવો જવાબ સાંભળીને મહારાજ આશ્ચર્યમાં પડી ગયા. આવો લાપરવાહી જવાબ આપનાર સંત કે હશે? તે જોવાનું સિકંદરને મન થયું. પાસે આવ્યો અને એ જ ખુમારીથી સંતને પિતાના દેશમાં લઈ જવાની માગણી કરી. જેમ બીજ સાધુ સંન્યાસી હોય છે તેવા જ આ સંત હશે એમ સમજીને માગણીની સાથે સાથે ભાગ–વિભવ, માનપાન, અને રૂપસુંદરીઓ આપની પાસે હાજર થશે એવું પ્રલોભન પણ આપ્યું. જાણે આમ કરવાથી સંત રીઝી જશે અને જરૂર આવશે. પણ એ બધું નિષ્ફળ ગયું. સંતે જરાય મચક આપી નહિ, ત્યારે સિકંદરે બીજો દાવ ફેંકયે. એટલે કે સત્તા અને ધમકીથી સંતને દબાવવાનો પ્રયત્ન કર્યો. જે નહિ આવે તે તમારા મૂંડા હાલ થશે માટે મારી વાત સ્વીકારે.
પ્રવચન અંજન
Page #123
--------------------------------------------------------------------------
________________
bપજ્ય ગુરુદેવ કવિવર્ય પ. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
- સંત આ બધું ય નાટક જોઈને મંદ મંદ હસી રહ્યા હતા. સિકંદર જેવા વીર યોદ્ધાની આવી વાતો તેને બાલીશ જેવી લાગી. જેને મન અને વિષય ઉપર કાબૂ છે, જેને મૃત્યુનો લેશમાત્ર ભય નથી, જેને પ્રાણીમાત્ર ઉપર મૈત્રીભાવ અને કરુણાભાવ વરસી રહ્યો છે એવા એ સંત કે ઈ સ્વસ્થ, શાંત અને પ્રસન્ન મુખમુદ્રાથી બોલ્યા, ‘સિકંદર! જરા શાંત થા. આ સમરાંગણું નથી. તારે તારી તલવાર ચલાવવી હોય તે ખુશીથી ચલાવ. મરે છે કે બળે છે તે તે દેહ છે. અમર એવો આત્મા નથી બળ કે નથી મર. ઇન્દ્રિયને મનના વિજેતાને મરવાનો લેશમાત્ર ભય નથી. એના માટે મૃત્યુ એ તે મંગલ પ્રસ્થાન છે. જૂનાં વસ્ત્ર ઉતારી નવાં વસ્ત્રો ધારણ કરવાના હોય ત્યાં શેક શાને? સંતનાં આવા નિર્ભય ઉદગાર સાંભળી–તેની પ્રશાન્ત મુખમુદ્રા નિહાળી, સિકંદરનો તલવારવાળો હાથ ઢલે પડી ગયો. એને ગર્વ ગળી ગયે. એ સંતના ચરણમાં ઢળી પડ્યા. પોતાના ગુરુએ શા માટે આવી માંગણી કરી હતી તેનું રહસ્ય હવે તેને સમજાય. સિકંદર નમ્ર સ્વરે બહ:- મહાત્મન ! આપના મિલન પહેલાં મને કોઈએ જણાવ્યું હોત કે આત્મરક્ષણ પાછળ દેહના બલિદાન દેનાર મહાવીરે આ જગતમાં હયાત છે તે હું તે ન માનત! પરંતુ આજે આપના દર્શનથી – સમાગમથી મને સમજાયું છે કે જગતને જીતનાર કરતાં ઇન્દ્રિય અને મનને જીતનાર મહાન અને ખરો વિજેતા છે! આપના અવિનય બદલ મને માફ કરશે. સિકંદર આ સંત પાસેથી અહિંસાનું અમૃત પીને પિતાના ગુરુ પાસે આવ્યું અને બધી હકીકત જણાવી.
ટૂંકામાં, સેવાના રાહનું આ એક અનોખું દષ્ટાંત છે. આમ સેવાનું ક્ષેત્ર તે માનવજીવનમાં ખૂબ વ્યાપક બની રહે છે. સેવાના સૂત્રનું ઊંડું રહસ્ય તે એ છે કે માણસ જન્મથી માંડીને જ કુદરતનો ત્રાણી બન્યો છે. જન્મતાં જ પિતાની માતાના સ્તનમાંથી મળેલા દુધ પર તે જીવે છે. પછી વિશ્વમાંથી તેને હવા, સૂર્યપ્રકાશ, જળ મળે છે તેમ તેમ તે વિકસે છે. દુન્યવી ખોરાક અને પદાર્થોથી તેનું પાલનપોષણ થાય છે. દુનિયાના અનેક જીવોની વ્યકત કે અવ્યકત સેવાથી એ સમદ્ધ થતો જાય છે. આથી સ્પષ્ટ સમજાશે કે એ મનુષ્ય જગતને એક મહાન ઋણી છે.
કણ ચૂકવવું એ કંઈ ઉપકાર નથી. એ તે ફરજ છે. જે એ અણુ ન ચૂકવે છે તે દેવાળિયે કહેવાય! બાઈબલના સમર્થ ચિંતક ઢોય એમ કહે છે કે, “તું બીજા ઉપર જે ન નાખીશ, તો તે જગતની ભારે સેવા કરી ગણાશે.” આ સૂત્ર ભૂલ્યા છે એટલે મુફલિસ અને માલેતુજાર, માલિક અને મજૂર જેવા અખંડ માનવવંશના બે વિભાગ થાય છે. ઊચા-નીચાના ભેદે વિકતરૂપે જાગે છે, અને તેમાંથી પરગ્રહવાદ અને આરંભવાદ જન્મે છે. આ વિશે હું અગાઉ સારી પેઠે કહી ગયો છું અને ફરી ફરીને હું એ કહેવા માગું છું કે આજ સુધીની થયેલી ભૂલથી માણસ પાછો વળે. શ્રમણ બ્રાહ્મણોએ ક્રિયાકર્મકાંડને અને શ્રીમંતોએ લક્ષમીને, અને રાજાઓએ પાશવી સત્તાને પિતાની ઉપાસ્ય મૂર્તિ બનાવી છે તેને બદલે સેવાને પોતાની ઉપાસ્ય મૂર્તિ બનાવે !
પશુઓની અવ્યકત પરેપકાર વૃત્તિ પશુઓમાં ઋણ ચૂકવવાની વૃત્તિ સ્વાભાવિક જ હોય છે. કેટલાય ઘેડાએ અને ગાયોએ તેમના માલિકને જાનના જોખમે મદદ કર્યાના ઐતિહાસિક દાખલા છે. કૂતરે તે વફાદાર પ્રાણી તરીકે પ્રસિદ્ધ છે.
એક વણજારાને એક વ્યાપારીનું બસનું દેણું હતું. વાણિયે હમેશાં રૂપિયાની ઉઘરાણી કરે; પણ વણજારાની સ્થિતિ ખરાબ હોઈ દેવું ભરી શકતો નહિ. પછી હમેશની ઉઘરાણીથી વણજારો કંટાળ્યું. તેણે શેઠને કહ્યું: “મારી પાસે બીજી કઈ ચીજ નથી, પણ એક જાતવાન કૂતરે છે, તે તમે ઘરાણે રાખો, અને પિસા ભરું ત્યારે મારો કૂતરો મને પાછો આપજે. મને એ બહુ વહાલો છે અને ઉપયોગી પણ છે. તે તમારી સેવા બજાવશે.” શેઠે વિચાર કર્યો કે પૈસાનું તે હાલ પતે તેમ લાગતું નથી. તેણે હા કહી. વણજારાએ ગદ્ગદિત કંઠે કૂતરાની પીઠ થાબડી અને સાનથી તેને સમજાવ્યો અને શેઠને સેંગે. કૂતરે છૂટો પડયો. એ કૂતરો ના માલિકની નોકરી નિમકહલાલીથી કરવા લાગ્યો. એક રાત્રે શેઠને ત્યાં ખાતર પડ્યું. ખૂબ ધન ચેરલેકે ઉઠાવી ગયા. કૂતર જાગતે હતો. થોડું ભણ્યા પછી ગમે તે કારણે ભસતે બંધ થઈ ગયે. પ્રભાત થયું. શેઠને ખબર પડી. શોધખેળવા લાગી. કૂતરે શેઠ પાસે ગયો, અને શેઠનું કપડું મેઢેથી ખેંચવા લાગ્યો. શેઠ તેના મોઢામાંથી કપડું છોડાવે અને કૂતરે ફરીથી ખેંચે. બિચારે પશુ! વાત
૮૦.
જીવન ઝાંખી
Page #124
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરૂદેવ ફવિવય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
કરવી હતી પણ વાચા ન મળે. બે-ચાર વાર કપડું ખેંચવાથી શેઠ ઊભા થયા અને કૂતરાની પાછળ ચાલવા લાગ્યા. કૂતરો આગળ અને શેઠ પાછળ. દૂર દૂર જંગલમાં શેઠને તે લઈ ગયે. રાત્રે જ્યારે ખાતર પડ્યું ત્યારે કૂતરો ભસવું મૂકી દઈને ચોરની પછવાડે જઈને ચેરલોકેએ જ્યાં ધન દાટયું હતું એ જગ્યા ઉપર શેઠને લઈ ગયે. પગથી જમીન ખેતરવા માંડી. શેઠે પણ દવા માંડયું
ચોરાઈ ગયેલે હજારનો માલ ત્યાંથી નીકળે. વણજારા પાસે તે શેઠના બસે જેટલા લહેણુ હતા, પણ કુતરાએ તો શેઠને હજારો બચાવ્યા. કયાં કૂતરો ને જ્યાં માણસ? શી વાત કરવી? આજે મોટે ભાગે માણસમાં માણસાઈ જ દેખાતી નથી. માત્ર માણસની આકૃતિ છે. હજારો રૂપિયા ખર્ચીને માણસે જેને ભણાવ્યા હોય, શેઠે મદદ આપી હોય, ઑલરશીપ આપી આગળ વધાર્યો હોય, અગર નાનપણથી મા-બાપે મોટો કર્યો હોય, છતાં એ વાતને ભૂલી જાય. એટલું જ નહિ પણ સામો થઈને બેસે! એવા નિમકહરામો પિતાનો પિષનારનું જ અહિત બોલતા હોય અને દા આબે દા વાળવાની રાહ જોતા હોય ! બીજી બાજ જોશે તે જે નોકરના પરસેવાથી એક શેઠ હજારો રૂપિયા કમાતો હોય, તે નોકર બિચારે ગમે તેટલાં કષ્ટ વેઠીને શેઠની સેવા બજાવતો હોય, પણ તે નિમકહલાલ નેકરને પૂરું ખાવા મળે છે કે નહિ? તેને કેવી મુસીબત છે? તેના ઘરની સ્થિતિ કેવી કડી છે? તેને લેશ પણ વિચાર શેઠને આવતું નથી, કોનાં વખાણ કરવાં? શેઠનાં કે નેકરનાં? ધણીનાં કે ચાકરનાં? રાજાનાં કે પ્રજાનાં? મૂડીવાદીનાં કે શ્રમજીવીનાં? મૂળ વસ્તુ માણસાઈ જ નથી. એમાં શું થાય?
કૂતરાની આટલી બધી અકલપનીય નિમકહલાલી જોઈ ત્યારે શેઠે પ્રસન્ન થઈને કૂતરાને કહ્યું. “જા બેટા” તારા શેઠનું ઋણ વળી ગયું છે. હવે તારા શેઠ પાસે જા.” એમ કહી પોતાની સહીથી ગળે એક ચિઠ્ઠી લખી કે “તમારા કૂતરાએ તમારું ત્રણ વાગ્યું છે. તમે હવે કરમુકત છે.’ કૂતરો તે ત્યાંથી હસતે મુખે ધણીને મળવા છૂટે. એ નિમકહલાલ કૂતરો ગેલ કરતો હર્ષભેર ધણીને મળવા ચાલ્યો આવે છે. વણજારાએ એને દૂરથી જે. એને મનમાં વહેમ આવ્યું કે રખે આ કૂતરો શેઠને મૂકી ભાગી આવ્ય લાગે છે ! એટલે એને જોતાં જ કેધ ચઢો. કૂતરો નજદીક આવે તે પહેલાં તે ધાવેશમાં પાસે પડેલે પથ્થર ઉપાડીને સીધે કૂતરાને માથામાં માર્યો. પથ્થર લાગે કે તુરત જ તે રામશરણ થઈ ગયે.
પાછળથી જ્યારે વણજારાએ ચિઠ્ઠી વાંચી ત્યારે તેના ઓરતાને પાર ન રહ્યો. આખી જિંદગી તેને એ દુઃખ સાવ્યું. એક જ ભૂલનું કેવું પરિણામ? એક ટુકડા ખાનાર કૂતરામાં પણ કેવી કૃતજ્ઞતા અને ફરજનું ભાન હોય છે ! આવાં અનેક દષ્ટાંતે દઈ શકાય છે,
પ્રતાપને ચેતક એક વખત રાણા પ્રતાપ સલીમ સાથેના યુદ્ધમાં સેનાપતિના સંકેતાનુસાર યુદ્ધથી પાછા ફરે છે, ને પાછળ મોગલ ઘોડેસવાર પૂઠ પકડે છે. રણનો અશ્વ ચેતક થાકેલો છે. ચેતક ચાલવા અશકત છે, પણ દેવગે રસ્તામાં ઊંડી અને પહેલી નદી આવે છે. થાકેલે ચેતક ઘં . તેનામાં નદી ઠેકવાની શકિત અત્યારે રહી ન હતી. છતાં પ્રતાપ કહે છે કે - “બેટા! ચેતક ! રસ્તામાં જ મરાવીશ??” આટલા શબ્દો થાકેલ અને અશકત બનેલ એ મૂંગા પ્રાણીના કાન ઉપર પડે છે. નિમકહલાલ પ્રાણીમાં માલિક પ્રત્યેની વફાદારી જાગી ઊઠી. અને ! ચેતક પોતાની બધી શકિત એકઠી કરી ઠેકડો મારે છે, પ્રતાપને લઈને નદીને સામે કાંઠે પડે છે. ચેતકના જીવનની ત્યાં સમાપ્તિ થાય છે અને પ્રતાપ બચી જાય છે. પિતાના માલિકને ખાતર દેહનું બલિદાન દેવાની તમન્ના પશાતમાંય દેખાય છે. એક જ ટકરે તે ચેતકને આટલું બળ આપ્યું પણ માનવ–પશુઓ આવી હજારો ટકરને ગળી જાય છે. શી વાત કરવી ?
અમરસિંહનો અશ્વ આવી જ બીજી વાત આગ્રાના કિલ્લામાં બની છે. સિત્તેર ફૂટ ઊંચે અને પચ્ચીસથી ત્રીસ ફૂટ પહોળો કિલે છે. કિલ્લાની બહાર (૨૦) વીસ ફટની ખાઈ છે. એ કિલ્લે ઠેકીને નાસવાની અમરસિંહને જરૂર પડે છે ત્યારે તેને વફાદાર અશ્વ એને ઠેકીને પિતાના માલિક અમરસિંહને જીવ બચાવે છે. અશ્વ ત્યાં જ ખતમ થઈ જાય છે. એ
૮૧
પ્રવચન અંજન
Page #125
--------------------------------------------------------------------------
________________
bપજ્ય ગુરુદેવ કવિવર્ય પ. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ
અશ્વનું સ્મારક હજુ મોજૂદ છે. અમે એ કિલે અને અશ્વનું સ્મારક જોયું છે. એ પશુઓની કૃતજ્ઞતા અને પરગજુવૃત્તિ કેટલી? એની સેવામાંથી માણસેને કેટલું શીખવાનું મળે છે?
હાથીનું અદ્ભુત સમર્પણ આવું જ છતાં વધુ ભવ્ય એક ઉદાહરણ જૈન આગમમાંના જ્ઞાતાસૂત્રમાં છે. એના મૂળથી માંડીને અંત સુધી વાર્તા–વૃત્તાંત ઘણે જ પ્રેરક અને રસપ્રદ છે, પણ એ પ્રકારનો ઘણોખરે વિષય મેં ‘કમઠ મરુભૂત” તથા “ચિત્તપ્રદેશી” ના દ્રષ્ટાંતમાં કહી દીધું છે. એટલે અહીં તે માત્ર પ્રસંગ પૂરતી વાત કરું છું. વાત એમ છે કે, “એકદા વિધ્યાટવીમાં ચોમેરથી દાવાનળ લાગે છે અને પંખીઓ દૂર ને દૂર ઊડી જાય છે. વનચર પશુઓ બચવા માટે આમથી તેમ નાસવા માંડે છે. એક સંસ્કારી હાથીને પૂર્વાનુભવના સ્મૃતિસંસ્કાર દ્વારા સ્વયં પ્રેરણા થવાથી અગાઉથી જ એણે જંગલને એક પ્રદેશ ખૂબ પ્રયત્ન કરીને નિવૃક્ષ કરી સપાટ બનાવી મૂકે છે. એટલે અગ્નિ ફેલાવાને ભય ન હોવાથી તે ભાગમાં હાથીની પાછળ બીજી અસંખ્ય પશસૃષ્ટિ દેડે છે, અને એ મર્યાદિત ભાગ સહેજે સાંકડો બની રહે છે. ભારી ભીડ વખતે પેલે હાથી અંગ ખજવાળવા ખાતર પોતાને એક પગ ઊંચકે છે ત્યાં ભીડથી હડસેલાતું હડસેલાતું એક સસલું એ પગની નીચેના ખાલી ભાગમાં સરકીને બેસી જાય છે. હાથી જેવો પગ ખજવાબીને નીચે મૂકવા જાય છે, તેવું જ નીચે કમળ કમળ જણાવાથી હાથીને ખ્યાલ આવે છે કે “કંઈ જીવ છે. જે પગ મૂકું તે પળવારમાં એ પ્રાણીના અહીં જ રામ રમી જાય. હમણાં માર્ગ થશે ને બિચારું સસલું સરકી જશે. માટે પગ ઊંચે જ રાખું.’ એના હૃદયમાં છુપાયેલી દૈવીવૃત્તિ જાગવાથી હાથી પિતાને પગ ઊંચો રાખે છે. પણ એની કટી તે પૂરેપૂરી થાય છે. આગ ઠેઠ અઢી દિવસ સુધી બુઝાતી નથી અને પશુઓની ભીડ જેમને તેમ રહે છે. હાથી એમને એમ ત્રણ પગે ઊભો. રો. એની વેદના ક્ષણે ક્ષણે વધતી હતી. શરીર અકડાઈ જતું હતું. પણ દૈવીવૃત્તિનાએ એને બરાબર ટકકર ઝીલે એવું સક્ષમ બળ આપ્યું. આખરે જંગલની આગ બુઝાઈ ગઈ અને વનચરો ચાલ્યા ગયા. સસલે સરકી ગયો, અને હાથીએ હળવેક રહીને પગ મુકવા માંડે, પણ એ તો થાંભલે થઈ ગયો હતો. લેહીનું હલનચલન બંધ થયું હતું. પગ મૂકતાંની સાથે જ નસ તૂટતાં મહાકાયા ગબડી પડી. ત્રણ દિવસ સુધી અસહ્ય વેદના વેઠવા છતાં એ છેવટ સારા પરિણામથી કાળધર્મ પામ્યો. એની અંતિમ પળા માનવતાથી તરબોળ હતી. એટલે એ કર્મના અચૂક નિયમ પ્રમાણે ઉચ્ચ કેટને મનષ્ય બન્યા. એ રાજગૃહનગરમાં શ્રેણિક રાજાને ત્યાં ધારિણી રાણીની કુક્ષીએ ઉત્પન્ન થયે એનું નામ મેઘકુમાર.
ત્યારે માનો કેવા? પશમાં આવી કેવળ વફાદારીભરી સેવા દેખાવ દે છે, જ્યારે માનોમાં માટે સમુદાય તે “ગીવો નીવર્યા માજ” એવી અગાઉ કહી ગયો એ નીતિમાં જીવતો હોય છે. સેવાભાવને બીજો પ્રકાર એ છે, કે જેને આપણે હાસ્યાસ્પદ દાનેશ્વરી” વૃત્તિાવાળો વર્ગ કહી શકીએ. આ વર્ગ ચૂપણનીતિનાં પાપ ઢાંકવા માટે કહે, કે સમાજમાં પોતાનું સ્થાન ટકાવવા માટે કહે, કોઈ પણ રીતે સેવા કરવાનો પ્રયત્ન કરતો હોય છે. એને જ લગતો બીજો એ વર્ગ છે કે જેને હું “ઓઘદષ્ટિવાળા દાતાવર્ગ” તરીકે ઓળખાવીશ. આવા વર્ગમાં અંધ અનુકરણ જ હોય છે.
કેઈ કહે આટલું કરવું પડકરવાની ઈચ્છા છે કે સમજણ ન હોય, પણ બીજાએ કર્યું છે માટે કરવું જોઈએ; અગર નહિ કરું તે મારું ખરાબ ગણાશે, અગર મોટા લેકેનું દબાણ હોય એટલે મને કે કમને કરવું પડે ને કરે. પણ પિતે શું કરે છે? શા માટે કરે છે? એનું ફળ શું? એને વિચાર જ ન કર્યો હોય. માત્ર લોકો કરે છે, કહે છે, માટે જ કરે છે. મૃત્યુની શય્યા પર પડેલા રસનેહીજનને છેલ્લે છેલવે ધમાં દો સંભળાવે તેમાં પણ રિવાજ મુજબ સંભળાવે અને કર્યા કરે ! અને એ ચાલતી આવતી ક્રિયાને જ અનુસરે. એ ક્રિયા પાછળનાં હિતાહિતને ન વિચારે કે ન વિચારવા છે કે આ સમયે શાની જરૂર છે. પિતાને માટે એ કિયા ગ્ય છે કે કેમ તે પણ ન ચિંતવે, અને ગતાનુગતિક કર્યો જ જાય. એ જ ઓઘદષ્ટિ.
ઓઘદૃષ્ટિનું દૃષ્ટાંત કોઈ બીજાને ત્યાં ખરખરે (દિલાસ અથે) જાય ત્યારે તેને સારું લગાડવા ખોટું ખોટું રડે, સામાને આવાસન આપવાને બદલે રડાવવાનો પ્રયાસ કરે, હૃદયમાં જરાય ધ્રાસકો કે અસર સરખીયે ન હોય, પણ ખૂબ દુઃખ
સેવાને રાહy.org
Page #126
--------------------------------------------------------------------------
________________
પુરુ ગુરુદેવ કવિધ પ. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાલિદ સ્મૃતિગ્રંથ થતું હોય તેમ બતાવવાના દંભી પ્રયાસ કરે. જ્યાં જે સ્થળે સગાના દુઃખમાં ભાગ લેવા એ ગમે છે ત્યાં આવાસન આપવાની વાત તે કેવી, ઊલટું એનું દુઃખ વધારવાના નિમિત્તરૂપ થાય. આનું નામ રૂઢિગત ક્રિયા અથવા ઓઘદષ્ટિ.
આ રીતે જે માર્ગ સેવાનું હતું, ત્યાં ઘપરંપરાએ એ હણાયેલાને શકિત આપવાને બદલે વધુ હણવાના પ્રયત્ન થાય; અને દુઃખની વિસ્મૃતિ કરાવવાને બદલે વધુ યાદ અપાવે. આવી મૂર્ખાઈમાં સેવા કેવી? જે સદ્દવિચાર કરતાં શીખે હેત તે પોતે જે કાર્ય કરે તેની ઉપયોગિતા કેટલી અને કયા પ્રકારે એનો વિચાર જરૂર કરે, અને એ માણસ જ્યારે સેવાના ક્ષેત્રમાં યોજાય ત્યારે અવશ્ય તે વ્યકિતને શાન્તિ આપે. બીમાર હોય તે આશ્વાસન આપે. સામાના દુઃખમાં ભાગ લે. પણ એ ભાન કેને હોય ? જેનામાં વિચારશકિત નથી, હું શું કરું છું એનું ભાન નથી, એ વિચારવિહીન સેવાને બહાને ઊલટે અનર્થ જ કરી બેસે. વાંદરાના હાથમાં રતન આવે, તે ટુકડા જ કરે કે બીજુ કાંઈ? આવી સ્થિતિ ઘટષ્ટિવાળા સેવકવર્ગની છે.
સેવામાં વિવેક અને વિચારની આવશ્યકતા આવા વર્ગમાં વિવેકબુદ્ધિ અને વિચારશકિતનો અભાવ હોય છે, અને તેથી જ વિચારી નથી શકતા કે સેવાના ક્ષેત્રમાં કૂતરાં, બિલાડાં, ચકલાં, પારેવાં પહેલાં કે નિરાધાર માનવ પહેલાં? સેવા ભલે સર્વની થાય, પણ કાંઇ વિવેક જોઈએ. સેવાના પ્રકાર તે અનેક હોય છે. એક સાથે અનેક કાર્યો દષ્ટિપથમાં આવે ત્યાં વિવેકની જરૂર છે. ધારે કે એક વખતે સમાચાર મળ્યા કે પાંજરાપોળમાં જનાવરોની બીમારીને લીધે સેવાની જરૂર છે. મિત્રની સ્થિતિ ગંભીર છે. પિતાજી સેવા માગે છે. પુત્ર બીમાર છે. ગરીબ પાડોશીને સારવારની ઘણી અગત્ય છે. જ્ઞાતિબંધુ મટી આફતમાં છે. એમ સેવાના અનેક પ્રસંગો આવી પડે તે સમયે પહેલાં કયાં જવું ઘટે? બીજાની શી વ્યવસ્થા કરવી? કોને સેવાની વધુ જરૂર છે? પહેલી ફરજ કઈ ? એ બધામાં સમજ અને વિવેકની જરૂર છે. વિચારશીલ પુરુષ જ એને યથાર્થ રસ્તો કાઢી શકે અને પોતાની શકિતને સદુપયોગ કરી શકે. વિવેક અને સદ્દવિચાર વિનાની સેવા બહુધા લાભને બદલે ગેરલાભ કરે છે. ઓઘદષ્ટિવાળો માણસ તે તેણે સાંભળ્યું હોય કે દીઠું હોય તે જ માર્ગે દે અને સમજદાર વ્યકિત વિવેક દષ્ટિ વડે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ જોઈ સેવા અર્થે જાય. એને ફરજનું ભાન હોય, જવાબદારીનું મરણ હોય. એણે આંધળી ક્રિયાને જ સર્વસ્વ ન માની હોય, પણ એની પછવાડે ભાવના અને ફરજો એને ખ્યાલ હોય. ઓઘદ્રષ્ટિવાળો રૂઢિ મુજબ કૂતરાં, પારેવાં વગેરે જાનવરને બચાવવા પ્રયત્ન સેવે છે અને વૃદ્ધ, ગ્લાન કે અશકત મનુષ્ય તરફ દુર્લક્ષ કરે છે એમાં અતિશયોકિત નથી. જરા નજર કરશે તે જણાશે કે આજે શ બની રહ્યું છે? વિચારશીલ પુરુષોને તે જરૂર લાગવાનું કે આજ સુધી અમે કર્તવ્યનો પાઠ તે ભણ્યા જ નથી; માત્ર દેખાદેખીએ સમજ્યા વિના, ધાર્મિક ક્રિયા કરવામાં જ ભવ ગાજે છે. સાચી સેવાનાં હજુ સ્વપ્નાંય આવ્યા નથી. કતવ્યમાં જ માનવતા છે. ફરજ ચૂકે એ માનવ નથી, તો ધર્મિષ્ઠ તે કયાંથી હોય? સેવાને નિમિત્તે પૈસા તે ઘણા ય hક્ષ્ય છે. લાખ રૂપિયા વેડફાય છે. પણ તે બધું એઘદષ્ટિએ, માત્ર ગતાનુગતિક સેવાભાવે લાખ રૂપિયાના મુગટે અને આભૂષણે ભગવાનને ચઢાવાય છે અને પિતાની જાતને કૃતાર્થ માનવામાં આવે છે. એમણે માન્યું હોય છે કે, આમ પ્રભુની સેવા કરવાથી તીર્થકર નામકર્મ બંધાય. સેવાથી બંધાય એ વાત સાચી છે, પણ એ સેવા કઈ, કેનીં કયા પ્રકારની કઈ ભાવનાપૂર્વકની અને કેટલી વિવેકબુદ્ધિવાળી હોય? સેવાની વ્યાખ્યામાં જ અંતર છે. નિષ્કામ સેવાનો અધિકાર પ્રાપ્ત ન કર્યો હોય, તે ભલે સકામ સેવા કરે; તે પણ સેવામાં વિવેકબુદ્ધિની પૂર્ણ આવશ્યકતા છે.
- જે એને સાચે જ ભગવાનની સેવા કરવી હોય તો તેના ફરમાનને વિચારત. એ જ ભગવાનનાં બાળકોને રેટી વગર રિબાતાં, જ્ઞાન મેળવવા માટે જ્યાં ત્યાં ફાંફાં મારતાં, અન્યના આશ્રય માટે રઝળતાં ન દેખી શકત, નગ્ન ફરતાં ન નીરખી શકત. આવી સ્થિતિમાં સમાજ સબડતો હોય, હજારો બંધુઓ સાધનના અભાવે મરતા હોય અને મજૂરી કરવા છતાં ટુકડો રોટલે પ્રાપ્ત ન થતો હોય, તેવે વખતે જો એ દેનારમાં વિચારબુદ્ધિ પ્રગટે, તો એ પ્રભુની મતિને લાખના મુગટ ચઢાવવાને બદલે પ્રભુના પૂજક અસહાય માનની સેવા અર્થે લક્ષ્મીને જરૂર વ્યય કરે, અને વિચાર કરે કે, અરેરે! આ માનવજાત ભૂખ-દુઃખથી રિબાતી હોય એ વખતે મારી ફરજ શી? કયા માર્ગે મારી શક્તિ અને નાણુંને વ્યય કરે?
પ્રવચન અંજન
www.jain Shary.org
Page #127
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરુદેવ કવિવર્ય પ. નાનચન્દ્રજ
: ડાઘuથ પ. નાનચંદ્રજી મહારાજ જન્મશતાહિમતિથી
જે પ્રભુની મૂર્તિ ભેજન જમવાની નથી, તેના આગળ હંમેશાં સેકડો ને હજાર રૂપિયા ખર્ચે મિષ્ટાને; ગો, અન્નકટ ભરી દેનારાને તે જ ભગવાનના ભૂખે મરતાં લાખ બાળકોના ઉદરાગ્નિને શાંત કરવા કશે વિચાર સરખોય નથી આવતું, એ જ બતાવી આપે છે કે ભગવાનની સાચી સેવા કરવાના પાઠ તેઓ શીખ્યા જ નથી. તેઓ માત્ર અંધપરંપરાએ નાણાંનો વ્યય કરે છે. સેવાને સત્ય પાઠ જીવનમાં ઉતારે, તો દીવા જેવું દેખાય કે ભગવાનની સાચી સેવા ભગવાનની મૂર્તિને આભૂષણે કે ઉમદા ભેગ ધરવા કરતાં શ્રીમુખે ફરમાવેલા પવિત્ર ફરમાનને અનુસરવામાં છે. તેના પ્રિય બાળકોની સેવા, સહાય અને અનુકંપામાં પ્રભુની પ્રસન્નતા છે. મનુષ્યએ ચઢાવેલાં બહુમૂલાં આભૂષણો અને ધરેલાં પકવાને કે ઝળહળાટ કરતી બત્તીઓની એને કશી જ જરૂર નથી. એ પ્રકાશના પંજ આગળ અજવાળું કરનાર અને અનંત સૌંદર્યના અધિપતિઓને સુશોભિત કરનાર માનવ કોણ? જરા વિચારે. સ્વાપણુ કરે તે જ ભકત થઈ શકે. સાચા ભકત બનવું હોય એમણે આ દંભ, આ અંધપરંપરાને ત્યાગ કર્યો જ છૂટકે છે.
હવે જે ત્રીજો પ્રકાર આવે છે તે ‘સકામ સેવકવર્ગ માં આવી શકે છે. આ વર્ગને એક કેટિના પરોપકારી પણ કહી શકાય. આ વર્ષે હિંદની રાષ્ટ્રીય ચળવળમાં, આંદોલનમાં મોટે ફાળે આવે છે અને આપે છે. પણ ઊડે ઊડે એમને કોઈ ને કોઈ પ્રકારની કામના પૂરવા કે નામના મેળવવાનો હેતુ હોય છે. આ હેતુ એમને ઉચ્ચ પ્રકારના સેવાધર્મની નિકટ પહોંચવા દેતા નથી. જો કે સેવામાં બદલાની આશા રાખનારને બદલે તે મળે છે. કીર્તિ મેળવનારને
કીતિના સ્થાનની સ્થિરતા કેટલી? આજે જે ગુણગાન ગાશે તે જ કાલે ભૂલી જશે, અને કદાચ એ જ કાલે વખોડે તો નવાઈ પામવા જેવું નથી. બદલાની આશા રાખવી એ સેવા નથી. અંતે વ્યાપાર છે, ખરું જોતાં નિવ્યજ, નિષ્કામ બદલાની ભાવના વગર તન, મન, ધન અને વચનરૂપી અમૂલાં સાધનામાંથી કાંઈ પણ બીજાને ખાતર અપી દેવું એ જ ખરી સેવા છે. એનું ફળ તેને કલપનામાં પણ ન આવે એવું સુમધુર મળે છે. પણ જ્યાં લગી મેલા હેતુ હોય છે, દષ્ટિમાં સ્વાર્થ ભર્યો હોય છે ત્યાં લગી આવું ચેખું સનાતન સત્ય દેખી શકતું નથી.
ક્રિયાના પ્રમાણમાં તેનું ફળ અવશ્ય મળે છે, એ કુદરતન નિશ્ચિત કાયદે છે. એકના હજાર મળે છે. એકના નવ જે એ સટ્ટો નથી. એકના અસંખ્યનો આ વ્યાપાર છે. બીજા વ્યાપાર કે સટ્ટામાં ખેટ પણ જાય, કારણ કે તેમાં દાનત ખોટી હોવાનો સંભવ છે. આમાં તે ખોટ જાય નહિ; પણ વિશ્વાસ જોઈએ.
સેવાભાવ અથવા સેવાવૃત્તિને ચોથે પ્રકાર સમય જોઈને, કર્તવ્ય માની, માનવતાને નામે જે સેવા કરે છે, તે વર્ગ ઉચ્ચ કેટનો પરોપકારી વર્ગ છે. જે કે કેવળ નિષ્કામવૃત્તિના સમર્પણની પાસે તો આ વર્ગ પણ ઊતરતી કટિને જ ગણાય. પણ અહીં કોઈ ને કોઈ ઉચ્ચ પ્રકાર અને વ્યાપક આશય હોવાથી આ વર્ગ સેવાની પ્રથમ કક્ષામાં આવી શકે છે. આવી પરોપકારી વૃત્તિ માટે શું જોઈએ ? આવું પરોપકાર વૃત્તિ ભર્યું કાર્ય તમારી પાસે જે કંઈ તન, મન, વચન ને ધન હોય તે સાધનથી આચરી શકાય છે. માત્ર દિલથી ઊગવું જોઈએ. થોડાં ઉદાહરણ આપી આ વાતની ચોખવટ કરું,
આંધળે અને સંગીતકાર વિયેનામાં એક આંધળો માણસ ફિલથી મેળામાં ભજન ગાતો હતો પણ કંઠ ખરો, સારો નહિ, એટલે ન કેઈ સાંભળે કે ન કેઈ કાંઈ આપે ! એક સુપ્રસિદ્ધ ગવૈયો મેળામાં ગયે હતું. તેને કઠ સારો હતો, એને આંધળાની આ દશા જોઈ ભલી લાગણી થઈ આવી. એને વિચાર સૂઝ કે કે ઈ પણ પ્રકારે અને મારે મદદ કરવી જોઈએ. એ વિચારને પરિણામે એણે તરત જ આંધળા પાસેથી ફિડલ લઈ ભજન લલકાર્યું ને લેકે એકઠાં થઈ ગયા, એક કલાકની સેવામાં તો આંધળાની થાળી પૈસાથી ભરાઈ ગઈ. આ સંગીતકારને કઈ કહેવા ગયું ન હતું, કે આ અંધની સેવા કરે ! પણ એને સ્વયં ઊગ્યું કે આ ઠેકાણે મારે કંઈક કરવું જ જોઈએ. આ પણ એક શાસ્ત્ર છે. પણ નિશાળનું શિક્ષણશાસ્ત્ર અને આ બંને જુદાં ! આમાં સફળ થવું તે અતિશય મુશ્કેલ છે.
લાલા ભગત સાયલાના લાલા ભગતનું નામ હવે તે ખૂબ પ્રસિદ્ધ થઈ ચૂક્યું છે. પિતે હયાત નથી પણ એમનું નામ મેર
Jain
Sation Intematonai
સેવાને રાખry.org
Page #128
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરૂદેવ કવિય પં. નાનચન્દ્રેજી મહારાજ જન્મશત્તાબ્દિ સ્મૃતિગ્રંથ
ખ્યાતિ પામ્યું છે. સાયલાને લેાકેા ભગતના ગામને નામે ઓળખે છે. તેએ સ. ૧૮૫૬ માં સીધાવદરમાં જન્મ્યા હતા. એ લાલા ભગતની ઉંમર સાત વર્ષની હતી ત્યારે એને દુકાને બેસાડી એના પિતાજી કયાંક બહાર ગયા. આ જ પ્રસગે દશ-બાર સાધુઓને ટાઢે પ્રજતા એણે દીઠા. એમની પાસે પૈસા નહાતા. લાલાને વિચાર થયે કે દુકાનમાં કામળીએ ખૂબ પડી છે. લાવ, એમને એક એક આપું, એ સંસ્કારી જીવ હતે. તેણે પાંચ-સાત-દશ એમ પંદર કામળીએ કાઢી આપી. ટાઢે ધ્રુજતા તેએ! લઇ ચાલતા થયા, પણ લાલાને થયુ કે મારા બાપુ આવશે ને કામળીએ નહિ દેખે ત્યારે મને મારશે. ભલે મારે. માર ખમીશ. એમ વિચારતા એ બહાર ગયા. પાછળથી એનેા બાપ આળ્યે. પડખેના દુકાનદારાએ કહ્યું કે તારા લાલાએ આજ વ્યાપાર ખૂબ કર્યાં છે ! જરા કામળીએ ગણી લે. એ સાંભળી ખાપે કામળીએ ગણી, પણ એકે ઘટી નહિ. નજરે જોનાર પાડોશી કહે: અમે ખેાટી વાત નથી કરતા, અમારી સાથે આવે, તમને પ્રત્યક્ષ બતાવીએ.' એમ કહી ખાવા ગયા હતા તે માગે લઈ ગયા ને ખાવાને ભેટાડયા. જ્યાં જુએ ત્યાં કામળીએ દીઠી. ત્યારથી જ લાલાજીની પ્રભુ પ્રત્યેની શ્રદ્ધા જામી. પેાતે સત્યવાદી હતેા, એટલે બાપને બન્યું હતુ તે કહ્યું, આપ તે આશ્ચર્યમાં ગરકાવ જ થઇ ગયા. એમનું જીવનચરિત્ર અનેક આશ્ચર્યથી ભરેલ છે.
નાગેન્દ્ર મહારાય
નાગેન્દ્ર મહાશય નામના એક બંગાળી ડાકટર હતા. એ સ્વામી રામકૃષ્ણ પરમહંસના શિષ્ય હતા. હતા તે ડૅાકટર, પણ હૃદયમાં ભારે કરુણા, એટલે દદી કેમ સાજો થાય એ જ ષ્ટિ રાખે, આજના ડોકટરી જીવન જેવું
**
લાવ પૈસા, લાવ પૈસા ” એમ પૈસા સાથે જ સબંધ ન હતા. એટલે જ પેાતાનું માંડ માંડ પૂરું કરતા એવી સ્થિતિ હતી. પણ એ સ્થિતિમાંય તે રાજી રહેતા. એકદ્દા એક મહાશયને ત્યાં લગ્નને મહાત્સવ હતા, ત્યાં એમને ઉપાધ્યાય તરીકે જવાનુ હતુ. પોતે બે દિવસથી કશું ય ખાવાનું લીધું ન હતુ. ખિસ્સામાં ફક્ત ગાડીભાડા જેટલા જ પૈસા હતા. રસ્તામાં એને એક દુઃખિયા કદી મળ્યે, એટલે પેાતાની સ્વભાવસિદ્ધ પ્રકૃતિથી એ બેસી ગયા. દવા મતાવી. પણ પેલા નદી પાસે તે ખાવાનું પણ ન હતુ, એટલે પેાતાની પાસેના પૈસા આપી દીધા. વળી ઠંડી હાવાથી પેાતાની શાલ તેને આઢાડી દીધી. એને એ વિચાર જ ન આવ્યા કે મારે ગામ પાછા ટાંટિયા ઘસતા જવું પડશે અને કામળી વિના ભારે ટાઢ સહેવી પડશે. એ વિચાર ખરા સેવકને કદી ઉગ નથી. પરગજુપણુ એનામાં મુખ્ય હાય છે. એટલે મે અહુ કરી નાંખ્યું એમ કદી એના દિલને ન થાય! એમનું જીવનચરિત્ર ઘણું સુંદર અને આશ્ચર્ય પમાડે એવું છે.
ઉપરનાં ત્રણ દૃષ્ટાંતામાં સંયમ, શિકિત, સાધના અને અર્પવાની ભાવના જુદા જુદા પ્રકારની હતી, પણ એકદરે ઉચ્ચ પ્રકારની સેવા હતી અને દરેકમાં પોતાની આંતરિક ભૂમિકા પ્રમાણે મનોબળ, ચારિત્રબળ અને સુસંસ્કારિતા ભરેલાં હતાં.
હવે પેાતાની જાતથી માનવતાને નામે જાનને જોખમે મદ્દ કરવાનુ' દ્રષ્ટાંત હું કહીશ.
અદ્ભુત સમણુ
એકદા એક રજપૂત પેાતાની નવવધૂને લઈને પેાતાને ગામ જતા હતા. રસ્તા આંબલા ગામમાંથી જતેા હતેા. આંખલા ગામે પહેાંચતાંજ સાંજ પડી. ત્યાંના લેાકેાએ તેને ઘણુ સમજાવ્યુ કે અસૂરુ થયુ છે. રસ્તા ખરાબ છે. વળી ખાઈ પાસે જોખમ છે અને ચારલૂટારાની ભીતિ છે, માટે રાત અહી રહેા. રજપૂત અભિમાનનાં વચન ખેલ્યા : “ ભાળી છે મારી તલવાર !” પેલા લેાકેાએ કહ્યું : “જવા દે, એ મિથ્યાભિમાનીને. આપણે તે કહીએ, માનવુ ન માનવુ ધણીની મરજી !” રજપૂતે તે આગળ રસ્તા લીધે,
દિવસ આથમતા હતા ને રસ્તામાં જટા હલકારો પીઠ ઉપર ટપાલના મેટે થેલે અને હાથમાં ઘૂઘરીવાળી લાકડી સાથે ધમધમ કરતા ભેગા થઈ ગયા. હલકારે અને આઈ સણાસરા નામે એક ગામનાં હતાં. બન્નેએ એકબીજાને માળખ્યાં. હલકારાએ ખાઇને બહેન ” કહી મેલાવી, અને સાથે સાથે વાત કરતાં ચાલ્યાં, ત્યારે ખઇના ધણીએ પૂછ્યું, આ કાણુ છે? આઈએ ખુલાસે! કર્યું કે એ મારા ગામના છે. એ વાત ધણીને ગમી નહિ, અને કઠોર ભાષા આલ્યે.. હલકારા એ સમજી ગયા. પેાતે ધીમે થયા એટલે હલકારા તા પાછળ રહી ગયા, અને પેલુ જોક્લુ તે ચાલ્યું. થોડેક દૂર
પ્રવચન અજન
For Private Personal Use Only
૮૫ www.jainellbrary.org
Page #129
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરૂદેવ કવિવ પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ
ગયું હશે, ત્યાં ઊંડાણવાળેા પ્રદેશ આબ્યા, અને ઊંડા કાતરમાંથી લાકડી અને હથિયારો સાથે ખાર માણસે નીકળી આવ્યા. રજપૂત જરા જોર કરવા ગયા ત્યાં તે તેને લાકડી મારી ઉંઠે પાડયા અને ગાંઠડા પેઠે બાંધી મૂકયા. ખાઇને કહ્યું, “મૂક ઘરેણાં.” ખાઈ નિરુપાય હતી. તેણે ઘરેણાં મૂકી દીધા. પોતાની લાજ ન લૂંટાય તે માટે તે સાવચેત થઈ ઈશ્વર પ્રાર્થના કરવા લાગી: “હે દીનદયાળ ! મારું રક્ષણ કરજે.”
ચારેની દાનત બગડી અને લાજ લેવા તૈયાર થયાં. ત્યાં અને પાછળ આવતા જટા હલકા યાદ આવ્યેા. ભાઈ જટા, વીરા જટા, કરીને મદદ માટે માટેથી બૂમેા પાડી. જટાના મનમાં થયું: ગમે તેમ તેય હું માણસ ! વળી તે મારા ગામની દીકરી! જરૂર કંઇક ભયમાં છે. આ વેળાએ મારે મદદ કરવી જોઇએ. ગમે તે થાય, પણ મારી ફરજ મારે ખજાવવી જોઇએ.’ જટ દોટ મૂકીને તે સ્થળે પડેાંચ્યા. પેલાએનુ ધ્યાન ખેંચાય તે પહેલાં તે ટપાલને થેલેા ફૂગાવતે, કેડે આંધેલ કાઢેલી મ્યાનવાળી તલવાર કઢને તે મણિયા થઈને તૂટી પડયા, પેલા બાર હતા. સામે થયા પણ મરણિયા થયેલ જટાએ ચીભડાની માફક સાતને રેડવી નાંખ્યા. પેાતે હતા એક, પણ મરણિયે; લુટારાઓએ જોયુ કે હવે આ માણસ મરણિયા બન્યા છે, તે આપણુ' આવી બન્યું! એમ સમજીને ખચ્યા તે ભાગ્યા.
(6
જટા ઉપર પણ ઘા પડયા હતા. પેલી વીરાંગના ખાઇને પણ શૂર ચઢયું એટલે એણે પણ હાથ ખતાન્યે. જટાને અચાવવા ખૂબ પ્રયત્ન કર્યો પણ તે ઘવાયા હના એટલે એ અચે તેમ ન હતેા. પોતે પણ ઘવાયેલ. એણે ધણીનાં બંધન છેડયાં. એના ધણીને તે મૂઢ માર લાગ્યા હતા. બંધ છૂટયા એટલે ધણીએ ખાઇને કહ્યું: ચાલેા હવે ઝટ આપણે નીકળી જઈએ, નહિ તા હજુ જોખમ છે.” ત્યારે વીર રજપૂતાણી ખેાલીઃ “જે જોખમ હતુ તે ગયું. હવે જોખમ કેનુ અને કર્યું? આ મારા વીરાએ તે આપના જાન બચાવ્યા છે.” પણ મારા તે શિયળરૂપી આત્મા બચાવ્યેા છે. એટલે એની લાશને સૂની કેમ મુકાય?” આખર એ પવિત્ર વીરાંગનાએ પણ પેાતાના ધણીને સમજાવી પેાતે ચિતા સળગાવી અને જટાની ચિતા સાથે એ પેાતે ભસ્મ થઇ ગઇ. કેવુ અદ્ભુત અલિદ્વાન! કેાની પ્રશંસા કરવી? જટા વીરની કે રજપૂતાણી વીરાંગનાની ? બન્નેએ પેાતપાતાના સ્વધમ ખરાખર ખજાન્યેા. જટાને ઠેકાણે કેાઈ માનવતાવિહેાણા હાત તે પાબારા જ ગણી જાત અને કાં તે! લુંટારાએ લૂટીને અને રજાડીને ચાલ્યા જાત, ત્યારે પેલા રજપૂતને પેલા મૂખ પંડિતની જેમ ઉપદેશ આપવા માંડત કે, ગામવાળાના ના કહેવા છતાં તમે કેમ અભિમાનથી ચાલ્યા ?
મૂર્ખ પંડિત
એવા જ મૂખ પડિતના એક સ્થળે ઉલ્લેખ છે. એનુ નામ હતુ કાશીરામ પંડયા. એક નાનકડા ગામમાં કાશીરામ પંડયા નિશાળ ભણાવતા હતા પણ વિદ્યાર્થીઓને વિદ્યાદાન દેવું એટલે પશુમાંથી માત્ર ખનાવવા એ ભાવનાથી પંડયાજી અજાણ હતા. એ તે ચાપડીએ વંચાવી પાસ કરાવવામાં સમાપ્તિ માનતા. એક સમયે રમુ નામના એક રમતિયાળ છેકરા માસ્તરની મનાઈ છતાં સ્નાન કરવાના ઈશદાથી કૂવા ઉપર ગયા. બનવાકાળ છોકરાને પગ લપસ્યા અને કૂવામાં પડયા. છોકરા ખિચારા તવાનું જાણતા ન હતા, એટલે ગળકાં ખાવા માંડયેા. તેજ સમયે તેને શેાધવા માટે નીકળેલા પડયાજીનુ' અચાનક ત્યાં નીકળવું થયું, ને માસ્તરની નજર કૂવામાં ગળકાં ખાતાં રમુ ઉપર પડી. સાહેબ ખિજાઇ પડયા. રમુને તેની ભૂલ માટે ઠપકો આપવા લાગ્યા અને એમ નહિ કરવા માટે ઉપદેશની ઝડી વરસાવવા મડી પડયાઃ “મૂર્ખ ! શિક્ષકનું નહિ માનનારના આવા જ હાલ થશે-થવા જોઈએ.” એ કેવુ પેાથીપાંડિત્ય! મૂર્ખ પડયાજીને એટલી અકકલ ન પહેાંચી કે હું પહેલાં એને બહાર કઢું અને પછી ઉપદેશ આપું. આવું તે ઘણા કિસ્સામાં બને છે. તમે તમારા નિત્ય જીવન ઉપર દૃષ્ટિપાત કરશેા તેા પડયાજી જેવી ભૂલે! તમે પણ કરી હાય છે તેમ દેખાશે. પડયાજીની ઉપદેશધાશ ચાલુ હતી. લાંબા હાથ કરીને કૂવામાં ભાષણ આપતા આ મૂર્ખને જોઇને રસ્તે ચાલ્યા જતા એક ભરવાડને કુતૂલ થયું કે માસ્તર કાની સાથે ખેલે છે? જેવી એણે કૂવા ભણી નજર કરી તે વલખાં મારતે છોકરા દીઠા. ભરવ!ડ સેવાનું શાસ્ત્ર ભણ્યા ન હતે. પણ એનામાં લાગણીનું તત્ત્વ હતુ. એ દશ્ય જોયુ કે તરતજ એણે કૂવામાં ઝંપલાવ્યું અને છેકશને ખૂબ પ્રયત્ન કરી બહાર કાઢયા. છોકરા બેશુદ્ધ હતેા. અનેક ઉપાયાથી તેણે પીધેલું પાણી બહાર કાઢ્યું. છોકરે! ખચી ગયા. કહેવાનું તાત્પર્ય એ છે કે આમાં શ્રેષ્ઠ કેાને કહેવા ? ભરવાડને
For Private Personal Use Only
સેવાને રાહ
Page #130
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરૂદેવ કવિવય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ
કે માસ્તરને? માસ્તરને પુસ્તકિયે ઉપદેશ સાચા હતા. ભરવાડને એમાંનુ કઇ આવડતું ન હતુ. એ તે માત્ર એટલુ જ સમજતા હતા કે માણસ મરતે હૈાય અને આપણામાં એને અચાવવાની શિકિત હૈાય ત્યારે થેાભાય જ કેમ? એથી જ શાસ્ત્ર કહે છે કે જેને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવનું ભાન નથી એની સેવા બહુધા નિરર્થક નીવડે છે. સેવા એ કઇ ગોખવાની, લખવાની વ્યાપારી વસ્તુ નથી. એ તેા જીવનની સુસંસ્કારગત ચીજ છે. પણ એ મળે કયારે? જ્યારે માનવતા પ્રગટે ત્યારે.
જગતમાં બહુધા આ પડયા જેવું જ અનતું હેાય છે. કમનસીબે કાઈ એક વ્યકિતએ ભૂલ કરી અને તેના પરિપાકથી તે રીખાતે હાય, ઉગરવાના સ્થાનને શેાધતે હોય, ત્યારે તેને શ્રીમાન ઉપદેશ દેવા બેસે કે આમ 'તું કરવુ, અમે ને'તુ કહ્યું? આમ કરાય ? જરાક તેા વિચાર કરવા હતા ? વગેરે. આ રીતે જાણે પાતામાં ડહાપણને ખજાને ભ હાય અને પોતે કોઇ દ્વિવસ ભૂલ જ ન કરતા હાય એમ શિક્ષાનેા ધારાપ્રવાહ ચલાવવા લાગી જાય છે. ‘ દાઝ્યા ઉપર ડામ અને પડયા ઉપર પાટુ” જેવું કરે. કેવું દુન! એવે વખતે પણ એને મદદ કરવાની અને શાંતિ આપવાની તક એ જતી કરી શકે છે, પણ શિખામણ દેવાની તક એ જતી કરી શકતે નથી! માનવતા ખીલી હેાય તે એમ ન થાય. આ બધાં પરોપકારના દષ્ટાંતે અને અગાઉ સ્વધર્મનાં જે દૃષ્ટાંતા આપી ગયા છું તે ખન્ને વચ્ચે એક મહત્ત્વને! ફેર છે. તે અહી કહી દઉં. સ્વધર્મમાં પાતે જે ભૂમિકા પર છે તે ભૂમિકાને ચરિતાર્થ કરવાના ઉદ્દાત્ત હેતુની વફાદારીનેા પ્રશ્ન છે. એટલે ત્યાં જે જે પ્રકારની અંતરંગ ભૂમિકા અને પેાતાની ક્ષેત્રમર્યાદા હાય તે તે જાતને ધર્મ બજાવવાના હાય છે. એટલે એક વ્યકિતએ મજાવેલા સ્વધર્મ વચ્ચે અને ખીજાએ બજાવેલા સ્વધર્મ વચ્ચે ભારે અંતર હોય એ સ્વાભાવિક જ છે. વળી સ્વધર્મમાં કોઈ ને કોઈ પ્રકારની દૃઢ નિષ્ઠ'નું બળ હોય છે, ઘણા વખતથી એકધારી ચાલી આવેલી સાધના હોય છે, પપકારમાં ઉદ્દાત્ત ધ્યેય કરતાંય લાગણીનું તત્ત્વ ખળવાર હાય છે. ખીજાની આવી પડેલી પરિસ્થિતિમાં માનવતાને નામે જે કંઈ સૂઝે તે પરોપકારની ભાવના માનવી પાસે કરાવી નાખે છે. સારાંશ કે સ્વધર્મમાં અંગત સુધાર એ મહત્ત્વના પ્રશ્ન છે, અને એવા પ્રકારનું ધ્યેય છે; જ્યારે પાપકારમાં પરપીડાનિવારણ એ મહત્ત્વના પ્રશ્ન છે અને એવા પ્રકારનુ ધ્યેય છે. સ્વધર્મમાં માનવતાના ધ્યેયથી માંડીને ઠંડ મેક્ષ સુધીની ભૂમિકાઓના સમાવેશ થાય છે, જ્યારે પરેાપકારમાં કેવળ વિશુદ્ધ માનવતાની ભૂમિકા છે. એ શુભ ભાવથી પુણ્ય ઉપાર્જન કરે છે, અને એ માનવતાની ભૂમિકામાંથી સેવાના ક્ષેત્રમાં ક્રમેક્રમે દ્રષ્ટિ બદલાતાં એ પણ ઊંચે ને ઊંચે જઇ શકે છે. પણ સ્વધર્મના લક્ષથી ઉપર ચઢેલે સેવક સ્વ અને પર’બન્નેને સમન્વય સાધવામાં ચે!કકસ પ્રકારની ફતેહ પામે છે. તેવી તેની આશા પરાપકારના પગથિયે સીધા ચઢનારમાં ન રાખી શકાય.
પરાપકારનુ ક્ષેત્ર
માનવતાને નામે પરાપકારનું ક્ષેત્ર એટલુ બધુ વિશાળ અની જાય છે કે, તેવા પરેપકારી પુરુષને પછી લિંગ, જાતિ, દેશકાળના ભેદોની દીવાલ નડતી નથી. ખાવલા ખૂન કેસ એ તેનું તાજું દ્રષ્ટાંત છે.
મુંબઈના નેપિયનસી રોડ પરના બાવલા ખૂન કેસ વિષેની બધી મીનાએથી તમે સારી રીતે પરિચિત છે. એટલે અહી માત્ર અને ઉપરચાટિયા ઉલ્લેખ જ કરુ છું. ત્યાંથી મેટરમાં પસાર થતાં યુરોપિયન બંધુએએ માવલાને બચાવવા માટે હિમ્મતપૂર્વક જીવના જોખમે સાહસ કર્યું તે શુદ્ધ માનવતાભ પર પકારને જવલત પુરાવે છે.
માણસ ઉપર આફ્ત છે અને અમે પણ માણસ છીએ, માટે માનવતાને નાતે મદદ કરવીજ જોઈએ, એવી માનવતાની લાગણીથી તેમણે ઝપલાવ્યું. પરિસ્થિતિ ભારે વિષમ હતી. સામેના પક્ષ ઘણાં જ સાધના સાથે વ્યવસ્થિત થઈને આવ્યા હતા. પાતાના જાનનુ જોખમ એમાં સમાયેલું હતું. પણ જાન કરતાં કર્તવ્ય એમને મહાન લાગ્યું અને એમણે પોતાના જાનની પરવા કર્યા વગર ઝંપલાવ્યું. માવલાને તે ગાળીની એવી ચેટ લાગી હતી કે તે ન ખચી શકયે પણ આ ગેારા માનવમએએ તેને અચૂક સામના કર્યો, જો કે પશુબળ સામે એ પશુમળને સામનેા અંતરગ દૃષ્ટિએ ભારે કસોટી માગે છે. એટલે એ માર્ગ વિધેય હતેા કે અવિધેય તે વિષે હું ચર્ચા નથી કરતા, અને તે ચર્ચા અહીં પ્રાસંગિક પણ નથી. હું તે અહીં પરોપકાર માટે મારું જે કંઇ વક્તવ્ય છે તેનું જ સમર્થન કરી રહ્યા છું.
પ્રવચન અજન
For Private Personal Use Only
८७
Page #131
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરૂદેવ કવિવર્ય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાલિંદ સ્મૃતિગ્રંથ
પરોપકારની માનવસુલભ સહાનુભૂતિએ-લાગણીએ એમને લિંગ-જાતિ કે દેશકાળને ભેદ ન જેવા દીધો. પિતે બીજા જ દહાડાની સ્ટીમરમાં સ્વદેશ જવાના હતા. આ સંડોવણીમાં કદાચ બચાશે તો યે કાળક્ષેપ થશે. એવા મૂઢ સ્વાથી ખ્યાલ એ પણ એમને મૂંઝાવા ન દીધા. વ્યાસ ભગવાન ઠીક જ કહે છે :
परोपकारस्तु पुण्याय, पापाय परपीडनम् । મહાશ ! અહીં સુધી તે આપણે જૈન તત્વજ્ઞાનની દષ્ટિએ માગનુસારીની વિચારણા કરી. ત્યાર પછી વિકાસની દષ્ટિએ બીજુ પગલું અર્પણતાનું આવે છે.
ઉપરની નજરે તે પરોપકારની ભૂમિકા અને અર્પણુતાની ભૂમિકામાં લાંબો ફેર જણાતું નથી. ઘણીવાર એવું ય બને કે પરોપકારની લાગણીથી પ્રેરાયેલાનું બલિદાન અર્પણતાથીય વધુ દેખાય. પણ અંતરંગ કક્ષાનો એ બે વચ્ચે મહાભેદ રહ્યો છે. યેષ્ટિ સ્થિર થયા વિના અને વિચારોની પરિપકવતા જામ્યા વિના અર્પણતાની ભૂમિકા પામી શકાતી નથી. અપણુકારનો ભોગ સ્થલ દષ્ટિએ જોતાં ઓછો લાગે તોય સૂમ દષ્ટિએ મહાન અને કાયમી હોય છે એથી એ પિતાના ચિત્તને હરપળે પ્રસન્ન રાખી શકે છે, અને એની અર્પણુતાના પાત્રને પણ પ્રેરી શકે છે. હવે આ બીનાને હું વિવિધ ચિત્રો દ્વારા સ્પષ્ટ કરું.
મહામહોપાધ્યાય શંકરલાલ શાસ્ત્રો મોરબી ગામના પ્રસિદ્ધ પંડિત શંકરલાલ શાસ્ત્રીનું નામ એક વિદ્વાન તરીકે સૌરાષ્ટ્ર અને ઠેઠ ગુજરાત સુધી તે જાણીતું જ હતું, પણ તેમની વધુ વિશેષતા તે તેમના હૃદયની ઉદારતામાં હતી. ઉદાર મનવૃત્તિ પૂર્વસંસ્કારમાંથી સાંપડે છે તે વાત તે ચર્ચવાની ભાગ્યે જ જરૂર હોય.
એકદા એ મહામહોપાધ્યાય શંકરલાલ શાસ્ત્રી પૂજામાં બેઠા હતા, એટલામાં એક બ્રાહ્મણ ભિક્ષુક “લક્ષ્મી પ્રસન્ન નારાયણ હરેકહી લોટ માગવા માટે આવી ઊભા રહ્યા. ઘરમાં કોઈ ન હતું અને શાસ્ત્રીજી તા અંદર પૂજામાં બેઠા હતા. ઘરની ઓસરી પાસેની નીચેની ઢિલી પર સંડાસે જવાનો પિત્તળને લોટ પડેલ હતું. આમતેમ એકાદ બે નજર ફેરવી. એ બ્રાહ્મણ ભિક્ષુકે તકનો લાભ લઈ લોટાને હળવેથી ઊઠાવીને ઝટ ઝેલીમાં મૂકી દીધે ને લેટ લેવા માટે જરા વાર થંભ્યો.
ઓરડામાં એક બાજુમાં પૂજા કરતા શાસ્ત્રીજીની દષ્ટિ અકસ્માત જ સામે ગઈ, અને પેલા લોટાનું દશ્ય દેખાઈ ગયું. પ્રજા પૂર્ણ થઈ અને તે બહાર આવ્યા. હવે માને કે શંકરલાલ શાસ્ત્રીને ઠેકાણે તમે જ છે, તે તે વખતે તમે શું કરો ? તેની બિચારાની કેવી ફજેતી કરે ? પહેલાં તે સાલા, ચેરટા એવી પાંચ પચીશ ગાળો જ કાઢે ને ! અને પછી આખા ગામને ગજાવી મૂકી, એને ફજેતે કરે, તકાદે કરે, અને પકડાવે !
ચારને ભેટ ! - હવે આવ, આ તરફ શંકરલાલ શાસ્ત્રીએ શું કર્યું તે જુઓ. શાસ્ત્રીજીએ વિચાર્યું કે બિચારાને ખપ હશે, ભૂખ હશે, માટે જ આમ કર્યું હશે. ભૂખે માણસ શું ન કરે? છે તે બ્રાહ્મણ. એવું વિચારતાં જ તેના અંતરમાં રહેલી પરોપકારની વૃત્તિએ ઈશ્વર પૂજા વિષેનો ગવાશિષ્ઠને એક પ્રસિદ્ધ લેક યાદ કરી આપે :
येन केन प्रकारेण यस्य कस्यापि देहिनः ।
सन्तोषं जनयेत् राम ! तदेवेश्वरपूजनम् ।। “હે રામ! કોઈ પણ પ્રકાર દ્વારા કોઈ પણ પ્રાણીને (સત્ જાળવીને) સંતોષ આપવો એ જ ખરું ઈશ્વરપૂજન છે.” આ પૂજા રહસ્યને શાસ્ત્રીજીએ પચાવ્યું હતું. એટલે તરત જ તેમણે ખાનગીમાં પિતાના નોકરને બોલાવી બજારમાંથી જલદી એક પિત્તળની થાળી, નવો વાટકે અને નવો લોટ લાવવાનું કહી એ બ્રાહ્મણ ભિક્ષુક સાથે વાતો કરવા લાગ્યા : “ભૂદેવ! આપ કેમ છો ? શું કરે છે?” આમ પોતાની સ્વભાવસિદ્ધ માયાળુ ઢબે એમણે વાત કરવી શરૂ કરી.
૮૮
સેવાને શહ.
Page #132
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરૂદેવ વિવ પં. નાનચન્દ્રેજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ
તેટલામાં જ તેમને માણુસ બધાં નવાં ચકચકાટ કરતાં વાસણા લાવી હાજર થયે. માણસને રજા આપી. શાસ્ત્રીજીએ તુરત જ થાળીમાં લેટ, લેાટામાં ઘી અને વાટકામાં દાળ ભરીને ભિક્ષુકને ચરણે ધર્યાં અને કહ્યું: “પેલા ઝોળીમાં છે તે લેટો બહુ ખશખ છે. સંડાસે જવાને લેટ છે. તેને કાઢી નાખેા. ફેંકી દે અને આ લઇ લ્યે.
બ્રાહ્મણુ તે। આ બધુ જેઈ દિગ્મૂઢ જ બની ગયા. તે ખૂબ ઝંખવાયે, શરમાયેા. લજજાથી તેનું માથું નીચે નમી ગયું. “ભૂદેવ!' શાસ્ત્રીજીએ કહ્યું –“આપ પણ બ્રાહ્મણ - કુળમાં ઉત્પન્ન થયા છે. હું પણ તે જ કુળમાં જન્મ્યા છું. આપણે બધા અધુએ જ છીએ. જરાયે ન મૂઝાવુ. જ્યારે ખપ હાય ત્યારે મારી પાસે આવવું, જોઈએ તે માગી લેવુ, જરાયે ન શરમાવુ, પણ આમ ન કરવુ હાં! એથી આપના જેવાને લાંછન લાગે! બ્રાહ્મણ કેમ વગેવાય!'' આમ કહી અમીભરી આંખે અને પ્રેમભરી વાણીએ શાસ્ત્રીજીએ પેલા પ્રાણને વિદ્યાય આપી.
હૃદયપલટો થયા
કેવી એ ઉદ્ગારતા! કેટલી સમતા! મન-વચન અને કાયાના વ્યવવારની કેટલી નિર્મળતા! તમે! કદાચ એમ માનતા હા કે ધનાઢય હાય તે જ ઉદારતા શખી શકે, તે ભૂલેા છે. ઉદારતા ધનના વિષય જ નથી. ઉદ્દારતા એ તેા મુખ્યત્વે ઊંડી અને સાચી સમજ તથા એ પ્રકારના સંસ્કારી મનને વિષય છે. મહાનમાં મહાન ધનિક તે મેટામાં માટી મૂજી હાય છે. ધનિકતા અને મનસ્વી ઉદારતા એ એનેા મેળ જવલ્લે જ મળે છે.
શાસ્ત્રીજી ધનવાન ન હતા પણુ મનસ્વી હતા. એ માનતા હતા કે સ ભગવાનનુ છે. મિથ્યા મારાપણાને ભાર તે વેઢારતા નહીં. ઘણી વાર ખાતે મંડાવી મંડાવીને પણ તે સુપાત્રે અર્પતા. એ ભગવાનની વસ્તુ ભગવાનનાં બાળકાને અપાય છે એમ માનતા હતા. અણુતા અને પ્રમાદ એ બે તે તેમનાં જીવનસૂત્ર હતાં. પેાતે ધુરંધર વિદ્વાન અને ષડ્ડસ્રના જ્ઞાતા હોવા છતાં એક સામાન્ય વિદ્વાનની પણ તે પ્રશંસા કરવાનું ચૂકતા નહિ.
परगुणपरमाणून् पर्वतीकृत्य नित्यम्
निजहृदि विकसन्तः संति सन्तः कियन्तः ॥
ખીજાના ગુણેાને જોઇ જોઇ તે પ્રમેાઢતા. બ્રાહ્મણ પંડિતેમાં જે ઇર્ષા, જે મિથ્યાભિમાન અને જે અસતે।ષવૃત્તિના દેષ હાય છે, તેનાથી તેમનામાં સાવજ ઊલટું હતું. જીવનની કસેાટી તે આવા સ્થળે જ થાય છે. જેનુ વ્યાવહારિક જીવન ઉચ્ચ છે તે જ ધર્મને સમયે છે, એમ સમજવુ જોઇએ. ધર્મ એ ધર્મસ્થળમાં પાળવાની વસ્તુ નથી. એ તેા જીવનમાં આચરવાની વસ્તુ છે. આવા સજ્જનેાના વ્યવહારુ જીવનમાંથી આવું ઘણુંય શીખવાનું અને લેવાનુ મળી શકે. તેવુ શીખવા અને લેવા માટે મનુષ્યે હંમેશાં તૈયાર રહેવુ જોઇએ. એમના આ એક જ પ્રસંગે પેલા બ્રાહ્મણને હૃદયપલટો કરી નાખ્યા. તમે કદાચ કહેશે કે એ બ્રાહ્મણ હતા એટલે સુધરી ગયા. પણ ચાર હેાત તે ચાર પણ અવશ્ય સુધરે. માત્ર સુધારકની ઊંચી ભૂમિકા જોઇએ. એકનાથ મહાત્મા માટે એક એવા જ પ્રકારના ઉલ્લેખ મળે છે.
એકનાથ મહાત્મા અને ચાર
એકનાથ મહાત્માની પવિત્ર ભક્તિ દક્ષિણમાં તે ખૂબ પ્રસિદ્ધ છે. સૌ કોઈએ છેવટ તેમનુ નામ તે સાંભળ્યુ જ હશે. તે પેાતાના ગૃહ-મદિરમાં એક!ઢ રાત્રે એકાકી ધ્યાન ધરી રહ્યા હતા, તેવામાં ઘરમાં કેઇ જ નથી તેમ ધારી કાઇ ચપળ ચાર ઘૂસી ગયા. જે કઇ દેખાયુ તે બધુ લૂટી જવા માટે એણે ભેળું કરી લીધું.
થોડીવારમાં જ તે મહાત્મા ધ્યાનમાંથી મુક્ત થયા અને આંખ ઉઘાડી જોયુ તે એક ચારને પેાતાનુ કામ કરી રહેલા જોયા. ચાર અધુ આંધીને જવાની તૈયારીમાં જ હતા, ત્યાં ભાઈ! હજુ એક ચીજ રહી જાય છે. જો, આ એક મારા હાથમાં વીટી રહી ગઇ છે તે લેતા જા, આપ!” એમ કહીને તુરત જ વીંટી કાઢી મહાત્માએ હાથ લાંબે કર્યો.
પેલે ચાર તા ચાંકી ઊડયેા. આ કયાંથી? હવે શું કરવું? કયાં ભાગું? કેમ ભાગું?” તે ગભરાઈ ગયા. મહાત્માએ કહ્યું:- ‘બેટા ! શા માટે ગભરાય છે? આમાં તારા ભાગનું જે છે તે જ તુ લઇ જઈ શકીશ વિશ્વને! એ અચળ નિયમ છે કે જે પેાતાનું નથી તે લઇ જવાની કોઇનીચે તાકાત નથી.’ ચારને આવેા પુરુષ કદીયે ને’તે મળ્યા.
પ્રવચન અજન
For Private Personal Use Only
૮૯
Page #133
--------------------------------------------------------------------------
________________
T
પૂજ્ય ગુરુદેવ કવિલય પં. નાનાસજી મહારાજ જન્મશતાલિંદ સ્મૃતિગ્રંથ આવી સ્થિતિમાં બીજો માણસ હોય તો પિતાને શું કરે? એ વિચારે એને આ પુરુષ પ્રત્યે ભારે સન્માન થયું અને માફી માગવા લાગ્યા -“અરે ! અરે! મેં ભારે ભૂલ કરી. આપના જેવા દેવપુરુષ!” એનું હૃદય પીગળવા લાગ્યું. મહાત્માએ એને બેસાડો, ભોજન કરાવ્યું અને ઉપદેશ આપીને તેને સાચો માર્ગ સમજાવ્યો, ત્યારથી તે ચાર મટી, પશુ મટી માનવ થઈ ગયે; અને એની વેડફાતી શકિત સાચે માગે વપરાવા લાગી. કે ભગીરથ ઉપકાર !
ચોર આવે તો તેને ચોરી કરવા દેવી. પિતાની પાસે હોય તે આપી દેવું અને પછી ઉપદેશ કરે એવું આ દષ્ટાંત પરથી કોઈ અંધ અનુકરણ ૨ કરે! આ દૃષ્ટાંત તે એકનાથ મહાત્માની કેટલી ઉદારતા હતી તે બતાવે છે. આવી ઉદારતા ઉચ્ચ કેટિની ભૂમિકા વિના સંભવી શકે જ નહિ. પ્રબળ વીરતા હોવા છતાં ક્ષમા આપવી; ચેરી કરનારને નજરે જેવા છતાં વૃત્તિને સ્થિર રાખવી; એ હૃદયની પૂર્ણ ઉચ્ચતાનું પ્રત્યક્ષ પ્રમાણ છે.
આ દશ્ય સાથે મનુષ્ય પોતાના જીવનવ્યવહારને સમન્વય કરવો જોઈએ. સગા ભાઈને અર્પવાની કે સહાય કરવાની પણ સ્વયં ઈચ્છા નથી થતી, ત્યાં આટલી ભવ્ય આશા તે દૂર જ સમજવી. હજારો લાખે જ્ઞાતિજને સાધન વિના પીડાતા હોવા છતાં અને પોતાની પાસે સાધનની વિપુલતા હોવા છતાં અર્પવાનું મન નથી થતું તેનું બીજું કારણ કશું નથી, માત્ર તીવ્ર આસક્તિ અને અંધ સ્વાર્થવૃત્તિ જ છે. આવી આસકિત અને મૂઢ સ્વાર્થ માણસને ધનપૂજક, સ્વાર્થો ધ, પામર અને અસુર બનાવી મૂકે છે.
આ બે ઐતિહાસિક ઉદાહરણ પરથી તમે એ તો સાફ સમજી શક્યા હશે કે સમર્પણ એ વસ્તુ જ એવી છે કે જે સામાના આત્માને પ્રસન્ન કરે છે, અને સમર્પણને પાત્ર થનારા સુષુત આત્માને ઢઢળી જાગ્રત કરે છે. જે કાર્ય કરેડે ઉપદેશકે ન કરી શકે, તે સાચા સંતના એક વાક્યથી બની શકે.
ગુરુ શેલની ઘટના જેન અંગસૂત્ર “જ્ઞાતા’માં એક ગુરુ-શિષ્ય વચ્ચેની આવા પ્રકારની સચોટ ઘટના છે.
પાંચસો શિષ્યના ગુરુ શૈલક, મૂળે શૈલપુરના મહારાજા છે, પણ શુક નામના જૈનાચાર્યને પ્રબોધ અને પૂર્વ સંસ્કારોના ઉદયને ગે મંડૂક નામના યુવરાજને ગાદી ઍપી પોતાના પાંચ રાજકર્મચારીઓ સાથે એ ત્યાગમાર્ગ સ્વીકારે છે. એમણે સાધનાને માર્ગે જતાં આકરી બાહ્ય તપશ્ચર્યાથી પોતાની કાયા એટલી તે શીર્ણ કરી નાખી છે કે આખરે અસાધ્ય રોગ થાય છે. દેશ- પ્રાંત વિચરતાં એકદા એ જ શૈલકઋષિ પોતાના પૂર્વાશ્રમના શેલકપુર નગરમાં પધારે છે. એમને મંડ્રક સંયચિત આગ્રહ કરીને ઉપચારાર્થે રેકે છે. વૈદ્યકીય સારવાર અને ઉપચારોથી શરીર નીરોગી થઈ જાય છે. પણ આકરી બાહ્ય તપસ્યાના પ્રત્યાઘાતરૂપે સ્વાદલોલુપતાને અંકુર પાંગરે છે. પિતાના જ બધા પૂર્વપરિચિત જનો હાઈને અહીં ખાનપાનની પુષ્કળ સગવડ છે, એટલે અહીંથી ખસવું ગમતું નથી. એક પંથકજી સિવાય સાથેના બીજ ૪૯ શિને ગુરુદેવની આ મનોદશા અનુચિત લાગી. પણ ગુરુ શિષ્યને બધે, શિષ્ય ગુરુને કેમ બધે?” જો કે
રુ રહય તે એ છે કે ગુરુનું ચારિત્ર્ય જ એવું ઉત્કટ હોવું જોઈએ કે શિષ્યને પ્રાધવાનો સમય જ ન આવે. ગુરુ એટલે માર્ગદર્શક, હિતચિંતક, હિતેપદેષ્ટા અને શિષ્ય એટલે ગુરુનો અનન્ય ભકત, ગુરુચરણે સર્વસ્વ અર્પનાર, આજ્ઞાધ રક સેવક. આવા પરસ્પરના ધર્મો જ ઉભયમુખી એક - બીજાની કક્ષા જાળવી રાખે છે. અંતરંગ વિકાસ ચીજ જ એવી છે કે જે ગુરુપદે કે શિષ્યપદે ગમે ત્યાં હોય ત્યાંથી ઝળકીને પરસ્પર પ્રેરક સહેજે બની રહે છે. આખરે એવું બન્યું કે, એવી પરિસ્થિતિમાં અનહદ ધીરજ ધરનારા એક પંથકજી ગુરુસેવામાં રહ્યા; બાકીના ચારસોનવાણું તે રજા મેળવી પિતા પોતાની સાધનાર્થે વિચરી ગયા. પંથકે માન્યું કે મારી ખરી સાધના આ જ છે. જે સેવાક્ષેત્ર મને સ્વાભાવિક મળ્યું છે, તે તજી જવા કરતાં એમાંથી જ સર્વ કાં ન ખેંચવું?
એ પંથક પિતાના ગુરુદેવ શૈલકની અનન્યભાવે સેવા નિયમિતપણે બજાવ્યે જાય છે. આવા લેલુ૫ ગુરુની સેવામાંથી પંથક શું મેળવશે, એવું આપણે તો કદાચ કહી નાખીએ; પણ પંથકને કુદરતી કાયદામાં અવિચળ નિષ્ઠા હતી. “શૈલક જયાંથી વૈરાગ્ય પામ્યા છે, ત્યાંથી જ લોલુપતાની વિરતિ પામશે. આજે જે વેગ છે તે કહેવાથી નહિ શમે, પણ સ્વયં એમને આત્મા જાગશે ત્યારે એ વેગ આપોઆપ બદલાઈ જશે. ધીરજ અને આત્મસમર્પણ એ જ મારો ધર્મ.” આ સવિવેકી ને સમજપૂર્વકના વલણથી જ તે સમભાવ રાખી શકતા.
સેવાને રાહ
Page #134
--------------------------------------------------------------------------
________________
‘પજ્ય ગુરૂદેવ વિવય પં. નાનસન્ટેજી મહારાજ જન્મશતાદિ સ્મૃતિગ્રંથ
શિષ્ય ગુરુને જગાડે છે આ રીતે ચાતુમસ પર ચાતુર્માસ વીતતાં જ જાય છે. એકદા કાર્તિક પૂર્ણિમાને અવસર આવે છે. પંથક દિવસ સંબંધી ક્રિયાઓની આચના અને ચાતુર્માસિક કાળ દરમિયાન લાગેલાં બધાં સૂક્ષ્મ સ્થળ પાપના પ્રાયશ્ચિત-પશ્ચાતાપ રૂપ પ્રતિક્રમણુની આજ્ઞા લેવા અને ગુરુદેવના કેઈ અવિનય, અભકિત, અપરાધ થયા હોય તે તેની માફી માગવા ગુરુચરણે મસ્તક નમાવે છે. ગુરુદેવ તે માદક ખાનપાન લીધેલ હોવાથી સંધ્યાટાણે જ ગુલાબી તંદ્રામાં ઘારતા હતા. આ મસ્તકનો સ્પર્શ થતાં જ એમાં ખલેલ પડવાથી એ એકાએક ચકી જાય છે.
અરે ! કોણ છે એ દુષ્ટ પાપી ! મને કેમ જગાડ? એમ કહી ગુરુ તાડૂકે છે.
ભગવદ્ ! એ તો હું આપને પંથક. આજે ચોમાસાના છેલા પ્રતિક્રમણની આજ્ઞા લેવા-વંદન ક્ષમાપના કરવા જતાં મારું મરતક આપના પવિત્ર ચરણે નમાવતાં અડી ગયું અને નિદ્રાભંગ થયે. ક્ષમા કરો, પ્રભુ ! ક્ષમા કરે.”
પંથકના એકેએક વચનમાં જુતા અને નમ્રતા ભારોભાર હતી. આ કાળે આટલું આત્મવિલોપન વિરલા જ જાળવી શકે ! પણ પંથકે જાળવ્યું છે એનું પરિણામ ઉભય પક્ષે વિજ્યમાં આવ્યું.
પંથકની સાધના સિદ્ધ થઈ અને ગુરુદેવનો આત્મા સળવળે. ચરણસ્પર્શથી તો ઘેરતું મન જાગ્યું, પણ આ શબ્દસ્પર્શમાંથી તે અંતરંગ આત્મા જાગ્યો; કારણ કે શબ્દો ન હતા, પાછળ અનંત શકિત હતી.
અહો ! દીક્ષા વખતને શૈલક કયાં અને કયાં આજન? કયાં તપસ્વી શૈલક અને ક્યાં રસલુપ શૈલક? કયાં ઝેરી જંતુ પ્રત્યે પણ ક્ષમા સાધનો શૈલક, અને કયાં એ વિનયમૂર્તિ શિષ્ય સામે તાડૂકનાર શૈલક? કયાં રાત્રિના બળે ત્રણ-ત્રણ પ્રહર ધ્યાનસ્થ રહેનાર શિલક, અને કયાં કાર્તિક પૂર્ણિમાની મહાપાખીના દિવસની પુણ્યસંધ્યાએ ઘેરતો શૈલક? કેટલી શિથિલતા! એને ભારે પસ્તાવો થયે.
એ અતિ વહાલભર્યા શબ્દથી બેલ્યા :
“ અહો! પ્યારા પંથક! તારી ધીરજને ધન્ય છે. આવા ગુરુને પણ આખરે ન તજ, અને ચરણે મસ્તકસ્પર્શના બદલામાં ગુસ્સો દેનારને ય “ભગવન, ક્ષમા કરો!” અહો! શી તારી ઉદારતા ! પંથક ! પંથક! કયાં તારી સદગણાવલિ અને કયાં શૈલકની દષાવલિ! ખરેખર, પંથક! તું એકલો ટકી રહ્યો. મારા પરમોપકારી પંથક ! તું ન હોત તે મારું શું થાત?” એમ પંથક આગળ એમણે અશ્રુધારાથી હૈયું હળવું કર્યું. વૈરાગ્યને પારો પ્રતિક્ષણે ચઢવા લાગ્યા. આત્મીયતાની અપૂર્વ પળે “આ ગુરુ, આ શિષ્ય” એ સ્થળ પડદો ખરી પડે છે. ગુરુએ પ્રમાદને ખંખેરી પ્રભાતે વિહાર કરવાની ભાવના વ્યક્ત કરી.
“ગુરુદેવ! પંથકમાં જે કંઈ છે તે આપની જ પ્રસાદી છે. શિષ્ય એટલે ગુરુની છાયા ! ઉપાસ્યની અનહદ લીધેલી પ્રસાદીમાંથી સ્વલપ ધરવું એ તે યત્કિંચિત બાણ વાળવાની હળવી મનેભાવના છે. પ્રભુ! એ પળ કયારે આવે કે આપનું સમગ્ર જીણું વાળી શકું? નાથ! આશીર્વાદ આપે. આપના નિમિત્તે સંસાર દાવાનળથી આ આત્મા બચે છે, તો અંત સુધી આપના નિર્મળ અવલંબને આરપાર નીકળીને સાચે સેવક અને સમર્પક બની રહે.”
ધન્ય એ પંથકને! ધન્ય એ શેલકને ! આવી અદ્દભુત ક્ષણમાં ગોંસાઈનું વાકય પૂરેપૂરું સફળ થાય છે.
આધીમે આધી ઘડી, આધીમેં પુનિ આધ;
તુલસી સંગત સાધુકી કટે કટિ અપરાધ. હવે તમારી સામે છેલ્લે છેલ્લે એક સમર્પણની સર્વાગમૂર્તિનું ચિત્ર ખડું કરી દઉં.
મહાત્મા મુળદાસ મહાત્મા મુળદાસ તે હવે ઠેઠ ચિત્રપટ સુધી પહોંચ્યા છે. એટલે તમે એ વિષે ઠીકઠીક જાણે છે. છતાં હું મારી દષ્ટિએ ફરીવાર તમને એ ચિત્ર યાદ કરાવીશ.
પ્રવચન અંજન
Page #135
--------------------------------------------------------------------------
________________
4. નાનચંદ્રજી મહારાજ જન્મશતાGિ
મૂળદાસ એ વાતોનું પાત્ર નથી, એ તે જીવતી જાગતી વ્યકિત થઈ ગઈ છે. પ્રસંગની શરૂઆત આ જાતની અ ધારી રાત્રિને સમયે એક બાઈ કૂવાની આસપાસ પથ્થર વીણી ખેાળામાં ભરતી હતી. તે કૂવામાં પડી આપઘાત કરવાની આ જાતની છેલ્લી તૈયારીમાં હતી
“પ્રભુ! મારી ભૂલને માટે મરવું પડે છે – સવારે કોર્ટ માં નામ દેવું પડશે, એના કરતાં મરવું બહેતર છે !”
મૂળદાસ કૂવાની આસપાસ નીકળતા આ શબ્દો સાંભળી ગયા. તે બોલ્યા- “સબૂર! બહેન! સબૂર! તું કોણ? શા માટે આમ વગર મતે મરે છે ?'
તમે મને છોડી દે એમ કહેતાં કહેતાં તે રડી પડી. બાઈ વિધવા હતી, પણ એના નિકટના જ પુરુષે બળાત્કાર કરી એને ભુલાવી અને એ ભૂલી. ગર્ભિણી થઈ. એટલે આખરે ખાતર ગર્ભપાત કરવા પેલે પુરુષ કરગર્યો. પણ આણે ગર્ભપાત ન કર્યો અને વચન આપ્યું: “તને આંચ નહિ આવવા દઉં!” ગર્ભિણી દશા જોઈને સમાજ હલબલી ઊઠયે. વાત કોટે પહોંચી. કોર્ટમાં જાહેર થવા પહેલાં બાઈને માટે આજ માર્ગ રહ્યો. એટલે એણે એ સ્વીકાર્યો. મૂળદાસનું હૈયું આ કરુણું પ્રસંગ જોઈ રહી શકયું નહિ!
હસનારાની સાથે હસવું, રડનારાની સાથે રડવું. કેવી સહાનુભૂતિ ! કંથવા માટે દયા અને માણસ માટે નહિ? મૂળદાસ મહાન ભકત હતા. કંથવા દેખી કરુણું બતાવે ને માણસ હાથ પડયો હોય તે મૂકે નહિ! ધાર્મિક ક્રિયાઓ હમેશાં કરનાર પણ ઘરમાં સહેજે ભૂલ પડી હોય તે ધબ્બો લગાવે ને કહેશેઃ “મરી જા, રાંડ! તે કુળ બન્યું !” એના મોઢામાં અમૃત ન હોય. જેના મોઢામાં અમૃત ભર્યું હોય તે આમ ન કહે.
મૂળદાસ પેલી બાઈને કહે છે: “બેન ! માણસ ભૂલને પાત્ર છે, અને ક્ષમાને પાત્ર પણ છે. બીજાનું નામ લેવાય એમ ન હોય, તે તું મારું નામ લેજે. મારું નામ મૂળદાસ. ખરું શું છે તે તું, હું અને નાથ જાણે છે.”
ધન્ય છે મૂળદાસ, તારી સમર્પણતાને! મૂળદાસે પ્રભુને ઓળખ્યા હતા, એટલે જ “જગત શું કહેશે, કેવા ફિટકાર વરસાવશે? એ સામે ન જોયું. જે જગત સામે લક્ષ રાખી જગતથી ડરતે ફરે છે તે બહાર સારે દેખાવા બધું કરે. અને અંદરથી ભૂડ હોય. આવા માણસથી પ્રભુ છેટો રહે છે. એ ખરા વિકાસ સાધી શકતો નથી. સમર્પણશક્તિ તે એનામાં જાગે જ કયાંથી?
મૂળદાસે વિચાર્યું: “પતિતના હદયમંદિરમાં પણ આત્મા જ વસી રહ્યા છે. પતિત તે સ્ત્રી-પુરુષ બન્ને ગણાય, પણ પુરુષનું નામ ન લેતાં આપઘાતની હદ સુધી જનારી આ માતાને વેગ ચેપગ્ય માર્ગે વળે તે બેડો પાર થાય !” કે દિવ્ય વિચાર!
આવા પુરુષો જગત સાથે અદ્વૈતનું અનુસંધાન કરી રહ્યા હોય છે. એ જગતના હિતમાં અને પિતાના હિતમાં અભેદ જુએ છે. એને એકલવાયું ઊડવું ગમતું નથી. એ પિતે ઊડે છે અને જગતને પાંખમાં લે છે. એનો હદયવનિ નિરંતર આ જાતનો હોય છે : -
આવે, આવો વહાલાં સાથે ઊડીએ,
ભોગવવાને કંઈ કંઈ દિવ્ય વિલાસ જો! હું બીજા વ્યાખ્યાનમાં જ કહી ગયો છું કે ભગવાન ઘણા નથી. નામ જુદાં છે, પણ બધા નામની પાછળનું મૂળ સ્વરૂપ એક જ છે. આવું જીવ જીવ સાથે તાદામ્ય જેટલા પ્રમાણમાં અનુભવાય તેટલા પ્રમાણમાં તૃપ્તિ, આનંદ અને શાંતિ મળે. ખરો સમર્પક જ આવી તૃપ્તિ અનુભવે. બીજામાં એ ભાવ નથી પ્રગટતે.
જે હુંમાં તે સહુમાં, સહુનું હુ વિષે,
પ્રતિ આત્માને એવો દિવ્ય અભેદ જે! એ અનુભવમાં ઊંડું સુખ સમજાય છે, સહજ થતો અંતરગ્રંથિને છેદ જે.- હેત ભર્યું.
સેવાનો રાહ
Jain Education Interational
Page #136
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરૂદેવ કવિવ પં. નાનચન્દ્રેજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ
મારામાં છે તે સૌમાં છે, અને સૌમાં છે તે મારામાં છે. એ જાતને અનુભવ થતા હોય ત્યાં અંતરગ્રંથિને છેદ્ર થાય છે, માહની ગ્રંથિ તૂટી પડે છે.
મૂળદાસ પર દુનિયાના ફટકાર
આઈએ નિર્દોષ મૂળદાસનું નામ લેવામાં આનાકાની તેા ઘણી કરી, પણ મૂળદાસે કહ્યું: “તારે જૂઠ્ઠું તરકટ કશું કરવુ નહી પડે. માત્ર ફાર્ટીમાં જઇને એટલું જ કહેવું કે આ મૂળદાસને પૂછે. ત્યાં હાજર જ હાઇટ. પ્રભુકૃપાએ તું, સત્ય અને પેલેા પુરુષ ત્રણે બચી જશે.” “પણ આપની જીવનમાંઘી પ્રતિષ્ઠાનું શું ?” “પ્રતિષ્ઠા ? અહે ! અંતરગ ભૂમિકા એ જ ખરી પ્રતિષ્ઠા છે તે કયાં જવાની છે? અને લેાકખ્યાતિ તે જળતરગ છે; ક્ષણે દેખાય, ક્ષણે વિલીન થાય. બેટા તું એવી ચિન્તા ન કર. આપણેા રામ સાક્ષી છે!'
મૂળદાસ કમાં આવ્યે અને ‘મૂળદાસને પૂછે' કહ્યું. પછી સાક્ષી-પુરાવા કે સત્ય શું છે એ કેણુ પૂછે છે? લેાકાએ તે ચામેરથી ફિટકારની ઝડી વરસાવવા માંડી : - ‘જુએ આ મૂળદાસ, માટે ભગત! તારું સત્યાનાશ જાય! હરામી લુચ્ચા ઠંગ!' મૂળદાસને તલમાત્ર ક્ષોભ ન થયા. ખાઇને સમાજ તે સ ંઘરેજ શાને? મૂળદાસ ખાઈને પેાતાના આશ્રમમાં લઈ ગયા. હજારો વિરોધ અને આજીવિકાની તંગ સ્થિતિમાં પણ એ પ્રભુપરાયણ મૂળદાસ હિમ્મત ન હાર્યા. ખાઈને રાખી, ખાઇની પ્રસવ વ્યવસ્થા કરી, બાળકને ઉછેર્યું" અને દિવ્ય સ ંસ્કારે રેડવા માંડયા. આખરે એક વખતે નગરનરેશ એ રસ્તે નીકળે છે. એને પૃચ્છા કરતાં માલૂમ પડે છે કે આ કુટિર પેલા મૂળદાસની છે. ત્યાં જઇને એ છૂપી રીતે એમની બન્નેની આંતરચર્ચા સાંભળી જાય છે. એ ખનેને નિદોષ પિતા-પુત્રીનેા વાર્તાલાપ સાંભળતાં સત્ય આપેાઆપ ખુલ્લું થાય છે. રાજા પેાતાની ભૂલ જુએ છે, ક્ષમા માગે છે ને સન્માને છે. બસ, પછી તેા પૂછવુ જ શું? એને દુનિયા સેાગણા ભાવે પૂજે છે.
પારસમણિ ઔર સતમે બડા આંતરા જાણુ, વે! લાહા કચન કરે, વા કરે આપ સમાન,
એમ સંત મૂળદાસ પાતે કાજળની કોટડી સાથે છતાં નિર્લેપ સત રહ્યા. સત તરીકે પૂજાયા અને એમણે સમાજ તિરસ્કૃતા, પતિતા ખાઇને પૂર્ણ સાધ્વી અને જગદ્ભવદ્યા મનાવી દીધી. પણ આ તે ધીરજ, આત્મભાગ કર્તવ્યપરાયણતાની પરાકાષ્ટા થઈ ગણાય. પરમાત્મનિષ્ઠાનું આ જીવતું જાગતુ મૂ ઉદાહરણ છે.
આટલી હદ સુધી એક જ ડગલે કૂદકો મારીને નથી પહાંચાતું. પણ આજે જે ક્રમપૂર્વક સમણુનાં દૃષ્ટાંતે મૂકી તમારી સામે સમર્પણની દુનિયા ખડી કરી છે તેમાં વહેલામાડુ ગયે જ છૂટકો છે.
સેવાને ધર્મ છે મેટા યેગીને પણ દોયલા, સેવામાગે સહુ પેલાં ચિત્તશુધ્ધિ મનુષ્યની. સમર્પણે સિધુ સમે! સમર્પક, વાત્સલ્યમાં માત સમાન વત્સલ; શુધ્ધિપ્રસાદે સરિતા સમેાવડા, પાપી તણા પાપ પ્રીતે પખાળતા.
✩
સ્ત્રીઓમાં મરદાનગી
પ્રિય આત્મમ ંધુએ અને એને !
‘ મરદાનગી' વાળા વ્યાખ્યાનમાં વિચારપૂર્વકની વીરતા વિષે હું કહી ગયા છું. એવી મરદાનગી પુરુષમાં જ હાય, સ્ત્રીમાં ન હાય, શ્રી તે। અમળા કહેવાય એવા ભ્રમમાં તમે ન રહે, એ ષ્ટિએ આજે સ્ત્રીએમાં મરદાનગી’ એ વિષય પસંદ કર્યો છે.
પ્રવચન અન
For Private Personal Use Only
૯૩
Page #137
--------------------------------------------------------------------------
________________
}પૂજ્ય ગુરૂદેવ વિધય પં. નાનસન્ટેજી મહારાજ-જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
જે કે સ્ત્રી અને પુરુષના દેહબંધારણ અને પ્રકૃતિમાં રથળ ફેરફારે છે જ, અને એ ફેરફારોને લીધે કાર્યક્ષેત્રમાં પણ અંતર રહે છે, છતાં એ કાર્યક્ષેત્રનું અંતર તે ઊલટું બને જાતિને પરસ્પર સાધક છે. એટલે એ દષ્ટિએ કે ચું નથી, તેમ નીચું પણ નથી. મનુષ્યત્વના, સુશિક્ષણના, સંયમના અને મોક્ષના બનેને સમાન અધિકારે કુદરતી છે જ.
જેટલી વીરતા પુરુષમાં અવકાશ છે તેટલી જ વીરતાને અવકાશ સ્ત્રીઓમાં છે-હવે જોઈએ. તમે મારી આ વાતને પ્રથમ તકે કદાચ હસી કાઢશે. પણ આખરે સૌને એટલું કબૂલ્યા વિના છૂટકે જ નથી કલપનાની પાંખ પહોંચે એટલે દર જઈએ, તે તે કાળથી માંડીને આજ સુધીની માનવજાતિની વહીમાં એવા પ્રસંગે એક અથવા બીજા રૂપે મળી જ આવે છે. આપણે અહીં તે માત્ર મેગલકાળનો ઈતિહાસ લઈએ.
એ તો તમે જાણતા જ હશે કે મેગલ સલ્તનતના સમયે નારી-જીવન જોખમમાં આવી પડ્યું હતું. એમના પર અનેક અત્યાચાર ગુજરતા જોઈને, સંસ્કારી પુરુષવર્ગે તેમને તે આફતથી બચાવી લેવા સારુ સ્ત્રીઓને ગુપ્ત રહેવાની ફરજ પણ પાડી હતી. છતાં ય છેલ્લાં સે વરસમાં સ્ત્રીજીવન જેટલું પામર અને નિર્બળ બની ગયું છે તેટલું ત્યારે નો'તું. કારણ કે શીલ અને સત્યરક્ષાના આદર્શોની ત્યારે જે કિંમત હતી તે આજે રહી નથી. આ દુર્દશા શાથી થઈ એ પ્રસંગ આવે કહીશ. અહીં તે હું એવું એક જ ઐતિહાસિક ચિત્ર ખડું કરવા માગું છું કે જે દ્વારા તમને ખ્યાલ આવે કે, જેમ પુરુષ સ્ત્રીને મદદ આપે છે તે રીતે મુશ્કેલી અને કટેકટીના સમયે સ્ત્રી પણ મદદ આપી શકે છે. પુરુષને આફત અને અધઃપતનથી બચાવી શકે છે અને પુરુષથીયે વધી જાય તેવું કાર્ય કરી શકે છે. જો કે એ ચિત્રમાં નારીજીવનને સ્પર્શતા સર્વ વિષને સમાવેશ નહિ થાય, પણ તે પરથી સ્ત્રીઓની વફાદારી, ટેક પાળવાની અડગ વૃત્તિ, કળામય રચનાત્મક શકિત, ધીરતા, સહૃદયતા અને સહનશીલતા ઇત્યાદિ ઉચ્ચ ગુણે કેટલી હદ સુધી હોઈ શકે છે, એનું તમને સહેજ ભાન થશે, અને એ ભાન જ તમને સ્ત્રીતિ પ્રત્યે એવા સમભાવ તરફ દેરી જશે કે જેથી ઘણા સામાજિક કોયડાઓને ઉકેલ તમે સ્વયં લાવી શકશે.
સોળમા સૈકાની આ વાત છે. તે વખતે હિન્દમાં શહેનશાહ અકબરનું શાસન ચાલતું હતું. એકદા દિલ્હીમાં અનેક રાજા-મહારાજાઓને દરબાર ભરાયો હતો. તે કાળે દિલ્હી હિંદનું પાયતખ્ત ગણાતું. રાજકાજ સંબંધી અનેક કોયડાઓ ઉકેલ્યા પછી જ્ઞાન-ગwત શરૂ થઈ. પ્રસંગ સાધી અકબર બાદશાહે કહ્યું: “અહીં હાજર રહેલા વીરો !
ન કાળની સતીઓના અનેક ઉલ્લેખે મળે છે, પણ આ કાળે કોઈને ઘેર સતી સી હશે કે?” આ પ્રશ્ન સાંભળતાં જ ત્યાં બેઠેલા બધા રાજપૂત ચૂપ થઈ ગયા. નીરવ શાંતિ છવાઈ ગઈ. બાદશાહે એ સ્તબ્ધ વાતાવરણ પર એક વેધક દષ્ટિ ફેંકી. સૌ શૂન્યવત્ બની ગયા હતા. કેણ કહી શકે કે મારે ઘેર પતિવ્રતા નારી છે? કદાચ કહે અને કસોટી થતાં પાછા ફરવું પડે તેના કરતાં મૌન રહેવું શું ? ન કેઈ ઊભું થયું, ન કેઈ બાહ્યું. બાદશાહનું મોટું હવે જરા કડક અને વક્ર બન્યું. જાણે એ બધા રજપૂત પર શરમ છે એમ ન કહેતું હોય! બધા રજપૂતોનાં મોઢાં વીલાં થઈ ગયાં અને સૌ ભેંય તરફ જવા લાગ્યા.
હાડાની હિમ્મત અને હેડ આ વખતે ત્યાં બેઠેલા બુંદીકોટાના રાજવી ચાંપરાજ હાડાથી ન રહેવાયું. ક્ષાત્રતેજથી ઝળહળતે એ વીર ઊભે થયો અને અદબથી કહેવા માંડયું : “જહાંપનાહ! ધરતી તે અમરવેલ છે. જગતમાંથી સતીઓને નિવ"શ નથી થ. હજુયે આર્યાવર્તની વીરાંગનાઓ શિયળત્રતથી સુષ્ટિને અજવાળી રહી છે. આ સેવકને ઘેર જ સતીરત્ન મેજૂદ છે.”
“ સતીની પણ ખરી ખબર તે કસોટી થયા પછી જ પડે. બાકી પોતાની સ્ત્રીને સતી કેણુ ન કરે?” બાદશાહે મિતપૂર્વક ટેણે માર્યો. આટલું સાંભળતાં જ હાડાનું શેણિત ધગયું. એણે ભરસભામાં ચેલેંજ કરીને કહ્યું:
બાદશાહ કહેવાનાં કે કલ્પનાનાં આ વેણ નથી, આ તે વજન લે છે. કસેટી જે રીતે કરવી હોય તે રીતે કરી શકે છે. જે આ હાડાની સ્ત્રી સતી તરીકે સાબિત ન થાય અથવા તે કઈ તેનું શિયળ ખંડિત કરવાની તાકાત ધરાવે તે મારું માથું ફૂલ કરું.”
બાદશાહે મેર દષ્ટિ ફેરવી, અને સૌને ઉદ્દેશીને કહ્યું:- “સાંભળ્યું છે કે ઈનામાં તાકાત કે જે ચાંપરાજ
૪
જીવન ઝાંખી
Page #138
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરુદેવ કવિવર્ય પં. નાનસજી મહારાજ જન્મશતાલિદ સ્મૃતિગ્રંથ
હાડાની સતીરત્નના સતીત્વની પરીક્ષા કરે ?” “સતીત્વની પરીક્ષા” એ કાંઈ બચ્ચાના ખેલ ન હતા. કોની જનેતાએ શેર સૂંઠ ખાધી હોય કે વીર ક્ષત્રિયાણીની કસોટી કરવા તૈયાર થાય! કટી કરનાર જ કસાઈ જાય. વાતાવરણ ફરીને ગંભીર બન્યું. એ જ સભામાં બાદશાહનો હજીરો શેરખાં નામને સિપાઈ બેઠે હતે. હાડાની પ્રતિભા અને ઈજજત એ સાંખી શકો નહિ. એના મનમાં વલવલાટ શરૂ થયો. જેવી બાદશાહની નજર ફરતી ફરતી શેરખાં પર પડી કે તરત જ એ ગુમાનમૂર્તિ ધ્રુજતે ગાત્રે ખડે થઈ ગયો. “તૈયાર છું, ખાવિંદ!” બધાની આંખો એના પર પડી, ભરી સભામાં આવી હિંમત કરનારનું મોટું જોઈ સૌએ પિતાની દ્રષ્ટિ પાછી ફેરવતાં ફેરવતાં તિરસ્કારનો એકેક કટાક્ષ ફેંકો.
“શેરખાં! હાડાની હોડ યાદ છે ને!” પાદશાહે પૂછયું. “જી હાં, ગરીબનવાઝ! જો હાડાની રાણીનું શિયળ છે માસમાં ખંડિત કરું તો ચાંપરાજ હાડાનું મતક લઉં, અને જે તેમ ન કરી શકે તે તેને બદલે મારું શિર સમર્પણ કરું.”
એ પણ એક જમાનો હતો કે જયાં આવી હેડે થતી. ઊભરાયેલા દરબારનું સ્વરૂપ પલટાયું. બન્ને પક્ષની કબૂલાત પર સહીઓ લેવાઈ. શેરખાએ છ માસ દરમિયાન ગમે ત્યાંથી હાજર થઈ જવું, અને છ માસની મુદત પૂરી ન થાય ત્યાં લગી હાડાએ દિલ્હી ન છોડવું એમ નકકી થયું. જામીનો તથા સાક્ષી છે પણ લેવાઈ. ચાંપરાજ હાડાની શેરખાં સાથેની હેડ ઘટિત તે ન જ હતી, પણ એટલું ખરું હતું કે ચાંપરાજ હાડાએ જેવું લાગ્યું હતું તેવી જ હાડાની પત્ની હાડોહાડ પતિવ્રતથી રંગાયેલી હતી. એનાં નયન જ સતીત્વના પ્રભાવની સાક્ષી પૂરતાં.
શેરખાંએ બીડું ઝડપ્યું અને બુંદીકેટ ગયો પણ ખરો. પરંતુ સોનરાણીનું વૃત્તાંત સાંભળીને તે ઠંડોગાર થઈ ગયે. એણે લોકો પાસેથી સાંભળ્યું કે એ સતીનું નાવણ છાંટવાથી ભૂત-પલિત ભાગે, રેગ મટે એવી જગદંબા છે. તેણે બુંદીકેટામાં રહી બની શકે એટલા બધા પ્રયત્નો બાદશાહના ખરચે અજમાવ્યા, પણ સનરાણીનું ખમીર, તેની સાહસિક શૂરવીરતા, તેની અડોલ વૃત્તિ, વૈર્ય અને હિંમત પાસે શેરખાંની કઈ રીતે કારીગીરી ફાવી નહિ. એની પાસે કુદષ્ટિથી જેનાર બળીને ભરમ થાય એવી વાતો પણ ગામમાંથી સાંભળી. એનું મોઢું સુધાં જેવા પાપે નહિ! કયાંથી પામે? દિવ્યતાનાં દર્શન સહેલાં નથી. એના સતીત્વની હકીકત સાંભળીને પોતાના સાહસ માટે તે પસ્તાયો. વખતના વહેણની સાથે શેરખાં વધુ ને વધુ મૂંઝાવા લાગ્યો.
શકિતથી તો કોઈ રીતે ફાવી શકે તેમ હતું જ નહિ. તેની ચાલાકી પણ કશું કાર્ય કરી શકી નહિ. છેવટે વિચાર્યું કે, કેઈ એવી ચીજ મળી જાય તે ય બસ કે ત્યાં જઈ એ બતાવીને કહી શકાય કે “હું હાડાના નિવાસમાં રહ્યો છું. જુઓ, આ તેની નિશાની.’ પણ ખાલી હાથે પાછો ફરું તે તે આબરૂના કાંકરા થાય અને જાન પણ જાય. ઉપરાંત રજપૂતની મૂછ ઊંચી થાય. આ કપના એને અકળાવી મૂકતી, પણ એ ચીજ મેળવવાનો રસ્તો કર્યો? છેવટે એક માર્ગ સૂઝ.
બંદીકોટામાં એક મહાચતુર અને નામાંકિત વેશ્યા રહેતી હતી. એક તો વેશ્યાની જાત અને વળી સાધન મળે; પછી તો પૂછવું જ શું? શેરખાને એ માર્ગ સૂઝ અને તે મદનસેના વેશ્યાનું શરણું શોધવા ઉપડ. મદનસેના પાસે જઈ આજીજીપૂર્વક પોતાની મહામૂંઝવણની વાત કહીઃ “જે કોઈ પણ રીતે સોનરાણીના ગુપ્ત અવયવનું કેઈ ચિહ્ન તું જાણી લે અથવા ચાંપરાજ હાડાની યાદગીરીની કઈ એકાદ બે વસ્તુ લાવી આપે તે જાણે તેં મને જીવિતદાન આપ્યું અને તેના બદલામાં હું તને ન્યાલ કરી નાખીશ. પછી તારે જિંદગી સુધી આ ધંધે જ નહિ કરવો પડે. હું દિલ્હીના બાદશાહની પડખે બેસનારો છું.
મદનસેનાએ પિતાની બધી શકિત અને ચાલાકી અજમાવીને પણ આ કામ કરી આપવાની ખાતરી આપી. આથી શેરખાને આશ્વાસન મળ્યું અને તેણે વેશ્યાને જોઈતાં, માગ્યા પ્રમાણે બધાં સાધને પૂરાં પાડવા માંડયાં.
વેશ્યા લગભગ આખા શહેરની રહસ્યમય વાતમાં પારંગત જ હોય. રાજખટપટની ઘણીખરી વાતોનું તેને જ્ઞાન હોય, અનેક પ્રકારનાં માણસ પાસેથી જાણવાનું મળવાથી એ બધી વાતે નિપુણ હોય, એ દેખીતું છે. તેમાં પણ મદનસેના તે વળી ભારે ચતુર અને કળાબાજ હતી. સનરાણીના જીવનથી તે બરાબર પરિચિત હતી. એટલે છળકપટ સિવાય ફાવવાને એક માર્ગ ન હતો. એણે વેશ પલટયે, વેશ્યાને બદલે ક્ષત્રિયાણીને સ્વાંગ સજે. જાણે કોઈ દૂર
પ્રવચન અંજન
૯ .
Page #139
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરુદેવ કવિલય પં. નાનાસજી મહારાજ જન્મશતાલિંદ સ્મૃતિગ્રંથ
દેશથી જનાનો આવતો હોય તેમ વાહનો, ચાકરો અને દાસીઓના ભારે આડંબર સહિત મદનસેનાએ નગરમાં પ્રવેશ કર્યો અને રાજમહેલમાં ખબર કથા કે ચાંપરાજ હાડાનાં ફઈબા પધાર્યા છે.
સનરાણીને ખબર આપવામાં આવી એટલે તે ખુશ ખુશ થયાં. હાડાની ફઈબા અને વળી હાડાની ગેરહાજરીમાં પધારે એટલે જરાયે ઊણપ ન દેખાય તેમ બમણું સન્માન આપવું રહ્યું. વાજતે ગાજતે સામૈયે તેની પધરામણી કરવામાં આવી. રાજમહેલના ચોક સુધી “સનબા” પધાર્યા અને મહેલમાં પોતે બહુ ભભકાભર્યું સ્વાગત કર્યું. ફઈબાને કોઈ દિવસ નજરે જોયાં ન હતાં તે આજે મિજબાન બનીને આવતાં જે સેનરાણીના હર્ષને પાર ન રહ્યો. સનરાણીમાં જેટલી વીરતા હતી તેટલી જ સરળતા હતી.
ફઈબાને સનરાણીના આવાસ પાસે જ ઉતારે મળે. એ ધૂર્ત વેશ્યાએ, રાજપ્રપંચની જાણકાર હેવાથી કંઈક બનાવટી (ભળતી) વાત કરી અને રાણીજીની સરળતાને લાભ લઈને જાળ પાથરી.
મદનસેના રાણી ૫ર એટલો તે પ્યાર બતાવે કે સેનનું કમળ હૈયું ગદ્ગદિત થઈ જાય. કૃત્રિમતાને ચળકાટ પહેલી તકે તે ખરાને ઝાંખું જ પાડી નાખે છે. ચાર દિવસમાં તે સનરાણીને વિશ્વાસ મદનસેનાએ જીતી લીધું. હાડ ફઈબાની તારીફ કરે ત્યારે ફઈબાને મળવાને માટે સોનને ભારે મન થતું. આજે તો ફઈબા આંગણે પધાર્યા છે એમ સેનાએ માન્યું એટલે એને બહુમાન જાગ્યું. એને સ્વનેય ખબર ન હતી કે ફઈબાના પ્યારના લેબાસમાં છુપાયેલી આ વિષભરી વેશ્યા છે.
સોનની પતિપરાયણતા અને સતીત્વને પ્રભાવ જોઈ વેશ્યાને ઊંડો આત્મા કઈ કેવાર ફફડીને કહી દેતે : * કયાં આ અને કયાં હું?” પણ એ અવાજ હદય સુધી પહોંચે તે પહેલાં તે શેરખાંની સંપત્તિ એની આંખે આંજી નાખતી. હવે તે મુદત પૂરી થવા આવી હતી. એટલે ધૂર્ત ફઈબાએ પિતાનાં માણસને ચેતવણી આપી દીધી. છૂપી તૈયારી થઈ ગઈ એટલે તક સાધી ફઈબાએ સોનને કહ્યું – “હવે મને રજા આપો.” અને એટલું કહેતાં જ અશ્વપ્રવાહ છૂટ. સેન બિચારી શું જાણે કે, આ સ્નેહનાં આંસુ નહતાં પણ પ્રપંચનું ઉષ્ણદક હતું.
સોનરાણીએ રોકવા માટે દિલ દઈને આગ્રહ કર્યો. “ફઈબાજી! થોડા દિવસ તો હજી રોકાઓ, આપના ભત્રીજાને આવવાને હવે ઝાઝા દિવસની વાર નથી. એ આવશે અને કહેશે કે, ફઈબાને જવા જ કેમ દીધાં? તે બહુ આગ્રહ નહિ કર્યો હોય, નહિતર ફઈબા મને મળ્યા વિના કેમ ચાલ્યાં જાય? આપ મારા ઉપર દયા લાવી થોડા દિવસ રોકાઈ જાઓ.” પણ હવે ફઈબાથી રોકાવાય તેવું રહ્યું ન હતું. તેથી આમતેમ અનેક બહાનાં કાઢી સોનને તેણે સમજાવી દીધી.
વાત એમ બની હતી કે વિશ્વાસ જીતી લીધા પછી પડદે ર ન હતો. એક તે સ્ત્રી જાતિ, વળી મહેમાન અને હાડાનાં ફઈબા એટલે દિલ ખોલીને એ રાત-દહાડો પેટની બધી વાત કરતી. ખાતાં, ચાલતાં, નહાતાં અને સુતાં ફઈબા તે સાથે ને સાથે. એકદા વિશાળ હાજમાં નહાતાં તેની જમણી જાંઘ પરનું એક લાખાનું ચિહ્ન ફઈબાએ જોઈ લીધું હતું. સ્ત્રીઓને પ્રાયઃ ફૂટ પાણીમાં નિર્વસ્ત્ર નહાવું વધુ ગમે છે. આવું ગુપ્ત સ્થાને રહેલું ચિહ્ન તે તે બાઈ પોતે જાણે અને બીજે તેને દેડમાલિક પતિ જાણે. સતીનું આવું ગુપ્ત ચિહ્ન બીજે કણ જાણી શકે? એ ચિહ્ન જતાં વાર જ વેશ્યાના હર્ષને પાર રહ્યું નહિ. તેનું કામ પૂરું થયું જાણે તેનું હૈયું નાચવા માંડયું, તેથી હવે એક પણ દિવસ વધુ રહેવું પાલવે તેમ ન હતું.
કે સોનાણીએ ફઇબાને રોકવા બનતું કર્યું, પરંતુ ફઇબાએ પોતાના પ્રિય ભત્રિજાના સોગંદ ખાઈને ચેખી વાત કરી દીધીઃ “હવે હું કઈ રીતે રહી શકું તેમ નથી. તારા આગ્રહને વશ થઈ મને રજા મળી હતી તે કરતાં હું વધુ રોકાઈ ગઈ. સેન ! બેટા સેન ! માડી! બહુ આગ્રહ ન કર. તારા હૃદયને હું ઠેલી શકતી નથી, પણ મારી સ્થિતિ હવે વધુ રોકાઈ શકે તેવી નથી.” સોને જોઈ લીધું કે હવે ફઈબા કઈ રીતે રોકાય તેમ નથી ત્યારે સનરાણીએ ફઇબાને વિદાય આપતાં આપતાં નેહ, સૌજન્ય અને ઉદારતા બતાવતાં બતાવતાં કહ્યું : “ફઈબાજી! મારાથી આપની કંઇ સેવા થઈ શકી નથી. ફરીવાર જરૂર પધારો. એની આંખમાં નિર્મળ પ્રેમનાં બિંદુ ટપકી રહ્યાં હતાં. આ તકનો લાભ લઈ ધૂર્ત વેશ્યાએ કહ્યું: “બેટા! મને પણ તારે વિયોગ ખૂબ સાલશે. તેં મારી બહુ સેવા કરી. મારા
જીવન ઝાંખી
Page #140
--------------------------------------------------------------------------
________________
પૂરા ગુરૂદેવ કવિલય પં. નાનસન્ટેજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ ચાંપરાજની ગેરહાજરીમાં તમે મારા માટે આટલું કરશે તે મેં ધાર્યું નહોતું. બેટા! હવે તે જતાં જતાં મારી એક ઈચ્છા રહે છે કે જે યાદગીરી તરીકે મારા હાડાની કટાર અને રૂમાલ મને મળે તે નિરાંત થાય. હું જાણીશ કે હાડે મળે, અને ત્યાં બેઠે બેઠે એ સંભારણાથી તમારા બેયના મેળાપ થશે. ભા, ઘડી ઘડી થોડું જ અવાય છે? આપણી રાજનીતું એવી રહી” આમ કહેતાં ફઈબાએ સોનનાં આંસ લછયાં અને માથે હાથ મૂકો. સેન તે આભારના ભારથી પાણી પાણી થઈ ગઈ.
સનની સ્થિતિ જ્યારે ચાંપરાજ હાડો બહાર જાય ત્યારે પતિના મરણચિહ્ન તરીકે સનરાણીએ કટાર અને રૂમાલ જે પહેલાંથી જ
- માગી લીધેલાં એને સામે રાખી હમેશાં પતિભકિત કરતી અને અંતરના ભાવે ઢળતી. આવી પ્રાણવલ્લભ અને નિત્ય પૂજનની વસ્તુ સન પ્રાણને પણ આપી શકે તેમ ન હતું. એક તરફ આ દશા અને બીજી તરફ ફઈબાની માંગ. આ બે વચ્ચે એનું મંથન વધ્યું. સોન કેઈ ઉત્તર વાળે તે પહેલાં એણે એકવાર ફઈબા સામે જોયું. ફઈબાના મુખ પર શોકની છાયા તરવરતી જોઈ એ લાગણીવશ બની ગઈ. ફઈબાને આ ચીજે નહિ આપું તે તેમને દુઃખ લાગશે. આ ભવનાં મહેણાં રહેશે, હાડે જાણશે તે ખૂબ ગુસ્સે થશે અને કહેશે કે, “ફઈબાની એવી નમાલી ચીજની માગણી હું પૂરી ન કરી શકી?” એવા વિકપે એની આસપાસ ઘેરાઈ વળ્યા.
“બા! આ સિવાય બીજું કંઈ પણ માંગો. આપ તે જાણો જ છો કે આ તે મારી નિત્ય પૂજનની વસ્તુઓ છે.” આ એક પ્રયત્ન કર્યો. ફઈબા મૌન રહ્યાં અને મોઢા પરના ભાવે બદલ્યા. એટલે આખરે સરળ ભાવથી તેણે ફઈબાને બને ચીજે અર્પણ કરી.
બસ, હવે ફઈબાને જે કંઈ જોઈતું હતું તે બધું મળી ગયું. ફઈબાએ જતાં જતાં નેકર-ચાકર, દાસ-દાસી સૌને ખૂબ છૂટે હાથે સોનામહોરો આપી. સનરાણી પ્રત્યે વારંવાર પ્રેમ બતાવ્યું. જતાં જતાં ખૂબ વિયોગ સાલતો હોય તેમ પોકે પેક રોયાં. ફઈબાનું પોકળ છતાં આ ફૂટડું વર્તન જોઈને અંતઃપુરનાં સઘળાં દાસ-દાસીઓથી માંડીને મોટેરાં સુધી બધાં અંજાઈ ગયાં. કેઈને એ તો ખબર જ ન હતી કે આનું પરિણામ શું ચ વેશ્યા તો નાટક ભજવીને પિતાને સ્થાને પાછી વેળાસર હાજર થઈ ગઈ.
અહીં શેરખાં કાગડોળે વાટ જઈ રહ્યો હતો. જતાંવેંત જ વેશ્યાને તેણે આતુરતાથી પૂછયું અને જ્યારે બધે વૃત્તાંત જાણ ત્યારે તેના ળિયામાં ફરીવાર શ્વાસ દાખલ થયે. વેશ્યાએ શેરખાંને નરાણીના ગુપ્ત ચિહનને બરાબર વર્ણવી કહ્યું અને યાદગીરીની વસ્તુઓ તરીકે ખાસ હાડાની અંગત વસ્તુઓ સેંપી. શેરખાંઓ વેશ્યાનો ખરા ઉપકાર માન્યો અને અઢળક ધન આપીને એને ત્યાંથી ચીજો લઈને રવાના થશે. દિલમાં ગુમાન અને પગમાં વેગ હતો.
દિલ્હીમાં બરાબર છ-છ માસનાં વહાણાં વાયાં હતાં. બાદશાહે ચાંપરાજ હાડાને ત્યાં જ રાખવાની વ્યવસ્થા કરી હતી. ફરી વાર દરબાર ભરાયે અને બરાબર છ માસે બંદીકટાથી આવીને શેરખાં દિહીના દરબારમાં હાજર થયે.
બાદશાહ સમયસર હાજર થયા હતા. આજને દરબાર ચિકાર હતે. સૌ કઈ પરિણામ જોવાને આતુર ડોળે રાહ જોતા હતા. શેરખાંના મોઢા ઉપરનો ઉલ્લાસ અને ગર્વમિશ્રિત રેખાઓ જોઈને રજપૂતે અને બીજા આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા હતા. “શું બન્યું હશે?” એ વિચારથી ચાંપરાજ હાડે પણ ચિંતાના મહાસાગરમાં ડૂબકી મારતે બેઠો હતો. ભયંકર ભાવિની આગાહી આપતું તેનું હૈયું ધબકી રહ્યું હતું, પણ મેરુ જેવો તેને અટલ વિશ્વાસ હજુ ગયે ન હતો.
સમય થતાં જ બાદશાહે શેરખાં ભણી જોઈને પૂછવા માંડ્યું. “શેરખાં! બેલ, શો જવાબ છે?” એકેએકના ડોળા શેરખાં તરફ થંભી ગયા. શેરખાંએ કહ્યું કે, “ગરીબ પરિવર! શેરખાં પાસે બીજે જવાબ શું હોય? ચાંપરાજ હાડાના મહેલમાં ખૂબ ખૂબ મોજ ઉડાવી છે, અને કાર્ય સિદ્ધ કરી આવ્યો છું. સનરાણીને શેરખાં પાસે છે ભાર છે કે ટકી શકે અને યાદગીરીમાં લાવ્યો છું એ હાડાએ સગે હાથે પિતાની પત્નીને સ્મારક ખાતર આપેલ આ રૂમાલ.” હાડા સામે તીરછી ગતિ દષ્ટિ ફેંકી એણે રીદ્ર રિત કર્યું.
પ્રવચન અ જન
Page #141
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરુદેવ કવિવર્ય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાલિદ સ્મૃતિગ્રંથ
રૂમાલ જોતાં જ ચાંપરાજનાં મોતિયા મરી ગયા, તેમ જ આખી સભા પણ વિસ્મય પામી ગઈ. ચાંપરાજની પાસે પહાડસિંહ નામને તેને ખાસ અંગત મિત્ર બેઠે હતો. સોનરાણીનો તેને ખૂબ પરિચય હતે. સનરાણીના સતીત્વ માટે તેને અખંડ વિશ્વાસ હતો. આથી તુરત જ તેણે ઊભા થઈને કહ્યું: “જહાંપનાહ! આ દુનિયામાં ઘણાય ચારે ચેરી કરવામાં એવા ચાલાક હોય છે કે ગમે તેવી ચીજની ગમે ત્યાંથી ચારી કરી શકે.”
તે સાંભળતાં જ શેરખાંઓ હાડાની કટાર બતાવીને પૂછયું કે, “આ કટાર કેની?” પહાડસિંહે કહ્યું: “તે પણ ચોરી લાવી શકાય.” હવે શેરખાંથી ન રહેવાયું. તેણે મોટેથી ભરસભામાં ગર્જના કરતાં કહ્યું કે, “સૌ કોઈ એક ચિત્તથી સાંભળો! હું સૌની સમક્ષ ચાંપરાજ હાડાને પૂછું છું કે, સનરાણીને જમણી જાંઘ પર એક લાખાનું ચિહન છે એ સાચી વાત છે???
ચાંપરાજ સત્યવાદી હતો. આ વાત સાંભળતાં વેંત જ તે કંપી ઊઠશે. જો સત્યવાદી ન હોત તે કહી શકત કે એ જૂઠી બનાવટી વાત છે, પણ એનાથી તે બને તેમ જ ન હતું. ક્ષણવારમાં તો તેના મસ્તકમાં અનેક વિચારનાં મજા આવી ગયાં.
મેરુ કંપે પણ મારી સોન ન ડગે તે એને સોનાણીમાં વિશ્વાસ હતો, અને તેથી જ તે આટઆટલી હદ સુધી મકકમ હતા. પણ જ્યારે આ ચિહનની વાત સાંભળી ત્યારે તેનું હૈયું હાથ ન રહ્યું. તેને વિશ્વાસ ખૂટ્યો. મુખથી તે જરા બબડયોઃ “ટ! તારા વિશ્વાસે જ.”
સભામાં સનસનાટી ફેલાઈ બાદશાહે કહ્યું: “હાડા ! હવે તમે હારી ગયા છે. માથું તૈયાર કરો.” સભા કકળી ઊઠી. ચાંપરાજ તે રાજબીજ વીર હતું. તેને માથાની કંઈ પડી ન હતી. તેને તો પડી હતી પિતાની ઈજજતની. જરા આવેશને દબાવી તેણે વિનયથી કહ્યું: “બાદશાહ! મૃત્યુની બીક નથી. ચાંપરાજનું શિર તૈયાર છે, પણ...” “પ ણ શું?” દિલ્હીના બાદશાહે કહ્યું. “દિલ્હીના સમ્રાટ! પ...ણું એટલા માટે કે મરતાં પહેલાં સેનને એકવાર મળી લેવાની ઈચ્છા રહી જાય છે. માત્ર ત્રણ દિવસની મુદતની જરૂર છે. આ હાડો આજથી ત્રીજે દિવસે પાછા આવશે.” બાદશાહે ખુશીથી મુદત આપી, પણ તેના જામીનની માગણી કરી અને જે હાડા ત્રણ દિવસમાં પાછો ન આવે તો જામીન પડનારનું માથું ધડથી જુદું થઈ જશે તેવું જાહેર કર્યું.
હાડાને સેનને મળવું ન હતું, પણ સોન પાસે જઈ પિતાના હૃદયને રોષ ઠાલવવો હતો. એટલે ત્રણ દિવસની મુદત માગી હતી. ઠપકો આપી પિતે તરત જ હાજર થઈ શકશે એવી ખાતરી હતી, પણ બાદશાહે જ્યારે શિરને બદલે શિર આપનાર જામીન માગે ત્યારે હાડો વિચારમાં પડી ગયો. જામીન થનાર અને આ પરપ્રદેશમાં માથું આપનાર મિત્ર કણ મળે ?
“ગર મિત્ર પરીક્ષા' મિત્રેની કસોટી આવા દુઃખદ વખતે જ થાય છે. માથું આપે તે જ મિત્ર ગણાય.’ મિત્રો કહે ખરા કે અમે તમને ખરે વખતે કામ આવશે, પણ આવું કહેનારાઓ વખત આવે તો ટપોટપ સરકી જાય. કઈ ઊભું ન રહે. આવા સમયે મહમ્મત કેણ સાચવે? મિજબાની ઉડાવવી હોય તે જુદી વાત. આ તે લેઢાના ચણા ચાવવાના હતા. “જાનમાં જનાર ઘણું મળે, પણ જાન આપનાર તે વીરલ જ હાય.” તેજ વખતે મિત્ર પહાડસિંહ હિમ્મતભેર ખડો થઈ ગયો. “ચાંપરાજ ત્રણ દિવસમાં નહિ આવે તો હું મારું શિર આપવા રાજી-ખુશીથી તૈયાર છું.’ એ વચનમાં ભારોભાર વીરતા, સહદયતા અને સમર્પણભાવ હતાં એ દશ્ય જોઈને સહુનાં નયન ક્ષણભર શીતળ થયાં. બસ પત્યું, ત્રણ દિવસ માટે દરબાર વિસર્જન થયો.
જામીન થઈને પહાડસિંહ ઘેર આવ્યા અને પિતાની પત્નીને પિતે જામીન થવાની વાત કરી. “બહુ જ રૂડું કર્યું. પ્રાણના ભોગે તમને આ તક જાળવવાનું સૂઝયું એ વધુ કિંમતી છે. માણસની કિંમત જીવવા માત્રથી નથી, મરવા ઠેકાણે મરીને જીવવાથી છે.” આ જવાબ સાંભળી પહાડસિંહને પાને ચઢ. મરદ પુરુષો જ નહિ પણ
૯૮
જીવન ઝાંખી
Page #142
--------------------------------------------------------------------------
________________
પયગુરુદેવ કવિધય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
સ્ત્રીઓ ય હોય છે, તેની ખરી ખાતરી થઈ. પિતાના પ્રાણ કરતાં સતી સ્ત્રીને પતિના પ્રાણ વધુ ખેંઘા હોય છે. આ આપગ અતિ દુર્લભ છે. પણ એક સંસ્કારી સ્ત્રી સ્વાર્પણની સાક્ષાત્ મૂર્તિ હોય છે.
ચાંપરાજ હાડો પણ વીર જેવો વીર હતા. દિલ્હી જેવા દેશાવરમાં માથું આપનાર મિત્ર મળે પણ મિત્રનું માથું જવા દે ત્યારે તે જનનીની કૂખ લાજે ને! દિલ્હીથી કંટા ઘણું જ દૂર અને તે સમયે ટ્રેન કે બીજાં ઝડપી સાધન કયાં હતા? વીરેનું સાધન એ તો પ્રાણપ્યારી જોડલી. તે ઘડી પર બેસી બહુ ઉતાવળથી બુંદીકેટ ભણું ઉપડી ગયે.
ભેળી સેનનું પતિવ્રતા અને પરિસ્થિતિ સોનરાણીને તે આ બાબતની કશીય ખબર જ નથી. ક્યાંથી હોય? દંભ અને નિખાલસતાના છેડા જ જુદા છે. હાડે મહેલમાં એકાએક આવી પહોંચે. અંગેઅંગ વેદથી તરબોળ હતાં. સેનની પીઠથી દશેક કદમ દૂર રહી એણે એક ઊંડો નિ:શ્વાસ મૂક્યો. પતિપરાયણ સોન, પતિરાજ હજુ કેમ ન આવ્યા એ ચિંતનમાં ગરકાવ થઈ હતી. સામે પતિની પિતાના હાથે આલેખેલ છબી હતી. અહે! કેવી પતિમય બનેલી આ જીવંત પ્રતિમા ! પણ જોવાની આંખ આજે હાડાને ન હતી. એનું અંતર લેવાઈ રહ્યું હતું, આંખમાં હુતાશ હતો. કે પાશમાં તેનું આખુંય શરીર ધ્રુજી રહ્યું હતું, શ્વાસ માતો ન હતો. ક્ષણ પછી જરા શ્વાસ રોકી તે બોલ્યો : “ટ રેફટ...ધિકકાર છે તને !” હજી સોનના ચિંતનસાગરની ડૂબકી પૂરી નહતી થઈ. ત્યાં હાડાએ જરા લંબાવીને વાકય પૂરું કર્યું: “ઓ અભાગણી ! તારા વિશ્વાસે આજથી બીજે દિવસે મારું મસ્તક દિલ્હીના ભરદરબારમાં પડશે. આખરેય સ્ત્રી તો ખરી ને! એના ભરોસા શા? ધિકકોર છે તને અને તારી જનેતાને !” સમાધિભંગ થયો હોય તેમ સોન ચમકી. જ્યાં પાછું વળી જુએ છે ત્યાં તો પતિરાજા સેને અધું વાક્ય સાંભળ્યું અને પતિની મુખમુદ્રા જોઈ. ક્ષણવારમાં તો જગજૂના પડ્યાં. તીવ્ર વ્યથામાં અનેક અનિષ્ઠ નિમિત્તે એક પછી એક દેખાવા લાગ્યાં. થોડીવારે સ્વસ્થ થઈ પતિ આગળ ઘૂંટણિયે પડી હાથ જોડી પૂછવા લાગી : નાથ! નાથ !! પણ છે શું? આપ એકાએક કયાંથી? આપ શું કહે છે ? આ બધું શું બન્યું છે?” પ્રશ્નની પરંપરા છૂટે તે પહેલાં હાડો તિરસ્કારની દષ્ટિ ફેંકી તીરની જેમ ઉપડી ગયે. એ ક્યાં કાંઈ સાંભળવા આવ્યું હતું તે ઊભો રહે? સંભળાવવાનું કાર્ય પૂરું થયું કે એ ઉપડી ગયે. સોનરાણીને આમાંનું કશું સ્પષ્ટ તે સમજાયું નહિ, પણ તેને “હું જાઉં છું અને તારા વિશ્વાસે મારું માથું દિલ્હીના દરબારમાં પડશે.” આ વાકયે ખૂબ ચોંકાવી દીધી. એની દશા પાંખ -વિહેણુ પંખી જેવી થઈ ગઈ. થોડીવાર તો તે ઢગલો થઈને નીચે ઢળી પડી. સરળ સોનનો પરમ સનેહી હાડે સ્વભાવે ક્રુર ન હતું, પણ એ પળે જ કારમી હતી, એથી એ ન થંભ્યો. જો કે થંભવા જેટલે વધુ વખત એની પાસે હતો પણ નહિ. ઊભો રહે અને વિચાર કરે તે દિલ્હીના ગઢની અંદર આપેલી મુદતે દાખલ ન થવાય, અને જો દાખલ ન થવાય તો પહાડસિંહનું માથું ફૂલ થાય; એ વિચારે પણ એને ઉતાવળો બનાવી દીધું હતું. પણ સેન પ્રત્યે જરા જેટલી સહાનુભૂતિને અંશ રોષના અગ્નિતળે રહી ગયો હોત, તો થોડીક ક્ષણ તે જરૂર આપી શકત અને એટલી ક્ષણે બન્નેના અંતરની કળ વાળવા માટે પૂરતી થાત. પણ મારા ભાઈઓ ! અકળ કળા કેઈથી કળાણી છે ?
“અકળ કળ ન કળાણુ, મેરે સાહિબ, અકળ કળા ન કળાણી!” ડીવારની મૂછ પછી સન સ્વસ્થ થઈ. હજુ એના કાનમાં હાડાના શબ્દો ગુંજી રહ્યા હતા. સોનને સૂઝયું કે “જરૂર મારા માટે મારા પતિદેવનું માથું જતું હશે અને એ આટલું સંભળાવવા જ અહીં આવ્યા હોવા જોઈએ. તેઓ જલદી પહોંચી જશે અને ત્યાં તેમના કહેવા મુજબ મસ્તક કપાશે અને મૃત્યુ થશે તો? આહાહા ! દૈવ! દેવ! દેવ! પણ ત્યારે હવે મારે શું કરવું? બધી બાજી બની ગયા પછી પ્રયત્ન શા કામના ?” “હું દિહી જાઉં તે ?” જાણે એનું અંતઃકરણ કાં ન પ્રેરતું હોય? “ખરેખર, મારે જવું જોઈએ.” “પતિરાજ પહોંચે તે પહેલાં જ હું દિલ્હી પહોંચી જાઉં અને વસ્તુસ્થિતિ જાણી લઉં.” આ વિચારેએ એનામાં સંસ્કૃતિ, ચેતન અને આનંદનો રોમાંચ ખડો કર્યો.
તે ઢીલીપચી ન હતી; વીરાંગના હતી. જે અબળા હોત તો મેં વાળ્યું હોત અથવા બહુ બહુ તો કઈ દેવ-દેવીની માનતા માની હોત, પણ એણે તેમાંનું કશું કર્યું નહિ. હવે અહીં ક્ષણવાર પણ રોકાવું એને અસહ્ય થઈ
પ્રવચન અંજન
Page #143
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરુદેવ કવિવર્ય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથરે
પડ્યું. લાંબા લાંબા વિચાર કરવાનો એ સમય પણ ન હતો. જલ્દી દિલ્હી પહોંચવું અને જે સૂઝે તે ઉપાય કરે એ જ એની ટના હતી. પવનવેગે જાય તેવી સાંઢણી મેળવી પોતાના પતિ પહેલાં તેણે દિલ્હી પહોંચવા તૈયારી કરી. સાંઢણી પર રવાના થઈ. જે ચાંપરાજ પહેલાં તે ન પહોંચે તે મામલે બગડી જવાનું એને બરાબર ભાન હતું. સાંઢણીએ પણ કમાલ કરી. તે હાડાના પહેલાં જ દિલ્હી પહોંચી ગઈ. એક સજજન અમીરને ત્યાં ઉતારો કર્યો ને બધી બાબતથી થોડીવારમાં વાકેફ થઈ ગઈ.
સેને શું સાંભળ્યું? “સનરાણીના સંબંધમાં સતીત્વની હેડ થઈ હતી, અને તેની સામે શેરખાં નામને સિપાઈ પડયો હતો. તે સિપાઈ ચાંપરાજની રાણીનું શિયળ ખંડિત કરીને તેનું ગુહ્ય ચિહ્ન જાણી લાળ્યું છે, તથા ખુદ હાડાના રૂમાલ અને કટાર પણ પુરાવા માટે લઈને દિલ્હી આવ્યું છે. એટલે આ બધા પ્રામાણિક પુરાવા મળતાં હાડાના શિરચ્છેદનું નક્કી
ણ દિવસની મુદત માગી અને હાડાના મિત્ર જામીન થયા. હવે આવતી કાલે હાડો કટાથી દિલ્હી આવશે અને ભરદરબાર વચ્ચે તેનું માથું ધડથી ઉડાવી દેવામાં આવશે. તેની મુદત સવારે પૂરી થાય છે. જે વખતસર તે સવારમાં નહિ પહોંચે તે તેના જામીનદાર મિત્ર પહાડસિંહનું મસ્તક ધડથી જુદું પડશે.”
આ હકીકત સાંભળી સોનરાણી થોડીવાર તે સુમસામ થઈ ગઈ. ફઈબાએ કેવા ફંદામાં પોતાને ફસાવી હતી એને ખ્યાલ હવે એને આવ્યો. એણે જાણ્યું કે શેરખાંએ કેઈ ધુતારીને આશ્રય લીધે હશે. એ ફઈબાને નામે છળ કરીને આવેલી તે કઈ ચબરાક ગણિકા કે વેશ્યા જ હોવી જોઈએ. રૂમાલ અને કટાર તો મેં એને જ આપ્યાં છે. અને એ જ ધુતારી મારું લાંછન જોઈ ગઈ હશે અને શેરખાને કહ્યું હશે. બસ, હવે તેને વસ્તુસ્થિતિનું રહસ્ય બરાબર સમજાયું ને તુરત જ ક માર્ગ લે? શું કરવું? એને અલ્પ સમયમાં નિશ્ચય કર્યો. તેણે સારાં સારાં વસ્ત્ર અને આભૂષણે મંગાવ્યાં. તાયફાનો સ્વાંગ સજી બાદશાહની રૂબરૂમાં જવાનું વિચાર્યું. બાદશાહ તાયફાના નાચને ભારે શેખીન હતો. બીજી રીતે તરત દરબારમાં પ્રવેશ કરાય તેમ ન હતું. સમય રહ્યો ન હતો. એટલે એ સિવાય બીજો માર્ગ ન હતો.
હાડાએ પૂરજોશમાં ઘોડી ઉપાડી મેલી હતી. પણ હજુ હાડે આવી પહોંચ્યું ન હતો. સમય ભરાયે જતો હતો, એટલે પહાડસિંહ તૈયાર થઈને પિતાની પત્ની પાસે છેલ્લી રજા માગવા ગયે.
આદર્શ ગૃહિણું પોતાના પતિને મૃત્યુને ભેટવા, પિતાનું વચન પાળવા અને તે માટે સમર્પણ કરવા જતાં જોઈને એ આદર્શ ગૃહિણીને આત્મા નાચી ઊઠ. ઘવાયેલું દિલ આંસુ લાવે તે પહેલાં જ એણે સમયનું શરણું લીધું. પરદેશ કમાવા જતા પતિને એક વહાલઈ વનિતા વિદાય આપે તેમ એણે કુંકુમ ચિહ્ન કર્યું. અંતરની આશિષ ઢેબી, અને પતિદેવનું કલ્યાણ વાંચ્છયું. એ નમ્રભાવે છતાં ગૌરવપૂર્વક નજર નીચે ઢાળી રહી અને પહાડસિંહે પ્રયાણ કર્યું. અહો ! કેવી એ મીઠી પ્રતિભા !
શ્રોતાગણ! આવાં એક, બે, ચાર કે આંગળીને વેઢે ગણાય તેટલાં નહિ પણ અસંખ્ય નારીરત્નો આ આર્યાવર્તની ખાણમાંથી પાકયાં છે.
આ તરફ સનરાણીએ અમીર મારફતે બાદશાહને કહેણ મોકલ્યું: “બુંદીકટાથી એક તાય આવેલ છે તે નૃત્ય અને ગાયનકળામાં બહુ જ કુશળ છે. તમને એ તો ખ્યાલ હશે કે પ્રાચીનકાળમાં તેમ જ મધ્યકાળમાં પણ સ્ત્રીઓને અનેક પ્રકારની કળાઓ શીખવવામાં આવતી. સનરાણી અનેક કળાઓમાં પ્રવીણ હતી, પણ તેમાંય તેનો સૂરીલે કંઠ અને સંગીતનું જ્ઞાન તે અદ્ભુત જ હતાં. નૃત્યમાં તે તેણે અપૂર્વ કૌશલ્ય પ્રાપ્ત કર્યું હતું. આજે પ્રસંગોપાત તેને આ કળા આબાદ ઉપયોગી નીવડી.
એક તરફ માંચડાની તૈયારી થતી હતી; છતાં બાદશાહે તાયફાનું કહેણ સાંભળ્યું અને રોમાંચ થયે. એક તો પિતે ખબ શોખીન અને તેમાંય સંગીત અને નૃત્ય અને સુગ અને તે પણ ચાલી ચલાવીને સામે આવે પછી
Jain Elan International
જીવનઝાંખી org
Page #144
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરૂદેવ રવિવય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
પૂછવું જ શું? બાદશાહી ફરમાન છૂટયું: “જલ્દી આવે અને નાચગાન થાય ત્યાં સુધી પહાડસિંહને ફાંસી આપવાનું મુલતવી રહે.” સેનને ભાવતું મળ્યું ને બાદશાહની કચેરીમાં તે દાખલ થઈ.
ફાંસી માટે માંચડે તૈયાર થયેલ છે. પહાડસિંહ પર મોતનાં નગારાં વાગે છે. કેવું એ કરુણ દશ્ય! પણ સનરાણીએ એ જ કરુણ વાતાવણમાં આ દ્વાદને જુવાળ ઉભરાવી મૂકો. આ કચેરી છે કે નાટયગૃહ એવું કશું ભાન ન રહ્યું. કલાક પર કલાક વીતવા લાગ્યા. એક કલાક એક મિનિટ જેવો લાગતું હતું. નાચ-મુજરો હજુ ચાલુ હતો. ત્યાં પરસેવાથી ભિજાયેલ વચ્ચે ચાંપરાજે સભામાં પ્રવેશ કર્યો.
સભામાં પ્રવેશતાં જ આ બધે તાલ જોઈ એ તે દિમૂઢ જ બની ગયો. પ્રેક્ષકગણ તે સોનરાણીના નૃત્ય અને ગાયનમાં તલ્લીન હતો. સનરાણીને ઓળખતાં ચાંપરાજને વધુ વાર તે ન લાગી, પણ મારી પહેલાં ત્યાંથી અહીં એ શી રીતે આવી પહોંચી ? એ વિચારે એને સંદેહાધીન બનાવી મૂકો. શું આ સ્વપ્ન તે નથી ને ? ફરી ફરીને તેણે તેના મેં સામું જોયા કર્યું. આખરે તેને લાગ્યું કે છે તે સનરાણી જ. એ જાણીને તેને તે પારાવાર ખેદ થાય એ સ્વાભાવિક હતું. એણે દાંત પીસ્યા, મનમાં ને મનમાં બબડે કે આ અભાગણીઓ હદ છોડી દીધી. ગજબ કર્યો. ખુલે મોઢે બાદશાહની કચેરીમાં વેશ્યાની પેઠે નાચે છે. તે શરમ? હાય ! હાય!
કદી નહિ કપેલું આ દશ્ય જોઈને તેના ગુસ્સાને કોઈ પાર જ ન રહો. તે સાહસિક હતો. પણ બાદશાહની કચેરીમાં શું થઈ શકે ? છેવટે વિચાર કર્યો: “મરવું જ છે એટલે હવે તે પ્રથમ અને ગરદન મારી પછી જ ફાંસીએ ચઢીશ. માટે એ રાંડને જેટલું બાકી રહ્યું હોય તેટલું હજુએ પૂરું કરી લેવા દે.’ નૃત્ય કરતી કરતી સનરાણી પતિના મુખ પરના ભાવે વાંચી રહી હતી કે મોડું થયું તે આ હાડ ગજબ કરી મૂકશે, પણ પિતાનો ઉદાત્ત ઉદ્દેશ એને પાર પાડે હતો એટલે બીજુ કશુંય લક્ષમાં લીધા વગર તેણે તે અદભુત નૃત્ય ક્ય જ કર્યું. વિરામ -પળ આવી કે સભામાંથી “આફરીન ! આફરીન ! ઉદ્દગારો છૂટયા. બાદશાહ તે ખુશ ખુશ થઈ ગયે હતે. આવી આવી પ્રવીણ નતિકાએ જે બુંદીકોટામાં છે, તે બુંદીકેટના નિવાસીઓને ધન્ય છે! ધન્ય છે !!
બાદશાહ સંતોષાવેશમાં બેલ્યા: “માગી લે, તારી ઈચ્છા પ્રમાણે નર્તિકાએ કહ્યું: “અન્નદાતા ! થેડા માસ પહેલાં બુંદી - કોટામાં અહીંને કોઈ એક બદમાશ આવ્યું હતું અને મારી એક લાખ સેનામહોરોની ચોરી કરીને તે નાસી ગયો છે. જહાંપનાહ! મને એ મારી સોનામહોરો અપાવે એટલે બસ. ગરીબ પરવર ! મારે બીજું કશું જોઇતું નથી.
બાદશાહે “હેં !' કરીને જરા આંગળી ઊંચી કરી પૂછયું : “એ બદમાશ કેણ હતો? તેનું નામ તું જાણે છે ?” હાં, જહાંપનાહ! એણે પોતે જ કહ્યું હતું કે મારું નામ શેરખાં છે અને હું બાદશાહને ચાકર છું અને દિલ્હીમાં જ રહું છું.” નરાણીએ કહ્યું.
ખેદ અને વિસ્મય સહિત બાદશાહે આગળ ચલાવ્યું: “હું! કોણ શેરખાં?’ શેરખાં તરફ બાદશાહે જોયું અને પૂછયું: “કેમ, શેખાં! આ વાત સાચી છે?’
આ સાંભળતાં જ શેરખાંના રામ રમી ગયા. એ તો દિગમૂઢ થઈ ગયા. ચાંપરાજ પણ સજજડ થઈ ગયે. ડીવારે શેરખાંએ ઢીલે સ્વરે આજીજી કરતાં કહ્યું: “નામદાર! આને તો હું ઓળખતે ય નથી. એનું તે મેં સ્વપ્નમાંય મોઢું જોયું નથી.” નતિ કા બેલીઃ “જોયું, ગરીબ પરવર! ધૂર્ત કે બેટે છે? લાખ સોનામહોર આપવી પડે માટે શેને હા કહે? નામદાર ! પૂછી તો જુઓ કે એણે મારે ત્યાં રહીને મારી સાથે કેવી મેજ ઉડાવી છે? એ બધું આટલી વારમાં શું તે ભૂલી ગયો?’ શેરખાં બે : “ગરીબનવાઝ ! ખુદ કુરાનના સેગંદ ખાઈને કહું છું કે આ વાત જ શી? એ તો મારી “મા” છે. મારી “બહેન” છે. ખુદાના સેગંદ ખાઈને ખરેખરું હું કહું છું.’ એ વાકય પૂરું કરી “યા માલિક! આ આફત !” એટલે મનમાં બેલી એણે હાથ જોડી આંખ મીચી દીધી.
બસ, કામ પતી ગયું એટલે તુરત જ રાણીએ આડે પડદે નખાવી દીધું. વેશ્યાને વાંગ ઉતારી શુદ્ધ
પ્રવચન અંજન Jain Education Interational
૧૦૧
Page #145
--------------------------------------------------------------------------
________________
પષ્ય ગુરૂદેવ ડવિલય પં. નાનચન્દ્રજી મહારાજા જન્મશતાલિ નિઝથ
ક્ષત્રિયાણીને પોશાક પહેરીને કહ્યું : “શેરખાં મારે ત્યાં આવેલ નથી અને મારું મોટું પણ જોયું નથી તે વાત સાવ સાચી છે. પણ
મુજ ઉપર ગુજરી પિતા પાદશાહ જાણી,
હું નથી ગણિકા, શું હાડાની રાણું.” એમ બેલી અથથી ઇતિ સુધીની વિતક-કથા કહી સંભળાવી.
આ દરબાર ઠંડો હિમ થઈ ગયો. બાદશાહ તે સ્ત્રીશકિતની આ અદ્દભુત કૃતિ જોઈ છક જ થઈ ગયે. તમે અહીં કેવી રીતે આવી શકયાં? આ વાતની તમને જાણ કેમ થઈ? એ બધી વાત વિસ્તારથી જાણવાની જિજ્ઞાસા બાદશાહે બતાવી. રાણીએ કહ્યું : “બાદશાહ ! વિસ્તારથી કહું કે ટૂંકામાં કહે, પણ મારી દશા તે એક હું જ જાણું છું ને એક મારે પ્રભુ જાણે છે. મને તે કશી ખબર નહતી. હું તે પતિરાજની ગેરહાજરીમાં મારા પતિનું ધયાન ધરતી હતી. પતિ આવ્યા અને ગયા. મેં તો માત્ર દિલ્હીના દરબારમાં “તારે માટે મારું શિર જાય છે. ધિક ધિક નારીની જાત.” આટલા ફિટકારના શબ્દ જ સાંભળ્યા. વાત આટલી જ છે. પછીનું તે બધું આપ જાણો છો. એમને પણ ત્રણ દિવસની મુદતમાં અહીં પાછું પહોંચવું હતું, નહિ તો આ એમના મિત્ર પહાડસિંહના જાનની બાજી હતી. એટલે એ પણ શું કરે? અને બન્યું પણ એવું હતું કે વેશધારી ફઈબાના કારસ્તાનથી એ વસ્તુઓ શેરખાને મળી ગઈ હતી.” સહેજ થંભી સેને કહ્યું: “વાત આમ હોવાથી મારા પ્રત્યે પછી તેને વિશ્વાસ પણ રહે શાનો? હશે, દેવે આખરે પણ સારું જ કર્યું. પતિના મૃત્યુ પછી હું પણ મારા પ્રાણ ધરતીમાને ચરણે ધરી દેત, એ ફિકર બહ નહોતી. ફિકર તે પતિની ઈજજત અને ક્ષત્રિયાણીઓના શિયળ પર લાગતા કલંકની હતી. એ ખુલાસે થઈ ગયા. હવે આપ ચાહો તે અમારું કરો.”
એ જ ક્ષણે બાદશાહે શેરખાને મોટેથી ફટકા મરાવી ખાતરી કરી કે એણે સોનને જોઈ નથી પણ ગણિકા મારફત આ પ્રપંચ રચેલ હતું. એથી બાદશાહ સહિત સર્વને સંપૂર્ણ ખાતરી થઈ.
બાદશાહ સતીની હિંમત, એણે ઉઠાવેલ સાહસ, આવી પ્રભુતા દેખી ખુશ ખુશ થઈ ગયે. એની પવિત્રતા જોઈ ખરેખર બાદશાહનું મસ્તક એ ભવ્ય પ્રતિભા આગળ નમી ગયું.
ચાંપરાજનો ગુસ્સો શાંત થાય એ સ્વાભાવિક હતું. “પતિના શિર માટે અને પોતાના શિયળ માટે જે સ્ત્રી આટલું બધું કરી શકે એના પતિને ગૌરવ કેમ ન થાય ? બાદશાહે ખુશ ખુશ થઈને કહ્યું: “બેટા ! તું મારી મા-દીકરી થા અને ફરી એક વખત તારું મોઢું બતાવ.” સનરાણીએ કહ્યું: “પિતાજી! બસ, હવે સમય ગયો. વીર ક્ષત્રિયાણીઓનાં મોઢાં જેવા માગ્યે મળવાં સહેલાં નથી.” સભામાં સચાઈ પુરવાર થઈ. સતીનું શિયળ અને વીરત્વ જોઈ સભા મુગ્ધ બની ગઈ. સહુએ સહાનુભૂતિપૂર્વક અંતરની આશિષ વરસાવી.
આખરી અંજામ ચાંપરાજ હાડાને છ- છ મહિને દિલહી આવી અકબર બાદશાહની તહેનાત ભરવી પડતી હતી, તેમાંથી હવે બાદશાહે એને સાવ મુકત કર્યો અને જે ફાંસીને માંચડે હાડાને માટે બંધાયો હતો તે જ માંચડા પર શેરખાંની કાયા ચડાવાઈ. જગતના કરોડો ફિટકાર વચ્ચે અને અનેક દુઃખની વેદનાઓ વચ્ચે તેનું પ્રાણપંખેરું કોઈ અધમ ગતિમાં સિધાવી ગયું.
આ પરથી એક સ્ત્રી શું કરી શકે તેનો આંક આવશે. આ જ સ્થળે પુરુષ હોત તો? શકિત અને સાહસ જરૂર હોત, કદાચ સમર્પણ પણ હત; પરંતુ અખૂટ ધૈર્ય અને આટલી સૂઝપૂર્વકની કળાને સુયાગ તો ભાગ્યે જ હોત. એટલે જ કહેવાય છે કે “સ્ત્રી જાતિ એ જગતનું અખૂટ આત્મધન છે.”
સોન જેવા સતીરત્નને વીરતા અને સતીત્વના વારસાથી જ નારીજાતિનું ગૌરવ ઈતિહાસમાં ગુંજે છે. હવે કેશુ કહેશે કે “ સ્ત્રી જાતિ અબળા છે?” એ તે દિવા જેવી શેખી વાત છે કે જ્યારથી આર્યસંસ્કૃતિ ઉપર પશ્ચિમાત્ય ભૌતિક સંસ્કૃતિનું આક્રમણ
૧૦૨
જીવનઝાંખી
Page #146
--------------------------------------------------------------------------
________________
પૂષ્ય ગુરુદેવ કવિવય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબિદ સ્મૃતિગ્રંથ છે.
થતું ગયું છે ત્યારથી વિચારપૂર્ણ વીરતાનું દેવાળું નીકળતું ગયું છે. બ્રહ્મચર્ય અને વચન-પાલનનાં નેમ શિથિલ થયાં છે. એ રીતે બીજાતિ અબળા” જરૂર બની છે, પણ એ “અબળા’માંથી જન્મતા મર્દ પણું ક્યાં અબળ નથી? “સબળા” માંથી સબળા થાયે અને અબળામાંથી અબળા.”
સાર:- આ પ્રસંગે અને દષ્ટાંત પરથી મેં તમને આજે એ સમજાવ્યું છે કે “મરદાનગી” – વિચારભરી વીરતાની પળે પળે જરૂર છે, અને એનો હકક જેટલો પુરુષોને છે તેટલો જ સ્ત્રીઓને છે. એટલે સ્ત્રી એ પગની મોજડી નથી, પણ ધર્મપત્ની – અધગના પદને બરાબર લાયક છે. “તે અબળા નથી પણ શક્તિ સ્વરૂપ માતા છે.” આટલું સમજીને જીવનમાં ઉતારાય તો એમાં સમગ્ર માનવજાતિનું હિત અને સંસ્કૃતિનું રક્ષણ સમાયું છે.
સાપેક્ષવાદનું સ્વરૂપ વહાલાં આત્મબંધુઓ અને માતાઓ!
આજે મારે “સાપેક્ષવાદનું સ્વરૂપ” એ વિષય ઉપર બોલવાનું છે. એ સાપેક્ષવાદ શું છે એ વાત કદાચ તમારામાંથી ઘણાખરા જાણતા પણ નહિ હોય; પરંતુ આજના કેળવાયેલા સ્ત્રી-પુરુષ એટલું તે સમજે છે કે આજના યુગમાં એ સાપેક્ષવાદની ભેટ જગતને સુપ્રસિદ્ધ તેમજ મહાન વૈજ્ઞાનિક આઈન્સ્ટાઈને આપી છે. એટલું સાચું છે કે એ વિજ્ઞાનવીરે સાપેક્ષવાદનો સિદ્ધાંત વિજ્ઞાનવાદીઓને સમજાવ્યું ત્યારથી ભૌતિક વિજ્ઞાનની દુનિયામાં કેટલાયે અજબ-ગજબના ચમત્કાર નીપજ્યા છે, અનેક અણુઉકેલ કોયડાઓમાં સાચું માર્ગદર્શન આપવાને સાપેક્ષવાદને સિદ્ધાંત સફળતાને પામ્યો છે, અને તેને પરિણામે આજની સારી સભ્ય દુનિયા સાપેક્ષવાદના પ્રતિપાદક આઈન્સ્ટાઈન તરફ સાચાં માન તેમજ આદર દાખવી રહી છે.
પરન્તુ એ વસ્તુના અનુસંધાનમાં આજે હું તમને જુદું જ દષ્ટિબિન્દુ સમજાવવા માગું છું. હકીકતમાં એ સાપેક્ષવાદની ભેટ તો જગતને સે.થી પહેલાં અઢી હજાર વર્ષ પૂર્વે જૈન તત્તવજ્ઞાને આપી હતી કે જેને આજે વૈજ્ઞાનિકે નવી શોધ માને છે. મારી એ વાતને જૈનશાસ્ત્રને સબળ ટેકે છે, એટલું જ નહિ, પણ સિધ્ધાંતને સાચી રીતે સમજીને તેનું મૂલ્યાંકન કરનારા અનેક જાણકારોએ એ વાતને સ્વીકારી છે. પરંતુ ખેદને વિષય તો એ છે કે આવી અપૂર્વ ભેટ જેન તવજ્ઞાને જગતને આપી તે છતાં તેને જોઈએ તેટલો લાભ માનવજાતને મળવા પામ્યો નથી. જેને સાપેક્ષવાદ કે અનેકાન્તવાદ હજુ સુધી જગતના સમજ વર્ગ સુધી પહોંચી શકી નથી. તેને માટે ખરેખર જૈનસંઘ તેમજ સાધુવર્ગ જ મોટે ભાગે જવાબદાર છે; કારણ કે જેનેએ એવી અમૂલ્ય ભેટને સાચે ઉપયોગ કરી જાણે નથી. તાત્પર્ય એટલું જ છે કે, તેમને એની કાંઈ પડી નથી. ખરેખર, એ ઊંડા અફેસને વિષય છે.
આજના એ સાપેક્ષવાદને જૈન ગ્રંથમાં ચાવાદ કે અનેકાંતવાદ તરીકે ઓળખાવેલ છે. ક્યાંક તેને નયવાદ તરીકે પણ ઓળખાવે છે. નામ ચાહે તે અપાય, પણ એ બધાંય સમાન અર્થવાચક શબ્દો છે.
ટૂંકામાં, જે એ સાપેક્ષવાદ અથવા અનેકાંતવાદનું રહસ્ય ખરેખર સમજાય તે વર્તમાન સમયે ભારતભરમાં જે જુદા જુદા મતપંથ, વાડાઓ અને સંપ્રદાયના ભેદને લીધે ઝઘડાઓ, વૈમનસ્ય, ઘર્ષણો પેદા થાય છે તે બધાનું શાંતિથી સમાધાન થઈ રહે એટલું જ નહિ, “સર્વધર્મ સમભાવની ખરા અર્થમાં પ્રતિષ્ઠા બની રહે.
સાપેક્ષવાદને સીધે સાદો અર્થ તે એટલો જ છે કે જગતમાંના સર્વ જી અને સર્વ પદાર્થો સાપેક્ષ છે. એટલે કે દરેક વસ્તુ કે દરેક બનાવ અથવા દરેક ઘટના અમુક અપેક્ષાથી, અમુક દૃષ્ટિથી, સાચી લાગતી હોય તે બીજી અપેક્ષા અથવા દષ્ટિથી સાચી ન પણ લાગે. મતલબ કે અપેક્ષાને અનુબંધ કે અનુગ કરતાં ન આવડે તો માનવ સાચી વસ્તુને પકડી શકતો નથી. પરિણામે “મારું એટલું જ સાચું” એમ કદાગ્રહ રાખી માણસ પરસ્પર વિરોધ અને ઘર્ષણ જ પેિદા કરતું હોય છે. એટલે જ ગીરાજ આનંદઘનજી મહારાજે ચૌદમા તીર્થકરના સ્તવનમાં ઠીક કહ્યું છે કે:
“વચન નિરપેક્ષ વ્યવહાર જૂઠે કહ્યો વચન સાપેક્ષ વ્યવહાર સાચો *
પ્રવચન અંજન
૧૦૩
Page #147
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરૂદેવ કવિવર્ય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
- તેને ભાવાર્થ એટલે જ છે કે સંસારી અવસ્થામાં સમાયેલી સઘળી વસ્તુઓ અમુક દષ્ટિએ અમુક પ્રકારની હોય અને અમુક દષ્ટિએ અમુક હોય. એવા પ્રકારનું સાપેક્ષ વચન બેલાય તે જ તે સારો વ્યવહાર બની રહે છે; પરંતુ એ વસ્તુની અવગણના કરીને ત્રણ કાળ માટે અમુક વસ્તુ તે આવી જ છે એવું નિરપેક્ષ વચન બેલાય તે તે વ્યવહાર ખે છે-જૂઠો છે. સાપેક્ષવાદને સમજવાની આજ ઉત્તમ ચાવી છે.
શ્રીમદ્ રાજચંદ્રનું નામ તો તમારામાંથી ઘણાઓએ સાંભળ્યું હશે. તેમણે એ બાબતનો ઈશારો કરતાં સ્પષ્ટપણે સુણાવ્યું છેઃ
જે પદ શ્રી સર્વ દી જ્ઞાનમાં, કહી શકયા નહીં તે પણ શ્રી ભગવાન જો; તેહ સ્વરૂપને અન્ય વાણું તે શું કર્યું?
અનુભવગોચર માત્ર રહ્યું તે જ્ઞાન જે. મતલબ કે, સર્વજ્ઞ પુરૂષ જાતે સ્વસંવેદ્ય પદથી આત્માને જે અનુભવ કરે છે તે વાણીમાં આવી શક્તો નથી. તેથી તે ભગવાન પોતે પણ તે અનુભવને વ્યકત કરી શક્તા નથી. તેવી સ્થિતિમાં તે જ વા જુદી વાણી શી રીતે સમજાવી શકે? ખરેખર, તે જ્ઞાન તે માત્ર અનુભવગમ્ય છે, અને તે અનુભવના વિષય તરીકે ઓળખાવી શકાય છે. જેન આગમોમાં આ વસ્તુ સ્પષ્ટ કરી બતાવી છે અને આપણે પણ રોજ-બ-રોજનાં જીવનમાં એને અનુભવી રહ્યા છીએ. ઘણી વાર એવું બનતું આપણે જોઈએ છીએ કે આપણું અનુભવની વાતને વાણી દ્વારા રજૂ કરવાનો પ્રયત્ન કરીએ ત્યારે “આટલું રહી ગયું, આટલું રહી ગયું' એવું લાગ્યા કરે છે. એ જ બતાવી આપે છે કે, છેવટે તે પરમાત્મા એક જ નિરપેક્ષ છે. બાકી બધું જ સાપેક્ષ છે. સમજવા જેવું એટલું જ છે કે પરમાત્માનું વર્ણન સંસારી છે એટલે કે આપણા જેવા છદ્મસ્થ મનુષ્ય કરવા જાય તે ત્યાં પણ એમની મર્યાદા આવી જાય છે.
જગદ્ગુરુ શંકરાચાર્ય જેનોની એ સુંદર વાતને કાંતો યથાર્થ સમજી શક્યા ન હતા અથવા તો તે કાળના જેન ધામિકેના જીવનવ્યવહારમાં “સ્યાદવાદ” કે “સાપેક્ષવાદ”ની ગેરહાજરી હતી. તેથી શ્રી શંકરાચાર્ય જેવા ઉત્કૃષ્ટ ત્યાગી પુરુષને મન એવી ઉચ્ચ વસ્તુની વિશેષ કિંમત ન રહેવા પામી હોય એ પણ બનવા જોગ છે. ખરેખરી વાત તે એ છે કે કઈ પણ મહાન સિદ્ધાંતની કિંમત માત્ર એ સિદ્ધાંતથી નહિ પણ તે મહાન સિદ્ધાંતને આચરવાની દ્રષ્ટિથી જ સવિશેષપણે સમજાય છે. જગદગુરુ શ્રી શંકરાચાર્ય સાપેક્ષવાદના સિદ્ધાંતને ઉગ્ર
શ્રી કરાચાર્ય સાપેક્ષવાદના સિદ્ધાંતને ઉચ્ચ કોટિના સિદ્ધાર માટે એક તરીકે ભલે ન સ્વીકારે, પરંતુ “સ્યાદવાદનું નામ આપ્યા વગર તેમણે અનેકાંતવાદનો સ્વીકાર તે એક રીતે કરેલે જ છે. આ જાતનો તેઓશ્રીને અનુભવ બેલ છેઃ “એક કાળે એકને માટે જે ધર્મ હોય છે તે બીજા કાળે તેને જ માટે અધર્મ બની જાય છે. આ વિધાનમાં જૈનધર્મના સ્યાદવાદનું જ અનુકરણ નથી તે શું છે? જેનધર્મ એથી બીજુ શું ફરમાવે છે? એ જ વિચારવા જેવું રહે છે. એ જ એક સિદ્ધાંતને પરિણામે રામાનુજાચાર્ય, નિંબાર્કાચાર્ય, વલ્લભાચાર્ય જેવા એ જ જગદ્દગુરુના શિષ્યો હોવા છતાં તે સઘળાઓએ જુદા જુદા વાદો અને વિચારો દુનિયા સમક્ષ રજૂ કર્યા હતા અને તે પ્રમાણે તેમણે પોતાનો જીવનવ્યવહાર નકકી કર્યો હતો, એ જાણીતી વાત છે. અને એમાં જ જૈનધર્મો પ્રરૂપેલા સાચા સાપેક્ષવાદને વિજય સમાયેલો છે.
શ્રોતાજનો! સાપેક્ષવાદ એ જૈન તત્વજ્ઞાનની અણમોલ દેન અથવા ભેટ છે. એટલે જેનોની તે એ ફરજ બની રહે છે કે વરતુ સવરૂપને યથાર્થ સમજવાની સ્યાહૂવાદ શૈલીને અનુરૂપ તેઓનું આચરણ હોવું જોઈએ, પરંતુ અફસોસનો વિષય છે કે જેનો જ એ સાપેક્ષવાદની શૈલીને સાચી રીતે સમજ્યા નથી. અને કદાચ સમજયા હશે તે આચરણમાં મૂકી શકયા નથી. નહિ તો જેમાં આટલા બધા વાડાઓ, ફિરકાઓ તેમ જ સંપ્રદાયેનાં વલે ગોઠવાયાં ન હોત. જૈન સમાજમાં તિથિના ઝઘડાઓનું આજે છે તેવું સામ્રાજ્ય જાણ્યું ન હોત. એથી ઊલટું એ અનેકાંતવાદને જેનોએ જ સાચી રીતે સમજીને અપનાવ્યો હોત તો વિશ્વભરમાં જેને જ સૌથી મોખરાના ધાર્મિક નેતાઓ તરીકે આપોઆપ સાબિત થઈ ચૂક્યા હોત.
જીવનઝાંખી
Page #148
--------------------------------------------------------------------------
________________
S"
:બઝાઘવય પ. નાનચંદ્રજી મહારાજ જમશતાહિદઅલિjથી)
પરંતુ આજે આપણે જૈન જગતમાં મુખ્યત્વે શું નિહાળીએ છીએ? સંવત્સરી થતી કે પાંચમની-એને માટે કેટલા બધા ઝઘડાઓ અને કેટલો બધે લક્ષમીને ધુમાડો થઈ રહેલ છે? એક જમાનામાં શાલિવાહન નામના નૃપતિના મહોત્સવના પ્રસંગને અનુલક્ષીને કાલિકાચાર્ય નામના જૈન આચાર્યે થનું સંવત્સરી પ્રતિક્રમણ સકારણ કર્યું હતું. એટલે પછી તે એ પરંપરા ચાલી તે ચાલી છે. પરંતુ સામાન્ય રીતે મતિપૂજક સંપ્રદાય ઉદિત તિથિને ૨ દષ્ટિએ પણ પાંચમને દિવસે સંવત્સરી આવે છે એ વાત ભૂલી જવાય છે, પણ એ ઝઘડામાં પડવા જેવું નથી. જેથને અને પાંચમને માનનારાં ભાઈ - બેને તેમ જ સાધુ- સાધ્વીઓ ડીક સમજણને અપનાવી લેવા જેટલું ડહાપણ દાખવે તે બાહ્ય એકતા થવામાં છેડીશી બાધા કે અડચણ ભાગ્યે જ નડે તેવું છે અને એમ થાય તો આંતરિક એકતા સ્થાપવામાં પણ સરળતા થઈ રહે તેમ છે. પરંતુ દિલગીરીની વાત એટલી જ છે કે જૈનશાએ પ્રરૂપેલા અનેકાંતવાદના સિદ્ધાંતને આશરો લેવામાં આવતો નથી, અને બીજો પક્ષ પોતપોતાના દુરાગ્રહને સચોટપણે વળગી રહેતા દેખાય છે. એ રીતે કદાગ્રહનું સામ્રાજ્ય જૈન સમાજમાં સ્થપાઈ ગયું છે. પરિણામ શું આવ્યું છે તે જાણે છે? તેને પરિણામે જૈન સમાજમાં અહિંસાને સ્થાને હિંસા વર્તાઈ રહી છે અને એકતાને સ્થાને વેર-ઝેર વધતાં જાય છે. ખરી રીતે તપાસવામાં આવે તે ચેથ કે પાંચમ એ બને તિથિઓ એક દષ્ટિએ સાપેક્ષ છે. આગમ પરંપરામાં સમવાયાંગ આદિમાં પૂર્ણિમા પછી સાત સપ્તાહ વીતી જવા જોઈએ, તેવું વિધાન હોઈ પાંચમનું સ્થાન યથાયોગ્ય માલૂમ પડે છે. છતાં પણ ચોથને તેમ જ પાંચમને માનનારા બન્ને પક્ષે સાથે મળીને ઐક્યના સાચા દષ્ટિબિંદુને અપનાવી લે અને સંવત્સરીની ઉજવણી માટે એક દિવસની યોજના કરીને એ મહોત્સવ ઉજવાય તે ખોટું છે? પરંતુ એમ બનવું સૌ કોઈને શકય ન લાગતું હોય તે ચેથને માનનારા ભલે ચોથ ઊજવે અને પાંચમને શ્રદ્ધનારા ભલે પાંચમ ઊજવે, પરંતુ સામુદાયિક રીતે જુદાં જુદાં પારણાં ઉજવાય છે તેને બદલે છઠને જાહેર પારણાં દિન તરીકે બન્ને પક્ષ સ્વીકારે એ એને ઉકેલ
કે તેમ છે. ચોથને માનનારા ઘરગથુ રીતે કે વ્યકિતગત રીતે ભલે પાંચમને દિવસે પારણું કરે, પરંતુ સામુદાયિક સમારંભ છઠ્ઠને દિવસે ઊજવાય તે એ રીતે સમન્વય સાધી ઐકય સાચે ઝંડો સરળતાથી ફરકાવી શકાય. કદાચ એટલી હદનાં ઉદ્દામ પગલાં માટે તાત્કાલિક અવકાશ ન રહે તે પણ દરેક પક્ષ એકમેકનાં દૃષ્ટિબિંદુને મોકળા મનથી સમજી લઈને સમન્વય સાધવાની દષ્ટિને અપનાવે તોયે ઘણું છે. ભલે દરેક પક્ષ જુદા જુદા દિવસોને પર્વ તરીકે અપનાવે અને એ પ્રમાણે ઊજવે, તે ચે એકમેકનાં પર્વનો મહિમા પરસ્પર સમજી લેવામાં આવે અને બન્ને દિવસે માટે નિખાલસતાપૂર્વક સાચે આદર તેમજ અદબ જાળવવામાં આવે તોયે સુંદર સમન્વય સધાયેલો ગણાશે.
અનેકાન્તવાદ કે સાપેક્ષવાદનાં તત્વજ્ઞાનને આ રીતે આચરણમાં ઉતારી શકાય તેમ છે. જે વેતામ્બર મૂર્તિપૂજક સમાજના અંદર અંદરના તિથિનિર્ણયના ઝઘડાની પતાવટ ચોગ્ય રીતે થઈ જવા પામે છે. દરમિયાન પર્યુષણના દિવસે ઊજવનારા દિગંબર બંધુઓનો સમન્વય સાધવાનાં કઈ પગરણનો સાચે ઉકેલ નીકળી શકે ખરો. જો કે હવે એ ત્રણે ફિરકાઓ સાથે મળીને ચિત્ર સુદ તેરસને ભગવાન મહાવીરના જન્મદિન તરીકે સ્વીકારીને જન્મ-મહોત્સવ ઊજવવા લાગ્યા છે એ આશાસ્પદ છે. હજુ યે એ દિશામાં પ્રગતિ સાધવા માટે પૂરેપૂરે અવકાશ છે.
બીજી બાજુએ જૈન સમાજ સાધારણ રીતે તેરાપંથી, રસ્થાનકવાસી, તામ્બર મૂર્તિપૂજક ને દિગમ્બર–એ ચાર ફિરકાઓમાં વહેંચાઈ ગયેલે આજે દેખાય છે. તેમની વચ્ચે જે જે મતભેદે પ્રવર્તે છે તે સઘળાને જે સાપેક્ષવાદની દૃષ્ટિએ વિચારાય તે તે એવા અનેક મતભેદ આપે આ૫ ઓગળી જવા પામે. દાખલા તરીકે તેરાપંથી જેને કાર માર્ગ ઉપર વધુ જોર આપે છે અને દયા-દાનના મૂળભૂત સિદ્ધાંતોને ગૌણ પદ આપે છે. તેઓ કહે છે કે દાન તે સાધુઓને જ કરાય અને તે પણ તેમના સંપ્રદાયના સાધુઓને જ સાધુ માનીને કરવું. દયા તો ભાવદયા જ કરાયદ્રવ્યદયા નહિ. જેમ કે એક જીવ બીજા જીવને મારતો હોય તે એને બચાવવા માટે આત્મલક્ષી વિચારે કરવા, ૫રંતુ કઈ પ્રકારની સક્રિય પ્રવૃત્તિ કરવાથી સ્વ–પર બનેને મહાબંધન થાય છે. નિશ્ચયનય એટલે કે એકાંત તત્ત્વજ્ઞાનની અપેક્ષાએ વિચારીએ તે એમની એ જીવનદષ્ટિ સાચી લાગશે. પરંતુ વ્યવહા૨-નયની અપેક્ષાએ નિશ્ચયને અનુરૂપ કઈ મધ્યસ્થ માર્ગ કાઢીને જ બનને વચ્ચે સમન્વય સાધી શકાય, પરંતુ વર્તમાન સમયે સંપ્રદાયવાદની આંધી એવા ઉદાત્ત
પ્રવચન અંજન
૧૦૫
Page #149
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરૂદેવ વિષય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
પગલાં ભરવામાં બાધક નીવડે છે. એટલે જ એક છત્ર નીચે આવવામાં જેનોના જુદાજુદા સંપ્રદાયમાં ઘર્ષણ થયા કરે છે. બનવાજોગ છે કે જ્યારે લોકો ભૂતકાળમાં કેવળ સ્થૂળ દયાને મોખરે કરીને સંયમ તેમ જ ભાવદયાના લક્ષ્યને વિસારી દેતા હશે ત્યારે એ પ્રમાણેનું વિધાન થયું હોય. પરંતુ આજે તો એને ભારે દુરુપયોગ થઈ રહ્યું છે. એ તરફ ભાગ્યે જ આંખ આડા કાન થઈ શકે તેમ છે. એને લગતું એક દષ્ટાંત મને યાદ આવે છે, તે કહી દેવાની લાલચને હું રોકી શકતો નથી.
એક શેઠને તેરાપંથી સંપ્રદાયમાં ખૂબ જ શ્રદ્ધા હતી. તેને ત્યાં એક નેકર હતો, જે બાવીસ ટેળાં એટલે ધર્મદાસજી સંપ્રદાયની માન્યતાવાળો હતો. ધર્મની વાત નીકળે એટલે એ બંને જણ વચ્ચે, આજે અનેક સ્થળે બનતું રહ્યું છે તે પ્રમાણે, સતત ચર્ચાવિવાદ ચાલ્યા જ કરે. પરંતુ એક વખતે એક પ્રત્યક્ષ વ્યવહારિક પ્રસંગે ઉપસ્થિત થયે; ત્યારે એ તેરાપંથી શેઠને સાપેક્ષવાદનું સાચું ભાન થવા પામ્યું. બન્યું એવું કે, બહારગામ જવા માટે એક વખતે એ શેઠ અને નોકર સાથે નીકળ્યા હતા. ત્યારે રસ્તામાં શેઠ એક જળાશયમાં સ્નાન કરવા જતાં લપસી પડયા અને બાજુમાં રહેલા ઊંડા કાદવમાં ખંચી જવા પામ્યા. તેમણે તરત જ નોકરને કહ્યું: “મને બહાર કાઢ, નહિ તો હું આ કાદવમાં ખેંચીને મરી જઈશ.” ન કરે તરત જ નમ્રતાપૂર્વક કહ્યું: “અન્નદાતા ! આપની માન્યતા પ્રમાણે આપને હું કાદવમાંથી બહાર તે કાઢું, પરંતુ તેમ કરવાથી આપ ત્યાર પછીના જીવનમાં જે કાંઈ કર્મો બધે તેનું ફળ મારે જ ભેગવવાનું હોય એમ તમે જ કહેતા હતા. તે પછી એવું કામ હું કેમ કરું ?” શેઠે તુરત જ કહ્યું: “ના, ભાઈ, ના ! કમ તે જે કરે તેને જ ભોગવવાનાં હોય છે. હું કરીશ તે મારે જ તે ભોગવવા પડશે. તારો દયાધર્મ તો મને બચાવવાનું ફરમાવે છે. માટે ભલે થઈને મને બહાર કાઢ.” સ્થળ દયાધર્મથી કે માનવધર્મથી આધ્યાત્મિક ધમ ઊંચે અવશ્ય હોઈ શકે છે, પણ તે બે વચ્ચે વિરોધ ન જ હોવો જોઈએ. એ વસ્તુ શેઠને તે વખતે બરાબર સમજાણી. મતલબ કે પ્રત્યક્ષ અનુભવ થતાં શેઠને સાપેક્ષજ્ઞાન આપોઆપ સૂઝી આવ્યું. નોકર તે તેના શેઠને બચાવવા મૂળથી જ તત્પર હતું એટલે તેને માટે કઈ પ્રશ્ન જ ન હતો. પરંતુ પ્રત્યક્ષ અનુભવે બનેનો સુંદર સમન્વય થઈ જવા પામ્યું.
વ્યવહારિક જીવનમાં સાપેક્ષવાદનો ઊંડાણથી અભ્યાસ કરીએ તો વેતામ્બર સંપ્રદાયના બે વિભાગો વચ્ચે પણ સમન્વય સાધી શકાય તેમ છે. સ્થાનકવાસી તેમજ દેરાવાસી જૈન વચ્ચે મુડપત્તિ તેમજ મૂર્તિપૂજાના પ્રશ્નોને લઈને મોટે અંતરાય ઊભું થઈ જવા પામ્યું છે. એક પક્ષ મુહપત્તિને કાયમ માટે મેઢા પર બાંધી રાખે છે, તે બીજો પક્ષ માત્ર તેને હાથમાં રાખવાનું સ્વીકારે છે. એક પક્ષ બત્રીસ આગને જ વીતરાગપ્રણીત માને છે, જયારે બીજો પક્ષ ૪૫ આગમો માને છે તથા પ્રતિમાજીને એ વીતરાગનું પ્રતીક હોવાનું સ્વીકારે છે. આ ભેદને નજીવા ગણવા જોઈએ. તેવા ભેદને બહુ મહત્ત્વ ન આપતાં પરસ્પર ઉદારતા કેળવાય તે સાપેક્ષવાદની મદદ વડે કાં તે બન્ને માટે કઈ મધ્યમમાર્ગની “ફરમ્યુલા’ નક્કી કરી લેવાય, અથવા તે અલગ માન્યતા હોવા છતાં અને ફિરકાઓ ઉદારતાથી પરસ્પર આદરભાવ રાખે તે કેવો સુંદર સુમેળ સધાવા પામે? સિદ્ધાંતની રીતે આગમની બાબત તપાસીએ તે આ બે સંપ્રદાય વધુમાં વધુ નજીક છે, છતાં કેટલી બધી વિષમતા ! કેટલો બધે કદાગ્રહ ! કેટલી બધી અહંમાન્યતા! અને તે પણ ધર્મના નામે માત્ર થોડી સમજણ અને થોડી ઉદારતાથી એકબીજાને અપનાવી લેવામાં આવે તે જેનોએ સાપેક્ષવાદને સાર્થક કર્યો ગણાશે.
એ જ રીતે દિગમ્બર સંપ્રદાયના સાધુઓએ દિગમ્બરપણાને આગ્ર વસતિમાં રહેવા છતાં આ જમાનામાં ચાલુ રાખે છે તેમાં પણ ફેરફાર થઈ શકે તેમ છે. હું પણ માનું છું કે જિનકલ્પી સાધુઓમાં દિગમ્બરપણું પ્રાચીન જૈન શ્રમણ કાળમાં હશે અને એ પ્રથા પરંપરા ચાલુ રહી હશે. એ જ રીતે સ્ત્રીઓને મેક્ષ ન હોઈ શકે અને કેવળી ભગવાન કાળિયાથી ન ખાય ઈત્યાદિ માન્યતા એ દિગમ્બર સંપ્રદાયમાં રૂઢ થયેલી દેખાય છે. એ સંપ્રદાયમાં વળી મૂર્તિપૂજામાં માનનારો વર્ગ ઘણું મટે છે. દક્ષિણ ભારતના વસવાટને પરિણામે ત્યાં બાહ્યશુદ્ધિને આગ્રહ પણ અતિશયતાએ પહોંચે છે. જનોઈ ધારણ કરવાનો પણ તેઓ આગ્રહ રાખતા હોય છે. એ સંપ્રદાયમાં એલક, ભુલક, બ્રહ્મચારી અને સાધુ એવા દરજજા છે. એ દરજજો અથવા ૫૮ ઊંચ-નીચના ખ્યાલે આપવા માટે ન હોય, પરંતુ
જીવનઝાંખી
Page #150
--------------------------------------------------------------------------
________________
પં. નાનધ્યતેજી મહારાજ જમશતાGિ
કક્ષા અથવા શ્રેણિભેદ જણાવવા પૂરતા હોય તે એ વત જરૂર આદરણીય અને આકર્ષક લાગે તેવી છે. વળી દિગમ્બર જૈન તત્તવજ્ઞાન “નિશ્ચયની વાત તરફ વધુ ઢળેલું છે, પણ તેઓ ભૂલી જાય છે કે વ્યવહારમાં તે વ્યવહારની જ વિશેષતા હોય છે. ખરી વાત તો એટલી જ છે કે નિશ્ચય અને વ્યવહારનો મેળ મેળવો એમાં જ સાચા સાધકની કે ધર્મની ખરી ખૂબી રહેલી છે. એવો સમન્વય ન થાય ત્યાં સુધી સઘળું કાચું રહે છે એ રખે ભૂલતા. સમજવા જેવું એટલું જ છે કે નય નિશ્ચયની વાત સામાન્ય જનતા માટે ભાગ્યે જ ઉપયોગી નીવડે છે. સાપેક્ષવાદને એગ્ય સમન્વય સાધનાર ચોગીરાજ શ્રી આનંદઘનજી મહારાજ સાચું જ કહી ગયા છે કે:
પડું દર્શન જિન અંગ ભર્યું જે, ન્યાય ષડંગ જે સાધે રે; નમિ જિનવરના ચરણું ઉપાસક, ષ દર્શન આરાધે રે.... જિનવરમાં સઘળાં દર્શન છે, દર્શને જિનવર ભજના રે;
સાગરમાં સઘળી તટની સહી, તટનીમાં સાગર ભજના રે ડ એ ગીવરનાં આ પ્રસિદ્ધ સ્તવનમાં સર્વદર્શનની સુંદર સાપેક્ષતા દર્શાવી છે. માત્ર જેન ફિરકાઓ જ નહિ, પણ ભારતનાં અન્ય દર્શને પણ વિતરાગ જિનનાં અંગરૂપ છે એવું બતાવીને બધાયનો સમન્વય સુંદર રીતે કરી બતાવે છે. તેઓશ્રી પિતાના એક બીજા પદમાં પણ એવી જ ઉદાર ભાવના વ્યકત કરે છે
રામ કહે, રહિમાન કહે, કેઈ કાન કહે મહાદેવરી રે, પારસનાથ કહે, કેઉ બ્રહ્મા, સકળ બ્રહ્મ સ્વયમેવરી રે રામ ભાજનભેદ કહાવત નાના, એક મૃત્તિકા રૂપરી રે,
તૈસે ખંડ ક૫નારોપીત, આપ અખંડ સ્વરૂપેરી રે.... રામ આ આખા પદમાં ખૂબ અર્થગંભીરતા રહેલી છે. એનો ભાવ એ છે કે, તમે રામને, રહિમાનને, કહાનને, મહાદેવને કે પારસનાથને ગમે તેને ભજે, પણ તરવતઃ એ બધા પરમાત્માના જ જુદાં જુદાં સ્વરૂપ છે. જેમ માટલી, તાવડી, લેટે, કથરોટ વગેરે નામ ભલે જુદાં જુદાં હોય, પણ મળે એ બધી વસ્તુ માટીમાંથી જ નીપજેલી હોય છે તેમ. તે પછી જુદાં જુદાં નામથી ભડકવાની કોઈ જરૂર નથી.
ભગવાન મહાવીર પાસે ઈંદ્રભૂતિ ગૌતમ પ્રશ્ન પૂછે છે ત્યારે તેઓશ્રી વારંવાર એ જ ફરમાવે છે કે, “આ અમુક દષ્ટિએ સાચી છે, પણ અમુક બીજી દષ્ટિએ સાચી નથી.” અમુક સંપ્રદાય કે દર્શનમાં કોઈ વસ્તુ સારી હોય છે, અને અમુકમાં કઈ વધુ સારી હોય છે, એ કયાં તમે નથી જાણતા? જેની અહિંસા સારી, ત૫- ત્યાગ સારાં તે શંકાચાર્યનું અદ્વૈત જ્ઞાન સારું, પણ રામાનુજાચાર્યને વ્યવહાર સારે ને વલ્લભાચાર્યની ભક્તિ સારી. એ જ પ્રમાણે ખ્રિસ્તીની શ્રદ્ધા સારી તે મુસ્લિમેની બિરાદરી વખાણવાયેગ્ય. સંપૂર્ણ સાધના કરવી હોય તે બધાના ઉત્તમ ગુણોને સ્વીકાર કર્યો જ છૂટકો છે.
વળી પાછા આપણે સાપેક્ષવાદ તરફ વળીએ. એકેએક વસ્તુ, એકેએક જીવ અને એકેએક વાત સાપેક્ષ છે એ કદી પણ ભૂલતા નહિ. પતિ એ તેની પત્ની માટે પતિ છે અને પત્ની એ તેના પતિ માટે પત્ની છે, પરંતુ એમનાં બાળક માટે તો એ બન્ને માતા-પિતા છે, એ સમજી રાખવા જેવું છે. એ જ રીતે એક સ્ત્રી એકની પત્ની, એકની માતા, એકની બેન, એકની પુત્રી -એમ અનેક રૂપે માલુમ પડે છે. તેવી જ રીતે એક પુરૂષ પતિ, પિતા, ભાઈને પુત્ર, મામા, માસા, કાકા, સાળા, બનેવી-એમ અનેક રૂપે હોય છે. શરીર જ્યાં સુધી ચેતન સાથે હોય, ત્યાં લગી સચેતન ગણાય. પણ આત્મા નીકળી ગયો કે એ જ શરીરને શબ તરીકે ઓળખાવાય છે એ કયાં તમે નથી જાણતા ? એક દષ્ટિએ ચેતન પિતે સાકાર અને બીજી દષ્ટિએ એ જ ચેતન નિરાકાર,
આપણે કહીએ છીએ કે અમુક માણસ વિદ્વાન છે, પણ એનાથી વધુ વિદ્વાન આગળ તે અ૯પ છે. એક મનુષ્ય રૂપાળો છે, પણ એનાથી અધિક રૂપવાન આગળ તે રૂપાળો નથી. એ જ રીતે સર્વ કઈ પ્રાણી પદાર્થ માત્ર સાપેક્ષ છે. બ્રાહમણ કે વાણિયા પણ જ્ઞાતિની દૃષ્ટિએ સાપેક્ષ જ છે. કુળની દષ્ટિએ પણ એ જ વાત કહેવાની રહે છે.
પ્રવચન અંજન
૧૦૭
Page #151
--------------------------------------------------------------------------
________________
સંપૂજ્ય ગુરૂદેવ વિવથ પં. નાનાસજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
પરંતુ આજે એ મહત્વની વાત તદ્દન ભુલાઈ ગઈ છે. જેનતવજ્ઞાનમાં એ વિષે એટલું બધું લખાયેલું પડ્યું છે ને ભૂતકાળમાં તે બધું એક યા બીજી રીતે આચરાયું પણ છે કે તેનું વર્ણન કરવા બેસીએ તે પાર જ ન આવે. પણ આટલી બધી મહત્વની વાત છેક જ જાણે ભુલાઈ જવા પામી છે. એમ થવાના અનેકાનેક કારણે છે. જ્ઞાનની ઉપાસના કરનારે તેમને સમજવા બરાબર પ્રયત્ન કરવા જોઈએ. આજે કહેવાતા જૈન સાધુઓ તેમ જ શ્રાવકે શું શીખવે છે તે જાણવું છે ? અન્યધમી સાધુ પાસે જઈએ. બીજાની તત્ત્વને લગતી વાત સાંભ નમીએ તે તેઓ આપણું સમકિત ભાંગી પાડવાની વાત કર્યા કરે છે. એ જોઈને ખરેખર એક તરફ હસવું આવે છે અને સાથોસાથ બીજી તરફ ઊંડા દુખને અનુભવ થાય છે. શમ, સ વેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્થારૂપી સમકિતનાં લક્ષણો એ જ નિશ્ચયષ્ટિએ સમકિત છે. એ સઘળા તો સદગણે છે. બીજાઓ પાસે જવાથી કે બીજાઓની વાત સાંભળવાથી કે બીજા પ્રત્યે સહભાવ રાખવાથી એ સદ્દગુણોનું મૂલ્ય ઊલટું વધે છે. એટલે કે તેઓ વધુ દઢ થવા પામે છે, તે પછી એમાં સમકિતને કયાં આંચ આવી, તે જ કઈ વિચારતું નથી. એવી અવળી માન્યતા રાખવી એ
એકાંતવાદનું જ પરિણામ છે. તેને સ્થાને “અનેકાન્તવાદ' સમજાઈ જાય તે સાચી અહિંસાનાં સઘળાં અંગે આપણું જીવનમાં તાણાવાણાની પેઠે વણાઈ જાય છે એ ભૂલવા જેવું નથી. એવું થાય તો પછી આખું યે જગત પિતાનું લાગે છે. સોને એ જ અપેક્ષાએ નિહાળીને પછી તે રાચે છે અને વિકસે છે. શાસ્ત્રોમાં તેમજ ઈતિહાસમાં એને લગતાં સંખ્યાબંધ ઉદાહરણે ભર્યા પહેલાં જોવાય છે.
અનુયોગદ્વાર સૂત્રમાં સાત નયની ચર્ચા કરતાં જણાવ્યું છે કે, કબાટ માટે લાકડું લેવા જાય છે તેને માટે કઈ પૂછે કે તે ક્યાં ગયો છે? ત્યારે જવાબ મળે છે કે તે કબાટ લેવા ગયો છે. માણસને આ વાત નવીન લાગે, પણ નૈગમનયની દષ્ટિએ વાત સાચી છે. કબાટને માટે લાકડું લાવવું છે એટલે એણે કબાટ લાવવાની વાત કરી તે નગમનયની અપેક્ષાએ. આમ નયવાદ પણ આંશિક રીતે અપેક્ષાને જ વ્યકત કરે છે. નિયતિવાદમાં માનનારા લો કે જે પુરુષાર્થમાં માનતા નથી હોતા તેઓને જ્યારે પ્રત્યક્ષ વ્યવહાર સાથે જોડાવું પડે છે ત્યારે તેમને પણ પુરુષાર્થ માન જ પડે છે. દાખલા તરીકે સૂત્રમાં શકડાળ કુંભારની વાત આવે છે. એ પિતે નિયતિવાદી હતો. તેને એકવાર ભગવાન મહાવીરે પૂછ્યું: “ભાઈ! આ તારા તૈયાર કરેલાં માટીનાં ઠામ-વાસણને કઈ ફાડી નાખે અથવા આ તારી પત્નીની કેઈ છેડતી કરે તે શું તે વખતે તું એમ કહે કે “જે થવાનું હોય છે તે જ થાય છે. એની સાથે મારે કંઈ લેવાદેવા નથી.” વગેરે ?” ત્યારે શકડળે જવાબ આપે : “કઈ મારા માટલાં ફેડે મારી પત્નીની છેડતી કરે તે હું તેને મારાથી બને તેટલે સામને કરું અને લડું પણ ખરો.” ત્યારે ભગવાને કહ્યું : “ભાઈ ! તે તે પછી તારો સિદ્ધાંત “જે થવાનું હોય છે તે જ થાય છે એ પેટે પડે છે.” ત્યાં પછી એ કાંઈ બોલી શકો નહીં અને ભગવાન મહાવીરની વાત સ્વીકારી. મતલબ કે જૂઠો પકડે એકાંતવાદ પણ અપેક્ષાથી સાચી રીતે સમજાય છે.
એવું જ બીજ દૃષ્ટાંત સાદેવી પ્રિયદર્શનનું શાસ્ત્રમાં પ્રસિદ્ધ છે. પ્રિયદર્શના સંસારપક્ષે ભગવાન મહાવીરની પુત્રી થાય અને જમાલીની પત્ની થાય. અમુક નિમિત્ત મળતાં જમાલીની શ્રદ્ધા ફરી ગઈ હતી. તે એમ માનતો કે “માને એટલે કે કરવા માંડયું તેને કર્યું ન ગણાય. જ્યારે ભગવાન મહાવીરનો સિદ્ધાંત એ હતો કે “મને એ કામ કરવાની શરૂઆત કરી એટલે જેટલું થયું તેટલું તો કર્યું જ ગણાય. જમાલીના મત પ્રમાણે તેના માટે અર્થાત્ કામ પૂરું થયા પછી કર્યું કહેવાય એવી માન્યતા હતી. અહીં પણ પ્રિયદર્શને સાધ્વી જે જમાલીના મતની હતી તેને કોઈએ જાત અનુભવ કરાવ્યો એટલે તેની ભ્રમણ ટળી ગઈ. આ વાત બહુ પ્રસિદ્ધ છે એટલે વિગતમાં ઊતતે
? સાધ્વીજીને અનુભવ થયો ત્યારે તે બન્નેએ એકાંતે સ્વીકારેલો નિયતિવાદ અને જમાલીવાદ છોડી દીધે અને ભગવાન મહાવીરે પ્રરૂપેલો “પાંચ સમવાયવાદ” અપનાવી લીધો હતો. શકરાળ કુંભારનાં માટલાં કઈ ફડવા માગે કે એની સ્ત્રીની છેડતી કરે તે “જે થવાનું હશે તે થશે” એવું માની બેસી કેમ રહેવાય? તે જ રીતે પ્રિયદર્શનાની પછેડી સળગવા માંડી ત્યારે ભલે ડી બળવા લાગી, આખી બળી રહે તે જ બળી છે એ સિદ્ધાંત ભૂલ ભરેલ છે, એમ નકકી થયું. એટલે આગથી બચ્યા વિના કેવી રીતે રહી શકાય ? તાત્પર્ય એટલું જ કે અનુભવ થતાં
૧૦૮
- જીવનઝાંખી
Page #152
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરૂદેવ વિષય પ. ના
"લ ગુentબ કાવવય પ. નાનજી મહારાજ જન્મશતાદિતિગ્રંથ)
પ્રારબ્ધ સાથે પુરુષાર્થ, કાળ, નિયતિ અને સ્વભાવ એ પાંચે પાંચ સમવા અથવા કારણે સ્વીકાર્યા વિના છૂટકો થત નથી. એટલું ખરું છે કે કયે સ્થળે, કયાં-કયાં સમવાય લાગે એ વિચારવા જેવું છે. એવી જ રીતે ભગવાન સર્વવ્યાપક છે કે નહિ તે પણ સાપેક્ષ રીતે વિચારી શકાય છે. ભગવાન સાકાર છે કે નિરાકાર એ પણ સાપેક્ષ રીતે કહી શકાય છે. લંકા સેનાની છે તે વાકયમાં પણ રૂપક કે ઉપમા હોય છે. એ રીતે સાહિત્યમાં, વાતમાં, વિજ્ઞાનમાં, ધર્મમાં તેમ જ જીવનમાં દરેક ક્ષેત્રમાં સાપેક્ષવાદ લગાડવો જોઈએ.
આપણે શરૂઆતમાં જોઈ ગયા કે મહાન વૈજ્ઞાનિક આઈન્સ્ટાઈને ભૌતિક વિજ્ઞાનનાં ક્ષેત્રમાં સાપેક્ષવાદની શોધ કરીને અને પ્રકાશ ફેંકયો હતો, પરંતુ એ શેાધની સાથે આધ્યાત્મિક વિજ્ઞાનને યોગ ન સાધવાથી આજે એ વિજ્ઞાન | વિજ્ઞાનીઓના હાથમાં પણ રહેવા પામ્યું નથી, તેવી જ રીતે શાન્તિવાદીઓના હાથમાંથી પણ તે છટકી ગયું છે. અને પ્રજાના કેઈ ઉચચ વર્ગના હાથમાં પણ રહ્યું નથી. આજે એ વિજ્ઞાન જઈ પડયું છે યુદ્ધખોર રાજ્યકર્તાઓના હાથમાં. પરિણામ જાણે છે ને? છેલા બીજા વિશ્વયુદ્ધમાં અણુવિસ્ફટ ક્રિયાનો શે અંજામ આવ્યો હતે એ કેઈથી કયાં અજાણ્યું છે ? એ અંજામ એટલે લા બે મનુષ્યનો તેમજ અસંખ્ય પ્રાણીસમૂહને વિનાશ. એ અણુવિસ્ફોટનની કિરણોત્સર્ગી જે આજે પણ મનુષ્યજાતને તેમ જ પ્રાણીમાત્રને ભયગ્રસ્ત દશામાં ધકેલી દીધા છે. માનવતાવાદી આઈન્સ્ટાઈન તેની હયાતીમાં જ એ પરિણામ જોઈને અત્યંત દુખી થયે હતે.
ભારતની આર્યસંસ્કૃતિમાં ધર્મ તેમજ રાજકારણ પરસ્પરાવલંબી હોવા છતાં જરૂર પડયે હમેશાં ધર્મ જ ખરી દેરવણી આપી છે. પરંતુ જ્યારથી રાજકારણે અમુક સંજોગ અનુસાર સર્વોપરિપણું સ્વીકાર્યું ત્યારથી વિશ્વના દરેકે દરેક ક્ષેત્રમાં અપેક્ષાનો અનુબંધ છૂટી ગયે. પરિણામે આજે વિજ્ઞાનની વિવિધ શાખાઓ પણ કાચી રહી જવા પામી છે. કારણ સાપેક્ષવાદ ભલાઈ જવા. પવનપાવડી સુધી ખીલેલું ભારતનું પ્રાચીન વિજ્ઞાન છેક જ લુપ્ત થઈ જાય એ કેમ બને? અને અનેકાંતવાદ છેક જ વિસારી દેવામાં આવ્યું ન હોત તે વૈદક, જતિષ અને પરમાણુ ત્રસરેણુની વાતે નવાં સંશોધનની દષ્ટિએ છેક જ અટકી ન પડત, અને રાજકીય ગુલામી ભારતને સૈકાઓ સુધી સાંખવી ન પડત. સાપેક્ષવાદ કે અનેકાંતવાદની સાચી સમજણ જગતનાં મનુષ્યનાં હૃદયમાં સ્થપાવા પામી હોત તે નાત - જાત, વાડાબંધી સંપ્રદાયવાદ તેમ જ ભૌગોલિકવાદની સંકુચિત દીવાલે વગેરે ભયંકર ઝઘડાઓ ભારતીય પ્રજાજીવનમાં અડ્ડો જમાવીને ઘર કરી રહેવા પામત નહિ. આજે દુનિયાભરનાં રાજકારણે તેમ જ ભૌતિક વિજ્ઞાને માનવજાતની તથા પ્રાણીજગતની જે અવગતિ કરી મૂકી છે તેવી ભયંકર અવગતિને પણ આ દેશ અનેકાંતવાદનાં સાચાં શસ્ત્રની મદદ વડે ખરેખર રોકી શકત. પરંતુ આજે આપણે જોઈએ છીએ કે સાપેક્ષવાદનું રહસ્ય તદ્દન ભૂલી જવાયું છે, એટલે અત્યારે તે માત્ર વાણીવિલાસની ભૂલભુલામણીમાં અટવાઈ રહ્યો છે.
શ્રેતાનો ! સમજાય છે ? મને એ વાતનું ઊંડું દુઃખ છે. આજે જેને માત્ર જૈન કુટુંબમાં જન્મ થવાને કારણે જ જૈન બની ગયા છે. ઉદાર તેમ જ સવાંગી દષ્ટિકોણ આપણું જેન સાધુઓમાં પણ રહેવા પામ્યું નથી. તેઓએ તે પિતાનાં જૂથને ખૂબ જ સાંકડાં બનાવી દઈ, સાંપ્રદાયિકતાની જેલમાં જ પુરાઈ રહેવાનું પસંદ કર્યું છે. એવી સંકચિતતાનું શું પરિણામ આવે તે જાણે છે ? એમાંથી તે જાતિભાવના તથા નજીકના ભાઈ- ભાઈ વચ્ચે પણ વિદ્રોહ તથા વિષે જન્મવા પામે. વાડાબંધી અને સંકુચિત મનોદશાને લીધે અજાતશત્રુતા પ્રગટાવનારી પેલી પ્રસિદ્ધ ભાવના :“જ્ઞાનેમિ સવે ગીતા .... ઉત્તરે નવમ નો તેમ જ ગુણગ્રાહીપણાને લગભગ લોપ થઈ ગયો છે. એને સાચી પ્રગતિ અટકી પડી છે. આવી પરિસ્થિતિમાં સમાજવ્યાપી સડે જડ ઘાલી બેસે છે તેમાં નવાઈ જેવું કંઈ યે નથી. ધર્મ તેમ જ સંસ્કૃતિનાં મૂળિયાં ખવાઈ જવાથી આજને મનુષ્ય પાકે રૂઢિચુસ્ત અને સ્વાર્થી બની જવા પામ્યા છે. શરાબખેરી, જુગાર, શિકારબાજી, માંસાહાર, વેશ્યાગમન, લાંચરુશ્વત, વ્યવહારમાં અપ્રમાણિકતા, ગુંડાગીરી ને વ્યભિચાર–એ સઘળાંઓએ સમાજના તેમ જ વ્યકિતના જીવનમાં મજબૂત રીતે સ્થાન જમાવી દીધું છે. આવું આવું તેના જીવનમાં હોવા છતાં પણ, આજને મનુષ્ય પોતાને ધાર્મિક તેમ જ આધ્યાત્મિક કહેવડાવી શકવાની હિંમત કરે છે, એ ખરેખર નવાઈભર્યું છે, કારણ જાણવું છે? સાપેક્ષવાદની વિચારદષ્ટિને અભાવ એ જ એનું નિદાન છે.
પ્રવચન અંજન
૧૦૯
Page #153
--------------------------------------------------------------------------
________________
પૂરા ગુરુદેવ કવિલય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ સાપેક્ષવાદ જ બીજા પ્રત્યે ઉદારતા અને પિતાના ચારિત્ર્યમાં દઢતા લાવવા પૂરે સમર્થ છે. પરંતુ આજે તેને બદલે
એમાં શું ?? એવું કહીને ચારિત્ર્યશિથિલતા અને પારકાના માત્ર દોષ જ જોવાની વૃત્તિએ જેર કર્યું છે. પરિણામે નિદા. આપછ તથા ગલીચપણા સમાજમાં ઘર ઘાવ્યું છે. સાપેક્ષવાદને જીવન સાથે સાચી રીતે જોડી દેવામાં આવે તે યોગી આનંદઘનજી મહારાજ કહે છે તે મુજબ દર્શનના આરાધક સહેજે બની જવાય અને તેમ થાય તે જિનવરના પણ સાચા આરાધક બનવામાં ઢીલ ન રહેવા પામે. એટલું જ નહિ પણ પછી તે વિશાળ દષ્ટિ થવાથી એ સાપેક્ષવાદ કે અનેકાંતવાદ જીવનનાં બધાં ક્ષેત્રે સંબંધ ધરાવતો થઈ જાય. આજના રાજકારણમાં જેની અનિવાર્ય જરૂરિયાત છે એ સહઅસ્તિત્વને ગુણ, એમ થયા વગર પ્રજાના જીવનમાં દાખલ થઈ ન શકે. ઉદાર અને વ્યાપક દષ્ટિથી જોઈએ તે વિશ્વશાંતિ માટે તેમ થવું ખાસ જરૂરી છે. ગુણ દેખાય ત્યાં પૂજા કરવી અને દોષ દેખાય ત્યાં પ્રેમ દાખવીને પણ અસરકારક તથા સચોટ વિરોધ દાખવે એવી દઢ મનવૃત્તિ કેળવવાથી જ વ્યકિત જીવન તથા સામાજિક જીવનમાં સાપેક્ષવાદનું ઓજસ પ્રગટે છે. માટે હું ફરી ફરીને અનુરોધ કરું છું કે પ્રગતિ સાધવાની અપેક્ષા રાખનારે જીવનમાં જીવન્ત સાપેક્ષવાદને અપનાવ્યે જ છૂટકો છે એ કદી પણ ભૂલતા નહિ.
Jain El 19 on International
જીવનઝાંખીery.org
Page #154
--------------------------------------------------------------------------
________________
૫ગુરૂદેવ ડવિલય પં. નાનાસજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
પ્રવચન – પરિમલ
પ્રવચનકાર :- , કવિવર્ય શ્રી નાનચંદજી મહારાજ
સંકલન – મુનિશ્રી સંતબાલજી [ પૂજય ગુરુદેવના પ્રવચનો, “ માનવતાનું મીઠું જગત” ભાગ ૧/૨ માં તથા ભાગ- ૩/૪માં સંયુકતરૂપે સંપાદિત થયેલ છે. તેમાંથી પ્રેરણાત્મક, સુવાસિત કંડિકાઓનું અહીં સંકલન કરેલ છે. બીજા શબ્દોમાં કહીએ તે પૂજય ગુરુદેવની વિચારધારાનું આ એક જાતનું દહન કે સત્તવ છે.
સંપાદક] સુખની શોધમાં
“લક્ષમી અને અધિકાર (સત્તા) ને યોગે તે સુખ વેદે છે, એ વાત ખરી પણ જેમ ઝાંઝવાનાં જળ દૂરથી પાણીરૂપે દેખાય છે, છતાં તે અસલ પાણી નથી; તે જ પ્રમાણે “થોડી વાર છે, હમણાં જ ઈષ્ટ વસ્તુ પ્રાપ્ત કરી લઈશ.” એમ માની આશામાં ને આશામાં જીવ પદાર્થ પાછળ દોડી રહ્યો હોય છે. પણ છેવટ સુધી દુઃખ મટતું નથી, સુખ ટકતું નથી. અને છતાં ય જમણું ભાંગતી નથી. આનું કારણ એ છે કે સુખ બહારના પદાર્થોમાં નથી. સુખ આપવું એ એમનો સ્વભાવ જ નથી. જે પદાર્થથી એક પ્રાણી સુખ અનુભવે છે; તે જ પદાર્થથી બીજુ પ્રાણી દુઃખને અનુભવ કરે છે એ અનુભવની બીના છે.”
લેકપ્રવાહ જેમ આચરતો હોય તેમ જીવ આચરે છે. મારી ભૂમિકા, મારી ગ્યતા, મારી ફરજ કે મારે માર્ગ કયે? એનો વિચાર જીવ ભાગ્યે જ કરે છે અને કરે છે તો તે પણ સ્વતંત્ર રીતે નહીં. એને લીધે જ તે કર્તવ્ય ભૂ, માર્ગ પણ ભૂલે, સુખનાં સાધનો જ બંધનરૂપ થયાં. જે શકિત અંતરના દુશ્મનોને હણવા માટે હતી, તેનાથી તે પોતે જ હ . જે ઈન્દ્રિય વિજય માટે મેળવી હતી તેનાથી તે પોતે જ પરાજય પામ્યો. સુખ મેળવવા જતાં દાવાનળ દુઃખ પ્રગટાવ્યું. એનું કારણ એ છે કે એના જીવનનું એને લક્ષ હોતું નથી. સુખ સાચી સમજણથી જ પ્રગટે છે. દુઃખ અજ્ઞાનનો નાશ થવાથી મટે છે.” પ્રભુને આધાર
અમારા દુઃખી જીવનથી આજે અમે નિરાશ થયા છીએ. અનેક નિરાશાઓમાં હે પ્રભુ! તારું એક શરણ જ આશાકિરણ પ્રગટાવનાર છે. અંધકારમાંથી પ્રકાશ તરફ અને મૃત્યુમાંથી અમરતાને પવિત્ર માગે લઈ જનાર છે. દુઃખી અવસ્થામાં માતાની જેમ મમતા બતાવી તું જ અમારા જીવનને શાંત કરે છે; પિતાની જેમ પ્રેમળતા બતાવી પ્રબુદ્ધ કરે છે; ભાઈની જેમ ભાતૃત્વ બતાવી પૈર્ય આપે છે. વાસ્તવમાં હે પ્રભુ! અમારે માટે તું જ માતા, પિતા, ભાઈ, મિત્ર જે કહો તે છે. અશરણને શરણ, અશાન્તને શાંતિ આપનાર અને સંસારનાં બંધનમાં જકડાયેલાને મુકત કરનાર પણ તું જ છે.” પ્રભુનું સ્વરૂપ
વાસ્તવિક ભૂમિકાએ પ્રભુના સ્વરૂપને વિચાર કરીએ તે સત્ય એ જ સાચા ભગવાન છે. બુદ્ધ, મહાવીર, જિન, હરિ, હર, બ્રહ્મા, ખુદા, ક્રાઈસ્ટ, અહુરમજદ એ બધાં સત્ય - ભગવાનના જ જુદા - જુદા દેશ, કાળ અને જુદી જુદી માનવપ્રજામાં પોતપોતાની કક્ષા પ્રમાણે થયેલા ઉદ્ધારકરૂપે જુદા - જુદા આવિષ્કારે છે. વિષમદષ્ટિને કારણે અથવા આત્મભાનના અભાવે સત્ય ભગવાનનાં સંતાનોને (સત્યના જ આવિષ્કારોને) આપણે પરસ્પર વહેંચી લીધા અને ભગવાનને નામે કલેશકંકાસ કરવા લાગ્યાં. જે દિવસે આપણે વિષમદષ્ટિના ચશમા ઉતારી, સમ્યગદષ્ટિથી જોતાં શીખીશું તે જ દિવસે આપણને સત્યધર્મની - સત્યમાર્ગની - સત્ય ભગવાનની સમજ આવશે.” જીવનનું રહસ્ય
અને તે જ દિવસે જીવનનું રહસ્ય અને સત્યભગવાનનું સ્વરૂપ સમજી શકીશું. સત્ય ભગવાનનાં સ્વરૂપ બે ન
પ્રવચન પરિમલ
૧૧૧
Page #155
--------------------------------------------------------------------------
________________
પજ્ય ગુરૂદેવ કવિલય પં. નાનશ્ચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ હોઈ શકે. જીવનરહસ્યને જેણે જાણવું હોય; તેણે “હું શરીર નથી પણ આત્મતત્વ છું.” એ જાતની સંપૂર્ણ શ્રદ્ધા પ્રગટાવવી જોઈએ. ત્યારે પોતે પિતાને પિછાને છે, ત્યારે જ તે બીજાને પિછાની શકે છે અને તે મનુષ્યને જ પ્રભુ (સત્યભગવાન) ની ઓળખ થાય છે. એ માટે તે માનવને કેટલે આત્માગ આપ પડે છે અને જીવનની શુદ્ધિ માટે કેટલીય વહાલામાં વહાલી ચીજને જતી કરવી પડે છે. સત્યની પ્રાપ્તિને કુળ સાથે સંબંધ નથી; પણ ગુણ અને સુસંસ્કાર સાથે સંબંધ છે. ઊંચ-નીચનું ધોરણ જન્મથી નહી પણ ગુણથી આંકવું જોઈ એ આપણુ દેશમાં દર વર્ષે હજાર વિદ્યાર્થી ઓ બી. એ , એમ. એ. ની પરીક્ષામાં પસાર થઈ બહાર પડે છે, પણ માનવતાની પરીક્ષામાં પાસ થનાર જવલ્લે જ મળશે. આ બધું શું સૂચવે છે? આપણે જીવનરહસ્ય શોધવાને બદલે, વધારે રહસ્યમય જીવન બનાવી રહ્યા છીએ. માનવતા એ જીવનરહસ્ય સમજવાની અણમોલ ચાવી છે.” માનવતાને અધિકારી
હવે હું માનવ છું, આ વ્યવહાર મારાથી ન થાય, મને ન શોભે, એ વિચાર પૂર્વના પાશવી સંસ્કારોને લીધે એને નથી આવતા. તેથી જે સાપને તારવા માટે મળેલાં છે, તેનો એ સદુપયોગ કરી શકતો નથી. કારણ કે અજ્ઞાનતાને લીધે પોતાને (પતે) ભૂલી ગયો છે. માણસ શરીરને જ “હું” માનીને સર્વ ક્રિયા કરે છે. શરીર અને તેને ઉપયોગી વસ્તુની સંભાળ રાખે છે; પણ પિતાને ભૂલી ગયો છે. એથી જ એમ કહે છે કે, અમે ક્ષત્રિય, અમે બ્રાહ્મણ, અમે વાણિયા. આ શુદ્ર, એનાથી અમે વટલાઈ જઈએ, અભડાઈ જઈએ; પણ એને ખબર નથી કે અમે બધાય આત્મા એક છીએ. સાચા ધમરે પણ ત્યાં સંભવ છે. શ્રવણ પણ તે જ કરી શકે અને પછી જ શ્રધા પ્રગટે અને શ્રદ્ધા પછી સંયમ હોય. ચેતન વિના દેહ જેમ શૂન્ય છે, તેમ માનવતા વિના ધર્મ શૂન્ય છે
માણસ હોય પણ તેનામાંથી પશુને સ્વભાવ છૂટી ગયે ન હોય, જેને પારકાનાં દુઃખને ખ્યાલ ન આવે તે શરીરે ભલે માણસ હોય છતાં પણ માણસાઈવાળો માણસ નહીં કહેવાય. તે નરપશુ કહેવાય; લેકે ધાર્મિક ક્રિયા
, છતાં તેમાં સફળતા નથી મળતી, તેનું કારણ આ પાશવી સંસ્કારોનું ગાઢ અસ્તિત્વ છે. મનુષ્ય શારીરિક દઈને નાબૂદ કરવા જેટલી ચિંતા સેવે છે અને ઉપાય કરે છે, તેમાંની થેડી પણ ચિંતા પ્રકૃતિની જડતા અને તેના દે કાઢવા કરાતી નથી. એટલે સર્વથી પ્રથમ સમ્યગ વિચારારા પાશવતાના સંસ્કારો દૂર કરવાની જરૂર છે. એ ક્રિયાને “ક્ષેત્રવિશુદ્ધિ” કહેવામાં આવે છે. માણસાઈ આવે છે ત્યારે બીજાનું પચાવી પાડવાની નીતિને બદલે ભલમનસાઈ સહેજે આવે છે. એ હમેશાં ભક્ષણ કરવામાં નહીં, પણ રક્ષણ કરવામાં મોટાઈ સમજે છે. એના દિલમાં રક્ષણ કરવાની ભાવના સ્વયં પ્રગટે છે. એ માને છે કે મારું બળ અને સાધન નબળાં કે સાધનહીનની સેવા માટે છે અને હેરાન કરવા કે પજવવા માટે નહીં. મનુષ્યલકમાં રહેલો માણસ માણસાઈને લીધે જે ગતિમાં જવું હોય તે અથવા પિતે ઈરછે તે પ્રાપ્ત કરી શકે છે. માટે જ માનવભવને ચિંતામણિ જે કહો છે.” માણસાઈ વગરને માણસ
કર્મબદ્ધ આત્મા ગેડીદડાની જેમ રખડે છે. (તેથી) એવું અજ્ઞાન છે કે “હું કોણ છું? આ હું શું કરી રહ્યો છું? કયે માર્ગે જઈ રહ્યો છું?” એનું લેશ પણ ભાન નથી હોતું. માઠું પરિણામ આવે ત્યારે ખેદ કરે, રડે, પશ્ચાતાપ કરે અને પાછો કરતો હોય તેમ કર્યું જાય છે. જેમ દારૂનો શીરો પડે હોય પણ જે એનો ઉપયોગ ન કરીએ તે નશો ન ચડી શકે તેમ આપણું બૂરું કરનાર આપણે જ છીએ. થોડાં સુખ ભોગવવા અર્થે અનેક દુઃખના કારણરૂપ કર્મોને એકઠાં કરે અને પછી મરીને હલકી ગતિને પામે. માનવ દેહ પ્રાપ્ત કર્યા પછી પણ મનુષ્ય જે કુળમાં જન્મ્યો હોય, જે સમાજમાં ઉછર્યો હોય તે કુળ અને તે સમાજમાં જે જે ક્રિયાઓ અથવા રૂઢ વ્યવહાર ચાલતા હોય તે તે કશા પણ વિચાર વગર ચલાવ્યે રાખવાની મોટે ભાગે તેને આદત પડી જાય છે. આને
આઘસંજ્ઞા” કહેવામાં આવે છે.” માનવતાથી આધ્યાત્િમકતા સુધી
“વિચાર-દીપક માટે સશાસ્ત્રરૂપ તેલ, વૈરાગ્યરૂપી વાટ, ચિતશુધિરૂપી ભાજન (સુપાત્ર) અને સદ્ગુરુના ૧૧૨
જીવનઝાંખી
Page #156
--------------------------------------------------------------------------
________________
(પુજ્ય ગુરૂદેવ કવિવય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ બોધરૂપ અગ્નિને વેગ જરૂરી છે. જેમ જેમ માણસાઈ વધતી જાય, રજોગુણ સાથે સર્વગુણ ભળે, તેમ-તેમ સ્વાર્થનો ત્યાગ કરતો જાય. પિતાના અંતર તરફ ચિત્ત વળે, કમેક્રમે મિત્રાદષ્ટિ અને તારાદષ્ટિ પ્રગટે, ત્યારબાદ “બલાદષ્ટિ” અને પછી “દીપ્રાદષ્ટિ” પ્રગટે. અહીં (એ ઘસંજ્ઞાથી ક્રમશઃ મિત્રા, તારા, બલા, દીપ્રાદષ્ટિ સુધી જૈન પરિભાષા પ્રમાણે) પ્રથમ ગુણસ્થાન હોય છે. પણ જ્યારે પાંચમી રિથરાદષ્ટિ પ્રગટે છે ત્યારે આત્મભાન (સ્પષ્ટ) થાય છે. જ્યાં સુધી ઇન્દ્રિ ઉપર, વિષય ઉપર વિજય ન મેળવાય ત્યાં સુધી તે ખરા અર્થમાં જિન નહીં; પણ જે માણસ વિષય-કષાય ઉપર વિજય મેળવી વિજેતા જેવું આચરણ કરતો હોય, તે જ ખરો જૈન છે. પછી તે ગમે તે સંપ્રદાયને કાં ન હોય ? જાહેર હિમ્મત આવે, ન્યાયમાર્ગે જીવન ચલાવે, દુઃખ સહીને પણ પરનું (બીજા પ્રાણીઓનું રક્ષણ કરે, એને આત્મનિરીક્ષણની લગની લાગે, સત્ય અને અહિંસાનો આશક બને, સમય અને શકિતને દુર્વ્યય કરે નહીં, એ ન બોલવા જેવું બોલે નહીં, ન આચરવા જેવું કદી આચરે નહીં, પછી પિતાનું ગમે તે થાય. (જૈનદષ્ટિ પ્રમાણે) તે સાચે માર્ગાનુસારી બને. તેને ખરી વસ્તુ રુચે ને ખરી વસ્તુનો તે અધિકારી બને. ટૂંકમાં, તે પવિત્ર અને શુદ્ધ બને. આટલી ભૂમિકા આવ્યા પછી જ એ આધ્યાત્મિકતાને અધિકારી બની શકે.” ધર્મપદેશકેની ફરજ
“ સનાતનતાને હા ધરાવતા દેશની પ્રજાને સભ્યતાનો પાઠ પણ શીખવો ૫ડે, એ કેટલી શરમની વસ્તુ છે !... આમાં મુખ્ય ખામી અમારી-ઉપદેશકની જ છે. ઉપદેશ દેનાર સાધુને દેશનું, લેકેના સ્વભાવનું, ક્ષેત્રનું અને કાળનું જ્ઞાન હોવું જોઈએ. તે જ તે માણસ કેણ છે, કે છે, તેમનાં સ્વભાવ અને માનસ કેવાં છે, તેમનું શું દઈ છે અને શું દવા આપવી જોઈએ? તેને પૂર્વવિચાર કરીને ધર્મોપદેશ આપે તો જ ફળદાયી થાય. ગાંધીજીનો દાખલો લઈએ. એને હિંદુ, મુસલમાન, ખ્રિસ્તી સહુ કોઈ માથું નમાવે છે. એમાં ખરી વાત એ છે કે, એમાં દેષ અમારે છે. જેને જે આપવું જોઈએ તેને તે અપાતું નથી. સમાધાનપૂર્વક વ્યવહારુ માર્ગ બતાવનાર, હૃદયની ગૂંચ કાઢનાર, અંતરના બળતાને બૂઝાવનાર એવા સતપુરુષો-અનુભવીઓના તોટા છે. તેમ સાચા જિજ્ઞાસુઓ કે મુમુક્ષુ શ્રેતાઓના પણ તોટા છે.” સંસ્કારેની અસર
“જિજ્ઞાસુવર્ગને હું ફરી ફરી કહું છું કે જરા નયન બોલો, જાગો અને જીવનનું કાર્ય આદરે. અન્તઃકરણમાં નકામી ભરી રાખેલ ચીજો, કુસંસ્કારો અને હાજતેને બળપૂર્વક દૂર ફેંકી દ્યો. દઢ સંકલ્પ કરે.
જીવન પર ત્રણ થરા સંસ્કારની અસર થાય છે:- (૧) પૂર્વકાળના પિતાના સારા કે નરસા સંસ્કારોના પિષણ-પોષણની. (૨) માત -પિતાના સારા-માઠા સંસ્કારની અને (૩) સામુદાયિક વાતાવરણમાં રહેલા સારા-માઠા સંસ્કારની. આ પ્રમાણે હોઈને ઉપર કહેલા ભગીરથ કાર્યમાં જેમ પિતાનો પુરુષાર્થ ઉપયોગી થાય છે, તેમ માબાપની ચીવટ, શિક્ષકની ઉચ્ચ કેળવણી અને સામુદાયિક સારા-નરસા આવી મળતા સંસ્કારો પ્રત્યે જાગૃતિ. એ ત્રણ પ્રકારે જીવનનું ઘડતર થાય છે. સંસ્કારોમાં સારામાંથી માઠું અને માઠામાંથી સારું એમ સંક્રમણ થઈ શકે છે. એને આધાર એ માટેની બેદરકારી કે ચીવટ પર રહેલ છે. કોધ, માન, મગરૂરી અને ઈષ્ય તેમ જ દ્રષના ગાઢ સંસ્કારોએ અંગત અને સામાજિક જીવન ઉપર ગંભીર અસર કરી મૂકી છે.” સંસ્કારની શુદ્ધિ
આજે સંસ્કારની શુદ્ધિ પાછળ જેટલું મહત્વ નથી અપાતું, તેટલું બાહ્યશુદ્ધિ પર અપાય છે અને આ જ ભાવનાએ માનવને માનવ મટાડી પશુ કરી દીધો છે. તે શૂદ્રોને અડકવામાં પાપ માને છે, પોતાના જ માનવ બિરાદરથી અભડાઈ જાય છે, વળી શાસ્ત્રોનું ઓઠું લઈને તેની સાખ આપે છે; કેવી વિચિત્રતા ! શાસ્ત્રકારો તો સ્પષ્ટ ભાખે છે કે મનુષ્ય અછૂત નથી, પણ માનવમાં ઘર કરી રહેલ વિષયાંધપણું, અંધસ્વાર્થ, કેપ, મિત્રહ, વિશ્વાસઘાત જેવા દુર્ગુણોથી માણસ ખરાં અસ્પૃશ્ય જેવા- ચાંડાલે જેવા બને છે. આ કહેવાતા હેડ-ભંગી તો તમારી સાચી સેવા કરનાર છે. મનુષ્યત્વ આવ્યા પછી જયારે ભાન થશે, ત્યારે આજનાં સેંકડે માઠાં આવરણ પ્રત્યે, મૂર્ખતા પ્રત્યે વારંવાર રડવું આવશે.
પ્રવચન પરિમલ
૧૧૩
Page #157
--------------------------------------------------------------------------
________________
-
-
-
}પૂજ્ય ગુરૂદેવ કવિઘય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
સામાજિક પાપ, વારસાથી મળેલાં પાપ અને વ્યકિતગત પાપ; એ ત્રણે પાપને પખાળવાનાં છે. એ પાપે માત્ર પાણીથી કે વાણીથી નહીં દેવાય, એને માટે તે પસીને વાળ પડશે; અને પસીનાથી પણ નહીં દેવાય તે અંતર નિચાવીને પણ હૈયે જ છૂટકે.” સ્વધર્મને નિર્ણય
મનુષ્ય પોતે જે આશ્રમમાં, જે સ્થાનમાં કે ભૂમિકામાં રહ્યો હોય તે આશ્રમનું જે કર્તવ્ય હોય, તે અનુસાર તે એ સ્વધર્મનું મુખ્ય માપ છે. પરંતુ માને કે એકી સાથે બે કર્તવ્ય આવી પડે તે? દા. ત. એક ગૃહસ્થને એક બાજુ પોતાનાં માતા-પિતા, સ્ત્રી, પુત્ર કે ભાઈ બીમાર હોય, બીજી તરફ શ્રવણ-પૂજાપાઠ વગેરે નિયમોને સમય થયો હોય ત્યારે મા-બાપ વગેરેની સેવાને ધર્મ એ એનું પ્રથમ આચારમાં મૂકવાનું કર્તવ્ય છે. પણ એમાં ઘૂણા કે બેદરકારી સેવીને તે દેવળમાં ધર્મકરણી કરવા જાય કે જાપ જપવા જાય તો એવો મનુષ્ય, સ્થૂળ રીતે ધર્મ પાળતે દેખાય; પણ ખરી વાત તો એ છે કે એણે સ્વધર્મને હ ગણાય! કારણ કે એની ભૂમિકા જેમાં પ્રથમ કર્તવ્ય જનસેવાનું હતું. એ કર્તવ્ય બજાવવું એની વૃત્તિને ઊંડે ઊંડે અકારું થઈ પડયું હોવું જોઈએ. એટલે એણે ઊંચા ધર્મને એઠે પોતાની શિથિલતા છુપાવવા આ પ્રયત્ન કર્યો લેખાય. એ માણસ તે બેય બગાડે છે. તે આધ્યાત્મિક ધર્મ અધિકાર વગર પચાવી શકે નહીં; અને કર્તવ્યધર્મ ચૂકીને સ્વધર્મ ગુમાવી બેસે. પહેલી ચોપડીને ભણનાર, પહેલી પાકી કર્યા વગર પાંચમી કરવા જાય તે બેય કાચી રહે.” સંન્યાસસાધના
(આખરે તો) સંન્યાસ (પણ કાંઈ) અતડે માર્ગ નથી; એ તે મહજન્ય સંબધે માત્રથી મોહબંધન ખસેડી (બધા) સંબંધને સુસંબંધ કરવા માટેની એકાંત સાધના છે. એનું પાત્ર આખું વિશ્વ હોય, અમુક જ ન હોય. જે સ્થાનના સંબંધમાં નિર્બળતા ભળી હોય તે સ્થાનના સંબંધમાંથી નિર્બળતા ટાળવા માટે તે સ્થાન એક વાર તે ઈચ્છાઓ કે અનિચ્છાએ તજવું જ રહ્યું.” ધર્મયુકત વ્યવહાર
જે વ્યવહાર આમલય વિનાનો, ધર્મ યુકત ન હોય તે ખરો વ્યવહાર જ નથી; એ અસદ વ્યવહાર છે. સમજણુભય જીવનની એક પણ ક્રિયા એવી નથી કે જેમાંથી માણસ ધર્મને જુદે તારવીને પોતાનું ધ્યેય પ્રાપ્ત કરી શકે. પણ જેને ખરું જીવન જીવવું છે તેનામાં ધર્મ તો ઓતપ્રેત હોય. એના માટે જ આ બિના છે. જે મરવાની આળસે જીવે છે, તેની આ વાત નથી. એક માણસ ભલેને ગૃહસ્થાશ્રમને વ્યવહાર ચલાવતો હોય, પણ જે આત્મલક્ષી, શ્રેયાથ, સત્યનિષ્ઠ અને બ્રહ્મચર્યપ્રેમી હોય, નિષ્કપટી હોય અને સેવાભાવી હોય તે તે મહાપુણ્યશાળી છે અને ધર્મમાર્ગ ધપી રહ્યો છે; એમ જાણવું.” જુવાનીમાં જ ધર્મપાલન
“ખરી વાત તો એ છે કે, જુવાનીમાં જ સમજણ અને શકિતપૂર્વક કામના (વાસના) ની સાથે યુદ્ધ ખેલવું જોઈએ. કામના ઘટાડવી એનું જ નામ ધર્મ. અંતરમાં રહેલી ઈચ્છાઓને નિરોધ કરે એનું જ નામ તપશ્ચર્યા. યૌવનમાં જેણે સ્વાદ ત હોય, એને વૃદ્ધાવસ્થામાં ખૂબ ખાવાનું કે સ્વાદ કરવાનું મન ન થાય કે ભાગ્યે જ થાય. કેવી મોજ !...” માનવતાને વિદ્યાથી
કઈ એક વચન સંભળાવે કે ચાર ચેડે અને પાછું ગાંઠે બાંધી રાખે અને કહે-“હે ભગવાન! કયારે વખત આવે કે હું એના માથામાં મારુ ?? ભગવાન કયાં એને બંધાયેલે છે? પણ પોતાની જાતને આ ઘરકમના બંધને બાંધે છે, તેનો એવા જીવને ખ્યાલ આવતો નથી. સોના-હીરાના હાર અને મોતીની માળાઓ પહેરવાથી કંઈ ઊંચી ભૂમિકા છેડી જ ગણાય છે? મનુષ્યમાત્રને આ પાઠ તૈયાર કરવાના છે. (બીજી) પરીક્ષાઓમાં
૧૧૪
જીવનઝાંખી
Page #158
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરૂદેવ કવિલય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાકિદ સ્મૃતિગ્રંથ ૧/૩ (૩૩ ટકા માકર્સ) મળે તે ય પાસ થવાય, પણ અહીં તેમ નથી. જેવી લાયકાત તેવા જ માકર્સ મળે, અને તે પ્રમાણે જ આગળ વધાય. આ વિદ્યાર્થીમાં (સાચા ધર્મ કે આધ્યાત્મિક માર્ગના શીખાઉમાં) ક્રોધ, મિથ્યાભિમાન, માયા, લોભ અને આસકિત ન રહેવાં જોઈએ. આદર્શ મય જીવન ગાળવાનું હોય.” ધર્મ જીવનવ્યાપી હેવો જોઈએ
“ધર્મ એ કાંઈ દેવળ, મસ્જિદ કે મંદિરમાં જ પુરાયેલી ચીજ નથી. એ તે આપણુ અણુએ અણુમાં રહેલો સ્વાભાવિક ગુણ છે. અને એમજ છે તો પ્રત્યેક ક્રિયામાં ધર્મને ઉતારવા માટે જેમ વિચાર જોઈએ તેમ શક્તિ પણ જોઈએ. એથી જ મહાપુરુષોએ ગાયું:
હરિને મારગ છે શૂરાને, નહીં કાયરનું કામ જોને;
પરથમ (પહેલાં) મસ્તક મૂકી, વળતી લેવું નામ જોને” જેને મરવાને ભય ન હોય, આટલી તૈયારી હોય તે જ ધર્મને ખાતર, સત્યને ખાતર, ટેકને ખાતર કે જનસેવા ખાતર મૃત્યુને સ્વીકારે. ધર્મમાં વાણિયાવટના હિસાબ ન હોય. નિસ્વાર્થભાવ અને કર્તવ્ય ખાતરની જીવન - અર્પણુતા જ ધર્મ પળાવી શકે.” વૃત્તિ વિજેતાને પાપ અડી શકતું નથી!
“ મહાપુરુષોએ ફરી કરી કહ્યું છે કે વીર્યહીન અને પામરને જ પાપ વધુ મુંઝવે છે. જે જાગૃત અને વીર મ છે, તેને પાપ તો અડી પણ શકતું નથી. કારણ કે તે વિવેકપૂર્વક જ પગલું ભરે છે. આથી તમે સમજ્યા હશે કે શરીરબળે જાડે, તગડો કે સાજો તાજો એ વીર નહીં, પણ વૃત્તિનો વિજેતા તે જ વીર છે.” જયાં મરદાનગી ત્યાં જ માનવતા!
મારા વ્યાખ્યાનને સાર તે એ છે કે હિંદુ હો કે મુસલમાન હો, પણ જયાં નરી પામરતા છે કે નરી ધર્મઝનૂની પાશવિકતા છે, ત્યાં શુદ્ધ માણસાઈ - ઈન્સાનિયત- છે જ નહીં. અને જયાં શુદ્ધ માનવતા નથી, ત્યાં ધર્મ તે ટકે જ શાને? પશુબળ કદી આત્મબળને જીતી શકે જ નહીં. એક તરફ ધર્મને નામે અત્યાચાર હતું, જ્યારે બીજી તરફ ધર્મને નામે મૂર્ખતા હતી. આ બને તત્ત્વમાં ધર્મની વિકૃતિ હતી. આવું ધતીંગ જોઈ વેદધર્મના હજારો રૂઢિચુસ્તના વિરોધ વચ્ચે મહર્ષિ દયાનંદે પોતાના મૂળ ધર્મને ચાહનારને અપનાવ્યા.” ધાર્મિક સહિષ્ણુતા
“હિન્દુની બેન–બેટીના અપહરણને ઈસ્લામી બચ્ચે પિતાની બેન–બેટીના અપહરણ તુલ્ય લેખે. એ જ રીતે ઈસલામી બચ્ચાની બેકારી કે હઈશા જોઈ હિંદુ ભાઈને ગાદી-તકિયા કે મોટર ૫૨ મહાલવાનું મન કેમ થાય? આ સ્થિતિ જે લાવવી હોય તે બન્ને પક્ષના દીર્ઘદશી પુરુષોએ નિકટ આવવું જોઈએ. સ્વાર્થ ત્યાગ અને સહનશીલતાથી જ માનવતા દીપે છે.” સ્ત્રીઓમાં મરદાનગી
મરદાનગી પુરુષમાં જ હોય, સ્ત્રીમાં ન હોય, સ્ત્રી તે અબળા કહેવાય, એવા ભ્રમમાં તમે રહેશે નહીં. જે કે સ્ત્રી અને પુરુષના દેહબંધારણ અને પ્રકૃતિમાં ધૂળ ફેરફારો તો છે જ, અને એ ફેરફારોને લીધે કાર્યક્ષેત્રમાં પણ અંતર રહે છે, છતાં એ કાર્યક્ષેત્રનું અંતર તો ઊલટું અને જાતિને પરસ્પર સાધક છે એટલે એ દષ્ટિએ કોઈ ઊંચું નથી, તેમ નીચું પણ નથી. મનુષ્યત્વના, સુશિક્ષણના અને મોક્ષના બનેને સમાન અધિકારે કુદરતી છે જ.” ધર્મોમાં ભેદ શાને?
“મારી દષ્ટિએ તે ગમે તેવા વિરોધી ગણતા સંપ્રદાયના સંબંધમાં આવવું એ તે જીવનની લહાણ છે. ખરું જોતાં ભારતભરમાં પ્રચલિત બધા ધર્મોના સિદ્ધાન્તમાં જે વિરધીભાવ દેખાય છે, તે ભેદદષ્ટિના છે. વિષમ (એવા) પ્રવચન પરિમલ
બોટ માલી મારા
૧૧૫
Page #159
--------------------------------------------------------------------------
________________
(પૂય ગુરુદેવ કવિવય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાદિ સ્મૃતિગ્રંથરે
ભેદભાવ તે વાડાબંધીની ભાવનામાં જ છે. ધર્મ અને સાંપ્રદાયિકતાનો ભેદ બરાબર સમજ જોઈએ. ધર્મ એ તે સદા અને સર્વથા માનવજાતને જીવંત, પ્રાણવાન અને તેજસ્વી રાખનાર દિવ્ય પ્રકાશ છે. ત્યારે સાંપ્રદાયિકતા એ તો માનવ-માનવ વચ્ચે ભેદભાવની મોટી દીવાલ ઊભી કરનાર કિલ્લેબંદી છે. એટલે જ દરેક યુગમાં યુગપ્રધાન પુરુષેએ પોતપોતાનાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ પ્રમાણે ધર્મના જ અમુક અંશની સ્થાપના કરી માનવજાતિમાં નવચેતન રેડ્યું હોય છે અને એ રીતે દરેક ધર્મનું જુદી જુદી ભૂમિકાઓથી પ્રસ્થાન થયેલું હોઈ તે દરેકનું ધ્યેય એક જ છે.” ધર્મોમાં વિકૃતિ કયારે?
“પરંતુ જયારે એ પ્રાણપૂરક મહાપુરુષ પિતાનું કાર્ય પાર પાડી કુદરતને ખોળે પિતાની જાતને સમાવી દે છે, ત્યારે તેને ફેલાયેલ પ્રકાશ ધીમેધીમે અદશ્ય થવા માંડે છે. જેમજેમ એ મંડળના સભ્યોમાં વારસાગત ધર્મપ્રાપ્તિની ભાવના પ્રચાર પામે છે. તેમતેમ સમય વધતાં જતાં ગુણપૂજા મટી વ્યકિતપૂજા અને વ્યકિતપૂજા મટી છેવટ ક્રિયાકાંડનાં
ખાંની પૂજા થવી શરૂ થાય છે. આ રીતે મૂળતત્ત્વ ભુલાય જવાથી સાંપ્રદાયિક ભાવથી સંકુચિત વૃત્તિનો ઉદ્દભવ થાય છે. અને પ્રેમ, ઉદારતા, સેવા અને તિતિક્ષાને સ્થાને દ્વેષ, ઈર્ષા, મૂઢતા, અભિમાન અને અસહિષ્ણુતા ઉદ્દભવે છે. લઘુતા અને નમ્રતાને બદલે દંભ, અભિમાન અને પાખંડ પોષાય છે. આ સાંપ્રદાયિકતાને પરિણામે (મૂળ) વસ્તુને ભૂલી જઈ માત્ર બહારનાં ખોખાને વળગવાની આદત પડી જાય છે. પછી સંપ્રદાયને મોહ એટલે બધે વધી જાય છે કે સંપ્રદાયનાં ઓઠાં નીચે જ એક જાતની મલિન મનોવૃત્તિ ઉપજે છે; એને પાછળથી એ મહાન પુરુષના નામનું ઓઠું લઈ એ સંપ્રદાયના માંહોમાંહે પણ અનેક પેટા વિભાગ ફેટી નીકળે છે અને પછે માનવસમાજ હંમેશના જૂના ચીલે ચાલે છે.” વિભૂતિએ ત્યારે જ પાકે છે!
જયારે જયારે સામાજિક જીવન અત્યંત સ્વાર્થપરાય તેમ જ અસ્તવ્યસ્ત બની જાય છે ત્યારે ત્યારે આ વિશ્વના ઉદ્ધાર માટે મહાન વિભૂતિઓ, સર્વ, મહાજનો, પિગંબરો અને પરમ-પુરુષે ઉત્પન્ન થાય છે. એવી અનેક વિભૂતિઓ આ ભારતવર્ષને આજ સુધી મળી ગઈ છે.” ઈન્દ્રિ અને શકિતને સદુપયોગ
સૌથી પહેલાં ત્વચા, જીભ, નાક, આંખ અને કાનનો દાખલો લઈએ. સ્પશેન્દ્રિયના વિષયમાં તો પાગલ બનીને મનુષ્ય શકિત, ઈજજત, પ્રતિષ્ઠા અને લક્ષમીનો અક્ષમ્ય દુરુપયેાગ કરે છે. એની ચાવી રસેન્દ્રિયમાં છે. રસેન્દ્રિયના દુરુપયેગમાં પાંચે ઈન્દ્રિયેને દુરુપયેગ આવી જાય છે. ન ખાવાનું ખાય, હદ ઉપરાંતનું ખાય, વગર ભૂખે ખાય, અનિયમિતપણે ખાય, ન પીવાનું પીએ; ન બોલવાનું બેલે, આ બધા જીભના દુરુપયેગે છે. એ જ પ્રમાણે ચામડી (ત્વચા) આખા શરીરનું વેષ્ણન છે. એનાથી શરીરને નિભાવ છે, એની ઉપગિતા પણ ઘણી છે, પણ મનુષ્ય એની ઉપગિતા નથી સમજ્યો; એટલે જ તે એ સાધનો દુરુપયોગ કરી ધાતુક્ષીણ અને હતવીર્ય બની વ્યાધિઓને આમંત્રે છે. પથ્યાપથ્ય ખેરાક પારખવા માટે, ખાવા માટે અને બોલવામાં મદદગાર થવા માટે જીભ છે. એને બદલે સ્વાદમાં ફસાઈ જાય કે તરતજ વ્યાધિ અને વિકાર ફાટી નીકળે છે. એ જ તેને દુરૂપયોગ છે. નાક મૂળે તો શ્વાચ્છવાસની ગળણી છે, પણ સુગંધીને નાદ લાગે એટલે ફૂલે, અત્તર કે મેગરાની કળીઓ જેવા સુગંધવાળા પદાર્થો પાછળ ગાંડાતૂર બની જાય છે. એવા ઉન્માદથી પણ અનેક અનર્થો પ્રગટે. અને આંખ તે અદ્દભુત યંત્ર છે. કુદરતના દિવ્ય સંદર્યને ઝીલી મનને હલકી ભૂમિકામાંથી ઉપરની ભૂમિકા પર લઈ જવા માટે તે એક સ ત્તમ સાધન છે. પણ જ્યાં-ત્યાં એંઠી દૃષ્ટિ નાખીએ, ન જોવાનું જોઈએ; એટલે તેનાથી મન વ્યગ્ર અને ભ્રષ્ટ થાય છે. આવેશ અને આવેગ બનને વધે છે અને આખરે અમૂલ્ય આંખ ગુમાવી બેસીએ છીએ અથવા તો આંખવડે આપણું પોતાનું જ અધઃપતન કરીએ છીએ. કાન ઉચ્ચ કોટિનું અમૃતકથન સાંભળવા માટે છે. એને બદલે ઝેરી પુદગલનો પ્રક્ષેપ કરીએ, નિંદા કે વિકારી શબ્દ સાંભળીએ એટલે કાનમાં કચરો ભરાય અને ધારણાનું સુંદર યંત્ર બગડે. ઘણની એકધારી ફરિયાદ હોય છે કે યાદશકિત જરાય નથી. ક્ષણે ક્ષણે ભૂલી જવાય છે. મન નબળું છે, પણ એ સવાગે સત્ય નથી. તમે જ વિચારે. શું કેઈએ કડવું વચન કહ્યું હોય કે ગાળ દીધી હોય, તે તે જિંદગી સુધી ભુલાય છે ખરી? પૈસા ગણતા હોઈએ ત્યારે તો મન થીજી જ જાય છે. મન
Jain Eden International
જીવનઝાંખી www.ja nelibrary.org
Page #160
--------------------------------------------------------------------------
________________
bપણ ગદેવ કવિવર્ય પ. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
ફકત શાસ્ત્રશ્રવણ કે શ્રેયની ઉત્તમ વાત જ યાદ રહેતી નથી, એ જ કમભાગ્ય છે. ઘણાં એવાં માણસો પણ હોય છે કે જ્યારે વાત કરવા બેસે ત્યારે સામાને સાંભળવી છે કે નહીં, એ સ્થળે એ વાત કહેવાની જરૂર છે કે નહીં, સાંભળનાર મારી વાતમાં રસ લે છે કે નહીં? એનું ભાન જ રાખતા નથી. અને સામો માણસ કંટાળી જાય ત્યાં સુધી બોલ્યા જ કરે છે. આ વાણીને ભારે દુરુપયોગ છે. આવી રીતે જે શકિતને સદુપયોગ કરો જોઈએ, તે જ શકિતને, તે જ વીર્યને કચરાપેટી જેવા વ્યવહાર માટે દુરુપયેગ કરી શકિતને ક્ષીણ કરી જીવન ભ્રષ્ટ કર્યું. વિજ્ય માટે પ્રાપ્ત કરેલ શકિત નકામી વેડફી નાખી. આવી રીતે શકિત ઘસાઈ જાય એમાં શી નવાઈ? મનુષ્યના આયુષ્ય ઘટયાં તેનું કારણ પણ એ જ છે. અજ્ઞાનતાભરી રહેણીકરણી, આંધળાં અનુકરણ, અમાપ ભેગવૃત્તિ, અનહદ વિલાસ અને દેહનું નુકસાન કરનારાં વ્યસનને કારણે મનુષ્ય પોતે આપત્તિને નોતરે છે. કેટલાક જન્મથી જ નિર્બળ, મહારોગી, અંધ, બહેરા, લુવા કે પાંગળા હોય છે. એનું કારણ પણ પ્રવે કરેલ શકિતને દુરુપયોગ જ છે. જે શકિતને સદુપયોગ ન કરી જાણે, તેની પાસેથી શકિત ખેંચવી લેવી એ કુદરતને કાનન છે. જે રીતે પ્રાણશકિતના દુરુપયોગથી માણસ હાથે કરીને મહાન આફત વહોરે છે. તે રીતે જ કુદરતી પદાર્થોને પણ દુરુપયેગ કરીને વિશ્વસંપત્તિને નુકસાન પહોંચાડે છે તે કુદરતને દ્રોહ કરે છે, એ કુદરતને ગુનેગાર છે.” પાંગળી અહિંસા
“આજે તમે અહિંસાનું વાસ્તવિક રહસ્ય ભૂલ્યા છે અને કર્તવ્ય પણ ભૂલ્યા છે. પ્રથમ ભૂમિકાની યોગ્યતા મેળવ્યા વિના અણગારધર્મ જેવા ધર્મને આચરવાનો પ્રયત્ન કરે છે. જેમાં પ્રથમ કક્ષાનો વિદ્યાથી સાતમી કક્ષામાં બેસે તે પાસ ન થાય અને બનેયથી લટકે છે. તેમાં તમે પોતે આગારી છે, અને અણગારધર્મ આરાધવા જાઓ છો, એટલે જ તમારા જીવનમાં દ્વિધાભાવ આવી ગયે. ધાર્મિક જીવન અને વ્યવહારિક જીવન એવા બે ભાગલા પડી ગયા છે. એક ધાર્મિક મનુષ્ય ઉપાશ્રયના ધર્મસ્થળમાં પેસતાવેંત જ વાયુના જીવની દયા ખાતર મુખવસ્ત્રિકા, નાના જીવને બચાવવા ખાતર રજોહરણ વગેરે રાખશે કે મંદિરે જઈ પ્રભુભકિતનું આચરણ કરશે, પરંતુ વ્યાપારમાં વિશ્વાસઘાત, દગ, પ્રપંચ ઓછું આપી વધુ લેવાની વૃત્તિ અને એવા મલિન વ્યવહારો આચરતા ડરશે નહિ, અને તે પાપના બદલામાં વ્યાપારથી નિવૃત્ત થઈ એકાદ સામાયિક કે પ્રતિક્રમણ કરીને આવાસન મેળવી લેશે તેમજ પોતાની જાતને માનશે કે “હું કે
થવાને બદલે પાછળ પડયે જાઓ છે. એટલે જ હું કહું છું કે ધર્મ વરત છે અહિંસા એ ઉપાશ્રયમાં કે મંદિરમાં જ પાળવાની વસ્તુ નથી; પણ તમારા જીવનમાં આરાધવાની વસ્તુ છે. એકેન્દ્રિયની દયા પાળનારા તમે પંચેન્દ્રિય જી પ્રત્યે કેટલા વફાદાર અને નેહાળ બને છે? તેની તુલના કરો અને જુએ. હું પૂછું છું કે આઠમ-પાખી કે પર્વના દિવસે લીલોતરી કે કંદમૂળ ખાધાં હોય તો તમારા મનમાં જાણે કે મહાપાપ કર્યું હોય તેમ લાગે છે. પણ તે દિવસે ઈષ્ય, કેધ, અભિમાન કે વિશ્વાસઘાત થયો હોય તે તેનું મનમાં જરાય દુઃખ થતું નથી. કેમ ખરું કે નહિ? વિચારજે. કેઈએ ભૂથે-ચૂકયે પર્વના દિવસે ઉપવાસ ન કર્યો હોય તો તમારી દષ્ટિમાં તે પામર લાગે અને લીલોતરી ખાધી હોય તો તમે તરત જ (તેને) ધર્મને અજ્ઞાન જાણું તેના પર રોષ કરે, કાં દયા ખાવા મંડી પડે. જે તે જ દિવસે જેન થઈને કંદમૂળ ખાતો હોય, તો તો તમને આભ તૂટી પડવા જેવું લાગે! એટલું જ નહીં, પણ તેને તમે અધમી કે મિથ્યાત્વીનું ઉપનામ પણ આપી દે! પરંતુ તમારા હદયમાં તમે કદી વિચાર કર્યો છે કે, તે દિવસે હું પોતે અંતરને મલિન કરનારાં કેટલા પાપને સેવી રહ્યો છું?”
પૂર્વકાળે જેના ઘરમાં ગાયે હતી, બળદે હતા, ગાડાં સવારી હતી. તેઓ જેનધર્મના આરાધક હતા. શું તમારા કરતાં તે ધર્મ-અધર્મને, પાપ-પુણ્યને ઓછું સમજતા? ભગવાન મહાવીરે કહ્યું છે કે “દયાનું મૂળ સંયમ સંયમ એટલે આવશ્યકતાઓ ઘટાડવી. સાચે વીરજ અહિંસક બની શકે અને અહિંસાને પચાવી શકે. નિર્બળ માણસ પ્રત્યક્ષ હિંસા ભલે ન કરતો હોય, તે પણ તેની વૃત્તિનું માલિન્ય એટલું બધું કાળું અને કારમું હોય કે તેને જૈનદર્શનથી માપીએ તો તે અહિંસા ન ગણાય.”
પ્રવચન પરિમલ
૧૧૭
Page #161
--------------------------------------------------------------------------
________________
પજ્ય ગુરુદેવ કવિલય પં. નાનચંદ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ નિયમની જરૂર
પ્રતિજ્ઞાને બરાબર સમજી લેવી એ આવશ્યક છે. જીવનને નિયમિત બનાવવું જોઈએ. ખાવા-પીવાની વસ્તુઓ, શરીર પર રાખવાની, પહેરવાની કે ઓઢવાની ચીજો પર પણ અંકુશની જરૂર છે. જે ફાવે તે ખાવું, ગમે તેવી પવિત્રઅપવિત્ર વસ્તુને ઉપયોગ કરે, તેમાં લેશ પણ સંકોચ ન રાખે; એ શારીરિક, આર્થિક, ધાર્મિક દ્રષ્ટિએ ભારે હાનિકારક છે. આ સ્વછંદતાના જમાનામાં નિયમને પણ પરતંત્રતા ગણી કાઢવામાં આવે છે, પણ તે મહાન ભૂલ છે.” કૌટુંબિક કર્તવ્ય
માનવી ત્યારથી જમે ત્યારથી એનાં બૌધિક અને શારીરિક અને પ્રકારનાં બળને લાભ જે એની પિતાની જાતને બાદ કરીએ તે કુટુંબને મળે છે. માનવી જાત જંગલી દશામાં હતી, ત્યારે પણ કુટુંબવ્યવસ્થા હતી જ. પ્રાણીમાત્રને કૌટુંબિક કર્તવ્ય હોય છે. આ રીતે (શરૂઆતમાં) “મૂઢ સ્વાર્થત્યાગ ” એ જ જો ધર્મની વ્યાખ્યા લઈએ તે મનુષ્યના વિકાસનું પ્રથમ પગલું કુટુંબને અર્થે “મૂઢ સ્વાર્થ ત્યાગ નું છે. વિશ્વવ્યાપકતા સુધી જે ધર્મની વ્યાખ્યા લંબાવીએ તો પ્રથમ પોતાના દેહની સંકીર્ણતામાંથી નીકળી, એ કુટુંબ જેટલો વ્યાપક બને છે અને એ વર્તુલ પણ વધી આ કૌટુંબિક કર્તવ્યની પૂર્ણતાએ તે મનુષ્ય ત્યારે જ પહોંચે છે કે જ્યારે એ જગત એટલે વ્યાપક અને ઉદાર બને છે. “૩ારતાનાં 7 વસુધૈવ દુ ” એ ભૂમિકાએ ન પહોંચે ત્યાં લગી એના કુટુંબકર્તવ્ય અપૂર્ણ હાઈ કર્તવ્ય બજાવવામાં કઈ ને કઈ દોષ રહેવાને કે જે દ્વારા એ પોતાના આત્માને અને વિશ્વને બાધક થઈ પડે. હું તમારી સામે રામાયણમાંથી એ કૌટુંબિક આદર્શ ખડે કરવા માગું છું કે જે આદર્શ સામે રાખી તમે ક્રૌટુંબિક કર્તવ્યને વફાદાર રહી શકે અને છતાંય આત્મહિત અને વિશ્વહિતને આંચ ન આવે.
કુટુંબ પછી અનુક્રમે સમાજ, દેશ અને વિશ્વ સુધી કર્તવ્યનું ક્ષેત્ર વિસ્તરે છે. જ્યાં લગી કુટુંબ, સમાજ અને દેશ લગી એની મર્યાદા રહે ત્યાં લગી એને કર્તવ્ય, ફરજ અથવા (ધર્મલક્ષ) નીતિ કહેવાય છે, પણ જ્યારે એ કર્તવ્ય અનહદ એટલે કે વિશ્વવ્યાપક બને છે, ત્યારે તેને ધર્મ કહેવાય છે. દાંપત્ય
“કૌટુંબિક ફરજેની સાથે જ અનેકવિધ કસોટીએ ચઢતાં–અનુભવની સાથે ચઢતાં-એનું જીવન સુશોભિત અને ખુશનુમા બને છે. ત્યારે એ કઈ પણ આત્મીય સહચાર વિના રહી શકતું નથી. એ ભૂમિકાના નરહદયનું નારીહૃદય સાથે જોડાવું તે લગ્ન. પાનીની પતિમાં અને પતિની પત્નીમાં સમર્પણતા તે દાંપત્ય. જાયા (પત્ની) અને પતિ બને શબ્દ ઓતપ્રોત થઈને જ દંપતી શબ્દ બને છે. એ દંપતી ધર્મ તે જ દાંપત્ય. આથી દાંપત્ય એ (આદર્શ) ગૃહસ્થજીવનને પાયો છે. પતિ-પત્ની વચ્ચે જે એકરસતા હોય તો પરસ્પરની પ્રેરણાથી એમને અંગત વિકાસ ઝડપી થાય અને જગતને પણ એ ઉપયોગી થઈ પડે. આવી એકરસતા તો ત્યારેજ જામે કે જે વિકારપૂર્તિને બદલે દાંપત્યને આદર્શ બ્રહ્મચર્ય હોય; વીર્યની કિંચિત ખલના પણ એને શલ્યની જેમ સાલે; “ના ધનાએવી ગૃહસ્થાશ્રમની સ્વ-વિષયક મર્યાદાથી અધિક છૂટ લેવામાં આવે તો તે પણ એટલે અંશે એ દાંપત્યની શુદ્ધતા ખંડિત થયેલી માને; એવાં દંપતીની ભૂમિકા પ્રણયકોટિની ગણાય.” સમાધમને પાયો : સંગઠન
* સમાજ એટલે સમાન ગુણધર્મ ધરાવતાં માનવીઓનું મંડળ, મનુષ્ય જેમ જેમ સુધરતું જાય છે તેમ તેમ વ્યાપક થતો જાય છે. એ તો દેખીતી જ વાત છે કે વ્યાપકતા અને વ્યવસ્થાથી એને પિતાને અને જગતને લાભ થાય છે. જડ પદાર્થો પણ સજાતીય પદાર્થોની સાથે સંગઠિત થઈ એકરૂપ બની જાય છે. તો વિવેકબુદ્ધિને ધારણ કરનાર માનવી જે સંગઠનબળ ન કેળવે અને જીવનમાં ન ઉતારે તે માનવ પિતાના મનની શકિતને કેટલો દુરુપયોગ કરે છે, એ સહેજે કળી શકાય છે. વિવેકબુધિને જે મનુષ્ય સદુપયોગ કરે તે એકમાંથી એકવીસ વ્યકિતઓનું બળ પોતામાં પ્રગટાવી શકે છે. એ રીતે સમાજને અખંડ અને અવિભકત બનાવી, જનકલ્યાણ સાધવામાં માનવતાને વિકાસ અને વિજય છે. માનવી માનવશરીરે, વણે કે ગુણે ભલે જુદો હોય, પણ હાર્દિક બંધુતાની ગાંઠે એ બંધાયેલ હોવો જોઈએ.
૧૧૮
જીવનઝાંખી
Page #162
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરૂદેવ વિય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાલિદ સ્મૃતિગ્રંથ
ભિન્નતામાં સર્વનાશ છે. એકતામાં સર્વસ્વ છે. એક અંકેડે જેમ બીજા અંકેડાથી છૂટો પડી જાય તો એનું બળ (નાના) એકમમાં આવી સીમિત બની રહે છે, તેમ એક વ્યકિત સમાજની હુંફથી પૃથક થઈ જાય છે તેનું બળ તેટલું જ ઘટી જાય છે. સંઘબળ વધે તે સમાજમાં કેટલી સુખશાંતિ વધે? જ્યાં સંઘબળ હોય ત્યાં લેશમાત્ર ભય ન હોય, પણ જ્યાં સંગઠન બળ ઓછું છે, ત્યાં ચારે બાજુ ભયનું સામ્રાજ્ય ફેલાયેલું હોય છે. સંઘ – સમાજના સંબંધમાં કહ્યું છે, તેવી જ રીતે દેશ અને વિશ્વ સાથે પણ આખરે ઐકય સ્થપાયે જ છૂટકો છે; પણ એક ડગલુંય આજે જેણે નહીં ભર્યું હોય તે, આવતી કાલે લાંબી મજલ ચાલવા માટે નાલાયક જ ઠરશે.” આર્ય સંસ્કૃતિ અને રાષ્ટ્રધર્મ
“જે દેશમાં પ્રજાને માબાપ તરફથી સંસ્કારો મળતા હોય, સુયોગ્ય કેળવણી મળતી હોય અને સુરમ્ય વાતાવરણ હોય, તે દેશની પ્રજા શિષ્ટ અને સંસ્કારી થાય. પ્રથમ તે હિંદને જડ સંસ્કૃતિથી દૂર રાખી નિર્ભેળ આર્યસંસ્કૃતિને પિષણ મળે તે પ્રકારની શિક્ષણપ્રણાલિકા જવી જોઈએ. અને પાય વિષયને વિદેશી ભાષામાં સ્થાન આપવાથી જે મહાબે જે વિદ્યાથી એના મગજ પર પડે છે તે હળવે થે જોઈએ.
આર્યસંસ્કૃતિનું દયેય આત્મમુક્તિ હતું. હિંદનું અંતરંગ ચેય આત્મસ્વાતંત્ર્ય હતું. એટલે એનું ચણતર જ એ રીતે થયું છે. એણે બીજા દેશને હડપ કરવાની ઓહિયાં નીતિ (કદી) સેવી નથી. અન્ય રાષ્ટ્રોની પીડિત અને અંત્રસ્ત પ્રજાને પ્રસન્નારસ પાયા છે. સારાંશ કે હિંદુ ધરમૂળથી શાંતિપ્રિય હતું. વૈભવ, વિલાસ અને રાગરંગની દુનિયા કરતાં એને સાદગી અને સંયમ વધુ પ્રિય હતાં. મુગલોના આક્રમણ પછી આર્યસંસ્કૃતિના આદર્શોને ભારે ધક્કો પહોંચે છે એમ કહેવું જોઈએ; પણ યુરોપીય સત્તા પછી તે જાણે એના મૂળમાં જ કુહાડે પડે છે, એમ સંસ્કૃતિને ઈતિહાસ કહે છે. વિદેશીઓના સંબંધ પછી ત્યાંના સાહિત્ય દ્વારા જે ઢબની કેળવણી અપાય છે તે કેળવણી વાળે છે. એમના ઝગઝગાટમાં ભાન જ ભુલાઈ ગયું છે. એમાં આપણી નબળાઈ અને ત્યાંનું શિક્ષણ (એમ) દોષ બને છે. તે લેકે પાસેથી તે ઘણું શિખવા જેવું છે. પણ આપણે નકકર સદ્દગુણને બદલે ઉપર ભભક જ લીધે. ટાગોરસમા સંસ્કારમતિ કળાકારોનાં નયનાટકો પ્રજાના નિર્દોષ પ્રમેદસ્થાન હોય. એ સમજી શકાય સંચાલક કે કલાકારોમાં સંસ્કૃતિવિકાસના ધ્યેયને છાંટોય ન હોય ત્યાં શી દશા થાય? નાટયગૃહો કે સિનેમા એ માત્ર લોકરંજન કરી નાણું કમાવાના જ પ્રગો થઈ ગયા છે; તેથી એ કળાને ઓઠે બતાવાતા દમાં એક દષ્ટિએ ભયંકર જોખમ છે. કળા ચારિત્ર ખાતર છે. ચારિત્ર વિના કળા શેભે નહીં. કળા ભલે ગમે તેટલી સુંદર હોય, પણ એના દશકમાં ચારિત્રની ભૂમિકા જોઈએ. સિનેમાથી થતે આંખનો છે અને હજારોનું પાણી ભલે ક્ષમ્ય ગણાય, પણ ચારિત્રની દષ્ટિએ આંખમીંચામણું ન ચાલી શકે. સંતતિ નિયમનને સાચો ઈલાજ કેવળ વિકાર ઉપર સંયમ રાખવો, એટલે કે વિકારી ભાવના પર કાબૂ રાખ તે છે. પ્રજોત્પત્તિના હેતુ સિવાયને સંગ એ કેવળ વિકાર છે, પાપ છે અને અધોગતિનું મહાકારણ છે.
ઉપરાંત હરામની વૃત્તિ એટલું સમજવા જ નથી દેતી તેથી એ બધા શરમજનક વ્યવહારને પરિણામે પ્રજા બેકાર તેમજ આંતરપીડાથી ઘેરાતી જાય છે અને વિકાર સાથે નીતિષ્ટતા - હરામવૃત્તિની પ્રબળ લાલસા વચ્ચે જ જાય છે.
ગુલામ થઈ નાહકના લગ્નખર્ચા કરે છે. ક્ષણજીવી નામના ખાતર મેળાવડાઓ અને ધામધૂમે પાછળ હજારોનું પાણી કરે છે. ત્યાં મારા દેશબંધુઓની શી દશા છે એનું એને ભાન રહેતું નથી અને રહે તે ય સમાજમાં (ખોટાં) મહેણાંટોણાં આગળ સ્થિર રહેવાની જાહેર હિમ્મત કે શક્તિ નથી. મધ્યમવર્ગની એવી દશા છે કે “ખાવાનાં સાસાં અને હાથ ખખળ.” એટલે અનીતિને માર્ગ, કાં તે આપઘાત. સ્ત્રીઓ પુરુષને બરાબર માર્ગદર્શક થઈ પડે છે; પણ એની આંખ હજુ આગળ ગઈ જ નથી. પ્રથમ તો બાળાઓને બ્રહ્મચર્યની અને ગૃહજીવનની ખરેખરી તાલીમ મળે તે માટે કેવળ સંસ્કારી બેનની સીધી દેખરેખ નીચે ચાલતી સંસ્થાઓ નિભાવવી જોઈએ. ગૃહસ્થાશ્રમમાં પડવા ઈચછનાર યુવાન-યુવતીને ઓછામાં ઓછા વીસ વર્ષ બ્રહ્મચર્યની તાલીમ લીધા પછી જ પરણવાનો અધિકાર મળવો જોઈએ. કૌટુંબિક, સામાજિક કર્તવ્યપાઠો વર્તન દ્વારા વ્યવહારુ મળવા જોઈએ. એક પતિવ્રતની જેમ એક પ્રવચન પરિમલ
૧૧૯
Page #163
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરુદેવ કવિલય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાલિદ સ્મૃતિગ્રંથ પત્નીવ્રતને આગ્રહ પણ સેવા જોઈએ. માનવતા ખીલ્યા વિના ભારત પરાધીનતાથી છૂટે અને સ્વતંત્ર થાય તે પણ સ્વતંત્રતાના સુખ તે માણી શકવાનું નથી, તે ખાતરી રાખવી.” ધર્મને નામે પશુવધ એ ઘર અધર્મ છે !
“એક કાળે જે ધર્મ હોય છે, તે જ કાળાંતરે અધર્મરૂપ બની જાય છે. જંગલી લેકે પણ હવે તે સમજી ગયા છે કે દેવી કે દેવ એ જે પ્રાણીમાત્રનાં માબાપ હોય તે નાના કે મોટાં બધાં પ્રાણી એમને બાળસમાં જ હોય! એ એક બાળકને હાથે બીજા બાળકને મારવાનું કેમ કહે? એ અક્ષરશ: સત્ય છે કે માણસ પોતાની સ્વાદલપતા (ઇત્યાદિ) પિષવા ખાતર દેવ-દેવીનું ઓઠું લઈ આવું પૈશાચિક તાંડવ ખેલે છે. કઈ પણ શાસ્ત્રીય ગ્રંથે પશુબલિ કે નરબલિનું વિધાન નથી કરતા, એ ભાગ્યે જ કહેવાનું હોય. વેદના વાસ્તવિક અર્થોને, તેનાં રહસ્યોને નહિ જાણવાથી જ પરિણામ હિંસામાં આવ્યું છે. “કુરાને શરીફમાં (પણ) કેઈ આજ્ઞા નથી કે ઇસ્લામને નામે હિંસાનું વિધાન કરી શકાય, અને ન જ હાય; કેમ કે સત્ય એ સત્ય જ છે. મને એ ભારે આશ્ચર્ય થાય છે કે ઇલામીનું હૈયું હજ (તીર્થયાત્રા) વખતે લીલા દાતણની સળી પણ કાપતાં દુખાય છે તે જ ઈસ્લામી બિરાદર ઇદને દહાડે કરોડોની સંખ્યામાં બકરાંની કતલ ઠંડે કલેજે કેમ સહી શકે છે? પણ જ્યાં લગી માણસ માનવતાને માર્ગ નથી, ત્યાં લગી તે આવા અનર્થ કરી રહ્યો છે. અનર્થ અનર્થ માને કે લે છે ત્યાં લગી ઉગરવાને આરે છે, પણ જ્યારે ધર્મને એકે જ માણસ અનર્થ કરે છે ત્યારે તે એ ભારે અક્ષમ્ય થઈ પડે છે. આ ધર્મ અને જીવન
ધમ હોય ત્યાં ઝગડા ન હોય, વૈભવ-વિલાસ ન હોય, હિંસા ન હોય. ધર્મના નામે વિશુદ્ધ પ્રેમ, અહિંસા, સંયમ અને ત્યાગ હોય. યાદ રાખજો કે ધર્મને શીખવાનું કે કેળવવાનું સ્થાન ધર્મ સ્થાન ભલે હોય, પણ આચારનું સ્થાન તે જીવન છે. જયાં જયાં તમારું જીવન હોય ત્યાં ત્યાં તમારા જીવનને ધર્મ હોવો જ જોઈએ. આ રહસ્ય સમજ્યા પછી માણસ માનવતાની ભૂમિકામાં થઈને સભ્યત્વની ભૂમિકા ઉપર પહોંચે છે. અહીં પરોપકાર અને અર્પણુતા બને અંગે ખીલી ઊઠે છે, પછી પણ ધર્મ જુદા – જુદા હશે, અને અંતરંગ ભૂમિકાએ પણ ઊંચી-નીચી વિવિધ પ્રકારની હશે, છતાં માનવ-માનવ વચ્ચે માલિક-ગુલામની, સત્તાધીશ- સત્તાધીનની તથા ધનવાન-નિર્ધાન વચ્ચેની દીવાલ નહીં હોયસૌ હાથોહાથ મેળવી સહકારભર્યું જીવન જીવી રહ્યા હશે.” નિષ્કામ સેવા
ભગવાન મહાવીરને નિષ્કામ સેવા ખૂબ પ્રિય હતી. તેમણે સાધુ અને શ્રાવકને ઉદ્દેશીને ખાસ કહ્યું છે કે તમે આ લેકમાં બદલાની આશાએ ધન, માલ, આબરુ, ઈજજતની લાલચે સેવા ન કરજે, પણ તમારા આત્માનું હિત સમજીને કરજે સેવા લેનારને લાભ થશે, પણ એને સાચે લાભ તો સેવા કરનારને થાય છે. સમજપૂર્વકની નિષ્કામ સેવા આત્માની શુદ્ધિ કરે છે. આથી જ આંતરિક તપમાં સેવા અથવા વૈયાવચ્ચનું સ્થાન છે. કુદરતના નૈસર્ગિક રાજયમાં જ્યાં નજર નાખો, ત્યાં એવી નિર્વ્યાજ સેવાના જવલંત આદર્શ પડ્યા છે.” જયંતી ઊજવવાનો હેતુ
વરતુતઃ વ્યક્તિની જન્મજયંતી વ્યક્તિને લીધે ઊજવતા નથી, પણ વ્યક્તિને અનંત ઉપકારો અને સદગુણોને અનુલક્ષીને આપણે જયંતી ઊજવવી જોઈએ.” જન્માષ્ટમી અને પાલન
જ્યારે માનવ સમાજમાં વિકાસની તીવ્ર ભૂખ જાગૃત થાય, ત્યારે જ ભગવાન-કેટના ઉત્તમ પુરુષે જગતના કેઈ ને કોઈ (ઉચિ1) કેન્દ્રમાં તૈયાર થતા હોય છે. ભારતના કેઈ દુઃખદ કાળે આ ભારતની પ્રજા વહેમ, રૂઢિ અને અજ્ઞાનતાથી પીડાતી હતી, ત્યારે તેવા સંગે વચ્ચે ભગવાન કૃષ્ણનું આગમન થયું હતું. ગોકુલઅષ્ટમી ઊજવવા માટે હવે તો તમારે ઘેર-ઘેર ગોકુળ વસાવવા પડશે. પાલન-ગૌશાળાની સંસ્થામાં તમારું ધન રોકો અને ગોપાલક (કૃષ્ણ)ની સાચી ભક્તિ બજાવે ટીલું કરી લેવાથી, કૂદકા મારવાથી કે ચૂરમાના લાડુ ખાવાથી જન્માષ્ટમી નહિ ઊજવાય! હું તો માનું ૧૨૦
જીવનઝાંખી
Page #164
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરૂદેવ કવિવ` પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ
છું કે તમે! તમારી સામે વાંદરા અને કુર્લામાં ચાલી રહેલાં રાક્ષસ જેવા કસાઇખાના જુએ, એ વધુ ચેાગ્ય છે. તે સ્મરણ થશે. જેવા દૂધ પર તમે। નળ્યા, મેાટા થયા, તે તમારી ધાવમાતા કંપી ઊઠશે. પર પીડાને જે યથાર્થ જાણે, પારકાનાં દુઃખ દેખી જે દુઃખી વૈષ્ણવ, તેજ જૈન, તેજ હિંદું, તે જ સાચે! ઇસ્લામી અને તે જ ખરે ગુણા જીવનવ્યાપી અને ત્યારે જ (ગાપાલ) કૃષ્ણ-ભક્ત ખની શકાય. ’
જોવાથી ગે।પાલકૃષ્ણુની આજ્ઞાનું તમને સાચુ (ગામાતા) ના હાલ જોઈ તમારાં કલેજા થાય અને પોતાથી બનતુ કરી છૂટે તે જ ક્રિશ્ચિયન. આવા આવા ખીજા ઘણાયે ઉત્તમ
સ્વ સમુ* માનવજગત
“અસલી પ્રસન્નતા સાધવી એ જ સંસારનું સ્વર્ગ છે; ખોકી બધાં ફાંફાં છે. ‘મનુષ્ય એટલે સયેાગાધીન પ્રાણી.’ · મનુષ્ય એટલે પંચ મહાભૂતનું આકસ્મિક બની ગયેલુ સચેતન પૂતળું.' આવી વ્યાખ્યાઓ ભૂલી જઇને મનુષ્ય એટલે નૈસર્ગિક લક્ષ્મી અને સૂક્ષ્મ શક્તિઓને અઢળક ભંડાર, દેવનું પૂજ્ય પાત્ર અને પ્રભુનું સંચેતન કેન્દ્ર, એનું જ ખાળક; એ ભાવના અણુએ અણુમાં એતપ્રેત થવી જોઇએ. નિર્મળતા, વહેમ, અવિશ્વાસ અને પામરતા જેવા વળગાડને જાગૃત મની ખખેરી નાખવા જોઇએ. એટલે તમારાં હૃદય સ્વર્ગીય મનવાનાં, એ નિઃસદેડ વાત છે.” આશ્રમજીવનના ક્રમિક વિકાસ
“સાચેા વાચક બન્યા પહેલાં લેખક બનનારા નિષ્ફળ જાય છે, અને સાચા લેખક બન્યા પહેલાં પત્રકારૂ ખનવાની ઉતાવળ કરનારા એ રીતે જ સફળ થતા નથી. તે જ પ્રમાણે શરૂઆતમાં બ્રહ્મચર્યાશ્રમની ઉચ્ચ કક્ષાએ પાસ થનારા જ ગૃહસ્થાશ્રમને સાચી રીતે માણી શકે છે. અને સાચા ગૃહસ્થ જ વાનપ્રસ્થ જીવનની જવાખદારી સમજી શકે છે. પરંતુ આ બધી પરીક્ષાઓમાંથી પાસ થયા વગરના કાચા બ્રહ્મચારી ગૃહસ્થાશ્રમી ખને, તે પછી વાનપ્રસ્થ થઇ જવાની ઉતાવળ કરે ને છેવટે સન્યસ્ત લઇને જગતના ઉધ્ધાર કરવાની પહેલ કરે તે પ્રથમ પાયે જ કાચા હોય ત્યાં સફળતા કયાંથી સાંપડે? એવા સાચા ધર્મ પાળી શકવા માટે સત્સંગની ખાસ જરૂર રહે છે. અને સત્સંગ સારા વાંચનમાંથી સાંપડી રહે છે. વાંચનને અપનાવવા માટે સારાં-સારાં પુસ્તકને ઘરમાં વસાવવા જોઇએ અને એવાં પુસ્તક વાંચવાની ટેવ પાડવી જોઈએ. સારું વાંચન ન હોય તેા સારા અને ઉચ્ચ વિચારા ન થાય; અને તે વગર શુદ્ધ વર્તનની આશા કેવી રીતે રાખી શકાય? ”
શુદ્ધ ધર્મનો આધકાર
“જેમ આકાશને કાઇ સીમા નથી તેમ ધર્મને કેાઈ સીમા નથી (ધર્મજીવનના સર્વાં ક્ષેત્રામાં, સર્વ પ્રાણીએમાં વ્યાપ્ત રહી શકે છે.) પુણ્ય કબ્યામાં ઊંડે ઊંડે પણુ બદલાની આશા રહે છે. જૈનષ્ટિએ કહેા તે પુણ્યનુ ફળ વધુમાં વધુ મળે તે સ્વર્ગ મળે. પણ પુણ્ય મેક્ષે તેા ન જ પહોંચાડી શકે. કારણ કે પુણ્યશાળી જે કાંઈ સેવા, ભજન કે પરાપકાર કરે તેમાં તન, મન, વચન અને ધનાદિ સાધના જોડે છે ખરે, પણ મુખ્યત્વે તેમાં આત્મા નથી ભળતા. એટલે કાઈક પ્રકારે ઇચ્છા કે અનિચ્છાએ નામનાનેકે કામનાને મેહ એમાં આવત્તા રહે છે અને તે આશા-તૃષ્ણાથી છેક મુકત થવા દેતા નથી. ત્યારે ધર્મની તે। શરૂઆત જ હૃદયશુદ્ધિથી થાય છે. કામનાવાળાં પુછ્ય જીવને ભારે બંધનરૂપ થઇ અનર્થની પરંપરા ઉપજાવે છે; પણ નિષ્કામવૃત્તિથી ખદલાની ઈચ્છા વિનાનાં પુણ્ય ધનરૂપ થતાં નથી, પણ શ્રેયના માર્ગે લાવી મૂકે છે. જેણે નીતિના પાઠ પાકા ન કર્યા હાય, માણસાઇ (મનુષ્યત્વ) પ્રાપ્ત કરી મિત્રાદિ ચાર યાગઢષ્ટિઓમાંથી પસાર થયા ન હોય એ માર્ગને અનુરૂપ સેવાદિ પુણ્ય કાર્યો જેણે ન કર્યા. હાય, તે નિર્જરાના ફળવાળા ધર્મના પાઠને અધિકારી જ નથી બની શકેતેા. મીડી માનવતા વિના મૌલિક (આત્મ) ધર્મની પ્રાપ્તિ અશકય છે. જૈનદર્શન, એ ઉન્નત કક્ષાના સાધકનું દર્શન છે. આજે ભૂમિકા વિના જાતિગત જૈનધર્મ પળાય છે અને જૈનસૂત્ર વંચાય છે, એનું પરિણામ અપચામાં પરિણમ્યું છે. ખીજા ધર્મો પણ પાત્રતા તેા માગે છે જ, પણ જૈનધમ તેા ભારે કડક પાત્રતા માગે છે.’’
મહામંગળ સ્વરૂપ ધ
‘ભગવાન મહાવીરને ચરણે ગૌતમસ્વામીએ પ્રશ્ન મૂકા− “પ્રભુ ! કઈ વસ્તુ એવી છે કે જેમાં કદી અમગળ ન થાય? જવાબમાં ભગવાને ક્રમાવ્યું કે જેના પલટાવાનો ધર્મ નથી, તે પદાર્થ જ મંગળ છે” અર્થાત્ આત્મધર્મ જ મહામગળ છે; અને તે અહિંસા, સંયમ અને તપની ત્રિપુટીથી સધાય છે. એવા મહામંગળરૂપ આત્મધર્મમાં જે જીવનુ ચિત્ત લીન થયું હાય, એને ચરણે દેવેા પણ ઢળી પડે; તે મનુષ્ય, પશુ આદિનું તે પૂછવું જ શું? આવા ધર્મનું
પ્રવચન પરિમલ
For Private Personal Use Only
૧૨૧
Page #165
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરૂદેવ વિવય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ
જહાજ હૃદયશુદ્ધિ અને સરળતાથી તૈયાર થાય છે. એનુ ધ્રુવ અહિંસા છે, અને સયમ તથા તપ એ ઉભય એનાં હલેસાં છે. એ રીતે સત્યાથી પેાતાની જીવનનૌકા સંસારસાગરમાં સુખેથી તરાવી આગળ ધપવા મથતા હાય છે. શુદ્ધિની પાકાષ્ઠા એ જ પતિતપાવન સ્વરૂપ. આટલું સમજે તે એ માણસ પાપીને કદી હડધૂત ન કરે, પણ પાપને જ કરે.” કચે। વિવેક?
“ એક મુત્સદી ભેજુ જે વિવેકના આશ્રય લઇ રાજદ્વારી પ્રપંચમાં ફાવી જાય છે, એક વૈજ્ઞાનિક ભેજુ જે વિવેકના આશ્રય લઈ ને નિયમેનુ' અને પદાર્થોનું પૃથકકરણ કરે છે, એક વ્યાપારી ભેજુ જે વિવેકને આશ્રય લઈને હજારા મધુઓને એ ન જાણે તેવા કિમિયાથી ભૂખભેગા કરી કરાડોની પુંજી મેળવે છે. એક સત્તાશાહી ભેજું જે વિવેકને આશ્રય લઈ ને કરોડો માનવી પર સામ્રાજ્ય ભાગવે છે; તે વિવેકની વાત હું નથી કરી રહ્યો. હું તે એ વિવેકની વાત કરી રહેચે છું જે વિવેકમાંથી જન્મતી ક્રિયા એના કર્તાને જીવાડે છે, ખીજા જીવવા દે છે. જેના હાડમાં જીવનની અને જગતની શાન્તિને જ સંચાર છે, એવા વિવેકની પ્રતિષ્ઠા, સરળતા અને શુદ્ધિ પર હશે. સદ્દબુદ્ધિ અને સહૃદયને સુમેળ એટલે ધર્મની રસિક ખિલાવટ, યામાં, દાનમાં, કર્ત્તવ્યમાં, સપ્રદાયબદ્ધ ધર્મમાં, સેવામાં, સચમમાં, તપમાં ખધામાં વિવેક જ સર્વોપરિ છે. વિવેકમળ બધાં આધ્યાત્મિક ખળાના પાયેા છે. વિવેકને ઉપયેગ અથવા જયણા (યતના) તરીકે ઓળખાવી કમાલ કરી છે. વિવેક ન હોય તે આત્મધનના ખજાને ખુલતા નથી. વિવેક અર્થાત્ ઉપયાગનાં ગજે માપતાં ગમે તે ક્ષેત્ર-પછી તે સામાજિક, આર્થિક કે રાષ્ટ્રીય ગમે તે હા-સહેજે અબાધક અની રહે છે.' ભાવનિદ્રા અને ઉપચેગ
“ જેમ છૂપી પોલિસ, ગામમાં કાણુ આવ્યુ? શા માટે આવ્યુ? અહીં કેટલા દિવસ રહ્યું ? તેણે શું કામ કર્યું? એમ તે વ્યકિતને લગતી પ્રત્યેક ક્રિયાની ચાંપતી તપાસ રાખે છે; તેમ વિકાસની ઇચ્છાવાળા સાધકે પોતે પાતામાં ખીજો કાઈ ન જાણે તે રીતે બારીકાઈથી તપાસ રાખવી જોઇએ, અર્થાત્ ઉપયેગ રાખવા ોઇએ. ઘણા કાળથી જીવ પ્રાય: ઘાર ભાવનિદ્રામાં સૂતા જ રહ્યો છે. એની મીઠી ગુલાખી નિદ્રાના લાભ લઇ કામધાદિ લુટારાએ આત્મધન લૂંટી રહ્યા છે અને ફટકા લગાત્રી રહ્યા છે. જેમ તમારા ખાહ્ય શરીરમાં ખરાબ પરમાણુએ નાકમાં ન પેસી જાય તે માટે કુદરતે નાકની અંદર વાળની ગણી રાખવાની ચેાજના કરી છે; તેમ તમારી આંતરિક રચનામાં પણ સ સ્થળે કુદરતે ‘ સેફટી વાવ ” ... રાખ્યા હાય છે–વિવેકબુદ્ધિની ગળણી આપી છે. નાકે-નાકે ચાકીદ્વારા એસાડયા છે; પણ જ્યાં ઘણી જ નાદાન વ્યકિત (ઊંઘતા) હેાય ત્યાં બિચારા ચાકીદારે શું કરે?”
સાચાં સામાયિક-પ્રતિક્રમણ
“ ખીજાની ભૂલે સહેલાઈથી જોઇ શકાય, તેટલી પેાતાની ભુલે મહુ સહેલાઇથી નથી દેખાતી નિર ંતરના ઊંડા ચિંતનના અભ્યાસ એ માટે જરૂરી છે. તમે રાગ-દ્વેષની અનેક જાતની પ્રકૃતિથી ભિન્ન છે, એવું સાક્ષીભાવે કે દૃષ્ટારૂપે જુએ. તમારું બગડેલ મનેામંદિર તપાસવા ખાતર દિવસના એકાદ કલાક ખાસ અલાયદો કાઢો. ત્રેવીસ ત્રેવીસ કલાક સુધી ઈંદ્રેચાનાં લાલનપાલનને માટે સમય કાઢી શકા, પેટનુ કરવા માટે કલાકોના કલાકા આપી શકે, તે એક કલાક આત્માની શુદ્ધિ માટે ન કાઢી શકે!? માત્ર હૃદયથી એ ઉગવુ જોઈએ. એ વાત પણ ખાસ નાંધી રાખો કે જો આજે સમય નહીં કાઢો તે પછી વ્યાજ સાથે તે સમય આપવા પડશે. તેમ કર્યા વિના એકદા છૂટકે થવાના જ નથી. પણ એટલું જરૂર કે આજે તમારી પાસે જે સાધના છે તે, તે વખતે નહી હૈાય અને તેને અંગે તમારે પસ્તાવુ પડશે. આ એક કલાક તદ્દન એકધારા જોઇએ. તેટલી ઘડી જંજાળની કફનીને છોડી દેવી જોઇએ. સ્થાન પણ એક એવુ પસંદ કરવુ જોઇએ કે જ્યાં નૈસર્ગીક આંદેલનવાળુ એકાંત હાય! વળી તમારી હાજરી અને દેહ પણ શુદ્ધ જોઇએ. તે જ સ્ફૂર્તિ રહે અને સુદર વિચારાની રસજમાવટ થાય. તમારુ આસન પણ અચળ જોઈએ; એથી ચિત્તની એકાગ્રતામાં વેગ મળે. ગમે તેટલાં પ્રિય, સુંદર અને માહક પાર્થનાં પ્રલેાભને આવીને ઊભાં રહે, પણ સંકલ્પ દઢ જ રહેવા જોઈએ. ક્રમે-ક્રમે સકલ્પના મળને વધારવું...”
જૈન કાણુ ?
“ જૈન ગુણુવાચક શબ્દ છે, જાતિવાચક નથી જ. જિન એટલે રાગ-દ્વેષના સંપૂર્ણ વિજેતા અને તેને અનુયાયી તે જૈન. આરિપુએ સાથે યુદ્ધ ખેલનાર એક અળવાન ચાહો તે જૈન.”
૧૨૨
For Private Personal Use Only
જીવનઝાંખી www.jairnel|brary.org
Page #166
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરૂદેવ કવિવર્ય પ. નાનચંન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ સમ્યગદષ્ટિ જીવ
સમ્યગષ્ટિવાળો જીવ, વિશ્વમાં ખેલતાં જીવો પ્રત્યે સમદષ્ટિથી જુએ અને સાથે રહે છતાં રાચે નહીં. તે બરાબર સમજે છે કે સુખ અને દુઃખ એ તે શુભ કે અશુભ કર્મનું જ ફળ છે. સંસારમાં રહેવા છતાં તે નિલેપ રહી શકે છે. જોઈએ તો સ્ત્રી હોય કે પુરુષ, સમદષ્ટિને તો બન્નેમાં એકલે આત્મા જ દેખાય. જીવ સંસારનાં ખેલ જોઈ, જ્યાં બંધનથી છૂટે છે, ત્યાં જ મિથ્યાષ્ટિ બંધાય છે. સમ્યગદષ્ટિની ભૂમિકા તે સત્યલક્ષી જેનની (ભ્રમિક) છે. માત્ર માનવ-માનવ વચ્ચે જ નહીં પણ સમસ્ત વિશ્વ વચ્ચે પિતે મિત્રભાવની સાંકળથી જોડાય છે અને આખા વિશ્વને પ્રેમની સાંકળથી બાંધવાના ભગીરથ કેડ સેવે છે.” ભકિતનું રહસ્ય
પ્રાર્થના કે ભજન જીવનવિકાસનું એક અત્યન્ત મૂલ્યવાન અંગ છે એવો ખ્યાલ આવ્યા પછી એ વિષેની આસ્થા દઢ થાય છે અને નિયમિત કરવાનું સૂઝે છે. ગમે તેવું મહત્ત્વનું કાર્ય છોડીને ૫ણુ ભજનનો સમય થયો કે તે તે સૌથી પહેલું જ કરવું જોઈએ. સમજપૂર્વક એવી નિયમિતતા જાળવવાથી આખરે એ રસમાં એટલા તો ઓતપ્રોત થવાય છે કે હાલતાં ને ચાલતાં, સૂતાં ને બેસતાં બસ “તૂહી તુંહી સહજ થઈ જાય છે. આખરે મારેમ ભકિતરસથી તરબળ રહે છે. ચૈતન્યદેવ (ૌરાંગસ્વામી) એટલા ભગવતપરાયણ હતા કે પોતે ભજન કરતાં કરતાં અથવા અન્ય કોઈ ભજન કરતા હોય તે તે સાંભળતાં જ સમાધિસ્થ થઈ જતા. જેની આવી સહજ પ્રભુમય અથવા આત્મામય દશા થઈ એને પછી બાકી શું રહ્યું? મારે કહેવું જોઈએ કે “શુદ્ધ આત્મા વિનાની-બીજા પરની બહારની–બધી શ્રદ્ધા પાંગળી અને નાશવંત હોય છે. એટલે જ એક માત્ર આત્મશ્રદ્ધા – અંદરની શ્રદ્ધા-કેળવવી જ રહી અને તે માટે અગાઉ કહ્યું તેમ સંયમ, નિસ્વાર્થ ભાવના અને જાગૃતિપૂર્વક ઉપયોગ સામે લક્ષ્ય રહેવું જોઈએ.”
- “નિર્વેદથી દિવ્ય, માનવીય અને પાશવીય કામગો પર નિરાસક્તિ જાગે છે અને તેથી માયિક સર્વ વિષયના બૂડમાં પણ તે વિરક્ત રહી શકે છે. આવી વિરક્તિ પછી આરંભ (હિંસકવૃત્તિ) ને ત્યાગ થાય. આરંભના ત્યાગથી સંસારવૃદ્ધિનો માર્ગ બદલી તે જીવાત્મા પિતાની અભીષ્ટ સિદ્ધિના માર્ગ તરફ ગમન કરે છે.” અવિદ્યા વિરુદ્ધ સુવિધા
સત્ એટલે ત્રિકાલાબાધિત વરતુ. એટલે (છેવટ) આત્મા. આત્મગુણનું પ્રકટીકરણ તે જ ધર્મ એ ધર્મ અહિંસા અને સમર્પણથી જ પાંગરે છે. વળી એ જ ધર્મ બીજાના અપરાધને સમજપૂર્વક અને પ્રસન્નતાથી સહન કરવામાં આવે તે દઢમૂળ એટલે કે સ્થિર થાય છે. એ જ સવિદ્યા. આ જે ધર્મ તેને બાધા કરનાર કે આવરી લેનાર જે કઈ હોય તે તે કેપ અને લેભ નામના અવિદ્યાના બે મહાન સુભટે છે. જ્યાં એ બે હોય ત્યાં પરંપરાએ અવિદ્યાનું સામ્રાજ્ય વધતું જાય છે. આત્મજ્ઞાન વિનાની વિદ્યા, કળા, હેશિયારી એ બધું જ અવિદ્યારૂપ જ હોય છે અને તમામ અનર્થોના મૂળરૂપે જ પરિણમે છે. પરંતુ જેનામાં સુવિધા અથવા આત્માનું ભાન પ્રગટયું છે, તેનું જીવન કેવું ભવ્ય અને ઉન્નત હોય છે, તે પણ સમજવા જેવું છે. ટૂંકમાં, સવિદ્યાની આરાધનાપૂર્વક જ્યારે આપણે જીવનના પ્રત્યેક પ્રસંગે અન્તર્મુખ બની રહીએ ત્યારે જ સાચું સુખ અને સાચી શાન્તિ જીવને મળે છે.” ધર્મનું પ્રક્રીકરણ
- “હદયરૂપી હેડીને આસકિત કે મેહરૂપી લંગર વળગેલું હોય ત્યાં સુધી ગતિમાન થવાને હદયરૂપી હોડી છૂટી શક્તી નથી. આસકિતરૂપી લંગર છેડયા વગર ક્રિયારૂપી હલેસાં ગમે તેટલા મારો તે પણ કંઈ અર્થ સરતો નથી. એટલે સૌથી પહેલાં આસકિતરૂપી વળગાડથી હદયને છુટું કરવું જોઈએ. દષ્ટિ પલટાઈ જવાથી આત્માનો અર્થ એ “સ્વાર્થ”-(સ્વ-અર્થ) એમ સમજાય છે – ધર્મનું ખરું રહસ્ય - ત્યારે જ સમજાય છે. જીવનમાં અહિંસા, સંયમ અને તપની ત્રિવેણીનો સુભગ સમન્વય દેખાય છે ત્યાં સાક્ષાત્ ધર્મ અવશ્ય હોય છે. એટલું જ નહીં, પણ જે વ્યકિતનાં મન, વાણી અને કર્મ અવિરતપણે ધર્મમાં જ રમમાણ હોય છે તે વ્યક્તિને જગતમાં કહેવાતાં દેવદેવીઓ કૃતકૃત્યભાવે બહુમાનથી વંદન કરતાં હોય છે.” ધર્મની તાકાત
ધર્મની તાકાત એટલે અહિંસાની, સંયમની ને તપની તાકાત, આપણી અહિંસામાં, આપણા સંયમમાં ને આપણું તપમાં એ તાકાત જ ન હોય તે એટલું નકકી સમજી લેજે કે કયાંક ભૂલ થાય છે.”
૧૨૩
પ્રવચન પરિમલ
Page #167
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરુદેવ કવિવય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ અનુભવને મહિમા
- “જે કાંઈ ઉપદેશ કરે, તે પહેલાં અનુભવ કરે. બરાબર યાદ રાખજો કે, અનુભવથી જ્યારે સાચી મસ્તી જીવનમાં જાગી ઊઠશે, ત્યાર પછી વ્યકિતગત કે સામાજિક જીવનના અનેકાનેક કેયડાઓ આપોઆપ ઉકેલાઈ જશે અને જીવન સાચે જ રસતરબોળ બની રહેશે. માણસ ચાહે તેટલો મહાન વકતા ભલેને કહેવાતું હોય, પરંતુ જ્યાં લગી તે બોલે છે, એ વાણીમાં જાત-અનુભવને રણકારો વગાડી શકે નહીં, ત્યાં લગી તેની વાણીમાં તાકાતના દર્શન ભાગ્યે જ થશે. ગાંધીજીએ સત્યના પ્રાગે કરી કરીને અનુભવ – પ્રાપ્ત એટલે જગતભરમાં મહાત્મા તરીકે પંકાયા અને તેમણે સાચું મહાત્માપણું સિદ્ધ કરી બતાવ્યું.” જીવન ઘડતર અને ચારિત્ર્યને પ્રકાશ - “બીજા કશાને નહીં પણ સર્વને ઉપયોગી થવાનો સિધાંત જે અપનાવી લેવામાં આવે તોયે મનુષ્યનાં જીવનનું ઘડતર સુયોગ્યપણે થઈ રહે. સર્વને ઉપયોગી થવાની ક્રિયામાં જ સેવાધર્મનું રહસ્ય રહેલું છે. જગતમાં નિર્માણ પામેલી સંખ્યાબંધ નાની-મોટી વસ્તુઓ માટે કુદરતને સંકેત એક જ છે કે – “ સારી રીતે કેળવાઓ અને તે દ્વારા સપાગી થાઓ.” સંસ્કારિતાનાં દાતાર એવાં માબાપે, શિક્ષકે ધર્મગુરુઓએ તેમ જ વ્યક્તિઓએ જાતે એકી સાથે ખભેખભા મેળવીને જીવનના ઘડતરનાં કામે લાગી જવું જોઈએ. એવું જે થાય તે આજની આપણી કેળવણી, શિક્ષણસંસ્થાઓ તેમ જ ધર્મસંપ્રદાયે ચારિત્રથી મઘમઘતા થઈ જશે અને એવા ચારિત્ર્યની જ્યોત માત્ર ભારતવર્ષને જ નહી, પણ સારાયે વિશ્વને સારો પ્રકાશ આપી રહેશે. સાધુજીવન એટલે?
સાધુજીવન એટલે જ્ઞાનમય ધાનું જીવન, ખાદ્યસંગ્રામને બદલે શક્તિ સાથે સાચા જ્ઞાનની દોસ્તી કરાવીને જેઓ આંતરિક સંગ્રામમાં લડે છે, તેઓ વિજયશાળી બને છે. તેઓ જ સાચા જેન બનીને કમેકમે જિન પરમાત્માની પદવી પામે છે. વીતરાગની હાજરીમાં સિંહ, વાઘ જેવા કૂર જાનવરે પણ પ્રેમમય બની જતાં દેખાય છે. જેમણે પ્રાણીમાત્રની અભેદભાવે સેવા કરી હોય, જેમના શરીરનાં પ્રત્યેક પરમાણુમાંથી પ્રેમ અને શાન્તિનાં ઝરણાં વહેતાં હોય તેવાઓ માટે એવું બનવું એ તદ્દન સ્વાભાવિક હોય છે.” ધર્મમય સમાજરચનાની જૈન જવાબદારી - “કર્મવાદને પરિણામે ઉત્ક્રાન્તિ અથવા અપકાન્તિ બન્નેય પરિણમી રહે છે. ભગવાન મહાવીરના (સળંગ) જીવનમાંથી એ (બન્ને) વસ્તુને સ્પષ્ટ સમજી શકીએ છીએ. આ રીતે શ્રમણ ભગવાન મહાવીરે વ્યક્તિનું, માનવસમાજનું અને પ્રાણીસમાજનું મહાકલ્યાણ કર્યું હતું. એટલું જ નહીં, પણ પિતાના જીવનથી આત્મવિકાસનો ક્રમ બતાવી આ હતું. એટલે એ ઉપરથી એવું ફલિત થાય છે કે, માનવ ઉત્કાન્તિને કેમ કે અને કેટલે અટપટે છે? અને તેમાં જૈન શાસનની કેટલી મોટી જવાબદારી છે? આપણે ફરીથી એકવાર શાસ્ત્રોને તેમ જ ધર્મોને ગતિશીલ, ચેતનવંતા બનાવીએ અને માનવજાતને તેના ધર્મપ્રધાન (સમાજ ઘડતરના) કર્તવ્યનું ભાન કરાવવામાં આધ્યાત્મિક વિજ્ઞાનની ! સાથે કામે લાગે જઈએ. આધ્યાત્મિક વારસે આ પી જનારા પ્રવનાં સંતાને આપણે હજુયે નહી જાગીએ તે પછી નવી પેઢીની શી દશા થશે? ઉપાદાન અને નિમિત્ત બને મળવાથી જ કાર્ય સંપૂર્ણ થવા પામે છે. જીવનમાં જીવંત
હને અપનાવ્યું જ છટકો છે. આજે સૈથી વધુ જરૂર રહે છે સમાજમાં નૈતિક પ્રતિષ્ઠાની સાચી સ્થાપના કરવાની. સમાજનાં નાનાં નાનાં વળે તેમ જ જ મારફત એવા પ્રવેગે વ્યવસ્થિત રીતે આદરી શકાય તેમ છે. એમ થઈ શકે તે હૃદય પરિવર્તનની પ્રક્રિયાને સફળ થઈ રહેવામાં વધુ ઝ ઝી વાર ન લાગે. (જો) સમાજનું નૈતિક દબાણ જોર પકડી શકે અને તેને અસરકારક રીતે વાપરી શકાય. (તે) રાજ્યની દંડશકિત (શાસનશકિત) યે પવિત્ર રહેવા પામે. એ રીતે જ સમાજની પુનઃ રચના થઈ રૂંઘાઈ રહેલો દેખાતો માર્ગ તદ્દન મોકળો થઈ જવા પામે. પ્રગતિના રાજમાર્ગ પર કૂચકદમ કરવાનો આ એકને એક કિમિ છે. સાચી વાત જ એ છે કે હદય પરિવર્તનની પ્રક્રિયા, સમાજના નૈતિક દબાણની ક્રિયા અને પવિત્ર થયેલી શાસનશકિત ત્રણેય કમપૂર્વક (પણ) સાથોસાથ પગલાં ભરવાં જોઈએ.”
૧૨૪
જીવનઝાંખી
Page #168
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરૂદેવ ડવિલય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાલિદ સ્મૃતિગ્રંથ
સંતશિષ્યની કાવ્યસરિતા
જિનેશ્વર-સ્તુતિ
(રાગ - ગારા-ઝીઝે ટી) મંગળ - મુદસદન જયતિ જય જિનેશ્વરી (૨) વિશ્વમાં વિવિધતાથી જ્ઞાન વિસ્તરા .... મંગળ૦ ટેક - અમૃતરસના અખૂટ નિર્મળા ઝરા, (૨)
અનાદિ ને અથાહ વ્યાપ્ત ગાઢ સમહરા – સતત વિલસી ભકત અંતરે સુહિતકરા (૨) નમીએ....શમીએ....રમીએ, તવપદમાં –
સુવિશદમાં સુસુખદમાં ..... પરમપદવરા - મંગળ૦ ૧ - શરણ ધરણ સત્ત્વ ને આનંદ નિર્ભરા, (૨)
અજર અમર અકળ અજ તું અચળ ઈશ્વરા, - ' ધ્યાનથી શુભ “ સંતશિષ્ય સહજ સુખકરા (૨) કરજે....હરજે....ધરજે...પ્રબુદ્ધતર ! દુરિહર! . અભયકર! ... હરી જનમ જરા .... મંગળ૦ ૨
પ્રભુ નામ મંગળ
(હરિગીત અથવા ભૈરવી) પ્રભુ નામ મંગળ ઠામ મંગળ કામ મંગળ જેહનું, છે જ્ઞાન મંગળ યાન મંગળ સ્મરણ કરીએ તેહનું, મંગળ કરણ અભિમાન છે, આનંદ મંગળ એનું, મંગળ કરે મંગળ દિને, મંગળ થવા નરદેહનું.... ૧ તજી અન્ય કામ ત્રિસંધ્ય જે, ઐતમ તણુ ગુણ ગાય છે, આનંદ-મંગળ અજબ રીતે, અધિક ત્યાં ઉભરાય છે; ૌતમ ગુરુ ગુણગાન મંગળ, મહત્ સ્વરૂપ મનાય છે, શુભ “સંતશિષ્ય વિઘન ટળી, મંગળ ઘરે વરતાય છે.... ૨
એકને આધાર (ભજન, ઢબ-તમે તો તમારા બિરુદો શો) એકને વળગિયા છે એટલા જ ઊગર્યા રે, દાણાઓ બીજા દળાય રે વાલા....એકને ટેક. . એકને પિછાણે તેણે સૌને પિછાણ્યા રે, લક્ષ વિના અવર લઢાયા રે, વાલા.એકને ૧૦
સંતશિષ્યની કાવ્યસરિતા
૧૨૫
Page #169
--------------------------------------------------------------------------
________________
=
=
પૂજ્ય ગુરૂદેવ કવિલય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
એકનું શરણું તેને પરવા ન પરની રે,
ઘણાવાળાં ભવમાં ગુંચાયા રે વાલા....એકને ૨ એકથી વછૂટયા તે મળી ગયા મતને રે,
એકવાળા એકમાં સમાયા રે વાલા....એકને ૩ સંતશિષ્ય એક સાથે સર્વને સધિયા રે,
તજી દીધું એક તે તણાયા રે વાલા....એકને ૪
પ્રાર્થના (ઝીંઝેટીની તરજ).
જગપતિ કરજે સહાય મારી (૨) સ્વામી મુજ અરજી સ્વીકારી (૨) મનમંદિર પ્રભુ પધારી
જગપતિ કીજે સહાય મારી.ટેક. સાખી: – તું દાતાર યાળ તું, હું ભિક્ષુ હું દીન;
પરમાદિત્ય પ્રકાશ તું, હું જ્યોતવિહીન. ઘર તિમિરમાં પંથ ન સૂઝે (૨) સુરતાના તાર સુધારી
આ સંકટ પાર ઉતારી....જગપતિ - ૧ સાખી - પ્રસિદ્ધ હું છું પાતકી, તું પાતક હરનાર,
હું દર્દ ભયથી ભર્યો, તું નિર્ભય કરનાર ભૂલે પડ છું ભવ અટવિમાં (૨) આ ત્રિવિધ તાપથી તારી
મુજ વિદને સર્વ વિદ્યારી....જગપતિ - ૨ સાખી - મુજ જીવનની જપેત તું, પરમામૃત મુજ પ્રાણ
તું જ્ઞાતા સહુ ય, અબુધ અજાણુ. પથ્યાપથ્યને નથી પરખાતું (૨) મટી જાય અવિધા મારી
એવાં પ્રભુ કિરણ પ્રસારી...જગપતિ - ૩ સાખી - માત તાત કે ગુરુ કહું, સખા કહું શિરતાજ
જે કહું તે ઓછું બધું, હું માનું મહારાજા “સંતશિષ્ય' ના શરણુ સદાયે (૨) નહિ દેજે વિભુ વિસારી
લેજે હે અચુત ઉગારી....જગપતિ-૪
એવી રમત રમવી નથી
(રાગ - ભેરવી) દર કાં પ્રભુ! દેડ તું, મારે રમત રમવી નથી, આ નયન બંધન છે. તું, મારે રમત રમવી નથી; વાસુ પરમારને સદા, શેકું પરમરસ રૂપને, અનુભવ મને અવળે થયે, એવી રમત રમવી નથી. હાં ર૦ ૧
૧૨૬
જીવનઝાંખી
Page #170
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરૂદેવ કવિધય પં. નાનસન્ટેજી મહારાજ જન્મશતાલિદ સ્મૃતિગ્રંથ
બાંધી નયન-બંધન મને, મૂક વિષમ મેદાનમાં, અદશ્ય થઈ અળગા રહ્યા, એવી રમત રમવી નથી; ભારે વિષમપથ ભટકવું, બહુ નયનને બાંધી કરી, આવી અકારી રમતને, મારે હવે રમવી નથી. હાં...દૂર૦ ૨ અથડાવવું છે કયાં લગી, બાંધી નયનનાં બંધને, આરે ન આવે તે પછી, એવી રમત રમવી નથી; તું “આવ આવ અવાજ કર, તે એ તરફ આવી શકું, વિણ લક્ષ અથડાવા તણી, મારે રમત રમવી નથી. હાં..ર૦ ૩ તું આવીને ઉત્સાહ દે, કાં ફેંક કિરણ પ્રકાશનાં આ લક્ષ વિણ રખડી મર્યાની, રમતને રમવી નથી; હે તાત ! તાપ અમાપ આ’ તપવી રહ્યા છે ત્રિવિધના, એ તાપમાંહે તપી મર્યાની, આ રમત રમવી નથી. હાં....કૂર૦ ૪ નથી સહન કરી શકતો પ્રભુ! તારા વિરહની વેદના, હે દેવ! તુજ દર્શન વિના, મારે રમત રમવી નથી; નથી સમજ પડતી શ્રી હરિ! કઈ જાતની આ રમત છે, ગભરાય છે ગાત્રે બધાં, મારે રમત રમવી નથી. હાં...હૂર૦ ૫ હોયે રમત ઘડી બે ઘડી, બહુ તે દિવસ બે ચારની, આ તે અનંતા યુગ ગયા, એવી રમત રમવી નથી; ત્રિભુવનપતિ તુજ નામના, થાક કરી કરી સાદને, સુણતા નથી કેમ “સંતશિષ્યને આ રમત રમવી નથી. હાં .... દૂર૦ ૬
એરતે પશ્ચાતાપ
(હરિગીત અથવા ભૈરવી) સમીપે છતાં તમને તિમિરથી હું નહીં નિરખી શકો, હું પતિતપાવન પૂરણ પ્રેમસ્વરૂપ નવ પરખી શકો તુજ અમીભર્યા સૂત્રે અમૂલાં હું ન શ્રવણ કરી શકે, હું હૃદયમાં સંજીવની તારી વનિ ન ધરી શકો...... ૧ ભજવા તણું ઉત્તમ સમય તમને ન નાથા ભજી શકો, પ્રભુ આપના સંકેતને હું મૂર્ખ નવ સમજી શક; તારા થવાની અભય -મંગળ – મેજ નવ માણી શકો, તારા ભજનને અતુલ મહિમા જરૂર નવ જાણી શકો.... ૨ તારા ચરણના શરણરૂપે મૂઢ હું ન મળી શક્યા, વાર્યા છતાં પણ વિષમ પથથી નાથ! હું ન વળી શક; પામ્ય અમૂલાં સાધને, નહિ સદુપયોગ કરી શકો, નવ ભકિતના સ્વાદિષ્ટ રસને “સંતશિષ્ય’ ભરી શકો... ૩
‘સંતશિષ્યની કાવ્યસરિતા
ww.129brary.org
Page #171
--------------------------------------------------------------------------
________________
પષ્ય ગુરૂદેu ફવિષય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
પ્રાર્થના (રાગ-તું રે તારા બિરુદ સામે જોજે). તમે તો તમારા બિરુદે જોશે જગદીશ્વર !
ન જોશે કરણ અમારી રે વાલા ..... તમે. ટેક તમારા ખેાળામાં મેં મસ્તક મૂકયું રે (૨)
બળતાથી લેજે બચાવી રે વાલા .... તમે ૧ ભૂલી જાઉં ભાન ત્યારે સ્મરણ કરાવજો રે (૨)
અદશ્ય શક્તિરૂપે આવી રે વાલા. ... તમે ૨ પામર સમજી મને પડી જતાં ઝીલજોરે (૨)
ટેકાથી રાખજે ટકાવી રે વાલા ... તમે ૩ આડા ને અવળા પંથ અળગા મેં મૂકીઆ રે (૨)
ભક્તિ તમારી મને ભાવી રે વાલા . તમે ૪ અસત્યના મારગડામાં આવી પડું તે રે (૨)
સત્ય મને દેજે સુણાવી રે વાલા તમે પ ઈરછા વિના દેવ અધર્મમાં જે તે રે (૨)
જગપતિ દેજે જણાવી રે વાલા ... તમે ૬ નિદ્રા આવે તે મને નાથ જગાડજો રે (૨)
દાસ ઉપર દયા લાવી રે વાલા ... તમે ૭ કરગરી કગરી કરગરી કહે છે રે (૨)
સંતશિષ્ય શિરને નમાવી રે વા'લા તમે ૦ ૮
પ્રાર્થના (ઢબ– જળ ભરવા દિને જમુના તણું રે) દયાદષ્ટિ વા'લા! દાસપરે રાખજો રે,
નમ્ર વિનંતી કરું છું વારંવાર ....દયાદષ્ટિ૧ પ્રભુ વેદ તણા ભેદ નથી જાણતે રે,
નથી જાણત સ્વરોદયને સાર ... દયાદષ્ટિ ૨ મને યમ નિયમ (ને) આસન આવડે નહિ રે,
" નથી વિદ્વત્તા ભરેલા વિચાર .... દયાદષ્ટિ. ૩ ક્રિયાકાંડમાં હું કશું ય સમજુ નહિ રે,
| ગુપ્ત ભેદ ન હું ભણનાર ... દયાદષ્ટિ. ૪ આપ ભજન વિના અન્ય આવડે નહિ રે, .
નિરાધારના અચળ છે આધાર... દયાદષ્ટિ ૫ ઝાઝાં શાસ્ત્ર ને સિદ્ધાંત નથી જાણતે રે,
સદા આપનું સ્મરણ કરનાર - દયાદષ્ટિ. ૬ આપ વિના મને અવર નથી આશરે રે,
સંતશિષ્ય’ તણું હૃદય શણગાર ... દયાદષ્ટિ. ૭
૧૨૮ Jain Education Interational
જીવનઝાંખી
Page #172
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરુદેવ કવિવય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાદિ સ્મૃતિગ્રંથ
અરજીઃ વિનતિ
(ભજન ધીરાની ઢબનું) દયાળું મારા દિલમાં રે.... આવી રહેજે અંત સમે; ભજનને ભૂલવવા રે ... દુમિને આવી ન દમે ... દયાળુ. ટેક.
મારું મારું કરી મફતને, અથવા અહોનિશ;
જગમાં નાયક તમે નિયંત, જાણ્યા હવે જગદીશતમારે ખળે માથું રે ... તારી લેજે તારક તમે જ દયાળુટ – ૧
ચાલી ચાલીને ચાલિયે (પણ) પંથને ના પાર; માથે ભાર ઉપાડી થાક, છેવટ ન જ સાર – પ્રભુની રીત પિછાણી રે ... ખોટું હવે કણ અમે? ... દયાળુ – ૨ ઠીક પડે તેમ કર તું ઠાકર (તેમાં) મારે નથી તકરાર; (પણ) વિષમ સમયે ન વિસરું તુજને, કર એવું કિરતાર – અરજ છેલ્લી એ છે રે ... “સંતશિષ્ય નિત્ય નમે ... દયાળ૦ – ૩
પ્રાર્થના
(રાગ - દેશ) કરુણના સાગર! અહીં કરુણા જળ વરસાવજે રે,
વરસાવીને કઠણ કલેજા નરમ બનાવજે રે ... કરુણા, ટેક, - નિદ્રા નયનથી ઊડી જાવે, નિજ નિજ દે નજરે આવે;
જય જગદીશ્વર જુગતી એહ જમાવજો રે ... કરુણા. -૧ - સમાજમાં પ્રભુ થાય સુધારા, નીકળીને દોષ રહે ન્યારા;
અગ્રેસરમાં એહ જ્ઞાન ઉભરાવજો રે ... કરુણ -૨ - મન સર્વેનાં થઈ રહે મોટાં, શુદ્રની પેઠે થાય ન બેટા,
ઘટઘટમાંહે ઘટના એહ ઘટાવજો રે ... કરુણા -૩ - ઝેરી રસ સઘળો ઝરી જાજે, અમૃતમય ઘટ અંતર થાજે,
એક ભાવના વિશ્વપતિ વિસ્તારજો રે .. કરુણા -૪ - પરમારથમાં ઉપજે પ્રીતિ, સમજે સત્ય ધર્મ ને નીતિ,
દયા કરી પ્રભુ એવી ચાંપ દબાવજો રે ... કરુણુ –પ - સંતશિષ્ય’ સ્વારથને છોડી, પકડે. પરમારને દેડી;
એ ઉત્સાહતણે રસ અધિક વહાવો રે .. કરુણ૦ -૬
સંતશિષ્યની કાવ્યસરિતા
Page #173
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરૂદેવ કવિલય પં. નાનાન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
આમંત્રણ (ઢબ આવો આવોને નંદલાલ રમવા આવોને રે) નિર્મળ આપ તણું ૨૮ નામ, અળગું થાવું ઘટે નહિ આમ.
રૂડા હૃદયના રામ, અમ ઘર આવે ને રે. કરવા અમારું કામ, અમ ઘર અ ને રે.
આનંદઘન અભિરામ, અમી વરસાવો ને રે. સેવા રંકની નાથ સ્વીકારી, વા’લા આપનું બિદ્ધ વિચારી; અરજ મારી અવધારી, અમ ઘર આવે ને રે ... આનંદ૦ ૧ આપ વિના અંતરમાં અંધારું, મુંઝાયે નિશદિન મન મારું; તમહેર નામ તમારું અમ ઘર આવે ને રે .... આનંદ૦ ૨ આપ અભાવે શેક સતાવે, મૂળનો મારગ મારો મુકાવે; ભ્રમિત બનાવી ભુલાવે, અમ ઘર આ ને રે ... આનંદ૦ ૩ ઉજજવળ આ૫ વડે જ કહાવું, સુંદર આપને શું સમજાવું? જાણું નહિ શું જણાવું? અમ ઘર આવો ને રે ... આનંદ૦ ૪ લેણવાળા આવી લાજને લે છે, કહેવા કરતાં વિશેષ કહે છે; દામ છતાં દુખ દે છે, અમ ઘર આવે ને રે ... આનંદ૦ ૫ માયાના અનુચર આવી મુંઝાવે, દે આવી વારે વારે દબાવે; આપ વિના અભડાવે, અમ ઘર આ ને રે ... આનંદ૦ ૬
સંતશિષ્ય શરણાગત ધારી. તે ઘડી ધન્ય થશે પ્રભુ મારી, પાવન કરશે પધારી, અમ ઘર આવે ને રે ... આનંદ૦ ૭
મંદિરમાં પધારે
(ઢબ – પાણી ભરવા ગઈ'તી રે). મંદિરમાં પધારો રે, વાલા કહું વાતલડી રખડેલાની સંગે રે, રમ્ય દિન રાતલડી ... મંદિરમાં ટેક.
સાખી - મેં મારા માન્યા હતા, સાચા ને વળી સાર;
શકતણ સિંધુ થયા, હિત વિત્ત હરનાર. ઠગારાની સંગે રે, ગાયે હું કાલે –
(આ) પરમરસ કહીને રે, પાયે વિષ પ્યાલો...મંદિરમાં. ૧ સાખી - અહર્નિશ જે આશમાં, લટક થઈ લાચાર;
અંતે તે એ મૃગજળે, ખાલી કર્યો ખુવાર. જુદા મેં તો જાણ્યા રે, તારક આજ સુધી તમને – (હું) મૂરખ થઈ મુંઝાયે રે, માલમ નહિ આવી મને....મંદિરમાં ૨
૧૩૦ Jain Education Interational
જીવનઝાંખી
Page #174
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરુદેવ કવિલય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
સાખી - વિશુદ્ધ સઘળા વર્ગથી ઉત્તમ આપ અભેદ;
- કુમુદચંદ્ર કિરણે કરી, ક્ષય કરજો મુજ ખેદ. શોકાગ્નિ સમાવી રે, સાહેબ! મન શાંત કરો –
(ને) અવર તજી આ રે, હદયતણું પીડા હરે મંદિરમાં ૩ સાખી - આવી આ મુજ આંગણે, રમે હદયના રામ;
પાવરને પાવન કરે, વિબુદ્ધ કરી વિશ્રામ. પ્રકાશ પ્રસરે રે, કરુણાળુ કૃપા કરીસંતશિષ્ય સહેજે રે, આનંદમાં રહીએ તરી ... મંદિરમાં ૪
પ્રાર્થના (હરિગીત અથવા ભૈરવીની ઢબ) હે નાથ! ગ્રહી અમ હાથ રહીને સાથે માર્ગ બતાવજે, નવ ભૂલીએ કદી કચ્છમાં પણ પાઠ એહ પઢાવજે; પ્રભુ, અસત્ આચરતાં ગણી નિજબાળ સત્ય સુણાવજો, અન્યાય પાપ અધર્મ ન ગમે સ્વરૂપ એ સમજાવજો. બગડે ન બુદ્ધિ કુટિલ કાર્યો એ બતાવજો, વિભુ! જાણવાનું અજબ રીતે જરૂર જરૂર જણાવજે; સહુ દુષિત વ્યવહારો થકી દીનબંધુ દૂર રખાવજે, છે યાચના અમ કર થકી સત્કાર્ય નિત્ય કરાવજો.. પ્રભુ ! સત્ય-ન્યાય – દયા – વિનય-જળ હૃદયમાં વરસાવજે. બદનામ કામ હરામ થાય ને એહ ટેક રખાવજે; હે દેવના પણ દેવ! અમ ઉર પ્રેમ પૂર વહાવજે, પાપાચરણની પાપવૃત્તિ હે દયાળ! હઠાવજો........ સુખ-સંપ-સજનતા–વિનય-યશ-રસ અધિક વિસ્તાર, સેવા ધરમના શેખ અમ અણુ અણુ વિષે ઉભરાવજો, શુભ “સંતશિષ્ય” સધાય શ્રેયે એ વિવેક વધારજે, આનંદ-મંગળ અર્પવાની અરજને અવધારો...
૪
આલોચનાત્મક – પ્રાર્થના
(ઢબ - આવો મારા નટવર નાનડિયા) પ્રભુ! હવે બાંદ્ય ગ્રહો મારી, હવે તો છેક ગયે હારીપ્રભુ. ટેક તેને છોડી માયામાં રમિયે, સમજણ વિણ ભ્રમિત થઈ જમિયે;
મારી ભૂલે ખૂબ દુઃખે અમિપ્રભુત્ર-૧ જિનવર તુને કદીએ નવ જાણ્ય, અરિઓને મેં આમંત્રી આણ્યા
માલિક થઈ મુજ ઘરમાં માણ્યા.પ્રભુ-૨
સંતશિષ્ય”ની કાવ્યસરિતા
૧૩૧
Page #175
--------------------------------------------------------------------------
________________
-
-
પૂસ્ત્ર ગુરુદેવ કવિવય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાલિંદ સ્મૃતિગ્રંથ સમજે પણ નહિ સમજ્યા જેવું, એથી મારે અખૂટ વધું દેવું;
સવળું કરતાં અવળું થયું એવું પ્રભ૦-૩ મારા દે કહેતાં મરું લાજ, રા સદા ગર્વ વિષે ગાજી;
પાખંડમાં પૂરણ ર પાજી .... પ્રભુ -૪ પતિતને પાવન કરનારા, અહાનિશ અમૃત ઝરનારા;
તિમિર “સંતશિષ્ય” ના હરનારા ... પ્રભુ૦-૫
આલોચનાત્મક પ્રાર્થના | (ઢબ-આ મારા નટવર નાનડિયા) કરુણાનિધિ ! કરુણ જરૂર કરજે, અંધારું હૃદયતણું હરજે. ટેક કહીશ તેમ નાથ! સદા કરશું, દેશે થકી જરૂર હવે ડરશું;
તારા વિના કેમ કહે તરશું ? . . કરુણનિધિ. ૧ શરણું મને સર્વ સ્થળે તારું, મસ્તક તારા ચરણકમળ મારું;
બીજુ મને કેઈ નથી બારું. કરુણાનિધિ૦ ૨ ત્રિભુવનપતિ સમજી તારો, કરીશ નહીં નાથ મને જ્યારે;
ઠાકર ભવતાપ થકી ઠારે કરુણાનિધિ. ૩ માલિક મારા દોષો છે મેટા, આચરણો મેં આચરિયા ખોટા;
દંભી થઈ વાખ્યા ઘણું ગોટા .. કરુણાનિધિ. ૪ જોઈ ભૂલો જિગર તણું જ્યારે, પાકી મને પ્રતીત થઈ ત્યારે;
વા'લો વચ્ચે ઘટડામાં મારે ... કરુણાનિધિ પ મીઠી તારી દષ્ટિ જ્યાં થાયે, જરૂર મારા જન્મ-મરણ જાયે;
આનંદ “સંતશિષ્યને ઉભરાયે ...કરુણાનિધિ૦ ૬
- સ્તુતિ (રાગ - સારેગમની તરજ) પ્રીતેથી નમી તુને ચિત્તે ચિંતવીએ (૨) વિધેશ્વર સુખકર દુઃખહર દેવ (૨) સિ.. દ્ધ ... શુ.. દ્ધ. અબુ ....તું... પ્રીતેથી જય જય જગપતિ, અગમ છે તારી ગતિ,
મંદ મંદ મારી મતિ, ધારી ન શકાય વૃતિકળી ન શકાય કૃતિ, વળે જે તારામાં વૃત્તિ, દુઃખ નવ રહે રતિ. અપાર તું અલક્ષ્ય તું અગમ્ય તું અવાચ તું (૨) પ્રીતેથી -૧
વિશ્વપતિ વિજ્ઞ હર, મારા હૃદયમાં ઠરે,
ધ્યાનમાં અરજ ધર, દેષ મારા દૂર કરત્રિભુવનતણું તાજ, અરજ સુણજે આજ, રાખજે “શિષ્ય ની લાજ,
એકમાં અનેક તું અનેકમાંહે એક તું (૨) પ્રીતેથી -૨
T૩૨
જીવનઝાંખી
Page #176
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરૂદેવ કવિય પં. નાનસન્ટેજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
વિશુદ્ધ પ્રેમની લગની
(રાગ - મારો રામ ગયે વનવાસ રે). પરમ વિશુદ્ધતર પ્રેમની, લાગી જેને લગની ખરી ..ટેક. આખી ૩ અવનિમાં પ્રેમને પેખે રે (૨)
કંચી એ ખરેખરી ક્ષેમની – લાગી. પરમ૦ – ૧ એહ ૨સાયણે અંતરઘટની રે (૨)
વેગળી રહે છે સ્થિતિ વે’મની – લાગી. પરમ - ૨ સાચા તે પ્રેમની સંપત્તિ આગળ રે (૨) | કિંમત શું હોયે હર હેમની?– લાગી. પરમ૦ – ૩ પૂરણ રીતે જેણે પ્રેમને પિછાણ્યો રે (૨)
- તારક જિંદગી છે તેમની – લાગી. પરમ - ૪ પરવા નહિ જેણે પ્રેમરસ પીધે રે (૨)
હલકાથી મહ૬ હાકેમની – લાગી. પરમ૦ – ૫ પ્રેમ વિના પરિતાપનાં સ્થળો છે રે (૨)
અનુપમ છાયા એક એમની – લાગી. પરમ૦ – ૬ સંતને શિષ્ય થઈ શુદ્ધ પ્રેમ સાધે રે (૨)
જયરૂપ વૃત્તિ હાય જેમની – લાગી. પરમ૦ – ૭
મહાવીરના ભક્ત ( ઢબ – જળ ભરવા દિને જમુના તણા રે ) મહાવીર તણું ભકત એને માનવા રે,
પહેરે સત્ય – શીલના જે શણગાર ... મહાવીર ટેક સત્યાસત્ય સ્યાહૂવાદથી સમજેલ છે રે,
દિવ્યદષ્ટિ વડે એહ દેખનાર ... મહાવીર ૦ -૧ નિદંભી મૃદુ હૃદય પ્રેમથી ભય રે,
વિશ્વ વાત્સલ્યમય એહન વ્યવહાર , મહાવીર૦ -૨ રોમેરોમ વીર વચનથી વ્યાપી રહ્યાં રે,
દિવ્યગુણ – મણિઓનાં ભંડાર ... મહાવીર -૩ જેણે તન-મન-ધન અર્યા પ્રભુચરણમાં રે,
શ્વાસે શ્વાસ એનું રટણ કરનાર છે. મહાવી૨૦ -૪ ગ્રંથિ – ભેદ કરી ભેદજ્ઞાન પામીઆ રે,
સ્વ–પર શાસ્ત્ર જેણે સાર મહાવીર૦ -૫ “સંતશિષ્ય જેને પરવાનો પ્રભુને મળે રે,
ભવસાગરમાં તે નહિ ભમનાર . મહાવીર –
સંતશિષ્યની કાવ્યસરિતા
૧૩૪
Page #177
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરૂદેવ કવિ પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ
સન્માનું આવાહન
૧૩૪
( રાગ
આ સ્થળ આવે। આ સ્થળ આવે,
આમતેમ જઈ શીઢ અથડાએ ? અવર તજી પ્રભુના ગુણુ ગાઓ,
જ્ઞાનનું મંદિર ખૂબ ગજાવા સત્ય મનામાં શુ શર્માએ ?
સમય મળ્યેા છે ત્યેા શુભ લાવે મિતપણે શાને ભ ટ કા એ ?
બતાવે
લગની અંતરમાંહે લગાવે નેહ નયન ભરીને વરસાવે, લાગણી અન્ય અન્ય પરસ્પર મળી પ્રગટાવે, જ્ઞાનજળે સહુને નવરા વે પ્રભુના નામની ધૂન મચાવે!,
આન આન આવી ઉડાવેા જય કરવાના ખેલ જમાવે, ♦ સતશિષ્ય
થઈ શેાક સમાવે
✩
પ્રેમ
-
આશા અથવા ખિલાવર )
F
આધિ ને વ્યાધિ ઉપાધિ તાવે રે (૨)
....
....
આ સ્થળ. ટ્રેક
For Private Personal Use Only
આ.
આ.
આ.
આ.
આ.
સદ્ગુરુના લક્ષણ
( રાગ મારા રામ ગયે! વનવાસ રે) સદ્ગુણુના સિંધુ શેાધ સતને, શરણે રાખી શેક હરે...ટેક. આશા ને તૃષ્ણા અલગ કરે એવા (૨)
મનને જીતેલા મહંતને શરણે॰ સદ્દગુણુ॰ -૧ મેહદ્દશાથી જે મુક્ત થયેલા રે (૨)
માયા તળેલા મતિવ્રતને..શરણે॰ સદ્દગુણ૦-૨
... 241.
આ.
તાડી નાખે ભવતતને...શરણે॰ સદ્દગુણ૦-૩
પરમજ્ઞાનના પાય છે પિયાલે ૨ (ર)
આળખાવી દે અરિહંતને ... શરણે ગુણ૦ ૪ અંતરઘટમાંડે કરી અજવાળું રે (૨) આણે અવિદ્યાના અંતને ‘સંતશિષ્ય’ કહે સંતની સંગતિ રે (૨)
શરણે સદ્ગુણુ૦ ૫
ભેળે! કરી ટ્રુ ભગવંતને... શરણે॰ સદ્દગુણુ દે
✩
જીવનઝાંખી
Page #178
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરૂદેવ કવિલય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
સદગુરુ પ્રત્યે નિવેદન (બ- મહેતાજી રે શું મહી મૂલ બતાવું?) એક અરજી રે... સદ્ગુરુ આપ સ્વીકારી
ધ્યાન વિષે ગુરુ ધારી. ટેક. આ આશ્રિત આપના જાણી રે, લાગણીઓ અધિકી આણી રે; ગુરુ ! પૂરણ અમને પિછાણી -
ગુણ ખાણી રે.... પ્રેમનાં કિરણ પ્રસારી ... ૨૦ ૧ કહે અન્ય સ્થળે કયાં જઈએ રે ? બીજા કોનું શરણું લહીએ રે ? કોની આગળ કથની કહીએ રે? –
દુઃખ સહીએ રે... અવધૂ લેજો ઉગારી... ૨ એકે વાત નથી સમજાતી રે, મુંઝવણુ મનમાં નથી માતી રે? નથી જયની વાત જણાતી રે –
સમજાવી રે. સંશય ના સંહારી ... ૯૦ ૩
જયાં ત્યાં ભયભડકા ભાસે રે, ત્રાય બાય કરી મન ત્રાસે રે, નિર્ભય બનવા બહુ નાસે રે
કયાં જઈએ રે... અમને ઓથ તમારી ... તો. ૪ એક આશ્રય અમને તમારે રે, ભવસાગર પાર ઉતારો રે, મટે જેમ માયાનો મુંઝારો રે–
ન વિસરે રે... અમ આતમ અધિકારી .. . ૫
કહેતાં પણ નથી કહેવાતું રે, કીધા વિણ નથી રહેવાતું રે; નથી ખલકનું દુઃખ ખમાતું રે
આ વાતું રે... ન મેલશે નાથ વિસારી... - ૬ ઊંચું અંજન આંખે લગાવો રે, શુદધ મારગડે સમજાવે રે; લીએ “સંતશિષ્ય’ એ લા રે
ગુરુ આગળ રે અરજી એહ અમારી યો૦ ૭
સંતશિષ્યની કાવ્યસરિતા
૧૩૫
Page #179
--------------------------------------------------------------------------
________________
પૂત્ર
વ વવવ ૫. નાનચંદજી મહારાજ જન્મશતાહિદ
સદ્ગુરુની કૃપા (રાગ – શ્યામ કલ્યાણ, ઢબ – મંડપ ર આજ (૨)) રાળુની કૃપા થાય, આનંદ ઉભરાય (૨) - ગુરુવરની સંગતિ કરતાં, આપેલ એહને મંત્ર ઉચચરતાં,
પામેલ ન તેહ પમાય, શંકાઓ માત્ર સમાય;
દિલનાં દુઃખ સર્વ દબાય, આનંદ ઉભય . સદગુરુની. ૧ - અનુભવીઓ વિણ કેણ ઉગારે? વિષમપંથથી અવર ન વારે;
ભવભેદ એહ ભણાવે, સાચે ગુરુપંથ સુણાવે,
બુટ્ટી એ હકીમ બતાવે, આનંદ ઉભરાય.. સદ્ગુરુની. ૨ - તરનારા ભવસિંધુથી તારે, ઊગરી ગયા છે એહ ઉગારે;
છુટેલા તે જ છોડાવે, સમજેલા તે સમજાવે,
અનુભવીઓ અનુભવાવે, આનંદ ઉભરાય ... ગુરુની ૩ - ગુરુ ઉપદેશના રસમાં ગળ્યાથી, બંધનકારક બીજ બન્યાથી;
એ પરમ સુધારસ પાય, તે જન્મ-મરણ મટી જાય,
દોષો પછી સહજ દળાય, આનંદ ઉભરાય ... સદ્ગુરુની ૪ - એ ભવને કેમ વિસારું? અમૂલ્ય એહ જ ભૂષણ મારું;
તે કદી ન અળગું કરાય, મુજ જીવનથકી જરાય, આ “ સંતશિષ્ય ગુણ ગાય, આનંદ ઉભરાય છે. ગુરુ. ૫
સદગુરુની કૃપા (રાગ – સારંગ, ઢબ - હરિભજન વિના) ગુરુકૃપા વિના, માયાવાળા મનને પાર ન આવે, શી શોધ કરું, અજાણ નરને અધારે કેમ ફાવે? .... ટેક. મનમાયા એક થઈ ચાલે, મહિપતિ થઈને મંદિર મહાલે,
એને સદ્ગુરુ વશ કરી ઝાલે . ગુરુકૃપાઠ -૧ માયા ખવરાવે તે ખાવે, માયા ગવરાવે તે ગાવે;
એ વિણ અમૃત પણ ના ભાવે . ગુરુકૃપા-૨ જેમ સ્થિર કરું તેમ તેમ ભાગે, જરૂરી વિણ નવીન નવીન માગે;
લગની પ્રભુમાં ક્ષણ નવ લાગે છે. ગુરુકૃપ૦ -૩ જપ-તપથી ટેવ નથી જાતી, ઉપદેશની અસર નથી થાતી;
મનમાં એ મૂંઝ નથી માતી - ગુરુકૃપા -૪ દિન – રાત કરે દોડાદેડી, એના વેગની જગમાં નથી જેડી,
વ્રત નિયમ બધાં નાખે તેડી . ગુરુકૃપા -૫ ગીતામાં ઔષધ ગાયું છે, શત્રે પણ ખૂબ સમજાવ્યું છે; “સંતશિષ્ય ” ને રહસ્ય જણાવ્યું છે ... ગુરુકૃપ૦ -૬
જીવનઝાંખી
Page #180
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરૂદેવ વિવા` પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ
ગુરુ મહારાજને વિનંતી
( રાગ–દેશ. ઢા—વિમળા નવ કરશે! ઉચાટ ) ગુરુ મુકત થવાને અપૂર્વ માર્ગ બતાવજો રે;
ગુરુ॰ ~૧
બતાવી ગુપ્ત રહસ્યા, નહિ જાણેલ જણાવજો રે ..ટેક. ગડું બની અહુ કાળ ગુમાવ્યેા, અથડામણને પાર ન આવ્યે; લાયકાત ગુરુ નાલાયકમાં લાવજો રે તિમિર તમામ સ્થળે છવરાયું, હિત-અહિત જરા ન જણાયું; અધકારમાં પ્રકાશને પ્રગટાવજો रे ગુરુ -૨ નદીના છે અનેક દેષા, જડતા સામું કદી નવ જોશે; વિશાળષ્ટિ કરીને અમી વરસાવજો રે . . ગુરુ॰ -૩ ઊર્ધ્વ સ્થાન શુભવૃત્તિ ચડે છે, અનેક વિજ્ઞો આવી નડે છે; આ અગવડની સરસ ક્રવા સમજાવજો રે .. ગુરુ૦ -૪ અલગ રહે અકળામણુ મારી, નિર્મળતા રહે સદાય ન્યારી; દયા કરી ગુરુ એવી ચાંપ દબાવો રે ગુરુ -પ્ અજન નેત્રે અજબ લગાવે, સત્ય રહસ્ય મને સમજાવે; શકા ફરી ઉપજે નિર્ડ એમ શમાવજો રે ગુરુ -દ જન્મ-મરણુજાયે ગુરુ મારા, નીકળીને દેજે! રહે ન્યારા; ‘સંતશિષ્ય’ને એવું સ્વરૂપ સમજાવો રે
ગુરુ॰ ~૭
✩
સતશિષ્ય'ની કાવ્યસરિતા
વા
...
હૃદય ની દવા ( ઢમ । – જળ ભરવા ક્રિયાને) હૃદય તણી કાર્ડ ઢવા કીજીએ રે,
પ્યાલે પીજીએ ગુરુના ધરી પ્રેમ...હૃદય૦ -૧ એમાં શરમ કહેા શાને માટે રાખીએ રે ?
હ્રય હોંશથી મનાવીએ હેમ... હૃદય૦ -૨ કઠણ વચન પણ કાનમાં ઉતારીએ રે,
એસડ રાગી ઘટમાં ઉતારે એમ... હૃદય૦ -૩ સાથે પ્રેમથી પરેજ પાળીએ ૨, ત્રણ કાળમાં આનંદ રહે તેમ... હૃદય૦ ૧૪ પરતંત્ર થઇ શાને દેવા પીજીએ રે?
For Private
4.
Personal Use Only
.**
હાય પાનારના અંતરમાં પ્રેમ .. હૃય૦ -૫ જ્યારે ત્યારે પણ ઢાષ દૂર કઢવા રે, ખરેખરી એ વિના ન કુશળ ક્ષેમ... હૃદય૦ -૬ ‘સતશિષ્ય' થઈ સમજીએ સાનમાં રે,
જય જય થાય જિંદ્રગીમાં જેમ... હૃદય૦ -૭
✩
૧૩૭
Page #181
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરૂદેવ કવિવય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાલિંદ સ્મૃતિગ્રંથ
સદ્ગુરુ પ્રત્યે શિષ્યનું નિવેદન
શિષ્યની મુંઝવણ
(રાગ – કાલિંગડે) કર શિષ્યની સહાય, શિષ્ય તારું ધ્યાન થાય ...કર૦ ટેક દેખાય છે દષ્ટિ પ્રમાણે, કાંઈ ન કરી શકાય;
વિડ્યો વારે વારે નડે છે, પણ પ્રભુ પકડાય ..ક૨૦ -૧ વિપત્તિઓની વાત બધી આ વદને કેમ વદાય ?
મનેરના મારગડામાં મન મારું મુંઝાય કર૦ -૨ અંધારામાં ભયનાં ભારે, ભૂતડાં ભરખી ખાય;
સહાય વિના પા૨ ન પામું, જરૂર એવું જણાય ...કર૦ – ૩ ચેય ભૂલું (હું) ધ્રુવનું ત્યારે, ગાત્ર બધાં ગભરાય
નાથ! તારા વિણ તૈકા મારી, આમતેમ અથડાય .. કર૦ -૪ અનુભવીને આ મુશ્કેલી, જરૂર સાચી જણાય;
બીજા પાસે બોલીએ ત્યારે, ગાંડાં વેણ ગણાય ...કર૦ -૫ દૂર રહે છે ડા”પણ આમાં, સત્ય નહિ સમજાય;
સંતશિષ્યને આ ઉદ્ગારે, અંતરમાં ઊભરાય...કર૦ – ૬
સદ્દગુરુનું શરણ
(રાગ – કાલિંગડે) શાંતિ માટે સદ્દગુરુનું શરણું લીધું રે (૨)
તન - મન - ધન એમને બધું આપી દીધું રે...શાન્તિ ચી રૂપે તવ મને કાનમાં કીધું રે (૨)
( પીયૂષ ગણી તુરત તેને પ્રેમથી પીધું રે...શાન્તિ ગત ચારે કોર હું તેને ઘટમાં ચીયું રે (૨)
દયા કરીને દિલડામાં દરશાવી દીધું રે....શાન્તિ વૈરાગ્યથી ગુરુએ મારું મનડું વીયુ રે (૨)
સંતશિષ્ય કહે સદગુરુએ કામણ કીધું રે...શાન્તિ
સંતને મહિમા (રાગ - કાનડો. હેબ – આવરદા વ્યર્થ વિતાવી) શુદ્ધ મારગ સંત બતાવે (૨)
અશાંતિના મૂળ ઉખેડી, પરમ શાંતિ પથરાવે . શુદ્ધ ટેક - હિતાહિત હકીક્ત સઘળી, સદબુધે સમજાવે;
કર્મબંધનાં કારણ સઘળાં, જુગતી કરી જણાવે ... શુદ્ધ -૧ - પાઈ પિયાલે પરમ જ્ઞાન, જયેત અખંડ જગાવે;
અંતરઘટમાં કરી અજવાળું, દેવ સ્વરૂપ દશો ... શુદ્ધ૦ -૨
જીવનઝાંખી
Jain 135on International
Page #182
--------------------------------------------------------------------------
________________
ટેપૂજ્ય ગુરૂદેવ કવિલય પં. નાનસન્ટેજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
- ભૂલ સુધારી ભવભવ કેરી, સઘળા દોષ સમાવે;
અવળા પંથ બધા અળસાવી, સાચે પંથ સુણાવે. શુદ્ધ -૩ - ભીતરનું ભ્રમણ સ્થળ ભાંગી, નિર્ભય સ્થળ નિરખાવે;
વેર-ઝેરની લહેર ઉતારી, નિર્વિષ બુદ્ધ બનાવે. . . શુદ્ધ૦ -૪ પ્રબળ પાપનાં પડળ ઉતારી, અંતર નયન ખુલાવે;
“સંતશિષ્ય દુઃખ સર્વ હઠાવી, અપૂર્વ સ્થાન અપાવે. શુદ્ધ –૫
.
પ્રવચન પ્યાલ
(ભજન-ધીરાના પદની ઢબ) પિયાલો મને પાયે રે... પ્રવચનનો ભાવે ભરી; સદ્દગુરુ સાચા મળિયા રે ... દુઃખ મારાં લીધાં હરી. પિયાલેટેક
પહેલે પિયાલે સમરસતણે, પાયે ધરીને પ્રેમ;
વિષમદષ્ટિ કરી વેગળી, જાદુ કરે કે જેમ. દેને દૂર કીધાં રે . અંતરનાં ઓળખ્યા અરિ . પિયાલો૦ -૧
બીજે પિયાલે બહારનું, ભૂલી ગયો સહુ ભાન;
અંજન કર્યું અંતર વિષે નિરખ્યું પરમ નિધાન. તિમિર ઘટ ટાળ્યું રે .... પરમ પ્રબંધ કરી .. પિયાલો૦ -૨
ત્રીજે તાળાં તેડિયાં, સમજાવ્યો નિજ સાથ;
પડતાં મૂક્યાં પર બધાં, નિકટ નિરખિયો નાથ. દવાયું એવી દીધી રે ... મત મૂઢતા ગઈ મરી .. પિયાલે. –૩
ચોથે પિયાલે ચિંતા મટી, મટયે માયાને સંગ;
અમૃત સ્થળને ઓળખ્યું, અપૂર્વ થયે ઉમંગ. અમૃત ઘટડામાં રે ... ઝરમર ઝરમર રહ્યું છે ઝરી ... પિયાલો૦ -૪
પાંચમે પ્રેમ પ્રગટાવિયે, જળહળ દીઠી ત
નગર બધું નિરખી રહ્યો, અવિચળ થયે ઉત. કામણ એવું કીધું રે ... જૂઠી બાજી ગમે ના જરી .. પિયાલો૦ -૫
છ સ્વરૂપને સમજિયે, ભયનો ટળિયે ભાસ;
રેડી રસાયણ હૃદયમાં, નિર્બળતા થઈ નાશ. પથ્યાપથ્ય પરયું રે .. ઠેકાણે જઈ બેઠો ઠરી ... પિયાલે–
જીવ, ઈશ્વર ને જગતને, નિચ્ચે સમજે ન્યાય;
સંતશિષ્ય સુખ અનુભવ્યું, સદ્દગુરુ થયા સખાય. ભ્રમણુનું સ્થળ ભાંગ્યું રે ... ભદધિ ગયા તે તરી ... પિયાલ૦ -૭
સંતશિષ્યની કાવ્યસરિતા
૧૩૯
Page #183
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરૂદેવ કવિવર્ય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ
આનંદમંદિર (રાગ - કાંડે કોડે કાંકણિયાળી ચૂડી રે) હદયને આનદમંદિર બનાવો રે,
મનડાને તે સ્થળ રહેવા મન રે ... હૃદયને ટેક. તે માંહેથી કાદવ કચરા કઢાવે રે;
એ મંદિરે પ્રેમતિ પ્રગટાવો રે ... હાયને. ૧ મંદિરમાં આનંદ માલવા આવો રે;
અન્ય સ્થળે શાને માટે અથડાએ રે ... હદયને ૨ રમી એમાં ભવની ભ્રમણ ભુલાવે રે;
સત્ય પથે શાને માટે શરમાવો રે ... હૃદયને ૩ પાપ પરિતાપને એહથી પતાવે રે;
બુદ્ધિબળ આવા જ પંથે બતાવો રે ... હદયને ૪ અક્કલને આનંદમાં અજમાવે રે;
અંગઅંગે આનંદને ઉભરા રે ... હૃદયને. ૫ વિશ્વ વિષે આનંદને જ વહા રે;
આનંદથી દેષના સ્થાન દબાવ રે .. હૃદયને ૬ સંકટને આનંદથી સમા રે;
સચ્ચિદાનંદમાં મોજ ઉડાવો રે ... હૃદયને. ૭ ધ્યાન એ આનંદરામનું ધ્યાવો રે,
સંતશિષ્ય જીવનનો લાટ રે .હૃદયને. ૮
અનુભવીને રાહ
(રાગ - કાલિંગડ) અનુભવીને એકલું આનંદમાં રહેવું રે (૨)
આનંદમાં રહેવું રે, આનંદમાં રહેવું રે ... અનુભવી ડગવું નહિ દુઃખ પડયેથી, સમજી વહેવું રે (૨)
વાસનાને વળગાડ તજી, વૈરાગ્યે વહેવું રે ... અનુભવી ૧ આત્મવત્ અન્યને ગણી, દુઃખ ન દેવું રે (૨)
કર્માધીન સર્વ (પછી) કેને કેવું રે ... અનુભવી. ૨ તત્ત્વ પામેલાને માઠી, ટાળવી ટેવું રે (૨)
લક્ષનું સ્થાન અનુભવેથી લક્ષમાં લેવું રે .... અનુભવી. ૩ રામદષ્ટિથી દેખાશે જગ જેવું છે તેવું રે (૨)
“સંતશિષ્ય અનુભવે, અનુભવથી એવું રે .. અનુભવી છે
૧૪૦
- જીવનઝાંખી
Page #184
--------------------------------------------------------------------------
________________
ક
પ6 Jદવ વવ ૫. નાનયજી મહારાજ જન્મશતાલિદ સ્ટ
વિરલા
(રાગ – પીલુ અથવા આશા) આતમ દરશન વિરલા પાવે, દિવ્ય પ્રેમ વિરલા પ્રગટાવે ... ટેક એ મારગ સમજે જન વિરલા, વિરલાને એમાં રસ આવે ..... આતમ સદૂગુરુ સંગ કરે કેઈ વિરલા, અમૃતફલ કોઈ વિરલા ખાવે .... આતમઅંતરમાં જાગે જન વિરલા, કમંદળને વિરલા હઠાવે ... આતમ તજવાનું ત્યાગે કોઈ વિરલા, જ્ઞાનનદીમાં વિરલા નહાવે આતમ૦ આતમ રમણ મે કોઈ વિરલા, અમરબુદ્દેિ વિરલા અજમાવે આતમસમજે આત્મસમા સહુ વિરલા, ધ્યાન પ્રભુનું વિરલા ધ્યાવે .... આતમઅપી દે પ્રભુ અર્થે વિરલા, સંતશિષ્ય” વિરલા સમજાવે ... આતમ
સંગત એવી છે
(ભજન – ધીરાના પદની ઢબ) સંગત એવી શોધો રે.... ત્રિવિધનાં તાપ ટળે; પિછાણે નિજ પરને રે ... શાંતિ દેખે સર્વ સ્થળે ... સંગત. ટેક
અંજન કર આંખમાં, ભજન કરો ભયધામ;
મંજન કરી ખૂબ મનતણું, રંજન કર ઘટરામ. પ્યાલે એવો પીજે રે .. છળ કરી કોઈ ના છળે ... સંગત. ૧
પથ્યાપથ્યને પરખજે, વેગે કરી વિવેક;
સમજે સત્ય-અસત્યને, અલગ બનાવી એક. રસાયણ એવી રેડે રે ... હદયની ગાંઠે ગળે . સંગત૨
જન્મ, જરા, મૃત્યુ મટે, માટે જમણને ભાસ;
વિલય થાય જડવાસના, ટળે અવરની આશ; કરણી તે એવી કરીએ રે .. મનડું તે માલિકને મળે... સંગત. ૩
જડ-ચેતન જુદાં કરે, એવો કરો ઉપાય;
કર્મ કષ્ટમાં મેલીએ, અગ્નિ અધ્યવસાય. સુવર્ણ પેઠે શેાધે રે .. બળતણ પેઠે પાપ બળે . સંગત. ૪
ખેડે ખેતર હૃદયનું, સીંચે અમૃતસાર;
શુભ ખાતર દઈ સુગુણનું, વા તત્ત્વવિચાર. ઉદ્યોગી થાજે એવા રે .... ફાલ આવી ખૂબ ફળે • સંગત૫
ઊંટ બકરી ન આવી શકે, બચ્ચાં ન કરે બગાડ;
પાપ પક્ષી પેસે નહિ, એવી) વિવેકની કરે વાડ, “સંતના શિષ્ય” થઈને રે ... ખેતરને પાક લાવે ખળે .... સંગત. ૬
સતશિષ્યની કાવ્યસરિતા
૧૪૧
Page #185
--------------------------------------------------------------------------
________________
'પૂ6
Jana પ. નાનકજી મહારાજ જમાતાGિE 1
નાનચન્દ્રજી મહારાજ જનમશતાબિદ સ્મૃતિગ્રંથ
અંતરનું અંધારું
(ભજન - ધીરાના પદની ઢબ) અંતરનું અંધારું રે... અડચણ અનેક કરે; ગૂંચાણે ગૂંચવણમાં રે.. ઠેકાણસર કેમ કરે? ..અંતરનું ટેક
ખુશી થશે ખોટા વિષે, સત્યે ધ ન સ્વાદ;
દુશ્મનથી દિલ મેળવ્યું, પ્રગટયે દુષ્ટ પ્રમાદ. સમજાય પછી શાનું રે.. માથું ભલે પટકી મરે... અંતરનું૦ ૧
અરિ અંતરઘટમાં વસે, નિશ્ચય કરી નિવાસ;
ઘરનાને પરનાં ગણી, આખર થયે ઉદાસ. તૃષ્ણામાં તણુણે રે.. તારક વિના કેમ રે ... અંતરનું ૨
પરિહર હવે પ્રમાદને, આળસ તજી અજાણ;
બાજી આ ઘડી બે તણી, ખેળી લે તુજ ખાણ. સૂતે શું સોડ તાણી રે, હરામી તારા ધનને હરે... અંતરનું૦ ૩
પરવા તજ પામર તણી, સ્વાશ્રયને ગણું સાર;
કચરાથી કેરે રહે, તને સાંધી તાર. કસ્તુરી કાઢી નાંખી રે, ભેજામાં ડૂચા શાને ભરે? . અંતરનું૦ ૪
કરીએ એવા કામને, ધરીએ એવું ધ્યાન;
કરીએ એવા સ્થળ વિષે, ગતી એવું જ્ઞાન. ઉપાય એ આદરીએ રે, અકળાવું ન પડે આખરે..અંતરનું ૫
અણસમજુ ઊંઘી રહે, જાગે ચતુર સુજાણ;
પામે સુખ પુરુષારથે, એ છે પ્રગટ પ્રમાણ. સંતશિષ્ય સમજે રે, તે તો ભવનર તરે..અંતરનું
સમજે સે સુખ પાવે
(રાગ – આશાગેડી) સમજે સો સુખ પાવે, શાણા! સમજે સો સુખ પ્રવે..ટેક શાઅદષ્ટિ ગુરુબચન બિચારસે, ઘટ દીપક પ્રગટાવે.શાણા વહ દેખત હે હિતાહિતકે, અંતર ધ્યાન લગાવે...શાણુ બિના બિચાર કરત જો કારજ, અન્દા હો અથડાવે..શાણા સમજ બિના જે ઔષધ ખાવે, વહ મૂરખ મર જાવે...શાણા મીંચી નયન જે ચલે કુપથમેં, વહ નર ખતરા ખાવે...શાણા સંતશિષ્ય નર શાણું વહ, જે સમજ સમજ ગુણ ગાવે..શાણા
૧૪૨
982 on Intermalionai
જીવનઝાંખી www.jainettbrary.org
Page #186
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરૂદેવ કવિવર્ય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ
કર્મની રચના
(ઢબ – નાથ કૈસે ગજ કો બંધ છુડા) સઘળી કર્મતણી છે કમાઈ, રહે છે સુખ-દુઃખ એમાં સમાઈ.. ટેક સંચિતનું પ્રારબ્ધ થયું ત્યાં, ચાલે નહિ ચતુરાઈ;
રાજ્ય રિદ્ધિને વૈભવ સઘળાં, વા'લાં જાય વિખાઈ ... સઘળી. ૧ રાજા રંક સમાન બને છે, રંક કરે ઠકુરાઈ,
નિરધન નોકર ધનપતિ થઈને, શેઠથી કરે સવાઈ ... સઘળી. ૨ વેશ્યા પાસે વિધવિધ વૈભવ, સરવ રીતે સરખાઈ;
શીલતણી ઘર નાર સતી તે, દશા સહે દુઃખદાઈ ... સઘળી. ૩ પૈસા હોય ત્યાં પુત્ર મળે નહિ, દિલડું જાય દઝાઈ
પુત્ર હોય પુષ્કળ ત્યાં તેને, ધાન જડે ન ધરાઈ ... સઘળી ૪ સુઘડ નર ને શંખણી નારી, તનડું જાય તવાઈ;
પદમણી નારી ને પતિ પામર એ, ભવસાગરની ભવાઈ ... સઘળી. ૫ પંડિત શાસ્ત્ર ભણેલ ભટકતાં, ભૂતળ ઉપર ભાઈ;
મૂર્ખ જ જે માલ વિનાના, બેડા તકિયા બિછાઈ ... સઘળી. ૬ ઘટમાં રહેશે ઘાટ ઘડેલા, જ્યારે આંખ મીંચાઈ;
માન મિજાજ તજી ભજ પ્રભુને, સાચા જે સુખદ.ઈ ... સઘળી. ૭ ઓગણીસે અઠ્ઠાવન વરસે, શ્રાવણ ગુરુ ગુણ ગાઈ;
સંતશિષ્ય કહે જામનગરમાં, ચોમાસું રહી ચાઈ ... સઘળી ૮
તમારું છે તમારામાં
(ગઝલ) તમે છો શોધમાં જેની, અનુભવીને ખબર એની;
નથી તમને ખબર તેની, મજા સમજ્યા વિના શેની? ... ૧ નથી સુખ પુત્ર પ્યારામાં, નથી દિલજાન દારામાં
અવરમાં કે અમારામાં, તમારું છે તમારામાં ... ૨ નથી મિષ્ટાન્ન ખાવામાં, નથી ગાવા બજાવામાં;
નથી દોલત જમાવામાં, તમારું છે તમારામાં .. ૩ નથી વૈભવ વિલાસમાં, નથી ઉત્તમ આવાસમાં
ક્ષણિકના હર્ષ હામાં , તમારું છે તમારામાં ... ૪ મિતને અન્યમાં ભાસે, નથી સુખ અન્યની પાસે;
ફસાઓ કાં વિષય ફસે ? તમારું છે તમારામાં ... ૫ નથી વિઘા જમાનામાં, નથી ગુણિયલ ગણવામાં
નથી કોઈ સ્થાન જાવામાં, તમારું છે તમારામાં .. ૬ નથી મહેલે મજાનામાં, નથી ધનના ખજાનામાં
સુચ્યું છે “સંતશિષ્ય તમારું છે તમારામાં ... ૭
“સંતશિષ્યની કાવ્યસરિતા
૧૪૩
Page #187
--------------------------------------------------------------------------
________________
પm ગુરુવ ડવિય પ. નાનચન્દ્રજી મહારાજ ભશતાલિ અતિથિ
ઊઠ રે ઉડાડ ઊંધ તાહરી (રાગ-પ્રભાત. ઢબ-પઢે રે પોપટ રાજા રામના ) ઊઠ રે ઉડાડ ઊંઘ તાહરી, અવધિનો દિન આવ્યો; નયન ઉઘાડી નિહાળ તું, દિનકર જે આ દેખાયો... ઊઠ૦ પરહર શમ્યા પ્રમાદની, આળસ તજ અભિમાની; મોહ-મમત્વને મેલ તું, મુનિવરનું કહ્યું માની... ઊઠ૦ નાહિંમત નિર્બળ• તને, કુમતિ તારી કરાવે; ઊલટું સુલટું સમજાવીને, હિંમત તારી હરાવે; ઊઠ૦ સૂલે રે બહુ સંસારમાં, યુગના યુગ અનંત; અવસર ગયે અજ્ઞાનમાં, શેધ તું સમરથ સંત.... ઊઠ અજર અમર લે એાળખી, સાચા જેહ સખાય; શરણું લે પુરુષનું, અવળા તજીને ઉપાય, ઊઠ૦ નિર્ભય નાથ નિરામયી, ભજ ભયહર ભગવંત “સંતશિષ્ય” પ્રભુ નામથી, આવે દુઃખડાને અંત... ઊઠ૦
સાધના ત્યાં લગી સર્વ કાચી
(પ્રભાતિયું) - જ્યાં લગી આત્મ નિજસ્વરૂપ સમજ નથી,
સાધના ત્યાં લગી સર્વ કાચી; ઘાણીના ઊંટનો પંથ ઘટતો નથી,
સાધના સમજણે થાય સાચી .... ૧ શું થયું મસ્તકે મુંડ કરવા થકી?
શું થયું ભેદ વિણ ભસ્મ ચોળે ? થે જઈ સ્નાન કરવા થકી ?
શું થયું વેદના વાકય બોળે? ... ૨ - શાસ્ત્રના સર્વ અભ્યાસથી શું થયું?
શું થયું સંતનો વેશ ધર? જ્ઞાન વિણ શું થયું યમ અને નિયમથી?
શું થયું વડી વડી વાત કરે? .... ૩ - અગ્નિના કુંડ પર અધઃ મસ્તક કરી,
ઉગ્ર તપ આદરી કંઈક મરિયા; કાશી કરવત ચડી પર્વતેથી પડી,
તત્ત્વ જાણ્યા વિના કેણ તરિયા? .... ૪ - શું થયું સર્વ સિદ્ધાંતના શ્રવણથી?
શ્રેની છાપ જગમાં છપાયે; અધિક આડંબરે માન ખૂબ મેળવી,
શું થયું સર્વના ગુરુ થપાયે? .... ૫
Jain Eag X8 International
જીવનઝાંખી
Jain Educato International
Page #188
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરુદેવ કવિવર્ય પં. નાનસનજી મહારાજ જન્મશતાકિદ સ્મૃતિગ્રંથ
- શું થયું ઉચ્ચ આચારને આચર્યું?
શું થયું અધિકતર કષ્ટ કીધે? શું થયું હૃદયમાં પ્રેમ પ્રગટયા વિના
નિત નિત પ્રભુતણું નામ લીધે ... ૬ - શું થયું ધન -ધરા - ધામ તજવા થકી,
સમજ વિણ સર્વ સંસાર ત્યાગે? રમી રહ્યા હૃદયમાં દોષ દુર્ભેદ્ય તે,
થયું ઘેર ઘેર ભીખ માગે? .... ૭ - શાસ્ત્રના વાદ કરી વિજય મેળવ્યા,
શું થયું અન્યના માન ગાળે? કઠણ નિજ મન કદી લેશ પલળ્યું નહિ,
થયું પરતણું મન પલાળે? .... ૮ - સ્વરૂપ નિજ સમજશે શુદ્ધ અંતર થશે,
રાગ ને દ્વેષને જંગ જાશે; સંતને શિષ્ય' તે સફળ કાર્યો કરી,
પરમ આનંદનું સ્થાન પાશે . ૯
ચાંદની: અંતર ચોકની
(ઢબ – ઓધવજી સંદેશે કે જે શ્યામને) - ચાંદની બહુ ખીલી રે અંતર ચેકમાં,
ઠંડકની જ્યાં લગી રહી છે ઠોર જે; ઝરમર ઝરમર ઝરણાં અમૃતનાં ઝરે,
તે સ્થળ વસતાં આનંદ પ્રગટે ઓર જે. ચાંદની. ૧ - ચાલે સહિયર રમવાને એ ચેકમાં,
છેડી દઈ આ માયારૂપ વિલાસ જે; અપૂર્વ શાંતિ વ્યાપી રહી છે જે સ્થળે,
પૂર્ણિમાને વિકસી રહ્યો છે. પ્રકાશ જે .... ચાંદની, ૨ - દશ્ય પ્રપંચ પરથી લક્ષ તજી દઈ,
બહિરભાવ તજી અંતર કરીએ પ્રવેશ જે, કારાગૃહથી મુક્ત બની સુખ માલીએ,
સદ્દગુરુને સખીએ સુણિયો ઉપદેશ જે ... ચાંદની. ૩ - નેહ ધરી ત્યાં ભજીએ અવિચળ નાથને,
ગાઈએ ઝીણા સ્વરથી તેનાં ગીત જે; નિર્મળ મનથી તેની ધૂન મચાવીએ,
પરમ વિશુદ્ધ થવાને કરી પ્રીત જે. ચાંદની. ૪
સંતશિષ્યની કાવ્યસરિતા
Page #189
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરૂદેવ કવિવર્ય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
– ઝગમગ ઝગમગ અંતર જોત જગી રહી,
તિમિર ગયું ને પ્રકટયો પ્રેમપ્રકાશ ; વરણવી ના શકીએ સખી એહ વિલાસને,
વિરમેલાનો એ છે સુંદર વાસ જે ... ચાંદની૫ - ઊઠે સહિયર એમાં આળસ ના કરે,
વાત કરતા અવસર વીતી જાય છે, અનુભવશું અંતરના ઉજજવલ ચોકને,
- સંતશિય? જો એવું સ્વરૂપ સમજાય છે ... ચાંદની ૬
જાગ જંજાળથી
(રાગ – પ્રભાતિયું) - જાગ જંજાળથી જીવન જય કારણે,
ખલકમાં જન્મ તુજ જાય ખાલી સાધને નરભવ સર્વ સુંદર મજ્યા,
- ન્યાયનાં નયનથી જે નિહાળી.. ૧ - રત્નચિંતામણિ હાથ આવ્યું તને,
દુઃખ દારિદ્રને દૂર કરવા; અખૂટ દેલત નહીં ઓળખી આત્મની,
ભીખ માંગી સદા પેટ ભરવા.... ૨ - ઉપલ અવલંબિયે પ્રવર પ્રહણ તજી,
તત્ત્વ જાણ્યા ન ભવદુઃખ તરવા; શરણ છેડી કરી સચ્ચિદાનંદનું,
પાપી પામર તણું રાખી પરવા.... ૩ - રવિતણું ઉદયથી રજની તુજ ના ગઈ,
કાર્ય શુભ નવ થયું કષ્ટ કીધે, પાપના તાપ તુજ ઘટથકી નવ ઘટ્યા,
નિશદિન પ્રભુતરું નામ લીધે. ૪ - ગજ મટી અજ થો રાખમાં રમી રહ્યો,
જડ તને જુતિયાં રોજ મારે; સહજ આનંદઘન સુખનિધિ છે છતાં,
ખંતથી ખેલ નહિ કાં સુધારે. ૫ - શાસ-સિદ્ધાંતથી સાર શે નહીં,
ખુશી થઈ વૈરીને નવ ખમાવ્યું; લેહને લોહ મણિ પા પાસે રહ્યો,
ગુરુ થકી હૃદયમાં જ્ઞાન નાવ્યું. ૬
જીવનઝાંખી
Page #190
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય
૫. નાનવજી મહારાજ જન્મશતાદિ ક્ષતિ
જ
- ગ્રહણ કીધાં ન ગુણ જ્ઞાન ગંભીરતા,
ગંડુતામાંહી આયુષ્ય ગાળ્યું; અનિના કુંડમાં રેડી અમૃત બધું,
ઘોળીને ઝેર ઘટમાંહી ઘાલ્યું... ૭ - રસ નહિ રસતણી કુપિકાથી થયો.
કઠણ મન- ગ્રંથિકાઓ ને ગાળી; શાન તું નવ થયે સંતના સંગથી,
- કુટિલ ટે કદી તેં ન ટાબી.. ૮ - સુરતરુવર થકી સુખ નહીં સધિયું,
ખાખરામાં નહીં ખેદ પા; કામધેનુ થકી કામ કે” નવ કર્યું,
વિકળ તું વિષયથી ના વિરા . ૯ - ઘેર નિદ્રા વિષે ઘર બધું જાય છે,
ઊઠ તું મેલ અજ્ઞાન તારું; “સંતને શિષ્ય કહે સરળ થઈ માનજે.
મૂર્ખતા તજી દઈ વચન મારું ૧૦. જાગ
– ઉદ્બોધન - જીવ તું જડ મુર્ખ થા મા
(રાગ – ધનાશ્રી) જીવ તું જડ મુખ થા મા, ખોટ ભાંતિએ તું ખા મા...ટેક. આ મિત્ર આ અમિત્ર શાથી? ઊંચ તું તે નીચ કયાંથી?
વેર-ઝેર વિષે વણા મા ... જીવ તું જડજીવ૦ -૧ સર્વથી સંબંધ કીધા, લાવા સર્વ સાથ લીધા
તૃષ્ણાના પૂરે તણા માં ....જીવ તું જડ . જીવ૦ -૨ સર્વ છે સમાન તારા, બાહ્યથી જણાય ન્યારા;
ભેદની જાળે ભરા મા ... જીવ તું જડજીવ -૩ તારું સ્વરૂપ કેવું, અંતરે વિચાર એવું;
માયામાં ખાલી મરા મા ... જીવ તું જડજીવ૦ -૪ આદર વિચાર આવા, સર્વને મિત્ર બનાવા
આળસ ન કરીશ આમાં... જીવ તું જડ..જીવ૦ -૫ તું તારો તે સર્વ તારાં, તું સારો તે સર્વ સારાં,
હલકાઈ કરી હણા મા.... જીવ તું જડજીવ૦ - સંતશિષ્ય સુજ્ઞ થાજે, ગાન પ્રભુનાં તું ગાજે;
માણુ તું સદા મજામાં...જીવ તું જડ..છવ -૭
સંતશિષ્યની કાવ્યસરિતા
૧૪૭
Jain Education Interational
Page #191
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરુદેવ કવિવર્ય પં. નાનજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
ઉબેદન
(રાગ – વાઘેશ્રી) અરે જીવ, કાં અવળાઈ કરે? હાથથી શા માટે હિત હર? ... ટેક. - અમૃતને ઉદધિ થઈને આ, ઝેર રૂપે કેમ કરે?
નયન ખેલ નિરખીશ સુખસાગર, ઠાલે કાં થરથરે? . અરે? - માત્ર અવિદ્યાની આંધીથી, તું દિલમાં નિત્ય કરે,
અંતરની સમજણને અભાવે, ભયને તુજમાં ભરે .. અરે, – તારી કરેલી ખોટી કલપના પ્રબળ પિશાચની પરે;
ભાંતિરૂપ ભૂતાવળ નિશદિન, તારી પાછળ ફરે .. અરે, - પલપલમાં દુઃખકારક દશ્ય, અંતરમાં ઊતરે;
સંતશિષ્ય' પાલી શા માટે, વિણુ મોતે તું મરે ... અરે
એક મજાની વાતઃ હિતશિક્ષા (રાગ – વેરાળી. બહુ દિન પહેર્યા પ્રિય આભૂષણ – એ ઢબ) વાત મજાની એક સુણાવું, અંતર રાખ ઉતારી ... ટેક વખત લઈને વા'લા મારા, જે વિશેષ વિચારી , વાત- ૧ આવ્યા શાથી આ સ્થળ ઉપર, ધ્યાન ધરી જે ધારી ... વાત. ૨ પૂર્વ જન્મની દુઃખદ દશાની, વાત ગયો તું વિસારી ... વાત૩ જાવું અતે જરૂર જાણજે, પ્યારા પય પસારી ... વાત૦ ૪ અ૮૫ સમયનો આ છે ઉતારે, અહ૫ સમય આ યારી ... વાત હરાવજે સમજી અરિ હાથે, જઈશ ન જીવન હારી ... વાત- ૬ રખડાવે આ ભવરણ માંહે, તે રીતિ તજ તારી ... વાત- ૭ તરવાનાં સુંદર સાધનની, છે સગવડ આ સારી ... વાત. ૮ બુદિધબળથી એક બનાવજે, બહાર નીકળવા બારી ... વાત, ૯ સંતશિષ્ય કહે માનવભવ તું, સરળ થઈ લે સુધારી ... વાત૧૦
હિતશિક્ષા (રાગ - દેશ. ઢબ - વિમળા નવ કરશે ઉચાટ) સમજાવું છું હું સમજ સખા તું સાનમાં રે ... સમજાવું. ટેક મિજાજ તું મેલી દે મનનો, ઘડી ભરોસો નથી તુજ તનને;
મરડા મા તું મૂઢપણાથી માનમાં રે..રમજાવું--૧ ભીષ્મ, કરણ, રાવણના જેવા, કુંભકરણ, મધુ, કૈટભ કેવા;
અગાધ બળિયા પડી ગયા અવસાનમાં રે...સમજાવું૦ -૨ ઊંચ-નીચ ભવ કરીને ભમિ, પર આધીન થઈ દુ ખમિ;
ધારી લે સ્થિતિ આ સઘળી તું ધ્યાનમાં રે.સમજાવું-૩
જીવનઝાંખી
Page #192
--------------------------------------------------------------------------
________________
}પૂજ્ય ગુરુદેવ કવિલય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાલિંદ સ્મૃતિગ્રંથ
અસંખ્ય જન્મ ધર્યા તનુ તનમાં, પૃથ્વી, પાણી, અનલ, પવનમાં;
તરફડીઓ ત્યાં બહુ તિમિરના તાનમાં રે..સમજાવું છે -- ત્યાં કયાં માન હતું કહે તારું? દિલ હતું જ્યારે દુખિયારું
ભૂલી ગયો શું વખત બધો બેભાનમાં રે..સમજાવું -૫ મળે જન્મ આ મહાસંકટથી, વિચાર કર વહાલા! તું ઘટથી;
અંધ બનીને આથડ નહિ અજ્ઞાનમાં રે..સમજવુ ૦ ૬ સંતશિષ્ય” સ્નેહે સંભળાવે, બોધ શાસ્ત્રને કહી બતાવે;
વખત ગયો નહિ આવે કહું છું કાનમાં રે.સમજાવું. --૭
હિતશિક્ષા
(રાગ – સેરઠની ગઝલ) કહું વાત વા'લા! વિચારજે, ખૂબ ધ્યાન આપીને ધારજે.ટેક
કૂવાથંભ સત્ય કરાવજે, સમજી સુકાન ફેરાવજે,
લક્ષ ધ્રુવ પર તું લગાવજે, ચાતુરીથી વહાણ ચલાવજે..કહું, ભ્રમણાઓ માર્ગ ભુલાવશે, પાસલા રચી પકડાવશે;
માયા તોફાન મચાવશે, ચેરે ચિત્તને ગભરાવશે..કહું શઢ શ્રદ્ધાનો ફરકાવજે, ભયસ્થાનમાં ન ભરાવજે;
નયને ઉઘાડી નિહાળજે, વમળોથી નાવને વાળજે..કહું હેડી હામ રાખી હંકાર, વિદનો બધાએ વિદારજે;
મોહ - માન મગરને માર, વિષ ખરાબાથી વારજે..કહું ગંડુ થઈ ન કાળ ગુમાવજે, આનંદ બંદર આવજે;
સાચા નાથને સંભારજે, “સંતશિષ્ય' પાર ઉતારજે..કહું
ઉબેધન (રાગ - માઢ. ઢબ - આ શું ઠેસ વાગી રે (૨)) ગાડ્યા શું જાગતા નથી રે (૨) તજવાનું ત્યાગતા નથી;
આતમ શ્રેયના કામની પાછળ લાગતા નથી રે... જગાડ્યા. ટેક કહી કહીને થાકયા ગુરુવર, આવ્યું ન આત્મજ્ઞાન;
અળગું ન કર્યું શ્રેયને માટે, અંતરનું અભિમાન ... જગાડયા દુઃખના કારણુ દેહમાં રહે, એ ભેદનું ના'વ્યું ભાન;
શોધે છો તે તે છે તમ સાથે, આથડે શાને આમ?... જગાડ્યા પામરૂપ પરાધીનતામાં, કાઢયે કાળ અનત;
કાઢવા પાંચ પ્રમાદને કાદવ, આણવા ભવનો અંત... જગાડયા ભાગવાને ભયના સ્થળમાંથી, માગવા પ્રભુની મેર;
ત્યાગવા આતમનું ઘનતિમિર, લેવા જ્ઞાનની લે'... જગાડયા જોખમ છે જબરું તમ માથે, સૂવાનું આ નહિ સ્થાન;
સંતશિષ્ય” સાવધાનપણે રૂડા, ભજવાને ભગવાન ... જગાડયા
સંતશિષ્યની કાવ્યસરિતા
Page #193
--------------------------------------------------------------------------
________________
પૂક્સ ગુરૂદેવ ડવિવઢ" પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
હજી સમજાય તે સારું
(રાગ - ગઝલ) હજી છે હાથમાં બાજી, કરી લે રામને રાજી;
કરું શું વાતને ઝાઝી, હજી સમજાય તે સારું ... ૧ ન કીધાનું ઘણું કીધું, ન લીધાનું ઘણું લીધું
ન સમજાયું કદી સીધું, હજી સમજાય તે સારું .. ઘણા કુકર્મને કીધા, દગા વિશ્વાસુને દીધાં;
પીણાં ઝેરી બહુ પીધાં, હજી સમજાય તે સારું .. ૩ જમાવ્યું તે જોવાનું ખરીદું કર્મ ખાવાનું,
થયું તે ના ન થાવાનું, હજી સમજાય તે સારું ... ૪ ભૂલ્યા ત્યાંથી ફરી ગણવું, ભણ્યા નહી તે હવે ભણવું;
મનાએ જે હજી મારું, હજી સમજાય તો સારું .... ૫ થશે નક્કી બધું ન્યારું, ખલક ત્યારે થશે મારું
પછી તે ક્યાં હતું તારું? હજી સમજાય તો સારું . ૬ કરી લે વૈર્યથી ધાર્યું, મળ્યું આ મોક્ષનું બારું;
કહ્યું આ “સંતના શિષ્ય” હજી સમજાય તે સારું છે. ૭
ઉબેધન હિતશિક્ષા
દૂર તજી દે દિવાની (રાગ - બરહંસ. ઢબ - શ્રી જિન મુજને પાર ઉતારે) હવે ઝટ તજવીજ કર તું ત્યાંની, રૂડા જિનવર પંથ જવાની ટેક.
મરડ બધે મન મેલ મફતને, હિતમાં કર નવ હાની;
ઈદ્રજાળ સમ આ બધી રચના, જરૂર ખબર નથી જ્યાંની ...હવે જોબનપૂર જરૂર જવાનું, જાળવી રાખ જુવાની;
ઉત્તમ કર ઉપગ તું એને, મનમાં લે આ માની ..હવે આ ભવસાગરમાં તનતૈકા, મેળવી છે તે મજાની;
તૂટે નહિ ત્યાં સુધી તરી લે, સુઘડ બનીને સુકાની ...હવે આવ્યો છે તું આ જગ ઉપર, ગુણિયલ બનવા જ્ઞાની;
સમજી સાર - અસારા વિચારો, દૂર તજી દે દિવાની ... હવે નહિ તે આખર થાશે ઉઘાડું, નહિ રહે છળ રીત છાની;
“સંતશિષ્ય સુખકર સમજાવે, રીત ન આ રમવાની ...હવે
જીવનઝાંખી
Jan 24
Page #194
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરુદેવ કવિલય પં. નાનાયબ્રેજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથસે
મનુષ્યને જન્મ ફરી નહિ મળે (રાગ - ભૈરવી. ઢબ - જે કોઈ પ્રેમ અંશ અવતરે) મનુષ્યને જન્મ ફરી નહિ મળે, કદી તનનાવા બેઠી તળે ... ટેક. - ખરેખરી તું ખોજ કરી લે, અંતરમાં અટકળે - પ્રાણીયા અંતર૦
કેસર ને કસ્તુરી કેવડે, તેલ વિષે શું તળે?.મનુષ્યનો૦ - ૧ - કલ્પતરુને કેરે મૂકી, બાથ ભીડી બાવળે - મૂર્ખ તે બાથ
ઠંડકના તજી દઈ ઠેકાણા, કાં બળતામાં બળે?..મનુષ્યને - ૨ - ભજ અજને તજ અવર કામ તે, તાપ ત્રિવિધ ટળે - સર્વ તુજ
પવિત્ર થાવા પાપ તજાવા, પ્રભુને ભજ પળે પળે ..મનુષ્યને૦૦૩ - કાં અવળાઈ કરી અંતરમાં, આમતેમ આફળે-મફતનો આમતેમ0
મૂર્ખ વિના સાચા મોતીકણ, કોણ ઘંટીએ દળે?....મનુષ્યને -૪ - પરમેશ્વરનો પંથ તજી કાં ભ્રષ્ટ પંથમાં ભળે - અરે કાં ભ્રષ્ટ
સંતશિષ્ય' કહે નહિ સમજે તો, બેટ જણાશે ખળે....મનુષ્યને -૫
અવર તજીને ભજ અવિનાશી
(રાગ - બિલાવલ અથવા આશા) અવર તજીને ભજ અવિનાશી, શા માટે તું ધરે છે ઉદ્યાસી? .. ટેક મૃગજળ માંહે મુગ્ધ બનીને, ફેગટને લટકે કાં ફાંસી? .. અવર૦ આત્મરવિ અંતરપટ પાછળ, પ્રગટી રહ્યો છે પૂરણ પ્રકાશી ... અવર૦ ફાંફાં કાં તું ફેગટ મારે? વૈભવ આ છે સકળ વિનાશી . અવર૦ ભયનાં કારણ છે તુજ ભેળાં, તજી દે તેને રહ્યો છું વિમાસી?” અવર૦ “સંતશિષ્ય' સમજી જ શાણ, પરમ સુધારસને થા પ્યાસી... અવર૦
ભિન્ન નથી ભગવાન
(ધનાશ્રીની ગઝલ) ભિન્ન નથી ભગવાન તુજથી, ભિન્ન નથી ભગવાન ... ટેક તજમાં તે છે તેનામાં તું (૨) ભૂલી ગ શું ભાન?... તુજ અળગે કર પડદો અહંપદને (૨) નિરખીશ પરમનિધાન ... તુજ સર્વ જીવનનું એ મહાઇવન (૨) સર્વ શક્તિનું સ્થાન ... તુજ સર્વ બળાનું મહાબળ એ છે (૨) સર્વ જ્ઞાનનું જ્ઞાન .... તુજ દૈવત સર્વને એ છે દાતા (૨) નિર્મળ એહ નિદાન - તુજ અપી દે તન-મન-ધન તેને (૨) તજ તારું અભિમાન - તુજ અવ૨ પ્રપંચ તજીને એનું (૨) ધર અંતરમાં ધ્યાન ... તુજ સંતશિષ્ય' સુખસાગરનાં હવે (૨) ગર્વ તજી ગા ગાન ... તુજ
સંતશિષ્યની કાવ્યસરિતા
૧૫૧
Page #195
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરુદેવ કવિવય પં. નાનચદ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
બાગ આ બગડી જાય
(રાગ – ધનાશ્રીની ગઝલ) બાગ આ બગડી જાય, માળી વિના બાગ આ બગડી જાય .. ટેક . પાણીનું પોષણ નથી પૂરું (૨) કુસુમ બધા કરમાય એ માળી. તાપણુ અતિ તીવ્રપણાથી (૨) સુંદર વૃક્ષ સુકાય ... માળી કમળ કમળ તજી તજી પરિમલ (૨) ચરણ તળે ચગદાય ... માળી પક્ષી પાર વિનાના આવી (૨) ફળને ફેલી ખાય ... માળી રમણિક બાગમાં વગર રક્ષકે (૨) ભક્ષકને ભય થાય ... માળી ગુચ્છ, ગુલમ ને મંડપ માંહી (૨) દુર્બળતા દેખાય ... માળી જૈનસમાજી બાગ બગડત (૨) નયન થકી નિરખાય . માળી કેળવણી કરનાર ન કઈ (૨) વિરલા વીર જણાય . માળી સંતશિષ્ય' કહે અગ્રેસરોની (૨) ઊંઘથી ઊંધું મરાય ... માળી
જાગે ભારતના જાયા
(રાગ – લાવણી) જાગે ભારત-જાયા તમને ભારતવીર જગાડે છે, વિજયતણું વાજું મનમેહન, એ નરવીર વગાડે છે ... ૧ સાદા ને સુખકારક સૂત્રે, સત્યાગ્રહી સુણાવે છે; ભૂલેલા ભણતરને ગાંધી, પાછા ફરી ભણાવે છે ... ૨ દુઃખકર ભારતની દુર્બળતા, દુઃખ સહી દબાવે છે, શમે ન પશુબળના ઝગડા, તે સમસ રેડી શમાવે છે .. ૩ મૃતવત જીવનમાં નરવલભ, વિદ્યુતવેગ વહાવે છે; ઊઠે, આળસ તજે ઊંઘ આ વિષમ સમે કેમ આવે છે? .. ૪ મહા – વૈભવી -નરને સાદા સેવાપ્રિય બનાવે છે; માને નહિ કદી એવા કટ્ટર નરને સત્ય મનાવે છે . ૫ સમાનતાના પાઠ સનાતન પ્રેમ સહિત પઢાવે છે; મટે ન દુઃખે દલિત પતિતના, એને દુઃખ મિટાવે છે .. ૬
ભારતના સ્વાધીનપણને, વિજયી મારગ બતાવે છે; - સંતશિષ્ય” એવી સંગતથી, જીવન સુધરી જાવે છે ... ૭
શું વળ્યું?
(રાગ – સોરઠ– તાલ લાવણી) આ જગ્યા ન ઘટ અંતર વિષે, નિશિ જાગવાથી શું વળ્યું? કરી ત્યાગ્યા ન દુગુણ દિલતણુ, ઘર ત્યાગવાથી શું વળ્યું?... ૧ બેથું ન નિજ મન તે, અવરને બાંધવાથી શું વળ્યું.
શોધ્યું ન નિજ ઘર તે, અવરને શોધવાથી શું વળ્યું?... ૨
પર
જીવનઝાંખી
Page #196
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરૂદેવ કવિલય પં. નાનચન્દ્રજી મહારાજ જનમશતાહિદ સ્મૃતિગ્રંથસે
છોડી ન માયા મમત તે, સંસાર છોડયે શું વળ્યું?
તેડી ને તૃષ્ણા તે પછી, શિર કેશ તડેયે શું વળ્યું?... ૩ બાળ્યા ન બીજક જન્મનાં, બળ રુધિર બાળે શું વળ્યું?
પલળ્યું ન મન પિતાતણું, પરના પલાળે શું વળ્યું છે.. ૪ દેખ્યા ન નિજ દિલદાર ઘટમાં, અવર દેખે શું વળ્યું?
જે “સંતશિષ્યન સંતસેવ્યા (તો) મનુષ્યભવમાં શું મળ્યું?... ૫
જીવન તેનું નિષ્ફળ જાણો (રાગ – ઓધવજી સંદેશે કે જે શ્યામને) જીવન તેનું નિષ્ફળ જગમાં જાણજે,
સુકૃતનાં કીધાં નહિ જેણે કામ જે, હાયય કરી રઘવાયે રખડો સદા,
જેના ઘટમાં નથી ઘડી વિશ્રામ જે. જીવન – ૧ - સમય મળે ને શાંતિ જે સેવે નહી,
તલભર પણ જે કરી શકે નહિ ત્યાગ જે; ઉત્તમમાં ઉત્તમ સાધન નવ ઓળખ્યાં,
તેહ દરિદ્રીઓનાં અતિ દુર્ભાગ્ય જે...જીવન... ૨ - કલેશ હંમેશ કરી અંતર કાળું કર્યું
ઉજજવળ ન કર્યો એકે આત્મપ્રદેશ જે અંધારામાં મૂખ અહોનિશ આથડ,
પ્રકાશમાં ન કર્યો ક્ષણ એક પ્રવેશ જે...જીવન. ૩ - સુખનાં બી વાવ્યાના આપે વાયદા,
દુઃખનાં બી વાવે ધરી પ્રેમ સદાય જો; અનુ વીના મારગથી બહુ અળગો રહ્યો,
ભયકારક મારગમાં નિત્ય ભરાય જે...જીવન... ૪ - ગંગા ગોબી ગોબરની ગોત્યા કરે.
પુષ્પપરાગે ન ઉપજે તેને પ્રીત જે, ભવી ભમરા પુપના ઉપર ભરાય છે. * સતશિષ્ય” છે એ અવનિની રીત જે...જીવન૫
જમ્યા પણ નવ જમ્યા જેવા
(રાગ – ઓધવજી સંદેશ કે જે ) જમ્યા પણ નવ જન્મ્યા જેવા જાણજે,
જમ્યા કેરે જાણ્યો નહી ઉદ્દેશ જે; ઉદર ભરણના કાજે જીવન વિતાવિયું,
પશુવત્ પામર થઈ રખડ્યા પરદેશ જે... જમ્યા. ૧
સંતશિષ્યની કાવ્યસરિતા
૧પક.
Page #197
--------------------------------------------------------------------------
________________
પૂષ્ય ગુરૂદેવ કવિવય પં. નાનસન્ટેજી મહારાજ જન્મશતાદિ સ્મૃતિગ્રંથ
- વિષય વિકારો સેવનથી વિરમ્યા નહિ,
અડવા દીધું નહિ ઘટમાં ઉપદેશ જે, ઝેરી રસમાં અંત સુધી મૂકી રહ્યા,
લાજયા નહિ જે છેવટ સુધી લેશ – જમ્યા૨
- ઢાંકી ઢાંકી નબળાં લક્ષણ દ્વાંકિયા.
સરસ જણાવા કીધા સહસ્ત્ર ઉપાય જે; રસ થવાના ઔષધને સેવ્યું નહીં,
એવા જ ભવ અટવિ અથડાય – જન્મ્યા૩ - સદગુરુનાં વચનોને શ્રવણ કર્યા નહીં,
દીઠા ઊલટા અવળી આંખે દેષ જો; ભૂલતણા ભંડાર ન નિજના ભાળિયા,
હૃદયતણું કાઢયા નવ સમજી રોષ જે-જમ્યા. --* - વિથામાં સોનાસમ સમય વિતાવિયે,
વિષમ સ્થળમાં વસિયા જે દિનરાત જે; “સંતશિષ્ય' કહે સલીલપણું છેટું નહિ,
અણીના વખતે તેને છે ઉત્પાત જે-જમ્યા૦ -૫
મનની અવળાઈ (રાગ-મારે રામ ગયે વનવાસ રે.) અવળાઈ કરે છે અપાર રે
- ઘરમાં મનડું ટકે ને ઘડી–અવળાઈ ધર્મતણા રૂડા ધ્યાને લગાડું રે (૨)
વળગે બીજામાં વારંવાર રે-ઘરમાં. અવળાઈ બાંધી હું રાખું ઘડી બંધ કરીને રે (૨)
બંધન છેડાવી જાય બહાર રે-ઘરમાં. અવળાઈ, નવાં નવાં રૂપ કરી નિશદિન નાચે રે (૨)
હુન્નર ઉઠાવે છે હજાર –ઘરમાં અવળાઈ૦ રોકી રે રાખું ઘણું રીતથી રિઝાવી રે (૨)
છૂવટીને કરે છે વિહાર —ઘરમાં. અવળાઈ સંતના શિષ્યને સ્થિર કરવાનો રે (૨)
એક સદગુરુજી આધાર રે-ઘરમાં. અવળાઈ
૧૫૪
જીવનઝાંખી
Page #198
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરૂદેવ કવિવય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથરે.
વેર ન કરીએ રે વા'લા!
(ઢબ - હરિવેણ વાય છે રે વનમાં) વેર ન કરીએ રે વાલા, વેરે કેર કરાવે કાળા . ટેક
ભાલાં દિલમાં રે ભકે, પ્રભુના મારગ જાતાં રોકે .. વેર૦ ૧ ઝરતાં રહે છે ઝેરો, વધુ ભાવ રખડાવે છે :
વેરો ભવભવ રે વળગે, ઉપચારોથી ન રહે અળગે . વેર૦ ૨ ગુણ તો નજરે રે ના, ભૂંડું કરવાનું નિત્ય ભાવે;
આંધી આંખે રે આવે, માનવભવને મૂઢ ગુમાવે . વેર૦ ૩ નિશદિન દે રે શે ધે, અવરજનોને એહ જ બધે;
રાખે, સામાના ગુણ દુર્ગણ દાખે ... વેર૦ ૪ * ભય ઉપજાવે રે ભારે, ઉદય સમય આવે છે જ્યારે;
હરદમ હિતને રે હરે છે, આતમગુણની ઘાત કરે છે ... વેર૦ ૫ શલ્યની પેઠે રે ખટકે, પાતાળે લઈ જઈને પટકે;
વેર તજીને રે વાલા, “સંતશિષ્ય પિયે પ્રેમપિયાલા .. વેર૦ ૬
સત્ય ભૂષણ સજીએ (ઢબ - સહિયર સુખકર સંસાર, શીલભૂષણ સજીએ) સુંદર સુખને કરનાર, સત્ય ભૂષણ સજીએ; અસત્ય એહ જ અન્યાય, તન - મનથી તજીએ . ટેક સત્યવાદીને સુરવર નરવર, ભજે ધરીને ભાવ રે, સાચું સ્વરૂપ સત્યે કરી પ્રગટે, નિર્મળ એ જ નાવ સત્ય. ૧ સત્યથકી પૂરણ સુખ પામ્યા, અવનિમાંહે અનેક રે, દુ:ખ પડયે જરીયે નવ ડગિયા, તજી નવ મનતણ ટેક. સત્ય૨ અસત્યથી અંતર અભડાયે, જીવન હળાહળ થાય રે; માને નહિ કે તે માણસનું, સાચે જૂઠ જણાય ... સત્ય૦ ૩ સુખ કરનારે સત્ય શિયળને, સાચા શુભ શણગાર રે; હેમ હીરાથી જડિયા હારે, એ વિણ સૌ અંગાર ...સત્ય. ૪ સર્વ ગુણમાં એ ગુણ મેટો, એમાં સર્વ સમાય રે; અખૂટ ખજાને આગળ છે જે સત્ય સ્વરૂપ સમજાય. ..સત્ય ૫ મહાકષ્ટથી પણ નવ મૂકે, સેવે સત્ય સદાય રે; ધન્ય એહને આ ધરણીમાં, ગુણિયલ થઈને ગવાય ... સત્ય ૬ પૃથ્વી, પાણી, સૂર્ય, શશીને, મત તજે નહિ માન રે, સત્યતણે એ મહિમા સર્વે, નહિ કેઈ સત્ય સમાન ....સત્ય૦ ૭ અમૂલ્ય આભૂષણ આ અંગે, નકકી ધરે નરનાર રે, સંતશિષ્ય' કહે જન્મી જગતમાં, ફળ કરે અવતાર...સત્ય ૮
સંતશિષ્યની કાવ્યસરિતા
૧૫૫
Page #199
--------------------------------------------------------------------------
________________
પત્ર ગુરુદેવ ડવિવટ ૫. જ્ઞાનયજી મહારાજ જમાતાGિE 2
પામરની દશા
(ઢબ – ઓધવજી સંદેશે કે જે ) પામર શું સમજે રે સાચા પંથને,
ભયવાળા સમજે નહિ તેના ભેદ જે; પતંગ ઝગમગતા માં ઝંપલાય છે,
ખરેખર બળતાં પ્રગટે છે ખેદ પામર૦ -૧ - મોરલીના નાદે મણિધર મુંઝાય છે,
રાગરસિક પર આધીન થઈ પકડાય જે; ભમરે કમળતણ રસને ભેગી બની,
રસલંપટ આખર એમાં ચગદાય જે પામર૦ -૨ - મીન તથા મૃગલા પણ એમ મરાય છે,
સુખ મેળવતાં દાવાનળ દુઃખ થાય છે, સુખ – દુઃખના કારણને એ સમજે નહિ,
પામર જીવો પગ પગ એમ પીડાય છે. પામર૦ -૩ - વિષયોમાં મોહી રહ્યા એમ માનવી,
આથડિયા એવા નર અંધ અનેક જે, એ મદિરા પીનારા મારગ ભૂલિયા
પ્રકાશનું પામે નહિ કિરણ એક જે..પામર૦ -૪ - પામરતા પલટે રે સશુરુ સંગથી,
ત્યારે જ્ઞાન ટકે ને પાત્ર ગણાય છે; પથ્યાપથ્ય પદારથને પરખી શકે,
સંતશિષ્ય” ત્યારે સાચું સમજાય જે પામર૦ –૫
તૃષ્ણામાં તણાણે રે
(ભજન- ધીરાના પદની ઢબ) તૃષ્ણમાં તણાણે રે ... જા નહિ ભેદ જરી; ડાપણુ જગમાં ડેબ્યુ રે . મેટી મોટી વાતો કરી . તૃષ્ણમાં. ટેક
અદ્દભુત રચના ઈજાળની, જે નાં અચરજ થાય;
બાજીગર બાજી સંકેલે, સરવે જેમ સમાય, એ સરખી બાજી આ છે રે ... ફેર હોય તો જેજે ફરી .. તૃષ્ણામાં. ૧
નાટક નાટક રચે, એવી જગની જાળ;
પડદે પડે જ્યાં પૂરણને (ત્યાં) વિશ્વ બધું વિસરાળ જાગીને જરા જેને રે . આશામાં કેમ ગયે ઊતરી? ... તૃષ્ણામાં ૨
અગાધ જળ આશાતણું, કયાંથી પાર પમાય? - નાવ મળે સમતાતણું, બેઠે તુરત તરય. નાવ જ્યારે ન મળે રે ... તટે પહોંચે કેમ તરી? ... તૃષ્ણામાં ૩
જીવનઝાંખી
Page #200
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરુદેવ કવિવર્ય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
સ્ત્રી પર કેઈ સ્વપ્નમાં, અન્ય રંકને રાય; ' ઊંઘ ગઈ આંખો થકી, પ પ પસ્તાય. એવું તારું થાશે રે .. માથું ફૂટી જઈશ મરી .. તૃષ્ણામાં ૪
કેઈ કંથ, કઈ કામિની, કેઈ ભગિની ને ભાઈ,
કાકા, મામા કેક બનાવ્યા, સાંધી એમ સગાઈ. તું સગપણ બધી બેઠે રે ... વાત બધી ગયે વિસરી ... તૃષ્ણામાં ૫
સમજી જા કહું સત્યને, વહાલા પર વિશ્વાસ;
સમય જશે સમજણ વિના, (તો) અતે થઈશ ઉદાસ. સંતના શિષ્ય ” થઈને રે .. મમતાને મેલ પરી ... તૃષ્ણામાં ૬
મદમાતા મછરાળા માનવી
(ઢબ – ઓધવજી દેશે કેજો.) મદમાતા મછરાળા મૂરખ માનવી,
નથી સમજતા માનવભવનું મૂલ્ય જે સત્ય કથન શ્રવણે કદીયે નવ સાંભળે,
ખુવાર થાનારા નર એ ખર તુલ્ય જે ... મદમાતા. ૧ - ગજની સવારી મૂકી ખર પર જે ચડે,
ચિંતામણિ તજી ચકમકને જે ચાય છે; પગ દેવામાં અમૃતરસ જે વાપરે,
આત્મવૈરીના અવળો એહ ઉપાય જે . મદમાતા- ૨ - કરતુરીને કાઢી કાદવ જે ભરે,
સમજાવ્યા સમજે નહિ એહ અજાણ જે; કહપતરુને કાપી ને બેરડી,
એ અક્કલના વધુ કરવા શું વખાણ જ . મદમાતા. ૩ - પોતાના ડહાપણમાં એ ડોલે સદા,
અવરતણી ઉત્તમ શીખ ન ધરે કાન જો; નિશદિન મોહનશામાં ફાટલ થઈ ફરે,
અથડાવે એને એનું અભિમાન જે ... મદમાતા. ૪ - પશુવતું પામર અંધ બની પકડાય છે,
રૂડાં સાધન રાખ વિષે રોળાય જે; પતે પૂરણ અહિત રચી પોતાતણું,
“સંતશિષ્ય કહે દુર્ગતિમાં એ જાય છે .... મદમાતા. ૫
સંતશિષ્યની કાવ્યસરિતા
૧પ૭
Page #201
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરુદેવે વિવર્ય પં. નાનચન્દ્રજી મહારાજ જનમશતાહિદ સ્મૃતિગ્રંથ
નથી કોઈ રહેવાનું (ઢબ - ઝીણા ઝરમર વરસે મેડ, ભીજે મારી ચૂંદરડી) અહીં સ્થિર કરીને ઠામ, નથી કે રહેવાનું
પુણ્ય પાપતણું પરિણામ, સુખે દુખે સહેવાનું ... ટેક કુંભકરણ રાક્ષસપતિ રાવણ, રામ સરિખ રાયા રે, - કૃષ્ણ યદુપતિ પાંડવ કૌરવ, આખર મતે મરાયા .... નથી. ૧ ચક્રવર્તી સહુ ચાલ્યા ગયા, જેની અખંડ ફરતી આણ રે,
કાળે બધાને કર્યા કેળિયા, જરૂર તું મનમાં જાણ નથી. ૨ અવધૂ યોગી ભેગી ભમરના, નથી રહ્યાં નામનિશાન રે;
ઊડી ગયા અવનિ પર એવા, સુબા અને સુલતાન ... નથી. ૩ માલ થાલ દોલત ધન ધરણી, પ્યારા કુટુંબ પરિવાર રે,
નહિ આવે એ તો નિરો સમજજે, તારા ભેગું તલભાર .... નથી. ૪ ઘટમાં રહે છે ઘાટ ઘડેલા, ઉર દુઃખથી ઉભરાય રે;
સંકેલીને સર્વ સામગ્રી, જીવન જયારે જાય .... નથી. ૫ એહ જ શાણું, સમજુ સાચા, ડાહા ડહાપણુદાર રે;
પાણી પહેલાં પાળ રચીને, શેળે જનમનો સાર ... નથી. ૬ સંતશિષ્ય” સદ્દગુરુ વચનનું, પ્રીતે કરી લે પાન રે;
તજ અવળા ધંધા તું તારા, ભજ ભયહર ભગવાન ... નથી. ૭
હંસને કર્યો છે હેરાને
(ઢબ – કાનુડે ન જાણે મારી પ્રીત) હંસને કર્યો છે હેરાન, મન મૂરખ થઈને રે હંસને કર્યો છે .ટેક. મતીને ચારો ચરો મૂકી દઈને રે (૨)
ચૂંથવા ગમે છે હાડચામ નકકી પ્રભુ! નિર્લજજ થઈને રે ... હંસને૧ દૂધલડાને માટે દરિયો તજીને રે (૨)
ગોબરમાં બને છે ગુલામ. નકકી પ્રભુ . હંસને. ૨ ઉજજવલ રંગે અંગે સદા ઓળખાતો રે (૨)
શોભાને મટાડી થયે શ્યામ. નક્કી પ્રભુ . હંસને. ૩ અમૃતફળના મોટા ઉદ્યાન મેલી રે (૨)
લીધે વિષવૃક્ષમાં વિરામ. નક્કી પ્રભુ .... હંસને ૪ “સંતને શિષ્ય કહે સમજ્યા છતાં પણ (૨)
- કૂડાં હજી તજે નથી કામ. નક્કી પ્રભુ ... હંસને. ૫
૧૫૮
જીવનઝાંખી
Page #202
--------------------------------------------------------------------------
________________
‘પદ્ય ગુરુદેવ કવિવર્ય પ. નાનચનજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
સ્વાર્થભર્યો સંસાર (ઢબ – દેખા નહિ કછુ સાર જગતમ્) સ્વાર્થભર્યો સંસાર, સમજ મન સ્વાર્થભર્યો સંસાર, સાચું એહ સ્વરૂપ સમજીને, કર પ્રભુ ઉપર પ્યાર; કર પ્રભુ ઉપર વાર, સમજ મન સ્વાર્થભર્યો સંસાર ... સમજ કાકા, મામા, માત, તાત, સુત, ભગિની, ઘરની નાર; માયા મતલબ થકી બતાવે, અંતર કરી ઉદાર... અંતર સમજ આવાં આવાં સગાં સ્નેહીઓ, કીધાં અપરંપાર; કાળ અનંત ફર્યો અવનિમાં, અનેક ધરી અવતાર....અનેક. સમજ લટપટ આવી કરે લાલચે, હિકમત કરે હજાર; ખરી ગરજ વિણ ખમી કષ્ટ નવ, ખાલી થાય ખુવાર...ખાલી. સમજ સ્વાર્થ સરે સામું નવ જે, વિસરી જાય તે વાર; ગરજ પડે ગુણ ગાય વિશ્વન, એ સમજ વ્યવહાર. એ. સમજ માંસ ઉપર જેમ મળે પક્ષીઓ, તેમ સરવ તૈયાર, ભૂલ ન આ ભવજળ સમજ તું, અંતરઘટમાં પાર...અંતર. સમજ આ જાળમાં બહુ જકડાયા, પામ્યા વિરલ પાર; સંતશિષ્ય” સંસાર વિષેથી, શેધન કરી લે સા૨શોધન. સમજ
ભૂલ જરા જબરું દુઃખ દે છે
(રાગ – બિલાવર તથા આશા) ભૂલ જરા જબરું દુઃખ દે છે, અનુભવીઓ બધા એમ જ કે’ છે. ટેક. એક વચન અવળું વધવાથી ખૂબ હદયમાં પછી ખટકે છે... ભૂલ૦ એક ક્રિયા અઘટિત કરવાથી ભવ અટવિમાં તે ભટકે છે.... ભૂલ૦ લેશ ઉપરથી પગ લથડે તે ભૂતળ પર લાવી પટકે છે.... ભૂલ૦ એક અનલને તીક્ષણ તણખે, ભુવન ઘણાને ભમ કરે છે. ભૂલ૦ લેશ કલેશ વધીને આખર, ઝેર પછી બહુ કાળ ઝરે છે.... ભૂલ૦ કાર્ય બધાં ભારે કે હળવાં, બેદરકાર થતાં બગડે છે.... ભૂલ૦ પસ્તાયે છે પાર વગરના, વિકળ થઈને જે વરતે છે..ભૂલ૦ અ૫ ભૂલ આરોગ્ય બગાડે, પ્રબળ દરદ વપુમાં પ્રગટે છે.. ભૂલ૦ “સંતશિષ્ય” સમજુ સમજે છે, ભૂલ્યા તે ભવમાંહે ભમે છે... ભૂલ
જન ભિન્ન ભિન્ન જણાય છે
(રાગ - ભૈરવી અથવા સેરઠની ગઝલ) જન ભિન્ન ભિન્ન જણાય છે, સમદષ્ટિથી સમજાય છે; વિધવિધ રુચિ વરતાય છે, મનસૃષ્ટિ એવી સજાય છે .જન એક ધ્યાન ધર્મતણું ધરે, એક કુડ કલેશને કરે; પરદુઃખ કે પ્રીતે હરે, કોઈ મૂર્ખ મારીને મરે જનક
સંતશિષ્યની કાવ્યસરિતા
૧૫૯
Page #203
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરૂદેવ કવિવય પં. નાનાન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ
મગરૂર કાઇની મતિ છે, કૈાઈ કામળ આકૃતિ; વિષયા વિષે કેાઇની વૃત્તિ, એક એક લેાભ વિષે અતિ ...જન॰
૧૬૦
ભણવા વિષે કાઈ ભમે, કેઇક રસ રંગે રમે; ગુણીના ગુણા કોઈને ગમે, દિલ દામ સારું કેાઈ ક્રમે ...જન
છે ગમ્ય કેઈક જ્ઞાનમાં, સમજે મજા કાઈ માનમાં; કાઇ ખુશી છે ખાનમાં, કાઈ રમે છે રાનમાં ...જન૦ કાઈ ગાયના સુણીને ગળે, કાઇને કથાથી રસ મળે; વળી કાઇ વૈરાગ્યે વળે, ભૂંડાઇમાં કાઈ ભળે ...જન કેાઈ ભકત થઇ પ્રભુને ભજે, ત્યાગી થઇ દુનિયા તજે; શણગાર કાઈ શેખે સજે, મધુપાનમાં કાઈને મળે ....જન૰ મતભેદવાળા ભાળિયે, મનને વિવેકે વાળિચે; કહે ‘સતશિષ્ય’ સુદૃષ્ટિથી, ભરી નેહ નિત્ય નિહાળીએ....જન
☆
ભવસાગર કાણુ તરે?
( રાગ – આશા )
છે
ડરે છે
આ ભવસાગર તેહ તરે છે, કરવાનુ જે કામ મગલકારક જેનાં મન છે, દોષ કર્યાથી એઠુ પુનિત થયુ જેનુ ઘટ અંતર, વર પઢવી પણ તેહ વરે છે વેર – ઝેથી જે વિરમ્યા છે, ફિકર વિનાના તેહ કરે છે અનુપ્રેક્ષા કરનાર ખરાખર, હિતકર થઇ નિજ પાપ હરે છે સંતશિષ્ય” ઈચ્છે જે સુખને, ધ્યાન પ્રભુનુ તેઢુ ધરે છે ✩
કરે
....
For Private Personal Use Only
ટેક.
.... 24109
.... 2410 2
.... 2410 3
....આ ૪
આ૦ ૫
....
જાનવર થવાના લક્ષણા
(ગરખી. ઢખ – કર પ્રભુ સગાતે હૃઢ પ્રીતડી રે ) જાનવરમાં જાવાનુ એને જાણજો રે ટેક. ફૂડ કપટ કળાને કેળવી રે, આધુ આપે ને લે છે અધિક ફસાવાને રચે મેટાËને રે, ઠાઠ શખે છે ઉપરથી ઠીક....જાન૰ ફૂડાં તેાલા ને ત્રાજવાથી તાળવુ રે, નથી માપ છાપમાં જરા મેળ; ભેાળા ભદ્રિક નિત્ય ભુલાવવા સાચા જૂઠાનુ કરે સેળભેળ....જાન૦
એવા મનના મેલા જે માનવી રે, કાળજામાં ભયું જેને ફૂડ;
વચન આપી ખીજાને વિશ્વાસના રે, કાપી ધડથી તેનુ કરે ધૂળ....જાન૦ પરમારથ જેને પાલવે નહીં રે, એનુ સ્વાર્થ સાચું સુખધામ; લેખ ખાટા લખ્યામાં જેને લહેર છે રે, હરામીના પંથે જેને હામ....જાન॰
જીવનઝાંખી
Page #204
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરૂદેવ કવિધ પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
ડળ દંભી રાખે ડાહ્યાત રે, ઠગવાને કરે સદા ઠાઠ; પ્રેમજાળ પ્રપંચ કરી પાથરે, રે, પ્રામાણિકતાને ભણે પાઠ...જાન સદા શેભા કરે રૂડા શેઠની ૨, બોલે કપટી મધુર બેલ; નહિ જાણી શકાય એની જાળને રે, પાલિસીની પેખાય નહિ પલ....જાનવ સંતશિષ્યના સ્નેહી તમે સાંભળો રે, પશુમાંહે જાવાનો એ પંથ ચિત્તમાંહે ચતુર નર ચેતજે રે, તમે સુમતિ નારીતણુ કંથ...જાના
નરકના અધિકારી (ગરબી, ઢબ-કર પ્રભુ સંગતે દઢ પ્રીતડી રે) ખરા જમના મિજમાન તેને જાણવા રે ... ટેક કર દષ્ટિ ને કામ જે કાળાં કરે રે, દંભ દપી રાખે અભિમાન; દુષ્ટ દિલમાં ન દેષ કરીને ડરે છે, પરમારથની લેશ ન પિછાન.... ખરા વિષ વાલ ધરી નિત્ય વાપરે રે, અમૃતને ન કરે આહાર; મહા આરંભ કામમાં ઊતરી રે, પરિગ્રહ રાખે નહિ પાર... ખરા મધમાંસી ને શેખ છે શિકારના રે, સર્વ જીને જેહને ત્રાસ; ધ્યાન રૌદ્ર ને કૃષ્ણલેશ્યા કેળવી રે, નિજ હસ્તે કરે નિજનાશ .. ખરા. દેવ-ધર્મને મિત્રનો ટ્રહી સદા રે, સારું કરવાના જેહને સેગાન, ક્રૂરતાથી ભરેલ જેના કાળજા રે, નફફટ નરસા ને નિર્લજજ નાદાન. ખરા મોહ - માયા જેનાં માબાપ છે રે, પાપ સઘળા જેનો પરિવાર, રાગ - દ્વેષ જેના રંગમહેલ છે કે, ભાર લાગે ભૂમિને એનો ભાર.. ખરા સુખદાયક પવિત્ર સાથી રે, વિષમ વ્યાપે છે અંગમાં વિકાર, અપવિત્ર સદા જેને આતમા રે, કામ કાળા ને કિલષ્ટ કરનાર.. ખરા સંતશિષ્યના સ્નેહીજન સાંભળો રે, અધમી ને કહ્યો અધિકાર; સાર સમજીને આપનું સુધારો રે, નહિ જાવું પડે જમદ્વાર... ખરા.
ભાવ પ્રતિ મણ (રાગ - દેશ. ઢબ - વિમળા નવ કરશો ઉચાટ ) રાત્રે રોજ વિચારે આજ કમાયા શું અહીં રે;
શાંત પળે અવલે કે, નિજ ઘરમાં ઊડે જઈ રે .• રાત્રે. ટેક કરવાનાં શા કાર્યો કીધાં, નહિ કરવાનાં કયા તજી દીધાં?
લાભ – ખોટમાં વધેલ બાજુ છે કઈ ??... રાત્રે ૧ જે જે આજે નિશ્ચય કયિા, અમલ વિષે કેવા તે ધરિયા?
સુધારવાનું વિશેષ મારે કયાં જઈ રે? રા મે ૨ લેવાનું મેં શું શું લીધું, તજવાનું શું શું તજી દીધું?
કઈ બાજુની મારી ભૂલ હજી રહી રે? . રાત્રે ૩ સંતશિષ્યની કાવ્યસરિતા
૧૬૧
Jain Education Interational
Page #205
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરૂદેવ કવિ પં. નાનચન્દ્રેજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ
શત્રે ૪
કરુ કરુ કરતાં, નથી કાંઇ કરતા, ધ્યાન પ્રભુનુ હજી નથી ધરતા; વાતા કરતાં વેળા શુભ જાયે વહી ૨ જન્મ ધર્યા છે જેને માટે, મન હજુ ન કર્યું તેને માટે; ‘સંતશિષ્ય ’ શે। જવાબ આપીશ ત્યાં જઇ રે ! ... રાત્રે૦ ૫
૧૯૨
હું કાણું?
( રાગ -- હરિગીત )
શુ
શા
કા
હું કાણુ ને આ આ જન્મ – મણે!
કરવા
પડે નહિ ફેરીને કા એવાં શું કરું? ફરી જન્મવું મરવુ પડે નહિ એમ કઈ રીતે મરુ?
બધુ છે સ્વરૂપ મારું શું ખરું?
થકી છે એ બધાં શાથી હ્રરુ?
આ ભ્રાંતિ છે કે સત્ય તે અનુભવ વડે નિશ્ચય કરે ? દેખાવથી શાને ? અવર સ્થળ કાં ક્રૂર ? પ્રપંચે પરહરુ
દુઃખ કલ્પના મુજ હાય । દુઃખ કારણેા દેહે ભર્યાં, ટ્રાકટ એના ઉપાયે। આચરી ખીજા
મરવા તા ન સ્વભાવ મારા, કયા પ્રકારે હું મરું? ક!” કઈ કઈ ચીજ ઘટથી, જીવનમાં શું શું ભરું? આવ્યા તણે ઉદ્દેશ સમજી સત્ય મારગ સચરું, શ્રી સંતના થઇ શિષ્ય? હું વર સ્વરૂપ મારાને વધુ
✩
૧
For Private Personal Use Only
૨
૩
આલાચના
(રાગ–ભૈરવી; મરાઠી ચાલની સાખી )
પેાતાના જીવનને માટે, ભેગ ઘણાના લીધે, અનેકના જીવનને માટે, લેશ ભેગ નથી દીધું!કીધા કેર સદા...પ્યાલે! ઝેરતણે! પીધે અઘાર પાપે નિત્ય છુપાવી, પ્રગટ પુણ્યને કરિયાં; અંદર ઝેર હળાહળ ઠાંસી, ઉપર અમૃત ભરિયાં-ઝરિયાં ઝેરને...હિત અનેકનાં હરિયાં નિજની નિંદા ગમે ન નિજને, પરનિ ંદા નિત્ય કીધી; પેાતાને પીડા ન ગમે, પણ પરને પીડા દીધીસીધી વાત છતાં ... નવ લક્ષ વિષે લીધી ... ૩ દુઃખના ખીજક વાવી. નિશદિન સુખની આશ કરી છે; પાપ કરી કરી પુણ્યળાની, ઇચ્છા નાથ ધરી છેફરી ફરી અરજ કરે .. આ ‘સતના શિષ્ય ? હરિ !
૧
ર
૪
જીવનઝાંખી
Page #206
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરૂદેવ કવિવર્ય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ
પ્રભુ તુજ લય લાગી નહિ
| (દેહરા) પ્રભુ તુજ લય લાગી નહીં, ભૂલ્ય પથ ભગવાન;
- શરણે ગયે નહિ સંતને, ધર્યું ને તારું ધ્યાન.... ૧ સાધન તે બંધન ક્ય, અવળા ક્ય ઉપાય;
એહ ભયંકર ભૂલથી, પામર આ પસ્તાય... ૨ કરણ ક્રોડગણી કરી, શીખે અવર અપાર;
સમજ્યાનું સમજે નહીં, પાપે નહિ ભવપાર.. ૩ મહાભયાનક સ્થળ વિષે, સૂતે તાણી સડ;
નિશદિન નિદ્રામાં રā , ખરેખરી એ ડ... ૪ નિર્ભય લાગે ભયસ્થળો, ભય નિર્ભય સમજાય;
આ વિષમતા હે પ્રભુ! મુજને જરૂર જણાય. ૫ અમૃતને અળગું કર્યું, કંચન ગયું કથીર;
વહેતું દેખી વિષને, માન્યું નિર્મળ નીર. ૬ સાચામાં રાએ નહીં, બેટે ન થયે બેદ;
મૂળ ન સમયે મરણનું, ભણે ન ભવને ભેદ. ૭ પ્રભુ! તુજ પદ પંકજ પડી, ચાચું એ જગદીશ
“સંતશિષ્ય નું સ્વરૂપમાં, રહે અંતર અહેનિશ.. ૮
આત્મજ્ઞાનને અભાવ (ઢબ - મહેતાજી રે.... શું મહી મૂલ બતાવું?) અંતરમાં રે.. આત્મજ્ઞાન હજી નાવ્યું,
જે બુદ્ધજનેએ બતાવ્યું . ટેક સંતજનોને સંગ ન કીધે રે, લક્ષ નિજ ઘર પર નવ દીધું રે;
કદી અમર ન પ્યાલો પીધો રે, આથડીને રે.. આયુષ્ય એળે ગુમાવ્યું. જે અંતર૦ – ૧
ચર્ચા કરી ગગન ગજાવ્યું રે, બહુ અન્યને બેલી બતાવ્યું રે;
શઠ મનને નવ સમજાવ્યું રે, અતિ લખું રે... ભીતર હજી ન ભીંજાયું.જે અંતર૦ – ૨
ગણિતાદિક શાસ્ત્રોને ગણિયા રે, વળી ભાષા અનેકને ભણિયા રે;
ચતુરાઈના ચણતર ચણિયા રે, ખળભળતું રે ... ચિત્તમંદિર ન ચણવ્યું....જે અંતર૦ – ૩
સિતાશિષ્યની કાવ્યસરિતા
Page #207
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરુદેવ કવિલય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
દુષ્ટ પ્રકૃતિઓ ન દબાવી રે હડ - શઠતા જરી ન હઠાવી રે;
આ શરીરને નાખ્યું સુકાવી રે. તપસ્યાથી રે ... ખાલી તનને તપાવ્યું .. જે અંત૨૦ - ૪
ખાવાની ચીજ ન ખાધી રે, સાધવાની દિશા નવ સાધી રે;
આધિ વ્યાધિ અખૂટ ઉપાધિ રે, ઉપજાવી રે .... અંતરને સળગાવ્યું .... જે અંતર૦ - ૫
કદી મનને મરડ ન મૂક્યો રે, નહિ જ્ઞાન - ધ્યાનમાં ખૂક રે;
સદા ભષ્ટપણાથી ભૂકયે રે, ખડ ખાધું રે.. ભેજન મધુર ન ભાવ્યું. જે અંતર૦ - ૬
કહે “સંતશિષ્ય સુખ કરવા રે, નિજ - પરનાં દુઃખે હરવા રે;
આ ભવસાગરથી તરવા રે, દુઃખ હરવા રે, .. કર જિનવરનું જણાવ્યું. જે અંતર૦ - ૭
આશા - તૃષ્ણાનું સ્વરૂપ (રાગ - કાનડ, ઢબ - આવરદા વ્યર્થ વિતાવી.)
કેમ અંતર જ્ઞાન ન આવે, (૨) રખડાવી મારે છે રંડા, જમણુ રચી ભુલાવે. કેમ. ટેક મૃગમદ માટે મૃગની આશા, મરણ વિના જ મરાવે;
એ જ મરથ માનવમૃગ આ, ફુગટ તને ફસાવે...કેમ ૧ લજવે છે લાલચમાં લેડી, એ લાળા ચવરાવે;
ફૂડ કપટના કામ કરાવી, કષ્ટ વિષે કવરાવે.કેમ૨ પયના સાટે પ્રેમ થકી, અણુ પીવાનું પિવરાવે;
ખાજાં તાજાં તજવી ખાતે, ખડ તુજને ખવરાવે...કેમ ૩ એ જ નિશામાં નિશદિન તારી, દાસી તને દબાવે;
રાજા છો પણ એહ રાક્ષસ, રાકની જેમ રિબાવે...કેમ. ૪ આશા વ્યંતરી વળગી અંતરે, નટની જેમ નચાવે;
તૃષ્ણ નટી આ કરી તમાસા, માયા ખેલ મચાવે...કેમ. ૫ નકટી સાથે બની નમાલે સેના સાઠ કરાવે;
યાદ રાખજે ઉત્તમ અવસર, ફરી ફરી નહિ આવેકેમ૬ અનંત ભવથી ઇંદ્રજાળ એ, આશાની અથડાવે;
“સંતશિષ્ય' કહે સદ્દગુરુ વિણ, સત્ય કેણુ સમજાવે?...કેમ૭
જીવનઝાંખી
Page #208
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરુદેવ કવિવ પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ
જૈન રીત નવ જાણી
(અકળકલા ન કળાણી, એ ઢબનુ ભવન)
‘સતશિષ્ય'ની કાવ્યસરિતા
જૈન રીત નવ જાણી હજી પણ જૈન રીત નવ જાણી રે ... ટેક
આ ઘરની કે આ પરની એ, અંતર વાત ન આણી રે જી;
પીંજણ લઇને બેઠે। પરની (૨) સુણી ન વીરની વાણી ... હજી પણ૦ ૧
મુનિવર કહે તુ' મેલ મમતને, તે રાખ્યા તે તાણી રે જી, શેાધી સદ્દગુરુ સ્નેહ ધરીને (૨) લીધી નહિ તે લા’ણી ... હજી પણ૦ ૨
ફેરવ્યુ પણી ... હજી પણ૦ ૩
હજી પણ ૪
અળદ જેટલું મળ વાપરીને, ઘણી ફેરવી ઘ!ણી રે જી; પામેલાં સઘળાં સાધનપર (ર) પ્રગટ ગરબડ ગાટા કંઈક વાળિયા, ધર્મ ક ધૂળધાણી રે જી; દગા કપટમાં રમી રાત-દિન (૨) કરી જારી હાણી અપ પુણ્ય કરી અધિક બતાવ્યું, માજ મફતની માણી રે જી; અપૂર્વ સુદર પરમ તત્ત્વની (૨) શૈલી નવ સમજાણી ... હજી પણ૦૫ ગોળી ખાધી જેણે ગુરુવરની, તે ગુણિયલ ગુણ ખાણી રે જી; ‘સતશિષ્ય’ તેવિશુદ્ધ પ્રેમી (ર) પ્રભુના ઘરનેા પ્રાણી... હજી પણ॰ t
રળિયામણું હૃદયમંદિર
( ઢખ – જળ ભરવા દિયાને)
મંદિર
છે એનું રળિયામણું રે, જેમાં વિશ્વપતિનેા છે. વિરામ રાત્મજ્ઞાન રૂપી ક્રિષ જેમાં દ્વીપ છે રે, તિમિર નીકળી ગયું છે. તમામ જેમાં ન્યાયરૂપી અચળ રૂડા સ્થંભ છે રે,
કાળાં થાય નહિ કદી જેમાં કામ . હૃય૦ ૩ શાભાળ્યું છે સત્ય શિયળ શણગારથી રે,
અવિનમાં એનું સ્વરૂપ અભિરામ ... હૃદય૦ ૪ ધ્યાનરૂપી વ્યાપ્ત જેમાં ધૂપ છે રે,
બિરાજે છે. જેમાં દિવ્ય આતમરામ ... હૃય૦ ૫ ઝેરી વાસનાના વાસ જેથી વેગળા રે, શુધ્ધ સરળ પ્રેમી નિર્મળ નિષ્કામ . વિવવાત્સલ્યના ” જેમાં પ્રવ હો વહે રે, સતશિષ્ય' એવું શાન્તિનું સ્વધામ ... હૃય૦ ૭
... હૃદય
✩
હૃ
જ્ઞાન
હ્રય ૧
હ્રય ર
૧૬૫
Page #209
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરૂદેવ કવિવ પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ
આર્યસંસ્કૃતિ ક્યાં ગઈ ? ( ઢમ - વિદેશ વાટ જાઉં' છું) આર્ય ધી એની આજે શી દશા થઈ ?
હૃદયની પવિત્રતા તે ક્યાં ઊડી ગઈ ? નિયમને નિભાવનાર કયાં જતા રહ્યા ?
ભ્રષ્ટ ચીજો વાપરીને ભ્રષ્ટ શુ થયા ? દિલ વિષે શુ પ્રાણીઓની ના રહી યા ?
શાંતિતણા દિવસ અરે ! સાવ શુ ગયા .... ૩ મરદાનગી મનુષ્ય તણી કયાં મરી ગઈ ?
રુધિર તણી ઉષ્ણતા તે શું ડરી ગઈ ? આતાનું ભાન આમ છેક શું ગયું ?
૫
જીવન જેવું આપણામાં શું નથી રહ્યું ? .... દેશમાં અનેક દુઃખદર્દ આવિયા,
વીના ખજાના ગડું થઈ શુમાવિયા
૧૬૬
સુખતણાં સ્વદેશી સાધના બધાં તજ્યાં,
વિલાસતા વિષ સમાન વેશને સા ભૂખમરાના કામ અધાં કાડથી કર્યા,
દામ દઈને દુર્ગુણાને દેશમાં ભર્યા
અનેક હાજતાની હેડ ડેકમાં ધરી,
પરતંત્રતાથી સંતશિષ્ય' જોયું ના જરી ☆
પર્યુષણના દિવસ (રાગ – આશા)
અરિહંત બાધ
(ઢમ – અમે પ્રશ્ન વિના અન્ય કશું ભાળતા નથી )
મધ અંતરે ઉતારતા જો.
અરિંત
અરિહંત
ઉતારતા જજો ચિત્ત ધારતા જો
****
For Private Personal Use Only
૧
****
૨
.... ૪
આ દિવસે છે અંતર ઘટના, ખેદ તજી તજીને ખમવાના—આ॰ આજ સુધી નથી નમ્ર થયા ત્યાં, નમ્ર મની દિન છે નમવાના—આ શ્રવણ – મનનથી શુદ્ધ કરેલા, હયતણા પટમાં રમવાના—આ ઉત્તમમાં ઉત્તમ આ દિવસે, વેર વિરાધ વિષય વમવાના—આ સજીવાને મિત્ર બનાવી, લિના દુશ્મન છે ક્રમવાના—આ ‘સતશિષ્ય’ જે સરળ સુએધી, એ ગુણીજન પ્રભુને ગમવાના——આ
✩
७
જીવનઝાંખી
Page #210
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરૂદેવ કવિવય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ
સાખી ઃ:- વચન સુણી વિષે ઊતરે, પામે તત્ત્વ પ્રકાશ; મિથ્યામય દૃષ્ટિ મટે, વિલય થાય જડવાસ. જન્મ, જરા, મરણતણા કારણુ મટાડવાને (૨) ધર્મતણી વાત જરૂર ધારતા જજો. તમે ધર્મ-અરિહંત -૧ સાખી; ભેદ જણાવ્યા ભવતણા, કરી અનહદ ઉપકાર;
અંધન સ્વરૂપ બતાવિયાં, કરવા આત્મ ઉદ્ધાર. અંતરના અરિએ તણા ભેદ ભલે આપિયા છે (૨) મેહમાન મગરૂરીને મારતા જજો. તમે માહ॰ અરિહંત॰ –ર્ સાખી - એ ઐષધથી આત્મમાં, રહે ન રંગ લગાર;
અપૂર્વ સ્થળને એળખે, પામે દિવ્ય પ્રકાર. એહુની વાણી મહા અજબ ચમત્કારવાળી (૨) વિષય વિકારને નિવારતા જજો. સુણી વિષય॰ અરિહંત॰ -૩
સાખી – દરિદ્રતા દૂર રહે, પ્રગટે પરમ નિધાન; નિર્બળતા ન્યારી રહે, લાગે જો પ્રભુધ્યાન.
વીર વચનામૃતાને હિતકર હંમેશ ગણી (૨)
વિનય વિવેકથી વિચારતા જજો. સદ્યા વિનય॰ અરિહંત॰ –૪
‘સંતશિષ્ય'ની કાવ્યસરિતા
સાખી – પ્રણમી એ રસ પિંડમાં, વહુન કરે વપુમાંય;
સાખી – રેડે એ રસ હૃદયમાં, કરા દ સહુ ;
-
અમર કરે એ ઔષધિ, શુદ્ધ સ્વરૂપ સમજાય. અનુભવવાળા ઉદ્દગાર રૂપ અમૃતથી (ર) મળતા સ્થાનેાને ઠીક ઠારતા જજો. અમે મળતા અદ્ભુિત-પ્
સેવે શાન્તિને સદા, અનુભવ પ્રગટે ઉર્. ‘સતશિષ્ય શાંતિમય સર્વ પ્રદેશ થવા (ર) વૈરાગ્ય વેગને વધારતા જજો. તમે વૈરાગ્ય અરિહંત॰ -૬
✩
અવિદ્યાની ફાંસી
( ઢબ – અલિહારી ગિરધારી, સુંદર શ્યામ હેા તજી.) અવિદ્યાની ફ્રાંસીમાં ફસાયા, પામર પ્રાણ હા – તજી મળતા દીપકને ઘણા ઘેનમાં ઘેરાયા જી
ટેક
એના સંકેતડાને, જે નવ સમજ્યા જી (૨)
ઢગારીના ઠ!ઠમાં ઠગાયા, પામર પ્રાણ હા તજી -૧
વિશ્વાસ મધ્યે જેણે એના વિલાસે છ (૨)
પાછળથી એહુ પસ્તાયા, પામર પ્રાણ હા તજી –ર
નથી શુદ્ધ સાન જેને, સ્વહિતપણાની જી (૨)
હિતને ગુમાવી એ હણાયા, પામર પ્રાણ હે। તજી -૩
For Private Personal Use Only
૧૬૭
Page #211
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરુદેવ કવિલય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
- સુંવાળી શય્યા દેખી, જે નર સૂતા જી (૨)
મૂરખ બનીને મરાયા, પામર પ્રાણ હે તજી –૪ - માયાના સ્વરૂપમાં, જેહ મુંઝાયા છે (૨)
શંકના હાલે તે રિબાયા, પામર પ્રાણ હે તજી –૫ - “સંતના શિષ્ય કોઈ, કેઈ જન જાગ્યા છે (૨)
જાગ્યા તે કલ્યાણ કમાયા, પામર પ્રાણ હો તજી –
અધિકારની બલિહારી
(વટ સાવિત્રીની ઢબમાં) અધિકાર વિના આનંદ કદી નવ આવે રે, નથી ગુણ ગણુના ત્યાં કોણ સમય ગુમાવે રે; સમજે નહિ તેને શાસ્ત્ર શું સમજાવે રે?
અંધાને અપૂરવ ચીજ કેણ બતાવે રે ?...અધિકાર ૧ જેને નથી જેનું જ્ઞાન ત્યાં અકળાશે રે, અધિકાર વિના ભયભીત બની ભડકાશે રે, બેકદરને ભવભેદ કેણુ ભણાવે રે ?
જેને નથી જેની જરૂર તે શું જણાવે રે?...અધિકાર૦ ૨ ખર મારે ખરેખર ખીર ખાંડ ના ખાણે રે, સુખડની સરસ સુગંધ ધન શું જાણે રે? અત્તરથી કદી આનંદ ઊંટ ન આણે રે,
મણિ માળાથી શું એજ મરકટ માણે રે?... અધિકાર૦ ૩ જેનો જે હેય સ્વભાવ તેવું ગમશે રે, જેના પ્રેમી જે હોય ત્યાં તે રમશે રે; જેને મહેબૂત જ્યાં હોય ત્યાં તે સમશે રે,
જ્યાં જ્યાં જેનું બંધારણ ત્યાં તે ભમશે રે ... અધિકાર૦ ૪ આતમના અનુભવી વિરમે છે વૈરાગે રે, વૈરાગ્ય વગરના જીવ તે શું ત્યાગે રે? ત્યાગે તજવ નું તેહ ઘટમાં જાગે રે,
જાગે તે “સંતને શિષ્ય ભય સહુ ભાગે રે ...અધિકાર. ૫
અવિનીતના લક્ષણ
(ઢબ – જળ ભરવા દિયોને જમુના) અવિનીતને નથી કોઈ આશરે રે,
નરભવ એને નિષ્ફળ જ જાય... અવિનીત. ૧ પ્રતિબંધ પ્રતિકૂળ પડે આપતાં રે,
સાચી વાત એથી નહિ સમજાય. અવિનીત. - ૨
૧૬૮
જીવનઝાંખી
Page #212
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરુદેવ કવિવય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ
નિજ ભૂલને જરાય ન ભાળી શકે ૨,
દ્રાષ અવરના દૃષ્ટિએ દેખાય... અવિનીત - 3
રહે પ્રસન્ન પ્રશ'સા નિજ સાંભળી રે,
દોષ સુણુતા એનું અંતર દુખાય... અવિનીત૦
વડીલેના વિનય એ ન જાળવી શકે રે,
‘સંતશિષ્ય'ની કાવ્યસરિતા
અભિમાન એના ચિત્તે ઊભરાય... અવિનીત
નિરાત નિજ ડા’પણમાં ડોલ્યા કરે રે,
શિખામણ તા જરાય ન સુહાય.. અવિનીત૦
કુની અસી
( ઢખ -- આધવજી સદેશે! કે'જો॰) કતણી અસરે રે કાળા કેરની,
સમજાવ્યાથી યથાર્થ નવ સમજાય જો; જ્યારે જ્યારે જેતે અનુભવ જે થયે,
ત્યારે તેને અજબ સ્વરૂપ જણાય જો અજબ ગજમ વરસાવે ઉચે આવતાં,
ઉથલપાથલ કરી દે પલમાં અનેક જો; અણુધાર્યું. અઘટિત કરી ઘટિત રચે વળી, અંતરનું ધાર્યું નવ થાયે એક જે ક્ષણમાં તુચ્છ તવંગર રૂપ અની રહે, મહારાણા તે બની રહે ક્ષણમાં રાંક જો; અજબ રીતેથી ચેાગ વિયેાગ બન્યા કરે, અદ્ભુત છે અને એવા આંક જો અંધન કેવાં કયી સ્થિતિએ અંધાય છે,
એ બંધનમાં કાનુ... જાલિમ જોર જો; દ્રવ્યકર્મ ને ભાવકર્મના ભેદને, સમજે ત્યારે આનદ્ર પ્રગટે ઔર જો – નાશ કરાવે નિજહિતને નિજ હાથથી,
ભાવકની એવી ભૂડી રીત જો; સાધન સમેગા પણ એ આવી મળે, જખરા માણસની પણ ત્યાં નહિ જીત
વિદ્યા ભણ્યા છતાં અવિદ્યા ટળે નહિ રે,
એની શકિત મધી દ્વેષથી માય... અવિનીત॰ ७ ‘સતશિષ્ય’કહે સત્ય તણા પંથનેા રે,
સૂઝે
નહિ
વિનીતને ઉપાય ..
✡
For Private Personal Use Only
- ૪
...
પ્
- હું
વિનીત॰ .
- ક તણી૦ --૧
કર્માંતણી૦ -૨
કમતણી -૩
કતણી –
કર્મ તણી -૫
૧૬૯
Page #213
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરુદેવ કવિવ પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ
ઊંચા -- નીચાને! ત્યાં ભેદ કશા નથી, કળાય નહિ એ ગુપ્ત કૃતિનુ કામ જો; જેવા રસ રેડીને ધન ખાંધિયાં, સંતશિષ્ય પ્રગટે તેવાં પરિણામ જો
✩
અવળું થાવુ હેય તેહના (રાગ – લાવણી )
અવળુ થાવુ હાય તેહના--આચરણા અવળાં હાયે, સવળુ' તેને કદી ન સૂઝે, કટિ ઉપાય કરે તેાયે ઊંધા ઊ ́ધા કરી ઉપાયેા, આદર ઊંધાને આપે; દુર્ભાગી દુર્ભાગ્યવશે તજી શીતળતા તપશે તાપે . ૨ આવી મળે સાધન પણ અવળા, અવળાને અવળા જેવા;
સવળુ સમજાવ્યે નવ સમજે, અવળા ભાગ્ય કરે એવા ... ૩ નબળા વખતે નખની બુધ્ધિ, સહાયક પણ ન મળે સખળા;
નબળા ભાગ્ય કરાવે નથ્થુ, નખળામાં સરવે નખળા ... ૪ ઉત્તમ કામ અધમજન કરશે, ભાગ્યતણી રેખા ભળતાં;
અધમ આચરે ઉત્તમજન થઇ, માઠા ભાગ્યાના મળતાં ,, ૫ પૂર્વતા પુરુષાશ્ય આજે, ભાગ્યરૂપે ભજવે ખેલા; સંતશિષ્ય' સાને સમજે, તે ચતુર સંતતણા ચલા
☆
૧૭૦
1
કાગળ તણી હેડી વડે
( રાગ ભૈરવી )
કર્મ તણી॰ -૬
...
કાગળ તણી હાડી વડે, સાગર કી ઉતરાય ના; ચીતરેલ માટી આગથી, ભેાજન કદી ર્ધાય ના .... ઔષધ તણાં નામેા ઉચ્ચાર્યાથી જ દરદ દબાય ના; સેવાતણી વાતેા કર્યાથી, સેવ્યનાં દુઃખ જાય ના...... ૨ ચિંતામણીના જાપથી, ચિંતા કદી એપ્લાય ના; વિષ્ણુ ધાન્ય છાલાં વાવવાથી, પાક હતવીર્યંના હથિયાર દેખી, શત્રુએ અક્રિય વાતે ભવ્ય ભાષણથી વિજય વરતાય ના .... ૪ જળ જળતણાં સ્મરણે। કયે જળ વગર તરસ છિપાચ ના; ભાજનતણી વાતે કર્યાથી વેશ પેટ ભરાય ના ... પ્
ડાંગર થાય ના .... ૩
ગભરાય ના;
અર્પણુ વિના તર્પણુ નથી, પુરુષાર્થ વગર પમાય ના; કહે ‘સતશિષ્ય’ સજ્જા જગતમાં સમવિણ સુખ થાય ના ... ૬
✩
...
ૐ
જીવનઝાંખી
Page #214
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરુદેવ કવિવઢ" પં. નાનસન્ટેજી મહારાજ જનમશતાબ્દિ સ્મૃતિગ્રંથ
જીવન તેનું સફળ જાણે
(રાગ – ગઝલ) ગરીબની ખબર લેવા, દિલાસો એહને દેવા;
બજાવી રંકની સેવા જીવન તેનું સફળ જાણે ... ૧ બીજાનાં દુઃખને દેખી, પીડાતા પ્રાણને પેખી;
લિયે દુઃખ લક્ષમાં લેખી, જીવન તેનું સફળ જાણે ... ૨ સદા નિજ સ્વાર્થને છોડી, જીવન પરમાર્થમાં જેડી;
દયા સારું રહ્યા દેડી, જીવન તેનું સફળ જાણે... ૩ સિદાતા પ્રાણીઓ સારું, કરે નિજ કાર્ય ન્યારું
ખલક સુખને ગણે ખારું, જીવન તેણું સફળ જાણે .. ૪ દુઃખી સ્વરને સુણી કને, મધુર થઈ તે વચન માને;
અરજ દુખની ધરે ધ્યાને, જીવન તેનું સફળ જાણે... પ પડયા જે પાપને પાશે, ફસાયા દુઃખને ફસે
કરે શાંતિ વગર આશે, જીવન તેનું સફળ જાણે.. ૬ ન રહેવા જુલમ જોઈ, અનર્થે જે કરે કેઈ;
સરસ ત્યાં જઈ કરે છે, જીવન તેનું સફળ જાણે છે. ૭ ખરી કરુણા વિના કેનું, ચિરાયે ચિત્તડું શેનું?
જીવન છે પ્રેમમય જેનું, જીવન તેનું સફળ જાણે છે. ૮ સ્વમીમાં મળી સાથે લઈને જોખમે માથે;
હરે દુઃખ મિત્ર થઈ હાથે, જીવન તેનું સફળ જાણે. ૯ હદયને પ્રેમથી રંગી, કે જે સત્યને સંગી;
કહ્યું આ “સંતના શિષ્ય જીવન તેનું સફળ જાણે.. ૧૦
કહો ક્યારે વખત લેશે?
(કવાલી – ગઝલ) ગુમાવી જિંદગી આખી, હૃદયમાં પાપને રાખી.
તમો તે પાપ ધોવાને, કહે કયારે વખત લેશે? ... ૧ નયન મીંચી સદા ચાલ્યા, મદનનાં કેફેમાં મહાલ્યા;
ઉઘાડી આંખ જેવાને, કહો ક્યારે વખત લેશે?... ૨ મનુષ્યના દેહને પામી, પશુતાને નહિ વામી,
ખજાને એહ એવાને, કહે કયારે વખત લેશે?... ૩ કલેજુ સાફ નવ કીધું, છતું અમૃત નહીં પીધું
સુધી બીજ બેવાને કહે કયારે વખત લેશો?.... ૪
“સંતશિષ્યની કાવ્યસરિતા
૧૭૧
Page #215
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરુદેવ કવિલય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાલિદ સ્મૃતિગ્રંથો
લુંટાવી લક્ષ્મીને હાથે, સુબુદ્ધિ ના રહી સાથે;
ગુમાવી સંતાઓને, કહે કયારે વખત લેશે? . ૫ કર્યા અણસમજથી કેરે, વધાર્યા વેર ને ઝેર;
ખરી ખતે ખમાવાને, કહો કયારે વખત લેશે?... ૬ કર્યાના વાયદા કીધા, ના કાર્યો તે હજી કીધાં;
થવાને “સંતના શિળે” કહે કયારે વખત લેશે?...૭
તમે શું તે વિચાર્યું છે?
(ગઝલ). ઘણ યુગ શાન્તિની આશે, અશાતિમાં વિતાડયા છે;
તથાપિ શાન્તિ ને પામ્યા, તમે શું તે વિચાર્યું છે?... ૧ અમૂલાં સબળ ને ઊંચા, તમોને સાધનો ક્યાંથી?
મળ્યાં કેવા કઠણ કટે, તમે શું તે વિચાર્યું છે? ... ૨ કયા ઉદ્દેશથી નરનો જનમ ધારણ તમે કીધે?
અને આ શા થકી પામ્યા, તમે શું તે વિચાર્યું છે?... ૩ દલન દિલદેષને કરવા, ક્રિયાઓ કઠણ પણ કીધી;
ઘટયા કે વૃદ્ધિને પામ્યા, તમે શું તે વિચાર્યું છે?...૪ ન સાથે કાંઈ આવે તે, ધમાધમ આ બધી શાની?
બરાબર શાંત ચિત્તેથી, તમે શું તે વિચાર્યું છે?. ૫ ઉદર ભરવા નિમિત્તે શું સદા કાળાં કરમ કરવા?
પછી ફળ એહનાં કેવાં, તમે શું તે વિચાર્યું છે? બીજાઓનું બગાડીને, ભલું પિતાતણું કરવું
વિષમ આ વાત છે કે, તમે શું તે વિચાર્યું છે?...૭ અશાંતિ અન્યને આપે, તમારી શાંતિના અર્થે
ગજબની આ બિના કેવી, તમે શું તે વિચાર્યું છે?... ૮ ૧૨ પુરસદ ખરી લઈને, પ્રભુના સન્મુખે થઈને; A કહ્યું આ “સંતના શિલ્થ” તમે શું તે વિચાર્યું છે?. ૯
કહોને જાગશે ક્યારે ?
(ગઝલ) જગતનાં પ્રાણીઓ જાગ્યાં, બધાં નિજ કાર્યમાં લાગ્યાં;
વાગવા જેટલા વાગ્યા, કહોને જાગશે કયારે? .... ૧ જમાને જાગવાને છે, ક્રિયામાં લાગવાનો છે;
તિમિરને ત્યાગવાનો છે, કહેને જાગશે કયારે? ... ૨
૧૭૨
જીવનઝાંખી
Page #216
--------------------------------------------------------------------------
________________
જય ગુરૂદેવ વિવધ નાનચન્દ્રજી મહારાજ જન્મશતાલિ ઋતિગટા
ખરાને બળનારાઓ, નીતિને તળનાશ;
દયામાં ડાલનારાઓ, કહેને જાગશે ક્યારે ? ... ૩ સુશાંતિ શેષનારાઓ ! અવરને બેધનારાઓ !
ધરમને ઢંઢનારાઓ ! કહોને જાગશે કયારે? ... ૪ પ્રભુને માનનારાઓ ! પ્રભુને જાણનારાઓ !
પ્રભુ માટે ખપી જાવા, કહોને જાગશે કયારે? ... ૫ પૂર્વના જે મહાવીરે, ઝુકાવ્યાં સત્યમાં શિરે
થવા એવા મહાવીરે, કહોને જાગશે કયારે? ... ૬ વીરના વેશને સજવા, પરાર્થે પ્રાણને તજવા;
પ્રભુને એ રીતે ભજવા, કહોને જાગશે ક્યારે? .... ૭ વખત નિદ્રાત વીત્ય, સૂવાની આ નથી રીતો;
ગવાશે આપણા ગીતે, કહોને જાગશે કયારે? .... ૮ પરાધીન થઈ પડયા રહેવું, હંમેશાં દુઃખને સહેવું;
જણાયે આ અજબ જેવું, કહોને જાગશે કયારે ? - ૯ ઊઠે આલસ્યને છોડી, પરસ્પર પ્રેમને જોડી
તમારા વાર્થને તોડી, કહોને જાગશે ક્યારે? .. ૧૦ સ્વપરના શ્રેય કરવાને, વિજયની લક્ષમી વરવાને;
કહ્યું આ “સંતના શિષ્ય', કહોને જાગશે કયારે? - ૧૧
અવનિમાં ગાંધીજી આવ્યા
(ગઝલ) જગતને બેધ દેવાને, જરૂરી વાત કહેવાને;
લઈ સંદેશ પ્રભુજીનો, અવનિમાં ગાંધીજી આવ્યા .... ૧ ભૂલેલાને માર્ગ બતાવા, સત્યના સૂત્ર સમજાવા;
અહિંસા ઔષધિ પાવા, અવનિમાં ગાંધીજી આવ્યા ... ૨ વધ્યા છે વીરને નામે, અનાચારે બહુ જગમાં;
નયનથી ન્યાય નીરખવા, અવનિમાં ગાંધીજી આવ્યા .... ૩ ધરમના નામના ઝઘડા, પરસ્પર દ્વેષના રગડા;
કળાથી કાઢવા માટે અવનિમાં ગાંધીજી આવ્યા. ૪ મહા મુશ્કેલીઓ સેવી, અડગતા રાખવી કેવી;
બતાવા જગતને જાતે, અવનિમાં ગાંધીજી આવ્યા .... ૫ ભૂલ્યા જે આર્યના પુત્ર, સુણવા ન્યાયનાં સૂત્રે;
વણિકને વેશ કાઢીને, અવનિમાં ગાંધીજી આવ્યા.... ૬ જીવવું કેમ આ જગમાં, વહે કેમ પ્રેમ રગરગમાં
ભણવા પ્રેમના પાઠો, અવનિમાં ગાંધીજી આવ્યા... ૭
Jain Eસતશિષ્યની કાવ્યસરિતા
૧૭૩ www.jainelorary.org
Page #217
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરૂદેવ દ્વવિવય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ
સુતેલા કયાં સુધી રહેશે ? (કવ્વાલી)
જરા કણા કરી ખુલ્લાં, અમારી વાતને સુણશે;
ઘણા જરૂરીતણા સમયે, સૂતેલા કયાં સુધી રહેશે ?.... ૧ તમારી ઊંઘના લીધે, જીવન તમ ખાળનાં ખગડે;
જગાડે છે છતાં હજુએ, સૂતેલા કયાં સુધી રહેશેા ? .... ૨ પતિત થાયે ગરીબ બંધુ, અતિ સાધન અભાવેથી;
મદદ કરવા તણા સમયે, સૂતેલા કયાં સુધી રહેશે ?.... ૩ ખજાનો બહુમૂલા ધનના, પ્રમાદેથી ગુમાવ્યા છે;
હવે આ ઘેાર નિદ્રામાં, સૂતેલા કયાં સુધી રહેશે ?.... ૪ બધુ બગડી ગયા પાછળ, તમે જાગી કઢી જાશે;
પછી પડશે બહુ રડવું, સૂતેલા કયાં સુધી રહેશે ? ... પ જગતમાં બહુજને જાગ્યા, વગર ઉપદેશથી વહેલા;
અહુ મેડુ થશે . તમને, સૂતેલા કયાં સુધી રહેશે ? વખત છે અલ્પ ને ઊંચા, ઘણાં છે કામ કરવાનાં;
‘સતના શિષ્ય’ કહે હજીએ, સૂતેલા કયાં સુધી રહેશે? .... ✩
૧૭૪
સાબત તેવી અસર
( રાગ – લાવણી, ઢમ – વિષમ વાત મમ)
***
જે નગરીમાં ન્યાય મળે નહિ
( રાગ લાવણી )
જે નગરીમાં ન્યાય મળે નહિ, તે નગરીમાં રહેવું શું?
કહેલ વચને કાન ધરે નહિ, તેવા આગળ કહેવુ શુ?.. ૧ મરતા સુધી પણ મર્મ ન જાણે, મૂર્ખ થઈ ત્યાં મરવુ શુ?
કદર કરે નહિ કાર્યતણી જ્યાં, ફ્રાગટનુ ત્યાં ફરવુ શુ?.. ૨ જુદા જીવ જણાય છતાં ત્યાં, જોર કરી જકડાવું શું?
પાપતણા જ્યાં પાર ન આવે, એ પથમાં ઘસડાવું શું?.. ૩ પક્ષપલમાં પલટાય વિચારા, તેના સંગી થાવું શું?
સમજુ સમજી જશે અવરને, ‘સતશિષ્ય’ સમજાવું શું?.. ૪
✩
ૐ
જેની સેાબત રહે સદાયે, એના લક્ષણ આવે છે... ટેક ઝેરી ઝેરતણા ફળ આપે, વૈરી વેર ફળ વાવે છે, દ્વેષી નિત્યે દ્વેષ વધારે, ખેાટ જરૂર ખવરાવે છે; મૂર્ખની મૈત્રી મુર્ખ બનાવે, શા સંગી શ થાવે છે, પવિત્ર પંડિતના પરિચયથી, પડિતનુ પ પાવે છે ... જેની ૧
જીવનઝાંખી
Page #218
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરુદેવ કવિવયપં.નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
ભ્રષ્ટની સખત ભ્રષ્ટ કરે છે, નરકે નીચ નખાવે છે, સજન સુગુણ સંતની સંગત, અમૃત સ્વાદ ચખાવે છે; નીચ નિગુણી નીચ બનાવે, પ્રેમી પ્રેમ પ્રગટાવે છે, કૃતિ હોય જેનામાં જેવી, અનુભવ એહ અપાવે છે ... જેની ૨ આનંદી આનંદ જમાવે, સળગેલા સળગાવે છે, જ્ઞાની જ્ઞાનજળે નવરાવે, અજ્ઞાની અથડાવે છે; જે માલ ભર્યો નિજ મનમાં મુખથી તેહ બતાવે છે, હર્ષ - ખેદ શા માટે કરીએ, “સંતશિષ્ય” સમજાવે છે. જેની ૩
જે પ્રીતિ પલટે પળપળમાં
( રાગ - લાવણી) જે પ્રીતિ પલટે પળપળમાં, તે પ્રેમે પકડાવું શું?
જે જન માયાજાળ બિછાવે, તે જાળે જકડાવું શું?... ૧ જે ભોજનથી ભૂખ ટળે નહિ, તે ભજનને ખાવું શું? - જે ગાયનથી હદય ગળે નહિ, તે ગાયનને ગાવું શું? ... ૨ જેહ પદારથ પ્રાણ હરી લે, તે માંહે લલચાવું શું?
જેની સંગત સુખ મટાડે, તે અંગે સંકડાવું શું? .... ૩ જ્યાં ના'વાથી મેલ ટળે નહિ, તેહ નવાણે નાવું શું?
સંતશિષ્ય' કહે સાર વગરનાં, સાદામાં સપડાવું શું ? .... ૪
થવાનું એહ જ થાય છે
(રાગ - ભૈરવી અથવા બિહાગ) થવાનું એક જ થાય છે, ન થવાનું તેહ થતું નથી; બનવાનું એ જ બની રહે, બીજું કદી બનતું નથી ... ૧ ચિંતા કરો શા કાજ કેઈનું ફેરવ્યું ફરતું નથી; નિર્માણ જેનું જે થયું, કેઈ અન્યથા કરતું નથી ... ૨ માલિકની મરજી વિના, કદી મેળવ્યે મળતું નથી; મરજી થયે માલિકની, ટાન્યા થકી ટળતું નથી .. ૩ રખવાળ છે જ્યાં રામ, ત્યાં માર્યા છતાં મરતું નથી, ફરી નજર નાથની તે પછી, સહાયક છતાં સરતું નથી .... ૪ પ્રારબ્ધના પાસા વિના, રતિ માત્ર કઈ રળતું નથી; સાધન સહસ્ત્ર મળે કદી, દુર્ભાગ્ય કે ઈ દળતું નથી . ૫ સદભાગ્યમાં સુખ આપણું, બાળે છતાં બળતું નથી; કદી વૈરી વિશ્વ બધું બને, વૈરીથી કશું વળતું નથી . ૬ વલખાં ન મારો વ્યર્થ, સાચા માર્ગે વહાલા સંચરે; કહે “સંતશિષ્ય” તછ બૂરાઈ, કાર્ય શ્રેષ્ઠ કર્યા કરે . ૭
સંતશિષ્યની કાવ્યસરિતા
૧૭૫.
Page #219
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરુદેવ વિષય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
જરા ખેલી નયન જોશે
(કવલી) નથી કરવું તમારે ને, ન કરવા અને દેવું;
ઘણાં એવા બનાવોને, જરા ખેલી નયન દેશે . ૧ તમારાં વ્યકિતગત વે, ઝરેલાં ઘરતણાં ઝેરે;
ધર્મસ્થળ કેમ ઢળે છે? જરા બેલી નયન દેશે .. ૨ તમોને ગ્ય જાણીને, કર્યા છે કુદરતે મોટા
વિસારી કેમ એ વાતે, જરા ખોલી નયન દેશે .. ૩ સુકાણાં પ્રેમનાં પૂરો, બુઝાણી આગ સેવાની;
ભૂલ્યા ભક્તિરણ પથને, જરા ખેલી નયન દેશે .. ૪ ભુલાયા પાઠ સેવાના, ભુલાયા ધર્મનાં તરફ
થયા ખાં સમા ખાલી, જરા ખેલી નયન દેશે .. ૫ ઘસાયા ને ઘસાઓ છે, દુઃખદ ક્ષયના સમા દર્દ
તમો સ્થિતિ તમારીને, જરા બેલી નયન દેશે . ૬ ભયંકર આ દિશામાંથી, જરા જાગૃત થઈ જાવા;
કહ્યું આ “સંતના શિષ્ય જરા ખેલી નયન જોશે .. ૭
અમીની આંખથી જશે
(ગઝલ) નયનને નિર્મળાં કરીને, પ્રથમ મન મેલને દેશે:
પછીથી સર્વ કાર્યમાં, અમીની આંખથી જોશે ... ૧ ભરેલાં કંઈક કાળનાં, રહ્યાં છે હદયમાં રે;
ગુનાની આપતાં માફી, અમીની આંખથી જોશે ... ૨ હૃદયમાં પાપ ભરનારા, દલન કરીને બધાં દો;
તે દુઃખી કે દદીઓ સામું, અમીની આંખથી જશે ... ૩ ગરીબડા ગાલ પર ઝરતાં, ગરીબના અશ્રુઓ લેશે;
- અનાથ યાચવા આવ્યું, અમીની આંખથી જોશે ... ૪ મળ્યાં છે સાધને મોંઘાં, ખચીત આ સમય નહિ ખાશે;
બનીને “સંતના શિષ્યો” અમીની આંખથી જોશે. ૫
પરને શાતિ જે અપે છે
(રાગ-લાવણ) પરને શાંતિ જે અપે છે, તે જ ખરી શાંતિ લે છે
દેવામાં લિજજત સમજે છે, તે જ ખરી રીતે દે છે....૧ પરમારના કામ કરે છે, અમર નામ તેના રહે છે;
સાચા પ્રેમીના ઘટમાંથી, પ્રેમતણી પૂરે વહે છે....૨
૧ ૧૭૬
quen Intermational
જીવનઝાંખી www.jamelibrary.org
Page #220
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરૂદેવ કવિવય પં. નાનચન્દ્રેજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ
પરને પેાતાવત ગણુનાશ, પર માટે દુઃખને સહે છે;
પર માટે દુઃખ સહન કરે છે, ધન્ય સહુ તેને કહે છે.... ૩ યાચક મટીને અર્પણુ કરવુ, રહસ્ય જીવનનું એ છે;
રહસ્ય આપ્યાનું સમજે છે, ‘સંતશિષ્ય' ફળ તે લે છે .... ૪ ☆
મહા મસ્તાન છે. માયા ( ગઝલ)
મહા મસ્તાન છે માયા, ડૂબ્યા એમાં સહુ ડાહ્યા;
મહાજન એ વિષે માહ્યા, પછીથી રાંક થઈ શયા .... ૧ જગત ઇંડી થયા જોગી, ભુલાવીને કર્યાં ભેગી;
લગન માયા વિષે લાગી, કદી જોયું નહી જાગી ... ૨ ભલા વૈરાગ્યને ભાખે, છતાં મને મેહમાં રાખે;
દયામય વાતને દાખે, જીવનને જોખમે નાખે ... ૩ ખુલકમાં બહુ થયા ખાટા, પડયા ત્યાગી તણા તેાટા;
ગુરુ થઈ વાળવા ગાટા, મહી પર આ જુલમ મેટા ... ૪ છતાં શુભ સાધના છોડી, મતિ જંજાળમાં જોડી;
નીતિના તારને તાડી, ડુખાવે હાથથી હાડી ... પ જરૂરી વાત નવ જાણી, નકામા તતને તાણી;
કહ્યું આ ‘સતના શિષ્ય' પ્રમાદી થઇ પડયા પ્રાણી ... ૬ ✩
‘સતશિષ્ય'ની કાવ્યસરિતા
કહા કયારે પછી કરશે ?
(ગઝલ) મળ્યાં છે સાધના માંઘા, મહા પુણ્ય તણા ચેાગે;
છતાં સત્કાર્ય નથી કરતા, કહા યારે પછી કરશેા ? ... ૧ મળે નહીં આપતાં નાણું, તર્યંનું આ ખરું ટાણું;
છતાં હજીયે નથી તરતા, કહે! કયારે પછી તરશે ? ધરા છે. ધ્યાન માયાનુ, કરે છે કામ કાયાનું;
પ્રભુનું ધ્યાન ના ધરતા, કહેા કયારે પછી ધરશે ? મહાત્ા તણા પૂરે, ઘણા ભવથી તણાયા છે;
હજી પાછા નથી ફરતા, કહેા કયારે પછી કરશે!? ભગાડીને ખશ્રી ખાજી, રહેા છેા શા થકી રાજી
કરી દાષા નથી ડરતા, કહે! કયારે પછી કરશે ? કમાવાના નગઢ દામા, ખરાં કરવાં તણા કામે;
સતના શિષ્ય ? હજી કરતા, નથી તે કયા સમે કરશે ?
✩
For Private Personal Use Only
..
...
---
...
૨
૩
૪
૫
*
૧૭૭
Page #221
--------------------------------------------------------------------------
________________
પષ્ય ગુરુદેવ કવિલય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
માયામાં મુંઝાયો રે
(ભજન - ધીરાના પદની ઢબ). માયામાં મુંઝાય રે .... કામે નવ બેઠો કરી; અંતરને ઉઘાડી રે .. બેજ કરી જેજે ખરી . માયામાં ..ટેક
જન્મ ધર્યો જે કારણે, વેઠી દુઃખ અપાર;
વિસરી ગયા તે વાતને, ગંડુ થયો ગમાર. ફેંદામાં ફસાણ રે . . ફેગટને રો તું ફરી . માયામાં – ૧
લાભ કમાવા આવિયે, ખોટે થયે ખુવાર
દેવામાં ડુલી ગયો, લાલચથી લાચાર, ધુમાડે ધુંધવાયે રે ... મતિ તારી ગઈ છે મરી ... માયામાં – ૨
ઘરનાને પરના ગણી, ઘરને વા ઘાણ;
નિજ-પરના એ ભેદથી, કેવળ રહ્યો અજાણ દુશમનને દિલ આપ્યું રે.... અંતરના ન ઓળખ્યા અરિ ... માયામાં – ૩
કરવાનું કીધું નહિ, કીધુ અવર અનેક,
જોવાનું જોયું નહિ, વીસર્યો આત્મવિવેક. ઘેબીને ઝેર પીધું રે ... ભ્રષ્ટતા આ કયાંથી ભરી?... માયામાં – ૪
નિદ્રા તજ તું નયનથી, કર સદ્દગુરુનો સંગ;
સંતશિષ્ય” સુણ સ્વરૂપને, હૃદય ભરીને રંગ. સમજાવીને સદ્દગુરુજી રે ... હેતે પાપ લેશે હરી. માયામાં – ૫
સ્વભાવ દોષ (રાગ-હુમરી. ઢબ-બિગરી કૌન સુધારે) મૂળ પ્રકૃતિ મટાડવાના, ચતુર તજી દે ચાળા રે; ચિંતામણી ન બને ચકમકનાં, સુઘડ ભલે સુંવાળા રે..મૂળ૦ ૧ - સરલ થાય નહિ સ્વભાવના શઠ, માનીને મછરાળી રે,
અમર ફળેને એ અડકે નહિ, લબાડ ચાવે લાળા રે.... મળ૦ ૨ - ખર મટીને હય કદી નવ થાયે, રમણિક ભલે રૂપાળા રે;
શ્યામપણું તજી વેત બને નહીં, કદી કેલસા કાળા રે... મૂળ૦ - પકકા પથ્થર મહા મેઘથી, પલળે નહિ પલાળ્યા રે;
સુકાં વૃક્ષે સર્વ પ્રકારે, વળે ન કદીયે વળ્યા રે.... મૂળ૦ ૪ - પ્રયાસથી પણ નથી પલટતા, ઢળ્યા જેહના ઢાળા રે;
દુર્જન સજજનતા નહિ પામે, મેટી ફેરવ્યું માળા રે.... મૂળ૦ ૫ - ભલે ભણાવે ભાવ ધરીને, ભદ્ર ન કરે ભમરાળી રે;
સંતશિષ્ય સ્વભાવ સરળ વિણ, તૂટે નહિ ઘટ તાળાં રે... મૂળ૦ ૬
Jain Elan International
જીવનઝાંખી
Page #222
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરુદેવ કવિધય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
વિશ્વ બધું વશ થાય
(રાગ - ધનાશ્રીની ગઝલ). વિશ્વ બધું વશ થાય વિનયથી વિશ્વ બધું વશ થાય.... ટેક. વૈરી સઘળા વહાલ ધરાવે (૨) ગુણકર થઈ ગુણ ગાય - વિનય મેહિની મંત્ર અવર નહિ એથી (૨) આ દુનિયાની માંય ... વિનય ધર્મતણું આ મૂળ મનોહર (૨) જ્ઞાનનું બીજ ગણાય ... વિનય એ જ રસાયણે અંતર કેરા (૨) સઘળા દોષ સમાય .... વિનય સંતશિષ્ય” સુખ સઘળાં એમાં (૨) સ્વરૂપ કદી સમજાય .... વિનય
ભલા થઈને ભલું કરજે
સમય સરખા નથી સહુના, સદા તડકા અને છાયા;
વખત આવ્યે જરૂર વહાલા, ભલા થઈને ભલું કરજો....૧ અમીને નયનમાં નાખી, હૃદયમાં રહેમને રાખી;
કહેલા કુવચન સાંખી, ભલા થઈને ભલું કરજો .... ૨ ભલા છે ભલા રહેજે, બૂરું થાવા નહિ દેજો;
તમારા દુશ્મનનું પણ, ભલા થઈને ભલું કરજો ... ૩ કંઈક કુકર્મ યેગેથી, રિબાતા હાય રેગેથી;
તમારે આશરે માગે, ભલા થઈને ભલું કરજે ..... ૪ ખીયાં પુષ્પો ખરી જાયે, જનમ તેનું મરણ થાય;
ઉદયને અસ્ત એ ન્યાયે, ભલા થઈને ભલું કરજો. ૫ કહું છું વાતને વહેલી, કરી લે પાળને પહેલી
કહ્યું આ “સંતના શિષ્ય', ભલા થઈને ભલું કરજો. ૬
પુરુષાના અવિચાર અને સતીઓનાં સંકટ
(હરિગીત)
૧ – સતી મલયાસુંદરી ન વિચારિયું કંઈ મૂખ સસરે, સુંદરીનું શું થશે? આ ગર્ભવતી હદ બહાર કરતાં, કયી સ્થિતિમાં કયાં જશે? સતી સુંદરી મલયા તણું, માથે ન રહી દુ:ખની મણું, પુરુતણ અવિચારથી, સંકટ સહ્યાં સતીએ ઘણાં.
૨ - સતી દમયંતી જે પૂરણ સ્નેહનું પાત્ર નળનાં નયન દમયંતી હતી, નળ રાજ્ય હારી વન જતાં, એ સ્વામી સાથ રહી સતી; નિકુર નળને નારી તજતાં, ઘોર વન ના'વી ધૃણુ, ત્યાં પુરુષના અવિચારથી, સંકટ સહ્યાં સતીએ ઘણું.
સંતશિષ્યની કાવ્યસરિતા
૧૭૯
Page #223
--------------------------------------------------------------------------
________________
}પૂજ્ય ગુરૂદેવ કવિધ પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
૩- સતી અંજના જોયું ન સત્યાસત્ય જેનું, પિયર કે શ્વસુરાલયે, નિર્દય થયા ઘર બહાર કરતાં અંજના ગર્ભિણી થયે; અન્યાય કરી અંજના ૫ર, દેડવ્યાં ગિરિ દુખતણા, બહુ પુરુષના અવિચારથી, સંકટ સહૃાાં સતીએ ઘણાં.
૪ – સતી સીતા સતી કાજ મહાયુદ્ધો કરી, રમે હજારોને હણ્યાં, તે ગર્ભિણ વનવાસ કરતાં, ગુણ સતીને ના ગણ્યા; ત્યાં ખ્યાલ બાંધી દ્રવચને રામ ભયદ હુકમ ભણ્યા, એ પુરુષના અવિચારથી સંકટ સહ્યાં સતીએ ઘણાં.
૫ – સતી દ્રૌપદી રમતાં જુગારે રાજ્ય, સ્ત્રી, હય, ગજ બધું હારી ગયા, અતિ દુષ્ટ દુર્યોધન તણે, સતી દ્રૌપદી કબજે થયાં; પતિએ છતાં ખેંચમાં સભામાં, ચીર સતી દ્રોપદી તણાં, પુરુષે તણું અવિચારથી, સંકટ સહ્યાં સતીએ ઘણું.
૬ - સતી સુભદ્રા કુર્ચક થયે મુનિ મસ્તકે, કરું કઢતાં મુનિવર તણું, અતિ અધમ આળ ચડાવ્યું, કરીને સહુજનું સોગણું; વિષબાણને વરસાવતાં, જુલમી થયા સવે જણ, . પુરુષે તણું અવિચારથી, સંકટ સહ્યાં સતીએ ઘણું.
૭ – સતી મદનરેખા મોહાંધ થઈ મણિરથ અતિ, યુગબાહુને મારી મુઓ, સતી મદન રેખાની અડગતા, શીલ, સત્ય - સમજ જુઓ; પતિમૃત્યુ, પુત્રપ્રસવ, વિરહદુઃખ વેઠિયાં સતીએ ઘણાં, પુરુષે તણ અવિચારથી, સંકટ સહ્યાં સતીએ ઘણું.
૮ - સતી કલાવતી ભોળા હદયથી વેમભરી કંકણવણી કથની કહી, સમીપે છતાં શંખે જરા પૂછયું નહિ પાસે જઈ; મહાકૂર થઈ કાંડા કલાવતીન કપાવ્યા કર તણું, જુઓ પુરુષના અવિચારથી, રાકટ સહ્યાં સતીએ ઘણાં.
એમ જ અનેક સ્થળે સતીજન પુરુષના અવિચારથી, અતિ કષ્ટ સહી પરિચય કરાવ્યા શિયળના શણગારથી, આવા ઘણાએ “સંતશિષ્ય” દુઃખદ દષ્ટાંતે સુણ્યાં, પુરુષ તણું અવિચારથી, સંકટ સહ્યાં સતીએ ઘણાં.
૧૮૦
જીવનઝાંખી
Page #224
--------------------------------------------------------------------------
________________
(મૂળ ગુરુદેવ કવિવય'પં. નાનચંદ્રજી મહારાજ જન્મશતાદિ સ્મૃતિગ્રંથરે
નવવધૂને શિખામણ
(ઢબ આ મારા નટવર નાનડિયા) મધુરી વાતલડી મારી, બેની જો ધ્યાન વિષે ધારી ... ટેક અનીતિ ન અંતરમાં ધરીએ, કલંકિત વિદ્યા નવ કરીએ,
ક્ષણે ક્ષણે બાલીને નવ ફરીએ...મધુરી. ૧ સહનશીલ સતેજી થાવું..અગ્ય સ્થળોમાં નવ જાવું;
નિર્મળ નિત્ય જ્ઞાન જળ ના'વું . મધુરી૨ ભૂષણ ભારે રદ્દગુણનાં ધરવાં .. કપટ છળ કલેષ દૂર કરવા;
હેતે દુઃખ દુઃખિયાના હરવા ... મધુરી. ૩ સાસરિયામાં સુજ્ઞ બની રહીએ..શાણ થઈ સુખ-દુઃખ સહીએ;
અંતર વાત જ્યાં ત્યાં નવ કહીએ ... મધુરી ૪. સદા જેની સેબતમાં વસીએ .. કસોટીથી પ્રથમ તેને કસીએ;
દેખાદેખી કુંદે નવ ફસીએ ... મધુરી. ૫ સંતશિષ્ય” જીવન સફળ કરવા ... વચન બધાં અંતરમાં ધરવા;
વિબુધ થઈ વરપદવી વરવા ... મધુરી. ૬
કેળવણી વિના બધું કાચું
(ઢબ - આવો મારા નટવર નાનડિયા) કેળવણી વિનાનું બધું કાચું, સુણો સખી શાસે કહ્યું સાચું . ટેક અંતરમાં એ વિણ અંધારું, સૂઝે નહિ શાંતિતણું બારું;
એના વિના જીવન છે ખારું . કેળવણી૧ કેળવણ તે મનને કેળવવું, ઉનમતાના પદને મેળવવું;
ભંડાઈ માં લેશ ન ભેળવવું . કેળવણી ૨ સર્વેમાં એની જરૂર પહેલી, વિવિધ સદ્દગુણ તણી વેલી;
મૂરખ વિના કોણ દીએ મેલી ... કેળવણ. ૩ કથીરને કુંદન કરનારી જીવનના તાર જગાવનારી;
પાપી પરતંત્રતા હરનારી ... કેળવણી ૪ પામરાત ને પશુતા રહે અળગી, વિનયને વિવેક રહે વળગી,
જડતા બધી એથી જાયે સળગી. કેળવણી ૫ અનુભવીઓની છે આ વાણી, પીવી પ્રેમ જેમ પીઓ પાણી,
સંતશિષ્ય જરૂર લેજે જાણ... કેળવણી૬
“સંતશિષ્યની કાવ્યસરિતા
૧૮૧
Page #225
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરૂદેવ કવિવર્ય પં. નાનસન્ટેજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
ઉપદેશી ગીત (ઢબ – આજે દાદાજીના દેશમાં કાલે જાવું પરદેશ ) - આજે બેની આનંદમાં, કાલે જાણે કિરતાર જે;
અજબ ગતિ અવનિ વિષે, સમજાયે નવ સાર છે ... આજે. ૧ - દુનિયામાં દિન બે તણું, મનમાં સમજી મિજમાન છે
મનુષ્યભવની મુસાફરી, સર્વે પક્ષી સમાન છેઆજે ૨ - ઊગી ઊગીને આથમી ગયા, કમળ ખીલ્યાં કરમાય જે;
ચડિયા તે પડિયા ઘણા, જમ્યા તે તો મરી જાય છે .... આજે. ૩ - કઈ ચાલ્યા ને કઈ ચાલશે, કઈ ચાલગુહાર જે;
સમજ્યા તે સખીઓ થયા, ખાશે મુરખ માર .... આજે ૪ – માતા - પિતા - પતિ- પુત્રને, સગા સ્નેહીનો સાથ ;
અંતસમે અળગા થશે, એ તો સઘળા અનાથ ... આજે૫ - મોટા મંદિર ને માળિયાં, ધન - માલને ધામ જે;
જાવું તજી દઈ જીવને, તેલ ખૂટયે તમામ જે આજે ૬ - ભક્તિ કરીએ સાચા ભાવથી, ભજીએ નિત્ય ભગવાન જે;
પરમાથે પ્રેમ રાખીએ, તજીએ અંતર અભિમાન જો ... આજે ૭ - સગુણને સસ્તા શોધીએ, સરળ થઈને સદાય ;
સંતશિષ્ય પ્રભુ નામથી, પાપ તાપ પલાય છે . આજે ૮
.
સાસરે જતી કન્યાને માતુશ્રીની ભલામણ
(રાગ - આજે દાદાજીના દેશમાં) આજે છે આપણા દેશમાં, કાલે જાવું પરદેશ જે; સંપ કરી રહેજે સર્વાથી, કદીએ કરીશ ન કલેશ જે .. આજે. ૧ - વખત પ્રમાણે વરતીએ, વદતાં કરીએ વિચાર જે; ફી
ઈષને રાખીશ ન અંગમાં, અંતર થાજે ઉદાર છે .. આજે ૨ - સર્વ સાસરિયાના સાથમાં, વહાલી પાથરજે પ્રેમ જે;
દુઃખી આ જીને દેખી કરી, હૃદયે રાખજે રહેમ જે .. આજે. ૩ - વિનયના વશીકરણે કરી, મેળવજે ત્યાં બહુમાન જે,
વિદ્યા ભણી તેમ વરતજે, સહુને દેજે સન્માન જે .. આજે ૪ - પતિવ્રતા ધર્મ પાળજે, રાખી તન – મનની ટેક જે,
આપણા કુળને અજવાળજે, રાખી વિનય વિવેક જે .. આજે૫ – આળસ અંગમાં ન રાખીએ, તજીએ ચેવટનો ચાલ જે
ફરજમાં ફેર ના પાડીએ, મનને કરીએ વિશાળ છે. આજે ૬ - સેવા ધરમને તું સેવજે, કાયર થઈશ ન કયાંય ;
સંતના શિષ્ય'ની શીખને, સમરણ કરજે સદાય જે . આજે ૭
૧૮૨
? જીવનઝાંખી
Page #226
--------------------------------------------------------------------------
________________
‘પૂસ્ત્ર ગુરુદેવ કવિવઢપં. નાનચન્દ્રજી મૈહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
પૂજ્ય ગુરુદેવની પ્રાથમિક રચના
ૐ દેવચંદ્રાચાર્ય ગુરવે નમઃ શાર્દૂલવિકાઠિતમ્ –
વંદુ વાર નમાવિ શિર તમને સન્માનું હું સર્વદા, સત્કારું સદ્દબુદ્ધિએ શુભગુરુ આચાર સુંદર સદા; કલ્યાણી કરુણાધણ ગુણમણી, માંગલ્યકારી મુનિ,
જીને સુખદાય માય સરખા, ગંભીરતાદિ ગુણી. માલિની –
સ્વ-પર સમયવેત્તા તત્ત્વથી તારનારા, સકળ ગુણ સમેતા મોહને મારનારા; નિજગુણ પદ નેતા, ઠામમાં ઠારનાર,
જીવન સફળ જેતા, ધૈર્યને ધારનારા. શિખરિણી –
સદાનંદી સાચા અખૂટ ના અમૃત ઝરા, કૃપાસિંધુ મારા કથીર સમને કુંદન કરા; સુબોધી સભાગી સરળ શુભજ્ઞાની સુખકરા,
ગીરાએ ગંભીરા, સમય રસથી સુંદર કરા. - વિશેષે વૈરાગી વિબુધવર હે આતંકહરા, વિનોદી વિજ્ઞાની વિકટ પંથવેત્તા વસિકરા; વિવેકી છો વહાલા, વિવિધ રચનામાં વરતરા વિલાસી વિદ્યાના, ગુરુ સુરશશિશુ ગુણકરા.
દેહરા
ભ. મહાવીરની સ્તુતિઃ સત્ય ચિદાનંદી પ્રભુ, આનંદઘન અવિકાર, અકલ અચલરૂપ આપનું, મુજ આતમ આધાર - ૧ સુખદાયક નાયક નક્કી, ભયહર તું ભગવાન, દિનકર સમ દિનકર પ્રભુ, શીતલ સમ સમાન મારક મેહમમત તણું, જ્ઞાન સર્વના સાર, તીર્થકર ત્રિભુવન ધણી, ભવદુઃખ ભંજન હાર ... ૩ દયાતણ દરિયા પ્રભુ, ક્ષમાતણ ખરી ખાણ, સત્ય સ્વરૂપે શોધતા, જગત સર્વના જાણ .... સિદ્ધારથ કુળના શશિ, ત્રિશલાદેવી નંદ, સર્વસુસંત શિરોમણિ, કૃપાતણું પ્રભુ કંઇ .. ૫ ચિત્તહર તું ચિંતામણિ, વિષહર વર તું વીર; મનહારક મેહનમણું, સંકટમાંહિ સુધીર ૬
સંતશિષ્યની કાવ્યસરિતા
૧૮૩.
Page #227
--------------------------------------------------------------------------
________________
પષ્ય ગુરૂદેવ દિવય પ. તાનસજી મહારાજ જન્મશતાહિંદ સ્મૃતિ
પાર્શ્વમણિ સમ પ્રભુ તમે, જ્ઞાનનિધિ ગુણધામ; પડલ વિદારક પાપના, નિર્મળ પ્રભુ તુજ નામ .... ૭ પાવાપુર પાવન કરી, કરી કમને અંત; આસોના અમાવસમાં મેક્ષ ગયા સુમહંત - ૮ અક્ષય તેજોમય પ્રભુ, આપ સ્વરૂપ અનંતઃ કેડ જીભે કરી કેઈ કહે, તે ય ન પામે અંત ... ૯ શરણાગત આ શિષ્યના, સાચા છો શણગાર; સમય સમય શુભ ભાવથી, વાંદું વારંવાર ... ૧૦
દેહરા : ક્ષમાપના— પ્રભુ તુજ લય લાગી નહિ, ૫ ને ગુરુવર પાય; દેષ ન દીડા દિલતણું, અંતર અતિ અકળાય .... ૧ સહુ સાધન બંધન કર્યા, અવળા કરી ઉપાય; રાજી રઘે હું રમતમાં, શાથી આ સમજાય? ... ૨ અપાર ભવમાં આથ, ભાન વિના ભગવાન; શરણ રહ્યા નવ સંતને, ધર્યું ને કદિ શુભધ્યાન ... ૩ ત્યાનું કેમ તમામને, વિણ ઉપજે વૈરાગ્ય; છોડું પણ સમજણ વિના, છૂટે કેમ સરાગ... ૪ મહાભયાનક સ્થળ વિષે, સૂતો તાણી સડ; નિર્ભય સ્થળ ભય પામીઓ, ખરેખરી એ ખેડ .. ભય માન્યું નિર્ભય બને, નિર્ભય ભય સમજાય; આતમ સુધરે આપણે, નિર્ભય સ્થાન પમાય... ૬ અમૃતને અળગું કર્યું, કંચન ગયું કથીર; વહેતું દેખી વિષને માન્યું નિર્મળ નીર . ૭ સરવાળો સાં નહિ, લાભ ખોટનો લેશ આત્મમેળ ન મેળવ્યું, કમીટ થાશે કેસ૮ સાચામાં રાઓ નહિ, છેટે ન ધર્યો છે; મૂળ ન જાણ્યું મરણનું, ભવને ન જાણે ભેદ ૯ સંગ કર્યો નવ સંતન, તંત ન તો લગાર; અંત ન આશાનો કર્યો, “સંતશિષ્ય કહે સાર ... ૧૦ પ્રભુ તુજ પદ પંકજ પડી, યશૃં એ જગદીશ, સંત સંગ તુજ સ્વરૂપમાં, રહે અંતર અહર્નિશ ... ૧૧
૧૮૪
જીવનઝાંખી
Page #228
--------------------------------------------------------------------------
________________
}પૂજ્ય ગુરુદેવ કવિવર્ય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાકિદ સ્મૃતિગ્રંથ
સંસારસાગરના લોકે જીનવાણી માતા તમ પાય લાગું, દેવ-ગુરુની આગના માંગુ જીભા અગ્રે તું બેસજે આઈ, વાણું તણું તે કરજે સવાઈ ... ૧ આ પાછો કેઈ અક્ષર થાવે, માફ કરજો કેઈ દેષ જે આવે; અલ્પબુધિથી કહું છું આજ, ગુરુતણી તે લહું છું સાજ - ૨ ગુરુ મારા છે ગુણના નિધાન, દેશ-વિદેશમાં બહુમાન; જેના મુખમાં છે અમૃતવાણી, ગુરુ પાસે હું પામર પ્રાણી છે. ૩, સંસારસાગરના કહું સોકે, ધ્યાન રાખીને સાંભળજે લોકે; સાંભળતાં તે કર્મ કપાય, પ્રેમથકી જે પ્રભુને જપાય ... ૪ પ્રથમ કથની કઈ કરમ કેરી, જીવના જબરા જાણ વેરી કર્મ કરીને નરકમાં જાય, પરમાધામીને માર ત્યાં ખાય .. ૫ મારે મુદગલ ને પાડે ત્યાં ચીસ, કેના ઉપર કરે ત્યાં રીસ? ત્રાંબુ તરવું ને સીસું ઉકાળી, રેડી પેટમાં નાખે જ બાળી . ૬ જોજન પાંચસે ઊંચે ઉછળે, ઉછળી પડે ભૂમિની તળે; પાડે પિકાર છો કેય, એ દયાળુ કેણ ત્યાં હોય? ... ૭ મારી મારીને કાઢે ત્યાં લેટ, ભૂખ તરખાની નહિ. જ્યાં બેટ; ત્રિછા લે કથી અનંતે તાપ, તાપની સાથે ટાઢ અમાપ • ૮ બોલ દશતો અનંતા કહીએ, સૂત્ર મધ્યેથી વાંચીને લઈએ, વાંચી વિચાર કરે મનમાંય, તે નર ફરીથી નરકે ન જાય . ૯ પ્રજળે વિંડને પસ્તાવો કરે, જમ આગળ કર જોડી કરગરે; આંહીથી હવે જે છ એકવાર, પાપ તે ફરી નહીં કરનાર . ૧૦ એવો વિચાર દુઃખ મધે થાય, સુખ મળે ત્યાં ભૂલી જવાય; એવી વેદના અનંતીવાર, આ ભોગવી ખાઈને માર ... ૧૧ હે જીવ તું છે માર ખાનાર, તોય ન આવે પાર લગાર; ચાર ગતિને દંડક જેવીશ, ફર્યો તે મધે વિસવાવીસ . ૧૨ સ્થિર રહેવાનો કર ઉપાય, ચારે તરફ લાગી છે લાય; સદૂગુરુ વિના કરશે કેણુ સા'ય, અવસર અમૂલ્ય એળે સૌ જાય ૧૩ શોધી કાઢને સદ્દગુરુ સાચા, જ્ઞાન – ધ્યાનમાં નહીં જે કાચા ગુરુ ગોતીને મેળવ જ્ઞાન, જેથી થાય ભવ તરવાનું ભાન ... ૧૪ જ્ઞાન મેળવી કરવો વિચાર, કયાંથી હું આવ્યો કયાં છું જનાર; મારું તે દુઃખ કોણ હરનાર, કણ ને કેવી રીતે તરનાર . ૧૫ રહ્યો અને કાલ નિદ, તારું તહાં તે કાઢે નખેદ રતાળ પીંડાળું લસણ ને કંદ, ઉપજ અનંતિવાર મતિમંદ ... ૧૬ ડુંગળી મુળા ને ગાજર માંહી, ઉપર્યું દુઃખ તે અંદર રહી,
પીડા પાપે તે જાય ન કહી, કપાણે મેળાણે છેદાણે સહી ... ૧૭ સંતશિષ્યની કાવ્યસરિતા
૧૮૫
Page #229
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરૂદેવ કવિવ પં. નાનચન્દ્રેજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ
દમડીના દાઢશેર વેચાણા, વળી મકૃત ઉપર મગાણેા; તુ થાણા, થાશે પસ્તાવા જાશે જો ટાણા નીકળીચે, પ્રત્યેક મધ્યે આવીને ભળીયા; રડવડીયા, ત્યાંથી નીકળી એઈંદ્રી ચડીયા
૧૬
-
સાર;
... ૨૩
••• ૨૪
આ સમે બની બેઠે ક ઘસ્યાથી ત્યાંથી કાળ તે મળ્યે ઘણે ઘસાણા કર્મે તેઈદ્રી થયે, ત્યાંથી આવી ચૌરન્દ્રિમાં રહ્યો; દુઃખ અમાપ ત્યાં પણ સહ્યા, સૂત્રમાં એવે ખુલાસે કહ્યો એવા દુઃખને ખમતા અપાર; આવ્યે પચેન્દ્રી મધ્યે તુ ધાર; પચેન્દ્રી મધ્યે ઘણાં છે ભેદ, સન્ની – અસન્ની, નપુંસક વેઢ ભ્રમતા બમતા તુ આ ભવ મેઝર, થયા મનુષ્ય તુ સ ંજ્ઞી હવે રખે અવસર હાર, અવસર આવ્યે નહીં આવે નિરધાર આ ક્ષેત્રમાં ઉપજયા તુ આવી, નાતજાતમાં ગયા તુ ફાવી; કવશે તેા લીધે મેલાવી, તે પણ તારામાં અક્કલ ના'વી ક્રોધે ધમધમી કરીયાં તે કેર, અન્યની સાથે માંધ્યાં તે વેર; પ્રાણી ઉપર તે આણી ન મહેર, રેમે રામે તે ભર્યું છે ઝેર અહંકાર તે અંગમાં ધરી, માન- મમતા માં ગયે! તું મરી; પાપની બુદ્ધિ મૂકી નહિં પરી, તારી પકરતી હજી ન કરી ૨૫ માયા - કષ્ટમાં માન મેળવ્યું, ડા’પશુપણું પાતે કેળવ્યુ, સવળાના અવળા - અવળાનાં ઊંધા, કંઈક જીવેાનાં શ્વાસાને રૂધ્યા લાગ્યા લેાલ ને કર્યું. ધૂળધાણી, ખળ ફરે જેમ ઘાંચીની ઘાણી; રહેશે પડ્યું જયાં આંખ મીંચાણી, સાંભળી નહી વીરની વાણી ૨૭ મતિ તે। તારી મમતે મ'ડાણી, અનીતિ તારી પાછળ મંડાણી; ધર્મધ્યાનની વાત ન જાણી, વાત સદ્ગુરુની તે ન પ્રમાણી લંપટ લપટાણા લલના લાલચમાં, મેહ- માયાના મારગ વચમાં; નારી દેખીને નાચવા લાગ્યા, કામ વિષય અંગમાં જાગ્યે ૨૯ ન જોયું કુળ ન ગણી મરજાદ, માબાપ સાથે કરે જ વાદ; મનેાજ . મધ્યે ગમગીન, લાગે ખરેખર લલનામાં લીન મંડાણું ઘર ને થયા વિચારા, ધર્મ ને ધ્યાન ભૂલ્યા બિચારે; ઘરની ખટપટ ચાલે છે રાજ, વે સાંભળે! ભાઇની માજ .... ૩૧ હીંગ લાવે ત્યાં હળદર નહીં,મીઠુ મસાલે લાવેને અહીં; હીગ મસાલા હળદર જ્યાં લાળ્યે, તેલ, ઘી-ગાળના હુકમ કરાવ્ચે
.... ૨૮
મન
... ૩૨
....
For Private Personal Use Only
...
...
****
૧૮
...
૧૯
૨૦
૨૧
૨૨
૨૬
સાકર સેપારી સામટી લેજો, ધૂપેલ તેલ સુગ ંધી લેજો; ચૌટે પધારે શાકને લેવા, ધાણા તે લેજો વઘાર દેવા .... ૩૩ મડે!બી મગને લાવે ચાવલીમ, ઘરમાં ઘાસલેટ નથી નાવઠ્ઠીયા; ખળતણ વિના શેને હું ખળું? નહી' શંધુ આજે વાસુ છુ તાળુ ૩૪
૩૦
જીવનઝાંખી
Page #230
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરૂદેવ કવિલય પં. નાનાસજી મહારાજ જમશતાકિદ સ્મૃતિગ્રંથ
રાણી રીસાણી ને વાસ્તુ છે તાળ, મારી પાસે એનું કાંઈ ન ચાલ્યું; સૌ ચીજ લાવી એકઠી કરું, કુભારજાનું કમરું ત્યાં ફર્યું . ૩૫ સાલે લાવે ભાત રૂપાળી સફેદ ભેંય ને ટીબકી કાળી; એમ પહેરી આવી છે તમારી સાબી, લાગી વાર ત્યાં બેઠી મેં વાળી ... ૩૬ સાડલો લાવી હાજર કીધે, કમખે ને ચણિયે કેમ ન લીધો. કમખાની સાથે ચણિયાને લીધે, લાવી બિચારે હાથમાં દીધે ... ૩૭ એવી છણકીલી છણકા જ્યાં મારે, ભાઈ વિચાર કરે છે ત્યારે તે ભોગ લાગ્યા ને પર હું નાર, આમાંથી કાંઈ નીકળે ન સાર - ૩૮ એક ઘડીની ન મળે નિરાંત, પગવાળી ન બેસે દી રાત; પેટ પષણનું પૂરું છે દુઃખ, પલવારનું પણ મળે ન સુખ ... ૩૯ કમજોગે કદી પૈસો તું પામ્યો, તારા મનમાં જાણે કે હું જામ્યો છે. કેના બાપની મારે એશિયાળ, મારા માથે તે છે નહીં કાળ ... ૪૦ જીવતણી તો હિંસા કરીને, મનમાં મલકાણે માન ધરીને; by. થાય હિંસા ન કરે કલેલ, હાંસી મશ્કરી ઠઠ્ઠાના કોલ ... ૪૧ આણે મમતા ને માણે છે મેજ, પાપનાં બાંધી પિટકાં રેજ; * નથી ખબર કે વળે છે ઘાણ આવશે ઉદયે બેસશે કાણુ • ૪૨ પૃથ્વીના પેટ ખાદીને ફેડયા, નદી સરવર નાકાને તેડયા - ઘડ પ્રથવી ને પાણીને ઘાટ; વાળે સાથે તે ત્રસને દાટ. .. ૪૩ આરંભ કીધે અગનિ સળગાવી, દયાને દિલથી દેશ ભરમાવી . અગનિએ આરંભે પાપ છે કેવું? સૂત્રે કહ્યું છે વાંચીને લેવું . ૪૪ અગનિ થકી છકાય હણાય, તેમાં તે પાપ મેટું ગણુય; એમ સમજીને રાખ રખવાળ, જીવમાત્રની કરીએ સંભાળ ... ૪૫ પવન ખાવા કરે બહુ સજ, છાંટે પાણી ને મારે છે જ; પવન ખાવાને પંખા પણ જુવે, પછી બેઠા મેં વાળીને રૂવે .... ૪૬ વૃક્ષના વૃદ વાયા તે ઘણાં, ઘા-લેવામાં રાખી ન મણાં કાપી કેબીને ફૂટે તે કીધે, ઝેરને પ્યાલા હાથે તે પી . ૪૭ જહું વદવામાં ગયા જનમા૨, બાંધ્યા તેં એમાં પાપના ભારા; શ્વાન બાપડા તું થકી સારા, તારા કામા તે તેથી નઠારા ... ૪૮ ચારી તણે તે માલ તું ચાખી, જાણજે પેટમાં ગઈ છે માખી, સૂત્રમાં જનવર ગયા છે ભાંખી, મારશે ઊભે અગ્નિમાં રાખી - ૪૯ ચાર દિવસને જાણજે ચટકે, જે ગગને વીજળીને લટકે; વળી પતંગના રંગને પટક, કુણા કંકણને વાગે જેમ ઝટકે ...... ૫૦ ધન, ધરા ને ધામન તારા, ખાલી કરે છે તું મારા મારા;
દાસ, દાસી કે દિલ સુખદારા, અંત વખતે સમજાશે ખારા . ૫૧ સંતશિષ્યની કાવ્યસરિતા
૧૮૭
Page #231
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરૂદેવ કવિવ` પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ
છેડી ૧૩
સગાઇ; કાંઇ ૧૪
માત પિતા કે સહેાદર એન, પડે નહીં જેને તુજ વિષ્ણુ ચેન; એવા સ્નેહી પણ સ્વાથ ન સરશે, તુ તારા પણ ખેદને ધરશે જેના ઘર લક્ષ્મી લીલાઓ કરતી, ષટ ખંડમાં આણેા ફરતી; હાજર રહેતા માણસ કેાટી, તેવા ચક્રી પણ ચાલ્યા જ માટે વિચાર મનમાં તુ ભાઈ, સ ંસારની એવી છે કાના બાપ ને કાના છે માઈ,કેનું કુટુંબ કેનુ છે હાડ લેાહી ને માંસ ભરેલું, ચર્મ મહીને ઘાટ ઘડેલું; મળ–મૂત્ર ને મેલનેા ઘર, મેહુ ધરે છે. એના ઉપર એવી કાચા પર માઠું ન ધરવા, ફરી ફરીને સંસાર કરવા; એમાં તુને શું લાગ્યા છે સાર, એક ઘડીના નહિ નિરધાર પર માટીના પિંડ તરુવરનુ પાન, સ્થિર ન રહે કુંજરના કાન; એવી કાયામાં ભૂલ્યે તું ભાન, હાથે કરી શી થાય હેશન અવસર કદી એળે જો જાશે, પછી તેા તુને પસ્તાવા થાશે; જીભ ટૂંકી થઈ જીવ ગભરાશે, તેલ ખૂટે જેમ ખત્તી મુઝાશે અંતસમે કાંઇ કરી ન શકાય, સ્વપ્ન ગયે જેમ શૈાચના થાય; આગળ મેલીને પાછળ ગીત ગાય, તારા ફજેતા થાશે તીહાંય પાર કરવાનુ એણુ તું કરજે, ધર્મની વાત હર્દુમાં ધરશે; કાલ કરવાનુ કરશે તું આજ, ધર્મ ધ્યાનમાં કરવી ન લાજ ધ્યાન હૃઈને ધરમ જ કરવું, પ્રભુ જ પ્રીતે પાપને હરવું; સંસારરૂપી સાગરથી તરવું, જીવ તણી તે ઘાતથી ડરવું સુણી સલેાકા મન વિષે ધરશે, શગ દ્વેષને જે કાઈ પરહરશે; રાગ-દ્વેષને જો પરહરશે, મુનિ નાનચંદ્ર કહે શીવ વરશે દર પાતિક તેનાં સઘળા એ ટળશે.
... પૂછ
૧૮૮
✩
શ્રી આલાયણા
પ્રથમ નમુઅરિહંતને, ખીજા સિદ્ધ ભગવત પ્રભુજી, ત્રીજા ગુરુ ગુણવતને, મે કીધા પાપ અનંત પ્રભુજી, તે મુજ મિચ્છામિ દુક્કડ આલે પાપને આ સમે, સિદ્ધ અનંતની સાખ પ્રભુજી, કૃત્ય અઘાર મેં કીધા, ઉઘાડી નહીં આંખ પ્રભુજી.
ત્રસ-સ્થાવરને મેં હણ્યા, જીવ કાયાથી જુદા કર્યો, દીધા
....
....
....
...
----
****
....
પર
----
૫૫
૫૮
૫૯
૬૦
તે મુજ મિચ્છામિ દુક્કડ કરવાને મુજ સુખ પ્રભુજી, મેં અતિ દુઃખ પ્રભુજી; તે મુજ મિચ્છામિ દુક્કડ .... 3
૧
૧
૨
જીવનઝાંખી
Page #232
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરુદેવ કહિવટ પડ નાનયજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ,
દેવ વિવટ
* નીlનયા સહારાજ જન્મશતાહિદ મતગણ
પૃથવીના પેટ મેં ફડીયા, તેડી તરુવર ડાળ પ્રભુજી; અગ્નિના આરંભ મેં કર્યા, છોડાવ્યા ધાવંતા બાળ પ્રભુજી.
તે મુજ મિચ્છામિ દુક્કડં ... ૪ પગ પંખ પકડીને તેડયા, છેલ્લા કેંકના શીશ પ્રભુજી; કંઈકને મસળીને મારીયા, કંઈક પર કરી રીસ પ્રભુજી.
તે મુજ મિચ્છામિ દુક્કડં ... ૫ જૂઠું બોલ્યા જશ ખાટવા, મલકાણે મનમાંય પ્રભુજી; હસી હસીને કર્મ બાંધિયા, પસ્તાવો પૂર્ણ થાય પ્રભુજી.
તે મુજ મિચ્છામિ દુક્કડં- ૬ માન મેળવવાને કારણે, વળી ભરવા મુજ પેટ પ્રભુજી; આડું ને અવળું વેતર્યું, ભાન ભૂલી થયે મેડ પ્રભુજી.
તે મુજ મિચ્છામિ દુક્કડં . ૭
ચેરી તણી ચીજો સંઘરી, કીધે ઘાત વિશ્વાસ પ્રભુજી; વિષય તણે ગરધી થયો, કેંકના કાઢયા સત્યાનાશ પ્રભુજી.
તે મુજ મિચ્છામિ દુક્કડં- ૮ કામગ ઘણા ભેગવ્યાં, આ ભવ પરભવમાંય પ્રભુજી; અંધ બન્યો અતિ વિષયમાં, ન આવ્યો વિચાર કાંઈ પ્રભુજી.
તે મુજ મિચ્છામિ દુક્કડં .. ૯ લપટાણે રમણીના રંગમાં, લુંટાણે ભર બજાર પ્રભુજી; રતિ એક ધર્મ રો નહીં, મુજને કરો નિતાર પ્રભુજી.
તે મુજ મિચ્છામિ દુક્કડં . ૧૦
માલમત્તા ધન મેળવ્યું, જીવે અનંતીવાર પ્રભુજી, મારું મારું કરીને સહ્યું, દુઃખ તે અપરંપાર પ્રભુજી.
તે મુજ મિચ્છામિ દુક્કડં ..... ૧૧
કર્મ કઠેર બાંધી કરી, ભેળું કર્યું ધનધાન પ્રભુજી; પ્રાણ છોડયાં ને પડી રહ્યું, આવી નહીં શુદ્ધ સાન પ્રભુજી.
તે મુજ મિચ્છામિ દુક્કડં ... ૧૨ કેધમાં કેર ઘણુ કર્યા, રાખે ખાર અપાર પ્રભુજી; કપટ કળા બહુ કેળવી, ભટક ભવ મઝાર પ્રભુજી.
તે મુજ મિચ્છામિ દુક્કડં ... ૧૩
માન અને મગરૂરીમાં, ગાઢા બાંધ્યા પાપ પ્રભુજી; અહંકારને ધરી અંગમાં, જયા નહીં જ જાપ પ્રભુજી.
તે મુજ મિચ્છામિ દુક્કડં . ૧૪
સંતશિષ્યની કાવ્યસરિતા
૧૮૯
Page #233
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરૂદેવ વિવય પં. નાનચંન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ
મેટાઈના અભિમાનથી, પૂરા થયે જડવક પ્રભુજી; જાણ્યા નહી જીન ધર્મને, પડયે પાપને પક પ્રભુજી, તે મુજ મિચ્છામિ દુક્કડ
રચ્યા - પચ્ચે રાગ-દ્વેષમાં, આણી અધિક ઉલ્લાસ પ્રભુજી; સાચી વસ્તુ સમજ્યે નહી, મૃગ પડયેા જેમ પાસ પ્રભુજી. તે મુજ મિચ્છામિ દુક્કડ
A
વ્રત નિયમ લઈ ભાંગીયા, આપી ગુરુજીને ગાળ પ્રભુજી; દાનદાતાને ઢંગા દીધા, ખેાટા ચડાવ્યા આળ પ્રભુજી. તે મુજ મિચ્છામિ દુક્કડ
લાભના લેાલમાં જીવડા, રૌદ્રધ્યાન હૃદયે ધરી,
ઉગાર્યા નહી. એક પ્રભુજી; માર્યા જીવ અનેક પ્રભુજી. તે મુજ મિચ્છામિ દુક્કડ
ભેળા જીવાને ભરમાવીઆ, અશુદ્ધ કરી આચાર પ્રભુજી; ધર્મ તણા દ્વેષી થયેા, કર્યાં
ઢાંગ અપાર પ્રભુજી.
તે મુજ મિચ્છામિ દુક્કડ
૧૯૦
એ વિષ્ણુ અવર ઘણાં કીધા (પાપ), કે'તાં ન આવે પાર પ્રભુજી; ‘મુનિ નાનચંદ્ર’ નમી કહે, આલેવું સહુ નીરધાર પ્રભુજી. તે મુજ મિચ્છામિ દુક્કડ
☆☆
X
* આસક્તિનાં બંધના તૂટે તેા તમારામાં જ તમે
X
* દૃષ્ટિ બદલાય ત્યારે સૃષ્ટિ બદલાય છે, પણ દૃશ્ય
3404
----
* તમે તમારી જાતને આળખે એટલે આખા જગતને આળખી શકશે.
X
X
X
* તમારા ગુરુ, તમારા વકીલ અને તમારા વૈદ્ય તમે પાતે જ મને.
*
....
For Private Personal Use Only
A
૧૫
૧૬
* સુવચનામૃત
* વસ્તુને વસ્તુ સ્વરૂપે જાણ્યા પછી ખંડન- મનની કશીય જરૂર રહેતી નથી.
X
x
X
* વિશ્વાસ રાખેા કે સથી શ્રેષ્ઠ તમારા પેાતાના
જ આત્મા છે.
૧૭
૧૮
૧૯
૨૦
X
આનંદને ઝરા વહેતા જોશે.
X
પદાર્થમાં શેાય ફેરફાર થતા નથી.
X
* અંતરાત્મા જાગૃત થયા પછી પોતે જ પ્રકૃતિને નિયતા અને સ્વામી બને છે.
X
જીવનઝાંખી www.jainel|brary.org
Page #234
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરુદેવ કવિવય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ
ગુરુદેવની કાવ્યપ્રસાદી
વિવરણ મુનિશ્રી સતબાલજી
“કવિ જન્મે છે, થતા નથી ” એ કવિવ્યાખ્યા જોઇએ કે વેદોની ઋચાએમાં વિર્મનીષી રિમૂ: સ્વયંમૂ: એ આદૃષ્ટારૂપ કવિનું સ્વરૂપ જોઇએ; એ બન્ને વાતેા ગુરુદેવના પદ પુષ્પામાં મળી આવે છે. શ્રી કેદારનાથજી ગુરુદેવનું ‘માનવતાનું મીઠું જગત' વાંચીને જે અભિપ્રાય આપે છે, તેમાં “સમાજમેં ચલતે હુએ આધ્યાત્મિકતા કે ગલત ખયાલ બદલને ચાહિએ. ચેાગ્ય ઉપદેશસે યહ કા હૈ! સકતા હૈ.” એમ જ્યારે કહે છે; ત્યારે ખાતરી થાય છે કે ગુરુદેવે પેાતાની કાવ્યમય વાણીમાં આખુયે આધ્યાત્મિક જગત ધરમૂળથી નવારૂપે રજૂ કરી દીધું છે. અને સ્વામી વિવેકાનંદ જે ફરિયાદ રજૂ કરે છે - “મૈને ભારતમેં ચારે ઓર મુસાફિરી કરકે દેખા તે સત્ર દેશાચાર કા હી પ્રાબલ્ય માલૂમ હોતા હૈ.. લેાકાચાર, દેશાચાર ઔર સ્ત્રી – આચારને ઇસ યુગમેં શ્રુતિસ્મૃતિયોં કા સ્થાન છીન લિયા હૈ. કોઇ કિસીસે કુછ કહને જાતા હૈ તે! ભી સુનને કી કેાઈ પરવાહ નહીં કરતા. ભટ્ટાચાર્ય બ્રાહ્મણાં ક થડે પૈસે મિલે કિ ચાહે જૈસે વિધિ-નિષેધ લિખ દેતે હૈ...” ભારતની દુર્દશાની તે ફરિયાદ જૈનધર્મની વ્યાસપીઠ પરથી દૂર કરવા ગુરુદેવે પ્રમળ પુરુષાર્થ કર્યો છે; તે તેમનાં પપુષ્પામાં સ્પષ્ટ દેખાઈ રહે છે. ગાંધીજીએ ‘ભારતદ્વારા જગતને! ઉદ્ધાર થશે' એમ જે ભાખેલુ તે ગુરુદેવને હૈયે ખરાખર વસી ગયેલું અને તેથી જ ભારતદ્વારા વિશ્વને દરવામા જે પૈગામ ગાંધીજી લાવેલા તેને તેમણે પ્રખળ પુરસ્કાર કરેલેા; તે પણુ આપણે એમની ‘ જીવનઝાંખી’માં જોઈ શકીશુ
એ વાંચ્યા પછી પૂ॰ ગુરુદેવની કાવ્યપ્રસાદી રૂપે ‘પદ્મપુષ્પાવલી' માં પોતે પેાતાનું હૃદય કેવુ રસેલુ છે તે સમજવા માટે જૈન તત્ત્વૠષ્ટિને જરા વિશરૂપે સમજી લેવાની જરૂર છે.
144
જૈન પરિભાષા મુજબ દેવ, ગુરુ અને ધર્મ એ ત્રણ શબ્દો સાચા જ્ઞાનના પ્રખળ કારણરૂપ છે. પૂર્વાચાર્યાએ એને ‘ત્રિતત્ત્વની આરાધના કહેલ છે અને એને અં પણ એ રીતે સમજાવેલ છે. અર્થાત્ સાચા દેવ, સાચા ગુરુ અને સાચે! ધર્મ એ ‘ત્રિતત્ત્વ’ની ઉપાસના એ જ જૈન તત્ત્વદ્રષ્ટિનું અંતિમ લક્ષ્ય છે. અહીં હું એ જ ‘ત્રિતત્ત્વ’ને પાયામાં રાખી માત્ર જૈન પૂરતું જ નહિ પણ વિશ્વ વિશાળ માનવસમાજ પણ એ ‘તત્ત્વ'ને સમજીને અપનાવી શકે એવુ વ્યાપક બનાવવામાં, પૂ. ગુરુદેવે પદ્મ-પુષ્પાના માધ્યમથી કેવા ઉદાત્ત અને ભવ્ય પુરુષાર્થા કરેલ છે તે હું યકિચિત્ સ્વરૂપે, અહીં આ વિવરણુ દ્વારા રજૂ કરવા માગું છું. 5.
મધુકરવૃત્તિ
અવલેાકન કરવાથી જાણી શકાય છે કે પુષ્પ-પરાગનારસના ભોગી ભમરા, બગીચામાં ઘૂમી ઘૂમીને દરેક પુષ્પના મધ્ય ભાગ પર બેસી, તેના સત્ત્વરૂપી પરાગનું, કાળજીપૂર્વક ઉત્ખનન કરે છે અને પછી પરાગરસનું આસ્વાદન કરી પેાતાને તૃપ્ત કરે છે. તે જ પ્રકારે અત્યારે હું મારા પૂજ્ય ગુરુદેવની સર્જનાત્મક શકિતએ રચેલા ‘પદ્મ-પુષ્પા’ના સત્ત્વનું મધુકરવૃત્તિથી ઉત્ખનન કરી, તેનેા આસ્વાદ ચાખવા માગું છું અને પરોક્ષ રીતે તેના અનુરાગી વને એ રસના સ્વાદ ચખાડવા માગું છું. અસ્તુ....અહીં જે મધુકરવૃત્તિ'ના ઉપનય રજૂ કર્યો છે તે તે। પ્રસંગવશાત્ જણાવેલ છે. પરંતુ મારે જે વસ્તુ પૂરગરૂપે અહીં રજૂ કરવી છે તે તે‘ જૈન તત્ત્વદ્રષ્ટિ'નુ વિશઢીકરણ છે. ખીજા શબ્દોમાં કહું તે! એ જ સદર્ભમાં પદ્મપુષ્પામાંથી પરાગરસ ખેંચવાની આ એક પ્રકારની ઉત્ખનન ક્રિયા છે.
C
જૈન તત્ત્વદૃષ્ટિનું વિશદીકરણ
''
ગુરુદેવની કાવ્યપ્રસાદી
"3
તેથી સાથી પહેલાં, હું પેલા ‘ ત્રિતત્ત્વ ’ ને કયી રીતે વિશદ કરવા માગું છું – એટલે કે તેને વ્યાપકરૂપે તેમ જ ઊંડાણથી કેવી રીતે સમજયા છું તેનુ એક સુરેખચત્ર નીચે મુજબ દારુ છું:
For Private Personal Use Only
૧૯૧ www.jainel|brary.org
Page #235
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરૂદેવ ડવિવય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
ત્રિતત્ત્વ ૧- દેવત, ૨- ગુરુતત્વ, ૩- ધર્મતત્વ. (૧) દેવતન્તઃ તેના ત્રણ ભેદ –
સ - વીતરાગ – તીર્થંકરદેવ આ – પેગંબર વગેરે અવતારો
ફુ - અનાસકત ગી (નિવૃત્તિલક્ષી - પ્રવૃત્તિપ્રધાન) (૨) ગુરુતવઃ તેના ત્રણ ભેદ –
૪ – અપ્રમત્તસાધુ (પ્રવૃત્તિલક્ષી - નિવૃત્તિપ્રધાન) આ – માર્ગદર્શક
૬ – સર્વ સામાન્ય સંત (૩) ધર્મતત્ત્વ તેના ત્રણ ભેદઃ
સ - નીતિપ્રધાન વ્યકિત ગ – માનવતાપ્રધાન વ્યકિત
ફુ - સવાંગી જ્ઞાનમૂલક વ્યકિત આ ત્રણેના લક્ષણે વધારે સ્કુટ કરીએઃ(અ) નીતિપ્રધાન વ્યકિતમાં નીચેના સદ્દગુણે હેવા જરૂરી છે :
૧ - સાધન સદુપયોગ : ૨ - માનવજન્મમૂલ્ય : ૩- સગુરુ- સત્સંગ : ૪ - અવસર - ઉપયાગ: ૫ જાગૃતિ -વિવેક. (ગા) માનવતાપ્રધાન વ્યક્તિમાં નીચે મુજબ નિષેધાત્મક અને વિધેયાત્મક (રચનાત્મક) વલણ હોવું જોઈએ. નિષેધાત્મક -
વિધેયાત્મક :૧- વ્યસન ત્યાગ
૧ - વિચાર ૨. કુસંગ ત્યાગ
૨ - વિનય
૬. દરેક પ્રવૃત્તિમાં ૩ - વિષય ત્યાગ ૩. વિવેક
મનની સ્વચ્છતા ૪અભિમાન ત્યાગ ૫- કૃપતા ત્યાગ
૪ . પરોપકાર (વૃત્તિ)
૭- વીર્યરક્ષા ૬ - આશા - તૃષ્ણ ત્યાગ
૫- માનવતા
૮. વિવિધ કર્તવ્યપાલન (૨) સવગી જ્ઞાનમૂલક વ્યકિતમાં નીચે પ્રમાણે ગુણવિકાસ હવે જોઈએ:૧- વતનિષ્ઠા
૪- સમદષ્ટિ
૭. પરદુઃખ દૂરકરણ ૨: દાન-શીલ-તપ-ભાવ
૫- સત્ય શીલ નિષ્ઠા
૮. સહધમી સેવા ૩ - ગુરુ ભકિત
- સેવાધર્મ
૯- સ્વધર્મ પાલન ઉપરાંત માનવતાપ્રધાન વ્યકિત (ST) માં “ધર્મતત્ત્વ' કેન્દ્રરૂપ (મધ્યવર્તી) હેવાથી આસ્તિકતા તેમજ નાસ્તિકતાને નીચે મુજબ સ્પષ્ટ ખ્યાલ હોવો જોઈએ:– આસ્તિકતા –
- નાસ્તિકતા – ૧- આત્મદર્શનની તાલાવેલી
૧- એકાંત નિયતિવાદ ૨- કર્મવાદની સમજ
૨ - એકાંત પ્રારબ્ધવાદ ૩- પૂર્વજન્મ-પુનર્જન્મની યાદી
૩- એકાંત નિષ્ક્રિયતા ૪. જન્મ-જરા-મરણુદિ-અવસ્થાઓનું ઊંડું નિરીક્ષણ
૪. ભૌતિકવાદ ૫. પુરુષાર્થવાદ
૫. સાંપ્રદાયિક કટ્ટરતા ૬. ગુરુ સમર્પણ
૬ - રાષ્ટ્રીય ઝનૂન ૭. ઈશ્વર પ્રેરણાવાદ
૭ - અંગત મૂઢ સ્વાર્થ ૮. ઈશ્વર પૂજા - ભક્તિ
૮- સામાજિક ઝનૂન ૯. અનેકાંતવાદ
જીવનઝાંખી
૧૨
Page #236
--------------------------------------------------------------------------
________________
મધ્ય ગુમ0 કવિલય પર તાનસન્ટજી મહારાજ જન્મશતાબિલ અતિથી
ટૂંકામાં, જૈન તત્વષ્ટિના વિશદીકરણનું આ એક ચિત્ર છે. આ ચિત્રને નજર સામે રાખી હવે તેનું વિગતથી સ્પષ્ટીકરણ કરીએ, તે પહેલાં - અહીં નેંધ કરવી જરૂરી છે કે, પૂજ્ય ગુરુદેવનું પદ્યસાહિત્ય નીચેનાં બે પુસ્તકમાં પ્રસિદ્ધ થયેલ છે -
૧ - સુબોધ સંગીતમાળા – ભાગ ૧ - ૨ - ૩
૨ - ભજનપદ પુપિકા – આવૃત્તિ ૭ મી લગભગ ૪૦૦ ઉપર પદ - પુષ્પોની રચના કરેલ છે. જેમાં પ્રાર્થના, સ્તુતિ, સદગુરુ, વૈરાગ્ય, અધ્યાત્મ, ઉદબોધન, સમાજસુધાર, આલેચના વગેરે વિવિધ વિષયોને આવરી લઈ, શાસ્ત્રીય સંગીત તેમ જ પ્રચલિત રાગો (તે સમયના) અને ભજનોના ઢાળમાં પોતાના હૃદયભાવોની અભિવ્યકિત કરેલ છે.
સમગ્ર રીતે એ પદપુષ્પની સમાલોચના કરીએ તે એક મેટ ગ્રંથ થવા પામે. તેથી અહીં તે હું જે હેયે ચડ્યું તે લઈને ઉપર જણાવેલ “ત્રિતત્વની સહજભાવે કયાં ગોઠવણ થવા પામી છે તેનું અવલોકન કરું છું.
આ ચિત્રમાં દેવ તરીકે વીતરાગ તીર્થકર વગેરે અવતારો, એમ મુખ્ય બે પ્રકાર લીધા છે. જ્યારે ગુરુઓમાં (૧) અપ્રમત્ત, (૨) માર્ગદર્શક અને (૩) સર્વ સામાન્ય સાધુસંતે મુખ્યત્વે લીધા છે. અપ્રમત્ત ગુરુઓ કરતાં પૈગંબર વગેરે અવતારોનું મૂલ્ય એ દષ્ટિએ વિશેષ છે કે વીતરાગ તીર્થકરના અભાવમાં પૈગંબર વગેરે અવતારે જ પ્રત્યક્ષરૂપે અભિનવ દર્શન કરાવે છે. અપ્રમત્ત ગુરુઓ પ્રવૃત્તિલક્ષી નિવૃતિમાં પ્રાયઃ રહેતા જણાય છે, જ્યારે પૈગંબર વગેરે નિવૃત્તિલક્ષી પ્રવૃત્તિમાં જ મશગુલ રહેતા હોય છે. અનાસકિતયોગ એ જ એવા પૈગંબર વગેરેનો આત્મા છે. ધર્મના અહીં મુખ્યત્વે ત્રણ પ્રકારે લીધા છેઃ- (૧) નીતિપ્રધાન, (૨) માનવતાપ્રધાન અને (૩) સર્વાગી
મ તે ધર્મમાં આસ્તિકતા આવી જાય છે; પણ આસ્તિક-નાસ્તિક પ્રકરણ અલગ લીધું છે. જેમ ભૌતિકવાદ એ સીધી નાસ્તિકતા છે તેમ સાંપ્રદાયિક કરતા, રાષ્ટ્રીય ઝનૂન, અંગત મૂઢ સ્વાર્થ અને સામાજિક ઝનૂન પણ નાસ્તિતાને જ પ્રકાર છે અને તેના ઉપર કવિવર્ય મુનિશ્રી નાનચંદ્રજીએ અજબ પ્રહાર કર્યો છે. એવું જ આસ્તિકતા વિષે(૧) આત્મદર્શનની તાલાવેલી, (૨) પુનર્જન્મ- પૂર્વજન્મની યાદી, (૩) અવસ્થાઓનું ઊંડું નિરીક્ષણ અને (૪) ગુરુ સમર્પણ એ ચારે ય આસ્તિકતાનાં સૂચક અગે છે. ઊંડાણથી જોઈએ તે ઈશ્વર કન્યવાદ એ પણ નાસ્તિતાનું જ એક લક્ષણ છે. અહીં એક ચોખવટ જરૂરી છે. જ્યાં સાચેસાચ ગુરુસમર્પણ હોય ત્યાં ઈશ્વરકર્તવવાદ આશીર્વાદરૂપ બની શકે ખરો. કારણ કે ત્યાં અહંતા-મમતા, રાગ-દ્વેષ અને સ્વચ્છેદ-પ્રતિબંધ દૂર કરવાના આધારરૂપે ગુરુ પોતે જ પરમાત્મા સ્વરૂપ બની ઈશ્વરકર્તવવાદ માત્ર અવલંબન પૂરતો જ લેવડાવે છે. આથી ત્યાં અનેકાંતવાદનો અને પાંચ સમવાય (પ્રારબ્ધ, પુરુષાર્થ, નિયતિ, કાળ અને સ્વભાવ)ની એક યા બીજા પ્રકારે હસ્તી આબાદ રહે છે. ગીતાના પાંચમા અધ્યાયના ચૌદમા–પંદરમાં બ્લેકમાં સાચેસાચ સદગુરુ- સમર્પણ અર્જનમાં નથી દેખાયું, ત્યાં સુધી શ્રીકૃષ્ણ ગુરુ ઈશ્વરકતૃત્વવાદને યથાર્થ રીતે છેદ ઉડાડે છે. પરંતુ જ્યાં સાચું સમર્પણ જરા પણ નિહાળે છે ત્યાં દશમા અધ્યાયના આઠમાં શ્લેકના પ્રારંભમાં જ “મટું સર્વસ્ત્ર પ્રમવો, મર: સર્વ પ્રવર્તત” કહી જ દે છે. અને તે અધ્યાય પૂરો થાય ત્યાં અગિયારમાં અધ્યાયના પ્રથમ શ્લોકમાં અર્જુનનો મોહ નષ્ટ થયે, એમ અર્જુનના સ્વમુખે જ કહેવાયું છે.
પ્રત્યક્ષ સદ્દગુરુગ અથવા સાચું સમર્પણ ન થાય ત્યાં લગી ઈશ્વરક ત્વથી જ પ્રારબ્ધવાદ આદિ નિષ્ક્રિયતાઓનું જાળું આધ્યાત્મિક શુદ્ધિની આડું આવે છે, અને ઘણીવાર માનવી કર્તવ્ય અને પુરુષાર્થ ચૂકી જાય છે. આવું જ જોખમ વ્યક્તિગત મેક્ષવાદમાં છે. ખરી રીતે તે વ્યક્તિ, સમાજ અને સમષ્ટિની સમતુલા સાચવીને સર્વાગીપણું પામી મેક્ષ પમાય છે અને મોક્ષમાર્ગ સૌને માટે આથી ઉઘાડ થઈ જાય છે. તે શક્તિ કર્મવાદની યથાર્થતામાં છે. એથી કર્મવાદ એ દષ્ટિએ આસ્તિકતાનું લક્ષણ છે. પણ ગુરુદેવનાં કાવ્યોમાં ઈશ્વશ્ક ત્વવાદને ઈન્કાર હોવા છતાં સાચા સમર્પણ માટે એક યા બીજી રીતે ઈશ્વરીય પ્રેરણાવાદને સ્વીકાર તો છે જ, અને તે અતિશય જરૂરી છે. તે દ્વારા વ્યકત – અવ્યકતની ભક્તિ પણ આવી જાય છે અને સમાજસેવાની સમતુલા જળવાય છે. આથી કર્મવાદ અને ઈશ્વરવાદનાં તેવાં વાસ્તવિક મથાળાં નીચે પણ થોડી કાવ્યવાનગી અહીં ટૂંકમાં આપી છે.
ગુરુદેવની કાવ્યપ્રસાદી
૧૯૩
Page #237
--------------------------------------------------------------------------
________________
‘પૂજ્ય ગુરુદેવ કવિવર્ય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાલિદ સ્મૃતિગ્રંથો
કર્તવ્યવાદ અને શુદ્ધ ધર્મ વચ્ચેની ભેદરેખા જરા સારી પેઠે સમજવા જેવી છે. ગુરુદેવે એ બનેની પણ સમતુલા પિતાના પદ - પુપમાં બતાવી આપી છે. એટલું જ નહીં, બીજી બાજુ તેઓએ એકલા કર્મકાંડ પર જોર આપનારા ધર્મ ઘેલડાઓની મીઠી ભાષામાં ઝાટકણી કાઢી છે, તે અધર્મ અને પાપની સાથે પુણ્યનો અને આવશ્યક કર્તવ્યવાદ કે સેવાધર્મનો ય નિષેધ કરતા ધર્મોપદેશકેનો હાથ પકડીને સાચા માર્ગ પણ ચીંધી દીધું છે. કર્તવ્યવાદમાં વિદ્યાથી, મા-બાપ, પતિપત્ની, સાસુ-વહુ, વિધવા, કેળવણી વગેરે વિષયે ચચે છે, તેમ રાષ્ટ્ર, વિશાળ સમાજ વગેરેની ફરજો પણ સમજાવે છે. શુદ્ધ ધર્મનાં તેમણે નિષેધાત્મક અને વિધેયાત્મક એ બેય સ્વરૂપ બતાવ્યાં છે. નિષેધાત્મક સ્વરૂપમાં કુસંગપરિત્યાગ, નિંદાત્યાગ, માનત્યાગ, આશા, તૃષ્ણાત્યાગ, કૃપણુતાત્યાગ, વિષયાદિ ત્યાગ કરવાનું સૂચવે છે, તેમ વિધેયાત્મક ધર્મમાં વિનય, વિચાર, વિવેક, વીર્યરક્ષા, શિયળ, સદ્દધર્મશ્રવણ, સત્સંગ, પશ્ચાતાપ, દાન, પૂજન વગેરે અંગે પર જોર આપીને ધર્મને સર્વાગી, વ્યવહારુ અને સમાજજીવન વ્યાપી બનાવી દેવા પ્રેરે છે. આમ તે તેઓ શુદ્ધ ધર્મરૂપ સર્વાગી જ્ઞાનમૂલકદશામાં શ્રાવક-શ્રાવિકાઓ અથવા ગાંધીયુગના નવા અને ત્યાગ-તપપ્રિય સેવકને લે છે. પણ એમાંય બે ભેદ પાડે છે - (૧) ચાલુ સમાજની આગેવાની મળી છે, છતાં આગેવાનીની જવાબદારીનું ભાન નથી તેવાઓને ચીમકી આપે છે, તેમજ (૨) જેઓ જવાબદારી બજાવે છે, તેમને અંજલિ પણ આપે છે. પૂ. ગુરુદેવનાં કાવ્યોમાં એક બીજું વૈશિષ્ટય છે, તે નારી પ્રતિષ્ઠાનું. ગાંધીજીને જેમ હરિજન પ્રશ્ન હાડે હતા, તે તે એમને હતું જ, પણ આધ્યાત્મિક વિકાસમાં અને સામાન્ય સમાજમાં પણ નારી અવહેલના તેમને અતિશય ખુંચતી. અને તેથી જ “પુરુષે તણા અવિચારથી સંકટ સહ્યાં સતીએ ઘણાં” એ ગાઈને તેમણે નારી-જગતના કુશળ ધારાશાસ્ત્રીનું અદ્ભુત કાર્ય પણ કાવ્યમાં બજાવી લીધું જ છે. તેમાં તેમણે મોક્ષગત ભગવાન રામને પણ છોડયા નથી. જો કે રામને તે ત્યાં રાજધર્મ બજાવ પડે હતો અને રાજાના સમાજધર્મ આગળ વ્યકિતગત દાંપત્યધર્મને ગૌણ ગણ પડયો હતો. પણ સંતે, બ્રાહ્મણો અને પ્રજા સંગઠિતપણે જાગૃત નહોતી. એને પરિણામે સતી સીતાને નાહક કલંકિત બનવાનું આવ્યું તે દુઃખદ ઇતિહાસનું હવે કદી પુનરાવર્તન ન થાય, તે માટે પણ એ કાવ્ય નવયુગની સુપ્રેરણું આપી જાય છે. અને જ્યારે એક ભાદેવ નામના સાધુને પોતાની પૂર્વાશ્રમની પત્ની અને વર્તમાન સુશ્રાવિકા નાગિલા નીચેના ઉદગારો કહી પતિત થતા ઉગારી લે છે. ત્યારે આપણી ભાવી આશાને ઘણું જ પ્રોત્સાહન મળી જાય છે.
સિંહ શિયાળ બને નહીં, હંસ બગલે ન હોય છે,
કુંદન કથીર બને નહીં, કટકા કરી નાખે કેય . આ ઉદ્દગારોથી ગીતામાં વર્ણવેલી વાણીની નારીમાં વિશેષતા સ્પષ્ટ થઈ જાય છે. મૈત્રી” (માસિક) ૧૬૪ના “મે'ના અંકમાં શ્રી દાદા ધર્માધિકારીએ લખ્યું છે –
“શુદ્ધ બ્રહ્મચર્યનું પાલન બેન કરીને સેવાના ક્ષેત્રમાં પુરુષ અને સ્ત્રીઓ સમાનભાવથી પરસ્પર આદરભાવ રાખીને સેવાકાર્ય કરવા લાગશે, ત્યારે જ બ્રહ્મવિદ્યાના હાથમાં સામાજિક ક્ષને ઇલાજ આવશે. અને બ્રહ્મવિદ્યાની વ્યકિતગત એકાંગતા દૂર થશે. આ પ્રયોગમાં ખતરો જરૂર છે, પરંતુ ખતરાના ભયથી ડરીને કે પ્રયોગ જ ન કરે, તે તે કાયર પુરુષનું લક્ષણ છે.”
હવે આપણે ઉપરના ચિત્ર મુજબ દરેક વિભાગની વિગતોમાં ઊતરીએ અને ઉપરછલ્લી રીતે કેટલાક પદ-પુની મુલવણ પણ કરીએ:
૧ - ૧ (વીતરાગ- તીર્થકર ) તારું શરણું મેં લીધું પ્રભુ પાWજી રે,
આશા છોડી છે મેં અવરની અશેષ.”
X
પામી શકું વહાલા ! સત્ય સ્વરૂપને રે,
એ અદશ્ય આપ ઉપદેશ.”
૧૧૪
જીવનઝાંખી
Page #238
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરુદેવ કવિવય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ
અહીં ભક્ત કવિશ્રીએ, વીતરાગ દેવ એવા પાર્શ્વપ્રભુ પાસે પ્રાર્થના કરી છે. પ્રાર્થીના એટલે જ ઉત્તમ પ્રકારની માગણી. આખા પદમાં એ જાતની માગણી કરે છે. પછી તુરત જ વીતરાગ એવા ભગવાન મહાવીર પ!સે, લઘુતાદર્શીક પેાતાના ભાવ રજૂ કરતાં કહે છેઃ –
‘· મહાવીર અમને પાર ઉતારા, અમને સેવક તરીકે સ્વીકારે. ’’
X
×
“પાવન કરવા ઘટદિરે પધારજો રે,
નાથ આવીને કરજો નિવાસ.’
×
X
“ સચ્ચિદાન ંધન બ્રહ્મ શાંતિકરા,
ગુરુદેવની કાવ્યપ્રસાદી
અરજ સેવકતણી ઉર સ્વીકારી;
હદય ઠામે ઠરી; દુરિત દૂર કરી,
X
કવિશ્રીને માત્ર પાવનદિની જ પરવા છે. બીજા કા॰ સાધનાની નહી. કારણ કે સમાજસુધારામાં સ્વચ્છ હૃદયના સતની દોરવણી ખૂબ કામ કરી જાય છે. એટલે જ તેઓ દેવ પાસે માગે છે. “હે દેવના પણ દેવ, અમ ઉર પ્રેમપૂર વહાવજો. ’'
X
X
અમ, અણુ-અણુ વિષે ઊભરાવો.''
×
×
“ સમાજમાંહે સર્વ સુધારા, પૂરણ કર
પરમેશ,
કાદવ જેવા કુટિલ કના, કાઢ અમારા કલેશ રે .. અમૃત ઝરનારાં૦ ’
“સેવા ધરમના શેખ
અખૂટ અવથકી લે ઉતારી.’’
X
X
X
કવિને માત્ર સેવા, સેવા અને સેવા જ જોઈએ છે. અને તે પણ માત્ર રાહતરૂપ સેવા નથી જોઇતી, પણ તાત્ત્વિક સેવા જોઇએ છે. આવી સેવા જ તીથ કર જેવા સર્વોચ્ચપદ્યને આપવામાં કારગત નીવડે છે. પણુ ભગવાન મહાવીર તે અઢી હજાર વર્ષ પહેલા ગયા. તેમના જંબુ' જેવા અંતિમ કેવળી શિષ્ય પણ ગયા, ભદ્રખાહુ જેવા શ્રુતકેવલી પશુ ગયા. રથૂલિભદ્ર જેવાં મંગલકારી મુનિવર પણ ગયા. હેમચન્દ્રાચાર્યાં જેવા કલિકાલસર્વજ્ઞ પણ ગયા. ત્યારે તેઓ પ્રાથે છે કે “હે અરિહંત, સિધ્ધ, અને કેવળીએ ! કોઇ મહાસત્ત્વમાં આપના સંદેશા સિચે; જેથી ઉધારક પૈગંબર આવે,
ર
પૈગંબરના અવતરણની પ્રાર્થના
આવે, આવે, આવેા દેવ! ઉદ્ધારક બની આવે,
હવે વખત ન વિતાવેા દેવ! ઉધ્ધારક બની આવેા. શુદ્ધ-બુદ્ધ આવે સાંભળતાં, સઘ એ મત્ર સુણાવે,
નીરખે સઘળાં નિજ નિજ કૃત્ય અંજન એવું લગાવે.”
X
X
પછી તરત પુલકિત હૈયે સમસ્ત ભારતને સ્પષ્ટ કહી દે છે“જાગા! ભારતન્દ્રયા તમને, ભારતવીર જગાડે છે, વિજયતણુ' વાજું મનમેાહન, એ નરવીર
વગાડે છે.”
For Private Personal Use Only
૧૯૫ www.jainel|brary.org
Page #239
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરૂદેવ વિવય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ
કારણ કે ભારત જ્યાં લગી પરત ંત્ર હશે, ત્યાં લગી ભારતદ્વારા નિખિલ જગતને ઉદ્ધાર શકય નથી. એટલે તેઓ તરત સમજી જાય છે કે ગાંધીજીમાં પ્રભુસદેશ પહેલે ભારતની આઝાદીના છે. તેથી વર્તે છેઃ ભારતના સ્ત્રાધીનપણાને વિજયી માર્ગ ખતાવે છે; ‘સતશિષ્ય ’ એની સંગતથી જીવન સુધરી જાચે છે.” આગળ મહાંજિલ સાથે કવિ ખેલે છેઃ
“ જીવવું કેમ આ જગમાં, વહે કેમ પ્રેમ રગરગમાં, ભણા'વા પ્રેમના પાઠે!, અવનિમાં ગાંધીજી આવ્યા. ભૂલેલાને માર્ગ ખતલાવા, સત્યના સૂત્ર સમજાવા; અહિ'સા ઔષધિ પાવા, અવનમાં ગાંધીજી આવ્યા, વધ્યા છે વીરને (મહાવીરને) નામે, અનાચારે બહુ જગમાં, નયનથી ન્યાય નીરખાવા અવનિમાં ગાંધીજી આવ્યા.
૧૯૬
×
×
ભૂલ્યા જે આના પુત્ર, સુણાવા ન્યાયના સૂત્ર; વિષ્ણુકના વેશ કાઢીને, અવિનમાં ગાંધીજી આવ્યા.
X
X
જગતને ખાધ દેવાને જરૂરી વાત કહેવાને;
લઈ સંદેશ પ્રભુજીનેા અવનમાં ગાંધીજી આવ્યાં.
એક મહાન જૈનસાધુ એક ગૃહસ્થાશ્રમી સંતને આવી મહાન અ ંજિલ આપે. તે બતાવી આપે છે કે તેએનેા અને ગાંધીયુગના કેવા ગાઢ સંબંધ હતા ! પણ તેઓ ગુરુપદ તે સન્યાસી સંતને જ આપે છે. હવે સતના ત્રણ પ્રકારા જોઈ લઈએઃ
૩
અપ્રમત્ત સાધુગુરૂ
“ એક અરજી રે સદ્દગુરુ આપ સ્વીકારી
"L
આ
લ્યે ધ્યાન વિષે ગુરુ ધારી. આશ્રિત આપના જાણી રે,
ગુણખાણી રે ... પ્રેમના કિરણ પ્રસારી યે ’
X
X
66
ગુરુ! મુકત થવાના અપૂર્વ માર્ગ બતાવજો રે, ગુરુ ! નાલાયકમાં લાવજો રે. '
લાયકાત
X
X
ગુરુકૃપા વિના માચાવાળા મનના પાર ન આવે, શી શેષ કરુ? અજાણ નરને અધારે કેમ ફાવે?’’
X
×
કારણકે ‘શાન્તિ પમાડે તે જ સત.’
ગુરુ પેાતે તરે અને ખીજાને તારી શકે. “શાન્તિ, શાન્તિ ભરી જેના શ્વાસમાં
‘સતશિષ્ય' સંયમીઓની રીત, પૂરણ તેમાં પ્રીત સંયમપંથ સાંભળે.”
X
X
For Private Personal Use Only
જીવનઝાંખી
www.jaine||brary.org
Page #240
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરૂદેવ વિવ પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ
“ છૂટેલા તેજ છોડાવે, સમલા તે સમજાવે, અનુભવીએ અનુભવાવે, આનદ ઉભરાય
સદ્ગુરુની કૃપા થાય.”
X
×
પછી પેાતાને સાચા ગુરુ મળતાં વાર ધન્ય – ધન્ય બની. ખાલી ઊઠે છે.
X
X
પણ ઠેર-ઠેર અપ્રમત્ત સાધુગુરુ કયાં મળે? અને ગુરુ વિના સાચા માર્ગ કેમ જડે? એટલે તેઓ ખીજા નંબરે માદક શુરુને પણ જાગૃત રહેવાનું કહી સ્થાન આપે છે.
૪
66
‘ સદ્ગુરુ સાચા મળિયા રે, દુઃખ મારાં લીધાં હરી; પિયાલા મને પાચે રે ... પ્રવચનને ભાવે ભરી. ’
માર્ગદર્શક સાધુ
કવિરાજ અહીં માર્ગદર્શક સાધુનાં લક્ષણા શરૂમાં કહી દે છે, અને એવા સાધુને શેાધી લેવા કહે છે.
“ પ્રભુનાં (વીતરાગનાં) રમાના પાળે છે, જે પાપકર્મ ખી ખાળે છે; નિજપરના તાપે ટાળે છે,
એ સંત કહા કયાં સાંપડશે? ''
X
X
×
પછી આવા શીખાઉ ગુરુને ઉત્પ્રેષ છેઃ
કર શિષ્યની સહાય, શિષ્ય તારુ ધ્યાન ધ્યાય’
X
X
X
સાથે।સાથ શીખાઉ શિષ્યને પણ સએપે છે.
ગુરુદેવની કાવ્યપ્રસાદી
“સદ્ગુણુના સિંધુ શેાધ સંતને, શરણે રાખી શેક હરે.
આશા ને તૃષ્ણા અલગ કરે એવા, મનને જીતેલા મહંતને શરણે રાખી શેક હરે.
X
×
×
એમ કહી દઇને આજના સર્વ સામાન્ય સાધુ-સંન્યાસી વેશધારીઓને ચાબખા ફટકારે છે : -
×
આત્મ અવિચળ સુખ મેળવવા, કદી હોય મરજી તારી, કર સદ્ગુરુના સગ રંગથી, વાત માનજે તુ મારી. ચલતી :- જેણે દીઠુ હશે ગામ, પહોંચાડશે તે ધામ; કરી દેશે ખધુ કામ, શાને આથવુ. આમ, આ અપાર ભવમાં સાધ્ય વિનાના, રાગ તણું વૈદુ' કરવા તત્ત્વજ્ઞાનના વૈવિવેકી, સમયજાણુની કર પરવા
આત્મ
X
X
૫
સર્વ સામાન્ય સાધુ
૮ વેષ પહેર્યાથી શું બન્યું? દ્વેષભર્યા દિલમાંય
પેાતે જે સુધર્યા નહીં, પરને કરે શું પસાય ? ”
×
X
X
૧૯૭
Page #241
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરુદેવ્ર વિવય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાકિદ સ્મૃતિગ્રંથ
“આઠ પહોર ઉપાધિ આદરે રે, ઘડી એકે ન મળી નવરાશ ધ્યાન રૌદ્રને કૃષ્ણભાવ કેળવે રે, પાપ તાપ સદા એની પાસ.”
“કોઈ જેગી થઈ જંગલ વસિયા, કેઇ ફકીર થઈ અંતે ફસિયા, વિધવિધ રસના થઈને રસિયા, ખાટી આશાથી ન ખસિયા.”
“વિષમ બુદ્ધિવાળા બનાવ્યા, આપી ઊધે ઉપદેશ; ઠંડક ઉપર દેખી ઠગાયા, વૈરાગીના વેશ.”
“સાચા સાધુનો વેશ ધરે છતાં, શઠનો હાય સરદારજી; સંતનો શિષ્ય એવા દંભી સલીલેને એળે ગયે અવતાર છે.”
મોટા મોટા મમતી થયા, નાના નાના થયા નિર્લજજી, તાણી તાણ પાડયાં તડાં, સુધાર્યો ના સમાજ જી.
ખરી રીતે સ્વ–પર કલ્યાણ માટે સાધુ દીક્ષા લેવાય છે. છતાં માત્ર વેશધારી થઈ પોતાનું અને પરનું બૂરૂં જ કર્યા કર્યું, એ કેમ તારે અને કેમ તરે ? સાધુ તરફ આથી લોકોનો વિશ્વાસ ડગી જાય તેમાં નવાઈ નથી. ભલે પછી અમુક વર્ગ તરફથી એમનું ચાહે તેટલું બહુમાન થતું હોય ! એટલે જ કવિવર્ય મુનિશ્રી કથે છે –
“વિશ્વાસ રહે કેમ વિશ્વને? ગુરુએ કર્યા એહવા કામ, વેષ પહેરે વૈરાગ્યને, ન મળે શાંતિનું નામ છે એ વિશ્વાસ
આધાર જેને અવનિ વિષે, શાન્તિ પામ્યાનું સ્થાન, એહ જ ઉતારે ઊંડી ખાડમાં, મિથ્યા ધરી અભિમાન છે.” “જમ આવે કયાંથી જાગીઓ ? વરસે વિષને વરસાદજી: જલમાંથી શું વાળા થઈ, કરવી ક્યાં ફરિયાદજી?”
X છતાં તેઓ આખીયે સાધુસંસ્થાથી હતાશ નથી. એથી જ ઉત્સાહપૂર્વક કહે છે.
“તત્ત્વથી તયાં વળી તરશે, તાવથી તર્યાં વળી તરશે મહ મમતમાં બહુ મુંઝાશે, ભવસાગર ફરશે.વાત કહું,
કારણ કે એ જ સાધુસંસ્થામાં સ્થૂલિભદ્ર મુનિ થયા છે. પછી નિરાશા શાની? સ્થૂલિભદ્રને અંજલિ આપતાં કવિવર્ય જણાવે છે –
ચાળા કર્યા બહુ ચળાવવા, રચી - રચી વિવિધ વિલાસજી ઈચ્છી નહીં કોશા એમણે, અંતર કરી નહીં આશજી હું બલિહારી એ વૈરાગ્યને, લાગ્યો હદયમાં રંગજી”
૧૯૮
જીવનઝાંખી
Page #242
--------------------------------------------------------------------------
________________
26
કવિવટ
૫. નાનજી મહારાજ જશતાબિe
જે સ્થૂલિભદ્ર સંસારમાં કેશા–વસ્થામાં આસકત થયેલ, તે જ સાધુસંસ્થામાં દીક્ષા લઇને ભળ્યા બાદ શુદ્ધ વાયુમંડળ, ગુરુદયા અને નિજ પુરુષાર્થથી એટલા બધા ઊંચે ચઢી ગયા કે એ જ વેશ્યાને ઉચ માર્ગ પર મૂકી દીધી. માટે જ સાધુસંસ્થાની અનિવાર્ય જરૂર છે. હા, ચકાસણી વધુમાં વધુ થવી જોઈએ. તેથી જ તેઓ મીઠી શિખામણ આપે છે –
“મેહ દુશ્મનને મારજો રે, શત્રુ (આંતરિક શત્રુઓ)નો કરજો સંહાર રે, “સંતશિષ્ય' વિજયી થજે રે, કરવા નિજ-પરનો ઉદ્ધાર રે!
સંયમી શૂરા દીક્ષિતપંથ દીપાવજો રે!”
એમને મન સ્વ-પર શ્રેયની પરાકાષ્ઠા માટે ધર્મ સ્તંભ સાધુનું ગુરુપદ અનિવાર્ય હોઈ સાધુસંસ્થા રહેવી જોઈએ અને ખૂબ સ્વસ્થ, સતર્ક, જાગૃત, શુદ્ધ, અને મજબૂત રહેવી જોઈએ. આટલું જોયા પછી હવે ઉપરના ચિત્રમાં જણાવેલ ધર્મની, (૧) નીતિપ્રધાન, (૨) માનવતાપ્રધાન અને (૩) સર્વાગી જ્ઞાનમૂલક, એવી ત્રણેય ભૂમિકામાં જોઈ લઈએ. કારણ કે વિતરાગદેવનું શરણ હોઈ સદ્દગુરુ પણ સુગ્ય હોય અને છતાંય ધમ માર્ગે સ્વ-પુરુષાર્થ તે જોઈએ જ.
નીતિપ્રધાન ધર્મ સૌથી પ્રથમ કવિરાજ માનવને સંબોધીને કહે છેઃ
મળ્યાં છે સાધને મોંઘાં, મહાપુણ્ય તણું મેંગે, છતાં સત્કાર્ય નથી કરતાં, કહો ક્યારે પછી કરશે?”
“મળ્યાં છે સાધનો મોંઘાં, ખચિત આ સમય ના ખેશે, બનીને સંતના શિષ્ય, અમીની આંખથી જશે.”
x x x “સાધન શુભ મળિયાં, હવે વાર શું કરવી? સદગુરુની વાણી, હૃદયકમળમાં ધરવી.”
આવેલા અવસરને જે નવ ઓળખે, એના જેવું અઘટિત કામ ન એક જે. સાંભળ સજની,
“જમાને જાગવાને છે, ક્રિયામાં લાગવાને છે,
તિમિરને ત્યાગવાને છે, કહોને જાગશે કયારે?” - કોઈ કહેશે કે અમે જાણીએ છીએ, અને ધંધા - નોકરીમાંથી ઊંચા જ આવતા નથી; પછી બીજે કયાં જાગવું? એવાઓને જવાબ આપતાં તેઓ કહે છે –
“જાગ્યા ન ઘટ અંતર વિષે તે) નિશિ જાગવાથી શું વળ્યું?
ત્યાગ્યા ન દુર્ગુણ દિલતણા, ઘર ત્યાગવાથી શું વળ્યું?” દેખ્યા ને નિજ દિલદાર ઘટમાં, અવર દેખે છે વન્યું? જે “સંતશિષ્ય' ન સંત સેવ્યા (તે) મનુષ્યભવમાં શું મળ્યું?”
X
X
ગુરુદેવની કાવ્યપ્રસાદી
૧૯૯
Page #243
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરૂદ્ધ કવિધય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
કવિશ્રીને નીતિ જરૂર ગમે છે, પણ જે નીતિની સાથે માનવધર્મને મેળ નથી, તે નીતિનું તેઓને મને કહ્યું મૂલ્ય નથી. તેઓ પોતે મહાન સંત હોવા છતાં પોતાની જાતને કાં તે “ભિક્ષ’- (અમરતાના ભિખારી) લેખે છે અથવા “સંતના નમ્ર શિષ્ય” લેખે છે અને માનવદેહને સફેળ કરવા સંતસેવાને ઘેરી માર્ગ ચી દે છે, તે સાથે જ સંતસેવામાં જતાં પહેલાં “નમ્રાતિનમ્ર' બનવાનું કહે છે:
એક આશ્રય અમને તમારો રે, ભવસાગર પાર ઉતારો રે; મટે જેમ માયાને મુંઝારો રે,
ન વિસરે રે... અમ આતમ અધિકારી .... એક અરજી રે, સદ્દગુરુ આપ સ્વીકારી
જે ધ્યાન વિષે ગુરુ ધારી.”
આ કાંઈ માત્ર પિોપટિયા ઉચ્ચા૨ નોરતે. જાતે વીતરાગતાપ્રિય ગુરુના ચરણરજ શિષ્ય બની ગયા હતા, અને પછી આ અનુભવ કહો છે. એમને મન સૌથી પહેલી વાત સાચો માનવ બનતાં પહેલાં ચેન્બા મનની હતી. ભલેને પછી એ અર્થકારણ, રાજકારણ કે સમાજકારણમાં પડે કે પડ હોય, પણ મનને સ્વચછ હૈ જોઈએ. તેથી જ તેઓ વદે છે
“એવા મનના મેલા જે માનવી રે,
કાળજામાં ભય જેને કૂડ; વચન આપી બીજાને વિશ્વાસનાં રે,
કાપી ધડથી તેનું કરે ધૂળ.”
તેવા લોકો માનવભવ પામ્યા તેય શું? પૃથ્વી પર ખાલી ભારરૂપ છે. માટે જ કહે છે –
ગરીબને ફસાવીને, દુઃખ માંહે દબાવીને, અવનિ પર એહ આવીને, ખલકમાં કઈ નહિ ખાયા.”
આ કારણે તેઓ નીતિપ્રધાન ધર્મ કરતાં માનવતાપ્રધાન તરફ ખાસ જગતનું ધ્યાન દોરે છે. કવિવર્ય નાનચન્દ્રજી મહારાજની ભારતને મળેલી આ પ્રસાદી જેમ – જેમ આપણે ઊંડું વિચારીએ છીએ, તેમ – તેમ અજોડ લાગે છે. તેઓ કહે છે - “માનવતામાં નીતિ તો છે જ, પણ તે સદુધર્મલક્ષી નીતિ છે. સધર્મવિહીન નીતિમાં ચાહે તેવી સેવા હોય, પરંતુ તે સેવા ઘણીવાર કુસેવા બને છે. ભારતની આ જ ખૂબી છે. તેથી જ ઈતર દેશમાં નીતિ, લગભગ રાજનીતિ અને કાવાદાવાવાળી નીતિ બની ગઈ છે. તેણે પોતાના સાંપ્રદાયિક ધર્મમાં વટલાવવા માટે સેવાને આશ્રય લીધા છે. એમને સમાજ પણ કાં તો રંગપરસ્ત રહ્યો છે અને બહુ બહુ શપરસ્ત રહ્યો છે. તેથી જ એક માનવ બીજા માનવને ચૂસે છે; એકરંગી માનવસમાજ બીજા રંગવાળા માનવ સમાજને ધિક્કારે છે અને એક રાષ્ટ્ર બીજા રાષ્ટ્રોને દબડાવે છે. જે આર્યો, ભેગવાદી દેશને છાંદે ચઢી કાં તે મૂડીવાદી ચુંગાલમાં પરોવાયા અથવા સાધનશધિને તિલાંજલી આપી પરદેશી રવાડે ચઢયા તેમને સૌથી પ્રથમ ઠપકો આપી ચેતવ્યા છે –
આર્યધમીઓની અહી શી દશા થઈ?
પૂર્વની જાહોજલાલી કયાં ઊડી ગઈ?
x
૨૦૦
જીવનઝાંખી
Jain Education Interational
Page #244
--------------------------------------------------------------------------
________________
=
પૂજ્ય ગુરૂદેવ કવિવર્ય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાકિદ સ્મૃતિગ્રંથ
=
આર્યધર્મીઓની આજે શી દશા થઈ?
હૃદયની પવિત્રતા તે કયાં ઊડી ગઈ? આત્મભોગ આપનાર કયાં જતા રહ્યા ?
ધર્મ સાટે શિર દેનાર શું બધા ગયા?
દિલ વિષે શું પ્રાણીઓની ના રહી દયા?
શાન્તિતણ દિવસ અરે સાવ શું ગયા? આર્યતાનું ભાન આમ છેક શું ગયું?
જીવન જેવું આપણામાં શું નથી રહ્યું? દેશમાં અનેક દુઃખ દર્દ આવિયાં,
વીર્યના ખજાના ગંડુ થઈ ગુમાવિયાં. સુખતણ સ્વદેશી સાધને બધા તયાં,
વિલાસતણું વિષ સમાન વેશને સજ્યા. ભૂખમરાના કામ બધાં કેડથી કયાં,
દામ દઈને દુર્ગુણોને દેશમાં ભર્યા. અનેક હાજતેની હેડ ડેકમાં ધરી,
પરતંત્રતાથી “સંતશિષ્ય” જોયું નહીં કરી. સ્વધર્મ તણું શુદ્ધ રુધિર શુષ્ક શું થયું?
ધર્મરૂપ જીવન શું હવે નથી રહ્યું? આમાં ભારતીય ધર્મ, ભારત અને તેની “આત્મવત્ સર્વભૂતેષુ” ની ભાવના તેનાથી ઘડાયેલી ભારતીય પ્રજા અને ભારતીય સંસ્કૃતિ વગેરે વિષે કેવા ઊંચા ખ્યાલ રજૂ થયા છે? ભારત માત્ર રાજકીય રીતે જ નહીં, બલકે આર્થિક સામાજિક, શૈક્ષણિક અને આર્યસંસ્કૃતિ રીતે પણ પરાધીન થયેલું તે અંગે એક આર્ષદૃષ્ટા સંત કવિ પિતાનું હૈયું નીચાવી છેવટે માનવધર્મ ઉપર જ જોર આપે છે, કારણ કે સ્વધર્મ–આત્મધર્મનો પાયે માનવધર્મ જ છે.
માનવતાપ્રધાન ધર્મ સૌથી પહેલાં તેઓ માનવને ઉધે છે –
કોણ તું ક્યાંથી આવ્યું ? સાથે શું સામાન લાવ્યો? આવિ તું કેમ આંહી, કારણ સમજ કાંઈ ! કાળ કયાં બધે ગુમાવ્યે?...કેણ તું ...”
પછી જેઓ માનવ શરીર પામીને વિચારતા નથી, તેમને કઠેર ઠપકો આપીને કહે છે.
મદમાતા મછરાળા મૂરખ માનવી,
નથી સમજતા માનવભવનું મૂલ્ય જે; સત્યકથન શ્રવણે કદીયે નવ સાંભળે,
ખુવાર થનારા નર એ ખર તુલ્ય જે.મદમાતા, પિતાના ડહાપણુમાં એ ડોલે સદા,
અવરતણી ઉત્તમ શીખ ન ધરે કાન ; નિશદિન મેહ નશામાં ફેટલ થઈ ફરે,
અથડાવે એને એનું અભિમાન જે....મદમાતા,
તાના ડહં
હતમ શીખ કઇ ફરે, મદમાતા
ગુરુદેવની કાવ્યપ્રસાદી
૨૦૧
Page #245
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરુદેવે વિવય પં. નાનસન્ટેજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
પશુવતું પામર અંધ બની અથડાય છે,
રૂડાં સાધન રાખ વિષે રોળાય જે; પતે પૂરણ અહિત રચી પિતાતણું,
“સંતશિષ્ય કહે દુર્ગતિમાં એ જાય જો.. મદમાતા”
સૌથી પ્રથમ તેઓશ્રી નાનામાં નાના વ્યસનને છેડવાનું કહી દે છે. મન જ્યાં લગી નાના પણ વ્યસનમાં કસાયેલું રહે ત્યાં લગી વિચારની ભૂમિકા આવતી નથી. તેઓ “ચા” જેવા વ્યસન પર પણ પ્રહાર કરે છે, તે પછી બીડી-સિગારેટની કે માદક વસ્તુની તે વાતજ શી?
સનત્યાગ કહ્યું વ્યસન તણું કરવા, કરે નહીં ખર્ચની પરવા;
સદા તૈયાર રહો મરવા, પણ આમાં તમે કે તે ચલાવે તેમ ચાલે છે, મૂર્ખ થઈ નિત્ય મહાલો છે,
જીવન પરતંત્ર ગાળે છે, તમે માલિક છે કે તે વ્યસન માટે વિકળ થાઓ, ન જાવાના સ્થળે જાઓ,
ન ખાવાની જણસ ખાઓ, કહો સ્વામી તમે કે તે?”
અરે ચંડાલી તું ચા, હવે તે હિંદમાંથી જા,
લગાડી સર્વ સ્થળે તેં લા (લાય), હવે તો હિંદમાંથી જા. હૃદયના હીરને હરવા, નમાલા હિંદને કરવા,
અજખતા શી કરી તે આ, હવે તે હિંદમાંથી જા.”
આ પછી તેઓ “કુસંગત્યાગ” અને “સત્સંગવીકાર” પર જોર આપે છે.
કુસંગત્યાગ ઝેરી સાપે પણ એ થકી સારા, દુષ્ટ મિત્ર શાણુ શત્રુથી નઠારા; રહે સર્વ રીતે નીચ થકી ન્યારા, એવા દુર્જનોથી દૂર સદા રહેવું.”
“નીચ નિણી નીચ બનાવે, પ્રેમી પ્રેમ પ્રગટાવે છે, કૃતિ હોય જેનામાં જેવી, અનુભવ એહ અપાવે છે.”
સત્સંગ સ્વીકાર “સદગુરુના સત્સંગમાં તમે આવોને, અંગમાં રેલવા રંગ ચરણે આવોને!”
“સાકરને સેમલ સમ જાણી, નહિ સાંભળી સંતતણી વાણી;
ફેરવિયું જન્મ ઉપર પાણી.... મુજ વાતલડી મુજ વાતલડી, પરમારની ધ્યાન દઈ તું ધાર; કડવાં વચન, હિતકારક સમજી અંતર ઉતારજે... મુજ વાતલડી”
dan EROR international
જીવનઝાંખીary.org
Page #246
--------------------------------------------------------------------------
________________
રુપૂજ્ય ગુરુદેવ કવિધય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
મળે જન્મ આ માનવને તે મૂઢપણે મરડાવું શું? સદ્દગુરુ વચનામૃતરસ છોડી, ખાળ વિષે ખરડાવું શું?” x x
x પછી કવિરાજ આવે છે વિષયરસત્યાગ ભણી. એ વિકૃતરસ પણ મહાવ્યસન જ છે. આદર્શ ગૃહસ્થાશ્રમી માટે બ્રહ્મચર્ય લક્ષી સંયમને પાયે મજબૂત ન હોય તે તે આશા - તૃષ્ણા, સ્વાર્થથી, પશુતા પિશાચિકતાથી મુકત જ થઈ શકતો નથી.
વિષય ત્યાગોઃ વીર્ય રહે ! “વિષય અંધ ભવસાગરમાં ભટકે, એને ઉદય અવિદ્યાથી અટકે.”
વીર - ધીર જે બન્યા વીર્યથી, કાળ જેહ કંપાવે છે, ઉપયોગી એ અમૂલ્ય તત્ત્વને, જળ પેઠે રેલાવે છે ”
ધન વગેરેના અભિમાનથી પ્રેરાઈને માણસ વિષયમાં લપટાય છે, માટે કવિશ્રી કહે છે -
અભિમાન ત્યાગે ! “એહ બગાડે કરે બરાબર, કહું તેમાં ધર કાન; સુખ સઘળાં દે છે સળગાવી, સાચે એ સેતાન ....માન અળગું કર અભિમાન, માન અંતરઘટડામાંથી, અળગું કર૦ ?
વળી જોરથી કહે છે પાત્ર બને,
પાત્રતા જુઓ ! પાત્ર નિહાળી તેને પિષીએ રે, જયાં વાવ્યાની હેય જરૂર છે લાલ, અવર સ્થળે નવ ઉદ્યમ કીજીએ રે, દુર્ભાગથી રહીએ દૂર હોય પાત્ર
ધનપતિને ધન દીધે શું થયું રે, ગરીબોને દીધે ગુણ થાય છે પાત્ર વિષેથી ફળને પામીએ રે, કહે છે “સંતશિષ્ય” સદાય હવે પાત્ર”
“જયો જેનો અધિકાર નથી, ત્યાં તેને રસ લેશ ન આવે; વિદ્યાથી વિમુખ નરને, ગ્રંથ વિદ્યાના ગભરાવે.”
પરંતુ આજે શું? સમાજમાં કાં તે લાજે દાન દેવાય છે અને કાં તે કંજૂસાઈ સેવાય છે તેથી તેઓ કહે છે--
“કંજૂસોના બને ભવ બગડે છે. (૨) ન ખાય, ન ખાવા આપે, કેકના સુખેને કાપે,
- પેટને પૂરે છે સદા પાપે રે .... કંજૂસાના ....”
ગુરુદેવની કાવ્યપ્રસાદી
૨૦૪,
Page #247
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરુદેવે 'કવિલય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
અને કહે છે –
પાપકાર કરો ! “સ્વાર્થ વિષે જે સદાય રમીએ, તન – મનથી કરી તાલી; પોપકારે પગ નવ દીધે, ભાગ્યે એ સ્થળ ભાળી ... .
ખરચ્યું નહિ ધન ખાંત ધરીને, ખાય ન કરી ખુશાલી; સંતશિષ્ય” આવરદા એણે ગધાની સમ ગાળી .... .
ખે આ ભવને ખાલી (૨)”
આને સારું શું કરવું? ત્યારે કહે છે -
અતિશય આશા-તૃણું છોડે “પોતાના જીવનને માટે, ગ ઘણને લીધે,
અનેકના જીવનને માટે, લેશ ભોગ નથી દીધે; કીધે કેર ઘણો, પ્યાલે ઝેરતો પીધે.”
“જે અપાર આશાના જળમાં, મુંઝાણું મેહતણું મળમાં, વિંટાણું વિષયતણ વળમાં, પ્રિય પ્રાણ તજ્યાં તેણે પળમાં.”
સ્વાર્થ છેડાવીને હવે કવિવર્ય સીધા કર્તવ્યપંથ બતાવે છે. તેઓ કહે છે સત્સંગ કરે, સધર્મ શ્રવણ કરે, વિષય, આશા, તૃષ્ણા વગેરે પર અંકુશ મૂકો પણ ગૃહસ્થાશ્રમીની ફરજથી કદી ચુત ન બને. કર્તવ્યપાલનમાં કવિવર્ય શું કહે છે?
સુભાર્યા– કુમાર્યા “સજે શણગાર દુષ્ટા તે દેશના, શીલભૂષણ પહેરે સુનાર,
સફળ કરે અવતાર, પ્રત્યક્ષ એ પારખું” “અસમાધિ સૌને ઉપજાવતી, ઝરતું એના મોઢામાંથી ઝેર;
કરતી રોજ કેર, ઉદય એને આ વિયાં.”
સન્નારી દેવાભાવથી દેવ બને છે, ગેલીથી ગોલા થાવે; ઉંદરડી સમજે સ્ત્રીને તે, તેમાંથી ઉંદર થા.”
સાસુની ફરજ “સમજાવી સહુને રાખે સંપમાં, પ્રેમ વધવાને કાઢે પ્રકાર;
બની હેશિયાર, સાસુ ધર્મ સાંભળો પુત્રીતુલ્ય.”
૨૦૪
જીવનઝાંખી
Page #248
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરુદેવ કવિવર પં. નાનાયબ્રેજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
વિશિષ્ટ વધૂ કર્તવ્ય સર્વ સાસરિયાના સાથમાં, વહાલી પાથરજે પ્રેમ, દુખિયા જીવને દેખી કરી, હૃદયે રાખજે રહેમ. પતિવ્રતા ધર્મ પાળજે, રાખી તન – મનની ટેક, આપણુ કુળને અજવાળ, રાખી વિનયવિવેક.
વિધવા કર્તવ્ય શણગારે શિયળતણ સજવા, દુર્ગુણે માત્ર દૂરે તજવા;
ભગવાન પવિત્રચિત્તે ભજવા” .
માતા-પિતાની ફરજ “વિવાવયે બળહીન બાળને, પ્રેમ ધરી પરણાવે છે મુરખ માતાપિતા નિજ સુતને, અભ્યદય અટકાવે છે.”
પુરુષે તણા અવિચારથી, સંકટ સહ્યાં સતીએ ઘણાં.”
એમાં પુરુષને તે તેમણે પારાવાર કહી દીધું છે સાથે સાથે ધર્મરખેવાળી એવી નારીને પણ ઉપર પ્રમાણે શીખ આપી દીધી. અને છેવટે કન્યાવિક્રય ઉપર પ્રહાર કરે છે મતલબ કે કન્યા વેચવાની ચીજ નથી. જ્યાં નારી પૂજાય છે, ત્યાં જ દિવ્યતા વાસ કરે છે.
કન્યાવિક્રય ત્યાગ “કન્યાવિક્રય કરુણા ધરી અટકાવશે,
કરશે કન્યા ઉપર આ ઉપકાર જે; કન્યાની આંતરડી આશિષ આપશે,
સંતશિષ્ય” સફલિત કરશે અવતાર જે.”
હવે વિદ્યાર્થી વિદ્યાર્થીનીએ ભણી વળીને તેમને કહે છે
વિધાથી કર્તવ્ય “અનીતિ ન અંતરમાં ધરીએ, કલંકિત વિદ્યા નવ કરીએ, સદા જેની સોબતમાં વસીએ, કસોટીથી પહેલાં તેને કસીએ. ક્ષણે - ક્ષણે બોલીને નવ ફરીએ, ફજેત થઈ પાછળ નવ ફસીએ;
મધુરી વાતલડી મારી ....”
સાચી કેળવણી “કેળવણી વિના બધું કાચું, સુણે સખી શાસે કહ્યું સાચું; કથીરને કુંદન કરનારી, ધર્મના સ્થળમાં ધરનારી;
પાપી પરતંત્રતા હરનારી કેળવણી વિના.”
ગુરુદેવની કાવ્યપ્રસાદી
૨૦૫
Page #249
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરૂદેવ કવિધય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથર
વિનય - વિવેક અવિનીતને નથી કોઈ આશરો રે, નરભય એને નિષ્ફળ જાય.અવિનીતને”
માટે - “વિનયથી વખત જોઈ વદીએ ...”
કારણ કે – “વિશ્વ બધું વશ થાય, વિનયથી વિશ્વ ...”
હવે તેઓ ભારતીય સંસ્કૃતિના મૂળ બે પાયા ઉપર જોર આપે છે.
સત્ય અને શીલ સજે ! સુંદર સુખને કરનાર, સત્યભૂષણ સજીએ; અસત્ય એહ જ અન્યાય, તન–મનથી તજીએ.”
સાચામાં રાએ નહીં, બેટે થયે ન ખેર, મૂળ ન સમયે મરણનું, ભણે ન ભવને ભેદ.”
“સત્ય અસત્ય ન થાય, કદી પણ સત્ય અસત્ય ન થાય, સદગુણ આખર શુણ થાય, દોષ એ દોષ દેખાય.”
‘દુશમન દાસ બની રહે છે, શિયળે પાપ પલાય, અણી વખતે ઊભા રહે છે, સર કરેજી સહાયજીવ રે તું.”
હવે કવિવર્ય “સર્વાગી જ્ઞાનમૂલક ધર્મ” ભણી આંગળી ચીંધે છે; કારણ કે છેવટે તે માનવતા દ્વારા આત્માને મૂળ ગુણ પામવાનો છે.
સર્વાગી જ્ઞાનમૂલક ધર્મ “વ્રતધારી સદ્દગુણ ભંડાર, કરે પ્રેમથી પર ઉપકાર; અલ્પારંભી અતિ ઉદાર, સત્ય જેહને જીવનસાર.”
દાન-શીલ-તપ-ભાવ તરંગ, ઊઠે નિત્ય અંગેઅંગ, સંતજનોને રાખે સંગ, રોમ-રોમ સેવાનો રંગ.”
હંસ સ્વરૂપ સદા હૈયે ધરે રે, દુર્ગુણથી પેજન દૂર છે, વિષય-કષાયથકી તે વેગળા રે, ઉછળે આનંદ જેના ઉર હો ?
પ્રેમથી જે પ્રેમ વધે છે, આનંદ અધિકો લે છે, તેમજ દ્વેષે દ્વેષ વધે છે. દિલડામાં દુઃખ દે છે.”
૨૦૬
જીવનઝાંખી
Page #250
--------------------------------------------------------------------------
________________
}પૂજ્ય ગુરુદેવ કવિલય પં. નાનસજી મહારાજ જનમશતાહિદ સ્મૃતિગ્રંથ
સદગુણને દુર્ગુણ તણું, ભર્યા ઘણાં ભંડાર ગુણગ્રાહકને ગુણ મળે છે, અવગુણીને અંગાર રે.. ગુણગ્રાહક જે દૃષ્ટિથી દેખીએ તેવું ત્યાં દેખાય; સમદષ્ટિને સરખું લાગે, વાંકુ વિષમે જણાય રે.... ગુણગ્રાહક ”
“જિનવરના મારગડામાંય, જીવનને જોડીએ; રૂડું હૃદય બને જ્યાં રસાળ, ત્યાં ચિત્તને ચેડીએ ?”
“મહાવીરતણું ભકત એને માનવા રે,
પહેરે સત્યશીલના જે શણગાર .... મહાવીર સત્યાસત્ય સ્યાદવાદથી સમજે છે રે,
દિવ્ય દષ્ટિ વડે એહ દેખનાર .... મહાવીર નિભી મૃદુ હૃદય પ્રેમથી ભર્યા રે,
વિશ્વવસલ્યમય એહન વ્યવહાર ... મહાવીર ”
આ એક જ ધર્મ સ્વધર્મ ગમે તે ક્રિયા કે ધર્મ, ગમે તે શાસ્ત્રથી જે રાગ - શ્રેષનો રોગ ટળશે; “સંતશિષ્ય સંશય વિણ વીતરાગીઓને, મુકિતને મહાનંદ મળશે.”
તમે છો શોધમાં જેની, અનુભવીને ખબર એની મજા સમજ્યા વિના શેની, તમારું છે તમારામાં.”
વધર્મમાં મળી સાથે, લઈને જોખમે માથે હરે દુખ મિત્ર થઈ હાથે, જીવન તેનું સફળ જાણો.”
સુખરૂપ સ્વધર્મની સેવા, હા સુખરૂપ સ્વધર્મની સેવા, તીર્થંકર પદ એહથી પામ્યા, કૃષ્ણ યદુપતિ જેવા.”
ઉપલાં વિધાનને એમણે આચરીને અચરાવ્યાં. પરિણામે મહાવીર પરંપરા અને ગાંધી કાર્યવાહીના સુયોગે, જેને કહેવાતાં, શ્રાવક - શ્રાવિકાઓને યુગને પુટ મળ્યો અને નવાં શ્રાવક-શ્રાવિકાઓ, સેવક - સેવિકાઓ રૂપે ગાંધી કાર્યવાહીએ આપ્યાં. એટલે જ તેમણે આજના સમાજના અગ્રેસરને સમયસર ચેતવ્યા :
સમાજ આગેવાનોને ! શકિનવંત શ્રીમંત, સદુપયોગ કરી છે સાધનને; અમૂલ્ય આ અવસર છે, નથી ભરસે ઘડી પણ આ તનને. અપૂર્વ ફળ છે એમાં, આર્યધર્મની ઉજજવળતા કરવી; તન મન ધન અપને, પીડિતજનની પીડા પરહરવી. શકિત
ગુરુદેવની કાવ્યપ્રસાદી
' ૨૦૭
Page #251
--------------------------------------------------------------------------
________________
દેવ વિવય ૫. જ્ઞાનયજી મહારાજ જસશતાલિદ મતિ»થs
*
*
સંઘતણ સરદાર, ઊઠો ઊઠે ઊંઘ કરો અળગી; પડિયા કેમ પ્રમાદે, વીરવચનને રહે સદા વળગી શકિત કરુણામય (અહિંસા) મારગને, સુધારવાના સાધન જે કરશે; વરશે વરપદવીને, ભવ્ય બની તે ભવસાગર તરશે... શકિત જાગો અને જગાડ, આળસ છેડો જન્મ સફળ કરવા; જે નરભવનો લહાવો, “સંતશિષ્ય કહે વરપદવી વરવા...શક્તિ''
પણ જેઓ ધાર્મિક ઝનૂનથી ન જ સમજ્યા તેમને તેમણે સાફ કહી દીધું
“સમજણ વિના તે બાંધે સામાયિક, પડિકકમણું બેલે પોકારી; પિષે સજે પણ રેષો તજે નહીં, વાતો છે. ડે ના વિકારી...સુધરી. ધર્મના કાર્યમાં ધાંધલ મચાવે ને, ખરચાની વાતો ખરી,
મુખેથી મેર જેમ મીઠું બેલે ને, કેડે તે રાખે કટારી, કુંથવાને દેખી કરુણ બતાવે, માણસને નાખે મારી.... સુધરી કેમ બને સારી, જેને પડી પ્રકૃતિ નઠારી! ...”
માટે
જાગી જગાડો જેન બંધુ! જેને ત જગાવવા. કટુતા, કપટ, છળ, કલેશ કાઢી પ્રેમઘટ પ્રગટાવવા.”
X જેમ ધર્મઝનન ધમીને અવળે રસ્તે લઈ જાય છે, તેમ દંભ પણ સાચી વસ્તુથી દૂર લઈ જાય છે, માટે જ કવિશ્રી કહે છે
“જેન રીત નવ જાણી, હજી પણ જેન રીત નવ જાણી રે! ગરબડ ગેટા કંઈક વાળિયા, ધર્મ કર્યો ધૂળધાણી રે જી; દગા કપટમાં રમી રાતદિન, કરી હજારે હાણ....હજી પણ૦ અ૫ પુણ્ય કરી અધિક બતાવ્યું, મેજ મફતની માણુંરે જી; અપૂર્વ સુંદર પરમ તત્વની, શૈલી નવ સમજાણી.હજી પણ ”
અથવા સ્થૂલ પ્રતિષ્ઠામાં લેભાઈને જેઓ જૈનત્વને ભૂલ્યા હોય, તેમને સાચી લાજ રાખવા સમજાવે છે –
સાચી લાજની જે રીતે સમજાય છે રે સંતશિષ્ય” કહે ગુણીમાં ગવાય છે રે !
પણ કૃત્રિમ લાજથી તે
* લાજ રાખવાને પેટે ખવાય છે રે!
કલેશ કજિયામાં લાજે કપાય છે રે..૨૦ ત્યાગી થઈને પણ લાજમાં તણાય છે રે ! દુઃખી થઈને તે લાજમાં દબાય છે રે. જે ર૦
X
, ૨૦૮
જીવનઝાંખી
Page #252
--------------------------------------------------------------------------
________________
Cબ ગુરુદેવ કવિવર્ય પ. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
છતાં જેઓ સાચા જેન બનવા નથી ઈચ્છતા તેઓને કવિશ્રી સાફ કહે છે
જેની નથી થયે રે, શીદને ગુમાનમાં તું ઘૂમે? મહાવીરનાં વચન ન માન્યાં, રહ્યો વ્યસનમાં વળગી; વિવિધ વાસના કદી કરી નહીં, અંતરઘટથી અળગી...જેની
ભલે વ્રતધારી થયે પણ....
એકે વ્રત લઈ નહીં ઉકા ન્યું, ડહાપણમાં તું ફૂલ્ય; સંતશિષ્ય સેવા નવ કીધી, ભક્તિપાઠને ભૂલ્યા. જેની.”
ભારતીય સંસ્કૃતિને અથવા અધ્યાત્મવાદને પાયે “ઈશ્વરકતૃત્વ નથી; પણ “કર્મવાદ' છે. ઈશ્વરને જરૂર માનો પણ પ્રેરણું માટે. કર્મવાદને માને પણ સત્યરુષાર્થ માટે. પુણ્ય, પાપ અને પરલોક વગેરે કર્મવાદને લીધે જ છે. એટલે હવે કવિશ્રીની દ્રષ્ટિએ આસ્તિક, નાસ્તિક સમીક્ષા કરી લઈએ –
આસ્તિક લક્ષણ “એકને વળગિયા એટલાજ ઊગર્યા રે;
દાણાઓ બીજ દળાયા રે વહાલા! સંતશિષ્ય” એક સાથે સર્વને સધિયાં રે,
તજી દીધું એક તે તણાયા રે વહાલા !...એક
“અનુભવીને એકલું આનંદમાં રહેવું રે, લક્ષ્યનું સ્થાન અનુભવેથી લક્ષ્યમાં લેવું રે.”.
આ એક એટલે “આત્મા” આત્માને ઓળખવા માટે પ્રથમ “માનવતા’ જરૂરી છે, નહીં કે “શુષ્ક આત્મજ્ઞાન.” તેથી જ કહે છે –
ચર્ચા કરી ગગન ગજાવ્યું રે,
બહ અન્યને બેલી બતાવ્યું રે! શઠ મનને નવ સમજાવ્યું રે, અતિ લૂખું રે. ભીતર હજી ન ભિંજાયું.. જે
જે બુદ્ધજનોએ બતાવ્યું. અંતરમાં રે આત્મજ્ઞાન હજી નાવ્યું.જે.”
અંતરમાં સાચું આત્મજ્ઞાન લાવવા માટે કર્મવાદને યથાર્થ રૂપમાં સ્વીકાર કરવા કવિવર્યશ્રી પ્રેરે છે.
કર્મવાદ દ્રવ્યકમ ને ભાવકર્મના ભેદને, સમજે ત્યારે આનંદ પ્રગટે ઓર જે.
કમતણી અસરે રે કાળા કેરની..”
ગુરુદેવની કાવ્યપ્રસાદી
૨૦૯
Page #253
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરૂદેવ ડવિય પં. નાનસન્ટેજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
અહીં સ્થિર કરીને ઠામ, નથી કેઈ રહેવાનું પુણ્ય - પાપત શું પરિણામ, સુખ- દુઃખે સહેવાનું છે. અહીં એહ જ શાણું સમજુ સાચા, ડાહ્યા ડહાપણદાર રે, પાણી પહેલાં પાળ રચીને, શોધે જનમને સાર રે.
નથી કે રહેવાનું .... અહીં.”
“કર્મની ગતિ ન્યારી રે ! કેઇએ નવ જય કબી; સનો ન્યાય સરખે રે, માટીમાં માટી જાય મળી. ઉગ્યાને આથમવું રે, જગત એમ રહ્યું છે જળી .. કર્મની”
જેવાં કરશે તેવાં પામશે રે, એ છે અચળ જગતને ન્યાય હો લાલ..જેવાં ?”
વળી કર્મના ફળરૂપે મૃત્યુની જેમ રોગ અને ઘડપણુ પણ આવશે જ. એટલે કવિશ્રી કહે છે –
“વફમાત્રમાં ઘૂજ વછૂટશે, ખૂટશે બળવીર્ય ખચિત;
નકકી નિત્ય નિત્ય ઘડપણ જ્યારે આવશે રે. જરા, જન્મ, મરણ બધાં જીવને, વેઠવાં પડે વારંવાર
કર્મો કરનારને ઘડપણ જ્યારે આવશે .. લાળ લીટ ને લવરી વધે ઘણી, જરામાં કરે વ્યાધિન જોર,
ત્યાં અંધારું ઘર, ઘડપણ જયારે આવશે .”
પૂર્વજન્મ-પુનર્જન્મ પૂર્વજન્મની દુઃખદ દશાની, વાત ગયે તું વિસારી; જાવું અને જરૂર જાણજે, પ્યારા પાય પસારી.
વાત મજાની એક સુણાવું. વાત મજાની એક સુણાવું અંતર રાખ ઉતારી; વખત લઈને વહાલા મારા, જો જે વિશેષ વિચારી.”
જન્મ – મૃત્યુ, કર્મ મુકતિ માટે કવિ, સાધુ, સંન્યાસી, ગૃહસ્થાશ્રમી સૌને માટે અંત લગી પુરુષાર્થનો માર્ગ બતાવે છે –
પુરુષાર્થવાદ પડવેથી પુરુષારથ કરીએ રે, નિજ ધ્યેયને ધ્યાનમાં ધરીએ રે; દુરજનિયાંથી દિલડામાં ડરીએ, સુણીને સુબોધ હૃદય સુધા રો રે. બીજે બીજ કમરનાં બાળે રે, ગાંઠે પાપની બોધથી ગાળે રે; વિશ્વપતિના તરફ ચિત્તવાળે, સુણીને સુબોધ હૃદય સુધારો રે.”
અર્પણ વિના તર્પણ નથી, પુરુષાર્થ વગર પમાય ના; કહે “સંતશિષ્ય” સતા જગતમાં, સમજ વિણ સુખ થાય ના.”
૨૧૦
જીવનઝાંખી
Page #254
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરુદેવ કવિય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ
એટલે જ હવે વિવેક, સમન્વય અને અનેકાન્ત વિષે દોરે છે“મતભેદવાળા ભાળીએ, મનને વિવેક વાળીએ; કહે ‘સંતશિષ્ય’ સુદ્રષ્ટિથી, ભરી નેહ નિત્ય નિહાળીએ.”
X
મુકિતને માટે સત્પુરુષાર્થની અને આત્માને શુદ્ધ, બુદ્ધ, નિરજન બનાવવા માટેની સત્પ્રેરણા લેવા માટે એટલે કે ભગવાન થવા માટે જ તેઓ ભગવાન-પરમાત્મા-ને ભજવાનુ કહે છે; ખીજા કશા માટે નહીં. કારણ કે એ ષ્ટિએ શુદ્ધ આત્મા પેતે જ પરમાત્મા ગણાય છે.
ગુરુદેવની કાવ્યપ્રસાદી
26
* *
X
ઇશ્વરપ્રેરણાવાદ
વિશ્વવંદ્ય, વિગતદ્વન્દ્ર, સૌખ્યક, પૂરણાનă; નિર્વિકાર તાર, તાર! દુઃખ વિદ્યાર ! ક૨ ઉદ્ધાર !” અજર અમર અચળરૂપ, ભયહરા ત્રિભુવન ભૂપ; તનથી, મનથી, ધનથી, ભભકત તારી, દુ:ખ હરનારી; પ્રેમ વધારી કરીએ સારી....હરનારી’
X
*
ck
દયાળુ મારા દિલમાં રે, આવી રહે અંત સમે; ભજનને ભુલાવા રે, દુશ્મને આવી ન મે.”
×
* *
X
અસત્યના મારગડામાં આવી પડું તે રે,
સત્ય મને દેજો સુણાવી રે વહાલા!
જગદીશ્વર !
તમે તેા તમારા બિરુદો જોશે! ભૂલી જાઉં ભાન ત્યારે સ્મરણ કરાવજો રે,
અદૃશ્ય શકિતરૂપે આવી રે વહાલા ! .... તમે તે”
×
X
ઇશ્વરપૂજા-ઈશ્વરભકિત
પ્રેમતણા શુભ પુષ્પ ચઢાવી, ધૂપ ધ્યાન ધરીએ, હામી વિષય-વિકાર વાસના, હવન થકી હરીએ; પૂજન કરીએ પ્રેમ ધરીને, નાથ નિર ંજનનું (૨)....' નાસ્તિક લક્ષણ
“ અકૃત્યને કૃત્ય માન્યું છે, કૃત્યમાં અધિર થઇ બેઠા, સૃષ્ટિના એ વિપર્યાસા, જરા ખાલી નયન જોશે.”
X
X
“ અવળું થાવુ હાય તેનાં, આચરણા અવળા હૈયે, સવળું તેને કદી ન સૂઝે, કેટિ ઉપાય કરે ચે.”
X
X
“ પૂ તણા પુરુષારથ આજે, ભાગ્યરૂપે ભજવે ખેલે; સતશિષ્ય ” સાને સમજે તે, ચતુર સતતણા ચેલા.
"
X
×
For Private Personal Use Only
૨૧૧
Page #255
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરૂદ્ધ કવિલય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાદિ સ્મૃતિગ્રંથ
છતાં કવિશ્રી નાસ્તિકને પણ આસ્તિક થવાને માર્ગ ચીંધી દે છે :
આસ્તિક બનો ! “ચેત તું ચતુર હજી, ચેત તે ચેતાશે,
ચેતીશ નહીં તો વિપત્તિમાં તું વિટાશે...ચેત”
“ભ્રાન્તિથી ભૂલ્ય નિજ રૂપને રે,
કયારે “સંતશિષ્ય” એ સમજાય? થઈ ગઈ હંસની આ શી ગતિ રે ?
“આનંદ કા ઉપાય, ઊડા લે અભી - અભી છેડ મૂર્ખતા કે “સંતશિષ્ય' યે સભી ..મિલતી. મિલતી હૈ મનુષ્યકી કાયા કભી – કભી.
સોગા વ નર રવેગા, જીવન પૂર્ણ જગાના રે જી, “સંતશિષ્ય” તજ કામ, રામ ભજ પડે નહીં પછતાના.”
“અરે! જીવ કાં અવળાઈ કરે, હાથથી શા માટે હિત હરે... અરે!”
ઉત્તમમાં ઉત્તમ આ દિવસે, વૈર વિરોધ વિષય વમવાના; આ દિવસો છે અંતરઘટના, ખેદ તજી તજીને ખમવાના . આ દિવસો.”
મતલબ કે સાવધાની, અંતરનો પસ્તાવો અને સત્સંગ નાસ્તિકને આસ્તિક બનાવી મૂકે છે. પછી તે
ભિન્ન નથી ભગવાન, તુજથી ભિન્ન નથી ભગવાન.” એવા પરમ આસ્તિકને આશ્વાસન આપી તેઓ એવા પરમ સાધકને પરમ આનંદની મસ્તીમાં તરબોળ કરી મૂકે છે -
ચાંદની બહુ ખીલી રે અંતર ચેકમાં, ઠંડકની જયાં લાગી રહી છે ઠેર જે; ઝરમર ઝરમર ઝરણું અમૃતનાં ઝરે, એ સ્થળ વસતાં આનંદ પ્રગટે એર છે .... ચાંદની.??
કે જ્યાં ધ્યાન, ધેય અને થાતાની એકતા છે! જયાં જ્ઞાન, રેય અને જ્ઞાતાની એકતા છે !! જયાં ભકત, ભકિત અને ઉપાસ્યની એકતા છે !!! કેવી છે એ અમર અને સચોટ કાવ્યપ્રસાદી !!!!
* સંતબાલ”
૨૧૨
જીવનઝાંખી
Page #256
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરૂદેવ કવિવય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ
સાહિત્યની નજરે
જૈન મુનિ સાંપ્રદાયિકતાના વાડા તાડી, સર્વધર્મ સમભાવનું નિરૂપણ કરે છે.
ભજનપદ પુષ્પિકા રચિયતા -- કવિવર્ય ૫૦ મહા॰ શ્રી નાનચંદ્રજી મહારાજ પ્રાર્થનામંદિર : સ ંપાદક-કવિવર્ય ૫૦ મહા શ્રી નાનચંદ્રજી મહારાજ
કવિ અને ભજનક - બન્નેમાં કલ્પનાનું ઉડ્ડયન હાય છે પણ કવિનું ઉડ્ડયન અમર્યાદિત હોય છે અને ભજનિકનુ મર્યાદ્રિત. તેમાંય ભજનિક સાધુપુરુષ હાય છે ત્યારે તે એનું કલ્પનાઉડ્ડયન, એની વાણી, સચેટ છતાં વધુ સચમી અને છે. પાણ એ પાણ આઘીપાછી થઇ જાય તે વિના આપણે બહુ દોષ નહિ કાઢીએ પણ જેણે વૈરાગ્યના જ વાઘા સજ્યા હોય એવા ભકતકવિથી પ!ણ આઘીપાછી થઇ જાય તે પહેલાં તે એ ભકતકવિને - ભજનકને જ ડંખે. માનવ રસે અને માનવભાવેશમાં જયાં કવિને સૌંદર્યનાં દર્શન થાય ત્યાં ભજનકને મેાહના રંગ પણ ભાસે. કવિ અને સાધુના જીવનમાં જેટલે ફેર, એટલે જ ફેર એમના કવનમાં, કોઇ કાઇ વખતે તે કિવ અને ભજનિક અને સીધી લીટી ઉપર આવી જાય છે. આત્માને નાદ તે કિવમાંથી અને ભકતમાંથી એક સરખા શબ્દભાવનું સંગીત રેલાવે છે. પણ ભજનિકનાં ભજના મુખ્યત્વે આધ્યાત્મરસપ્રધાન હાય છે. મુનિશ્રી નાનચંદ્રજી મડ઼ારાજની આ ‘ભજનપદ્મ પુષ્પિકા'નાં પદો ઉપર વર્ણવ્યાં તેવાં આધ્યાત્મરસે રસેલાં છે.
આધ્યાત્મિક ભજનપદ પુષ્પમાળા: સંપાદક – ૫૦ મહા૦ શ્રી નાનચંદ્રજી મહારાજ ઉપરના ત્રણે પુસ્તકાનું સાહિત્યની દૃષ્ટિએ અવલેાકન લે ઃ- ‘નિજમ’ – (‘ફૂ લછાખ’માંથી)
સગીતપ્રેમની સહાય
ભરપૂર આધ્યાત્મરસ ભયે હાવા છતાં એ પદેમાં જ્ઞાનની શુષ્કતા લગરીકે નથી. જનસમાજના ધર્મસંસ્કાર, જ્ઞાનસ'સ્કાર ઝીલી શકે એવાં એ સરળ અને હળવા છતાં રસગ'ભીર છે. ‘ ભજનપદ્મ પુષ્પિકા’ના પદોનુ સાફલ્ય તે એના રાગેને આભારી છે. અને રાગનુ સાક્ય મુનિશ્રીના પૂર્વસંસ્કારના સ ંગીતપ્રેમને આભારી છે. ૬૪ વષઁની ખખડધજ કાયાના ડેાલન સાથે મહારાજશ્રીના સ્વમુખથી જેણે જેણે એ રાગદારી વિવિધ પદે સાંભળ્યાં હશે અને ઉપરકત કથનમાં જરાયે અતિશકિત નહિ લાગે.
રાગ અને રસની મહારાજશ્રીએ વૈરાગ્યની કલાથી એવી સુંદર મિલાવટ કરી દીધી છે કે કેટલાક રાગે! ૫૦ વ પૂર્વેના નાટકમાંથી ઉપાડ્યા હેાવા છતાં એમાં રસની ઉચ્ચતાની ક્ષતિ થવા દીધી નથી. પ માંહેના ઘણા રાગે! નાટકમાંથી લીધેલા છે. પણ આ સ્થળે કહેવું જોઇએ કે તે દિવસનાં ભક્તિ, શૃંગાર, વીર કે કરુણુરસનાં નાટક આજની ક્ષુદ્રતાને નહાતાં પામ્યાં. પણ જીવનમાં ચારિત્ર્ય અને નીતિને મેધનારાં હતાં. આછકલાઇ તે એમાં હળવે હળવે ઉમેરાઇ છે. હજી યે કહેવાય છે કે ફલાણાના પુત્ર ભતૃહરિનું નાટક જોઈને ખાવે અની ચલ્યે ગયેા હતેા. એવી લેાકેાકિતએ માનીએ કે ન માનીએ પણ ભાવનગરના સાધુપુરુષ જેવા સ્ટેશન માસ્તર સ્વ. નગીનભાઇ તે કહેતા કે મારામાં જે કાંઈ હીલ્યું હતુ. તેને હડસેલવામાં નાટકાએ મહત્ત્વના ભાગ ભજવ્યેા છે.
સાહિત્યની નજરે
એ નાટકના રાગે! ઉપરાંત મહારાજશ્રીએ શાસ્ત્રીય રાગમાં પણ ઘણાં પદો રચ્યાં છે. પદોનુ એમનુ રચનાકૌશલ્ય તેના એક કવિ અને ગાયકનું જ છે. ભૈરવીના આલાપમાંથી વાઘેશ્રીમાં અને વાઘેશ્રીમાંથી તરત જ ભીમપલાસી કે આશાવરીમાં મહારાજશ્રી સહેલાઇથી જઇ શકે છે, એવી એમની સંગીત સાધના છે. એમાં ભળી છે ભકિતની નિળતા.
For Private Personal Use Only
૨૧૩
Page #257
--------------------------------------------------------------------------
________________
}પૂજ્ય ગુરુદેવ કવિવર્ય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાલિદ સ્મૃતિગ્રંથ
સર્વધર્મ સમભાવ ત્રીજા વિભાગમાં મહારાજશ્રીએ જૂનાં ભજનના લોકઢાળો લઈ લઈને પદ રચ્યાં છે. અજાણ્યાને તો એમ જ લાગે કે આ તો કઈ ભાવગંભીર નું ભજન લાગે છે. પણ જ્યારે નામાચરણમાં ‘સંતશિષ્યનું નામ આવે ત્યારે જ ખબર પડે કે આ તો મહારાજશ્રીનું ભજન છે. સાંપ્રદાયિકતાના સીમાડા ભેદીને પદની ભાવના સર્વધર્મસમભ વ મધી પહોંચી ગઈ છે એ જ એ ની પ્રથમ મહત્તા છે. પુપિકાને પહેલેથી છેલ્લે સુધી વાંચી ગયા પછી કઈ એમ નહિ કહી શકે કે આ તે કઈ જૈનમુનિની રચના છે.
ભાવનાની એ વિશાળતાથી મહારાજશ્રીએ બીજા ભકતનાં પદો અને ભજનોનો સંગ્રહ કર્યો છે. એનું નામ છે આધ્યાત્મિક ભજન પુષ્પમાળા .” એમાં પ્રાચીન અને અર્વાચીન ભકતો અને કવિઓનાં લગભગ હજાર જેટલાં ભકિતકાવ્યો અને ભજનોનો સંગ્રેડ કરેલો છે. એમાં સનાતની કે ઈસ્લામને, કબીરપંથી કે નાનકપંથીનો ભેદભાવ મહારાજશ્રીએ જે નથી. સર્વધર્મ સમભાવની એ ભાવના મહારાજશ્રીના સંપાદન કરેલ “પ્રાર્થનામદિર” માં અરીસા જેવી દેખાય છે.
સાંપ્રદાયિકતા તોડી સાંજ - સવારની પ્રાર્થનામાં મહારાજશ્રી જે લેક અને ભજનો બેલે છે એનો એ સંગ્રહ છે. એ લોકોમાં જૈન શાસ્ત્ર ઉપરાંત બીજા ધર્મનાં શાસ્ત્રોમાંથી પણ ઉનામ લેકને ચૂંટી ચૂંટીને કહ્યું શિવં સંગ્રામ ઓ એ કથનની સત્યતા પુરવાર કરી છે. અને ભજનમાં પણ પ્ર ચીન - અર્વાચીન એવાં સર્વધર્મોનાં ભકતનાં ભજન સંગ્રહ પ્રાર્થનામંદિર' માં કર્યો છે. ભાવનાની વિશાળતાએ મહારાજશ્રીની ભાષા અને ભાવ પણ સાંપ્રદ્ધયિકાને કેવાં વટાવી ગયા છે ?
સદ્દગુરુવર સમજાવે કે, (સાચા) સદૂગુરુવર સમજાવે રે જી; પ્રેમ પિયાલા પાવે ઘટમાં, અગમનિગમ દરશાવે રે જી ... સદગુરુવ૨૦
એક બીજી કડી લઈએ વગર તેલ ને વગર દીપની, જળહળ જોત જગાવે રે જી; વિના નગારે અંતરઘટમાં (૨) અનહદ નાદ સુણાવે ... કોઈ૦
ભાવના મુકત બને છે ત્યારે એનો વિહાર પણ અનંત બને છે. ઉપરની બન્ને કડીની ભાષામાં ને ભાવમાં રહસ્યવાદી ભકતેના પડઘા નથી પડતા ? વાસના, વૃત્તિઓના ભડકે બળતા જીવને જોઈને મુનિશ્રી પુકારી ઊઠે છે -
લાય ઘરોઘર લાગી (મેરે) સંતે, લાય ઘરેઘર લાગી રે જી, ઇંધણ વધિમાં અવગુણ રૂપી, ગુણની ઘટી ગરાગી રે જી;
આશા-તૃષ્ણ આગ વધી ગઈ, મરણ લહે મુખ માગી....સંતે રામલા રતનીઆના જાત્રાના વર્ણનમાં તો મુનિશ્રીએ દાંભિકતા પર ભારે ભંગ કર્યો છે. એવી જ રીતે કુપાત્રે ઉપદેશ ન આપવાના અને અધિકાર વિના અકાળે ન પીરસવાનાં ભજને પણ હસાવતાં હસાવતાં આપણને અધિકારનાં સાચાં મૂલ્ય સમજાવતાં જાય છે....ગીતાજીમાં જેમ કહ્યું છે :
न त्वहं कामये राज्यं न स्वर्ग ना पुनर्भवम् ।
कामये दु:खतप्तानां प्राण नामार्तीनाशनम् ॥ એ ક સર્વશ્રેય ભાવનાને શિરોમણી જેવો છે. તેમ મુનિશ્રી પણ પિતાના એક ભજનમાં કહે છે.
દુષ્ટજનની માટે દુષ્ટતા, શ્રેય સર્વનું થાઓ; અધમજનેની મટી અધમતા, ધર્મપંથ તે ધાઓ
નાથ! અરજી એક અમારી.
*
.
૨૧૪
જીવનઝાંખી
Page #258
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરૂદેવ કવિય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ
જ્ઞાનખાણ
ને શમખાણ જેવાં જ્ઞાનમાણ મુનિશ્રી મારે છે.
“એન્ડ્રુને આનંદ એડમાં આવે, જે જન અનુભવ જેમાં જમાવે રે.”
એ ભજનમાં, એમાં અધિકરી અને અધિકારીના સ્પષ્ટ ભેદ્ર વ્યંગાત્મક રૂપમાં ગૂંથ્યા છે. ધર્મના, સંપ્રદાયના ઝઘડા જોઇને મુનિશ્રી એ ઝઘડાઓને ઉલ્લેખ કરતાં કરતાં કહે છે કેઃગમે તે ક્રિયા કે ધમ ગમે તેવા શાસ્ત્રથી, જો રાગ– દ્વેષને રાગ ટળશે;
‘સંતશિષ્ય’ સંશય વિષ્ણુ વીતરાગીએને ૨, મુક્તિના મહાનદ મળશે રે........ધમાધમ૦
X
X
એમણે કાળના બુધવાટ ઝીલ્યા છે
અંતરખેાજનાં આત્મલક્ષી પદે પણ મુનિશ્રીએ ઘણાં રચ્યાં છે. પણ મુનિશ્રીની સર્વધર્મની ભાવના યુગધને પણ પિછાણે છે. સમભાવના એમના આદાયે યુદેશને ઝીલ્યા છે. ફેશનની ખાતર નહિ, પ્રચલિત ચીલે ચડી જઈને કીર્તિ વરવા ખાતર નહિ, પણ અંતરની ઊંડી દાઝથી. એ દાઝે ઘણાં સંકુચિત મનના જૈનેને અકળાવ્યા હશે....કેમ ન અકળાય ?
....
જૈન સમાજી ખાગ ખગડનેા, નયન થકી નીરખાય .... માળી॰ કેળવણી કરનાર ન કાઇ, વિરલા વી૨ જણાય માળી ‘સંતશિષ્ય' કહે અગ્રેસરેની, ઊંઘથી ઊંધુ મરાય ... માળી ભાગ આ બગડી જાય. માળી વિના ખાગ
X
X
સર્વાંગી દૃષ્ટિ
આત્માને આવરતાં આવરણાને એમણે સ ંપ્રદાયના ટૂંક ચશ્માથી નથી જોયાં. એમણે તે કાળના ઘૂઘવાટાને પ્રતિક્ષણ કાન માંડીને સાંભળ્યા છે ને વ્યષ્ટિના કે સમષ્ટિના એકાંગી નહિ પણ સર્વાંગી વિકાસને લક્ષમાં રાખ્યા છે. વ્યસનથી કે સામાજિક કુરીતિથી, ધાર્મિક રૂઢીએથી કે રાજકીય ગુલામીથી એમણે જનસમુદૃાયના દેહ-પ્રાણને જકડાતાં જોયાં છે, એટલે જ એમણે ભજનપદ્મ પુષ્પિકા'માં એવા સુધારક અને ઉદ્ધારક ગીતાને પણ સ્થ!ન આપ્યું છે. આત્માના મેલને ધાવા હાય તે! એછામાં એન્ડ્રુ મેલના ધક્રમસતાં આવતા પૂરને તે ખાળવાં જ જોઈએ. તે પછી જ આત્માને ધાઈ શકાય, અન્યથા નહિ. એટલે એક કવિની અદાથી નહિ પણ જીવના કળકળાટથી જ એ ઉદ્ગારા નીકળી પડયા છે કેઃ– અરે ! ચંડાલણીતું ચા ! હવે તે હિન્દમાંથી જા .... પ્રથમ ધનવાનને પકડયા, ગરીબેને પછી ગૂડયા; લગાડી સર્વ સ્થળે તે લા (લાય), હવે તે હિન્દમાંથી જા .... ટેક
ટેક
×
*
વ્યસનના આધિપત્ય વિષે કહે છે કે:
સાહિત્યની નજરે
કરાવે તે રીતે કરવું, ફરાવે તે મુજબ ફરવું; હુંમેશાં વ્યસનવાળાએ, મરાવે તે રીતે મરવુ.
×
*
વિવેકને ઈંભ કરનારાને કહે છેઃ
“ વધારીને પ્રથમ વૈરા, પછી ખાલી ખમાન્યે શુ? અગાડીને મધું પરનું, પછી મસ્તક નમાવ્યે શું ?”
X
X
For Private
Personal Use Only
૨૧૫ www.jainellbrary.org
Page #259
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરૂદેવ કવિવય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ
મુનિશ્રી સ્વાધીનતાની મંગળ કામના કરે છેઃ
“પૂર્વના જે મહાવીરેા, ઝુકાવ્યાં સત્યમાં શિ;
થવા એવા મહાવીરે કહાને જાગશે। કયારે ?”....જગતનાં
*
*
એ જ ગઝલ રાગમાં આગળ વધતાં મુનિશ્રી જાગૃતિના અગ્રેસર તરફ અંગુલિનિર્દેશ કરે છે. “જીવવું કેમ આ જગમાં, વહે કેમ પ્રેમ રગરગમાં;
ભણાવા પ્રેમના પાઠા, અવનિમાં ગાંધીજી આવ્યા....જગતને
સ્ત્રી સખેાધક પદા પણ ઘણાં સુદર છે.
આ પદોમાં ખીજી એક વાત દેખાય છે, તે મહારાજશ્રીની સમય સાધનાની છે. સમય જોયે એજ રીતે એ જ ભાષામાં ઉપદેશ એધ્યા છે. સંયુકત પ્રાંતમાં ગયા ત્યાં ગુજરાતી કેમ ચાલે ? એટલે ગુજરાતી ભજનાનું હિન્દીકરણ કર્યું. નાટકના પ્રચલિત રાગૈા જોયા ને એ રાગમાં ભજન જોયાં. ‘ ભારતકા ડંકા આલમ મેં' એ રાગ બહુ ચાલ્યે કે તરત જ ઝડપી લીધા. જનસમાજ પ્રત્યેના કર્તવ્યની એકે તક એમણે જવા નથી દીધી.
અંતરનાં સ્ફુરણ
પદામાં કાવ્યતત્ત્વ જેટલા પ્રમાણમાં સ્વાભાવિકપણે આવ્યું એટલું આવવા દીધુ છે. માથાકુટમાં મુનિશ્રી નથી પડયા. કાવ્ય એમને માટે ભાવનાના વહનનુ સાધન છે. એમના જ તે “ ભજના કે પટ્ટો બનાવવા એ કાંઈ ધંધે! નથી હાતે. એ તે અમુક જાતની સાત્ત્વિક અને આત્માએ કેળવેલી તન્મયતાનુ મૂર્ત સ્વરૂપ છે.”
(C
અમુક પ્રસંગે સામાજિક સુધારણાની ઝંખના થઇ, અમુક પ્રસંગે આધ્યાત્મિક ભાવનું સ્ફુરણ થયુ, અમુક વખતે અંતર્યામી પરમાત્મદેવની આરાધના કરવાની વૃત્તિ જાગી-એ બધી રસવૃત્તિને પરિપાક તે આ ભજનપદ્મરૂપી પુષ્પસ ચય.”
૨૧૬
☆☆
સુવચનામૃતે
* બહુ લાંબા કાળથી તમે પેાતાને જ બહાર શેાધી રહ્યા છે.
X
X
* એવી રીતે જીવતાં શીખા કે જેથી મરણ સુધરે.
X
X
* નિર્ભય બનવાને મહામંત્ર અવૈરવૃત્તિ છે.
* જેણે સ્વતંત્રતા ગુમાવી તેણે
X
ચારિત્રભર્યું સૌદર્યું એ જ
X
બધુ ય ગુમાવ્યું.
X
સાચુ સાંઢ છે.
X
* પ્રલેાલનની મધ્યમાં જે અનાસક્ત અને દઢ રહી શકે તે જ મળવાન છે.
કાવ્યતત્ત્વની શાસ્રીય શબ્દોમાં પૂરું કરીએ ઉદ્દાત્ત રસવૃત્તિ સાથે
X
X
* પેાતાનું દુષ્ટ મન જેવુ પેાતાનું મૂરું કરે છે તેવું પૂરું મસ્તકને છેદનારા પણ નથી કરી શકતા.
For Private Personal Use Only
જીવનઝાંખી
Page #260
--------------------------------------------------------------------------
________________
પ; નાનકે મહારાજ જમશતાબિદડા
આત્મલક્ષી માનવતાનો સંદેશ આપતું
માનવતાનું મીઠું જગત”
સાત્ત્વિક સાહિત્ય પીરસતા આઠ ગ્રન્થ માનવતાનું મીઠું જગતઃ ભાગ ૧ તથા ૨જોઃ ત્રીજી આવૃત્તિ: પ્રવચનકાર – મુનિશ્રી નાનચંદ્રજી મહારાજ “સંતશિષ્ય'. સંપાદકઃ - સંતબાલ: પ્રકાશક: શ્રી ભાઈલાલ મગનલાલ વકીલ, મંત્રી : શ્રી દેવચંદ્રજી સાર્વજનિક પુસ્તકાલય, લીંબડી (સૌરાષ્ટ્ર).
સમાજમાં જીવનનાં મૂલ્યોનું અત્યારે જાણે-અજાણે સારું એવું પરિવર્તન થઈ રહ્યું છે. સંપત્તિ અને સંપત્તિની સૃષ્ટિની આજે જાણે બોલબાલા દેખાય છે. મૂલ્ય-પરિવર્તનનો આ ઝેક સાચી દિશામાં છે કે કેમ એ ગંભીર અભ્યાસને વિષય છે. જાણીતા જૈન મુનિશ્રી નાનચંદ્રજી મહારાજનાં વ્યાખ્યાનોના આ સંગ્રહમાં જીવનનાં આ મૂલ્યને સ્પર્શતા વિવિધ વિષયોની છણાવટ કરવામાં આવી છે. જીવનનું રહસ્ય, મનુષ્યની સુખની શેધ, શક્તિનું મૂળ, અહિંસા, સ્વધર્મ, સમાજધર્મ, રાષ્ટ્રધર્મ, યુગધર્મ, સેવાનો પથ વગેરે બાબતોની છણાવટ કરીને મુનિશ્રીએ આ ભૌતિક જગતમાં જ દિવ્યતા પ્રગટાવવાને, અહીં આ ધરતી પર જ સ્વર્ગને સર્જાવવાને સંદેશે આ ગ્રંથમાં આવે છે. ટૂંકમાં કહીએ તે આત્મલક્ષી માનવતાનું એટલે કે સ્થૂલ અને સૂમને આવરી લેતી સાચી અને અખંડિત આધ્યાત્મિકતાનું સ્વરૂપ તેમણે અહીં સમજાવ્યું છે અને તે પણ સામાન્ય માણસે સમજી શકે તેવી શૈલીમાં.
આ પુસ્તકની અન્ય વિશિષ્ટતા એ છે કે મુનિશ્રી જેનેના એક ફિરકાના સ્થાનકવાસી સંપ્રદાયના હોવા છતાં તેમનાં આ વ્યાખ્યાનોમાં સંકુચિત સાંપ્રદાયિકતા કે એકાંગી દૃષ્ટિને અભાવ છે, જે વસ્તુ પુસ્તકનું મૂલ્ય વધારી મૂકે છે.
આ વ્યાખ્યાનનું સંપાદન પણ યોગ્ય અધિકારીના હસ્તે શ્રી સંતબાલજીના હસ્તે થયું છે. પરિણામે વિષયની રજૂઆત સચોટ, સંગીન અને સુસંકલિત બની છે.
પ્રેરણાપીયૂષઃ સંપાદક - મુનિશ્રી નાનરાંદ્રજી મહારાજ ઃ પહેલી આવૃત્તિ: પ્રકાશક:- ઉપર મુજબ.
આત્માના ઊધ્વીકરણના હેતુને નજર સમક્ષ રાખીને સંપાદિત થયેલ ૧૧૨ પાનાના આ ગ્રંથમાં, મહર્ષિ અરવિંદ ઘોષના જીવનદર્શનની ડીક ઝાંખી કરાવતો “અધ્યાત્મ પથદર્શન' નામને લેખ પૂરાં ૪૫ પાના રોકી લે છે. તત્ત્વજ્ઞાનના પ્રખર અભ્યાસી અને લેખક સ્વ. શ્રી સુશીલે, (સ્વ. છોટાલાલ પરીખે) અરવિંદના બંગાળી અને અંગ્રેજી સાહિત્યમાંથી સાધકજીવનને ઉપયોગી થાય એવી સુંદર કંડિકાઓનું કરેલ આ સંકલન સાચા આધ્યાત્મિક જીવનની અભીસા સેવનારાઓ માટે ખરેખર માર્ગદર્શક બની રહે તેમ છે.
જ્યારે “પરમેશ્વરની હજુરમાં' એ શીર્ષક નીચેના લખાણમાં જાણીતા ચિંતક અને લેખક સ્વ. વાડીલાલ મોતીલાલ શાહે ભકિતયેગની દૃષ્ટિએ જેન તત્વજ્ઞાનનું નિરૂપણ કરેલ છે.
પુસ્તકનો પાછલો ભાગ સંસ્કૃત સુવાકયે, આગમ સુધાબિન્દુ અને વચનામૃતનો બનેલો છે.
ચિત્તવિદઃ પ્રેરક : મુનિશ્રી નાનચંદ્રજી મહારાજ: સંપાદક તથા સેજક – ચિત્તઃ' આવૃતિ બીજી: પ્રકાશક: ઉપર મુજબ
મુનિશ્રી નાનચંદ્રજી મહારાજના સુશિષ્ય શ્રી ચુનીલાલજી મહારાજ દ્વારા સંપાદિત આ સાત્વિક કાવ્યસંગ્રહું છે; જેના પહેલા વિભાગમાં “જીવન:તિ” માં કવિ શ્રી વલભજી ભાણજી મહેતાના એક મેટા કાવ્યમાંથી ચૂંટી ૧૧૨ કિરણો રજૂ કરવામાં આવેલ છે. જેમાં કર્મવેગ, ભકિતયોગ અને જ્ઞાનયોગનું નિરૂપણુ જોવા મળે છે.
સાહિત્યની નજરે
૨૧૭
Page #261
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરુદેવ કવિલય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથડે
જ્યારે “રસમાધુકરી” વિભાગમાં કવિ “બેટાદકરની હદયંગમ કાવ્યસૃષ્ટિનો રસાસ્વાદ કરાવવામાં આવ્યું છે. કવિનાં પાંચ કાવ્યસંગ્રહોમાંથી અહીં ૩૧ કાવ્યે આપવામાં આવેલ છે; તે “ પદ-પુ–મંજરી” નામક છેલ્લા વિભાગમાં નાનાલાલ, કલાપિ, મણિલાલ નભુભાઈ, નરસિંહરાવ, ત્રિભુવન વ્યાસ, સંતબાલ, સુશીલ વગેરેની ૮૧ કાવ્યકૃતિઓ જેવા મળે છે. આ સંપાદનની પાછળ જીવન-માંગલ્યની વિશિષ્ટ દૃષ્ટિ તરી આવે છે.
પ્રાર્થનામંદિરઃ સંપાદક : મુનિશ્રી નાનચંદજી મહારાજ સંતશિષ્ય: પ્રકાશક ઉપર મુજબ આવૃત્તિ ચૌદમી.
પ્રાર્થના-સંગ્રહના આ પુસ્તકની આ ચૌદમી આવૃત્તિ એની લોકપ્રિયતાને પ્રબળ પુરા આપી જાય છે. પ્રાર્થના એ, ભજન અને ધૂનોને ખરેખર આ એક સુંદર સંગ્રહ છે. જેમાં સંપાદકની પોતાની સરસ કૃતિઓ ઉપરાંત સુપ્રસિદ્ધ સંતો, ભકત વગેરેની વિખ્યાત રચનાઓ ઝવવામાં આવી છે.
“સિદ્ધિનાં પાન”: પદ્યકર્તા શ્રીમદ રાજચંદ્ર વિવેચક - સંતબાલઃ પ્રકાશક ઉપર મુજબ, પહેલી આવૃત્તિ.
પ્રખર આત્માથી, “મોક્ષમાળા' નામના પ્રસિદ્ધ જૈન ગ્રંથન કર્તા અને ગાંધીજીના આધ્યાત્મિક માર્ગદર્શક શ્રીમદ્ રાજચંદ્રના નામથી ભાગ્યે જ કે ઈ અજાણ હોય. જેન આગમના સુપ્રસિદ્ધ ચૌદ જીવસ્થાનકે-મોક્ષસીડીનાં ક્રમિક પગથિયાંઓના ખ્યાલ પર રચાયેલ શ્રીમદ્ રાજચંદ્રના “અપૂર્વ અવસર નામક બહુ જાણીતા આધ્યાત્મિક પદ પરના આ ગ્રંથના કર્તા જેને ગીતા જેવા સર્વમાન્ય ગ્રંથની હરોળમાં આવે એવા આધ્યાત્મિક જગતના આલેશાન મંદિરના કળાનમૂના તરીકે ગણે છે. તે કાવ્યનું અહીં અધિકારીના હસ્તે વિદ્વતાભર્યું વિવેચન કરવામાં આવ્યું છે. માત્ર ૮ પંકિતઓ પરનું આ વિવેચન ૨૧૫ પૃષ્ઠ પર પથરાયેલું છે, એ વસ્તુવિવેચકે વિષયને ન્યાય આપવા કેટલી નિષ્ઠાપૂર્વકનો પુરુષાર્થ કર્યો છે તે કહી જાય છે.
મુમુક્ષુઓ માટે આ વિવેચનગ્રંથ કિંમતી વાંચન પૂરું પાડે છે.
ક
ભકિત સુધારસઃ સંપાદકઃ- “ચિત્ત': પ્રકાશક સ્વ૦ સૂરજબેન સંઘવી.
આ પુસ્તક કદમાં જે કે નાનકડું છે, પરંતુ એનું મૂલ્ય એની ગુણવત્તામાં છે. સ્વ. વાડીલાલ મોતીલાલ શાહ કૃત “પરમેશ્વરની હજૂરમાં’ નામક લખાણમાં અંતરાતમા અને પરમાત્મા વચ્ચેનો કાપનિક સંવાદ આવે છે. તે
અભીપ્સા” નામક લેખ જગન્નિયંતા પ્રત્યેની આત્માની આ રજુ - પ્રાર્થના સમો છે. આ ઉપરાંત આગમસુધાબિન્દ, સંસ્કૃત સુવાકર્યો અને બોધવચનો અહીં વેરાયેલાં પડયાં છે.
સંસ્કૃત કાવ્યાનંદ – સંગ્રહકર્તા :- મુનિશ્રી નાનચંદ્રજીસ્વામી પ્રકાશક :- શ્રી અજરામર જૈન વિદ્યાશાળા, લીંબડી: પહેલો ભાગ.
આ નાનકડી પુસ્તિકા ૩૭૧ સુંદર અને પ્રસિધ કોની બનેલી છે.
સંસ્કૃત કાવ્યાનંદઃ ભાગ ૨-૩, પ્રબળ પ્રભાકરઃ સંગ્રહકર્તા મુનિશ્રી નાનચંદ્રજીસ્વામી પ્રકાશક ઉપર મુજબ.
આ પુસ્તિકામાં પણ સંસ્કૃત ગ્રંથ જેવાં કે ગીતા, વિચૂડામણિ, જ્ઞાનાર્ણવ, હૃદયપ્રદીપ, વિચારપ્રદીપ, ગરુડપુરાણ વગેરેમાંથી ખાસ ચૂંટવામાં આવેલ શ્લોકો, વિવિધ વિષય પરનો બોધદાયક સુભાષિત સંચય ઈત્યાદિ સાહિત્ય સામગ્રી આપવામાં આવી છે.
કા. હે. વકીલ
૨૧૮
જીવનઝાંખી
Page #262
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરુદેવ કવિલય પં. નાનચન્દ્રજી મહારાજ જનમશતાહિદ સ્મૃતિગ્રંથ
સાધના પથે-પત્રોની પગદંડી (વિવર્ય ગુરુદેવશ્રી નાનચંદ્રજી મહારાજ સાહેબનાં આધ્યાત્મિક પત્રો) (પૂ. ગુરુદેવે જુદી જુદી વ્યકિતઓ ઉપર લખેલા પત્રમાંથી, બહુજન સમાજને ઉપયોગી જણાતા પ્રત્રો તથા તેના અમુક ભાગ અહીં રજૂ કર્યા છે. અત્રેના સંબોધને અનાવશ્યક હોવાથી રદ કરેલ છે. જે જે વ્યક્તિઓએ આ પત્ર આપ્યા છે તે સૌનો અમે આભાર માનીએ છીએ – સં. )
: સંગ્રહ અને સંકલન : મહાસતી શ્રી દમયંતીબાઈ આર્યા મહાસતી શ્રી કલાવતીબાઈ આર્યાજી
તા. ૧૮-૯-૦૮ ૦ ૦ ૦ સમજવા છતાં મનુષ્ય શુભ પંથ તજી દઈ અશુભ પથે કેમ વળે છે? તે વિષે નીચેના વાકયે કોમળ હૃદયમાં કેતરી રાખવા ભલામણ છે :
માણસને જ્યાં સુધી આત્મિક સુંદરતાનું અવલોકન અને અપૂર્વ વસ્તુનો અનુભવ ન હોય, ત્યાં સુધી પગલ પરથી મનોવૃત્તિને પાછી વાળવી અશક્ય છે. કારણ કે જે સમજાય છે તે સામાન્ય અને પરોક્ષ છે અને લલચાવનારી બાહ્ય સુંદરતા પ્રત્યક્ષ છે. આત્મિક સુંદરતા ઊંડા પ્રદેશમાં અદશ્યપણે રહેલી છે. લોકે પથ્થરને મૂકી પારસમણિને સ્વીકારે એ સ્વાભાવિક છે, પરંતુ પારસમણિ તે દેખાતો નથી -- અત્યન્ત અદશ્યપણે રહેલ છે. માત્ર તેની કથની દષ્યમાન હોય એમ અનુભવાય છે. તે પણ એ આનંદનો ઝરો પ્રગટ કરવાનાં સાધને આપણી પાસે પરિપૂર્ણ છે. આત્મા અખૂટ ખજાનાને માલિક હોવા છતાં ભિખારી બનીને રખડે છે, પરંતુ દટાયેલ દેલત વડે બનેલ ભિખારીને શ્રીમંત થતાં કેટલી વાર અને શી મુશ્કેલી પડવાની છે?
આપણી સ્વાધીન રહેલ અપરિચિત શકિત માત્ર જ્ઞાનના અભાવે પરાધીનતા ભગવે છે. સૂર્ય જે પ્રકાશિત પદાર્થ અંધારામાં ઘેરાઈ ગયો છે. અખૂટ ખજાનો ખોલવાની ચાવી તમારી પાસેજ છે તેને લગાડતા શીખે.
પંથ ઘણે કાપવાને છે, મુસાફરી ઘણી લાંબી છે, સૂવાનું કે બેસી રહેવાનું આ સ્થળ નથી. યાદ રાખવું કે સાથે જોખમ ઘણું છે. રસ્તો વિકટ છે, અને જેમાં લૂંટારાઓ ઘણાં ઘૂમી રહ્યાં છે, જે સાધન વડે ધારેલ સ્થળે પહોંચવું છે તે જે ફંટાઈ ગયા તે આથમ્યા પછી અફસોસ ને ખૂટ્યા પછી ખેદ ને તૂટ્યા પછી તાણવા જેવું થશે.
તનું બીજ છે. નંગ જડેલાં સોનાના દાગીનાની લાલચે જિંદગીને કોયલા જેવી કરવી તે કરતાં સાદાઈ હજારગણી સારી છે. બનાવટી અત્તર કરતાં આત્માને અત્તર જે ખુબુદા૨ અને ઉત્તમ પ્રકારના ગુણરૂપ ભૂષણવાળા બનાવો એ આનંદદાયક છે.
પુરસદ વખતે ઉપરના દરેક વાક્ય વાંચશે. અધિકારી વિના બીજાને ન વંચાવશે. વાંચ્યા પછી મનન કરશે, નિદિધ્યાસન કરશે. આ પત્ર સાચવીને સદ્ પોગ કરશે. એજ. વિશેષ પ્રસંગે.
દઃ ભિક્ષુ
સાયલા,
તા. ૪ ૭-૨૪ ૦ ૦ ૦ પરમાત્માનું મરણ હદયમાં સ્થિર થાય તેટલા અધિકારવાળું હૃદય બનાવવું કે જેમાં નકામી કચરા જેવી ભાવના, વિચાર કે ઘટના ટકે નહિ. (યાદ જ ન રહે).
જ પૂ. ગુરુદેવ નાનચંદ્રજી મહારાજ જયારે કોઇને પત્ર લખતા, ત્યારે નીચે “દ: ભિક્ષુ” એ નામથી પોતાને ઓળખાવતા અને એ રીતે સહી
કરતા. અહીં પણ દરેક પત્રમાં, વાચકે એ રીતે સમજવું. સં.
સાધના પથે– પત્રોની પગદંડી
૨૧૯
Page #263
--------------------------------------------------------------------------
________________
પત્ર ગુરુદેવ વિવય પં. નાનuદ્રજી મહારાજ જન્મશતાહિદ
જીવાત્માને લાંબાકાળનો સ્વભાવ જ એવો છે કે જરૂર વિનાની બીના સ્મરણમાં રાખી લે છે અને તેને ભૂલતા નથી, પરંતુ આત્માનું અહિત કરનારી તમામ બાબતે ભૂલી જવી, સંભારવા જતાં ય સાંભરે નહિ એવા પ્રયત્ન સેવવા. જે જેવાના દશ્ય, શ્રવણમાં પડેલા શબ્દો અને વિચારને એક ક્ષણ પણ હૃદયમાં સ્થાન આપવા જેવા ન હોય તેને અંતઃકરણમાં જાય જ નહિ અને જાય છે કે નહિ એવું હૃદયને બનાવવું. અને આપણું સંસ્મરણે પવિત્ર, શુદ્ધ, અમૃત જેવાં બને એવી ટેવ પાડવી. જો કે તમે અગાઉ કરતાં ઠીક – ઠીક આગળ વધ્યા છે. તથાપિ મને એટલેથી સંતોષ નહિ થાય. આપણે તો ત્યાં સુધી જવાનું છે કે જે સ્થળે ક્ષણે ક્ષણે હર્ષ, શાક, ભય, ચિંતા અને આસકિતનાં મજા કે ભૂકંપ આવી રહ્યાં છે તે ડગાવી કે ચળાવી શકે નહિ.
સારાં-નરસાં બનાવો કે સંગથી લાગણીઓ ને ઉશ્કેરાય, સ્થિર મને તે દશ્ય નિહાળી શકીએ, તટસ્થપણે રહી શકીએ અને પ્રભુ ભજનથી ઉછળનો ધોધમાર પ્રવાહ હદયને અપૂર્વ શાંતિ આપે તેવા ભાવો પ્રગટાવવાના છે, માટે પ્રમાદી ન થશે હજુ પંથ ઘણું કાપ છે. જવાબદારી ને જોખમ પણ હવે જ શરૂ થાય છે. અત્યાર સુધી તો અજ્ઞાનતાના આચ્છાદાનથી નિર્ભય અને નફકરા હતા, પરંતુ કંઇક સમજાયા પછી જાગૃતિ માટે વધુ તૈયાર રહેવું જોઇશે. એવા પ્રકારના ઉપા, વાંચન પછી વિચાર, મનન અને આચરણની ટેવ, મન ઉપર સંયમ, વચન પર કાબૂ , કાયાને કસીને દુઃખદાયક આદતોથી અલગ રાખવી એ આપણું ધ્યેય છે.
સર્વત્ર વ્યાપી રહેલાં પરમાત્માને સમીપસ્થ સમજી તમામ જીવનનાં કાર્યો કરવાં. આધ્યાત્મિક વાંચન મનનની ટેવ ચાલુ રાખશે. કઈ રીતના વર્તનથી પ્રભુ પ્રસન્ન રહે, આત્મવિકાસ થાય, શાંતિપૂર્વક જીવન ગાળી શકાય એનો મક્કમ વિચાર કરી આચરણ માટે દઢ સંકલ્પ કરશે, જીવનને પવિત્ર બનાવશે. આત્મચિંતન, પ્રભુભજનમાં પ્રમાદ ન કરશે. યોગવાશિષ્ઠ ન વાંચ્યું હોય તે વાંચવાનું શરૂ કરશે હાલ એજ.
દઃ ભિક્ષુ
સરા,
તા. ૨૯-૧૧-૪૪ ૦ ૦ ૦ અમારી ભાવનાને ઝીલવાની તમારી આટલી આતુરતા જોઈ તમારા અધિકાર માટે ખૂબ સંતોષ થાય છે. જે કાંઈ વાંચન શ્રવણ કર્યું હોય છે તેને પચાવવાને હવે અણમોલ અવસર છે. જીવનના પ્રત્યેક પ્રસંગને વિચારવાની, તપાસવાની ટેવ પાડતા રહેશે.
અન્તરસ્થ દેવ અન્તર્યામી મહાપ્રભુ સોના અન્તઃ કરણમાં હાજરાહજુર બિરાજે છે. તેને આ દેશ ઝીલવા હમેશાં તત્પર બનશે. એ અંતરના ઊંડાણમાંથી જે કાંઈ સૂચના કરે તેને ત્રણ કરણ અને ત્રણ વેગથી વળગી રહેવામાં તમે જેટલા સફળ થશો તેટલી આધ્યાત્મિક શાંતિ જરૂર અનુભવાશે.
દઃ ભિક્ષુ
વાંકાનેર,
તા. ૩-૭-૪૫ ૦ ૦ ૦ પ્રેમીજનેની એવી જ હાલત હોય છે. ચીનગારી લાગી જાય એવા પવિત્ર અને ગ્ય હદય હોય ત્યાં જ એ લાગે છે. બાકી ઘણાય હૃદયે કેરાધાકર જેવા હોય છે. તમારી ભાવના અંતરની તાલાવેલી જ તમને આગળ લઈ જશે. ઉચ્ચ ભાવના જ માર્ગ કાપવાનું ઓજાર છે. શુદ્ધિની ઐષધિ છે. જીવ એવી શુદ્ધ ભાવનાના અભાવે જ રખ છે. સમજ કે ભાવ વિનાની કિયા તે કરોડો કરી પણ હૃદયને ભાવ- રસ ભળે નહિ. તમને ક્ષુધા, પિપાસા ઉઘડી છે એટલે જ એ વ્યથા અનુભવાય છે. જરૂર જાગૃતિની જ છે. અને એવી જાગૃતિ પણ જ્યારે ત્યારે થાય છે. પ્રભુ સન્મુખ થવાનો પ્રયાસ સતત રાખવો. એ જ ઉપગ, એ જ ચિંતન, એ જ લગની, એવા જ
૨૨૦
જીવનઝાંખી
Jain Education Interational
Page #264
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરુદેવ કવિલય પં. નાનયજી મહારાજ જન્મશતાલિદ સ્મૃતિગ્રંથ
વાંચન, એવો જ સંગ એ બધા નિમિત્તે મદદગાર થાય છે. વાંચનથી વધુ વખત ચિતનમાં ગાળો. દીવાલ ઉપરના વચનામ વાંચતાં રહેશે. વિચારતાં હશે. વ્યવહારના બંધને ઢીલા કરશે. આસકિત ઘટે, સેવાભાવ વધે, વાણીવિચાર પર સંયમ રખાય તે વાત લક્ષમાં રાખશે. એગ બધા સારા છે. બીજાની અપેક્ષાએ ઘણું સ્વતંત્ર સુખી અને સાધનવાળા કુદરતે તમને બનાવ્યા છે. એ વિકાસને અર્થે બનાવ્યા છે, આત્મસાધનાના અર્થે જેલ છે. દયા, પ્રેમ, સેવા, ભકિતના રસો પ્રગટાવવા માટે એ ખૂબ લક્ષમાં રાખશે.
દઃ ભિક્ષુ
મોરબી,
તા. ૪-૧૨૪૫ ૦ ૦ ૦ આટલા સમાગમ પછી પણ માંદગી તમને ભયજનક લાગી તેથી આશ્ચર્ય થાય છે. ખરેખર! જડની સત્તા ભારે વિચિત્ર છે. તત્ત્વદષ્ટિએ જોતાં માંદગી એ તે પરમાત્માની સુરક્ષિત ગદ છે. જેમ બાળક માતાની ગોદમાં નિર્ભય હોય છે તેમ ભકતકરિના જી, પરમ શ્રદ્ધાળુ આત્માઓ માંદગીને પરમાત્માની ગોદ સમજી વધુ સ્વસ્થ અને શાન્ત બને છે.
પરમાત્માનો વિશેષ અને તાત્કાલીક અનુગ્રહ વરસે છે ત્યારે એવા ભકતકેટિના જીવને માંદગીનારૂપે સતત એકાંત આપે છે. શારીરિક ક્રિયા શાંત અને ત્યારે જ મન-પ્રાણુ ભગવાનની સાથે એકરૂપ બની શકે. અને એવી તક માંદગીમાં સહજ બને છે. પરંતુ આવી સ્થિતિ અનન્ય ભકિતપરાયણ જીવને જ પ્રાપ્ત થાય છે. બાકી જેનું જીવન પરમાત્મા સાથે જોડાયું નથી હોતું તે તે માંદગીને ભયંકર શાપરૂપે માની ભારે વ્યગ્રતા અનુભવતા હોય છે. ખરેખર ! એ પામર દશા જ ગણાય.
આ ઉપરથી એમ નથી સમજવાનું કે માણસે માંદા પડવું એ સારી વસ્તુ છે. માંદા પડવું અને માંદગી આવવી એ બેમાં ઘણે ફેર છે. એક માણસ અજ્ઞાનતાથી, મૂર્ખતાથી કેઈ શારીરિક ભૂલો કરે તો તેની શિક્ષારૂપે જરૂર એ માંદે પડે છે. લગભગ નવાણુ ટકા માંદગી એવા જ રૂપની હોય છે. એટલે એવી સ્થિતિમાં તો ધીરજપૂર્વક બાહ્ય ઉપચારો કરી શરીરને સમ-સ્થિતિમાં લાવવાને સમજુ માણસે પ્રયત્ન કરે જોઈએ એમાં જ ખરી સમજણ અને જ્ઞાનને ખરો ઉપયોગ છે. કોઈ પણ સ્થિતિમાં સમભાવ ન ગુમાવવો એમાં જ ખરી મહત્તા છે. ટૂંકમાં, મને પાકી શ્રદ્ધા છે કે હવે તમે તદ્દન સ્વસ્થ હશે. તમારું શરીર સારું ન હતું. તમે થીગડા મારીને આરોગ્ય રાખતા હતા તેથી વારંવાર તાવના દર્શન થતાં. ભક્તિના બળે આવ્યા ને રોકાયા પણ શરીર માંદગી માગતું હતું. તમે ઠેલતા હતા ને અને તેણે તેને ભાવ ભજવ્યો. તમે દેણું ચૂકવ્યું. મન દ્વારા પ્રભુસ્મરણ ચિંતન કર્યું જશે. દુઃખમાં પ્રભુભજન વધુ થાય. પ્રભુ વધુ ટુકડા રહે છે.
દઃ ભિક્ષુ
લીંબડી,
તા. ૨૬-૨-૪૬ ૦ ૦ ૦ આત્મકલ્યાણના પથમાં પ્રકૃતિના-સ્વભાવના પરિવર્તનને પ્રથમ સ્થાન છે. તે સિવાય એક ઈંચ પણ આગળ વધાતું નથી. પ્રકૃતિ પર સ્વામિત્વ-અંકુશ ત્યારે રહે કે આપણુથી તે ભિન્ન છે, એ મારા કરણું છે, સાધન છે. હું તે બધાને સ્વામી છું. એ ભાનમાં આવવા માટે સતત પ્રયત્ન સેવવો. એ જ ધ્યાન, એ જ લક્ષ, એ જ થેય, એ જ વિચાર, એ જ ચિંત્વન આત્માને પ્રકૃતિથી અલગ સમજવાને, અનુભવવાને મદદગાર થાય છે. અને ભિન્ન છે એ પ્રતીતિ જ પ્રકૃતિ પર સ્વામિત્વ કે અંકુશ રાખવા માટે ઉપયોગી થાય છે. એ ઉપગ જ હિતકર છે. આત્મજાગૃતિ માટે સતત પ્રયાસ, ધીરજ, શ્રદ્ધા અને તે વસ્તુ પ્રત્યે પ્રેમની જરૂર હોય છે. આત્મજાગૃતિના અભાવે જ સાધના પથે-પત્રોની પગદંડી
૨૨૧
Jain Education Interational
Page #265
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરુદેવે વિલય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ.
-
જ
જીવ રખડે છે, ફાંફાં માર્યા છે. તમને સર્વ પ્રકારની અનુકૂળતા છે. આ માર્ગ પ્રત્યે પિપાસા છે, ખંત છે માટે જરાયે નિરાશ ન થતાં અંતરદષ્ટિ માટે બહારના વ્યવહારો ગૌણ કરી છેડાય તેટલા છેડી દેવા, એ જ અભિલાષ. પ્રાર્થના, સ્મરણ, ધ્યાન, ધૂન માટે જાગૃત રહેશે.
દઃ ભિક્ષુ
જડેશ્વર,
તા. ૨૩-૩-૪૭ ૦ ૦ ૦ સંસાર એટલે અનેક ઉપાધિઓની પરંપરાના મૂલો. એમાં બીજી આશા ન રખાય. જેટલું વાસનાનું રૂપાંતર, આસુરી બલની મંદતા, દિવ્યભાવની હાજરી એટલી શાંતિ સમાધિ રહે છે. પ્રતિકુળ હુમલાનો સામનો કરવા. વ્યવહારના વળમાં અડગતા, સ્થિરતા અનુભવવી એ જ સાચી સમજ અને શકિત ગણાય. પુસ્તકીયું કે અક્ષરજ્ઞાન ત્યાં કામ આવતું નથી. અનુભવ જ્ઞાન જ એને ઉકેલ કરે છે. ઈષ્ટના વિયોગ અને અનિષ્ટના સંગે વખતે આસુરી સૈન્ય આર્તધ્યાનને લેબાસ પહેરી ખડું થાય છે. અને મુમુક્ષવર્ગને શ્રુભિત કરી મૂકે છે. એવા સમયે સાવધ રહેવું. પ્રસન્નતા, સાવધાનતા, શ્રદ્ધા, અડગતા જાળવી રાખવા પ્રભુની મદદ, સહારો લેવો તે એનો ઉપાય છે. બધા પ્રકારની મુંઝવણ, પ્રતિકૂળતાઓ, વિધ્રો, નિરાશા અને બેચેની વખતે પૂર્ણ ઉપયોગપૂર્વક ભગવાનનું શરણ, તેમની પ્રાર્થના સર્વોત્તમ છે. ને સર્વભાવે સમર્પવામાં ઓર મઝા છે. પછી દુઃખ તે દુઃખરૂપે રહેતાં નથી. વિદ્મ સવ અલોપ થઈ જાય છે. એટલે દ્રષ્ટિમાં સુધારો થાય છે. માટે એ સર્વોત્તમ દવાનું પરેજી સાથે સેવન કરશે તે બધી ઉપાધિ શાંત થઈ જશે. એ જ.
દઃ ભિક્ષુ
મેરબી,
તા. ૨૨-૭-૪૭ ૦ ૦ ૦ જ્યાં સુધી અંતરાત્મા જાગૃત થયે ન હોય ત્યાં સુધી બધો કારભાર મન પાસે છે. એ દ્વારા જ વહીવટ ચાલે છે. સીધે આત્મિક અંતરાત્મા સાથે સંબંધ નથી. મને ઊંચુંનીચું, દિવ્ય – અદિવ્ય, નિમ્ન - ઉર્વગામી હોઈ શકે. પણ એમની માલિકીથી જ આત્માનું સામ્રાજ્ય ચાલે છે એટલે તાપ કે ઠંડક મન જ અનુભવે છે. ઉપયોગ મનને જ છે. અને આજે માણસનું બુધ્યિાત્મક મન એ જ પડે છે. વેદન મન દ્વારા થાય છે. કલોરોફોમથી મન બેશુદ્ધ બને છે પછી શરીરને કાપવાથી મનને દુઃખ થતું નથી. મનના પરિણામે જ બંધ અને મુકત થવાય છે, એટલે તાપને રોકવામાં મનને જ બોધ જોઈએ. એથી જ રોકાય છે. ઘડતર પણ મનની દ્વારા જ થાય છે. હમેશાંની ઉચ્ચ ભાવના, સમ્યમ્ વિચાર એજ ઉપાય છે. મનને ઉચ્ચ પ્રદેશ, બુધિ, એ વાંચન – વિચારણા, સત શ્રવણ મનન દ્વારા જ નિર્મળ બને છે. પ્રેમભાવમાંથી પ્રગટેલી અર્પણતા પરપદાર્થ પર ઢળે અને રથલ સેવારૂપે પરિણમી જાય એ સ્થૂલ અર્પણતા ગણાય. સાચી અર્પણતા, પોતાનું ગણાતું સર્વસ્વ પ્રભુ ચરણે અપાય પછી પિતાનું કંઈ જ રહે નહિં. તેને ગ્ય વ્યાજબી જરૂર જેગો ઉપગ કરે તે પ્રભુના બનીને તેના અર્થ, પોતાના અથે નહિ. સ્પષ્ટ પાકું લક્ષ ન બંધાયું હોય ત્યાં સુધી ભાવના ભાવતાં અનેક સંકલ્પ વિકલ્પ જાગે અને સ્કૂલ વાણી વ્યાપારમાં પરિણમી જાય તે શક્ય છે. એ માટે લક્ષ, ધ્યેય ખૂબ વિચારપૂર્વક સ્પષ્ટ કરવાની અપેક્ષા રહે છે. ને તેમ છતાં ઉત્પન્ન થતી ઊમિએ, તરંગ, તોફાનેને ઉપગ રાખી વારંવાર શાંત કરવા ખસેડવા પ્રયત્ન કરવો જ પડે. અને ઘણાં અભ્યાસે એ બહાર ડોકા કાઢતાં શાંત થાય છે. એ ભૂતાવળ બધી આપણે જ બોલાવી, પિલી, સંઘરી છે. એટલે થડા અને ઢીલા પ્રયને સાધ્ય ન થાય. ઈષ્ટ વસ્તુની પ્રાપ્તિ થવા પહેલા અંતરની અકળામણ થ
૨૨૨
જીવનઝાંખી
Page #266
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરુદેવ કવિવય પં. નાના-જી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ
અને થાય જ. તેથી નિરુત્સાહી ન થવું. અનાદિના માર્ગે જનારની અકળામણ જુદી હેાય છે. અને શ્રેયના પંથે જનારની અકળામણુ જુદી હૈાય છે. એમ સમજી એ અકળામણથી મુકત થવા માટે ધે, વિશ્વાસ ને જાગૃતિની ઘણી ઘણી જરૂર હાય છે.
૯
સાધના – પથે પત્રાની પગઢડી
°°°
વ્રુત્તિનું ભાવનાનું ઉત્થાન થયા પછી અંતરાત્મા જાગૃત ન થાય ત્યાં સુધી વચલા રસ્તામાં જોઈએ તેટલી શાંતિ નથી રહેતી તે સ્વાભાવિક છે. હવે નીચે જવુ ગમે નહિં અને ઉપરની ભૂમિકાએ પહોંચાય નહિ. આવી સ્થિતિ જીવમાત્રને એક વખત ઉત્થાન થયા પછી આવે છે. લાકો સામાન્ય કચરા જેવા વ્યવહારોમાં મેાજ કરતા હાય છે. એ ગદકીમાં દેવાયલાને એમાં મન્ત્ર :પડે છે. પણ એથી જેને અણગમા થયા, એના પરિણામે!ને પરિચય થયા તેને એ મેાજ માણવી નથી પષાતી. લેકે એમાં નહિ ભળનાર પ્રત્યે ફાવે તેમ વર્તાવ કરે પણ એ બધુ હસતા ને મુમુક્ષુએ સહવુ રહ્યું. નીચેના પ્રહારો અને ઉપરના વિરહની વેદના બન્ને ખમવા પડે જ. પણ એથી જરાય ગભરાવું નહિ. ઘણા કાળની ભૂલે, ટેવે, આદતે અને ઘરેડાને હઠાવતા, દૂર કરતા કષ્ટ અને વિલંબ અને લાગે. એમાં અખૂટ ધૈર્ય અને અતૂટ શ્રદ્ધાની જરૂર પડે છે. આપણુ આપણે મેળવવુ છે. કયાં કાઈ પાસેથી મેળવવુ છે? છે ને લેવુ છે, માત્ર તેના બાધક તત્ત્વા નાબૂદ કરવાના છે. સર્વ કાર્યો, સર્વ વ્યવહારો એ જ લક્ષ રાખીને કરવા. એ છે તે અઘરું, પણ ખરે। માર્ગ અન્ય નથી. અમે આ નથી પણ આ છીએ એ ઉપયેગપૂર્વક જીવાય ત્યારે સાચુ જીવન ગણાય. જેમ ખીજા કોઇ સાથે વાતચીત કે કામ કરતાં હોઇએ ત્યારે હું જુદો ને તે જુદા છે એમ સ્પષ્ટ ભાન રહે છે. એમ શરીરાદિ પ્રત્યેક પ્રવૃત્તિએ મારાથી જુદી અનુભવાય એવી ઉપયેાગ રહે ત્યાં સુધીને પંથ કાપવાને છે. એ સતત અભ્યાસથી અનવા સંભવ છે. અને ખરી શાંતિ, ખરું સામર્થ્ય, શક્તિ પણ ત્યારે પ્રગટે છે. એ કયારે બને એમ નિરાશ થવાનું નથી. મે જણાવ્યું તેમ શ્રદ્ધા, ખત ને ધીરજની જરૂર છે. તમે કહેશે કે તેના ઉપાય ? ઉપાય એ ાતની માન્યતાને દૃઢ સંકલ્પ, એમાં ઉપયેગ રાખવાને. પ્રત્યેક કાર્ય સાથે તે લક્ષ, એ ધ્યેય અને એને વિન્ન કરનાર પ્રત્યે અણગમા, નકામા–મતીયા કાર્યો તરફ દુર્લક્ષ, છતાં આંતરીક આનંદ ને પ્રસન્નતા ન દેવી. જેમ આગળ તેમ આધ્યાત્મિક વાચનમાં અધિક રસ અને ઈતર વાચનમાં ફીકાશ લાગશે. એ માર્ગે પડનારને નિમ્ન ભૂમિની પ્રકૃતિએ બહું પજવે છે. વિા નાખે, અટકાવે, સદેહ ઉપજાવે, નવા કંઇક તૂર કરે. પણ દૃઢતાને તજવી નહિ. મજબૂત મન, દઢ સકલ્પને કેળવવા અને પ્રાર્થના પણ એ જ જાતની કરવી
દઃ ભિક્ષુ
૧૦
ઃઃ
ભિક્ષુ
For Private Personal Use Only
મારખી,
તા. ૪-૧૧-૭૪
જાય
૦૦૦ સારા કે નરસા, નાના કે મોટા ધા પ્રસંગે! કાંઇ ને કાંઇ મેધ આપતા અધિકાર પ્રમાણે સંસ્કાર પડે છે. આશ્ચર્ય જેવું, આકસ્મિક કે નવાઇ જેવું લાગે છે તે થવા ચેાગ્ય થાય છે, મનવા ચેાગ્ય બને છે. સમજવાન એમાંથી નવુ શિક્ષણ મેળવે છે. નિરીક્ષણ કરવું. અનુપ્રેક્ષાની ટેવ પાડવી. આત્મનિરીક્ષણ એ આલેચનાને પ્રકાર છે. ભૂલનો પશ્ચાતાપ અને આ ધ્યાન એ જુદી વસ્તુ છે. આધ્યાન બંધન કરે છે, પશ્ચાતાપ શુદ્ધિ કરે છે. આસકિતભરી ઉદાસીનતાને ચિત્તની પ્રસન્નતા ભિન્ન વતુ છે. ગમે તેવા પ્રસંગમાં પણ ચિત્તની પ્રસન્નતા ટકાવી રાખવી. ખેદ, શેક, ઉદાસીનતા, અણુગમે એ નીચી ભૂમિકામાં ઘસડનાર શત્રુ છે. શાંતિ, સ્થિરતા, પ્રસન્નતા, પ્રેમ, આનંદ એ ઉર્ધ્વ લઈ જનાર દ્વિવ્ય
સુદામડા, તા. ૧-૧-૪
છે. પાત્રતા પ્રમાણે, અજ્ઞાનનુ કારણ છે. જીવન તરફ હંમેશાં
૨૨૩
Page #267
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરુદેવ કવિધય પં. નાનચન્દ્રજી મહારાજ જનમશતાહિદ સ્મૃતિગ્રંથ
ભાવે છે. સમજાયું, જાણ્યું, શ્રવણ-મનન કર્યું તેને જીવનમાં શકિત પ્રમાણે ઉપયોગ કરો. જીવ માત્રને લાયકાત પ્રમાણે મળ્યું છે, મળે છે ને મળશે. લાયકાત વધારવી, અધિકાર વધારવા પ્રયત્ન સેવ. અન્યની ત્રુટીઓ, ભૂલે, ખામીઓ, અણસમજ તરફ વિશેષ ધ્યાન ન આપવું પણ પોતાની નિર્બલ બાજુ તરફ લક્ષ દેવું. બોલવામાં, શ્રવણ કરવામાં, જોવામાં અને ભોજન વ્યવહારમાં ખૂબ ઉપયોગ રાખો. હમેશાં રાત્રે ભાવ પ્રતિક્રમણમાં જાગૃતિ રાખવી. પ્રાર્થના લક્ષપૂર્વક હમેશાં કરવી. દષ્ટા કે સાક્ષી તરીકેનો અભ્યાસ વધાર. ભગવાનના ચરણે જનાર, તેને બધું સમર્પનાર માને છે કે બધું એનું છે. મારું કશું નથી, તે મમત્વ બધા સહેજે ઢીલા પડે છે.
त्वं देवमाप्तं शरणं प्रपद्ये, स देवदेवो हृदये ममास्तां ॥ એ ઉચ્ચાર જાપરૂપે કરવો, બેજે હળવે થશે. શાંતિ રહેશે, ચિંતા ટળી જશે અને કમેકમે દષ્ટામાંથી નિયંતા બનશે. પ્રકૃતિ પર કાબૂ આવશે. શ્રદ્ધા રાખજે. બસ, એજ.
દઃ ભિક્ષુ
૧૧
સાયલા,
તા. ૩-૭-૪૮ ૦ ૦ ૦ તમારે અંતરપ્રદેશમાં વહેતા અખટ અમૃતના ઝરણાને પ્રાપ્ત કરવા સતત પ્રયત્ન કરે ઘટે. એ રસના તમે સ્વતંત્ર માલિક છો, એ તમારે સ્વાધીન છે. એ મેળવ્યા પછી બહારના વરસાદની જરૂર નહિ પડે.
ચાંદની બહુ ખીલી રે અંતરેકમાં,
ઠંડકની જયાં લાગી રહી છે ઠાર જે; ઝરમર ઝરમર ઝરણું અમૃતનાં ઝરે,
તે સ્થળ વસતાં આનંદ પ્રગટે ઔર જે... ચાંદની, દશ્ય પ્રપંચે પરથી લક્ષ તજી દઈ,
બહિરભાવ તજી અંતર કરીએ પ્રવેશ જે; કારાગૃહથી મુકત બની સુખ માલીએ,
સદ્દગુરુને સખી એ સુણીયે ઉપદેશ જે. ચાંદની,
આ આખું પદ વિચારો. બહિર્ભાવ એટલે અહંતાભર્યું જીવન. જ્યારે ત્યારે એ અહંતાનો પડદે ચીચે જ છૂટકે છે, આરે છે. અહંતાની ઊંડી ખાઈ ઓળંગ્યા પછી જ અનંત વિસ્તૃત પ્રદેશમાં જવાય છે. અહંતાને લેપ એ મોક્ષને દરવાજે છે. અહંતા હોય ત્યાં સુધી પ્રકાશ, શાંતિ, સમાધિ નથી મળતી. કેમ કે અહંતાના ક્ષેત્ર ઉપર જ નીચેની આસુરી પ્રકૃતિનો પ્રવાહ વહ્યા કરે છે અને જીવનને વિકૃત, બેચેન, અસમાધિવાળું કરી મૂકે છે. એ અહંતાના પ્રદેશમાંથી બહાર નીકળવા, સમત્વને અભ્યાસ કરવાથી ધીરેધીરે અહંભાવ મળે પડી જાય છે, અને પછી અહંનું સ્થાન ત્યપુરુષ (અન્તરાત્મા) લે છે. ત્યારબાદ અંતરાત્મા પોતે જ સાચી સાધના કરી શકે છે, સત્યને પિછાણી શકે છે. પ્રકૃતિનું નિયંત્રણ કરી શકે એ જ વસ્તુને વસ્તુરૂપ એળખે, સાચે વિકાસ પ્રગતિ સાધી શકે, ભગવાનને ભેટે તે કરી શકે, વાસ્તવિક શ્રત તે સાંભળી શકે. અને ત્યારે આંતરચક્ષુ ખુલી જાય છે, નવી દિશા સૂઝે છે, બધું નવારૂપે દેખાય છે, સંબંધનાં અર્થ, શાસ્ત્રના ૨૭, જીવનની કિંમત ત્યારે જ જણાય છે. ટૂંકમાં, જૂનું જગત નવારૂપે, ખરા અર્થમાં પ્રતીત થાય છે. એ અહંતાને નાશ કરવામાં પ્રથમ ખૂબ તાલાવેલી, અખૂટ ધીરજ અને જાગૃતિની અપેક્ષા રહે છે. ઘષ્ટિના ગાઢ તિમિરમાંથી નીકળી મિત્રા, તારા, બલા ને દીપ્તા એ ચાર દષ્ટિને ઓળંગ્યા પછી સ્થિરામાં સમત્વને અનુભવ થાય છે. x x x દષ્ટિ પલટાય એટલી જ વાર લાગે.
૨૨૪
જીવનઝાંખી
Page #268
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરુદેવ કવિલય પં. નાનાસજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
શરૂઆત મિત્રાથી જ થાય. જેમ સદવિચાર, સધ્યાનના બળે દષ્ટિ બદલાય તેમ જગત બદલાતું જશે, અને ત્યારે જીવનનું મૂલ્ય, સાધનનું મૂક સમયની કિંમત સમજાશે ને પરપદાર્થનો મોહ ઓછો થશે. એ પ્રમાણે આસક્તિ ઘટશે, માની લીધેલ સુખ-દુઃખની મૂંઝવણુ મટશે. પછી પ૨પદાર્થના જવા-આવવાથી, લાભ-અલાભથી તેનું ચોંકાવે એવું મહત્તવ નહિ રહે. પછી બનવાજોગ બને છે. ભાવિ મિથ્યા થતું નથી. એ માત્ર બેલારૂપ નહિ રહે, પણ વર્તાનરૂપ થશે. એ સ્થિતિ પ્રાપ્ત કરવા પહેલા ઘણી મુશ્કેલી, મૂંઝવણ, બેચેની રહેશે. પણ એથી જરાય ગભરાવું નહિ. શ્રદ્ધામાં પહાડસમા, નિશ્ચયમાં અડગતા સાથે ખૂબ ધીરજ રાખવી. સમભાવને સાથે (૨) કેળવતા રહેવું. ગમે તેવી કસોટીમાં ક્ષોભ કે કષાયને સ્થાન ન દેવું. તમારી કસોટી કરવા વારંવાર એવા પ્રસંગ આવી ખડા થશે. પણ તમારે એ ચેરેથી સજાગ, સતેજ રહેવું. એ જ ધ્યાન, એ જ ચિંતન, એ જ ઉપયોગ, એ જ લક્ષ્ય. xxx આવી સાધના માટે અંતરાવલેકન કરે. “ગીતામંથન” મશરુવાળાનું છે તે વાંચવા ગ્ય છે. ‘જીવન શોધન’ પણ એવો જ વિચારપ્રેરક ગ્રંથ તેનો જ લખેલ છે. તે અને મેળવીને વાંચવા ગ્ય છે. x x x ધીમે ધીમે ચડાય. વધુ માટે પુરુષાર્થ અને પ્રાર્થના ખૂબ શ્રદ્ધાપૂર્વક કરે. પ્રકાશ અનુભવશે, ઠંડકને અનુભવશે. વધુ શું લખું? સર્વ સામર્થ્યના કેન્દ્ર સમું નિજ આત્મસ્વરૂપ છે. ભાનને ત્યાં કેન્દ્રિત કરો. બસ, એ જ.
૬ : ભિક્ષુ
મેરી ,
તા. ૧૯-૯-૪૮ ૦ ૦ ૦ જીવનને વિકાસ એ જ જીવનનું રહસ્ય છે. વિકાસને ઉપાય સુવિચાર. સદાચાર એ વિચારનું પરિણામ. સમય, શકિત, સાધન અને સમજણુને દુરુપયેાગ ન થાય તેવી કાળજી તે પણ વિચારથી ઉદ્ભવે છે. મૃતશીલ પદાર્થના અતિ અને હમેશના પરિચયથી આત્મા પણ મૃતશીલ જે પામર અને ભયગ્રસ્ત બન્યો છે. આત્મા પરના અધ્યાસે ક્ષણે ક્ષણે મરી રહ્યો છે, કે જે અમર અવિનાશી છે. પોતાના ભાનમાં આવનાર મૃત્યુને જીતી શકે છે. મૃત્યુને ભય જીતનાર બીજી કઈ ભયંકરતાથી પરાજિત બનતે નથી ને મૃત્યુ સુખદ બને છે. જીવન પછી મૃત્યુ અનિવાર્ય છે. કેમકે આવતા જીવનનો સંધિકાળ મૃત્યુ છે. હાનિ અનુભવીએ તે શેક અને લાભ અનુભવીએ તે હર્ષ. અને એક જ સિક્કાની બે બાજુ છે. જેને આપણે શેક માનીએ છીએ તે બીજાને હર્ષ બને છે. જેને આપણે હર્ષ માનીએ છીએ તે બીજાને શાક પણ બનતું હોય છે. પિતાના હર્ષ સમયે બીજાના શોકનું ભાન ન ગુમાવો. અને પોતાના શોક સમયે બીજાના હર્ષનું ભાન ન ગુમાવો. તે સ્થિતપ્રજ્ઞ છે, જ્ઞાની છે, જેનામાં અંદરનું બળ નથી તેના બીજા બળે કાંઈ કામના નથી. એ અંતરનું બળ પ્રાપ્ત કરવા માટે સદ્દવિચાર, સદાચ ૨, સ્થિરતા, સમતા અને તુલનાત્મક શક્તિ જોઈએ. ભગવાનથી વિમુખ અહંભાવમાં રમણ કરનાર આદમી અંતરબળને ગુમાવી બેસે છે. જ્યાં અહં છે ત્યાં ભગવાન નથી. વાંચશો, વિચારશો, ન સમજાય ત્યાં પૂછશે. સમજાય ત્યાં આચરજો.
દઃ ભિક્ષુ
૧૩
સાયલા,
તા. ૨૬-૪- ૯ ૦ ૦ ૦ જયાં સુધી સી.પીછાણ ન થાય ત્યાં સુધી અસતને છોડાતું નથી. પોતાની ઓળખાણ ન થાય ત્યાં સુધી પરાવલંબન, આસકિત છેડી છૂટતી જ નથી. પૂર્વને પુરુષાર્થ હોય, સુસંસ્કાર માટે પ્રયત્ન સેવ્યો હોય એવા જીવને જ એકાદ સામાન્ય નિમિત્ત મળતા બંધ થાય છે. અને પછી તજવા યોગ્ય તજે છે. ભજવા ગ્યને ભજે છે અને આચરવા ગ્યને પ્રેમથી આચરે છે. જરૂર માત્ર આત્મજાગૃતિની છે, અને તે પણ કમેક્રમે થાય છે. હૃદય સરળ
સાધના પથે - પત્રોની પગદંડી
૨૨૫
Page #269
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરૂદેવ કવિવય પં. નાનજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
હોય. મન સાંગને ઈરછેકરવા યોગ્ય કરે પણ છતાં તેને અહવૃત્તિ પકડી રાખે છે, ખેંચી રાખે છે. નીચેના હમલાને આધીન થઈ જાય. અવસર આવ્યે પ્રભુની કૃપા થાય તે અહંવૃત્તિના બંધન ઢીલા પડે. એમાં પ્રભુકૃપાની પણ જરૂર છે. એકલા પિતાના બળથી કે ઉપદેશથી અહંભાવ જતો નથી. પ્રાણીમાત્રને એ જ અટકાવી રાખે છે, ને નીકળે છતાં આ દર્દ છે એટલું ભાન રહે તો પણ ઘણું છે. તે લક્ષ ન હોય તો તેને પિષણ કર્યું જ જાય. અને પિોતાની જાતને મુકત ને મુમુક્ષુ માને એવું મોટા ભાગે બનતું હોય છે. કયાં કયાં, કેવા સ્થળમાં, કેવા સંજોગોમાં એ મિથ્યા હુંકાર ઊઠે છે તે ધ્યાન રાખવું અને તે પિતાની જાતને હંમેશાં અલગ, સ્વતંત્ર, તટસ્થ, દૃષ્ટા - સાક્ષીરૂપે જેવાને અભ્યાસ વધારે. એમાં અખૂટ શ્રદ્ધા અને અતૂટ ધીરજની જરૂર પડે છે.....
દઃ ભિક્ષુ
જોરાવરનગર,
તા. ૯-૭-૪૯ ૦ ૦ ૦ પ્રત્યેક કાર્યસિદ્ધિમાં ઉપદાન ને નિમિત્ત બનેની જરૂર પડે છે. પણ ઉપાદાન મુખ્ય છે, નિમિત્ત ગણ છે. પાંચ સમવાય પુરુષાર્થ, કાળ, સ્વભાવ, પ્રારબ્ધ ને નિયતિએ પાંચેની જરૂર પડે છે. એમાં એક ઓછું હોય તે કામ અટકે. જૈન સ્યાદવાદને માનનાર છે. અને ઈતર દર્શને પાંચમાંથી અમુકને માને છે. સાપેક્ષતા સત્ય છે. નિરપેક્ષતા એ માનવ માટે અસત્ય છે. નિરપેક્ષ એક પરમાત્મા હોઈ શકે. કેટલાક મોટે ભાગે નિરપેક્ષવાદ ‘આ આમ જ છે. એમ નિશ્ચય એક દષ્ટિને પકડીને કહે છે તે સત્ય છતાં અસત્યરૂપ બને છે. આ દશ્યમાન જડ-ચેતન્ય એક છે, અનેક છે. જડ છે, ચિતન્ય છે, છે, નથી, નિત્ય છે, અનિત્ય છે. સારા ને નઠારા, સુખકર ને દુઃખકર, આદિ અનાદિ એમ એક જ દ્રવ્યમાં લાભે છે. આ વાદ ખૂબ જાણવા જેવું છે. માનવની બધી ધારણું પાર પડતી નથી. એટલે જ કર્મયોગી કામ કર્યો જાય છે. ફળની આશા નથી રાખતા. માથે જે રાખનારને વારંવાર મુશ્કેલીઓ નડે છે. માટે જ ભકતજનો પ્રભુને ચરણે બધું સમપી દઈ હળવા થાય છે અને સુખે પ્રભુ ભજી શકે છે. આપણું કશું નથી. આપણે ધારીએ તેમ કરી શકીએ તેમ નથી તેમ રહેવાનું પણ આપણા હાથમાં નથી. પછી બે ઉપાડવાને-પકડી રાખવાનો મેહ શાને ? આપણું કરતાં તે વધુ સારું કરશે. પ્રકૃતિને આધીન માણસ જયાં ત્યાં ભૂલે કર્યા કરે છે. રસ્તો સૂઝે નહિ ને અડણમાં ચાલવું ફાવે નહિ. એના કરતાં તો તે કરાવે તેમ કરવું. તેને અર્પણ થવું, “ર્વ વાતું સર 11 ” હે દેવ! અમે તારે શરણે છીએ અને ખરેખર ભગવાનને શરણે જનારને “ગીતા”નું અભયવચન છે –“થોnક્ષેમ ત્રાળુટું” હું વહન કરીશ. જયાં રે છે ત્યાં અને જેવી રીતે રાખવા માગે ત્યાં રહેવું. વિશ્વાસ, શ્રદ્ધા, અચલતા ન ગુમાવવી, એમાં ઔર મઝા છે. એ જ ખરા વૈદ્ય છે, એનું નામ અમૃત છે, એ જ ખરી દવા છે. એને માર્ગ જ મંગલરૂપ છે. ઝાઝું ન આવડે તે નામસ્મરણ આવડે કે નહિ? બસ, સૂતાં-બેસતાં, ખાતાં-પીતાં, હાલતાં-ચાલતાં “સ્પં ાર વં રાર તૂહી તુંહી ? એના નામનો ઉરચાર દમબદમ થાય એવી ટેવ પાડવી. પછી એની મા જે. એ જ.
૧૫
મુંજપર,
તા. ૧૧-૧૧-૪૯ ૦ ૦ ૦ વિશ્વમાં જ્યાં નજર નાખો ત્યાં સર્વત્ર યુદ્ધનું દર્શન થશે. રાષ્ટ્રમાં, પ્રાંતમાં, ગામમાં યુધ, ઘરમાં નાના-મોટા યુદ્ધ, શરીરમાં યુદ્ધ, જતુમાં યુદ્ધ, પશુ-પક્ષીની સૃષ્ટિમાં યુદ્ધ, પરમાણમાં યુદ્ધ, પ્રકૃતિમાં યુદ્ધ, જ્યાં જુઓ ત્યાં સુધ. તેમાં નબળા, અશક્ત, દુર્બળનો મરો. તેને સદાવાનું, તેનું મૃત્યુ, તેને પરાજય ને, સબળ સશકત વિજય એમ સર્વત્ર દેખાશે. આ બધું કારણ છે. નબળા બનેલાને સબળ, સશકત બનવાને આ પ્રયોગ છે. કુદરત ઈચ્છે છે કે નબળાઈ તજે, પ્રમાદ, નિદ્રા, બેદ૨કારી ને આળસ છોડે. નહિ તે તમે દોરાઈ જશે. એ અવાજ
૨૨૬
જીવનઝાંખું
Page #270
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરૂદેવ કવિવ
પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ
રાત-દિન ઘેષણા કરે છે. પણ અજ્ઞાની એદરકારી જીવા સાંભળતાં નથી, ચેતતા નથી. સખળ થવાના, વિજય કરવાના સાધના ભૂમિકાના, ચેાગ્યતાના પ્રમાણમાં સર્વને આપ્યા છે. પણ મનુષ્ય તેના દુરૂપયાગ કરે છે. પાતાની જાતને અશકત, નિર્ભાગી માની બેઠા છે, એટલે વારવાર પરાજય થાય છે. પેાતાના અજ્ઞાનથી માર્ગ ભૂલ્યા છે. જે મેળવવું છે, જ્યાં વિજય કરવા છે, જ્યાંથી આગળ વધવું છે તેને ખ્યાલ નથી. અને જે પ્રારબ્ધવશ વસ્તુ છે તેમાં રાતદ્દિન ગાથાં મારે છે, ભાગ્યને પલટાવવા મથે છે. બહારથી જીવને વિજય દેખાય છે. અંદરના પરાજય જોઈ શકતા નથી. સાચી
વસ્તુના ભાગે ખાટી વસ્તુ મેળવે છે, અને તેમાં રાચે છે. પરાજયમાં વિજય માનવાની મૂર્ખતા કરે છે. દુશ્મનેા આ પ્રાણીની કળને પીછાણી ગયા છે. ધાર નિદ્રામાં ઘર જાય છે તેનું ભાન નથી, ખબર નથી. દુશ્મનને ઓળખવામાં આખી દુનિયા ભૂલી છે. પરાજય થતા આવે છે તેમાં વિજય દેખે છે. અમૂલ્ય સાધના અને અમૂલા સમય ધૂળ ભેગા કરવામાં ગુમાવે છે. પ્રતિક્ષણ મહાન અધકાર તરફ ધકેલાઇ રહ્યા છે તેને ખ્યાલ નથી. પોતાની શકિતના અવિશ્વાસ પેાતાને પરાજય કરાવે છે. પેાતાના ઘરમાં રાખી પાયેલા અસુરે પોતાનું અહિત કરે છે. મનુષ્યે એકવાર પેાતાની જાતને આળખવી જરૂરી છે. પેાતાને આળખનાર પેાતા સાથે રહેનારને જાણી શકે છે. યુધ્ધમાં સર્વોત્તમ મળવાન સ શકિતમાનને સહારે લેવા એ શ્રેષ્ઠ ઉપાય છે. હું શું કરી શકું ? મારાથી શુ ખની શકે? એમ કાયર થનાર ખમણી હાર ખાય છે. હું પ્રભુનું બાળક છુ. મને તેની જરૂર મદદ મળવાની છે, એ એવા વિશ્વાસ કે મારું સારું' થવાનું છે. હું જરૂર જાગૃત રહી વિજય કરીશ એવા દૃઢ ભરેાસે, વિશ્વાસ અને સકલ્પ એ વિજયને ઉત્તમ ઉપાય છે. આ સ્થળે જ નવરાશ મળી એટલે લખાયુ છે. બસ એ જ.
ભિક્ષુ
લીમડી, ૧૦-૩-૫૧
૦૦૦ પુરસદના અભાવે એક કાર્ડ ચિત્તચદ્રમુનિ પાસે લખાવેલ હતુ. પ્રકૃતિથી વિરુદ્ધ વાતાવરણમાં રહેવાના યાગ પ્રાપ્ત યયેા છે. સ ંમેલનનું કાર્ય ફાગણ શુક્ર સાતમ ને બુધવારથી શરૂ થશે. હું તે આ બધી ઝંઝટથી મુકત થવા ઇચ્છું છું. મારે મમત્વ રાખવાનુ કાંઈ કારણ નથી. એમાં પડવામાં સાર નથી. તેમ આપણું સુધાયું સુધરે તેમ નથી. કાળના પરિપાક વિના પુરુષાર્થ નિષ્ફળ જાય છે, એટલે સહજભાવે જોડાવુ ને સહજભાવે રહેવુ તેમાં શાંતિ જળવાય, નિલેપ રહેવાય × ×× પ્રકૃતિના નાટકો એવા જ હાય છે. જ્યાં સમજણુ હાય ત્યાં મમત્વ, આગ્રહ ને પકડને સ્થાન રહેતું નથી. કર્તવ્યક્ષેત્ર ભૂમિકા પરત્વે ભિન્ન (૨) હેાય છે. મનુષ્યમાત્રનું ક્ષેત્ર એકધારું નથી હતું. ષ્ટિ બદલાય, ભૂમિકા બદલાય તેમ કત્તવ્યમાં ફેરફાર થાય. એક સમયે જે કર્તવ્ય હોય તે સમય કયે ન રહે. નહિ તેા કાઇ, સગા-સ્નેહી, સ્વજનવને મૂકી ત્યાગમા જ ન લઈ શકે. પાંચ સમવાયમાં પુરુષાર્થ મુખ્ય છે. કર્મ કે બાકીના ચાર મનુષ્યને અજ્ઞાત છે. પુરુષાર્થ કરવાથી ચાર કેવા રૂપે છે તે સમજાય. પુરુષાર્થ કરતાં પરિણામ ન આવે ત્યારે પ્રારબ્ધના કે કાલના પરિપાકાદિને દોષ મુકાય. પુરુષાર્થ કરવામાં જ્ઞાનની તે જરૂર પડે છે. એમ સમજપૂર્વક કાર્ય કરવાને અધિકાર મનુષ્યના છે. પરિણામ મનુષ્યના હાથમાં નથી. માટે ડાહ્યા જને ફળ માટે વલેપાત નથી કરતા. અંતરની શુદ્ધિના પ્રમાણમાં પ્રશ્નાના ઉકેલ આપેાપ થાય છે. માટે મુમુક્ષુ વધુ ઝાક અંતરશુદ્ધિ તરફ રાખે છે અને તે જ ખરા પુરુષાર્થ છે. બાકી તા વ્યવહારીક પ્રયત્ન, ઉદ્યમ સ્વાર્થનું કાર્ય ગણાય. પ્રત્યેક કાર્યમાં ચાર સમવાય તે અનિવાર્ય સાથે જ હાય છે.
તે
તે
૬ : ભિક્ષુ
૧૬
સાધના – પથે પત્રાની પગદંડી
ભાવનગર, તા. ૯-૭-૫૧
૦૦૦ તમારા પત્ર મળ્યા. પિતાની સેવા કરવી, તેમને શાંતિ આપવી એ પુત્રને ધર્મ છે. ભવિષ્યની પ્રજામાં સેવાના સસ્કાર પડે તેમ વર્તન કરવુ.
૧૭
For Private Personal Use Only
२२७ www.jairnel|brary.org
Page #271
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરૂદેવ કવિવય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ
માણસના જીવન માટે પૈસા છે, પૈસા માટે માણસનું જીવન નથી. જગતમાં દેખતુ બધુ સૌ આત્માને લીધે છે. શરીર અને આભૂષણાની આત્માને લીધે કિંમત છે. આત્માનું અનિષ્ટ કરી જડ લક્ષ્મી પાછળ દોડનાર પાગલ છે, મૂર્ખ છે. જેના હૃદયમાં પરમાત્માના સ્મરણુરૂપ દીપક ન તેનામાં અંધકારમાં પાશવી વાસનારૂપ ઘુવડ અને કાનકડી વસે છે. તેનુ જીવન સ્મશાન જેવું બિહામણું છે.
હૃદયમાં માણસાઈના દીવા પ્રગટાવો અને પરમાત્માના સ્મરણથી તે પવિત્ર સ્થળે થાડીવાર વામ લેતાં શીખો. પ્રવૃત્તિનું ચક્કર તેા હુંમેશા ચાલતું જ રહેવાનું. ત્યાં વ્યાપારની પ્રવૃત્તિ અને દેશમાં આવે ત્યારે નકામા વ્યવહારાની પ્રવૃત્તિ. એમાં કયાંય નિવૃત્તિને અવકાશ જ નથી મળતા. આમ જ જીવન વિતાવવું છે ? સાચે વિરામને હાવા, એની માજ શું નથી જ માણવાની? વારુ, તમે ચાલ્યા જાઓ છો તેના કયાંય છેડા છે? વિરામને, શાંતિના, આત્મનિરીક્ષણ માટેનેા કશુય લક્ષ છે? ફકત પેટ ભરવા માટે રાતદ્વિવસ વ્યવસાયમાં ઘાણીના એલની માફ્ક જોડાવુ અને પ્રજા વધારવી, તેના માટે ચિંતા સેવવી, તેના અર્થે અનેક વિટંબણાઓ વેઠવી અને છેવટે કશુ આત્મયન મેળવ્યા વિના બધું છોડીને ચાલ્યા જવું એ શું ખરાખર છે? જીવન શા માટે? આવ્યા શા માટે? કયાંથી આવ્યા ? પાછા ક્યાં જવાનું? સાથે શું શું આવવાનું? આપણે કેણુ? શું કરીએ છીએ? આ બધા આત્મસબંધી વિચારે નવરાશ મળે કરતા રહેશે.
તમારું શ્રેય તેમાં છે. બાકી તે આ બધાં દ્રશ્યો એક વખત નકામા થવાનાં છે.
હમેશા સત્સંગ, સાંચન કરતાં રહેવું. નવરાશ મળે તેા થડા વખત નેાળવેલ સુંધવા (સંસારનું ઝેર ઉતારવા) – વિરામ લેવા, શાંતિ સ્મથે આવી જવુ. અત્રે બધી સાનુકૂળતા છે. ....ભાઇએ તમારા માટે યથાશક્તિ તમારી સેવારૂપ ફરજ બજાવી છે. એમની યત્કિંચિત્ અલારૂપે સેવા કરશે. એએ સહૃદય, સજ્જન અને ધર્મપ્રિય છે. વળી સમજદાર છે. ટિએ તે। માનવમાત્રમાં હેય પણ શ્રેયા એ ગુણગ્રાહક થવુ. તમારા ઘરમાં સૌને પ્રભુસ્મરણનુ કહેશે.
6 : ભિક્ષુ
૧૮
સાયલા, તા. ૮-૯-પર
૦ ૦ ૦ ઉઘડેલા ચક્ષુવાળાને તે સર્વત્ર મેધપાઠા નજરે પડે છે. કુદરત એવી ચેાજના કરી છે કે વિચારવાન વ્યક્તિ પગલે પગલે ખેાધ મેળવી શકે, વૈરાગ્ય પ્રગટાવી શકે × × × કુદરત મૂંગા મૂંગા ઉપદેશ કરે છે પણ કાનને બહેરા અને માત્ર ચ ચક્ષુવાળા નથી સાંભળી શકતુ કે નથી દેખી શકતા. દ્વિવ્યદ્રષ્ટિવાળા યથાર્થ જોઈ શકે છે.
પરમાત્માના પંથે ચાલનારાં, પ્રતિકૂળ સચેગે વધુ પસદ કરે છે. કેમ કે એમાં વધુ જાગૃતિ રહે છે. અનુકૂળ ગામાં પ્રમાદ થવાનેા સભવ રહે છે. ભકત તા માને છે કે અનુકૂળ કે પ્રતિકૂળ બન્ને તેની માકલેલી જ ભેટે છે. એટલે જ હસ્તે મુખે સહન કરે છે. એ માર્ગ કઠણ છે. પ્રેયને માર્ગ જરાય કઠણ નથી, માત્ર એનું પરિણામ સારું નથી. જીવન કયાં અને કયારે પૂરું થવાનુ છે એ આપણા હાથના વિષય નથી. પરમાત્માના સ્મરણ ચિંતનના વાતાવરણ વચ્ચે ઉદાસીનતા, અણુગમા, બેચેનીને દૂર ફેકવી. જેતે સત્ર પરમાત્માનું રાજ્ય, એની કૃતિ દેખાય એને શેક શા માટે ? ફળિયાને બગીચા, તેમાં ખીલેલા પુષ્પા એ કેવા બ્ધિ સંદેશ આપે છે? × ૪ × કોઈને દોષ જોયા વિના સમભાવની સાધના કરી સહનશીલતાના પાઠાને છૂટયા કરે. અને એ શ્રેયના મગે ચાલતાં ચાલતાં અપાય તેટલી બીજાને શાંતિ આપે।. વિશ્વને પ્રેક્ષક તરીકે નિરખવાની ટેવ પાડો. ન ભળી જવાને અભ્યાસ કરે. જેમ આત્માના ઉપયાગથી, પ્રકૃતિને સાક્ષીભાવે જોવાની સાધના છે તેમ જગતના સર્વાં વ્યવહારમાં, દુનિયાના વિવિધ ભજવાતા નાટકમાં પણ તટસ્થતાથી, દૃષ્ટાભાવે રહેવાની ટેવ પાડે. કાઇ પણ વ્યક્તિ પ્રત્યે તિરસ્કાર, દ્વેષ, અણુગમે કે એવું અતરમાંથી ન નીકળી આવે, એ ન અભડાવે તેની કાળજી રાખવા જાગૃત રહેા તેા બધા કષ્ટ દુઃખઃ પ્રસ ંગે દુઃખ નહિ આપે.
જીવનઝાંખી
૨૨૮
For Private Personal Use Only
www.jainel|brary.org
Page #272
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરુદેવ કવિવય ૫, નાનચન્દ્રજી મહારાજ જન્મશતાલિદ સ્મૃતિગ્રંથ
આપણે બનાવટીને સાચું માનવાની ભૂલ કરીએ છીએ. તેમાં ભળી જઈએ છીએ તેથી અણગમે પ્રગટે છે. પ્રાર્થનામાં પણ શાંતિ, પ્રસન્નતા અને નીરવતા યાચો અને પ્રગટાવવા મથે જગતના કોઈ ભાગને આપણે સુધારી શકીશું અને પછી શાંતિ લેશે એ આશા મૂકી દે. એક વાતમાં ખૂબ ઉપગ રાખો કે મારી સમીપે જ મારો નાથ, મારા બધા નાના - મોટા, અંદર ને બહારના ચરિત્રે જોઈ રહ્યો છે ને મને દોરી રહ્યો છે x x x માટે આનંદ જ આશ્રય લે. અંદરની પાશવ પ્રકતિને ખીલે બાંધવા પ્રભુને સહારો વૈર્ય ને શ્રધા રાખો. ઉતાવળ ન કરો તે બધું સાર થશે. સાધના ચાલુ રાખો.
દઃ ભિક્ષુ
૧૯
સાયલા,
તા. ૨૩-૯-૧૨ ૦ ૦ ૦ તમારો પત્ર મળે, બીના જાણી. આંગણુના બગીચાના પત્રપુષ્પોમાંથી ઠીક બોધપાઠ મેળવી રહ્યા છે. બોધપાઠ તે કુદરતે સર્વત્ર મૂકે છે. પણ માણસને આંખ કયાં છે? કુદરતની રચના, એમાં ભરેલ કૌશલ્ય, એને ગુપ્ત સંકેત, પ્રાણીમાત્રને વિકાસ કરવાની યોજના નો ઊંડાણથી વિચાર કરવામાં આવે તે આશ્ચર્યમુગ્ધ કરી દે તેવું છે. તમે અંકુશની વાત લખી, બહારના નિમિત્તાની અપેક્ષા જણાવી તે બરાબર છે. એ નિમિ-તમાં પણ દયાળને હાથ છે. જેની જેટલી અનિવાર્ય જરૂર છે તેને તેટલી ગ્યતા પ્રમાણે મળી રહે છે. “વિવેક અને સાધના” વાંચ્યા પછી આ વસ્તુ સમજ્યા હશે. આ૫ણું અને અન્યના પરસ્પર વિકાસ સાથે સંબંધ છે. એટલે આપણી ભાવનાને વધુ વિશાળ બનાવવાની અપેક્ષા રહે છે. જીવ સ્વાર્થ સાધવાની સંકુચિતતામાં અટકી રહ્યો છે. પોતે વિસ્તૃત હોવા છતાં ક્ષુદ્ર બની રહ્યો છે. આ વાત જ્યારે પિતાની ઓળખાણું થાય ત્યારે વધુ સમજાય છે. વાતવાતમાં આશ્ચર્ય ને નવીનતા ભાસતી બંધ પડે છે. રાગ-દ્વેના તરગે સહજ શાંત થાય છે અને જે આજ સુધી દુર્ઘટ લાગે છે તે દુર્ઘટતા મટી જાય છે. એ ચીજ શોધવાને અવસર સાંપડે છે. સગવડ અને સાધનો પણ સાંપડયા છે અને તેનો માર્ગ પણ લાવે છે. ઉતાવળ કરવાની જરૂર નથી. જરૂર છે સાવચેતીનીઉપગની. એ માર્ગે જતાં આ વિધ્ર કણ નાખે છે? કયાંથી આવે છે? કેમ આવે છે? જરૂરના છે કે ફોગટના? એમ નિરીક્ષણ કરી ટાળવામાં સાવચેતીની ખૂબ જરૂર છે. જીવે તે તરફ લક્ષ જ આપ્યું નથી. સંસારનાં સામાન્ય વહેવારને જરૂરને ધારી એ તરફ વધુ લક્ષ અપાયું છે ને અમૂલ્ય વખત બધે એમ જ ગયો છે. માટે જાગૃતિની, ઉપગની ને સાવચેતીની જરૂર છે.
વાંચન-વિચારણાને માટે સત્સંગ-નવું જાણવા ને મેળવવા માટે તપ-શુદ્ધિ માટે અને પ્રાર્થના-પરમાત્માની
છક થવા માટે, એ લક્ષ જીવ ચૂકયે છે અને ખોટો આત્મસંતોષ માન્ય છે. એ લક્ષ ન ચૂકાય. વાંચ્યું છે એ વધુ વિચારાય અને શકિત સમય અનુસાર કરેલા નિશ્ચય વર્તનમાં મૂકાય તો એકતાર સંધાય. સાક્ષી તરીકે પિતાની જાતને છુટી પાડવામાં જરા વેગ વધે. તમે નિમિત્ત ઉપર ભાર આપે છે પણ પુસ્તકો નિમિત્ત છે. કારતની ચીજો બધી નિમિત્ત છે. તમને બોલ્યા જ કરે છે. જરા કાન આપે, એ હાફ નજર કરે. સૂયોદિ બધા ઉદય-અસ્તને દેખાડી રહ્યા છે. વસ્તુમાત્રના પર્યાયે પલટવા, નવાનું આગમન જૂનાને નાશ, આંખ ખોલી નાખે તેમ બતાવી રહ્યા છે. પણ એ નયનવાળા જ જોઈને સ્થગિત બની જાય છે. શાને મોહ? શાને ખેદ? કોને રડવું? કેને કહેવું? કાનો અફસોસ કરવો? ફિલમની પેઠે આખું જગત પિતાની ચર્ચા બતાવી રહ્યું છે. આપ તો જોવાની કેવી મજા આવે? પણ દૃષ્ટાને બદલે આપણે જ એમાં ભળીને ડૂબી જઈએ છીએ. એટલે મજા ઉડી જાય છે ને રાગ-દ્વેષના વેગમાં ઢપડાવું પડે છે. ઘણુ કાળની આ આદત, ટેવ, દષ્ટિ છે. એ ભૂલવણી છે. એમાં ભૂલાઈ જવાય છે. આને આપણે મેહનીય કર્મ કહીએ છીએ.... પણ આટલી વાત સમજાણી એટલે તેનું જોર ઓછું થાય છે. અને ઓછું થયું છે એટલે જ ક્ષધા, જિજ્ઞાસા ન થાય તેને ખેદ થાય છે. જિજ્ઞાસા જાગી છે, ભૂખ ઉઘડી છે તે
સાધના પથે–પત્રોની પગદંડી
૨૨૯
Page #273
--------------------------------------------------------------------------
________________
પૂગ્ય ગુરુદેવ કવિલય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
કુદરત એની અનુકૂળતા કરી આપશે. ભૂખ સાચી, તાલાવેલી સમજપૂર્વકની સાચી જોઈએ. જે છે તે ઠીક છે. જે કરે છે તે ઠીક કરે છે. એટલું સમજાયું એ ઘણું છે. વ્યાકુળતા ભલે હૈ, હેવી જ ઘટે. દક્ષિણ અંક આવ્યો તે સારો છે, લક્ષથી વાંચશો. શ્રીમની નવી આવૃત્તિમાં નવું ઘણું છે. જે તમે હમણું સમજ્યા છો તે સ્થૂલદર્શન કરતાં સૂક્ષ્મ વધુ ફળવાન છે. ભાવદર્શન તો ગમે ત્યાં કરી શકે. વધુ પ્રયત્ન પિતાના આત્માના દર્શન માટે કરશો તે અમારા દર્શન તમારામાં જ થઈ જશે. એ જ.
.
દઃ ભિક્ષુ
સાયલા,
તા. ૧૮-૧૧-૫૨ ( ૦ ૦ ૦ આજે જયંતીના દિન તરીકે લેકએ પ્રવૃત્તિ કરી છે. તમારું કલકત્તા જવાનું હાલ મુલતવી રહ્યું તે જાણ્યું અને મનની અશાંતિ પણ જાણી, અશાંતિના પ્રસંગમાં વાંચન ન કરવું, પણ જાપ કરો. જે નામને જાપ તમે કરતાં હો એ જાપ સતત કરો. બીજા વિષયમાંથી મનને ખેંચી લઈને પ્રભુસ્મરણમાં જોડવું, એ સર્વોત્તમ ઉપાય છે. આવી પડતી આપત્તિ, વિપત્તિઓ શેડો વખત તો માણસને ગભરાવી મૂકે અને પ્રકૃતિઓ મનનો કબજો લઈ લે પણ આ બધીયે સેટીઓ છે. અને કસોટી આ માર્ગમાં ચાલનારને થાય છે. એમાં જરાય નવાઈ નથી. જેમ જેમ પંથ કાપશે તેમ તેમ વધુ પણ કસોટીન પ્રસંગે આવે તેથી જરા પણ ગભરાવું નહિ, વિચલિત ન થવું. એ બધા પ્રસંગે માયાવી દશ્ય છે, ક્ષણિક છે. પણ જાણે હવે શું થશે એમ બીવડાવનારા હોય છે. આવા પ્રસંગે પણ ખૂબ શાંતિ, સમભાવ, અખૂટ ધીરજ અને શ્રદ્ધા રાખવા, શક્તિ ને સમજણનો ઉપગ કર. એ બધું પ્રભુના ચરણે ધરી દઈ તેને જાપ કરે એટલે એ વાદળા વિખરાઈ જશે અને તાજગી અનુભવશે. આવા પ્રસંગે જ વૈરાગ્ય પ્રાપ્તિના, ભજન વૃદ્ધિ કરવાના નિમિત્તરૂપ બને છે. વાંચન તો તમે ઠીક ઠીક કર્યું છે. હવે તે બધા વાદળા વિખરાઈને હૃદયાકાશ સ્વચ્છ ન થાય ત્યાં સુધી જપ યજ્ઞ શરૂ રાખશે. જેટલી નવરાશ મળે તેટલો વખત જ૫ જ કરશો. ચિંતાના, ઉપાધિના, વ્યાકુળતાના બધા પ્રસંગોને પ્રભુના ચરણારવિન્દ્રમાં મૂકી ભાર રે જેટલી શ્રદ્ધા ને ધીરજ પ્રગટાવશે. વિશ્વાસ રાખશે કે પરિણામ સારું આવશે. ચિંતા અને જપ કે ભજન બન્ને સાથે ન થાય. ચિંતા કરવાથી ચિંતા મટતી નથી, પણ બમણી પજવે છે. માટે જેમ પ્રભુની મરજી હોય તેમ થાય. એમ સમર્પણ કરીને “૩૪ ૨ ” નો જાપ કરશે. કેઈ વિરુદ્ધ હોય તેથી શું થયું? આખી દુનિયા વિરુદ્ધ હોય તે પણ એક મા નાથ પક્ષમાં હોય તે કશી અડચણ નથી. માટે.... જરાય પણ ભય કે શોકને ટકવા ન દે. એ બધી ભૂતાવળને આપણે જ સંઘરેલ છે. આ પ્રસંગે તે નિમિત્તમાત્ર છે. પજવનારા તો અંદર છે અને તે પણ તમે મારગ બદલ્યો એટલે તમને પાછા વાળવા, પાછા ઘસડી લાવવાના પેંતરા છે. કુટુંબમાં કેક ગૂંચાએલ તમને બતાવે છે કે પાછા વળે, નહિ તે ઘરના કલેષ દાવાનળ બની ભરખી ખાશે એ મતલબના વિચારો અંદરની પ્રકૃતિ દ્વારા થાય છે. પણ હવે પાછા વળવાનું ન હોય. આવા સમયે કેઈના ઉપર રોષ કે કેધ કે દ્વેષ જેવું જરા પણ ન થાય. અતિ શાંતિપૂર્વક મધુરભાવે જ વર્તવાનું છે. લડવાનું અંદર છે, દુશ્મને અંદર છે, બહાર કોઈ દુશમન નથી. એ તમારી સમજણને જાગૃત રાખશે. એ ભૂવતા, જાણો છે તેને ? વર્તનમાં મુકવાનો સમય આવી પહોંચે છે. પત્રની પહોંચ અને શાંતિ સમાચાર લખશો.
દ: ભિક્ષુ
૨ી
સાયલા, "
. ૨૪-૧૧-પર . ૦ ૦ ૦ પ્રાણીમાત્રને ત્રિદોષનો વ્યાધિ વળગ્યો છે. મિથ્યાત્વ, માયા ને નિયાણુ. એને ઉપાય, વિચાર-સમ્યક વિચાર એવા વિચારથી જ જંબૂ આઠ નવવધૂઓના મોહમાંથી બચ્ચા. શાલિભદ્ર જેવા વૈભવી પણ પ્રગાઢ માયાના બંધનથી છૂટયા એ જ
- જીવનઝાંખી
Page #274
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરુદેવ કવિવર્ય ૫. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
સમ્યક્ વિચારથી યૂલિભદ્ર કોશા નિવાસમાં નિર્લેપ, નિશ્ચિતભાવે રહી શક્યા. એવા વિચારના બળે પરદેશી મૃત્યુને ભેટી કાર્યો અને એ જ વિચારથી શિકારે નીકળેલ મૃગઘાતક સંયતિ રાજા રાજ્ય રિદ્ધિ, સમૃદ્ધિ અને વિપુલભગ ઐશ્વર્ય છોડીને દીક્ષિત થયા. એ વિચારના પરિપકવથી ગૃહસ્થાશ્રમની ગૂંચવણમાં અબ ધભાવે રહી શકાય. એ વિચારની શ્રેણિ હૃદયની આંતરશધિથી પ્રગટે છે. અને આંતરશધિ સમ્યક વિચા૨ ટકાવી રાખે છે. તમારો પત્ર વાંચતાં તમે એ જ ગડમથલમાં જણાવો છે. પ્રકૃતિઓની ધમાલથી, તેની સતત પ્રવૃતિઓથી દૃષ્ટા તરીકે–સાક્ષીરૂપે નિરખવા મથે છો અને તેમાં વિદ્ધ પણ આવે છે એ તો સંભવિત છે. યુધ તે આવા સમયે તીવ્ર જ હોય. પણ મને ખાત્રી છે કે પરમાત્માનું શરણ સ્વીકારનારને તે છેવટ વિજય છે. ગુરુ કે ભગવાન છુપાયા નથી ને એ ભૂલ્યા પણ નથી. તમારા યુદ્ધ તરફ જ દષ્ટિ છે અને આશીર્વાદ વરસતા હોય છે. માત્ર એ માગ કઠણ અને કાર્ય કષ્ટસાધ્ય છે. અમે પણ એ જ માર્ગે પ્રભુ કૃપાને યાચી રહ્યા છીએ. નાટક જોતાં જોતાં રમતમાં ભળી જવાય છે. પણ હિંમત, શ્રદ્ધા, ધીરજ અને એકનિષ્ઠા, સતત જાગૃતિને પ્રયત્ન એટલા જરૂરના છે. બહારનાં હુમલાઓ જે દેખાય છે તેના મૂળ ભીતરમાં છે. દેખાય બહાર અને રમાડનાર અંદર એ ખૂબ વિચારવા જેવું છે. બહારનું તોફાન કાયમનું સાચું જોખમી, ભયંકર છે; હવે શું થશે ? એમ પ્રકૃતિઓ સમજાવે છે પણ તે સત્ય નથી. એ બધાનો આધાર મનની સમજ ઉપર છે. જાણે આપણે એનાથી પર છીએ. એમ કપના કરીને વાતાવરણને શાંત કરો. તમારા કરતાં અનેકગણી ઉપાધિઓ-પરાધીનતામાં અનેક માનવ સબડે છે, પીસાય છે. આર્થિક, શારીરિક, કૌટુંબિક કષ્ટમાં જલી રહ્યા છે. એ દષ્ટિએ તમે તમને જોશે કે પ્રભુની કેટલી દયા છે કે તમે ધારો તે પરમાત્માના ચરણે જીવન ધરી અમૂલ્ય વસ્તુ મેળવી શકે એવી તક તમને સાંપડી છે. દેખાતા વિદનો તે છ-નમાલા છે. તમારો માર્ગ એ લેકેને ન રુચે તે તે સંભવિત છે. ૪ x x
દઃ ભિક્ષુ 5 - ૨
મોરબી,
તા. ૧૬-૨-૫૩ ૦ ૦ ૦ તમને ત્યાં અવકાશ, અનુકૂળતા છે તે જે છે તેને લાભ લેવો. જે થાય તે થવા દેવું. પ્રારબ્ધની બાજી માણસ ફેરવી શકતો નથી એટલે ત્યાં હુષ-શેકને અવકાશ નથી. હર્ષ-શેકના સંગમાં એવા પ્રસંગમાં સમત્વ, સમભાવ રાખી શકાય એવી ટેવ પાડવી અને મનનું સમતોલપણું રહે એ જ પુરુષાર્થ. ત્યાં જ સમજણની કટી. પરીક્ષાના પ્રસંગે મુમુક્ષુઓને વારંવાર આવે છે. જગતના લૌકિક વિદ્યાર્થીઓને બાર માસે પરીક્ષા આવે પણ મુમુક્ષુઓને વારંવાર આવે છે ને ડગલે ને પગલે તૈયાર રહેવું પડે એ જ સારો અભ્યાસ. શિક્ષક તે પાઠ ભણાવે પણ પરીક્ષા વખતે તે સ્વબુદ્ધિ, સ્વશકિત જ કામ આવે, એટલે પ્રારબ્ધ ફેરવવા ન મથવું. એ તો ફિલ્મમાં જે ચિત્ર જડાઈ ગયું તે જ નીકળવાનું એમાં ફેરફાર ન થાય. સારા નરસા, શુભ-અશુભ પ્રસંગે, ચો, બનાવો બને તેને સમભાવે દષ્ટારૂપ થઈ પસાર થવા દેવા અને એમાં લેપ ન લાગે તેની કાળજી રાખવા પ્રયત્ન સેવ. આ પણ અભ્યાસ છે. જે જે સાંભળ્યું છે, જાણ્યું છે, વાંચ્યું છે, તેને ઉપયોગ કરવો. સમજદારને વધુ મૂંઝવણ હોય છે એમ લોકોકિત છે. પણ એક દ્રષ્ટિએ મુંઝવણ નથી પણ હતી. વાંચન તો તમારી પાસે છે. વખત છે, જિજ્ઞાસા છે, અનુકુળતા છે એટલે એ બધાને લાભ લે. ઉપગ જાગૃત રાખશે. અનુભવોના-બનાવની નોંધ કરશે. ભાવ-પ્રતિક્રમણ હમેશાં કરતા રહેશે. આરોગ્ય ઉપર લક્ષ રાખશે. સમતોલપણું તન-મન અને વાણીનું જાળવશે. નામસ્મરણમાં પ્રમાદ ને કરશે. એ જ.
દઃ ભિક્ષુ ૨૩
સાયલા,
... ૧૪-૪-૫૩ ૦ ૦ ૦ હાલમાં બપોરે તાપ પડે ને સવારે ઠંડી પડે એવું વાતાવરણ છે. બાહ્ય તેમ આભ્યતર પણ એવું જ છે. અંતરમાં કોઈને શાંતિ, સુખ કે આરામ નથી. માત્ર ઉપરનો જ ભભકે, ખોટા ખર્ચા, ફેશનમાં લોકે જીવન વિતાવી સાધના પથે–પત્રની પગદંડી
૨૩૧
Page #275
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરૂદેવ કવિવર્ય પં. નાનસજી મહારાજ જન્મશતાલિદ સ્મૃતિગ્રંથ
રહ્યા છે. સુખની ઇરછાએ દુઃખને શોધી રહ્યા છે. ભૂલવણીના પડદા જીવને ભૂલાવે છે. અસત્યમાં સત્યનો ભાસ થયા જ કરે છે. એથી અસત્ય માર્ગ નથી છોડી શકતા. જ્યાં સુધી પોતાની સાચી ઓળખ ન થાય ત્યાં સુધી એ દશા રહેવાની જ છે. તે માટે “તું કોણ? તું ક્યાં? તું કેવો? તું શું કરે છે? તે શું કર્યું? તેં શું તર્યું? તું કયાં જઈ રહો છે? તું તને જ જે; તારું હિત શેમાં છે? હિતાહિતને વિચાર કર, એમાં ઉપયોગ લગાવ એમ જ્ઞાનીજને પોકારીને કહે છે પણ આ મૂઢ જીવ બહેરાની પેઠે સાંભળતું નથી. એ તરફ લક્ષ જ નથી. માત્ર અંધ પરંપરાએ અનુકરણ કર્યો જાય છે.
... સદગની નહિ પણ પરમાત્માની કપા વરસી રહી છે. પણ જીવ તે અમને અધિકારી નથી થયો. તેથી તેના કરતાં સંસાર-સુખને વધુ ઉપકારક માને છે. એ રુચે છે, ને તે મેળવવા મથે છે અને છેવટ નિરાશ થઈ ઈતર કાર્યમાં વળગે છે. તમે ભાગ્યવાન છે કે એ અમૃતની પિપાસા છે. એ મેળવવા ઝંખે છે, મથે છે. ઈતર પદાર્થ સારા દેખાવડા હોવા છતાં તેમાં રસ નથી આવતો. એ ઉચ્ચ કક્ષાનું લક્ષણ છે. એ જ કૃપાપાત્ર છે કે જેને એ પરમપંથની ઝંખના છે. જ્યારે સાથે રહેતાં અંગત કુટુંબીજનો જેમને રસ નથી એ તમોને ઘેલા, ધૂની, ધર્મઘેવડા, ખોટા ચીલે ચડેલા એવું એવું અનુમાન કરે અને તે કરશે જ.
“દક્ષિણા’માં ખબ જાણવાનું, સમજવાનું ને આચરવાનું આવે છે. છેલ્લા બધા અ કે લક્ષ આપી ઝીણવટથી વાંચવા જેવા છે. એની થિયરી (તત્ત્વષ્ટિ) તે તમે જાણી છે એટલે વાંચવામાં વધુ રસ પડે તેવું છે. મોટા (શ્રીજી)ના પુસ્તક પણ સાધના કરનારા માટે ઠીક છે. વાચન કરતાં એને વિચાર, બની શકે તેટલું શકિત પ્રમાણે વર્તન (૧) પરમાત્મા પ્રત્યે ખુલ્લું થવું ને (૨) તેને બધું સમપી દેવું અને એની પ્રાર્થના, આકાંક્ષા, તમન્ના (એસ્પિરેશન) દ્વારા એને બોલાવવા, પ્રકાશ પ્રગટાવવો. (૩) પ્રકૃતિનું રૂપાંતર કરવું. આ ત્રણ મુદ્દા છે. પણ તે પહેલા આપણું જીવનમાં પણ એક જાતનું વર્તન વહેવારમાં કરવાનું છે. એમાં ધીરજ, શ્રદ્ધા અને સતતપણું નિયમિતતાની જરૂર છે. વર્તનમાં દ્રષના પ્રસંગે પ્રેમ, અન્યની ટીઓના બદલે પોતાની બૂટીઓ, અને જેમ બને તેમ ગંભીરતાથી નિહાળી સહન કરવું, દિલ દરિયાવ રાખવા પ્રયત્ન સેવવો. આ બધું કઠણ તે છે પણ તે આપણે જ જ્યારે-ત્યારે કરવાનું છે. હાલ એજ.
દઃ ભિક્ષુ
૨૪
સાયલા,
તા. ૮-૫-૫૩ ૦૦૦ ત્યાં રહ્યા રહ્યા અહીંના વાતાવરણનું ચિંતન અને તદનુરૂપ જીવન ઘડવાનો સંકલપ કરશે તે જરૂર તમારામાં સ્થિરતા ને શાંતિ આવતી જશે. જિજ્ઞાસા અને અતુરતા હોવી જરૂરી છે. પણ જે જિજ્ઞાસા બુદ્ધિશકિતને તવાભિમુખ ન રાખે તે વાણી વિલાસમાં પરિણમે છે. અને જે આતુરતા હૃદયને પિતાના ઈષ્ટ પ્રત્યે તન્મય ન કરે, અંતર્મુખ ન કરે તે આતુરતા પછી ચૂલમાં જ રચતી બની જાય છે. આટલું ખ્યાલમાં રાખશે. વાંચન-મનન કરી અંતરના કરણે કેળવતા રહેજે. તમારામાં તમને અપૂર્ણતા, નિર્બળતા, ત્રુટીઓ દેખાય છે ત્યાં સુધી સુધરવાને આગળ વધવાને અવકાશ છે. અનુપ્રેક્ષા કરનાર પોતાની ભૂલો-દે જોઈ શકે છે. અને જોઈ શકે છે તે જ પોતાની શકિત, સંગ પ્રમાણે કાઢવા પ્રયત્નશીલ થાય છે. અનંતકાળની ભૂલો, ત્રટીઓ, ટે, અભ્યાસ, માન્યતાઓને થોડા સમયમાં કાઢી શકાતી નથી. થોડાક વખતના શારીરિક દર્દના નાશ માટે લાંબા કાળ દવા અને પરેજી પાળવી પડે છે માટે આમાં ધૈર્ય, ખંત, શ્રદ્ધા ને અપ્રમાદની આવશ્યકતા રહે છે. શાંત વાતાવરણ, ઉત્તમ સંગ અને ઉત્સાહથી ધારવા પ્રમાણે પંથ કાપી શકાય છે. એ જ.
દઃ ભિક્ષુ
૨૩૨
જીવનઝાંખી
Page #276
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરૂદેવ રવિવય પં. નાનચન્દ્રજી મહારાજ જમશતાલિદ સ્મૃતિગ્રંથ
૨૫
ચેટીલા,
તા. ૨૫-૬-૫૩ ૦ ૦ ૦ જાગૃતિ વિના ભાન ન હોય. ભાન વિના જાગૃતિ ન ગણાય. સુખ-દુઃખના ધરણે, ભૂમિકા પર હોય છે. દષ્ટિ એવી સૃષ્ટિ' નું રહસ્ય એ છે કે સત્યદષ્ટિવાળાના મૂલ્યાંકન બાહ્ય દૃષ્ટિવાળાથી તદ્દન ભિન્ન હોય છે સત્યદષ્ટિવાળા અનાત્મ વસ્તુના લાભ-ગેરલાભને લાભ કે નુકશાન માનતા નથી. પોતાની જાતને નુકશાન પહોંચે તેમાં નુકશાન માને છે. આ પરિસ્થિતિ દીર્ઘકાળના સતત અભ્યાસથી થાય છે. મનમાં વિચાર ઊઠે, ઈચ્છા જાગે, ચંચળતા, ક્ષેાભ, વિકાર, તૃષ્ણા કે દ્વેષ પ્રગટે. ત્યારે એ વસ્તુ કયાંથી ઊઠી? કયાંથી નીકળી? કેણે પ્રેરી? એનું મૂળ ક્યાં? એ શેાધવાનો પ્રયત્ન કરે. અંતરમાં ઊંડા ઊતરી શોધ કરે. એ વિચારાદિ પ્રગટે તે એ પ્રમાણે કરવા ન બેસે. એને ભેરુ થઈ તેમાં ભળી ન જાય. પણ તે વિજાતીય તત્વ છે માટે એ તત્વને શોધવાનો અભ્યાસ પાડે. એ માટે આળસ થાય તે તેને માને નહિ અને એની શોધમાં જ પિતાને પત્ત મળે છે. ભિન્નપણાનો અનુભવ પ્રગટે છે. પણ એને સમય લાગે છે. એમાં ધેર્ય, શ્રદ્ધા અને ખંતની અપેક્ષા રહે છે. પુલના નિમિત્ત થતાં સુખ-દુઃખના મૂળ ત્યારે સમજાય છે, કે કોકને માર કેક સહે છે. છેદાય પુદ્ગલ ને વેદે આત્મા. એકના સુખ-દુઃખના પ્રસંગને અન્ય ભોગવી રહ્યો છે એમ અભ્યાસના અંતે જણાય છે. સાપેક્ષતાનું રહસ્ય ત્યારે સમજાય છે. નકામી ધાંધલ, ધમાલેના કેયડા ત્યારે ઉકેલાય છે. શાસ્ત્રના સાચા અર્થો, રહો ત્યારે ખુલ્લાં થાય છે. ધર્મના નામથી થતી સાઠમારીએ ત્યારે શાંત થાય છે. વાડાનાં, જ્ઞાતિનાં, ભિન્નતાનાં, ઊચા-નીચાનાં ભેદે, માન્યતાઓ, સાચી દષ્ટિ પ્રગટે ત્યારે ઓગળી જાય છે. આ વાત બેલનારા ઘણું છે. પણ એને આચરનાર, એ માટે ફના થનાર વિરલ હોય છે. એમાં અથાગ મહેનત પણ છે અને લાભ પણ અથાગ છે. બધી કડાકૂટો ને ભાંજગડો ભૂક્કો થઈ જાય છે. આપણે આપણી પાસેથી આપણે મેળવવાનું છે. પણ આજે મેહના જેરે કઠણ, અઘરું, અસાધ્ય જેવું થઈ પડયું છે. વ્યવહારના બાના, ઘરની મુશ્કેલી જણાય છે તે વાસ્તવિક રીતે સાચી નથી. આપણે સાચી કરી માની છે. મનથી મનાયું છે. એટલી જીવની નિર્બળતા છે. જીવ તપ કરે, ખર્ચ કરે, બીજા દુઃખ સહે પણ આ માર્ગમાં પગ મૂકતા નિમ્ન પ્રકૃતિ તોફાન મચાવી એમ સમજાવે છે કે આપણુથી હાલ બને એમ ક્યાં છે? અને કરીએ, પણ પછી આખું શું? આ કેણ કરે? જગતમાં શું કહેવાય? એવા વિચારે ફરી વળે છે. આમાં મારી વાત પણ ભેગી છે. x x x
દઃ ભિક્ષુ
થાનગઢ,
તા. ૭-૭-૫૩ ૦ ૦ ૦ મારે માટે મને લાગ્યું તેમ લખ્યું. તમેને સરગદષ્ટિ છે એટલે ન દેખાય. ભક્તિ ઓછી છે એ ઓછપનું કારણ મારામાં જ છે એ માનવું જ બરાબર છે. મારો માર્ગ જ જુદે છે. બીજાને બંધ કરતી વખતે એ બેધ હું મારે માટે પણ વિચારું છું. મને જે બૂટીઓ દેખાય છે તે માટે પ્રયત્ન ચાલુ છે. શ્રીજીના (મેટાના) પુસ્તક અરવિન્દની ભાવનાને મળતાં છે. તમને રુચે તેવા સાદા, સમજાય તેવા લખાણના છે. પિતાનું જીવન સાદું, નિદંભી અને ગુરુવચને ચાલી સર્મપણની ભાવનાને અપનાવવા મથામણ કરેલ છે. પિતાની જાતને ન સુધારે તે બીજાને કેમ સુધારી શકે? એટલે સાધકે તે અન્યની રાહ ન જતાં પોતાની જાતને સુધારવામાં બધું લક્ષ આપવું જોઈએ. કઈ દિન નાહિંમત, નિરાશાવૃત્તિ ન કરવી જોઈએ. પિતાનું લક્ષ જે આત્મા તરફ હોય તો નિરાશાનુંક ઈ કારણ નથી. છે ને મેળવવું છે. ભલે વિલંબ થાય, ભલેને બીજા ભવે થાય. પણ થયેલ પ્રયાસ નિષ્ફળ નથી જવાનો. દેશમાં આવવાની પ્રબળ ભાવના જાગશે તે કુદરત મદદ કરશે. ત્યાં રહ્યા પણ ઘણું કરી શકો તેમ છે. જેને સમજ કે શકિત, પિપાસા,
પ્રેમપ્રીતિ નથી એ તે સાક્ષાત ભગવાન સમીપે હોય તે પણ કશું વળતું નથી. અને જેને જિજ્ઞાસા
સાધના પથે - પન્નેની પગદંડી
૨૩૩
Page #277
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરૂદેવ કવિવર્સ પં. નાનસન્ટેજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ
સમજ, શકિત, પ્રેમ, આકાંક્ષા છે તે ગમે તેટલો દૂર હોવા છતાં તુક, સમીપે જ છે. ભાવના અધ્યપણે ઘણું કામ કરે છે. સાચા અને આચરી શકાય તેવા સંસ્કાર પાડવા પ્રયત્ન કરશે.
દઃ ભિક્ષુ
વાંકાનેર,
તા. ૨૬ – ૭– ૫૩ ૦ ૦ ૦ મારી તબિયત સાધારણ ઠીક છે. સ્વાનુભવ કરવાની તો આપણું સમાજમાં પ્રથા જ નાબુદ થઈ ગઈ છે. લે કાને સંભળાવવા માટે અભ્યાસ કરવો અને જેટલે ક્ષોપશમ કર્યો હોય તેટલું તે પ્રમાણે લેકેની પાસે કહી બતાવવું વ્યાખ્યાનમાં જે કહેવાય છે તે વાંચેલું, ગોખેલું, સાંભળેલું અને એકઠું કરેલ જ મોટે ભાગે હોય છે. અનુભવને અર્થે સાધના કરવાની પ્રથા જ નષ્ટ થઈ ગઈ છે. ખરી રીતે પિતાની જાતને શેાધી, એની શુદ્ધિ માટે સતત પ્રયત્ન કરનાર જ કાંઈ મેળવી શકે અને મેળવે તે કાંઈક આપી શકે. સુરિજી વ્યાખ્યાનકાર, શાસ્ત્રના અભ્યાસી ખરા પણ જેનું નામ નિજ અનુભવ કહેવાય એ વસ્તુ નહિ. એ માર્ગ જ દે છે. પ્રાપ્ત કર્યા પહેલાં આપવા નીકળવાની પ્રથા રૂઢ થઈ ગઈ એટલે લક્ષ જ બીજાને બોધ આપવા તરફ મોટા ભાગે રહે છે. એટલે જ કેઈને ક્રિયાનું અભિમાન, કોઈને આચારનું, કેઈને શાસ્ત્ર ભણવાનું તો કોઈને વકતા તરીકેનું ગુમાન વૃદ્ધિ પામતું હોય છે. જેને નાશ કરે ઘટે તે જ વૃદ્ધિ પામે છતાં એ તરફ લક્ષ જ નથી. ધારાધોરણે, કલમ અને સમાચારીના નિયમો, એટલામાં સાધુએ શુંચાઈ રહ્યા છે. સાધુપણાનું છે રણુ, આચારની કઠીનતા ઉપર અવલંબે છે.
ત્યાં તમોને શાંતિ છે, વાંચન-વિચારની અનુકુળતા છે એટલામાં સંતોષ માનવો, “રામ રાખે તેમ રહેવું” એ માન્ય કર્યા પછી વ્યથા અંતરને શા માટે ઉકાળી નાખે છે? હમેશાં ચિત્તને પ્રસન્ન-આનંદી રાખવું. સ્વભાવ તરફ વળનાર, પ્રભુના પગે પડનાર ને પ્રતિકૂળ સંગમાં પણ પ્રસન્નતા કેળવવી ઘટે. એને ખેદ, અફસોસ કે ઉકળાટ રાખે પિષાય જ નહિ.
न हि भवति वियोगः स्नेहविच्छेदहेतुः ॥ અર્થ - વિગ કે વિરહ એ, વિશુદ્ધ પ્રેમ-નેહ કે ભકિતને છેદ ઉડાડી દેવામાં કારણભૂત બનતું નથી એટલું જ નહિ પણ ઊલટું પ્રેમને સતેજ કરે છે.
સ્થૂલ દેહથી ન મળાય તો પણ પત્રથી મળાય છે, ખુલાસા કરાય છે એટલેથી સંતોષ માનવો. દૂર રાખવામાં પણ કુદરતને કેઈ ઈષ્ટ હેતુ હશે એમ માનવું. આસુરીદળના પરિવર્તન માટે પ્રાર્થના-અભીસા કરવી. પ્રયત્ન કરે, એમાં જરૂર સફળ થશે. દક્ષિણમાં તપશ્ચયને અધિકા૨ ખૂબ મનન કરવા જેવો છે. સંવેદન અને વિનિમયને અર્થ ઈક્રિયે દ્વારા મગજમાં જે રિપોર્ટ આવ્યા હોય તેનું સંવેદન થાય છે, પણ એ સંવેદન પ્રાણદ્વારા જ ક્રિયાશીલ બને છે. દાખલા તરીકે :- કર્ણદ્વારા રિપોર્ટ મળે કે ફલાણું પાળીયા નીચે ધન દાટેલ છે. એ રિપોર્ટનું સંવેદન મગજમાં પ્રથમ થાય છે કે ક્યાં છે? કેટલે દૂર છે? કઈ તરફ છે? કેટલું છે? એવા એવા તર્કો થાય એ સંવેદન. પ્રાણ વિના તે કેડની શકિત નથી. એટલે જે જે સંવેદન થાય તે પ્રમાણે પ્રાણુ પિતાની ક્રિયા કરે. એમાં સમ્યક મનનું નિયંત્રણ વિવેકપૂર્વક હોય તો પ્રયાસ સફળ નીવડે. પ્રાણુને ખોરાક સંવેદન. એનો અર્થ એ કે પ્રાણની ક્રિયાશીલતા "મન તરફથી આવતાં સંવેદને પ્રમાણે અને મનમાં ઈદ્રિયો તરફથી આવતાં રિપેટ ઉપર, એમાં કેટલું સત્ય ને કેટલું અસત્ય ? કરવા યોગ્ય છે કે નહિ ? એ વિવેક મન ઉપર આધાર રાખે છે. સંવેદનનો અર્થ સમ્યક વેદવું, જાણવું. પ્રાણુ તે જે તે વેદને પ્રાપ્ત થયા તે પ્રમાણે તે ક્રિયામાં જોડાય છે. ખાવું-પીવું, સૂવું,-બેસવું, રાંધવું-સીધવું, દળવું, ભરવું, કાંતવું, ખોદવું, ચણવું એવા દરેક કામ પ્રાણની શકિતથી મન અને શરીર કરે છે. વિનિમય એટલે આપલે, આપવું ને લેવું. એક પ્રાણુ સમપ્રાણને આપે કે તે એ ક્રિયા પણ પ્રાણની જ
૨૩૪
જીવનઝાંખી
Jain Education Interational
Page #278
--------------------------------------------------------------------------
________________
(પૂજ્ય ગુરૂદેવ કવિવર્ય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
છે. વિનિમય એટલે લેવા-દેવાની ક્રિયા. “દક્ષિણા લક્ષપૂર્વક વાંચશો. ન સમજાય ત્યાં ચિહ્ન કરશે. ઘણાં ભાગે આ તરફનું અંજળ થશે તે વાંચનનો યોગ થશે. એ જ.
. . .
દ ભિક્ષુ
, વાંકાનેર,
તા. ૧૦-૮-૫૩ ૦ ૦ ૦ પરમાત્માના કૃપાપાત્ર બનવું એ તમારા હાથને વિષય છે. માત્ર એની પ્રેકટીસ કરવી અને શકિત કેળવવી જોઈએ. નાના-મોટાને ભેદ રહે જ. કેમકે તમે તે ભૂમિકા ઉપર છે અને તેથી ખેંચાણ પણ રહે એ અસ્વાભાવિક નથી અને તેથી તમને પરાશ્રયી જેવું લાગે. વાસ્તવિક તે સહ સહને જ આશ્રયે જ છે. કેમકે સર્વના ભાગ્ય ભિન્ન ભિન્ન છે. કર્મ અને પ્રારબ્ધ એ સર્વના ભિન્ન છે. કેઈ કેઈના પ્રારબ્ધને ફેરવી શકતું નથી. પણ માતૃહૃદય પોતાના સંતાન પ્રત્યે જરૂર ખેંચાય અને સ્વાશ્રયી સશકત બનાવવા ઝંખે જ એ પણ દષ્ટિ છે. સર્વા ગે સમર્પણ તે ઘણું કઠીન છે. પણ એ જાતનો મહાવરે, પ્રયત્ન, વેલણ એ જાતનું રાખવું. એ માર્ગે પ્રયાણ કરનાર-પ્રયત્ન સેવનારને પ્રકૃતિ વધુ પજવે. મનની વ્યાકૂળતા વધારી મૂકે એ નિમ્ન પ્રકૃતિનું કાર્ય છે. એના સાથે જ યુદ્ધ કરવાનું છે. મેર
હોય છે. પણ કાર્યમાં સફળતા ન મળે તે પણ ગભરાવાનું-મુંઝાવાનું કારણ નથી. નિષ્ફળતા એ સફળતાનું અગાઉનું અંગ જ છે. તમારા વર્તનનું વિરોધી વલણ તમને મૂંઝવે છે. પણ તે તરફ બહુ લક્ષ ન આપવું. લક્ષ આપવાથી તમારે પરાજય અને એને વિજય થાય છે માટે એ તરફ દુર્લક્ષ રાખવું. નામને ભેળવીને બોલે તો ય પણ તમારે લક્ષ જ ન આપવું. એ એમના સ્વભાવ, સમજણ પ્રમાણે બોલવાનો, વર્તવાને તેમને હકક છે. તમને
ગ્ય લાગે તેમ માયાળુ ભાવે વર્તવાન તમોને હકક છે. દરેક કાર્ય મીઠાશથી કરવું.. બગાડવાની જરૂર નથી. માર્ગ તે કાઢનાર જ કાઢશે. તમે જાણતાં પણ નહિ હૈ, એમ માર્ગ થઈ જશે. ભરોસે રાખે X XX આ બધામાં કુદરતના ગૂઢ સંકેત હોય છે. જે સહજ થાય તે કરવું અને પેલો લેક યાદ કરો. “ઘાતથી નિયતિવા ” તમે માગણી કરી, એને મૌન સેવ્યું તે ધીરજ રાખવી, તોડફોડ ન કરવી. જેમ ફિલમની ગેઠવણી પ્રમાણે દ આવે-જાય છે એમ પ્રારબ્ધની ફિલમ ચાલ્યા જ કરે છે. ભૂતકાળ જેવાઈ ગયે, વર્તમાનકાળ જેવાય છે અને ભવિષ્ય હવે જેવું હશે તેવું જેવાશે, એમ શ્ર. જરા પણ ખેદ ન કરે. તમારા પાછળ એક જબરજસ્ત મહાન અધિષ્ઠાન સત્તા કામ કરી રહી છે. માણસને ખ્યાલ નથી તેથી “આ મારાથી થયું” અને “આ ન થયું” એમ લાગે છે ને બોલે છે. પણ પ્રકૃતિથી બંધાયેલ માણસ સ્વાધીન નથી, પણ પરતંત્ર છે. તમે લખો છો કે મારે રાહ સાચા હશે તો મને પરમાત્મા માગ કરી આપશે એ વિચારને વળગી રહેશે. નબળાઈ તમારામાં છે એવી સહે કેઈમાં છે, કઈ વિરલમાં નહિ હોય. લોકલાજ પ્રશસ્ત અને અપ્રશસ્ત એ બે છે. પ્રશસ્ત અમુક હદ સંધી જરૂરી છે અને તે પણું શકિત સમજ અને સમય આવે નીકળી જશે. ઉતાવળ કરવા જરૂર નથી. જે શકિત નથી તે સમય પાકે આવશે. જે પ્રેમ હતો જ નહિ તેને તમે માની બેઠા હતાં એટલે ખટકે છે. નહિ તે ખટકે શા માટે ? તમારી બ્રમણ હતી. કોઈની પ્રકૃતિ કેઈ ફેરવી શકતું નથી. માત્ર અમુક સંગે આવે છે ત્યારે વલણ બદલાય છે. અત્યારે. જે વલણ છે તે અમુક અંગે ઉપસ્થિત થયે બદલાવાનું. તમારે તો ધીરજ, ક્ષમા, પ્રેમ જ વહાવવાનો. કેઈની ભૂલે કે દેશે જોવાની જરૂર નથી. વિરુદ્ધ વર્તનાર પ્રત્યે પણ પ્રેમ દાખવવાની ટેવ પાડો એ સાથે માર્ગ છે. પ્રેમથી કામ લેનારને ગુમાવવાનું કાંઈ નથી પણ લાભ જ છે. પ્રેમની અજબ અસર છે. ગમ ખાનાને વિજય છે. માટે માધ્યસ્થ વૃત્તિ કેળવવી ગરીબાઈ ને શ્રીમંતાઈ લાવી આવતી નથી. એ પણ પ્રારબ્ધને આધીન છે. વિકાસને આ અંગે નથી અટકાવતા. આ સંગે તે વિકાસને વેગ આપવા માટેના છે. આવા સમયે જે વ્યાકૂળતા, છેદ, અફસ, ષષ્ટિ થાય છે. એ વિકાસને રૂંધનારા છે. આવા સમયે પ્રેમ, શાંતિ, સંયમ, વિશાળતા, સમભાવ રાખવા એગ્ય છે. આપણે ધારીએ એવા સીધા સંચાગે હોયે ત્યારે અનકળતામાં બળ ફેરવવાનું કયાં હોય? વીર્ય પૂરવવાને તો આવા (પ્રતિકુળ) યુગમાં જ હોય. બીજાના
સાધના પથે – પત્રેની પગદંડી
૨૩૫
Page #279
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરુદેવ કવિલય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
દેમાંથી ગુણાને વીણી કાઢે ને અમેદ અનુભવો. ન અવાય તેનું કાંઈ નહિ. કામ તે વધુ એવા સ્થળમાં કરવાનું છે. સાનુકૂળતા કરતાં પ્રતિકૂળતામાં વિકાસ વધુ સધાય છે. ભક્તમાત્રના ચિત્ર જોઈ લ્યો. નરસિંહ મહેતા, મીરાં, જ્ઞાનદેવ કે અન્ય કોઈ ભકતો દુઃખમાંથી, અપમાનમાંથી સમભાવ વેદીને આગળ આવ્યા છે. માટે .... પ્રસન્નતા અનુભવ, પ્રસન્ન રહો, તમારા સાથે જ હરિ છે. તમારી કસોટી એ જ કરે છે. એમાં તમે ગભરા નહિ. x x x પ્રતિકળતાની ભારે મુંઝવણ, ભારે વેદના પછી જ સાચું દર્શન થાય છે. ભારે તાપ અને પછી જ વરસાદની ઠંડક થાય છે, માટે વિકાસ તમારા હાથમાં જ માની હ. એ જ
૪ ભિક્ષુ
૦ ૦ ૦ તમારા બધાં પત્રો હું વાંચું છું. સમજાય છે કે શ્રેયના પંથે વિચરવામાં તમારી સામે અનેક જાતની મુશ્કેલીઓ, વિધ્રો અને અંતરાયો ખડી ચેકીએ ઊભા છે. તમારામાં જે અંતરની સાચી શ્રદ્ધા ને વિશ્વાસનું બળ ન હોય તે આવી પ્રતિકૂળતા વખતે જરૂર થથરી જવાય. પૂર્વાવસ્થા, જૂની ઘરેડ અને સ્થાપિત હકકે ભોગવવામાં ગુજારી અને અત્યારે નવી દષ્ટિ મળ્યા પછી, ન જન્મ મેળવ્યા પછી, જૂના સંસ્કારોનું અવસાન થયું નહિ હોવાથી જૂની સત્તા પ્રકૃતિગત અને નવા અમલ નવજીવનના પગરણની વચ્ચે ઘર્ષણ કરે એ પણ સ્વાભાવિક છે. આવા સગોમાં મધ્યસ્થ રહેવાનું ભગીરથ પુરુષાર્થ કેળવવો જોઈએ. એક બાજુ રાગ-મોહ ખેંચાણનું લશ્કર કે, તિરસ્કારનું ટોળું છે. એ બને તોથી પર રહી આત્મલક્ષી સમભાવ, વીતરાગભાવ અને નિલે પદશાનું પ્રગટીકરણ કરો એટલે જરૂર તમે વિજયી થશે. શબ્દથી મુંઝાઈ જવાની કોઈ જરૂર નથી. આત્માની એવી સ્થિતિને સ્વસંવેદનથી અનુભવ કરવાની જ આવશ્યકતા છે. આવી સલાહ સ્નેહભાવે જે કાંઈ લખાય છે તે ઉપયોગી લાગે તો અનુભવ કરશે. બાકી તો પૂ. ગુરુદેવ અપૂર્વ સીંચન કરી રહ્યા હોય ત્યાં મારે લખવા જેવું પણ શું હોય ? સંભવ છે કે ઉતાવળે લખવાથી સ્થિરતાના અભાવે લખાણમાં કોઈ વિચાર, સ્કૂલના કે ઉતાવળે અનુમાન કર્યું હોય તે મારું લક્ષ ચશો. એ જ.
લિ ચિત્તમુનિ
વાંકાનેર,
તા. ૨૩-૯-૫૩ ૦ ૦ ૦ તમે જેમ હદયથી ક્ષમા માગી છે એ આપવા સાથે અમે પણ અંતઃકરણથી ક્ષમા યાચીએ છીએ. ત્યાંના ધર્મકરણીના, તપશ્ચર્યાના સમાચાર પણ જાણ્યા છે. તમારી ભૂલનું સરવૈયું બતાવ્યું, ક્ષમા માગી. બાહ્યદષ્ટિએ જીવે અનેકવાર ક્ષમાને વ્યવહાર કર્યો છે. એ વ્યવહાર બાદષ્ટિ પ્રરતે બરાબર છે, પણ ખરી ક્ષમાનું સ્વરૂપ અંતરદષ્ટિ પ્રગટયા બાદ સમજી શકાય છે. અનંતકાળથી આવા વ્યવહાર ઓઘદષ્ટિએ થયા છે અને થાય છે. જેટલી સમજ, દષ્ટિની વિશાળતા એટલા અંશે ક્ષમાપનાનુ રહસ્ય સમજાય છે. પ્રતિક્રમણદિ ક્રિયા પણ એ પ્રમાણે થાય છે. બધામાં સાચી દૃષ્ટિની જરૂર છે. એ દૃષ્ટિ ક્ષપશમના પ્રમાણે પ્રગટે છે અને ક્ષપશમ વિચારપૂર્વકના શુદ્ધ પ્રયત્ન થાય છે. તમે જે રસ્તે કાર્ય કરો છે તે શ્રદ્ધાપૂર્વક કર્યું જાઓ. કેઈની ક્રિયા, જ્ઞાન કે ચમત્કાર દેખીને મન ન ડગાવશે. આત્માની અનંત શકિત છે. જુદા જુદા માર્ગે, જુદે જુદે અનુભવ થાય છે. આપણું લક્ષ અંતરથદ્ધિનું છે માટે કચરો ન પિસી જાય તેની સંભાળ, ઉપગ રાખવે. ગમે તેવા સંગમાં પ્રસન્નતા, આનંદ ન ગુમાવાય તેની કાળજી રાખવી. અત્રે આવી નથી શક્યા એ માટેનું દુઃખ થાય એ ભૂલ છે. અમે સ્થૂલ દેહે તમારી પાસે નથી પણ તમારા હૃદયમાં અમારું સ્થાન છે, અને અમારા હદયમાં તમારી ભકિતનું સ્થાન છે. પરસ્પરની સ્નેહરશ્મિ દેલનના વાયરો ચાલુ જ છે. આટલા વર્ષના સહવાસથી એટલી મજબૂતાઈ, શ્રદ્ધા હોવી ઘટે. ઇવરને બધું સોંપનાર એવી માગણી ન કરે કે “આમ
૨૩૬
જીવનઝાંખી
Page #280
--------------------------------------------------------------------------
________________
}પૂજ્ય ગુરૂદેવ કવિલય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ{
નહિ પણ આમ થાય” “ આમ ન થાય તે ઠીક એવી માગણી ન જ હોય. એને પિવાય તેમ કરે ને પોષાય ત્યાં ને તેમ રાખે. તેમાં આનંદ જ માનવે એ ભકતને ધર્મ છે. એ વિસરી કેમ જવાય? આર્તધ્યાનથી ચેતતા રહેજે. કસોટીમાં મજબૂત, દઢ રહેજે. x x x
દઃ ભિક્ષુ
૩૧
વાંકાનેર,
તા. ૨૪-૯-૫૩ : ક્ષમાપના : ખમાવું છું ક્ષમા કરજે, બધા ગુના પરસ્પરના મિલાવું છું હદયવીણા, સુરીલા તાર જીવનના. x
x ૦ ૦ ૦ તમારા પત્ર વાંચું છું. સતેષ થાય છે. આજે તે ક્ષમાપના નિમિત્તે ડું લખું છું. દર વર્ષે આ રીતે ખમાવવાની પ્રથા વર્ષોથી ચાલુ છે. ખમાવનાર ખમાવે છે અને ક્ષમા આપનાર ક્ષમા આપે છે. પરિણામ સૌ કોઈ જાણે છે. જાગૃત આત્માને આ બધું કૃત્રિમ અને નાટકી લાગે છે અને સૂતેલ આત્માને પરિણામની કંઈ પડી નથી હોતી. ખરું જોતાં જીવનવીણ સમગ્ર રીતે સુરવાળી અને તાલબદ્ધ હોવી જોઈએ. એવું જ્યારે બને ત્યારે બધા ક્ષેત્રમાં સુસંવાદિતા અને સુમેળ બની રહે છે. જેમ વીણાને પ્રધાન તાર ચાર કે પાંચ હોય છે અને બાકીના ગૌણ તાર પંદર-વીસ હોય છે. મુખ્ય તાર જ ગૌણ તારને જીવનદાન કરે છે એટલે કે ઉપરના તાર ઉપર વીણાવાદકની આંગળી ફરતી હોય છે ત્યારે એની પ્રેરણાથી નીચેના ગૌણ તાર ઝણઝણી ઊઠે છે અને દિવ્ય સંગીત રેલાય છે. સામાન્ય રીતે વીણાને અંગે હું આટલું જાણું છું. એના જાણકાર આથી વધુ અને જરા વિશદ સ્વરૂપે જાણતા હશે. બસ, આટલા ઉપરથી હું જીવન વીણાની નીચે મુજબ કપના કરું છું.
જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ અને વીર્ય એ આધ્યાત્મિક જીવનના મુખ્ય તાર છે. ગણતાએ એ જ વસ્તુને નીપજાવનાર બીજા અભુત વ્યવહાર–લક્ષી અનેક તારાની કલ્પના કરી શકાય. એ જીવનવણુ વગાડનાર કાંતે જાગૃત થયેલ અંતરાત્મા હોય અથવા તે જેણે જીવન ઘડતરની સંપૂર્ણ જવાબદારી સ્વીકારી હોય એવા સદ્દગુરુ એ જ ઉત્તમ વીણાવાદક ગણાય. આ વસ્તુના અભાવે આજ-કાલ અસંખ્ય જીવનવી બસુરી અને બતાલી અહીં-તહીં અથડાતીકુટાતી હોય છે. અને ક્ષમાપનાનું નાટક ભજવતી હોય છે. ઉપરના ચિંતનપ્રધાન લઘુકાવ્યમાં બેલનાર પોતાની જીવનવણને હદયવીણમાં પલટાવી તેના તાર સુરીલા કરવાનો સંકલ્પ કરે છે. એક દએિ એ ધૃષ્ટતા જ છે. જેણે પિતાના જીવનમાં સમ્યગ જ્ઞાન, દર્શન, ચારિત્ર તપ અને વીચેની સાચી સાધના કરી હોય તે જ એવા ઠરડા એલા કે તૂટેલ તારનું સમારકામ કરી શકે. બાકીના બધા જીવો ઘસંજ્ઞા કે લોકસંજ્ઞાની ઊડી ખાઈ-ખીણમાં ખદબદતા પામર જી હોય છે. એ લક્ષથી વિચારીએ તે આપણું સ્થાન કયાં છે? એને આપણને પ લાગે. અને પરિણામે જીવનસુધાની અદમ્ય તૃષા જાગે તે જરૂર બેડો પાર થઈ જાય મને, તમને, બધાને એવી પિપાસા જાગૃત હે.... એ જ વિશેષ સમાચાર પૂ. ગુરુદેવે લખ્યા છે.
લિ ચિત્તમુનિ
વાંકાનેર,
તા. ૮- ૧૦-૫૩ ૦ ૦ ૦ લેકે તપસ્યા કરીને દેશો બાળવા, નાશ કરવા ભિન્નભિન્ન પ્રકારે ક્રિયા કરે છે. પણ દોષ નવા ન પેસી જાય, નવા કર્મો ન બંધાય એ તરફ લક્ષ નથી આપતાં અને ચાલતી ક્રિયાથી દે ઘટયા કે નહિ? વ્યસને, સાધના પથે-પત્રની પગદંડી
૨૩૭
Page #281
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરુદેવ કવિવય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ
કૂટવા, હાજતા, નિર્બળતાએ, વિષમવૃત્તિઓ ઘટી કે નહિ? એને હિશાબ, નજર, તપાસ કે ચીવટ રાખતાં નથી. જ્ઞાનીજનેાની બતાવેલી દવા આરોગયા છતાં પ્રકૃતિમાં, સ્વભાવમાં, હાજતેમાં, પ્રમાદમાં ફેર કેમ ન પડે પણ માટે ભાગે લેાકેા અધપરંપરાએ અંધ અનુકરણ કરીને સમય, શિત અને સાધનાને વ્યય કરે છે. એના ઉપાય . સમ્યક વિચાર છે. એ દ્વારા પોતાની જાતને, પેાતાના આત્માને ઓળખવા પ્રથમ પ્રયત્ન કરવા ઘટે. જયાં સુધી પેતા તરફે લક્ષ ન હોય ત્યાં સુધી દષા ઘટે નિઠુ અને થતાં પાપે, થતાં કર્મો અટકે નહિ. જેટલી ચીવટ શરીરના હૃ માટે છે તેથી વિશેષ આત્મા માટે હાવી જોઇએ. કેમ કે જેને ‘હું” ‘હુ” કહું છું તે આત્મા પોતે જ છે અને શરીર તેને રહેવાનુ મંદિર, વેશ્વન, ઘર છે. પણ જીવ ભૂલ્યા છે, મા ભૂલ્યા છે. માટે પોતાને એળખવા પ્રયત્નશીલ થવુ અને ક્રિયાએ સમજપૂર્વક કરવી. અભ્યાસ, ભકિત, ક્રિયા, તપસ્યા આદિ સર્વ આત્મશુધ્ધિ અર્થે હાય છે.એ બધુ કરવા છતાં આત્મશુધ્ધિ ન થઈ, પ્રકૃતિ ઉપર કાબૂ ન આવ્યે, કષાયની શાંતિ ન થઈ તે એ બધી ક્રિયામાં ભૂલ રહી જાય છે એમ જાણવું જ રહ્યું. હૃદયશુધ્ધિની પરીક્ષા પ્રત્યેક કાર્યમાં થાય છે. જીવે એ તરફ લક્ષ રાખ્યુ જ નથી. પણ આત્મશુધ્ધિ માટે જ હોય છે.
પ્રાર્થનાએ
6; ભિક્ષુ
૩૩
3.
૦૦૦ માણસ પેાતાના વિકાસ પ્રમાણે અનુભવાના રહસ્ય ઉકેલી શકે છે. એક જ બનાવના અષ્ટિ પ્રમાણે મણુસ ભિન્નભિન્ન કરે છે. ઘણા બનાવા સામાન્ય હોય તે બાળજીવને મહાન લાગે અને મહાન હોય તે સામાન્ય લાગે, પણ બધાય અર્થપૂર્ણ હોય છે. આખું વિશ્વ તાલબધ્ધ, નિયમિત છે. માત્ર માનવ ખતાલે બની ગયે છે. સાપેક્ષવાદ ખૂબ જાણવા જેવા ને વિચારવા જેવે! છે. બહારની અસર મન પર ન થવા દે તે ખળવાન ને આરેગ્ય ભાવીને માનવા છતાં પુરુષાર્થમાં ઉણપ નહિ લાવનાર, સમજદાર ગણાય. થવા ચેાગ્ય થયું છે ને થવા યેાગ્ય થાય છે ને થશે. એમાં વિશ્વાસ રાખનારને અફસોસ થતે નથી અને પ્રસન્નતા ગુમાવતા નથી. પ્રસન્નતા, આનંદ એ તે આપણી ચીજ છે. તેને છોડીને પરની ગંધાતી ચીજને શા માટે અડકવુ? આ માટે ઉપયાગ રાખવા એ જ અમે ઘ ઉપાય છે. જેમ બને તેમ અમૃતસાગરની નજદીક જવા મથવું, હરઘડી હિરનું સ્મરણ, ચિંતન, મનન કરવું, નામસ્મરણ ન ભૂલવું. વિશોતે આવવાનાજ, એ જ કસેટી છે.
દઃ ભિક્ષુ
૨૩૮
૩૪
સાયલા,
તા. ૨૧-૧-૫૪
સુરેન્દ્રનગર, તા. ૨૩-૭-૫
૦ ૦ ૦
વાતાવરણને આપણે સારુ શુદ્ધ કરવુ છે એ ભાવનાથી તેા આવ્યા છીએ એટલે એવી કંઈ ચિંતા કે ઉપાધિ નથી. જ્યાં અંતપ્રેમ, ભકિત કે પાતાપણાની ખામી હૈાય ત્યાં આપણે વધુ આશા ન રાખીએ. છે તેનાથી સતેષ માનીને નિભાવી લઈએ. જૈવે સમય, જેવુ સ્થાન તે પ્રમાણે વર્તવું ઘટે. મારા માટે જે વિશેષણા લખ્યા તે વધારે પડતા છે. મારામાં એવુ કશુય નથી. હું પાતે જ એક વિદ્યાથી જેવા છું. સાધુનો વેશ અને થોડી વાતચીતથી મને જ્ઞાની કે ચેગી કે કર્મ યાગી માની લેનાર ભૂલે છે. અપૂર્ણ અભ્યાસી કાઈ ચેાગી કહેવાય? એ તે હાસ્યાસ્પદ ગણાય. યાગી હાય તે સઘાડાના બંધનમાં રહે? સંઘાડાના વ્યવહાર કરે? એ તા ધ્યાનમાં જ મસ્ત રહે. એના લક્ષણૢા મારામાં નથી. એ બધું તમે તમારી ભકિતથી લખા છે. કિતની આંખે એવુ દેખાતુ હશે પણ એ વ્યાજખી નથી. જેમ તમે અભ્યાસી છે. તમે હુ પણ અભ્યાસી છું. સાધના કરવાને ઈચ્છતા સાધક છું. સાચા સતાના વિચાર
જીવનઝાંખી
Page #282
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરૂદેવ કવિવર્ય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
કરતાં મારે માટે મને શરમ થાય છે કે આટલા વર્ષે પણ હજી અધવચ્ચે જ રહ્યો. સંઘાડાની લપેમાં મારું કાર્ય સાધી ન શકે. મારી ભાવના પાર પાડવામાં કુદરતે સંકેતપૂર્વક વિધ્રો નાખ્યા ! બીજાને ઉપદેશ દેવાને દેવાદેડ કરી એ સમજાય છે. શક્તિ હતી ત્યાં સુધી બહાર રખડપટ્ટી કરી અને હવે શરીર અટકયું ત્યારે સાધના માંડી અને તે પણ વિધ્રો પર વિડ્યો. આ સ્થિતિ મારી છે. આ સાંપ્રદાયિકતા, સંધાડાના વ્યવહારો મને બિલકુલ અર્થ વિનાના લાગે છે. મારી ભાવનાને અનુરૂપ ક્યાંય દેખાતું નથી. સાધના અર્થે સ્થિર ન થવાયું. સમાજમાંના વાતાવરણ, ભાવના, માન્યતાને તે તો જાણે છે. હાલ એ જ.
૩પ
સુરેન્દ્રનગર,
તા. ૪-૧૦-૫૪ ૦ ૦ ૦ તમારું આત્મનિવેદન, ભાવના, રુચિ, અંતરની અભિલાષા એ મારા ખ્યાલમાં છે. શુષ્કતા નથી એ નિજ છે. વસ્તુની ઝંખના છે, અંતરનો પિકાર છે ને હોય. જ્યાં સમાનતા ઉચતા ન હૈ હોય ત્યાં નિવેદ પ્રગટે. એકાંતમાં, ઘરમાં કે નીરવ સ્થાનમાં ગમે ત્યાંથી નૈસર્ગિક આનંદ પ્રગટે તે ત્યાંથી મેળવો અને હૃદયમાં ઊંડા ઉતરાય એટલું ઊતરવું - રમવું. કુદરતના વાતાવરણમાં પદાર્થો, દ, વાણી, ઔષધ, ઉપચાર રહેણી -કહેણી એ બધા અલાદકારક, આનંદજનક, જીવનને વેગ આપનારા હોય છે. બાકી કૃત્રિમ સુંદરમાં સુંદર દેખાતાં પદાર્થો કે ટો, વાણી કે કાંઈ પણ એ ક્ષણિક સંતેષ આપી જીવનને વિકૃત કરનારા હોય છે પણ એ આંખ વિના દેખાય નહિ. દિવ્યચક્ષુવડે જ એ જોવાલાયક છે.
જેમ ભગવાનના દર્શન માટે દેવ આવે છે ત્યારે ગૌતમાદિકને દેવ નાટક બતાવે છે. ત્યારે પિતાનામાંથી અનેક બાળકે, સ્ત્રીઓ, પુરુષે વિવિધ પ્રકારના અસંખ્ય પ્રાણીઓ, પદાર્થો, વરતુઓ બહાર કાઢે છે અને આખું નવું જગત પિતામાંથી ખડું કરે છે. એ બધામાં દેવ પિતે જ એક હોય છે છતાં અસંખ્ય જુદી જુદી જાતનાં, નાના -મોટા, સુંદર - અસુંદર દશ્યો સંક૯પમાત્રથી બનાવે છે અને પાછા પોતાનામાં સમાવી દે છે. એમ મહાસત્તાએ પિતાના અધિષ્ઠાનવડે આખું વિશ્વ, આનંદ અર્થે આનંદરૂપ પૂર્ણમાંથી પૂર્ણરૂપે સજર્યું હોય એમ લાગે છે. એટલે જ્યાં જુઓ ત્યાં એ જ છે. આપણી દ્રષ્ટિનો જે વિકાસ, જેટલે વિકાસ એટલું ને એવું દેખાય છે. પર્યાયરૂપે, કાર્યરૂપે, અનિત્ય છે છતાં નિત્ય દેખાય છે. પૂર્ણ પુરુષ, મહાસત્તા, ચૈતન્યઘન, આનંદસ્વરૂપ પોતે નિત્ય, અખંડ ત્રિકાલ અબાધ્ય છે. પણ તેને જોવાને દિવ્યચક્ષને અભાવ છે. તેથી બીજુ દેખાય છે. એ દિવ્યદૃષ્ટિ, દિવ્યશકિત, દિવ્ય સ્વરૂપ માટે જ પુરુષાર્થ કરવાનો છે. ચીજ સમ્યક વિચાર છે. આ વાત તમારા લક્ષમાં આવેલ છે એટલે જ તમારા લખાણમાં હું એ વાચું છું. મારા કોઈ અનુયાયીમાં આ લક્ષ હ દેખતો નથી. જેમ જેમ અભ્યાસ વધે છે તેમ તેમ સ્થિરતા, એકાગ્રતા, વૈરાગ્ય, ઉપયોગ અને એમાં રસવૃદ્ધિ થાય છે. તમને જ જે તે પ્રતીતિ થશે કે અગાઉ કરતાં તમે વધુ ઠીક છે. ઘેડ પંથ કપાય છે. નિસર્ગમાં આનંદ લેવાના અભ્યાસી થયા છે. જરા દષ્ટિ કરશો તે ખાત્રી થશે કે પાલમપેલ નથી પણ તમારા પગ નક્કર ઉપર છે. આમાં ધૈર્યની અપેક્ષા રહે છે. જેનું અધિષ્ઠાન આનંદઘન હોય ત્યાં દુઃખ, શેક, સંતાપ હોય જ નંહિ. છતાં દેખાય છે એ તદ્દન સત્ય છે. પણ દેખાય છે તેમાં દોષ દષ્ટિને છે. વરતઃ તે જે છે તે જ છે. એ જ .
૬ : ભિક્ષુ
સાયલા,
તા. ૧૩-૧૨-૫૪ ૦ ૦ ૦ તમારો તા. ૧૮ મીને પત્ર મળે. તમારું તાત્વિક લખાણ તમારા હૃદયની પરિસ્થિતિને જણાવે છે. તમને અધિષ્ઠાન મહાસત્તાની શ્રદ્ધા રગેરગમાં ઊતરી ગઈ છે એમાં અદ્વૈતવાદનું સૂચન છે. જે દર્શન આનંદઘનજી,
Jain Education international - સાધના પથે – પત્રોની પગદંડી
- ૨૩૯
Page #283
--------------------------------------------------------------------------
________________
=
=
=
પૂજ્ય ગુરૂદેવ કવિલય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાલિદ સ્મૃતિગ્રંથ
-
-
-
ચિદાનંદજી, યશવિજયજી અને શ્રીમદને થયેલ, એના ચમકારા એના કાવ્યમાં દેખાય છે. “અવધૂ નટ નાગરકી બાજ. (આનંદઘનજીના) એ પદમાં ચેકનું અદ્વૈત દર્શન “જલધર બુંદ સમુદ્ર સમાણી”- “અબ લાગી?” એ ચિદાનંદજીના પદમાં ચેતન અબ મેહે દરસન દીજે.” એ યશોવિજયજીના પદમાં અને શ્રીમદ્ તે ચેકનું લખે છે “કલાકાર સર્પ, અધિષ્ઠાન હરિ એ સિવાય અમને કાંઈ સૂઝતું નથી.” જેનશાસ્ત્રમાં “g ag” “ gi નળ સે સવં નાન” એટલે એકમાં સર્વ છે. આ અર્થને એ દષ્ટિવાળા જ સમજી શકે. એ ઘડ બેઠા પછી જીવનને પ્રવાહ કરે છે. જીવનમાં દષ્ટિ બદલવાની જરૂર છે. સોનગઢી વાત તે અધ્યાત્મની કરે છે પણ અક્રિય, શક, દષ્ટિ વગરની. તમને ઝાંખી પણ દૃષ્ટિ પ્રગટી છે તેથી એ પ્રકારનું જ દેખાય છે. કુદર ની રચના, રમણીયતા તરફ દષ્ટિ જાય છે એથી જ બહારના વ્યવહારો ફીક્કા રસહીન લાગે છે અને લાગવા જ જોઈએ. ઉપયોગ વધુ વાર ઢકે છે. બીજા સંગે, હકીકતે રૂચતી નથી છતાં તમારી પાસે કામ કરાવે છે કે તમે કર્યું જાઓ છો. મારા આટલા સેવકોમાં તમારી ભૂમિકાએ હજી કોઈ દેખાતું નથી.
મારા શરીર માટે તમે ચિંતા ન કરો. વૃદ્ધ શરીર થાય એટલે ધાર્યું કામ ન આપે, તથાપિ ગાડી ઠીક ચાલે છે. મને ભરોસો છે નાથનો. એ દોરે છે હું દેરાવ છું. મારું કર્યું કે ધાર્યું થોડું થાય છે? એની કૃપા દેખાય છે. તમાં રસ્તા પર ચાલી રહ્યા છે એ દેખી મને ખૂબ આનંદ થાય છે. અનાસકતભાવ હોય ત્યારે અર્પણતા પ્રગટે છે. સંપૂર્ણ અર્પણતાને તે વાર લાગવાની પણ એ તરફનું વલણ છે. મૂલ્યાંકન, ભાન મેં નથી કરાવ્યું પણ તમારામાં આપોઆપ ઉઘાડ થયે છે. તમારામાં એ ગ્યતા છે. હું તો નિમિત્ત છું. વ્યવહારિક કાર્યોમાં મિશ્રતા છે. તદ્દન નીરસતા નથી. એમાં પણ ક્રમ છે. ધીમી ગતિએ ચલન થાય છે. કાર્યમાં ઉદય તો ખરો, પણ તે સાથે તણાવામાં જેટલે રસ એટલી સ્વાર્થની ગંધ. નિઃસ્વાર્થતા પ્રગટે એટલે બંધ જ નથી. કુટુંબી કાર્ય છોડી ન શકવામાં લેણ-દેણમાં પણ થોડા કારણે ગૂંથાયા હોય છે. એની ચિંતા ન કરવી. સ્થિતિ પાક કાળે આપોઆપ સત્સંગ, અનાસકતતા પ્રગટશે લક્ષ ન ચૂકાય. એકની જ બધી રમત છે. દેખાતા દશ્યમાં પ્રલોભન જેવું કશું જ નથી. ઘણું કાળની ભ્રમણું, ટેવ, અભ્યાસ છે. તેને છોડવા ખૂબ ધ્યાન, ચિંતન, મનન કરવું. એ તમે કરો છો.
દ: ભિક્ષુ
૩૭
સાયલા,
તા. ૫-૨-૫૫ ૦ ૦ ૦ ધાર્યું ધણીનું થાય. તમે ૨સ વિના કાર્ય કરે છે પણ પ્રભુ અર્થે–રસથી ડ્રખ્યા સિવાય-કામ કરતાં થાઓ. પ્રસન્નતા ને આનંદને ન ગુમાવશે. મુશ્કેલીમાં જ સાચી કસોટી થાય છે. એમાં જ વિકાસ સધાય. મુશ્કેલી પણ એણે જ મોકલી છે. એ રાખે તેમ રહેવું અને મેજમાં રહેવું. અણગમે, બેચેની એ મારા નાથને પસંદ નથી. એની રમત જ એવી છે. માટે એ રમતને રમત સમજી જોડાવું અને વગર ખેંચે સુંદર કામ કરી બતાવવું ૦ ૦ ૦ પાસે તમારા સંભારણા થયા હતાં. તમારા માટે જે છે તે બરાબર છે. જરાય મુંઝાવું નહિ. આનંદથી જાવું. કેઈ દુશમન કે પર નથી. અંદરના દશમને બરાબર ખ્યાલ રાખી ચેતતા રહેવું. તમારી અંતરદશા માટે સંતેષ લેવા જેવું છે. વ્યવહારના દરેક કાર્યમાં ઓતપ્રોત ન થતાં મધ્યસ્થવૃત્તિ રાખવાથી બધી મૂંઝવણ ધીમે ધીમે શાંત થઈ જશે. જે વાતાવરણમાં તમારે વસવાનું છે તે ચારેકોરથી લૌકિક ભાવનાથી રંગાયેલ છે. અને તમને લોકોત્ત૨ ભાવનાને ચેપ લાગે છે એટલે શરૂઆતમાં અકળામણ થવાની જ. પરંતુ જેમ જેમ આંતરિક ભાવનાથી, નિજ સામર્થ્યથી લકત્તર ભાવ છે કરણમાં મજબૂત બનતો જશે તેમ તેમ તમારું વિશિષ્ટ સ્થાન નકકી થતું જશે. પણ એ બધો આધાર તમારા પુરુષાર્થ ઉપર જ છે. કંટાળવાની કોઈ જરૂર નથી. જરૂર છે માત્ર નિજ રમણતા માટે સંકલ્પબળની. જે લક્ષ જાગ્રત થયું છે તે કાળક્રમે એ બળ પણ આવી જશો. નિરાશ થવાની પણ જરૂર નથી. જીવનશોધન, ગીતામંથન ફરી ફરીને વાંચશે, એ પ્રેરક ગ્રંથ છે. એ જ. અમે શાંતિમાં છીએ. ઘરમાં બધાને પ્રભુસ્મરણ.
દઃ ભિક્ષુ
૨૪૦
જીવનઝાંખી
Page #284
--------------------------------------------------------------------------
________________
પર Jદવ ડવિષય પ. નાનગઢજી મહારાજ જન્મશતા૯િદ :
૩૮
સાયલા,
તા. ૧૪ – ૩ – ૫૬ ૦ ૦ ૦ સાધનાને અમૂલ્ય સમય અને અમૂલાં સાધનો સદુપયોગ કરવા, આંતરદષ્ટિ પ્રયત્નપૂર્વક પ્રગટાવવા અને ધ્યેયને વળગી રહેવા ખૂબ જાગૃતિ રાખશે.
નકામે ઘણા સમય ગયો એ ખોટને પૂરી કરવા તેમજ જીવનશુધિમાં પ્રમાદ ન થાય એ માટે સદા ઉપગ રાખશે.
જગતના અન્યજનો ગમે તેમ કરતાં – કરાવતાં હોય એની પંચાતમાં – ઉપાધિમાં ન પડશે, કેમકે આપણે ઘણાં કાર્યો કરવાનાં છે અને સમય ઘણે અલ્પ છે.
પાશલા – કંદાઓથી, જગતની જાળથી, પ્રભથી, તંદ્રના પ્રસંગોથી, માનઅપમાનની ભૂલભુલામણીથી, હલકી વૃત્તિઓના પ્રપંચથી, જીવનને ગંદુ બનાવનાર ગંદકીથી હંમેશા ચેતતા રહેજે.
ખબ લક્ષપૂર્વક ભાવપ્રતિક્રમણ કરીને, હદયશદ્ધિ કરી પરમાત્માનું સ્મરણ કરતાં કરતાં, તેમના નામોચ્ચારણ કરતાં કરતાં શયન કરશે. બધાંમાં અતૂટ સંપ, ઐક્ય જળવાય રહે એવા મધુર, મીઠાં, પ્રેમાળ, નિર્દભ વર્તન રાખશે.
ઉપયોગી અભ્યાસની, અનુભવની, પ્રસંગની નોંધ રાખતા રહેશે. તમારામાં ભરેલ આનંદ-પ્રેમના પ્રવાહની મોજ માણતા રહેશે. કદીયે નિરૂત્સાહી, નિરાશાવાદી, હેતવીર્ય, હતપ્રભ ન થશે. સદાય આનંદમાં પ્રસન્નચિતા રહો એ જ ભલામણ છે.
દઃ ભિક્ષુ
૩૯
સાયલા,
તા. ૨૯: ૩-૫૬ ૦ ૦ ૦ તમારી માનસિક અવ્યવસ્થિતતા જાણી, સાધકમાત્રને એવી ગડમથલ, અથડામણું, મુંઝવણના માર્ગેથી જ પસાર થવાનું હોય છે. પણ એ કાયમ ન રહેવી ઘટે. પાછું સમાધાન, શાંતિ, વ્યવસ્થિતતા સાધી લેવા પ્રયત્ન કરો. અપકવ અવસ્થામાં એ બધું સંભવિત છે. છતાં નિશ્ચિંત રહેશે કે એ બધું જવાનું છે, કાયમનું નથી. સમુદ્રના પવનથી તરંગોની માફક પ્રસંગો હદયમાં તરંગે પ્રગટાવે છે. જાણે કે હવે શું કરવું? હવે શું થશે? એમ ભાસે પણ એ બધા માની લીધેલા નકામા બીવડાવનારા દયે છે. એવા પ્રસંગે અંતરમાં ઊતરી નામસ્મરણ કરવું એ અમાઘ ઉપાય છે. ભાવી મિથ્યા ન થાય પણ સ્મરણથી જરૂર શાંતિ થાય. સાધકને અણધાયાં વિરોધે લાગે પણ વિરોધ તમને જણાવીને ન આવે. એ વિરોધ નથી, કસેટીઓ છે અને જરૂરના છે ને આવે છે. એથી નાહિંમત થવાનું નથી. કસોટી સેનાની થાય. કુલ સુગંધવાળા જ ચૂંટાય, આવળના નહિ. સાચા મોતી જ વીંધાય. ભકતને જ વિધ્રો, કટે, મુંઝવણના પ્રસંગે આવે એ સનાતન નિયમ છે. તમે ટકી રહ્યા છે તેમ વધુ મજબૂત બને. ખડક જેવા બને. શારીરિક, માનસિક કે કૌટુંબિક અણગમતા પ્રસંગે આવે ત્યારે ખબ પૈર્યવાન, અકંપ બને. એ બધા સાચા સ્થાયી નથી. પણ તમને ભ્રમણાથી એ વિચાર મુંઝવનારા દેખાય છે પણ આખર સત્ય સમજાય છે. અનુભવે જ સમજાય અને ત્યારે જ પરિપકવતા આવે. એ જ માર્ગ છે. લૌકિક વ્યવહારમાં જીવને જેટલે હર્ષઆનંદ છે એટલે લોકોત્તરમાં નથી આવતો. લકત્તા૨ માર્ગે અંતરચક્ષ ખુલ્યા પછી જ પગલું ભરવાનું મન થાય છે અને લૌકિક-માર્ગે મુસીબતે વેઠીને, કષ્ટને સામનો કરીને, જીવનને હોડમાં મૂકીને પણ વગર ઉપદેશે જાય છે. કેમ કે એ માર્ગ જોયેલ, જાણેલ ને અનુભવેલ છે. પણ લો કેત્તર તરફ જીવે અનુભવ જ નથી કર્યો. એના આનંદનું સ્વપ્ન પણ નથી આવ્યું. તેથી જવાનું મન ન થાય. તેમ એ તરફ લક્ષ પણ ન આવે તે સંભવિત છે. એટલા માટે જ્ઞાનીઓ સમષ્ટિ ઉપર પ્રથમ વધુ ભાર મૂકે છે. ક્રિયાઓ પણ એ માટે છે. “બિના નયન પાવે નહિ, બિના નયનકી બાત, સેવે સદગુરુ ચરણકો એ પાવે સાક્ષાત્ ?. “શ્રીમદને વાંચવાને મહાવરો રાખશે.
દઃ ભિક્ષુ સાધના પથે - પત્રાની પગદંડી For Private & Personal use only.
wwwRX
Jain Education internatonal
Page #285
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરુદેવ કવિલય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
Yo
અમદાવાદ,
તા. ૧૪-૮-૫૬ ૦ ૦ ૦ સંયમને વેશ ધારણ કરનારે હંમેશા જીવન તરફ દષ્ટિ ફેરવતાં રહેવું કે જેથી સંયમમાં થતી ક્ષતિઓ, ત્રટિઓને ખ્યાલ આવે. હષ્ટિ ફેરવવી એટલે કે આલોચના-અનુપ્રેક્ષા કરતાં રહેવું. થોડી ભૂલમાં બેદરકાર રહેનાર જેતે દિવસે મોટી ભૂલો કરવાને ટેવાઈ જાય છે.
આંતરશુદ્ધિ માટે રાત્રે ભાવ-પ્રતિકમણુ કરી શુદ્ધિ મેળવ્યા વિના સૂવું ન જોઈએ. પ્રભાતમાં પરમાત્માને સન્મુખ માનીને ઉપગપૂર્વક પ્રાર્થના કરવી જોઈએ. પ્રાર્થનામાં વિશેષે કરીને, જીવન બગાડનાર, પ્રકૃતિઓને કાઢવા પરમાત્માની સહાય લેવી. પ્રભુ સમીપમાં જ વસી રહેલ છે એમ ઉપગપૂવક શ્રદ્ધીને ગદગદ કંઠે પ્રાર્થવું કે હે પ્રભો! મને સહાય કરો. એવા પ્રકારના પદે શોધી-શોધીને કંઠસ્થ કરવા અને પ્રતિદિન એકાદ બે પદો તે એના એજ બોલવા. આમાં ખાસ કરીને શ્રદ્ધા, ધીરજ અને ઉપયે ગની જરૂર છે. એકવ ૨ અંદરના મળે નીકળે તો વિક્ષેપ અને આવરણ મટે.
સંયમીના જીવન પ્રત્યેક પળે ઉપયોગયુકત હોવા ઘટે. “યં ચરે જયં ચિઠે” એટલે ઉપયોગયુક્ત ચાલવું, ઊભા રહેવું વિ. બધી ક્રિયાઓ ઉપગપૂર્વક કરવી. બીજાને બંધ કરવા માટે સાંભળેલ કે વાંચેલ છે પિતાને જગાડવા માટે કરે. જોકે અમને સંયમી તરણ તાણ સમજી પગે લાગી મસ્તક નમાવે છે એની જવાબદારી કેટલી? એ હંમેશાં લક્ષમાં રાખવું.
મનને એકાગ્ર કરવા નામેચ્ચારણું, ધૂન, ધ્યાન, ભજન, વાંચન, ચિંતન, મનન જે અનુકૂળ પડે તે કરવાં મનને એકાગ્ર કરવા છતાં થતું નથી તેનું કારણ જોઈએ તેટલાં વૈર:ગ્યની ખામી છે. વૈરાગ્યવંત પિતાના સ્વરૂપ સિવાય કશું જતો નથી. સંસારી જીને પ્રાણી - ૫દાર્થ મેળવવાની ઘણી ભૂખ એટલે એ મેળવવા માટે મને રખડ્યા કરે; પછી મન સ્થિર થાય ક્યાંથી? માટે વૈરાગ્ય પ્રગટે તે માર્ગ લે, અને પછી અભ્યાસ કરે.
પ્રકૃતિના સ્વામી હોવા છતાં તેની ગુલામી ઉઠાવાય છે, તેથી જ સામાન્ય પ્રસંગે માં અથડામણ, ક્ષોભ, કષાય, અભિમાન, પિતાને નિર્દોષ બતાવવાનું ડહાપણબીજાની ભૂલ જોવાની આદત ખડે પગે પિતાનું કામ કરે છે. અને જીવ નીચી મૂંડીએ દોરે તેમ દોરવાય છે, ઢસડે તેમ ઢસડાય છે, છતાં જીવને પિતાને એ સ્થિતિનું ભાન નથી હોતું. પરંતુ ભાન હોય છે એવા સંયમીઓને કે, જે જાગૃત છે, ઉપગવંત છે, ચેતનાવાન છે, ઈન્દ્રિયોના વિષય પર, કષાયાદિ પ્રકૃતિ પર જેને કાબૂ છે.
મારા લખાણને વિચારજો, ‘યેય નકકી કરજે, લક્ષ ન ચુકાય તેની કાળજી રાખશે. જે વેશ જેને અર્થે લીધે છે તે કાયમ સ્મરણમાં રાખશે. ઘણું કાળની આદત-ટેવને, પ્રમાદ અને વાસનાના વળગાડને કાઢવા એ ઘણાં દુઃખકરકઠણ જરૂર છે, અને તેથી જ અજાગૃત વર્ગ આજે એ માગે નથી ચાલી શકતો, પરંતુ પ્રકૃતિને આધીન રહી જૂની ઘરેડે ચાલે છે.
દ: ભિક્ષુ
૪૧
અમદાવાદ,
તા. ૧૯-૮-૫૬ ૦ ૦ ૦ શ્રેયની તીવ્ર ઇચ્છા શ્રેયના, પરમ કલ્યાણરૂપ શાંતિના દર્શન થતાં નથી, એ ચિંતા હંમેશાં વેદાય છે, પરંતુ એ માટે જોઈએ તેટલા પ્રમાણમાં પુરુષાર્થ એ નથી. અનંતકાળના હિસાબે જાણ્યું ઘણું પણ જાણવાનું જાણ્યું નહિ, એવી જ રીતે માણ્યું ઘણું પણ યથાર્થ માણવાનું માર્યું નહિ. પોતાના સિવાય બધાંયને ઓળખ્યા, ત્યાગ પણ ઘણો કર્યો પણ જે તજવું જોઈએ તે તજયું નહિ. આવડત, સમજણ ઘણી મેળવી પણ જેની જરૂર હતી તે રહી ગઈ. જુઓને, મસ્તકના લેચ કેટલાં કષ્ટકર છતાં એવાં આકરાં કષ્ટ સહ્યાં પણ જેને ઉખેડી ફગાવવાં ઘટે એને પંપાળીને
૨૪૨
જીવનઝાંખી
www.
jelbrary.org
Jain Education Intemational
Page #286
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરૂદેવ વિવય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ
પોષણ આપ્યું. મહેતન ઘણી કરી પણ બધી આંધળી. ક્રિયાઓ પાર વિનાની કરી પણ એઘષ્ટિએ. આખા મીચીને આખી આલમ એ જ પ્રમાણે ચાલી જાય છે. પાછા વળી એ માર્ગ બદલ્યે જ આરાવાર છે.
અંતરાવàકન કરવાની આદત પાડી. હમેશની ખીજી આદતાની પેઠે જેમ ધ્રુવના કાંટો ઉત્તરમાં જ ખેંચાય છે તેમ વૃત્તિ, અધ્યવસાય અતરમાં જ વળે, બહારના કાર્યો પતી ગયા કે તરત અંદર જ મન ખેંચાય. આપણા પરમ લક્ષ તરફ સ્થિર થાય, આત્મવિચારણામાં જોડાય અને આસુરીભાવ રૂપ અધમ ટેવાની પરંપરા એની ફેાજને તપાસી એના બંધનેને આસકિતઓને શિંથલ-ઢીલી કરવ:ને આગ્રહપૂર્વક, મક્કમતાપૂર્વક મથામણ કરવી કે હવે આ કાઇ હિસાબે ન જ ખપે. એમ દૃઢતાપૂર્ણાંક નિંદણા, ગહેંણા કરવા પ્રયત્ન સેવવે. બીજી બાજુ પરમાત્માનું આહ્વાન કરે. એમની માનસિક પૂજા કરી આ ઘણાં કાળનાં હિતેચ્છુ તરીકે માનેલાં આત્મવેરીઓને કાઢા. પ્રાર્થના કરો, અંતરના ઊંડાણથી તેમાં તન્મય અની પ્રા.
એવા પ્રકારના પદોથી એની સહાય માંગે અને ખાત્રી કરાવેા કે આ જીવ હૅવે જરૂર અધમ મળેાથી કંટાળ્યે છે. પ્રભુમાં તેને વિશ્વાસ-દૃઢ શ્રદ્ધા થઇ છે એ સિવાય અન્યત્ર તેને ચેન નથી. એના અણુઅણુમાં એજ ભાવના ભરી છે એવી ખાત્રી મારા નાથને કરાવેા. એ સિવાય શાંતિને શ્રેયના બીજો રસ્તા નથી.
અભ્યાસ, તપશ્ચર્યા, ભક્તિ, સેવા, ક્રિયાઓ વિગેરે આત્મશુદ્ધિ અર્થેજ છે. ઉપરના કાર્યો તે સમજ વિના અનેક વાર કર્યા. હવે થાક લાગ્યા હોય, તાલાવેલી લાગી હાય તા ષ્ટિને ફેવેા. તમારા સમીપમાંજ જુએ!. પ્રભુભકિતમાં લયલીન વ્યકિતને જુએ. બહારથી આચાર, વિચાર, મર્યાદા, નિયમે, વ્યવહારાનુ પાલન કરવાં સાથે આંતરિક ક્રિયાએ કર્યે જાએ. વેશને લગતા આચારમાં શિથિલ ન થવુ એ પણ જરૂરનાં સહાયક છે.
આચરેલાં મહાત્રાનુ સ્મરણુ તે પડિકકમણુ ખેલતાં ઉપયોગ રહે તે થાય. પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ હંમેશાં સ્મરણમાં રહે તે ઘણુા લાભ થાય. ઉત્તરાધ્યયન, દશવૈકાલિક સૂત્રની મહામૂલ્યવાન ગાથાઓને, ઉપયેગ ધ્યાન વખતે કરવા. વિકથા અને નિદાની અમે ડોકીયું ન કાઢે એની તકેદારી રાખવી. પ્રમાદના પાંચે દુઃખકર વિભાગેથી હંમેશા સાવચેત રહેવુ. આ બધુ એક શુદ્ધ ઉપયેગમાં સમાઇ જાય છે.
હવે જીવનપલટો કરવા છે, એવા દઢ સંકલ્પ કરવાથી જ આ શ્રેયનાં પંથે જઇ શકાશે. પ્રેયના પ્રલેાભનાથી ખૂબ સાવચેત રહેવું પડશે. એ પ્રેયનાં મેહક, મનગમતાં, મીઠાં, મધુરાં, સુવાળાં, રસપ્રદ લલચાવનારાં પદાર્થો પાછળ આખું વિશ્વ ઘેલુ થઇ ઘૂમે છે, વળગે છે અને પ્રાણ અપે છે. એ પ્રેય-શ્રેયને વિવેક કરતાં શીખવું. એમાં ભૂલ થાય તે ગાડી આડે પાટે ચઢી જાય. આને લીધેજ જીવ અનતીવાર ગાથાં ખાઈ ગમડયા છે. આ બધુ સહેજે સમજી શકાય તેવુ છે. માત્ર નથી આચરી શકતું, તેથી આચરવા પૂરતુ સૂચન છે. વાંચશે, વિચારશે અને અનતાં પ્રયત્ને વર્તનમાં મૂકશે.
દઃ લિથુ
લીમડી, તા. ૮-૧-૫૭
૦૦૦ વાંચન – વિચારણા કરતા હશેા. કૃષ્ણમૂર્તિનું લખાણ એટલું ઉચ્ચ કક્ષાનું છે કે વ્યવહારમાં કામ ન આવે. એ ભૂમિકાના માણસા જવલ્લે જ મળે. આકી ગાંધીજી, કેદારનાથ, વિચાર રત્નરાશી, શ્રી અરવિન્દ્ર, મશરુવાળા, વિનેામા ભાવે, ક્રાકા કાલેલકરના વિચારા જીવનવિકાસમાં સહાયક, પ્રેરક અને માદક છે. જેટલું સમજાયું હાય તેને જીવનમાં ઉતારવા જાગૃતિપૂર્વક ઉપયેગસહ તત્પર રહેવુ. શારીરિક કસેટીરૂપ છે. મેટા મહિ એ પણ એથી મુક્ત નથી. શ્રીમદ્ રાજચંદ્ર શ્રી મસ્તરામ, શ્રી અરવિન્દ્ર, શ્રી રમણ મહર્ષિ' જેવા પણ દર્દોથી મુકત ન હતાં માટે હિંમત, શ્રધ્ધા, શાંતિ અને પ્રસન્નતાથી સામનેા કરવેા. આનંદમાં રહેશે. તમે તે અનુભવા કર્યા છે. નામસ્મરણુ સુધા છે, ઉપયેગ ચાવી છે, સાંચન ખારાક છે.
સાધના પથે – પત્રાની પગદંડી
૪૨
૨૪૩
Page #287
--------------------------------------------------------------------------
________________
પm Jદવ ડવિય પ. નાનયજી મહારાજ જન્મશતાબ સ્મૃતિમાંથી
પુ
પ.નાનગરેજી મહારાજ
શતાGિ
કૃષ્ણમૂર્તિ માટે તમારો અભિપ્રાય બરાબર છે. લખે છે તે નિશ્ચયની અપેક્ષાએ સત્ય છે. એનું જીવન દંભી નથી. ખૂબ અભ્યાસી છે પણ ઉચ્ચ કક્ષાવાળાને તે ફીટ થાય.
દર ભિક્ષુ
૦ ૦ ૦ આંદોલનો સૂમ રીતે સૂક્ષમ ભૂમિકાએ કામ કર્યા કરે છે એ સિદ્ધાંત તે શંકા વિનાનો સિદ્ધ થયેલ છે. તાદાત્મયતાના પ્રમાણમાં જાણી શકાય છે. જે થયું તે થવા ગ્ય હતું “પ્રાપ્તવ્યો નિયતિવા”. અશભમાં પણ શુભ અને શુભ જણાતામાં અશુભ છુપાયેલ હોય છે. ગમે તેવી સ્થિતિમાં સમભાવ રાખ. અસમાધિના વેગમાં પણ સમાધિ રાખવી એ સાધકનું કર્તવ્ય છે. બની જતા વ્યતિકર, બહાર વિકૃતરૂપે વધુ પ્રમાણમાં સંભળાય અને નેહીવર્ગને અરુચિકર વાતેથી ચિંતા થાય એ સ્વાભાવિક છે. હવે સમાગમમાં આત્મવિકાસ માટેના અભ્યાસ ચાલશે. મને ખાત્રી છે કે સમયને નિષ્ફળ જવા નહિ દીએ, અવસર અમૂલ્ય છે. જૂના ને નવા વિચારેનું ઘર્ષણ સર્વત્ર ચાલ્યા જ કરવાનું, પરંતુ વ્યકિતના ચારિત્રબળની અસર કાંઈ ઓછી નથી હોતી. ચાલું જીવનમાં જે આપણું લક્ષ - ધ્યેય બરાબર સાબૂત ન હોય તથા સૂરતા – ઉપયોગ સતત આમલક્ષે બની રહેતો ન હોય તો તેવી વ્યક્તિ આ સંસારની સનાતન ચકકીમાં જરૂર ભીંસાઈ જાય તેમાં જરાય શંકા નથી. એટલે જ સાધકેએ પોતાના જીવનમાં એક યોધાની જેમ સતત સંગ્રામ ખેલતા રહેવું ઘટે. એમાં જ એને વાસ્તવિક આનંદ હોય. આવી ઘટના ગૃહસ્થ કે ત્યાગી બનેના જીવનમાં બન્યા કરવાની. જેટલે અંશે બનતા પ્રસંગોથી પિતાની જાતને ઉદાસીન એટલે ઉચ્ચપદમાં સ્થિત-સર્વથી પર રાખી શકાય તેટલે અંશે તે વ્યકિત શાશ્વત સુખ અને આનંદ માણી શકે. જીવનની એ પરમ ઉત્કૃષ્ટ અને દિવ્યકળા છે.
દક્ષિણના છૂટક અંકે વાંચું છું ત્યારે એમાંથી અધ્યાત્મ ભૂમિકાનું ઠીકઠીક જાણવા મળે છે. એમ તે જે સાચા જિજ્ઞાસુ હોય છે તેની દૃષ્ટિ જયાં જ્યાં અને જેના ઉપર પડે છે–ઠરે છે ત્યાં ત્યાં અને તેની પાસેથી કંઈક ને કંઈક મેળવી શકે છે. માત્ર દષ્ટિની નિર્મળતા હોવી જોઈએ.
જે સમયથી આંતરિક જીવન અભિમુખ થયું છે ત્યારથી અધિકારી બની ચૂક્યા. અને જેટલે અંશે ઉત્કટતા, તાલાવેલી વધુ તેજદાર બની હોય તેટલે અંશે આતરિક સંદેશ મળી જાય. પરંતુ રથુલરૂપે જયાં સુધી સૂક્ષ્મના તાર ન મળે ત્યાં સુધી જીવને એક જાતની અતૃપ્તિ રહે એ સ્વાભાવિક છે. આ વખતે ભકિતભાવ સમજાય એ કોઈ વખતે સમજા ન હતા. એમની આંતરદશા ખૂબ ઊંચા લક્ષવાળી છે. જો કે વ્યવહારની સાથે તાત્વિક મેળ મેળવવા પ્રયત્ન કરી રહ્યા છે. છતાં જે રીતે તેના આંતરિક જીવનનો ઘાટ ઘડો છે તે રીત તથા તે પ્રકાર ખબ સહજ હોવાથી કોઈ જાતનો અસંતોષ નથી અનુભવાત. સત્સંગનો અભાવ હોય છતાં દષ્ટિ કાંઈક વિકસિત બની હોય તે વાંચન દ્વારા જરૂર રાહત મળે. વાંચનને પચાવવા કોઈ પણ ઈષ્ટ વિષયનું ચિંતન, મનન કરતાં રહેવું અને જે એ અનુકૂળ ન લાગે તો પ્રિયદર્શનની ભાવનાથી હૃદયને ૨ાભર્યું ઉત્સાહી કરજો. જરૂર શાંતિ અનુભવાશે. વલલભ કવિના
આધ્યાત્મિક પત્ર” વાળી બુક વાંચી. એમાં વૈરાગ્યરસની સાથે ભકિતરસની સુંદર જમાવટ કરી છે. એ રસ પડે એવું વાંચન છે. કૃષ્ણમૂર્તિના વિચારો અમુક ભૂમિકાએ પહોંચેલાને જરૂર બળ આપે તેવા છે. પણ એ જયારે સમાગમમાં વંચાય ત્યારે મજા આવે.
દુર્જનો દુર્જનની રીતે જ કામ કરવાના. આપણે તો આપણી સજજનતાના ટકા વધારતા જવું જોઈએ. એ દષ્ટિએ અંતર્મુખ થઈએ તો ઊંડે ઊંડે આપણામાં પણ કયાંક દુર્જનતા છુપાઈને બેઠી છે એવું દેખાશે. એ દુર્જનતાને સમૂળગી ફેંકી દેવાશે ત્યારે જ ખરા વિજયનો આનંદ અનુભવાશે. ત્યાં સુધી જાગૃત ચોકીદાર તરીકે જીવન જીવવું જોઈએ.
લિ. ચિત્તમુનિ Jain Edues ૨૪૪nternational International For Private & Personal use Only
જીવનઝાંખી
Page #288
--------------------------------------------------------------------------
________________
}પૂજ્ય ગુરુદેવ કવિવય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
વરસોવા, .
તા. ૧૯-૪-૧૭ ૦ ૦ ૦ તમારા માટે વલ્લભ કવિનું લખેલ “આધ્યાત્મિક પત્રો” એ પુસ્તક રજીસ્ટર્ડ બુક પિસ્ટથી મેકલાવેલ છે. તમારું વાંચન ઉચ્ચ કક્ષાનું છે. એટલે કદાચ આ પુસ્તક વિષય તમને સામાન્ય લાગશે, પરંતુ તમારો વાંચન શેખ ખૂબ છે. એટલે એકવાર તે તમે જરૂર વાંચી જશે. લેખકના હૃદયબળનો, સંસ્કારિતાને અને આધ્યાત્મિકતાને ઠીક પરિચય થશે. સામાજિક ઘટનાઓ, પ્રસંગે લગભગ બહુમુખી હોય છે. એ વિષય કરતાં તે કંઈ નકકર વાંચન, મનન અને સાધનામાં જ સમય પસાર થાય એ વધુ ઈચ્છવા ગ્ય છે.
“જીવનસંશોધન (મોટાનું) વાંચ્યું. સાધક જીવાત્માને માટે એમાંથી ખૂબ સાચી અને દયેયલક્ષી પ્રેરણા મળી શકે એવું એ વાંચન છે. એમની જીવનદષ્ટિ એક વાકયમાં સમજાવવી હોય તો એમ કહી શકાય કે સતત આત્મલક્ષ જાગૃત રાખી, સંબંધમાં આવતાં દરેક જીવાત્મા સાથે આત્મીયતા કેળવવા પિતાની જાતને તટસ્થ, સમતાયુકત અને પ્રસન્ન રાખવી. આ એક જ ધ્યેયને સમજાવવા તેમણે ઉત્તમ પ્રકારનો જીવનાગ સાથે છે. જેને આ જાતનું લક્ષ નથી હોતું અથવા જેઓ સાચી સાધનાના માર્ગે વળ્યા નથી તેઓને આ પુસ્તકમાં રસ ન આવે એ દેખીતી વાત છે.
સંસારની તમામ રચનામાં સુંદર અને અસંદર એમ બને તો તાણાવાણાની જેમ ગોઠવાયેલ હોય છે. કોઈ વખતે અને કોઈ સંજોગમાં સંદરતા બહાર ઉપસી આવે છે તો બીજા કેઈ પ્રસંગે અસંદરતા બહાર આવે છે. એ બધા પ્રકારમાં સાધુપુરુષે સમભાવ, શાંતિ અને સ્વસ્થ દશામાં નિજાનંદની મજા માણતા હોય છે. એ જ એના જીવનની બલિહારી છે. જે એ દોર ચૂકી જવાય તે એ જીવન પણ સંસારનું એક ભૂંડ સ્વરૂપ ખડું કરે છે. તમે આધ્યાત્મિક સીંચનની અપેક્ષા રાખે છે કે તે તમારા ભકિતમય અંતઃકરણની ભૂખ છે. પરંતુ આખરે તે સ્વ–આશ્રય અને
સ્વ-અવલંબનથી એ ભૂખને શાંત કર્યો જ ખરી કૃતાર્થતા અનુભવાશે. એના માટે સ્વસ્થભાવે સતત ચિંતન, સતત જાગૃતિ રાખવાનો પુરુષાર્થ કરતા રહો તે એ વધુ ઉપકારક બનશે. એનો અર્થ એ ન કરે કે પોતાના પરમ ઈષ્ટ પુરુષનું અવલંબન છોડી દેવું. * * * એ તે કેમ જ બને? પરંતુ દયેયમૂર્તિને જીવનના તમામ ક્ષેત્રમાં એવા વ્યાપકરૂપે અનુભવવા પ્રયત્ન કરે છે જેથી આપણું અંતઃકરણમાં મન-બુદ્ધિ, ચિત્ત અને અકારમાં સ્વયં એના આંદોલનો ઊઠયા કરે, જુદાપણું લાગે જ નહિ. હું સમજું છું કે આ પ્રયોગ જરૂર અઘરો છે. અને ખાસ કરીને જેનું દિલમાત્ર ભકિતપ્રધાન હોય તેને માટે તે ખૂબ જ આકરે પ્રગ છે. એમ છતાં નિષ્ઠા કેળવવામાં આવે તે અસાધ્ય નથી કે અશકય નથી.
લિ. ચિત્તમુનિ
૪૫
બોરીવલી,
તા. ૧-૮-૫૮ ૦ ૦ ૦ તમારો પત્ર વાંચો. વાંચતાં તમારા હૃદયના ભાવે, પરિસ્થિતિ, અનુભવ, વિકાસની માત્રા, ઊંડી સમજણ અને ભૂમિકા જોઈ શકે છે. આત્મવિકાસનું માર્ગદર્શન, શ્રેણિ, દષ્ટિ સર્વની ભિન્નભિન્ન હેય છે. કૃષ્ણમૂર્તિ, અરવિન્ડ, રમણ મહર્ષિ, શ્રીમદ્ રાજચંદ્ર, સુખલાલજી, ચેતન્યદેવ, જ્ઞાનદેવ વગેરેમાં ભિન્નતા જણાશે. તમે એ બધાનાં લખાણ વાંચ્યાં અને બધામાંથી રસનું પાન કરી શકો છો એ જ મહાવીરને સ્યાદ્વાદ અથવા અનેકાંત દષ્ટિ. સર્વનું લક્ષયેય એક જ છે. અનુભવ જુદા છે. એને જોવાની-સમજવાની તમેને દષ્ટિ છે એ સંતેષની બિના છે. મહાસત્તા કે કુદરત તરફ નજર ન પડી હતી તે આ લાભ તમે મેળવી ન શક્યા હોત. અધ્યાત્મપંથની અનેક પ્રણાલિકારૂપ કેડીને જતાંસમજતાં ન આવડે એ ભિન્નતાથી ભ્રમિત થઈ અટકી પડે છે. તમારી પ્રભુ પ્રાર્થના બરાબર છે. પ્રત્યેક ક્રિયા સહજ
સાધના પથે- પત્રોની પગદંડી
૨૪૫
Page #289
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરુદેવ કવિલય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
સ્વાભાવિક થાય એ લક્ષ ન ચૂક ય તેની કાળજી જાગૃત રાખવા પ્રયત્ન કરે. શુષ્કતા, નિરુત્સાહ, મૂઢતા જેવું લાગે ત્યારે સર્વ છોડી નામ-મરણમાં નજર ચટાડવી. એમાં ઉપગ રહે તે એ અમોઘ ઔષધ છે. એકલા એકલા ઠીક પંથ કપાયે છે. નિરુત્સાહી ના બનશે. દક્ષિણ તમને સારી મદદ કરશે. વિચાર રત્નરાશિ મળી છે તો તે ઉપયોગી થશે. તમારા શરીરની આરોગ્યતા જોઈએ તેવી નથી તેથી તમારે વિકાસપંથ ધીમે પડી જાય છે. એ માટે પ્રાર્થના અને બનતી કાળજી રાખશે. દક્ષિણનો ભાવાંજલિ અંક વાંચતાં હશે. એમાં વિચારપષક સુંદર સામગ્રી આવે છે. એના અધિકારીને એમાં વધુ રસ આવે. છેલ્લે પત્ર પ્રેરણા પ્રકરણને મળ્યા. ‘જનકલ્યાણ માસિક પુનિત મહારાજનું તમને આવતું હશે. એને પ્રેરણાને જ અંક છે તે તમે વાંચ્ચે હશે. જેને પ્રેરણું ઝીલવાની દષ્ટિ છે તેને વિશ્વમાંથી અનેક સ્થળે પ્રેરણા મળી રહે છે. જીવને અનેક સ્થળેથી અનેક રીતે પ્રેરણા મળે અને જીવનવિકાસ સાધતો જાય એવી કદરતની દેજના છે. માત્ર દૃષ્ટિની જ અપેક્ષા રહે છે. એમાં ઉપદેશની કે કયાંય રખડપટ્ટીની પણ જરૂર નથી. તમારા ઘરના આંગણે બેઠા મેળવી શકાય છે. કુદરતની વસ્તુમાત્ર મૂંગી મૂંગી પ્રેરણા આપ્યા જ કરે છે. તમને તો થેડે ઘણે અંશે એ જાતની દષ્ટિ મળી છે. એ પ્રકારે તમે ભાગ્યવાન છો. તમારા પ્રત્યેક લખાણથી હું જાણી શકું છું. જાણવાની, સમજવાની, અનુભવવાની પિપાસા એ પ્રગતિના જ લક્ષણ છે. જીવ એમ જ પ્રગતિ સાધે છે. આરોગ્ય, વિકાસના પંથમાં ખૂબ સહાયક બને છે, છતાં આરોગ્ય બગડે ત્યારે એક કમેટીનો કાળ માની ઢીલા ન પડાય અને માનસિક ધારા અતૂટ રહે એ માટે પ્રયત્ન અને પ્રાર્થના ચાલુ રહે તે અવશ્ય શાંતિ જળવાય. પ્રકૃતિ બહુરૂપી છે અને તેવી અથડામણ સર્વ કેઈને થાય છે પણ એ તરફ લક્ષ કોઈ વિરલા જ રાખે. જેને એ લક્ષ છે તે જ જ્યારે ત્યારે તે ઉપર સ્વામિત્વ પ્રાપ્ત કરી શકે છે. એટલે જ આલોચના, નિંદના, ગહ કરી સિરામિ સુધી જીવ પહોંચે છે. ધુમાડા અને ધુમ્મસ કમેકમે મટી પ્રકાશ પ્રગટશે. એકનિષ્ઠા, અચલ શ્રદ્ધા પથ્થરમાંથી પ્રભુના દર્શન કરાવે છે. એ જ પ્રભુસ્મરણ કરતા રહેવું.
વજેશ્વરી,
તા. પ-પ-૫૯ ૦૦૦ તમારા વિચારો માટે સતેષ થશે. વિચારો પ્રમાણે ખૂબ જાગૃતિ રાખવા પ્રયત્ન સેવ. મહાસત્તા અને તેની વિવિધરંગી અજબતા, અદૂભુતતા તરફ વિરલ માણસે જ લક્ષ આપતા હોય છે. તેમાં પણ આપણા વર્ગમાં તો એ દષ્ટિ જ નથી. જેમ જેમ એ તરફ ઊંડું અનુશીલન થાય છે તેમ પરમ આશ્ચર્ય પ્રગટે છે અને વર્તમાનમાં થતાં ધર્મના નામના ક્રિયાકાંડો અને અંધપરંપરાની પ્રણાલિકાઓ પ્રત્યે તદ્દન નીરસતા પ્રગટે છે. મને તે લાગે છે કે સંયમના વેશધારીઓમાં પણ સંયમનો માર્ગ જ ભૂલાઈ ગયું છે. સંયમને પંથ કુદરતથી વિરૂદ્ધ ન હોય. કુદરતને અનુસરવું એ ધર્મ. તમે લખ્યું તે બરાબર છે. જૈન ધર્મના પ્રણેતા પણ એ જ કથી ગયા છે. પણ માણસને સહેલે, સસ્તો, પરિશ્રમ વિનાને ધર્મ ખપે છે. એટલે એ ધર્મ કરે છે. વાસ્તવિક માર્ગ તો કઠીન છે. જીવ આટલા કાળમાં આદરી શક નથી. પ્રથમ તો પિતાને જાણ, પિતાની પિછાણ કરવી એ જ એકડે. એ સિવાયના બધા મીંડા. જીવ એકડા વિનાના મીંડા જ વાળે ગયો છે. એમાં પોતાની જાતને ધન્ય માની બેઠો છે. તેમાં પણ દંભ, અભિમાન સહાયક બન્યા છે, જેને પ્રથમ છોડવા ઘટે તે દંભ અને અભિમાનના બંધનથી મુકત થવું જોઈએ. પરંતુ જીવ એની જ વૃદ્ધિ કરી રહ્યા છે અને સુંદર સાધનને બંધનરૂપ કરી રહ્યો છે. આ બીના સમજ ગણતા અને જાણપણું ધરાવનારામાં પણ વ્યાપક છે. સંપૂર્ણ કાળજી, સંપૂર્ણ તકેદારી, તાલાવેલી એ જાતની જ તમન્ના વગર શ્રેયના પંથે પગ મૂકી શકાતું નથી. ભરતી – એટ તે મધ્યમ ભૂમિકા પર સર્વને આવે. તમે એટલા ભાગ્યવાન કે ભરતી-ઓટ બને આવે છે. મોટા ભાગમાં તો ઓટ જ હોય છે. ભરતી આવતી જ નથી. સંત સમાગમ વિરહ છે તેથી શું? સંતોની વાણીને–એની બધપ્રસાદીનો તે અભાવ નથી. વાંચન સમયે ક૯૫ના કરી
૨૪૬
જીવનઝાંખી
Page #290
--------------------------------------------------------------------------
________________
પર ગાદેવ વિષય . નાનચંદ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
લેવી કે એ જ મારા સન્મુખ બોધી રહ્યા છે. સંત તે શું પણ પરમાત્મા પણ તમારા સમુખ હાજરાહજુર છે. આવરણનું પડ છે તે તૂટશે. એટલે એક ભકતે ગાયું છે તેમ :
“હુંપણું હારતાં સહજ પાયે હરિ, કમના બંધ નાખ્યા જ કાપી;
હું હરિમાં હરિ માહરે અંતરે, સભર ભરિયા જેમ બ્રા દરિયા.” એમ છે સમજ્યા ! મોટા ભાગે હ પત્ર લખ નથી. તમારા જેવાને કવચિત લખું છું. અક્ષર બરાબર થતાં નથી. પર્યાય કહે કે પ્રકૃતિની રમત કહે, પણ જે થાય છે તે થવું જોઈએ ને થાય છે. એ સિવાય જીવને જ્ઞાન, સમજ, શકિત, જાગૃતિ આવે નહિ કરનારે સમજીને કર્યું છે. જ્યાં સુધી જીવ કા, અપૂર્ણ હોય ત્યાં સુધી તેને બોધ કરવા તે પ્રકૃતિ રખડવે, કષ્ટને અનુભવ કરાવે. એમાંથી એવું સમજે કે આ તે બધું મારા વિકાસ માટે છે, ત્યારે કચ્છમાં પણ મઝા પડે એમ કુટાતા પીતા પાકો થાય. આગળ જવાને યે 5 થાય ત્યારે તે કુદરત મદદ કરે. એ જાગૃત થયેલ જીવ મટી આત્મા બને છે. પછી શીવ થાય છે. પણ પરિપકવ થવા પહેલા તે કુટાવાનું. હજી કુટાવામાં પણ જીવ મઝા માણે છે. રહસ્ય સમજાયું નથી. સમજાય તે મારા તારાના કલેશ શાના? ઝઘડા કરવા જેવા તે અંદર છે. એમ દેખાય. પણ બહિર દષ્ટિવાળાને બહાર દુશ્મન દેખાય છે ને બહાર ઝઘડે છે. ૨૩સ્ય પામ્યા પછી એ વિરમે છે. અંદરની સાથે ઝઘડે છે તેમ તેમ સમજ, શકિત વધે છે. એ શાંત, સમભાવી, નિર્લોભી, નિરભિમાની સહજ બને છે. હાલ એટલું જ. એ જ, સર્વને પ્રભુ મરણું.
દઃ ભિક્ષુ
વજેશ્વરી,
તા. ૮-૫-૫૯ ૦ ૦ ૦ પ્રાણીમાત્ર સુખે પોતાનો જીવનનિર્વાહ કરી શકે, વિકાસ સાધી શકે એ અર્થે કુદરતે ભારે ડહાપણપૂર્વક પેજના કરી હોય એવું દેખાય છે. છતાં વિરલ માણસો જ એની અગાધ શકિત, અનંત વિજ્ઞાનયુકત વ્યવસ્થાશકિત, અકળ જના, અને અતુટ નિયમિતતાને જાણતાં હશે. વિશ્વની અનંતકોટિ રચના તરફ જરા નજર નાખતાં પ્રતિદિન તે આશ્ચર્ય—મુગ્ધ કરે છે. વિજ્ઞાન તે ખજાનાને ઉપયોગ કરે છે. પંચભૂતના અસ્તિત્વથી જ પ્રાણ જીવી શકે છે અને આરામ મેળવી શકે છે અને તેનાં દુર્વ્યયથી માણસ વિનાશને નોતરે છે. વનસ્પતિ દ્વારા ઔષધેની યોજના પણ ભારે અજબ છે. માત્ર જાણનારાને જ અભાવ છે. સુખે જીવી શકાય, વિકાસ સાધી શકાય એવી વ્યવસ્થા, યોજના, રચના હોવા છતાં પણ માણસ પોતાની અલ૫બુદ્ધિના અહંકારમાં લાભ ઉઠાવી શકતું નથી.
શરીર સાથે પ્રાણની યોજના પણ વિકાસ માટે છે. થળ-સ્થળે પ્રેરણાદાયી દ, ઘટનાઓ, ગે નજર સામે બનતાં હેય છે, પરંતુ તેને લક્ષમાં લેનાર, વિચાર કરનાર, જરા થંભીને તેના પર મીટ માંડનાર વિરલ મુમુક્ષુ
, જાગૃત આત્માઓ, સુલબોધિ પ્રાણીઓ, હળુકમી અને શુકલપક્ષી છે જ એવા અમૂલ દાન, શ્રવણને, સંગનો લાભ લઈ શકે છે. સામાન્ય ગણાતાં શબ્દોમાંથી પ્રેરણા મેળવી શ્રેયના પંથે ગતિમાન થયાના અનેક દાખલા મોજુદ છે, જે તમે પણ અનેકવાર શ્રવણ કર્યા હશે. ૧ - અયોધ્યાના કીર્તિધર મહારાજે વેકેશના સ્મરણમાંથી પ્રેરણા મેળવી. ૨ – મુનિ પતિ મહારાજાએ સૂર્યગ્રહણ દેખી પ્રેરણા મેળવી. ૩ – કરકંડ નૃપને રસ્તામાં પડેલ અશકત બળદને દેખી પ્રેરણા મળી. ૪ -- નમીરાજે કંકણુનાં ખખડાટનાં નિમિત્તે પ્રેરણા મેળવી. ૫ – એ જ પ્રમાણે દુર્મુખ અને નગઈને પણ ઈન્દ્રરથંભ અને પત્રરહિત આંબાને જઈ પ્રેરણા મેળી. ૬ – ભરત ચક્રવતીએ અરીસા ભુવનમાં પ્રેરણા મેળવી.
સાધના પથે– પત્રની પગદંડી
૨૪૭
Page #291
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરૂદેવ વિવટ પં. નાનચન્દ્રજી મહારાજા જન્મમાતાલિંદ સ્મૃતિગ્રંથ,
૭ - લાલાબાબુએ માત્ર છોકરીનાં શબ્દો સાંભળ્યા કે “બાપુ! દી કરું ? સાંજ પડી ગઈ છે.” આટલા શબ્દોથી પ્રેરણા મેળવી. ૮ – સમુદ્રપાલે વધસ્થભે લઈ જતાં અપરાધીને જોઈને અને રત્નાવલીનાં એક આકરાં વચનથી વિષયકુબ્ધ
તુલસીદાસે પ્રેરણું મેળવી. ૯ - બાદશાહની બેગમને દાસીએ કહ્યું કે બાઈ! ચલના હૈ મગર રેના (ડુંગળી) નહીં હૈ, આટલા શબ્દોથી
બાદશાહને પ્રેરણા જાગી. ૧૦ – વાલ્મીકી ત્રાષિએ પારધીએ કૌંચપક્ષીને મારેલ બાણથી પ્રેરણા મેળવી રામાયણ રચ્યું. ૧૧ - દેવભદ્ર અને યશોભદ્રને માત્ર સાધુના દર્શનથી જ જાતિસ્મરણ થતાં પ્રેરણા મળી. ૧૨ – હરિકેશી ચાંડાલને ચાંડાળના બાળકોએ એક ઝેરી સાપને માર્યો પણ બીજાને ન માર્યો તેથી પ્રેરણા મળી. ૧૩ - શબરી, માતંગ ઋષિનાં રંગે રંગાયેલ લગ્ન પ્રસંગે મારવા માટે પૂરેલા જાનવરોને દેખી કકળી ઊઠી અને
તે જ પ્રેરણાથી રામની ભકત બની શબરીએ જીવન સુધાયું. ૧૪ -- મદરે એક કલેક પ્રાપ્ત નિયતિ બલાત’ આમાંથી પ્રેરણા મેળવીને જીવન વિજયી બનાવ્યું. ૧૫ – ઇલાયચીએ નટના વેશે વાંસ પર શાંતમૂર્તિ નિઃસ્પૃહ સંતને દેખી પ્રેરણા મેળવી. ૧૬ – ચીલાતી જેવા નરાધમ પાપરત રકતભર્યા વસ્ત્રવાળાને ‘ઉપશમ, સંવર, વૈરાગ્ય’ એ ત્રણ સંતાનો શબ્દથી પ્રેરણા
જાગી ને જીવન સફળ બનાવ્યું. ૧૭ – દઢપ્રહારી પણ સંતની પ્રેરણાથી જ મોક્ષે ગયા.
આવી રીતે વિવિધ નિમિત્તથી પ્રેરણા મેળવી અનેક માણસોએ આત્મશ્રેય સાધ્યાં છે. અને અવળી પ્રેરણાથી પિતાનું ને પરનું અનિષ્ટ કર્યા પણ અનેક દષ્ટાને છે. વિશ્વમાં નીચે પડવાના અને ઉપર ચડવાનાં અનેક નિમિત્તે છે. પાત્રતા, અધિકાર વિકાસના પ્રમાણમાં માણસ એ નિમિત્તાનો ઉપયોગ કરે છે. બધે આધાર દૃષ્ટિ ઉપર છે. વિદ્યાભ્યાસ, ભકિત, ક્રિયાઓ, તપશ્ચર્યા એ બધું દષ્ટિ પલટાય તો જ વિકાસ થાય. ચિત્તની સમાધિ માટે એ બધાં જરૂરનાં છે.
દઃ ભિક્ષુ ૪૮
કૃષ્ણકુંજ, બેરીવલી
તા. ૧૮-૮- ૫૯ ૦૦૦ સાધુ-સાવીઓ મહાત્ર ધારણ કરે છે, તેને ઉપયોગ હંમેશા સ્મરણમાં રહે, વિમરણ ન થાય એટલા માટે બે વખતનાં પ્રતિક્રમણમાં આદરેલાં વ્રત બોલાય છે. એ પ્રતિજ્ઞા ભુલાઈ જાય ! એટલા માટે બે વખત બોલાવવામાં આવે છે છતાં એ લક્ષ વિરલને જ હશે. ઉપગશૂન્ય પાઠ ગગડવે જવાય છે.
દીક્ષા લીધા પછી સંયમની સાધના શરૂ થાય છે. જ્યાં સુધી એ સાધના (સ્વાધ્યાય, ધ્યાન, ચિંતન, મનન, ઉપગપૂર્વક બધી ક્રિયાઓ) પૂર્ણ ન થાય ત્યાં સુધી વ્યાખ્યાનાદિ, વધુ લોકસંપર્ક, નકામાં વાતોલાપ એ બધું બંધ રખાય તે જ જે અર્થે સંયમમાર્ગ સ્વીકાર્યો છે તે સફળ થવા સંભવ છે. અને તો જ પિતાનું ને પરનું શકિત અનુસાર શ્રેય કરી શકાય છે. પરંતુ દીક્ષાને વેશ પહેરી સાધનાના લક્ષ વિના શાસ્ત્રીય અભ્યાસ શરૂ કરે અને તે પણ બીજાને ઉપદેશ આપવા, પંડિત-વિદ્વાન જગતમાં કહેવડાવવા, લેકને પોતાની વિદ્ય:-ચતુરાઈથી આકર્ષવા ભણે તે કદાચ જગતમાં ખ્યાતિ, લાઘા મેળવે પણ પોતાનું કે પરનું શ્રેય સાધી ન શકે. કારણ કે લૌકિક વ્યવહારના બેજામાંથી તેને આત્મસાધનાનો વખત જ ન મળે. અને પછી તે એ વાત ભુલાઈ જવાય અને આમ વહોરવું, આમ રહેવું, આમ ભણવું ને વ્યાખ્યાનાદિ પ્રવૃત્તિઓ કરવી તેને જ સંયમને માર્ગ માની લે છે.
આ સ્થિતિ આજે વર્તમાનકાળે છે, વ્યાખ્યાનથી, વાતોથી કે ક્રિયાકાંડથી જેની લોકોમાં સારી છાપ પડે છે તેની પ્રશંસા થાય અને એ માર્ગે સર્વે ચાલે એ સ્વાભાવિક છે. પરંતુ જેને આત્માની શેડી પણ પડી હેય, છેડે પણ જાગૃત, સંયમખપી અને શ્રેયાભિલાષી હોય તે વ્યવહારક્ષેત્રમાં પડવા છતાં ખૂબ જાગૃત રહે અને આત્મસાધના માટે સમયને બચાવે અને આંતરશુદ્ધિ થાય ત્યારે જ સંતોષ અને શાંતિ અનુભવે.
૨૪૮
જીવનઝાંખી
Page #292
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરૂદેદ્ય કવિવય પં. નાનચન્દ્રજી મહારાજ જમાતાહિદ સ્મૃતિગ્રંથ
વ્યવહારના ભાગે પડેલાને વ્યવહાર સાચવો પડે છે પણ તે પ્રશસ્ત વ્યવહાર અને તે સાથે નિજ કાર્ય પણ સાધવા પ્રયત્ન સેવે. આત્મસાધનાની અનકળતા ત્યારે જ બને કે જ્યારે શારીરિક અને માનસિક આરોગ્યતા હોય. મનને એકાગ્ર, શાંત, વિશાળ, સહનશીલ અને તિતિક્ષાપ્રિય બનાવવા માટે ખૂબ પ્રયત્ન કરે પડે છે. એ જ તપ છે. એજ ખરું ભણતર છે. લૌકિક વાંચન, ભણતર કે આંધળી તપશ્ચર્યાથી આત્મસાધના થતી નથી.
ગમે તેવા ગરમાગરમ વાતાવરણમાં પણ મનને શાંત અને સ્વસ્થ રાખી શકે. સામાને કેપ ગળી જતાં આવડે એવડું મોટું મન ન રહે તે અથડામણના પ્રસંગે ઘણા આવે અને ઘર્ષણ થતાં માઠાં પરિણામ, માઠી વેશ્યા જજો. એથી અનિષ્ટ ઊભા થાય. માટે પ્રેમને કેળવ. આ હકીકત બરાબર સમજી જીવનમાં વ્યાપક બનાવવી. એ અમૃત છે, એ ઉભયનું શ્રેય કરનાર પ્રેમ છે. આ ઔષધ, આ જડીબુટ્ટી જે પીવાય તોજ આત્મશ્રેયનો પંથ ઉજજવળ બને.
વિજ્ઞાન સંબંધી પેપરમાં વાંચતા હશે. પ્રતિદિન એ અજબ રીતે વિકાસ કરી રહેલ છે. એણે હિન્દુ અને જૈન શાસ્ત્રોનો ઘણે ખગોળ, ભૂગળનો ભાગ કજે કર્યો છે અને અંધશ્રદ્ધાના ધુમ્મસને વિખેરી પ્રકાશ ફેંકવા માંડે છે. જે વાતે રૂબરૂ મળ્યા વિના ન થાય.
દઃ ભિક્ષુ
૪૯
સાયલા,
તા. ૨૦- ૬ - ૬૧ ૦ ૦ ૦ મારે પત્રથી તમને આનંદ થયો. મા પ્રત્યેના તમારા ભકિતભાવને એ આભારી છે. કસોટી સુવર્ણની થાય, પિત્તળની ન થાય. દુઃખ એ જ વિકાસનું પ્રબળ નિમિત્ત છે. સુખના સંયોગોમાં માણસ ભાગ્યે જ વિકાસ સાધી શકે. ફજેત ફાળકામાં તમે એકલા નથી, ચગડોળે ચઢેલા એકલા નથી. આખું જગત ફજેત ફાળકા કે ચગડોળ પર ચડેલ છે. જે છે અને થાય છે તે થવા યુગ્ય થાય છે. જીવને વિકાસના સાધનો કુદરતે પૂરા પાડયા છે. વિકાસ સાધે કે ફેરા ફરવા તે જીવની ઈચ્છાની વાત છે. શરીરાદિ બધાને વહીવટ બહિરાત્મા માલિક થઈ કરે છે અને પિતાની જાતને પ્રતિદિન દઢ કયે જાય છે, અને સાથે અંતરાત્માનું ભાન જ ન થાય એ પ્રવૃત્તિ-છેતરપિંડી ચલાવે જ જાય છે. જયારે અંતરાત્મા સુપ્ત અવસ્થામાં છે. એ બધી સ્થિતિ જાણવા છતાં જાણ નથી. અહંવૃત્તિને કાઢવા માટેની ધાર્મિક ક્રિયાઓ કરવાની હોય છે. પણ સમજના અભાવે ભલભલે વિદ્વાન ગણો વર્ગ પણ અહંવૃત્તિ પિષવાની જ ક્રિયા કરતું હોય છે એ વિચારવા જેવું છે. બીજુ ટચલી આંગળીની ટોચ જેમ આખા શરીરનું અવિભાજ્ય અંગ છે તેમ વિરાટ મહાસત્તાના આપણે અવિભાજ્ય અંગ છીએ. તેમાં એક સુક્ષ્મ જંતુ પણ બાકાત નથી. આપણે કેણ છીએ? તેનું યથાર્થ ભાન આપણને કેટલો આનંદ આપે છે? હું મહારાજાધિરાજનો પુત્ર છું એવું ભિખારીને ભાન થાય ત્યારે કેટલે નાચે? એક જ ક્ષણમાં પામરતા પલટી જાય છે. આપણને એ ભાન થાય એ પ્રયત્ન, એ વિચારધારા પ્રગટાવવાની જરૂર છે. એકઠા કરેલા ઢંઢો, દ, પ્રસંગે એ બધું ક્ષણિક ક્ષણભંગુર છે. એમાં હર્ષ શેક કરવા જેવું નથી. નગદ વાત, નકકર વસ્તુ, આપણું મૂળ સ્વરૂપ છે. નકકર વસ્તુ તરફ લક્ષ રાખવા પ્રયત્ન સેવ. મૂળ સ્વરૂપ અથવા તેને મૂળ માલિક પરમાત્મા જેનું આપણે ઘષ્ટિએ મરણ કરીએ છીએ એમાં પ્રતિદિન સુધારે કરે. ‘એક’ નું પુસ્તક તમને ગમે તેવું હતું ને ગમ્યું. લેખક મસ્ત હતો. એ આવ્યા બાદ હું વાંચીશ.
દઃ ભિક્ષુ
૫૦
સાયલા,
તા. ૧૩-૭-૬ ૦ ૦ ૦ દુઃખ-દર્દભર્યો પત્ર મળે, વાં. ધારવા કરતાં વધારે સમય પીડા અને પરવશતામાં ગયે છતાં હજી મુકત થયા નથી. એ માટે ખેદ થાય તે સ્વાભાવિક છે. પણ તાવિક દષ્ટિએ વિચાર કરે તો એમ કેમ ન માનીએ
સાધના પથે-પત્રની પગદંડી
૨૪૯
Page #293
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરૂદેવ કવિય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ
કે આન! કરતાં વધુ સજાના નિમાણુમાંથી કુદરતે બચાવીને નામની જ સજા કરી છે. કુદરતે પગને ખેરવી ન નાખ્યું. આપણા થાડા પ્રમાથી ઘેાડી ઇજા થઇ તેમાં આપણી બેદરકારીનેા ભાર કર્મ કે કુઢરત ઉપર ન નાખવું ઘટે. લેાકેા કહ્યા કરે છે કે: ‘આમ થવું ન જોઇએ,’ ‘બિચારી ! પરણીને તરત રાંડી! છેક ના'વા ગયે'તા ને ડૂબી ગયે’ ‘પ્રાયમસની ઝાળ લાગી ને ખબીને મરી ગઈ!” ‘ટ્રેન અકસ્માતમાં એશીનુ મૃત્યુ!’ ‘હાડી ઊંધી વળી ને પદ્મર જણુ ડૂબી મુવા !' પ્લેન તૂટયું ને આટલા માણસે મરી ગયા ! આ બધું આપણી ષ્ટિથી અટિત લાગે છે પણ પડદા પાછળનું નિર્માણ, પ્રારબ્ધ કેાઈ જોતું નથી.
વિચારવું' એ જોઇએ કે ખીજાએની અપેક્ષાએ મને ઘણું સારું છે. મારી ભૂલેનુ પરિણામ મારે પ્રસન્નતાપૂર્વક સહવું જ જોઇએ એમાં જ સાચી સમજ છે. હીં આવી ન શકયા પણ ત્યાં રહ્યા તમે ઘણું મેળવ્યું છે. મેળવવુ ને ખાવુ એને! આધાર મનની સમતુલા પર છે. સેજા માલીકથી ને બ્લડપ્રેસર દવા તે આરામથી કાલ મટી જશે. મનને ખૂબ પ્રસન્નત્તામાં રાખે. તમારાથી હજારગણી વેદનાથી હજારે। મ!ણુસે રમાય છે. પરાધીનતામાં સ્ત્રીઓ દુઃખના લીધે અગ્નિસ્નાન કરે છે. એવા અનેક સ્ત્રી-પુરુષ કરતાં તમે ઘણા સુખી છે. એ પરમત્માની કૃપા માને. એ કુંપાસાગરના ગુણુગાન, સ્મરણ, ભજન, કીન વધુ કરે. એને જ અપી શકાય તે બધું સમપી એજાથી હળવા બને એ જરૂરનુ છે. એકલે જ્ઞાનયેના માર્ગ માણસને શુષ્ક અનવે છે. લાગે રણક, કેમ કે એમાં માત્ર તત્ત્વની વાતે જ કરવાનુ હાય છે. લાભમાં અભિમાનની વૃદ્ધિ થાય છે, તે કરતાં સમજપૂર્વક ભકિતયોગ શ્રેષ્ઠ છે. એ માર્ગે અનેક ભકતજને એ પેાતાનું જીવન પ્રભુ ચરણે અપીને લાભ મેળવ્યે છે. માટે ખૂમ વિચારપૂર્વક ભકિતમાર્ગે વહેવું, જેથી નમ્રતા, સેવા, કરુણા, નિભતા અને અનાસકત ભાવ કેળવાય. હમેશાં જીઞનચર્યા તરફ્ દૃષ્ટિ રાખવી કે જેથી આસકિત, દંભ, અભિમાન, ઇર્ષા, દ્વેષ જેવી ઝેરી પાપવૃત્તિએ ન પેસી જાય એટલા સજાગ રહેવું. એ માટે ચૈતન્યપ્રભુ, એકનાથ, જ્ઞાનદેવ, સંત મૂળદાસ જેવાના ચિરત્ર વાંચવાં, વારંવાર વિચારવા અને અનુપ્રેક્ષા કરતા રહેવું એ શ્રેયપથ છે. શરીર હવે મરું કામ આપતુ નથી. પરાધીન જેવું છે. પણ ઉદ્દયાધીન આખી આલમ છે. તે આપણે પણ રાખે તેમ રહેવુ'. તમે અત્યારે અશાતા વેઢનીચનાં ઉદ્દયમાં વર્તા છે. શાતા વેદનીય કરતાં અશાતા વેદનીય એક દૃષ્ટિએ ઉપકારક છે-જો જીવે માધ્યસ્થભાવ કેળવ્યે હાય તે. નિહ તે આવા પ્રસ ંગે જીવ વધુ વ્યાકૂળતા વેદે છે અને પરિણામે આત્મતેજ ગુમાવે છે. ભ!ગ્યે તમે ઉચ્ચદશાના અધિકારી છે. એટલે નીચેના બ્લેાક વિચારી મનત કરી પ્રસન્ન રહેશે.
‘‘ અયોધઃ પશ્યતઃ સ્ય મહિના નોપચીયતે । उपर्युपरि पश्यतः सर्व एव दरिद्रति ।। "
વિશેષ શું લખું? અમૃત આનંદ–મે!જ એ બધે! આધાર કે સત્સંગથી. મન અરિથર છે તેને કયાંય શાંતિ નથી.
પીસ્સું છે. જેનું મન સમભાવ ભવિત છે તેને જયાં જાય ત્યાં શાંતિ છે. શાંતિસ્થાન પરત્વે નથી. આધાર મન ઉપર છે. ઘડવાનુ મનને છે. પછી વાંચનથી, તપથી
દઃ ભિક્ષુ
૨૫૦
સ
સાયલા, તા. ૧૪-૮-૬૧
૦૦૦ પત્ર મળ્યા. વાંચી ખીના જાણી. સંસ્થાનું કામ ઘણું સુદર થયું અને હજી ખધામાં છે તેવા સપ, કામ કરવાની ધગશ રહેશે તે ઘણાં સુંદર કાર્યો થશે.
જે વાંચન, વિચારણા, સ્મરણ, ચિંતન, મનન કરે છે! તે નિયમિત કરવા, એક:ગ્રતાથી કરવા, શ્રદ્ધાપૂર્વક કરવા ત્યારે જ એના ફાયદા દેખાય. જેટલી આત્મશુદ્ધિ એટલી જ શાંતિ, ને તેટલી જ જીવનની સફળતા વ્યવહાર ભલે કરે પણ જે હૃદયશુદ્ધિથી થાય તેમાં બંધન નથી. અંધન અશુદ્ધિથી થાય છે. આત્મલક્ષપૂર્વક સંસારના કામે, વ્યવસાયે કરનાશથી અચેાગ્ય કામ થતું જ નથી. અધમ એ આચરી શકતેા જ નથી.
For Private Personal Use Only
જીવનઝાંખી
Page #294
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરૂદેવ કવિધય પં. નાનચન્દ્રજી મહારાજ જમશતાબિદ સ્મૃતિગ્રંથ
તારું હૃદય એ માર્ગે જવાને ચગ્ય છે. એટલે તું ભાગ્યવાન છે. તેને આરંભ પરિગ્રહનું બંધન બહુ જ હળવું છે, એટલે જ લખું છું કે નામસ્મરણ ન ભૂલવું. પરમાત્માના નામસ્મરણમાં અમેઘ શકિત છે, અજબ તાકાત છે. માત્ર શરત એ છે કે એ પ્રત્યે શ્રદ્ધા, એકાગ્રતા અને પ્રેમની અપેક્ષા રહે છે. સર્વ સ્નેહીવર્ગને પ્રભુમરણ કહેશે.
પર
સાયલા,
તા. ૪-૫-૬૨ ૦ ૦ ૦ પત્રો પ્રત્યુત્તર આપવાની પરસ્પર ભાવનાનું કેસિંગ થાય છે એ કુદરતી છે. તમે બંધન માટે લખ્યું તે બરાબર છે. બહારના બધા દેખાતાં બંધને અંદરના બંધનને આભારી છે જ. અંદરનું આસકિતનું બંધન શિથિલ થાય તે બહારના બંધનો બંધનરૂપ ન રહે. મે હ માટે પણ તમે ઠીક વિવેચન કર્યું છે અને તેનું સમાધાન પણ કર્યું છે તે એગ્ય છે. મોહ, કષાયે, વિષ, પ્રકૃતિની વિકૃતિ છે. વિકૃતિ ન હોય તે સંસારની રમતજ ન હેય. આ વિકૃતિ છે એવું ભાન થવું તે જ્ઞાન. વસ્તુને વસ્તુરૂપે યથાર્થ ઓળખાય ત્યાં આ બાજીગરની બાજી સમજાઈ જાય. એ દષ્ટિ, એ સમજ, એ અનુભવ થવાને માટે જ જ્ઞાન-ભકિત-ક્રિયાઓ છે. સત્સંગ, શ્રવણુ વગેરે છે. સમજણના અભાવે પડાની પીડા મટાડવા પખાલીને ડામ આપવા જેવું કરે છે. પ્રકૃતિની વિકૃતિ અજ્ઞાનને આભારી છે દુશમન અંદર છે અને લડાઈ બહારના પ્રાણી પદાર્થ સાથે થાય છે. એને ઉપાય મહાપુરુષોએ સમ્યક વિચાર કહ્યો છે. નિજ સ્વરૂપને જાણવાને તથા નિજ-પરના ભેદ પારખવાનો ઉપાય વિચાર જ છે. એ વિચાર સત્સંગથી તથા સવાંચનથી, ચિંતન-મનન-નિદિધ્યાસનથી પ્રગટ છે. જે વાત તમે અનેકવાર સાંભળી છે, વાંચેલ છે, એને ક્રિયામાં મૂકવાનો પ્રયત્ન તમે શકિત અને સંગ પ્રમાણે કરી રહ્યા છે. પ્રયત્ન ને પુરુષાર્થની માત્રા જેમ જેમ વધતી જશે તેમ તેમ ફળપ્રાપ્તિ દેખાશે. પોતાના જ પ્રયત્નની જરૂર છે. બહારના પ્રાણી પદાર્થ તે સહાયક બને એટલું જ છે. એ જાતના પુરુષાર્થથી અંદરના આવરણો ઘટે જેને શાસ્ત્રમાં ભવસ્થિતિ કહેલ છે પણ સમજપૂર્વકના પુરુષાર્થથી જ બને છે. પુરુષાર્થમાં પણ અડગ શ્રદ્ધાની અપેક્ષા રહે છે.
દઃ ભિક્ષુ
સાયલા,
તા. ૪-૧૧-૬૨ ૦ ૦ ૦ આ બધાં ક્ષણિક તરંગો છે, એ બધાં સમાઈ જવા-વિલીન થવા–અલેપ થવાને સર્જાયેલાં છે. આપણે વધુ ને વધુ આપણુ તરફ લક્ષ આપીએ તો પૂર્વના સાચવી રાખેલાં, જરૂર વિનાના, નડતરરૂપ સંસ્કારોને ઢગલે ઢગલા જણાશે અને તે જ ડગલે ને પગલે વિક્ષેપ કરી રહ્યાં છે. એને રોકવા એ સંયમ અને તેને ખૂબ સદ્દવિચારથી સમજપૂર્વક ખસેડવા કે પરિવર્તન કરવું એ તપ કહેવાય છે. તે માટેને મંદ પુરુષાર્થ પણ કાળના પરિપાકથી તીવ્ર થશે.
પાંચ સમવાયમાં કાળ એક સમવાય છે. એમ ન હોત તો કેવળજ્ઞાનીના બધથી સર્વ કેઈ બેધ પામી તરી જાત પણ એમ થતું નથી. એમાં જેની જરૂર છે તેની ખામીને લીધે પૂના પૂર્વ ભણનારાઓ પણ છૂટી શક્યા નથી. એ આંટી, એ ગૂંચ, એ ચીલો-ગુરુ ચાવીને અભાવે એમ ને એમ રહ્યાં છે; છતાં જેના હૃદયમાં શ્રેયની ઈચ્છા છે, થતું નથી તેનો અફસોસ-પશ્ચાતાપ છે, આત્યંતર સંપદાની આવક-જાવકને જેને ખ્યાલ છે, કાળજી છે તે શુભ ચિન છે. એ આત્મવિકાસનાં લક્ષણ છે અને તેજ ઊંચે ચડે છે માટે નિરાશ ન થવું.
એ દિવ્ય ચાવી મળશે અને આત્યંતર દ્વાર ઉઘડશે. શ્રદ્ધા રાખો. બહાર લેવા જવું પડે તેમ નથી. માત્ર એ ખજાના તરફ દષ્ટિ પડવી જોઈએ એ બધું સમય આવ્યે થશે. અને તેટલી જાગૃતિ રાખવી, બને તેટલે ઉપગ રાખો.
સાધના પથે - પત્રોની પગદંડી
૨૫૧
Page #295
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરુદેવે કવિવર્ય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાલિદ સ્મૃતિગ્રંથ
ગૌતમ જેવા મહાન આત્માને પણ પ્રમાદને લીધે ભગવાન સમીપ હોવા છતાં કેવળજ્ઞાન થયું નહિ તો પ્રમાદથી ભરેલાં આપણા જેવાની તો શી વાત? પરંતુ અપ્રમાદ, શ્રદ્ધા અને સતત આત્મજાગૃતિથી એ દિવ્યલેકની ચાવી અવશ્ય મળશે.
દઃ ભિક્ષુ
સાયલા,
તા. ૪–૨– ૬૩ ૦ ૦ ૦ તમારો સેવાયજ્ઞ પૂરે થયે. માજી સમાધિમાં સ્વર્ગસ્થ થયા. જે ભાવિ હતું તે થયું. પાઠ શીખવતા ગયા. “નાહ્ય હિ ધ્રુવં મૃત્યુ. '' આપણે બધા મુસાફર છીએ, એનું વિમરણ ન થવું ઘટે. સાથે આપણે પિતાનું જ માન્યું છે એ સર્વ ભગવાનનું જ છે, એમ સમજાય તો આસકિત ઢીલી પડી જાય. અને જે કાર્ય માટે આવ્યા છીએ તે પણ સ્મરણમાં રહ્યા કરે છે. બંધન આસકિતમાં છે. નથી મારું તેને મારું માન્યું છે એ દુઃખનું મૂળ છે. એ વાતને તમે બરાબર સમજે છે. લાયકાત પ્રમાણે મળ્યું છે ને મળવાનું છતાં જોઈએ તેનાથી વધુ ઉપભેગ, સંગ્રહ ન કરવાનું
રણુ જીવ ભૂલી ગયો છે. સાચી વાતનું સમરણ રહે, ઉપયોગ રહે એ જ જ્ઞાન, એ જ સત્સંગનું ફળ. કઠણ તે જરૂર છે, પણ તે સિવાય શાંતિ નથી. તમે માજીની સેવા કરી અણુમુકત થયા. શ્રમ તે પ હશે પણ લેખાને ગણુય. x x x વાંકાનેરના અગ્રેસરો અને લીંબડીવાળા મને લઈ જવા ઘણે આગ્રહ કરે છે. મારી ઈચ્છા તે કઈ સ્થળે
I શાંતિ રહે તેવી બીજા સ્થળે ન જ રહે પણ માણસો પિતાના જ સ્વાર્થ તરફ દૃષ્ટિ રાખી વાતો કરતા હોય છે. ૪૪ ૪ વિશ્વમાં મનુષ્યમાત્રને અનેક પ્રકારના ઋણ હોય છે અને તે ચૂકવવા પડે છે ત્યારે જ પિતાનો સ્વાર્થ સાચે સાધી શકાય છે. વહેલામાં વહેલા ક્યારે આવશે ?
માતાજી સિધાવ્યા તેથી લાગણીજન્ય વદન જરૂર થાય. પ્રત્યેક માનવીના જીવનમાં ઓછાવત્તા અંશે આઘાત – પ્રત્યાઘાતની પરંપરા કુદરતે ચાલુ જ રાખી હોય છે. એવો અનુભવ કરાવવા માટે કે માણસ માનસિક જીવનમાંથી જરા ઊંચે આવે. આઘાત-પત્યાઘાત એ કંઈ વાસ્તવિક નકકર જીવન નથી. એને આધાર આપનાર આધ્યાત્મિક સ્તર છે. જે માનવજીવનમાં તિભાવે પડેલે છે. જે તે બહાર આવે અથવા પ્રગટ થાય છે અને ત્યારે જ
જીવનને સાચે આનંદ માણી શકાય. એ આનંદના અનુભવ માટે જ આ બધા અનુષ્ઠાન અને સાધનાઓ છે. આપણે બધા જીવનના જુદા જુદા ક્ષેત્રમાં રહીને એ આનંદને અનુભવીએ.
દઃ ભિક્ષુ
પપ
સાયલા,
તા. ૧૬-૧૦-૬૩ ૦ ૦ ૦ ખરી વાત તો એ છે કે આશ્રવનાં દ્વાર રેકી સંવરને દઢ બનાવવામાં વધુ લક્ષ રાખવાનું છે. પ્રતિક્રમણમાં મુદ્દાના આચરવા જેવા પાઠો તરફ ઉપગ રહે તે વધુ જરૂરનું છે, કારણ કે તેના ઉપર જીવે લક્ષ નથી આપ્યું. વ્યવહારની જાળમાં જ ગુંચવાઈ રહ્યો છે.
ચેય તરફનું લક્ષ જ વિસ્મરણ થયું છે. જાણવા છતાં, સમજવા છતાં પૂર્વપ્રકૃતિના દબાણથી આચરી શકાતું નથી. પરંતુ આચરણમાં ગમે ત્યારે લાવ્યા વગર છૂટકે નથી. આ માટે સુંદર સગવડતાભ અવતાર મળ્યો છે તે તમે જાણે છે, છતાં વધુ જાગૃત રહેવા માટે લખું છું.
અમૂલાં સાધનવાળાં, અમૂલા દિવસો ચાલ્યા જાય છે. ભ. મહાવીરે આચારાંગમાં કહ્યું છે તે સત્ય છે કે “સુત્તા અમુણિણો, મુણિણે સયા જાગરંતિ”. જેઓ જાગૃત છે તે ધન્ય છે. જાગે તે જગાડે, તરે તે જ તારે છે. એ સર્વને સંમત વાત છે. નથી થતું એ માટે પશ્ચાતાપ થાય, ખેદ થાય, એ માટે તાલાવેલી જાગે તે પણ સારું છે. જીવે
૨૫૨
જીવનઝાંખી
Page #296
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરુદેવ કવિવય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
T
કરણ તે ઘણી કરી પણ અહંના (માનના) અજગરે બધું ફેક કર્યું એટલે સમજ્યાનું સમજાયું નથી. જે વસ્તુને વતુરૂપે ઓળખી નથી એટલે જ રખડપટ્ટી મટી નથી. હજી સમય હાથમાં છે. પુરુષાર્થ કરી સવળી દિશાએ પ્રગતિ કરે તે મનુષ્યજન્મ સફળ થાય.
૫૬
૦ ૦ ૦ અન્તઃકરણથી શરણ યાચનારને શરણ મળે છે. જરા ઉપયોગ જોરદાર હવે જોઈએ, અને તે શરણ વીતરાગ પરમાત્માનું હોવું જોઈએ.
અરવિન્દના સિદ્ધાન્તમાં તો સમર્પણ, અભીપ્સા અને સંકલ્પશકિત માણસની શુદ્ધિ અને ઉર્ધ્વગમન કરવામાં સહાયક થાય છે.
જે વિચારવું પણ કઠણ લાગે છે તે હંમેશના અભ્યાસે સહજ થાય છે. અણિતામાં અહંવૃત્તિ જ દીવાલરૂપ છે. અહંવૃત્તિ ગયા વિના અણતા સંપૂર્ણ પણે થઈ શકતી નથી. અને એ કાઢવા માટે લાંબા કાળના સતત પુરુષાર્થની જરૂર છે. પ્રકૃતિ સાથે યુદ્ધ કરવાનું છે. આપણને ખ્યાલ પણ ન રહે એમ એ ગોથું ખવરાવી આડે ભાગે લઈ જાય છે અને આપણે સત્યમાગે છીએ એમ સમજાવે છે. એ એની કરામત છે. એમાં ગુરુકૃપા પહેલાં અત્મકૃપાની પ્રથમ જ જરૂર છે, અર્થાત્ આત્મ-જાગૃતિની જરૂર છે. એ જાગૃતિ જ્યારે હૃદયમાં ચેટ લાગે ત્યારે આવે છે. જેને ચોટ લાગે તે જાગે અને જે જાગે તે પ્રકૃતિની માયાને ત્યાગે, એના વલણને સમજે.
એનું વલણ– એનું સ્વરૂપ – એનું રહસ્ય બરાબર સમજાય ત્યારે જ અહંવૃત્તિના બંધને ઢીલા થાય અને સમર્પણ માટે તે યુગ્ય ગણાય. પછી અભીસાનો અવાજ જેને સંભળાવવાનું છે તે સાંભળે અને તેની રહસ્યભરી મદદ મળે ત્યારે જ રાગદ્વેષનાં ઢઢ ઢીલાં પડે. અને જ્યારે પશ્ચાતાપની આગ પ્રજળે ત્યારે જ સ્વયં-સ્વરૂપને દષ્ટિપથ નિર્મળ થાય,
નિરાશ થવાનું કોઈ કારણ નથી. અરવિંદ જેવાને વરસો સુધી સાધનામાંથી પસાર થવું પડ્યું છે. તેમને પણ સહજમાં નથી બન્યું. માટે ધીરજ અને શ્રદ્ધાથી પથને કાપે જાવ. જેના હૃદયમાં પ્રભુનું સ્મરણ-ચિંતન છે, પાપભિરૂ છે, આગળ જવાની ઝંખના છે તેને વિજય છે.
દઃ ભિક્ષુ
પ૭
વ્યકિતગત ઉપદેશ ૦ ૦ ૦ વિરોધી સ્વજન તો આપણી પારાશીશી છે. કેઈ જીવની પ્રકૃતિ સામાને નમાવવા કે ઘસડવા અને છેલ્લી હદ સુધી જતી અનુભવાય તો એ આપણી પોતાની કસોટી–પરીક્ષા છે. અને એ વખતે આપણી શ્રદ્ધાની કક્ષા કે દશા કેવી રહી તે જાણવા માટેની એક પારાશીશી છે. તેવા સમયે સામા તરફે સહેજ પણ અવહેલના થાય કે તિરસ્કારવૃત્તિ થઈ જાય, રોષ આવે તે પતન થયું સમજવું. સેવાનો પ્રસંગ સાંપડયે પ્રેમભાવે તેની સેવા કરવી.
ચેયની બાબતમાં અને આપણાં આદર્શ પરત્વે મક્કમ રહેવું. એને લીધે આ પણે અક્કડ લાગીએ તો ભલે પણ આપણા હદયની કોમળતાને જવા ન દેવી. કલેશ કંકાસ કે ઉપાધિથી મનમાં જરાય સંતાપ ન થવું જોઈએ અને આપણાં દયેયને વળગી રહેવું જોઈએ. એ જાતની સતત જાગૃતિ રાખવી.
આપણું સ્વજન સંસારમાં આપણને આપણું માર્ગથી નીચે ઉતા૨વા મોટામાં મોટા હથિયાર બને છે. કારણ કે આપણે તેની સાથે સંકળાયેલા હોઈએ છીએ. એમનાં પ્રત્યે આપણને બીજા કરતાં વધારે પ્રેમ જાગેલો હોય છે. એ સાધના પથે-પગેની પગદંડી
૨૫૩
Page #297
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરૂદેવ ડવિવય પં. નાનયજી મહારાજ જન્મશતાબિદ સ્મૃતિગ્રંથ
પણ એક જાતની પ્રભુની કૃપા અને કસોટી સમજવી, કારણ કે સમજદારને તે આંખ ઉઘાડી દે છે; સ્વજનની સાચી પ્રકૃતિના દર્શન થતાં એ પ્રત્યેનો મોહ, મમતા અને રાગ, આસકિત અને ઢેબ સહેજે દૂર થાય છે માટે મુંઝાવું નહિ. એ પણ સાધક દશામાં જરૂરનું હોય છે માટે જ એવાં પ્રસંગે બનતાં હોય છે.
દઃ ભિક્ષુ
સાયલા,
તા. ૧૩ – ૪ – ૬૩
સુવિચાર ૧ - જીવનની ક્ષણે ચાલી જાય છે, તે અમૂલ્ય અને ફરી પ્રાપ્ત ન થાય તેવી અલભ્ય છે. આ વાત સાંભળી છે
પણ તેને વિચાર કર્યો નથી. ૨ – જીવનના પ્રત્યેક અનુભવ આવડતવાળાને ઉપયોગી અને વિકાસમાં સહાયક બને છે. ૩ – તિતિક્ષા (ક્ષમા) એ વાષ્પહાર રૂપી બાણને ઝીલનાર બખ્તર સમાન છે. ૪ – જીવને રાગ – ૮ષનાં પ્રસ ગે ઘણીવાર પ્રાપ્ત થાય છે એવા સમયે જાગૃત રહે એ જ સાચી સમજણ છે. ૫ – બીજાને ઉપદેશ અપાતો હોય એને ઉપયોગ આપનારે પણ કરી લેવું જરૂરી છે. ૬ – અલાભ કરતાં લાભને પરિષહ ઘણું કઠણ છે. ૭ – અપકાર કરનાર પ્રત્યે ઉપકાર કરનાર, કે ધ પ્રગટે ત્યાં ક્ષમા કરનાર, પરાર્થે જીવન સમર્પણ કરનાર, અન્યને અર્થે
સર્વસ્વ અર્પનાર–એવા દષ્ટાંતો જીવનમાં ઉતારવા માટે વારંવાર વિચારવા. ૮ – દોષદષ્ટિ કરતાં ગુણગ્રાહક દૃષ્ટિ સારી છે એમ તો સર્વ સમજે છે, પણ એ દષ્ટિ પ્રગટાવવા મોટી કિંમત
ભરવી પડે છે, એ તપશ્ચર્યા માંગે છે. ૯ - ઉપદેશની અસર ચારિત્રને લીધે પડે છે. ૧૦ – બીજાને સુધારનારને પ્રથમ પિતાને સુધરવું પડે છે.
દ: ભિક્ષુ
“ઘોરા હત્તા અબલ સરીર એનો ભાવ વિચારવા ગ્ય છે. એના દુર્લક્ષથી જ સુવર્ણ સમાન સાધનાયુકત સમય સામાન્ય કાર્યો માટે વેડફાય છે. જાગૃત થયેલ માણસ શરીરને સબળ બનાવી મુહૂર્ત (સમય) પર વિજય મેળવે છે.
સૂત્ર અનુસાર જે ભવિક કિરિયા કરે તેહનું શુદ્ધ ચારિત્ર પરબે” એનો અર્થ સમજયા? અનુયોગદ્વારમાં દ્રવ્યસૂત્ર અને ભાવસૂત્રની વ્યાખ્યા કરી છે. આજે આપણે જેને સૂત્રે કહીએ છીએ તે અંગ અને ઉપાંગ એ બધા દ્રવ્યસૂત્ર અને નિજસ્વરૂપમાં ઉપયોગ એ ભાવસૂત્ર છે. એ ઉપગપૂર્વક એને અનુલક્ષીને જે ભવિક ક્રિયા કરે તેનું શુદ્ધ ચારિત્ર કહ્યું છે, તે સિવાય શુદ્ધ ન કહેવાય.
ઉવએગ લકપણે આયા, વધુ સહા ધમ્મ” આત્માને સ્વભાવ એ એનો ધર્મ. આત્માને સ્વભાવ તે ઉપગ – જ્ઞાતાપણું અને દષ્ટાપણું. આ વાત તો તમે જાણે છે. પણ પ્રત્યેક પ્રસંગે એ સ્મરણમાં રખાય તે મૂળ માર્ગથી વિચલિત ન થવાય અને હર્ષ – શેક, માન – અપમાન, લાભાલાભ, સુખદુઃખ, પ્રિયાપ્રિય વગેરે દ્વન્દ્રના હમલા પરાજય પમાડી શકે નહિ. સાધુજનના વેશ, તેના ઉપકરણે બધા ઉદ્દબોધક છે. આત્મજાગૃતિ માટે છે. છતાં રૂઢિના બંધને, અંધપરંપરાની જાળ, કુવિચારના ધુમ્મસમાં એ વાતનું વિસ્મરણ થયું છે. આંખો વિનાના લોકોની
Jain Education Interational
૨૫૪
જીવનઝાંખી
Page #298
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરૂદેવે દવિવય પં. નાનસન્ટેજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ
વાહવાહમાં ભુલ ન ખાશે. અનંત ચક્ષુવાળા ભગવાનની પ્રસન્નતા આપણે પ્રાપ્ત કરવી છે. આપણુ પ્રત્યેક સૂક્રમમાં સૂમ કાયે--ખેલો તેની સમીપેજ ભજવાય છે. એનો ઉપયોગ એનું સ્મરણ રાખવું. “મટું મરું મોઢા નવન્ત, મંઢાય
વઘુ સ્ત્રોનિક્શા ” એવી ગાથાઓને સ્વાધ્યાય અને ચિન્તન હંમેશા કરો. આ પણ વિકટ માગ કેટલો કપાયે એનું નિરીક્ષણ હમેશા કરતા રહેવું. બીજાને બોધ આપતાં, શિખામણ આપતાં, તેની ત્રષ્ટિએ જણાવતી વખતે આપણું જીવનને સાક્ષી બની સરખાવતાં ન ભૂલવું. દીવામાંથી દીવો પ્રગટાવી શકાય. ઉપર ચડેલ માણસ જ નીચેના માણસને ઉપ૨ ખેંચી શકે છે. વિજેતા જ બીજાને વિજયમાં સહાય કરી શકે છે. તરે તેજ તારી શકે છે. આ સામાન્ય નિયમો પણ સંયમયાત્રીઓને ખૂબ લક્ષ રાખવા જેવા કિંમતી છે. જે વ્યકિત પિતાના નાના મંડલમાં પ્રેમનાં પૂર વહાવી ન શકે, સેવા ન આપી શકે કે તિતિક્ષાના ઘૂંટડા ન પી શકે એ સમાજમાં કશુંયે શ્રેય ન કરી શકે. ટાંકણું ખાધા વિના થર ઘડાય નહિ. એ સાદી વાત વારંવ૨ યાદ કરવા ગ્ય છે. “વચન સાપેક્ષ વ્યવહાર સાચે કહ્યો, વચન નિરપેક્ષ વ્યવહાર જૂઠો” એનું રહસ્ય સમજાય તે જીવનમાં ભારે સુધારે થઈ જાય. મારી તબિયત સારી છે, સાધના ચાલુ છે. ખૂબ અનુકૂળતા છે. તમને પુરસદ ન મળતી હોય તે પ્રત્યેક કાર્યમાં ઉપયોગ તે રાખી શકાય. “જયં ચરે જયં ચિ.” જયં એટલે જતના-ઉપયોગ-વિક–જાગૃતિ સમજ્યા! આ પત્ર બધાએ વાંચ, વિચારો અને સુકાય તેટલો અમલમાં મૂકે. % શાંતિ.
દઃ ભિન્ન
૫૯
૦ ૦ ૦ મનુષ્યને સંકટ, દુઃખે, આપત્તિઓ, ખામીઓ, આફતો અને એવા આંચકાઓ માત્ર તેને જગાડવા, બોધ આપવા, તૈયાર કરવા, કાંઈક શીખડાવવા અને અનુભવ અર્થે આવે છે, પણ જીવ એ વાતને નથી સમજતે તેજ અજ્ઞાન છે. જેટલું વાંચ્યું, શ્રવણ કર્યું, જેયું, અનુભવ્યું ને ભેગવ્યું તેમાંને શતાંશને પણ જે જીવે યથાર્થ વિચાર કર્યો હોય તો બીજાના બેધની જરૂર તેને રહેત નહિ.
જીવે અનંતકાળથી બિડાયેલ અંતરચક્ષુ ઉઘાયું નથી એની જ આ વિટંબના. એથી જ ફેગટ ભય, શોકની હાયવરાળ અને ધમપછ:ડા મારી રહ્યો છે. અંતરૂચક્ષુ ધ્યાનથી ઉઘડે છે. સદ્દવિચાર જ એનું અમૂલ્ય ઔષધ છે. એજ કોયડાની ચાવી છે. પ્રભુના એક પદને, એક વાકયને, એક કને, એક કડીને પણ બહુ બહુ વિચારતાં નવું નવું જણાય છે. નહિ સમજેલું સમજાય છેઆ બધા ખેલમાંથી પિતાને જ જુદે તારવવાને છે. પિતા ઉપર વધારે ને વધારે સ્થિર થવાય એવી અનુકૂળતા મેળવી એકાગ્ર થવાનું છે. હંમેશા વાંચન કરતાં વિચાર વધુ કરશે. પુરસદ તે ઘણી છે. દિવસ કરતાં રાત્રે શાંતિ વધારે મળે એ સ્વાભાવિક છે. આ આઘાત પછી તે તમારે જીવનને જાગૃતિ રૂપે ફેરવી નાખવું ઘટે. બને તેટલી નિવૃત્તિ, શાંત જાગૃતિ, મૌનવૃત્તિ, તિતિક્ષા રાખીને પોતાને અનુભવતા થશે. પ્રભુના નામમાં ઉપયોગ રહે તે લક્ષમાં રાખશો.
દઃ ભિક્ષુ
૦ ૦ ૦ કયાં મહાવીરની આજ્ઞા અને કયાં આજના તેના અનુયાયીની વર્તણૂક. શાસ્ત્રો માત્ર બીજાને સંભળાવવા માટે અને આચરવું તો માઠી પ્રકતિએની મરજી મુજબ. તેમાં પણ “દંભ”. એ તે પિતાને અને પરને ફસાવનાર મહાજાળ છે. અધ્યાત્મસારમાં ત્રીસમાં પૃષ્ઠથી અધિકાર જરૂર વાંચશે.
“જે ઘડીમાં શુભ કામ થયું નહિં તે ઘડી તે કહીએ જ નકામી.” હમેશા કાંઈ ને કાંઈ નવું જ મેળ, વિચાર, અનુભવો અને તેથી અધિક પ્રસન્નતામાં રહો. વાંચેલું, વિચારેલું વર્તનમાં મૂકના પ્રયત્ન સેવો. અમે વિધવા છીએ, અમારું કઈ નહિ એવી ઘણાં કાળની ભાવનાને તજી ચંદનબાળાની પેઠે અખંડ વૈરાગ્યમય થવા અહર્નિશ પાર્વપ્રભુનું
સાધના પથે-પત્રની પગદંડી
૨૫૫.
For Private & Personal.Use Only
Page #299
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરૂદેવ દેવિલય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથો
સ્મરણ કરો. તમારા સમીપજ છે એમ થધે. અને પ્રત્યેક કાર્યમાં તેની દષ્ટિ મારા રાજુખ હસતી છે એમ ક. પુરસદે તેને અખંડ જાપ કરો. વાંચનથી બમણું ચિંતન-મનન રાખે, વચનામૃતનાં સર્વ સંસ્કૃત પ્રાકૃત વાયે મુખપાઠ કરીને તેને વારંવાર ઉપગપૂર્વક સ્મરે. બાકીના બનાવે, વ્યવહાર, નાટકે, દો અને ચિંતાના કારણે સર્વ ક્ષણિક હોવા છતાં આપણને તે દિલ દેવાથી ઉપાધિ કરાવનાર કર્મબંધનું કારણ છે. માટે ભુલાય તેટલું ભૂલતા શીખો.
દર ભિક્ષુ
સુવચનામૃત – જીવન પાથેય
નિત્ય આશ્રમતણું કર્મ કરતા રહી, જગતના નાથનું સ્મરણ કરવું; જ્ઞાન - વૈરાગ્યની પાંખથી ઊડતા, પરમ આનંદને શિખર ઠરવું.
ભાવના ભાવવી ઉચ્ચ કલ્યાણની ભાવનાથી મહાદેષ ટળતા; ભાવના ધર્મ છે ભાવના ભકિત છે, ભાવનાથી જ ભગવાન મળતાં.
જીવનમાં જાગતો ઉન્નતિ પામતે, ઊંઘતાને સદા થાય હાનિ, સત્ત્વમાં જે ફરે તે જ પ્રભુતા વરે, તેમને દેવની સહાય છાની.
સ્વરૂપમાં હજાગતે વિષયમાં ઊંઘતો, તે જ પુણ્યાર્થી ને તે જ જ્ઞાની; ત્યાગ - વૈરાગ્યના રાગમાં રકત જે, સફળ છે તેમની જિંદગાની.
સાધુતા વગરની વિદ્વતા એકલી, વ્યર્થ છે રાખી ઉપાધી મટી; વિદ્વતા સાધુતા ઉભય જેમાં વસે, ધન્ય તે પુરુષવર દેવ કેટિ.
દ્રવ્યના દાસ બનતા સે માનવી, દ્રવ્ય નહિ કેઇને દાસ થાતું; દ્રવ્યથી પ્રાપ્ત અમૃત થતું ને કદી, શુદ્ધ બ્રહ્મત્વ તેથી હણાતું.
દ્રવ્ય અહંકાર ને દુર્ગુણો લાવતું, જેમ હુતાશને છે ધુમાડો; દ્રવ્ય વિક્ષેપ છે આત્મકલ્યાણમાં દ્રવ્યથી ફિક્કર ભય શત-દાડે. નિત્ય અભિમાનના એટલે ઊભીને જીવ મમતા તણી મહોર મારે હું કરું, હું કરું, મારું આ છે બધું, એમ ગૂંચય સંસાર ગારે. શુદ્ર તો ઈચ્છતા સુખ પાર્થિવને, આત્મધન કર્મને ભેગ દઈને, ઉચ્ચ આલિંગતા ઈચ્છતા ધર્મને, દુઃખને ભાર માથે લઈને. મુદ્રનું લક્ષ્ય તે ભેગ-વિલાસ છે, રાત-દી તરફડે પ્રેય માટે ઉચ્ચનું લક્ષ્ય તે આત્મકલ્યાણ છે, નિત્ય તે વિચરે શ્રેય વાટે.
x
૨૫૬
જીવનઝાંખી
Page #300
--------------------------------------------------------------------------
________________
- પૂ. ગુરુદેવના સંસ્મરણે :
IIIIIIII
: જન્મસ્થળ : સાયલાના પોતાના મકાનમાં જેિ ઓરડામાં પૂ. ગુરુદેવને
જન્મ થયે હતો.
સાધનાકુટિર * સાયલાના લીંબડી સંપ્રદાયના ઉપાશ્રયમાં જે કુટિરીમાં પૂ. ગુરુદેવ સાધના કરતા હતા.
Niષદirીબાઈમીનીમમીતિનિર્મદદ
સાધના કુટિરમાં જ્યાં બેસી પૂ. ગુરુદેવ ચિંતન-મનન કરતા હતા.
ઘણાં વર્ષો પહેલાં પૂ. ગુરુદેવ એક સુરમ્ય પ્રભાતે વિહારપંથે વિચરતા નજરે પડે છે. ચિત્રમાં પૂ. ગુરુદેવ તેમના પટ્ટશિષ્ય પૂ. ચુનીલાલજી મહારાજ (ચિત્તમુનિ) તથા શ્રી
હર્ષચન્દ્રજી મહારાજ અને ભાવદીક્ષિત શ્રી શિવલાલભાઈ For Private & (સંતબાલ) ડાબી બાજુથી પહેલાં દેખાય છે.
Page #301
--------------------------------------------------------------------------
________________
– પૂજ્ય ગુરુદેવના ભકત રાજવીઓ :–
ધરમપુરના મહારાજા શ્રી વિજયદેવજી સાહેબ
લીંબડીના મહારાજા શ્રી દોલતસિંહજી સાહેબ જેમણે પૂ. ગુરુદેવનું ચાતુર્માસ સં. ૧૯માં
જેમણે જીવનભર પૂ. ગુરુદેવની સેવા કરી હતી. પૂ. ધરમપુરમાં ખૂબ ભકિતભાવથી કરાવી અપૂર્વ લાભ
ગુરુદેવના સદુપદેશથી પિતાના રાજ્યમાં અનેક કુરતીઓ લીધે હતે.
તથા કુરિવાજો દૂર કર્યા હતા, જેમાં બાળલગ્ન પ્રતિબંધ
મુખ્યત્વે હતું. – પૃ. ગુરુદેવની જન્મજયંતી :
कविवर्य मुनि श्री नानचंद्रजी स्वामी की ७६वी जयन्ती र १११११
IT ज्ञानी गुरूदेव युगमग जीवो.
અજમેરના સાધુસંમેલન બાદ આગ્રા ચાતુર્માસ કરી પાછા ફરતા કુશળગઢમાં ભીલ કિસાનેન “રાજસ્થાન ભીલ સેવક સંઘ” દ્વારા ઈ. સ. ૧૯૫ર માં પૂજ્ય ગુરુદેવની જન્મજ્યન્તી ઉજવાઈ તે પ્રસંગનું દશ્ય. આ ભીલ કિસાને હજુએ પ્રતિવર્ષ પૂ. ગુરુદેવની જન્મજયન્તી ઉજવતા હોય છે. For Povale & Personal Use Only
Page #302
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરુદેવ પં. કવિવય મુનિશ્રી નાનચંદ્રજી મહારાજના નશ્વર દેહનું
-: અંતિમ દર્શન :
પૂજ્ય ગુરુદેવ સાયલા મુકામે સં. ૨૦૨૧, માગશર વદી ૯ ના દિને નિર્વાણ પામ્યા ત્યારે પાલખી પહેલાનું અંતિમ દર્શન
નશ્વર દેહ નથી ટકવાને, મોહ કર્યો એ ના રહેવાને; અનિમાં એ બળી જવાને, માટીમાં એ મળી જવાને.... દેહ મરે છે હું નથી મરતો અજરાઅમર પદ છે મારું.... સહજાનંદી શુદ્ધસ્વરૂપી અવિનાશી હું આત્મસ્વરૂપ....
Jain Education Interational
Page #303
--------------------------------------------------------------------------
________________
પૂ. ગુરૂદેવ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી સાથે
ઈસ. ૧૯૭ ના મે મહિનામાં તિથલના સાગર તટે સવારના પહોરમાં પૂ. ગાંધીજી અને તેમના સાથીઓ સાથે પૂ. ગુરુદેવ. ચિત્રમાં ડાબી બાજુથી બીજા પૂ. ગુરુદેવ છે. પૂ. ગુરુદેવ, ઠાણાંગ સૂત્રમાં બતાવેલ “રાષ્ટ્રધર્મ”ને મર્મ સૌને સમજાવતા અને રાષ્ટ્રના સર્વોચ્ચ નેતાઓ પણ પૂ. ગુરુદેવના સંપર્કમાં રહેતા.
Page #304
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરૂદેવ કવિવય પં. નાનાજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ
વિભાગ—ર્
તવ
દર્શન
મા
द्वारपालीव यस्योच्चैः विचारचतुरा मतिः । हृदि स्फुरति तस्याधः सूतिः स्वप्नेऽपि दुर्घटा ॥
‘જ્ઞાનાનંવ’
જેના હૃદયમાં, ચાકીદારની જેમ વિવેકબુદ્ધિ કે પ્રજ્ઞાશકિત પ્રબળ રીતે સ્ફુરાયમાન છે તેને સ્વપ્નદશામાં પણ પાપના–અશુભને સંભવ હાતા નથી, તો પછી જાગ્રત દશામાં તે કયાંથી હાય ?
'ચિંતનીય વિચારધારા અધ્યાત્મ ચિંતન એક નવીન સૃષ્ટિ ધર્મ વિકાસ આગમસાર દાહન મનનીય લેખો
-‘જ્ઞાનાવ’ માંથી
www.jairnelibrary.org
Page #305
--------------------------------------------------------------------------
________________
Page #306
--------------------------------------------------------------------------
________________
(પૂજ્ય ગુરુદેવ કવિવઢ ૫. નાનસજી મહારાજ જન્મશતાબિદ સ્મૃતિગ્રંથ છે.
જાતજાતક સજજડ
સ
કસ સસરા: ચિંતનીય વિચારધારા
લેખક : મુનિ ચુનીલાલજી ચિત્તમુનિ
Page #307
--------------------------------------------------------------------------
________________
Page #308
--------------------------------------------------------------------------
________________
ચિંતનીય વિચારધારા
પાંચ જીવનસત્ત્વાની અદ્ભુત
લીલા
આ અમર્યાદ એવા સંસારમાં, અસંખ્ય દેહધારી જીવા જીવન જીવી રહ્યા છે. પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિમાં ભારોભાર જીવનસત્ત્વ ભરેલુ છે. એ બધા જુદા જુદા સ્વરૂપે માત્ર દેહધારી હાવાથી એકેન્દ્રિય જીવા કહેવાય છે. પોતાની જાતને અભિવ્યકત કરવા માટે દેહ સિવાય બીજું કોઈ સાધન તેમની પાસે હેતું નથી. તેથી તેની દુનિયા મૂંગી, સ્થિર અને કર્વાચિત્ કષિત હોય છે. કાયા એ જ એની ઈન્દ્રિય છે. ઈન્દ્રિય એટલે સાધન
એવા જીવા સ્થિરદશામાં હોવાથી ગતિમાન થઈ શકતા નથી, તેમ છતાં પણ બીજા વિકસિત જીવાને જીવાડવામાં, અવ્યકતપણે પણ તેના મહાન હિસ્સો રહેલા છે. દા. ત. પૃથ્વી, ભૂમિરૂપે હોવાથી બીજા બધા જીવાનું ધારણ-પોષણ તેનાથી થઈ રહ્યું છે પાણીનું જીવનસત્ત્વ કેટલું બધું ઉપયોગી છે તે આપણે જાણીએ છીએઃ અગ્નિ વગર માનવને ચાલતું નથી, તેની પણ જરૂર પડે છે. વાયુ અથવા હવાની કેવી અને કેટલી ઉપયોગિતા છે તે આજના વિજ્ઞાનયુગમાં કહેવાની જરૂર નથી અને વનસ્પતિનું જીવનસત્ત્વ તે વિવિધ સ્વરૂપે જીવ માત્રને તુષ્ટિ-પુષ્ટિ આપનારું છે. આમ આ પાંચ પ્રકારના જીવાનુ, જીવનસત્ત્વ સામાન્યરૂપે કેવું કામ કરે છે તે આપણે અનુભવી શકીએ છીએ. વિશેષ સ્વરૂપે જોવા બેસીએ તો એ પાંચ મહાસત્ત્વાની જ આ બધી લીલા છે એમ લાગશે. ભૌતિક વિજ્ઞાનની શેાધ તરફ નજર કરીએ તો પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિ એ બધા જીવનસત્ત્વાના વિવિધ પ્રકારે આવિષ્કાર કરીને આજના માનવી કેવા સમૃદ્ધ થયા છે; આજનું જીવન જીવવામાં એ મહાસત્ત્વો કેટલા બધા ઉપકારક બન્યા છે? માનવ હવે જો સૂક્ષ્મ બુદ્ધિથી એને સદુપયોગ કરી શકે તો જ એ ઉપકારના યચિત્ બદલે વાળ્યો ગણાય; નહિ તે પછી જો એના દુરુપયોગ કે અતિ ઉપયોગ થયા કરશે તે મહાન આફતરૂપે કુદરતની પ્રતિક્રિયાના ભાગ, આખી માનવજાતિ બની રહેશે. જીવનતત્ત્વ-વિકલેન્દ્રિય જીવેા
૧
એથી આગળ વધીને જોઈ એ તો એ ઈન્દ્રિયથી માંડીને ચાર ઈન્દ્રિયવાળા જીવા પણ આપણી નજરમાં આવશે. બે ઈન્દ્રિયવાળા જીવ એટલે જેને શરીર અને માતુ હાય છે તેવા જીવા. દા. ત. આપણે ઈયળનુ નિરીક્ષણ કરીએ. કહેવાય છે કે એવા જીવા જ્યાં ઉત્પન્ન થાય છે તે તે સ્થાનગત કે ક્ષેત્રગત પરમાણુમાંથી તેઓ પોતાના શરીરની રચના કરી લે છે. શરીર, વર્ણ, રસ વગેરે બધુ ત્યાં ત્યાં તેને અનુરૂપ જ બની રહે છે. આ પ્રકારના જીવા ગતિ કરી શકે છે એટલે પોતાના શરીરનું ધારણ-પોષણ કરવા પોતે હરી-ફરી શકે છે. એમાં જીવનસત્ત્વને-ચેતનતત્ત્વના એ પ્રકારના તરવશટ હાય છે.
ત્રણ ઈન્દ્રિયવાળા જીવને શરીર, માં અને નાક હોય છે. એક ઈન્દ્રિય વધી એટલે તેવા જીવા વધુ ઝડપથી ક્રિયારત બની શકે છે. ત્રીજી ઈન્દ્રિય-નાસિકાનો વિષય ગંધ હોવાથી, પોતાના જીવનને માટે ધારણપોષણની વસ્તુ, નાકના ઉપયોગ કરી ગંધ દ્વારા મેળવી લે છે. ક્રીડી જેવા જંતુ, જે રીતે ગંધ અથવા વાસને દૂરથી ગ્રહણ કરી શકે છે તેવી રીતે ખીજા જીવા ગ્રહણ કરી શકતા નથી. એવા જીવાને આંખ નથી હાતી છતાં, અધારી દુનિયામાં, એ માત્ર ગધના દાબ્યા, આડાઅવળા ઘૂમીને પોતાના વિષયને અથવા ઈષ્ટને પકડી શકે છે એ કેવું આશ્ર્ચર્યજનક છે! ઉપરાંત એવા જીવા સમૂહગત જીવન પણ વ્યવસ્થિત રીતે ધારી શકતા હાય છે. ઊધઈ એ પણ ત્રણ ઈન્દ્રિયવાળુ જતુ છે. આજના વિજ્ઞાન એના જીવનનું સંશાધન કરીને જે હકીકત પ્રસિદ્ધ કરી છે તે જોતાં એમ લાગે છે કે આજના માનવી સામાજિક જીવનમાં, ઊધઈ પાસે કેવા હીણા છે ? -
૧ જુએ, ઊઈનું જીવનઃ અનુવાદક: કિશારલાલ મશરુવાળા
ચિંતનીય વિચારધારા
For Private Personal Use Only
[૧]
Page #309
--------------------------------------------------------------------------
________________
}પૂજ્ય ગુરુદેદ્ય કવિવય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાલિદ સ્મૃતિગ્રંથ
ચાર ઈન્દ્રિયવાળા જીવને શરીર, મેટું, નાક અને આંખની ચેથી ઈન્દ્રિય હોય છે. એવા જંતુઓ રૂપ, રંગ અને આકારને જોઈ શકતા હોય છે. જીવન જીવવા માટે એની ક્ષેત્રમર્યાદાને વિસ્તાર થયો છે. આગળની ત્રણ ઈન્દ્રિયને તે પણ તે કરે જ છે, પરંતુ આ ચેથી ઈન્દ્રિય આંખ મળવાથી, ઈષ્ટ વસ્તુ સુધી પહોંચવા માટે-ઊડવા માટે, કુદરતે જેવી જોઈએ તેવી તેને પાંખ પણ આપી છે. આંખ ને પાંખની મદદથી ભમરી, પતંગ, માખી, મધમાખ, કુદા વગેરે જંતુઓ ઉડાઉડ-કૂદાકૂદ કરતા હોય છે. એ બધાની આંખ અને પાંખની રચનામાં પણ વિવિધતા હોય છે. એ સાધનથી એ પિતાના જીવનનું ધારણ–પિષણ કરતા હોય છે.
આ બધા જીવો બે ઈન્દ્રિયથી માંડીને ચાર ઈન્દ્રિયવાળા જીવ)ની રચનામાં કુદરતને જરૂર કઈ સંકેત હોવો જોઈએ. પરંતુ આજના માનવી તે પિતાને મળેલી બુદ્ધિ-શકિતથી બધું ય જોવાનું-માપવાનું અને નિર્ણય કરવાનું શીખે હોવાથી વિજ્ઞાન પદધતિથી જંતુમાત્રને અભ્યાસ કરે છે. મધમાખી જેવા જંતુને અભ્યાસ કરતાં આજના વિજ્ઞાને ઘણું ઘણું શેધી કાઢયું છે અને હજુ પણ ધશે, તે પણ આરો આવવાનો નથી. કહે છે કે મધમાખીના જીવનમાં પણ સામાજિક રચના વ્યવસ્થિતપણે ચાલતી હોય છે....અસ્તુ...આપણે એ વાત જવા દઈએ.
અત્યારસુધી એકેન્દ્રિયથી માંડીને ચતુરિન્દ્રિય જીવ સુધી આપણે નિરીક્ષણ કર્યું. જૈન પરિભાષામાં એકેન્દ્રિય જીવોને સ્થાવર એટલે કે સ્થિર કહ્યા છે અને બે ઈન્દ્રિયથી ચાર ઈન્દ્રિયવાળા અને સમુચ્ચયે વિકલેન્દ્રિય જ કહ્યા છે. વિકલેન્દ્રિય જીવો ગતિ કરી શકે છે. એ બધા ની સમગ્ર જીવનપધ્ધતિ સંજ્ઞાત્મક હોય છે અને સંજ્ઞાત્મક છે એટલે સુસંગત અને તાલબદ્ધ હોય છે. એમાં કંઈ વિકૃતિ થવાનો સંભવ નથી. દા. ત. એકેન્દ્રિયમાં આપણે વનસ્પતિને જીવ લઈએ. વડના એક ટેટામાં અસંખ્ય બીજ હોય છે. તે પ્રત્યેક બીજકમાં આ વડ સુપ્ત અવસ્થામાં પડેલ હોય છે. તેને યોગ્ય ભૂમિકાને આધાર મળતાં, અનુકૂળ સમયે પાણીનું સિંચન થતાં, એમાં રહેલ જીવનસવ (ચેતન) ક્રિયાશીલ બને છે. ધીમે ધીમે જમીનમાં પડેલા એ બીજના તળીએ અંકુર ફૂટે છે અને ઉપરના ભાગમાં કેટ ફૂટે છે. બસ, પછી સમયે સમયે કુદરતના વાતાવરણમાંથી વ્ય
જીવ, ધારણ-પષણની બેવડી ક્રિયા ચાલુ કરે છે-(૧) એક તે પિષણ મેળવવા માટે જમીનમાં ઊંડા ઊતરવું અને (૨) બીજી બહાર આવવા માટે પિતાની જાતને વધારતા જવું-ઊંચે ઊડાવતા જવું. આ પ્રક્રિયા દરમિયાન સખત ઠંડી, સખત ગરમી, સખત વરસાદ ઉપરાંત એને શિકાર કરનાર જનાવરો કે માણસેના ઉપદ્રવે એ બધાને સામને કરી ધીમે ધીમે થડ, શાખા, પ્રશાખા, પત્ર, પુષ્પ અને ફલરૂપે પરિણમીને આખરે કે ધીર-ગંભીર વડ બની જાય છે! વડના જીવનમાં આ બધી પ્રક્રિયા સંજ્ઞાત્મક રીતે થયા કરતી હોય છે. એમાં અભાનપણે પણ એક જાતની સુસંગતતા અને તાલબદધપાગું હોય છે. એમાં કઈ વિકૃતિ થતી નથી. એને અર્થ એટલો જ કે વડના બીજમાંથી આંબે કે આંબાના બીજમાંથી બાવળ થવાને કઈ સંભવ નથી.
આમ વિચારીએ તો એકેન્દ્રિયવાળા જીવથી ચાર ઈન્દ્રિયવાળા જે સુધી વિકાસની દ્રષ્ટિએ કોઈ ફેરફાર દેખાતું નથી. ઉત્તરોત્તર એક એક ઈન્દ્રિય વધવાથી એની જીવનપધ્ધતિમાં છેડો ફેર પડે છે એટલું જ માત્ર. એમાં જીવનસત્ત્વ હોવાથી તે ચેતનવંત લાગે છે અને ચેતનવંત છે, એટલે પ્રતિકૂળ સંજોગે વખતે પ્રત્યાઘાતરૂપે તેઓ પિતાને પર પણ બતાવે છે. સમજવા ખાતર આપણે એકેન્દ્રિયવાળા અને જીવનસત્ત્વ અને બે ઈન્દ્રિયથી ચતુરિન્દ્રિયવાળા જીવોને જીવનતત્વ કહીશું.
જીવનતત્ત્વ અને જીવનશકિત
પરંતુ આ વિશાળ દુનિયામાં, આપણે જોઈએ છીએ કે એવા જીવો ઉપરાંત બીજા પણ વિવિધ પ્રકારના વે છે. અને આવાળની ચાર દ્ધિ ઉપરાંત વધારાની પાંચમી ઈન્દ્રિય હોય છે. પાંચમી ઈન્દ્રિયરૂપે એને
[૨] Jain Echacation International,
તરવહન
www.jainenbrary.org
Page #310
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરુદેવ કવિલય પં. નાનસન્ટેજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
કાન મળેલા હોય છે. કાનના સાધનથી એવા છે, શબ્દધ્વનિ કે અવાજને પકડી શકે છે. એટલે એમનાં જીવનના ધારણ–પિષણમાં કાન પણ ઉપયેગી થઈ પડે છે. શાસ્ત્રકારોએ આ પાંચ ઈન્દ્રિયવાળા જીનાં નીચે મુજબ પાંચ ભેદ કહેલ છેઃ- (૧) સ્થળચર–જમીન ઉપર ચાલનારા-ફરનારા ગાય, ઘોડા, હાથી, વાઘ વગેરે. (૨) જળચર – પાણીમાં ફરનારા મચ્છ, કચ્છ, ગાડા, મગર, સુસુમાર, માછલા વગેરે. (૩) ખેચર–આકાશમાં ઊડનારા મેન, પિપટ, ચકલા, સમળી વગેરે. (૪) ઉરચર (પર) - છાતીએ – પેટે ચાલનારા સંપ, નાગ, અજગર વગેરે. (૫) ભૂજચર (પર)- હાથ પર ચાલનારા નળીઓ, કાંકીડા વગેરે.
આ બધા જીવમાં, પાંચ ઈન્દ્રિય ઉપર જણાવેલ છે તે મુજબ હોવા છતાં, દરેક વર્ગની શારીરિક રચના તદ્દન જુદા પ્રકારની હોય છે તેથી એ પાંચે ઈન્દ્રિયે અથવા સાધનને સંચાલિત કરવા માટે કુદરતે એક જુદું સાધન પણ આપ્યું છે. સમજવા ખાતર આપણે એને ‘મન’ એવું નામ આપીએ.
શાસ્ત્રની પરિભાષામાં, આવા મનવાળા જીવો “સંસી છે અથવા “સંજ્ઞી પ્રાણી તરીકે ઓળખાય છે. બીજા શબ્દોમાં કહીએ તે, સંજ્ઞી પંચેન્દ્રિય પશુની (તિર્યચનિ) ના જીવો કહી શકાય. તેનું “મન” અને માનવીના મનમાં ઘણું અંતર છે. જેની વિશેષ સમજ હવે પછી આપણે આગળના પ્રકરણમાં જોઈશું.
અહીં તે પચેન્દ્રિય પશુયોનિને લગતું આપણું નિરીક્ષણ ચાલે છે તેથી હવે ઇન્દ્રિયો એ શું છે ? એને શો ઉપયોગ છે? વગેરે સંબંધી જરા ઊંડા ઊતરીએ. આપણે શરૂઆતમાં જોઈ ગયા તેમ ઈન્દ્રિય એ સાધન છે-કરણ છે–હથિયાર છે. કિમે કમે વિચારતાં આપણે પાંચ ઈન્દ્રિયવાળા પશનિના છ સુધી આવ્યા. હવે પ્રત્યેક જીવને પ્રાપ્ત થયેલ ઈન્દ્રિયે શું કામ કરે છે ? તેનાથી જીવને શું લાભ થાય છે? એનાથી ધારણ-પષણ કેમ થઈ શકે છે? એને એટલે જ ઉપગ છે કે વધારે ઉપયોગ થઈ શકે છે? તે વિચારીએ.
જેમકે એકેન્દ્રિયવાળા જીવને માત્ર શરીર એ જ એની ઈન્દ્રિય છે અને એ ઈન્દ્રિય દ્વારા તે કોઈ પણ પદાર્થને સ્પર્શી શકે છે એટલે આપણે એને પશેન્દ્રિય કહીશ. કાયાપી સ્પશેન્દ્રિયથી એ નક્કી કરે છે કે જેને એના શરીરને પશ થાય છે (સુંવાળે–ખરબચડે, શીતળ-ગરમ વગેરે) તે સુખકારક છે કે દુઃખકારક? એટલે જ એનો ઉપયોગ હોય છે. એવું જ એનું વદન હોય છે. એને પ્રત્યાઘાત પણ શરીર દ્વારા જ થાય છે. જરા ઊંડાણથી જોઈએ તે એકેન્દ્રિયને વિષય જરા ગહન છે. એને બુદ્ધિગમ્ય બનાવવા પ્રયત્ન કરીએ તે પણ એમાં પૂરી સફળતા મળે કે ન મળે! એ સૂક્ષ્માતિસૂક્રમ વિષય છે, માટે એ વાત આટલેથી જ બસ રાખીએ.
ત્યાર બાદ બે ઈન્દ્રિયવાળા જીવમાં શરીર અને મોટું એ બે ઈન્દ્રિયે છે. મેં કે મેં, એ રસ કે સ્વાદ પારખીને પિષણ મેળવવા માટે હોય છે. એ બીજી ઈન્દ્રિયને રસેન્દ્રિય કહેવામાં આવે છે. એટલે સ્પર્શેન્દ્રિય અને રસેન્દ્રિય એ બે સાધનથી આ જીવો ધારણ–પષણની વસ્તુ નક્કી કરે છે અને તેને ઉપયોગ કરે છે. અળસીઆ, ઈયળ, પિરા, કરમીઆ, શંખ છીપ, કેડા વગેરે બે ઈન્દ્રિયવાળા જીવે છે. સ્પર્શ અને રસ એ બે જ એના વિષયે છે.
ત્રણ ઈન્દ્રિયવાળા જીવમાં, ત્રીજી ઈન્દ્રિય નાક અથવા નાસિકા કે પ્રાણ કહેવાય છે. સુગંધ કે દુર્ગધ નક્કી કરવાનું કામ નાકનું છે. વાસ એ જ એને વિષય છે. સ્પર્શેન્દ્રિય, રસેન્દ્રિય અને ત્રીજી પ્રાણદ્રિય (નાસિકા) એ ત્રણ ઈન્દ્રિયે વડે, એવા જીવો, પિતાના ધારણ–પષણ પદાર્થ મેળવે છે અને ઉપભોગ કરે છે. કીડીને જનધી કહી છે તે એટલા માટે કે નાક દ્વારા બંધની લારે લારે, વસ્તુ ઘણે દૂર હોય તે પણ ત્યાં તે પહોંચી જાય છે. હકીક્તમાં તેને આંખ હોતી નથી છતાં પિતાના વિષયને એ નાકની શક્તિથી પહોંચી શકે છે.
ચાર ઈન્દ્રિયવાળા જીવમાં ચોથી ઈન્દ્રિય આંખની છે. નયન, નેત્ર, ચક્ષુ આ બધા આંખના પર્યાય શબ્દો છે. આંખના સાધનથી એવા જ રૂપ, રંગ, આકારને જોઈ શકે છે. પિતાના ઈષ્ટ વિષયને મેળવવામાં આ સાધનને ઉપગ કરવાથી એને હરવા-ફરવાનું વિશાળ ક્ષેત્ર મળે છે, એટલું જ નહિ પણ ગમે ત્યાં, ઉચે કે નીચે જવા માટે કુદરતે તેને પાંખનું પણ સાધન આપેલ છે. આ ચોથી ઈન્દ્રિયને આપણે ચક્ષુઈન્દ્રિય તરી ચિંતનીય વિચારધારા
[૩]
Jain Education Interational
Page #311
--------------------------------------------------------------------------
________________
- પૂજ્ય ગુરૂદેવ કવિલય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
આમ એકેન્દ્રિયથી માંડીને ચાર ઈન્દ્રિય સુધીના છાનું અને તેને મળેલાં સાધન-ઈન્દ્રિયેનું આપણે આછું-અધૂરું અવલોકન કર્યું. (આછું-અધૂરું એટલા માટે કે એક એક ઈન્દ્રિય અને એવી હુન રચના છે કે ઊંડા ઊતરીએ તે મનન-ચિંતનના પરિણામે, પરબ્રાના લકત્તર આનંદમાં ડૂબી જઈએ અને તે પછી આ પૂલ આનંદ પણ જતે કરે પડે. માટે જે પ્રવાહ ચાલે છે તેને જ આગળ વધારીએ.) તે સાથે એ પણ જોવાનું રહે છે કે જેમ જેમ ઉત્તરોત્તર ઈન્દ્રિયનું સાધન વધતું જાય છે તેમ તેમ પાછળની ઈન્દ્રિયના ઘાટ અને રચનામાં પણ ફેરફાર થતું જાય છે અને તે પણ તે તે શરીરને બરાબર અનુરૂપ હોય તેવી જ તેની રચના થતી હોય છે. દા. ત. એકેન્દ્રિયની સ્પશેન્દ્રિય અને બે, ત્રણ તથા ચાર ઈન્દ્રિયવાળા જેની સ્પર્શેન્દ્રિયમાં ચેકખો ફેર દેખાશે. આ બધું સૂક્ષ્મ રીતે અવલોકન કરવાથી સમજી શકાય તેવું છે. બે ઇન્દ્રિયથી
૨ ઈન્દ્રિયવાળા જંતુઓમાં મેટું તે હોય છે પણ જીભ હોવાનો સંભવ નથી. મોઢાથી એવા જ સ્વાદની વસ્તુ ગ્રહણ કરે છે અને પિષણ મેળવે છે. જીભને આકાર અને પ્રકાર પંચેન્દ્રિય પશનિમાં પ્રગટપણે હોય છે. હવે આપણે સ્પષ્ટ સમજી શકીએ છીએ કે પાંચ ઈન્દ્રિય કયી અને તેના વિષયો કયા? જેમ કે સ્પશેન્દ્રિય વિષય સ્પર્શ, રસેન્દ્રિય વિષય રસ, ઘાણેન્દ્રિયનો વિષય વાસ-ગંધ, ચક્ષુઈન્દ્રિય વિષય રૂપ-રંગ અને શ્રવણેન્દ્રિય એટલે કાનને વિષય શબ્દ-વનિ–અવાજ. અહીં આપણે પંચેન્દ્રિય પશુનિના દ્વાર સુધી આવ્યા.
જીવનશક્તિ : પાશવિક જીવન પંચેન્દ્રિય પશુ નિમાં પાંચ ઈન્દ્રિયે તે છે જ, પરંતુ એ ઉપરાંત એ બધાને નિયંત્રણમાં રાખનાર “મન” નામનું પણ એક કારણ કે સાધન છે. જેને સહજ ઉલ્લેખ આપણે આગળ કરી ગયા છીએ. હવે આગળ વધીએ. આ મન પણ બીજી ઈન્દ્રિયેની અપેક્ષાએ સૂક્ષ્મ હોય છે. આ મનના સાધનથી ઈન્દ્રિય ક્રિયાશીલવેગવાન–ચંચળ બને છે. હવે આપણે જોઈ શકીશું કે જંતુઓની–વિકેલેન્દિની ઉત્પત્તિ અને પંચેન્દ્રિય પશુની ઉત્પત્તિમાં પદાશમાં કે ફેર છે? જંતુઓ (બે ઈન્દ્રિયથી ચાર ઈન્દ્રિયવાળા ) સહજ રીતે આપોઆપ ઉત્પન્ન થાય છે. (આજનું વિજ્ઞાન સૂક્ષ્મ સ્વરૂપે પણ ઇંડામાંથી જંતુ ઉત્પન્ન થાય છે એમ કહે છે.) જૈન પરિભાષામાં એની ઉત્પત્તિ સમૂછિમરૂપે કહી છે. ત્યારે પંચેન્દ્રિય પશુઓ ગભ જ કહેવાય છે એટલે કે નર-માદાના સંબંધથી ગભ બંધાય છે અને તે પ્રગટે છે. આ રીતે પણ નિમાં જીવનું અવતરણ થાય છે ત્યારે તેનું સમગ્ર બંધારણ ફરી જાય છે. એમ તે દંડધારી જીવમાત્રમાં સંજ્ઞાઓ હોય છે. આ સંજ્ઞાના સમુચ્ચયે ચાર ભેદ જણાવેલ છે. ૧. આડાસંજ્ઞા, ૨- ભયસંજ્ઞા, ૩- મૈથુન સંજ્ઞા અને ૪–પરિગ્રહસંજ્ઞા. આ સંજ્ઞાઓ દ્વારા દેહધારી માત્ર પિતાને જીવનનિર્વાડ કરી રહ્યા હોય છે. આ વસ્તુ અનિવાર્ય છે. અહીંથી જ પંચેન્દ્રિય પશુનિમાં જીવનનું ધેરણ બદલાય છે. જેમ કે આડાસંજ્ઞાથી શરીરનું ધારણ–પેષણ થાય છે. ભયસંજ્ઞાથી પિતાનું રક્ષણ કરે છે, મૈથુન સંજ્ઞાથી પિતાની જાતને વધારે છે– વંશવૃદ્ધિ કરે છે અને પરિગ્રહ સંજ્ઞાથી પિતાને પકડી રાખે છે. અર્થાત્ પરવસ્તુમાં મમતા- મૂર્છા–આસકિત કરી એમાં ચોંટી રહે છે. આમ આ ચારે સંજ્ઞા, દેડધારી જીવમાત્રમાં અનિવાર્યપણે રહેલી છે. પંચેન્દ્રિય પશુજાતિમાં વિવેક કે વિચારનું તત્ત્વ નથી હોતું તેમ છતાં પણ સંજ્ઞાઓ દ્વારા અવ્યકતપણે એનું જીવન ચાલતું હોય છે. તેમાંય પેલું મન તે સહકારીભાવે કામ કરતું જ હોય છે. આ ‘મન’ને હવે આપણે અજાગૃત મન' તરીકે ઓળખીએ તો પણ ચાલશે. આ મન, સંજ્ઞાના સૂચન મુજબ ઈન્દ્રિમાં ગતિ કરે છે અથવા ઈન્દ્રિયો આ રીતે મનથી પ્રેરિત થઈને પિતા-પિતાના વિષયને ગ્રહણ કરે છે.
અહીં આપણે “સંસી” અને “અસંસી નો ભેદ સમજવાનું છે. જેને સંસાત્મક મન હોય તે “સંસી’ કહેવાય છે અને જે જેમાં એવું મન નથી હોતું તે “અસં” કહેવાય છે. એ રીતે વિચારીએ તે એકેન્દ્રિયથી ચાર ઈન્દ્રિયવાળા જીવો “અસંસી” કહેવાય અને પંચેન્દ્રિય પશુયોનિના જે “સી” કહેવાય. જે કે શાસકારોએ તે પશુનિનાજી વોના પણ “સી” તથા “અસંસી એવા બે ભેદ પાડેલા છે. આપણે અત્યારે એમાં ઊંડા ઊતરવાની જરૂર નથી. માત્ર એવા જીની જીવન- પદધતિના બે દાંતે અહીં આપું છું, તે ઉપરથી સંસી–અસંજ્ઞીનો ભેદ સહજ રીતે બુદ્ધિગમ્ય થઈ જશે. આ જાતે કરેલા અવેલેકનને પ્રસંગ છે -
[૪]
તવદર્શન
Page #312
--------------------------------------------------------------------------
________________
પુજ્ય ગુરુદેવ કવિધ પં. નાનાસજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
એક જાળીવાળી ઓરડીમાં હું કામ કરતું હતું. એને બારી-બારણા બરાબર હતા. અમુક ભાગ પતરાથી મઢેલા હતા. બાકીના ભાગમાં લાકડાના ચેકઠામાં ઝીણી જાળી મઢી હતી. જેથી કઈ ચકલી કે ટેગરેની અંદર પેસી શકે નહિ. માખી કે મધમાખ જે ધારે તે દાખલ થઈ શકે એવી એ જાળી હતી. એમાં એક ભમર ગુંજતે ગુંજતે કઈ પિલાણમાંથી પેસી ગયે. બારણું ખૂલ્યું હતું. અંદર દાખલ થયા પછી પિતાના રવભાવ મુજબ અંદર ઘૂમવા લાગ્યું. પછી તે ક્યાંય સુધી એ બહાર નીકળવા મથે પણ એને બારી કે બારણું દેખાય નહિ અને પેલી જાળીમાં ગોથાં માર્યા કરે. આપણને જોઈને દયા આવે. થાકી જાય એટલે જાળીમાં જ બેસી જાય, વળી પ્રયત્ન કરે, આમ ચાલ્યા કર્યું. કારણ એ ચાર ઈન્દ્રિયવાળો જંતુ હતું. એને આંખ હતી પણ સંજ્ઞાત્મક મન ન હતું, એટલે દુઃખી થયા. પછી તે યુકિતપૂર્વક મેં તેને બહાર કાઢયે. એથી ઊલટી સંસી પચાયની પણ એ જ પ્રસંગ એ જ ઓરડીમાં બન્યો હતે. એક વાર એક ચકલે પિતાના ખોરાકની શોધમાં ઉડતે ઊડતે એ જ ઓરડીમાં આવી ગયું. એ તે જંતુ અને જાળાને શિકારી એટલે સીધે મોભારે અને છતમાં કૂદવા લાગે.
ડી વાર પિતાનું કામ કર્યું, પછી બહાર નીકળવું હતું ત્યાં અંદર કોઈને પ્રવેશ થયે એટલે ચકલે ગભરાઈ ગયે. બહાર કેમ નીકળવું એ સૂઝયું નહિ. થોડી વાર સુધી તે એક ખૂણેથી બીજે ખૂણે એમ ઉપર ચકરાવા લેવા લાગ્યો. બારણું ઉઘાડા હતા તે છતાં તે ત્યાંથી બન્ડાર નીકળતે નહિ અને જાળીમાં ગોથાં માર્યા કરે. થેડી વાર થાક લેવા બેઠે. અંદર કેઈ ન હતું ત્યારે એને જાણે બારણું દેખાયું હોય તેમ બારણેથી બહાર નીકળી ગયે. અહીં ચકલાના સંજ્ઞાત્મક મને કામ કર્યું. આ રીતે સંસી અને અસંસીને ભેદ બુદ્ધિગમ્ય થઈ શકે.
અત્યાર સુધી આપણે એકેન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિય પશનિના નું અને તેની જીવનપદ્ધતિનું અવલોકન કર્યું. આ બધી જીવસૃષ્ટિને સમજવા માટે તેના ત્રણ વિભાગ કરીએ તે ખ્યાલ આવશે કે એ ત્રણે પ્રકારના ઇવેનું સંચાલન કરનાર પ્રેરક વસ્તુ કઈ છે?
જેમકે એકેન્દ્રિયના પાંચ ભેદને એક વર્ગ એમાં જે વસ્તુ ભરી પડી છે તેને આપણે ‘જીવન સર્વ કહીશું. ત્યાર બાદ વકીલેન્દ્રિયને બીજે વગ– એમાં બે ઈન્દ્રિયથી ચાર ઈન્દ્રિયના જ આવે છે જેમાં પ્રગટપણે, ઉત્તરોત્તર એક એક ઈન્દ્રિયનું સાધન વધતું હોવાથી, કાર્યક્ષમતા અને ગતિ આવે છે. તેથી એ બીજા વર્ગના સંચાલકબળને આપણે “જીવનતત્ત્વ કહીશું અને ત્રીજે વગ સંજ્ઞી પંચેન્દ્રિયને ગણીએ તે એમાં “સંજ્ઞાત્મક મન હોવાથી એવા ની પાંચે ઈનિક પ્રબળપણે ક્રિયાશીલ થતી હોવાથી એના સંચાલકબળને આપણે જીવનશક્તિ તરીકે ઓળખીશું. આમ આ ત્રણે વર્ગમાં “સંચાલકબળ ઉત્તરોત્તર મિશ્રભાવે કામ કરતું હોય છે. એટલે કે એકેન્દ્રિયમાં “સંચાલકબળ તરીકે “જીવનસવ પૂર્ણરૂપે કામ કરે છે. ત્યારે વિકલેન્દ્રિયમાં “જીવનસવના ટકા વધારે અને “જીવનતત્તવના ટકા ઓછા હોય છે. પંચેન્દ્રિય પશુયોનિમાં ‘જીવનતવના ટકા વધારે અને જીવનશક્તિના ટકા છેડા. એ રીતે “સંચાલકબળની શક્તિ ઉત્તરોત્તર મજબૂત બની રહે છે તે હવે આપણે આગળના વિકાસક્રમમાં જોઈશું.
આ બધી જીવસૃષ્ટિ, માનવજીવનની ક્ષદ્ર–નિમ્ન પ્રકારની હોવા છતાં જીવન જીવવાની, જીવન ધારણ કરવાની અને જીવન વિકસાવવાની બાબતમાં કુદરતના સંકેતને અનુસરવામાં અથવા સ્વભાવને પ્રગટ કરવામાં તેઓ કેવી તન્મયતા પ્રગટ કરે છે તે સૂકમતાથી જોઈએ તે ખરેખર, આપણે આશ્ચર્યમુગ્ધ બની જઈએ. એ ત્રણે વર્ગના વિવિધ આવિષ્કારો, વિવિધ જીવનપદ્ધતિઓ નિર-નિરાળાં હોય છે. એમાં પણ એકેન્દ્રિય અને વિકેન્દ્રિયની વાત એક બાજુએ રાખીએ, પરંતુ સંજ્ઞી પંચેન્દ્રિય પશજાતિ તરફ જરા નજર કરે - ગાય, ઘોડા, વગેરે રથલચર પશુઓ; મગર, મય, ગ્રાહુ જેવા વગેરે જળચર પ્રાણીઓ; સિંહ, વાઘ, દીપડા જેવા શિકારી જનાવર; મેના, પિપટ, પારેવા, સમળી જેવા પક્ષીઓઃ સર્ષ, નાગ, નળીઆ જેવા : એ બધા સંજ્ઞી પંચેન્દ્રિય હોવાથી એમાં ‘મન’નું કરણું અથવા સાધન વિકસિત થયેલ છે. એવા અને જીવન-નિર્વાહની પદ્ધતિ દરેકની અલગ-અલગ હોય છે. એટલું જ નહિ પણ સ્વ-જાતિ, રવ-કુળ, સ્વ-સંતાન પ્રત્યે મમતા, વાત્સલ્ય, મેહ થાય છે અને પરજાતિ, પરકુળ, પરંપરિવાર, પ્રત્યે એવા ને દ્વેષ, વૈમનસ્ય, દ્રોહ અને સંઘર્ષ વગેરે વિકારે ઉત્પન્ન થાય છે. તેથી ઊલટું જ્યારે એમના ચિંતનીય વિચારધારા
T
Page #313
--------------------------------------------------------------------------
________________
પ્રજ્ય ગુરૂદેવ કવિલય પં. નાનાસજી મહારાજ જન્મશતાલિદ સ્મૃતિગ્રંથ
જીવનમાં આવો વિસંવાદ કે સંઘર્ષ ઉત્પન્ન થાય એવા કારણે નથી હોતા ત્યારે એટલે કે કુદરતી જીવનમાં એવાં છે સ્વતંત્ર, સ્વ-આશ્રયી મસ્તીવાળા અને કેવા સ્વ-નિર્ભર હોય છે? એ પણ જોવા જેવું છે. કઈ પણ જનાવર, પશુ-પક્ષીના જીવન તરફ જરા અવેલેકન કરે તે જણાશે કે તેઓ આહાર–સંજ્ઞા, ભયસંજ્ઞા, મૈથુનસંજ્ઞા કે પરિગ્રહસંજ્ઞામાં, કુદરતના નિયંત્રણ મુજબ સહજ રીતે જીવતા હોય છે. એમાં બુદ્ધિનું તત્ત્વ નહિ હોવાથી, કશી
વગર એનું જીવન વહ્યા કરતું હોય છે. પશનિમાં સામાજિક જીવન નહિ હોવાથી ઘર-બાર, કુટુમ્બ પરિવાર કે ખોરાક-આહાર બાબતમાં એક બીજા ઉપર આધાર રાખવાને હેત નથી. જરા પગભર થયા એટલે દરેક જીવે, પિતાની તમામ જોગવાઈ જાતે જ કરી લેવાની હોય છે અને એમ કરવામાં, પિતા તરફ નજર રાખવાની રહે તેથી જ્યાં પિતાના સ્વાર્થને હાની પહોંચવાને પ્રસંગ આવે ત્યાં ગમે તેવી નિકટની વ્યકિત હોય તો પણ વિરવૈમનસ્ય, દ્રોહ અને હિંસાનું આચરણ કરવું જનાવર માટે અનિવાર્ય બની જાય છે. આ રીતે પચેન્દ્રિય પશુ નિના જીનું તંત્ર ચાલતું હોય છે.
જીવનસત્ત્વ, જીવનતત્ત્વ અને જીવનશકિતના સંચાલકબળવાળા આ બધા જ (એકેન્દ્રિયથી પંચેન્દ્રિય પશુ સુધીના )માં જવરૂપે ચેતનતત્તવ હોવા છતાં, માત્ર એમાં બુદ્ધિ નહિ હોવાથી તેઓ કઈ જાતને વિકાસ કરી શકતા નથી, પરંતુ પિતાના રક્ષણ માટે બીજાને ઘાત કરે, મારી નાખવું એ બધું એમાં સામાન્ય હોય છે. બીજાને ખતમ કરી નાખ્યા પછી એ માટે એવા ને ખેદ, એર કે પશ્ચાતાપ જેવું પણ થતું નથી. આ બધું ય જો આપણે પશુ જીવનમાં ઊંડા ઊતરીએ–સૂકમ રીતે અવકન કરીએ, તે દેખાઈ આવે છે. એવા જીનું જીવનધેરણ “નવો ર્નવસ્થ નીવન એ હોય છે. જીવનને આ અગામી પ્રકાર છે, તેમ છતાં પણ એક દૃષ્ટિએ જોઈએ તે પંચેન્દ્રિય પશુનિના છ જેમ પરતંત્ર અને દુઃખી હોય છે તેમ સ્વતંત્ર અને સ્વાશ્રયી પણ હોય છે, એ જો નાના બચ્ચારૂપે હોય છે ત્યાં સુધી એને કુદરતી રીતે જ માતાના કે આજુબાજુના પરિજના (એટલે કે સજાતીય પશુઓના) વાત્સલ્યનેમમતાને લાભ એને મળતું રહે છે અને એ રીતે પિષણ મેળવીને તેઓ મેટા થતા હોય છે. બચ્ચા ચાલતા થયા કે ઊડતા થયા પછી કઈને કેઈની ચિંતા નહિ. પિતે જ પુરુષાર્થથી અથવા આપબળથી પિતાને નિર્વાહ કરી લે અને સુખ-દુઃખ ભેગવે એમાં લાગણીજન્ય કઈ વસ્તુ પછી નથી હોતી, પરંતુ જ્યારે સમૂહગત આક્રમણ કે હલે આવે ત્યાં પાછા બધા એક થઈ જાય, વળી વિખરાઈ જાય. પરસ્પર કઈ જાતનું બંધન નહિ. આમ છતાં પણ પશુનિને દરેક જીવ, પિતા માટે તે જીવવું-જીવતા રહેવું એ જ પસંદ કરે છે. મતલબ કે જીવમાત્રની અભિલાષા જીવતા રહેવાની હોય છે. આમ પાવિક જીવન એક જાતના સંગ્રામરૂપે ચાલ્યા કરતું હોય છે.
જીવનશકિત પ્રાણતત્વ (ચાલુ) માનવજીવનની શરૂઆત
હવે જીવનના જુદા જુદા આવિષ્કાને સમજવા માટે આપણે જરા આગળ વધીએ. શાસ્ત્રકારોએ, એ આવિષ્કારને ઓળખવા માટે ચાર વિભાગ કરેલા છે અને તેને નિ કહેવામાં આવે છે. જેમાં જીવ ઉત્પન્ન થાય તે નિ. એના ચાર ભેદ આ પ્રમાણે છે :- મનુષ્યનિ, દેવનિ, તિર્યચનિ અને નારનિ . ઉત્પન્ન થઈને જેમાં ગતિમાન થવાનું છે-ક્રિયાશીલ થવાનું છે તે ગતિ કહેવાય છે. એટલે એ ચાર ભેદને ચાર ગતિ પણ કહે છે. જેમ કે:- મનુષ્યગતિ, દેવગતિ. તિર્યંચગતિ અને નરકગતિ. શાસ્ત્રદષ્ટિએ જોઈએ તે દેવગતિના ને એકાંત સુખ, સુખ ને સુખ જ ભોગવવાનું છે. અને નરકગતિમાં એકાંત દુઃખ, દુઃખ ને દુઃખ જ ભેગવવાનું છે. એટલે તે તે ગતિનું શાસ્ત્રકારોએ, અનુક્રમે લલચાવનારું અને ભયાનક સ્વરૂપે પ્રચૂર વર્ણન કરેલું છે. આ બન્ને યોનિ કે ગતિના સ્થાને કે ક્ષેત્રે અત્યારે આપણી દૃષ્ટિને-નજરને વિષય બની શકે તેવા નથી. શાસ્ત્રમાં તેનું જે રીતે વર્ણન કરેલ છે તેવા તેવા તે તે સ્થાને ભલે વિદ્યમાન હોય. આપણને વર્તમાન કાળે એની સાથે કોઈ નિરબત નથી. જેની પ્રત્યક્ષ તુલના કરી શકાય એવી નજર સામે દેખાતી એ જ નિ કે ગતિ છે અને તે મનુષ્યગતિ અને તિર્યંચગતિ. (પશુનિ).
તત્ત્વદર્શન
Jain Education Interational
Page #314
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરુદેવ કવિવય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ છે
અત્યારસુધી આપણે તિર્યંચયોનિ સંબંધી વિગતથી છતાં એધૂરું--અધૂરું અવલોકન કર્યું. એમાં ઊંડા ઊતરીએ તે પુસ્તકોના પુરતક ભરાય એવા વિષયે એમાં ભર્યા પડયા છે. એટલે એને વિગતોમાં ઊતરવા કરતાં જાતે જ અવલોકન-નિરીક્ષણ કરતા રહેવાથી વધુ મેળવી શકાય એ એ વિષય છે, તેથી હાલ પૂરતો આપણે એ વિષયને સ્થગિત રાખીએ એ જ વધારે વેચે છે.
હવે આપણે માનવજીવનના વિષયમાં પ્રવેશ કરીએ છીએ. આ બધી વિચારણે અથવા અવલોકન વખતે આપણે એ ખાસ ખ્યાલમાં રાખવું જોઈએ કે જીવમાત્ર પછી તે ભલેને એકેન્દ્રિય હોય કે પંચેન્દ્રિય હોય તો પણ જીવ માત્ર અજર-અમર-અવિનાશી અને શાશ્વત છે. માત્ર વિકાસના હેતુથી, વિવિધ પ્રકારના અનુભવો લેવા માટે, કુદરતના સંકેત મુજબ, જીવનું જુદી જુદી જાતિ કે યોનિમાં અવતરણ થયા કરતું હોય છે. અથવા બીજા શબ્દોમાં કહીએ તે જીવમાત્ર પોતાના કર્મસૂત્રથી વિવિધ પ્રકારની નિમાં ઉત્પન્ન થાય છે. ઉત્પન્ન થયા પછી પણ યથાર્થ સાન-ભાન નહિ હોવાથી, અવ્યક્તપણે પિતાનું ભાન અથવા પિતાને સ્વ-ભાવ જાગૃત કરવા તે આમતેમ અથડાતો
| છે. એમ થવાથી જ એગ્ય સમયને પરિપાક થતાં જીવ માનવનિ પામે છે અર્થાત માનવદેહ પ્રાપ્ત કરે છે.
આ માનવનિ એટલે કુદરતી સર્વોત્તમ કલા અથવા અપૂર્વ બક્ષિસ. આ માનવજીવનમાં જ, જીવ પોતે સ્વતંત્રપણે વિકાસ કરી શકે એવી સાનુકૂળતા પામે છે. જેમ આપણે અગામી જીવનપદ્ધતિમાં (સંસી પશુનિમાં) જોઈ ગયા કે એવા જીવમાં (એકેન્દ્રિયથી પચેન્દ્રિય સુધી) તેના સંચાલકબળ તરીકે, અનુક્રમે જીવનસત્ત્વ, જીવનતત્ત્વ અને જીવનશક્તિ પ્રધાનપણે કામ કરતા હોય છે. એમાં જીવેની સ્વતંત્ર સત્તા નથી હોતી, પણ બધું સંજ્ઞાત્મક રીતે થયા કરતું હોય છે, તેવું આ માનવજીવનમાં નથી હોતું. માનવજીવન સર્વથી શ્રેષ્ઠ અને વિવિધતાપૂર્ણ હેવાથી સામુખી અને વ્યાપક પણ બની શકે છે, એ જ એની અપૂર્વતા છે.
એમ કહેવાય છે કે આ જીવાત્મા જ્યારે પશુનિમાંથી માનવનિમાં અવતરણ કરે છે, એટલે કે ઘડાતાંઘડાતાં, ટીચાતાં–ટચાતાં (નદી ગોળક ન્યાયે) માનવયોનિમાં આવવા માટે લાયક બને છે ત્યારે પૂર્વ તૈયારીરૂપે એનામાં પ્રાકૃતિક (સ્વાભાવિક) ભદ્રતા, પ્રાકૃતિક વિનીતતા, અનુકંપા–દયા-લાગણીની ફુરણા અને પરમાં પિતાપણાની લાગણી અર્થાત્ આત્મીયતાને ભાવ એ બધા ગુણરૂપી મસાલે ભરેલું હોય છે. તે જ માનવનું ખોળિઉં–માનવને દેહ મળે છે. મતલબ કે ભવાન્તરમાં આ ગુણનું દઢીકરણ થયા પછી જ માનવદેહ મળે છે. અત્યારે આપણે આપણું એ ભૂતકાળને જાણતા નથી. હકીકતમાં કુદરતી રીતે જ એ પડદો પડી જાય છે કે જેથી આપણે ભૂતકાળને જોઈ-જાણી શકીએ નહિ. તેમ છતાં પણ કઈ સમર્થ પુરુષ–ગનિષ્ઠ પુરુષ અનુગ્રહ કરે તે જીવને ભૂતકાળ સિનેમાની ફિલમની માફક
શકે છે. એવી બધી શક્યતા આ આત્માને વિષે રહેલી છે. જેમ ભગવાન મહાવીરે, મેઘકમારને સ્વસ્થ કરવા માટે, તેના પૂર્વભવનો વૃત્તાંત પિતે નજર સામે જોઈ શકે એવી સ્થિતિ ઉપજાવી હતી, અને મેઘકુમાર એ બધાને માટે એ શક્ય છે, જેને જૈન પરિભાષામાં “જાતિસ્મરણ કહે છે. પરંતુ આજના કળિયુગમાં કે પંચમ આરામાં એવા જ્ઞાની પુરુષની ખામી છે. તેમ છતાં પણ મહાપુરુષો જે અનુભવો લખી ગયા છે તેને સંકેત આપણને નીચેના કાવ્યમાં મળી રહે છે :
नानायोनि वजित्वा, बहुविधमशुभां वेदनां वेदयित्वा, संसारे चातुरंगे, जनिमरणयुते दीर्घकालं भ्रमित्वा । अन्योऽन्यं भक्षयित्वा, जलचरखचरानेक योनिषुजात:
लब्ध्वा यो मानुषत्वं न चरति सुतपो वंचितोऽसौवराकः॥ અર્થવિવિધ પ્રકારની નિમાં રખડી રખડીને, ઘણી અશુભ વેદનાઓ ભેગવી જોગવીને, જન્મ-મરણના અવિરત દુખેવાળા આ ચાર ગતિવાળા સંસારમાં, લાંબો કાળ ભમી ભમીને, પશુયોનિમાં એકબીજાનું ભક્ષણ કરીને, પશુ-પક્ષી વગેરે અનેક નિમાં અનેક વાર આ જીવ ઉત્પન્ન થયે છેઃ હવે માનવ દેહ પામીને, જે જીવ પિતાની
ચિંતનીય વિચારધારા
Page #315
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરુદેવ કવિલય પં. નાનસન્ટજી મહારાજ જન્મશતાબિદ સ્મૃતિગ્રંથ,
શુદ્ધિ કરી પરમપદને મેળવતો નથી, તે ખરેખર આ જીવન હારી જાય છે–ખરેખર ઠગાય છે. આમ માનવ દેહ મળતાં પહેલાં આપણે કેવી કેવી નિમાંથી પસાર થયા હતા તેનું દિલચસ્પી વર્ણન નીચેના પદમાં ગુરુદેવ શ્રી નાનચંદ્રજી મહારાજે રજૂ કર્યું છે –
(ઢબ-વિદેશ વાટ જાઉં છું. આ વાર ધૂમલી) મિલતી હૈ મનુષ્ય કાયા કભી કભી, જરૂર પુણ્યક જમાવ હોત છે જભી... મિલતી હૈ. ટેક કભી તે હવા ભૂપ, ભિખારી હવા કભી; કભી તે ખાય પેટભર, ભૂખા રહા કભી... મિલતી હૈ. બેલ હોકે ઘાની ફિરાયા કભી કભી; ગદ્ધા હોકે ભાર ઊઠાયા કભી કભી...મિલતી હૈ. મૂઢ મૂર્ખ હેકે મૂંઝાયા કભી કભી; પઢકે પંડિતે મેં પંકાયા કભી કભી...મિલતી હૈ કભી તે શ્વાન સૂવર હવા કાગમેં કભી; ચંડાલ હોકે ઝાડ ઊઠાયા કભી કભી..મિલતી હૈ. કભી તે સુરપતિ હવા અસુરમેં કભી; કભી તે દાનમેં નારકી હવા કભી....મિલતી હૈ. સ્થળ-જલચર-ખેચરે હવા કભી કભી; પાન-પવન-પૃથ્વીમેં હવા કભી કભી...મિલતી હૈ. અનેક નીચ–ઉચ પેનિમેં રહા કભી; જ્ઞાન બિન જનમ વૃથા હો ગયે સભી....મિલતી હૈ. અનંત ભવ ફિરા, પવિત્ર ના હુવા કભી, પ્રકાશરૂપ પંથક પાયા નહિ કભી.મિલતી હૈ. આનંદકા ઉપાય ઊઠાલે અભી અભી; છોડ મૂર્ખતા “સંતશિષ્ય' એ સભા...મિલતી હૈ.
દેવાને પણ દુર્લભ-માનવદેહ માનવનો દેહ મળવો કેટલે દુર્લભ છે તે હવે સમજાયું હશે. માનવનો દેહ એટલે માત્ર હાડમાંસનું પૂતળું નહિ, પરંતુ એ એ માનવ દેહ એ તો આશ્ચર્યનો મહાભંડાર છે. દેહની સાથે સાથે તેને બીજું ઘણું મળેલું છે. માનવના જીવનની સાથે, પશુ-યોનિમાં મળેલી પાંચ ઈન્દ્રિ અને મન ઉપરાંત બુદ્ધિ, ચિત્ત, પ્રજ્ઞા વગેરે સાધનો પણ કમેકમે વિકસિત થતાં હોય છે. ઉપરાંત કંઈક ભવાન્તરોના સારા-માઠી સંસ્કારોને સંગ્રહી રાખનારું સૂક્ષ્મ શરીર (જૈન પરિભાષામાં જેને કામણ શરીર કહે છે તે) પણ માણસને વિશિષ્ટરૂપે મળેલ છે અને એ સંસ્કારની વિવિધતાને લીધે માનવ-માનવ વચ્ચે ઘણું અંતર-ઘણે ફેરફાર હોય છે. આહાર સંજ્ઞા વગેરે ચાર સંજ્ઞાઓ તે જીવને દરેક નિમાં સાંપડેલી જ હોય છે, તેમ માનવામાં પણ એ છે. એના વગર જીવનનું ધારણ પિષણ બની શકતું નથી એ તો આપણે પાછળ જોઈ ગયા છીએ.
અત્યારસુધી આપણે પશુયોનિ સંબંધી વિચારણા કરી. જેમ પશુયોનિમાં પાંચ ઈન્દ્રિયે તેમ જ મન પણ એક સાધન છે, તે જ પ્રકારે માનવીમાં પણ પાંચ ઈન્દ્રિય અને છ મન છે, પરંતુ જેમ જેમ ‘જીવ’ વધુ વિકસિત થતું જાય છે તેમ તેમ તેની, તે તે ઈન્દ્રિયો અને મન, પિતાના વિષયેને કેવી તારતમ્યતાથી ગ્રહણ
Jain Ellion International
તવદર્શન
Vanenbrary.org
Page #316
--------------------------------------------------------------------------
________________
}પૂજ્ય ગુરુદેવ કવિવર્ય . નાનસન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથશે.
કરે છે એ આશ્ચર્યજનક રચના સમજવા જેવી છે તેથી શાસદષ્ટિએ તેમ જ વિદ્વાનની નજરે તેનું કેવું સ્વરૂપ છે તે સંબંધી અન્ડ અવતરણ કરવામાં આવે છે.
પાંચ ઈન્દ્રિયો અને મનનું સ્વરૂપ
(શાસ્ત્રષ્ટિએ) આપણે જોઈ ગયા કે ઈન્દ્રિયે પાંચ છે :
૧–શ્રવણેન્દ્રિય (કાન), –ચક્ષુરિન્દ્રિય (આંખ), ૩–પ્રાણેન્દ્રિય (નાક), ૪–રસનેન્દ્રિય (જીભ), ૫–૫શેન્દ્રિય (ત્વચા). એ પાંચે ઈન્દ્રિયનું વિશેષ સ્વરૂપ સમજવા માટે શાસ્ત્રકારે તે દરેકના બબ્બે ભેદ પાડેલ છે. ૧. બેન્દ્રિય અને ૨. ભાવેન્દ્રિય. દ્રન્દ્રિયના બે ભેદ : નિર્ધ્વત્તિ દ્રવ્યેન્દ્રિય અને ઉપકરણ દ્રન્દ્રિય. એવી જ રીતે ભાવેન્દ્રિયના પણ બે ભેદ :- લબ્ધિ ભાવેન્દ્રિય અને ઉપયોગ ભાવેન્દ્રિય. એમ ચાર ભેદ થયા. હવે આપણે કોઈ પણ એક ઈન્દ્રિય ઉપર આ ચારે ભેદો લાગુ પાડીને સમજીએ.
જેમકે શ્રવણેન્દ્રિય એટલે કાન. તેના ચાર ભેદ,
શ્રવણેન્દ્રિય
દ્રવ્યશ્રવણેન્દ્રિય
ભાવ શ્રવણેન્દ્રિય
૨
૩
નિવૃત્તિ (દ્રવ્ય)
શ્રવણેન્દ્રિય
ઉપકરણ (દ્રવ્ય) |
શ્રવણેન્દ્રિય
| લબ્ધિ (ભાવ)
શ્રવણેન્દ્રિય
ઉપયોગ (ભાવ)
શ્રવણેન્દ્રિય
દ્રવ્ય શ્રવણેન્દ્રિયના બે ભેદ – નિવૃત્તિ (દ્રવ્ય) શ્રવણેન્દ્રિય અને ઉપકરણ (દ્રવ્ય) શ્રવણેન્દ્રિય. ભાવ શ્રવણેન્દ્રિયના બે ભેદ :– લબ્ધિ (ભાવ) શ્રવણેન્દ્રિય અને ઉપયોગ (ભાવ) શ્રવણેન્દ્રિય.
નિવૃત્તિ (દ્રવ્ય) શ્રવણેન્દ્રિય એટલે કાનની સ્થૂળ આકૃતિ અર્થાત્ પુદ્ગલ સ્કંધની બાહ્ય વિશિષ્ટ રચનાઃ ઉપકરણ (દ્રવ્ય) શ્રવણેન્દ્રિય એટલે બહાર દેખાતી ઈન્દ્રિયની આંતરિક પૌદ્દગલિક (ભૌતિક) રચના. અર્થાત્ કાનની જે બહારની આકૃતિ કે રચના છે તે નિવૃત્તિ શ્રવણેન્દ્રિય અને અંદરમાં જે પડદે વગેરે સૂમ પગલિક રચના છે તે ઉપકરણ શ્રવણેન્દ્રિય કહેવાય.
ભાવ શ્રવણેન્દ્રિયના બે ભેદ : ૧-લબ્ધિ (ભાવ) શ્રવણેન્દ્રિય અને ર–ઉપયોગ (ભાવ) શ્રવણેન્દ્રિય. મતિજ્ઞાનાવરણીય કર્મ આદિ ક્ષયે પશમજન્ય એક પ્રકારનું આત્મિક પરિણામ તે લબ્ધિ (ભાવ) શ્રવણેન્દ્રિય અર્થાત્ જન્માંતરના પરિચયજન્ય સંસ્કારથી શબ્દ કે દવનિને સમજવાની મનની જે શકિત તે એક પ્રકારની લબ્ધિ જ ગણાય અને પછી એ લબ્ધિ, નિવૃત્તિ અને ઉપકરણ એ ત્રણના સમન્વયથી શબ્દ કે દવનિને સામાન્ય અને વિશેષ આત્મગત બંધ થાય તે ઉપયોગ (ભાવ) શ્રવણેન્દ્રિય.
આ રીતે પાંચે ઈન્દ્રિયે લબ્ધિ, નિવૃત્તિ, ઉપકરણ અને ઉપગરૂપ ચાર ચાર પ્રકારની છે. અર્થાત્ ઉપર આપણે જોઈ ગયા તેમ ચારે પ્રકારની સંયુક્ત રચના એટલે સંપૂર્ણ શ્રવણેન્દ્રિય. એમ દરેક ઈન્દ્રિય માટે સમજવું. એમાં જેટલી ન્યૂનતા તેટલી ઈન્દ્રિયની અપૂર્ણતા. ખરું જોતાં “ઉપગ’ એ લબ્ધિ, નિવૃત્તિ અને ઉપકરણ એ ત્રણની સમષ્ટિનું કાર્ય છે. એને વિચારણીય કમ નીચે મુજબ છે :— “ લબ્ધિ ઈન્દ્રિય હોય ત્યારે જ નિવૃત્તિને સંભવ છે.
[૯]
ચિંતનીય વિચારધારા
Page #317
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરૂદેવ કવિલય પં. નાનસન્ટેજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ નિવૃત્તિ વિના ઉપકરણ ઈન્દ્રિય ખેતી નથી. એટલે કે લબ્ધિ પ્રાપ્ત થયું તે જ ઉપગનો સંભવ છે. સારાંશ એ છે કે, પૂર્વ પૂર્વ ઈન્દ્રિયે પ્રાપ્ત થયે છતે જ ઉત્તર ઉત્તર ઈન્દ્રિયે પ્રાપ્ત થવા સંભવ છે, પરંતુ એવો નિયમ નથી કે ઉત્તર ઉત્તર ઈન્દ્રિયોની પ્રાપ્તિ થયે છતે જ પૂર્વ પૂર્વ ઈન્દ્રિય પ્રાપ્ત થાય.”
શાસકારે તે હજુ પણ વિશેષ ઊંડા ઊતરીને ઈન્દ્રિય ચકકસ આકૃતિ અને તેના વિષયને ગ્રહણ કરવાની શક્તિ માટે સૂક્ષમ માહિતી આપી છે, જેમ આપણે ઉપર જોઈ ગયા તેમાં દ્રન્દ્રિય અને ભાવેન્દ્રિયનું નિરુપણ કર્યું છે, તે હવે એ પ્રત્યેક ઈન્દ્રિયેનું સંડાણ (સંસ્થાન=આકૃતિ) કેવું હોય તે જણાવતા કહે છે કે, ઈન્દ્રિયની વિશેષ
સંસ્થાન (સંડાણ =આકૃતિ) કહે છે. દરેક ઈન્દ્રિયના સંહાણ બે પ્રકારે હોય છે. બાહ્ય અને આત્યંતર, ઈન્દ્રિયોના બાહ્ય સંડાણઆકાર, પશુઓમાં અને માનવમાં જુદા જુદા ઘાટના હોય છે, પરંતુ આત્યંતર એટલે આંતરિક સંડાણ તે બધા ના એકસરખા હોય છે અને તે નીચે મુજબ હોય છે :
૧ શ્રવણેન્દ્રિયનું સંડાણ (આકાર) કદમ્બના ફૂલ જેવું છે. ૨ ચક્ષુરિન્દ્રિયનું સંડાણ મસુરની દાળ જેવું છે. ૩ ધ્રાણેન્દ્રિયને આકાર લુહારની ધમણ જે છે. ૪ રસનેન્દ્રિયનો આકાર છૂરપલા (અસા)ની ધાર જેવો છે. ૫ સ્પર્શેન્દ્રિયને આકાર અનેક પ્રકાર છે. ' એ પાંચે ઈન્દ્રિયે પિતાના વિષયને કેવી રીતે ગ્રહણ કરે છે? ૧-શ્રવણેન્દ્રિય-નજીકમાં નજીક પિતાના અંગુલથી અસંખ્યાતમા ભાગે આવેલ શબ્દ કે વનિને ગ્રહણ કરી
વધારેમાં વધારે બાર યોજનમાં આવેલ શબ્દ કે દવનિને સ્પર્શીને જાણે છે. ૨-ચક્ષુરિન્દ્રિય ઓછામાં ઓછું પોતાના આગળના અસંખ્યાતમાં ભાગથી અને વધારેમાં વધારે એક લાખ
જનથી વધારે દૂર રહેલ પદાર્થને-રૂપને જોઈ શકે. આંખ તેના વિષયને એટલે કે રૂપને સ્પર્શીને તેને જાણતી નથી એ તેની વિશેષતા છે. ૩-ધ્રાણેન્દ્રિય (નાક)
આ ત્રણે ઈન્દ્રિયે, ઓછામાં ઓછું પિતાના અંગુલના અસંખ્યાતમા ૪–રસનેન્દ્રિય (જીભ)
ભાગે રહેલ અને વધારેમાં વધારે નવ જન સુધી રહેલ પિતાના પ-સ્પર્શેન્દ્રિય (ત્વચા)
વિષયને સ્પર્શ કરીને જાણે છે. ઉપર મુજબ આપણે શાસદષ્ટિએ પાંચ ઈન્દ્રિયનું સ્વરૂપ જોયું. હવે વિદ્વાને, આ પાંચે ઈન્દ્રિયને વજ્ઞાનિક રીતે જે રીતે સમજાવે છે તે પ્રકારે જોઈએ.
પાંચ ઈન્દ્રિયેનું સ્વરૂપ
(વૈજ્ઞાનિક દ્રષ્ટિકેશુ) સંસારમાં પરિભ્રમણશીલ “વવામા' જ્યાં સુધી પરમાત્મદશાને પ્રાપ્ત ન કરે ત્યાં સુધી તેનો વિકાસકમ જડ પદાર્થોનાં સાધને દ્વારા થવા નિર્માએ છે. અત્યારે આત્મા જડ પદાર્થોનાં ગર્ભમાં ચિતરફ વિંટળાયેલું છે. તેના વિચારનું સહજ સફર સરખું પણ જડની સહાય વિના બની શકે તેવું નથી.
આમ હાઈને આત્મા અત્યારની તેની કર્માવૃત્ત સ્થિતિમાં જે જ્ઞાન પ્રાપ્ત કરે છે, તે તેના મનરૂપી અંતરનું સાધન અને ઈન્દ્રિયોરૂપી બાહ્ય સાધન દ્વારા પ્રાપ્ત કરે છે. આત્મા જેમ જેમ વિકાસ પામીને, એકેન્દ્રિયથી માંડીને આગળ વધતાં પંચેન્દ્રિય પશુયોનિમાં આવ્યો તેમ તેમ તેના આંતર-આૌ કારણે અથવા સાધન વધારે ને વધારે ઉપગી, કાર્યક્ષમ અને સંસ્કારને ગ્રહણ કરવા માટે વધારે વેચતાવાળા બનતા ચાલ્યા. મનુષ્યને અત્યારે જે પાંચ ઈન્દ્રિ દ્વારા સંસ્કારે ગ્રહણ કરવાની “લબ્ધિ પ્રાપ્ત થયેલી છે તેને વિકાસ થઈ તેને અત્યારની ઉચ્ચ અવસ્થામાં આવતાં સેંકડો યુગ વીતી ગયા છે. મનુષ્યના આત્મારૂપે અભિમાન ભગવતું વર્તમાન ચૈતન્ય લિંગ ત્યારે એકેન્દ્રિયમાં હતું તે કાળે બાહ્ય ઈન્દ્રિો સંબંધ તેની કેવી અવસ્થા હતી અને ક્રમે ક્રમે
[૧૦].
તદેશન
Page #318
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરૂદેવ કવિવ પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ
તે કેવી અવસ્થામાં પસાર થઈને હાલની અવસ્થામાં આવેલ છે તેનુ સહજ અવલેાકન આપણે પાશ્વક જીવનમાં કરી ગયા. હવે માનવનો દેહ ધારણ કર્યા પછી પૂર્વની પાંચે ઈન્દ્રિયા કેવી રીતે વિકસિત બને છે અને આપણને કેવી ઉપયાગી થાય છે તેનુ આપણે અવલાકન કરીએ.
બાહ્ય જગતનું સર્વ જ્ઞાન આત્મા, ઈન્દ્રિયા દ્વારા ઉપલબ્ધ કરે છે. જ્ઞાનને આવવા માટે તે એક પ્રકારનાં ખારણાં છે. આ બારણાં જો પૂરેપૂરાં તેમની સ્વાભાવિક યોગ્યતા પ્રમાણે, ખુલ્લાં ન રાખવામાં આવે તે, એટલે કે અર્ધા ખુલ્લાં અથવા ન્યૂનાધિક બંધ કે ખુલ્લાં રાખવામાં આવે તે જે સસ્કારી પ્રાપ્ત થાય તે અપૂર્ણ, સ્વપ અને વિકૃત સ્વરૂપ થવાનાં, એ ઉઘાડું છે. આ દ્વારશના માર્ગમાં જેટલે અંશે કચરા, અશુદ્ધિ કે અંતરાયે હાય તેટલે અંશે તે દ્વારા પ્રાપ્ત થતાં સ ંસ્કારીૢ મળયુક્ત, અશુધ્ધ અને ભાંગ્યાતૂટયા સ્વરૂપમાં આવે. આપણા સંસારી જીવનની ઉત્તમતા અથવા અધમતા, ઈન્દ્રિયાની ઉત્તમતા અથવા કનિષ્ઠતા ઉપર અવલખીને રહેલી છે. તેની બાહ્ય પ્રકૃતિનાં સ્વરૂપ ઉપર જ તેનું સર્વસ્વ નિર્ભર છે.
ઈન્દ્રિયા વિનાનું એકલું મન ગમે તેટલું ઉત્તમ કોટીનું હોય તો પણ તે આત્માને કશા ઉપયોગનું નથી. પાંચ ઈન્દ્રિયા દ્વારા ઉપલબ્ધ સ સસ્કાશને આપણે આપણા જીવનમાંથી બાદ કરી આપણા સ્વરૂપને કલ્પીએ, તે તે સ્થિતિ એક નિદ્રા જેવી જણાય છે. જેમ જમીનમાં પડેલું, પરંતુ ઊગવાની ચોગ્યતા વિનાનું ખીજક નિષ્ફળ છે તેમ ઈન્દ્રિયાની સહાય વિનાનું એકલું મન પણ નિષ્ફળ છે. એકલું મન ચોતરફ મજબૂત પથ્થરથી ચણી લીધેલ આરડા જેવુ છે. તેમાં કાંઈ પણ પ્રકાશ જઈ શકતા નથી.
ઈન્દ્રિયો દ્વારા મનમાં આવતા સકાશને મન પોતાની ઉચ્ચતા અને વિકસતાપણાની કળાના પ્રમાણમાં ગોઠવી શકે છે. એક જ પ્રકારના ઈન્દ્રિયપ્રાપ્ત 'સ્કારોને જુદી જુદી યોગ્યતાવાળા મના જુદા જુદા પ્રકારે ગોઠવી જુદા જુદા પ્રકારનો અર્થ નિપજાવે છે. દા. ત. એક જ વૃક્ષને અવલેાકીને એક વનસ્પતિવેત્તા તેના વનસ્પતિ વિભાગની કોટીના નિર્ણય કરે છે; એક વૈદ્ય તેના વડે શરીરમાં પ્રગટવા યોગ્ય વાત, પિત્ત, અને કફ્જન્ય શુભાશુભ અસર નક્કી કરે છે; એક સુતાર તેના કાષ્ટની ગૃહનિર્માણ માટેની યોગ્યતાના વિચાર ખાંધે છે; ચૈતન્ય વિજ્ઞાનશાસ્ત્રી તેનાં પત્ર, પુષ્પ, ફળ, ફૂલ વગેરેના સૂક્ષ્મ વિભાગોનું અવલેાકન કરી તેની સજીવતા સિદ્ધ કરે છે; એક કળાભિજ્ઞ કવિને કે કુદરત પ્રેમીને પોતાના આત્મગત સબંધ ભાસે છે અને તેમ છતાં તે બધાની ચક્ષુરિન્દ્રિયા માત્ર વૃક્ષ જ જુએ છે. જુદા જુદા પ્રકારના અનુભવાનો ભેદ માત્ર મનની જુદા જુદા પ્રકારની સ્થિતિ અને વિચાર-પદ્ધતિની વિશિષ્ટતાને લઈને નિર્માયેલા હાય છે.
એક જ સામાન્ય ભાસતા પ્રસંગમાંથી જ્યારે હું કે તમે કાંઈ જ રહરય ખેંચી શકતા નથી ત્યારે તે પ્રસંગને જોઈ ને એક ઉત્તમ નાટ્યકાર, એકાદ હૃદયંગમ મનોજ્ઞ વસ્તુ ઉપજાવી તે પ્રસંગને એક અદ્ભુત રસમયતા અપી શકે છે, પરંતુ તે માટે જે બાહ્ય સંસ્કારો જોઈએ તે ઈન્દ્રિયાની સહાય વિના મળી શકે નહિ, જેમ શરીરના પોષણ અને રક્ષણ માટે આપણને બાહ્ય અન્નની જરૂર છે તેમ મનને પણ પોષણ માટે જે સસ્કારી જોઈ એ તે ઈન્દ્રિયા દ્વારા બહારથી મેળવી શકાય તેમ છે. આપણુ' મન અત્યારે જે કાંઈ છે તે બહારથી પ્રાપ્ત કરેલા સ ંસ્કારના ગુણા વડે છે. સંસ્કારો કાંઈ મન સ્વતઃ ઉપજાવી શકતુ નથી. આપણને ઉપલક દૃષ્ટિએ કદાચ એમ ભાસે કે, ઈન્દ્રિયાની સહાય વગર ઘણા સસ્કારી આપણે મનામય રીતે પ્રગટાવી શકીએ છીએ, પરંતુ તેમ માનવામાં એક પ્રકારની ભ્રાન્તિ છે. જે સસ્કાર અથવા ભાવના આપણે આપણા મનમાં ઈન્દ્રિયાની મદદ વગર મનેામય રીતે ઉપજાવ્યાનુ માનીએ છીએ તે વસ્તુતઃ નવા નથી હેતા, પરંતુ કોઈ અજ્ઞાત ભૂતકાળમાં ઈન્દ્રિયા દ્વારા પ્રાપ્ત કરેલા હોય છે. એ કાળ અત્યારે આપણને સ્મૃતિમાં નથી તેથી તે સંસ્કારને આપણે સ્વતઃ ભૂત માનીએ છીએ. અનંત સંસ્કારો આપણને ગત અનત ભવા દરમિયાન મળેલાં છે અને તે સ` આત્માની સ્મૃતિના અગાધ અજ્ઞાન પ્રદેશ ઉપર પડેલાં છે. પરંતુ એ સ ઈન્દ્રિયાની સહાયથી એક કાળે મેળવાયેલા હતા, એ ધ્રુવ સત્ય છે.
ઈન્દ્રિયાની સંખ્યા અને ગ્રહણશક્તિના પ્રમાણમાં આપણે બાહ્ય વિશ્વમાંથી સંસ્કારો મેળવી શકીએ છીએ. બહારના
ચિંતનીય વિચારધારા
For Private Personal Use Only
[૧૧]
Page #319
--------------------------------------------------------------------------
________________
}પૂત્ર ગુરુદેવ કવિધય પં. નાનસન્ટેજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
જગતનું સ્વરૂપ આપણે આપણી ઈન્દ્રિ દ્વારા નક્કી કરીએ છીએ. વસ્તુતઃ આ વિશ્વ કેવું હશે તે હું કે -- તમે કઈ જાણતા નથી; કેમકે ઈન્દ્રિયે જે સંસ્કારે ગ્રહણ કરી મનને આપે અને જે પ્રમાણે મન તેને ઘાટ ઘડી નક્કી કરે તે સ્વરૂપે આપણે વિશ્વ અને તેના પદાર્થોને માનીએ છીએ. ધારે કે આપણને સવેને એક જ ઈન્દ્રિય છે અને તેમ હોય તે આ જગત આપણે માટે અત્યારે છે, તેના કરતાં પાંચમા ભાગના રહેવા રહેવાનું. કેમ કે બાકીની ચાર ઈન્દ્રિવિડે ભાનમાં આવતો વિશ્વને હિસ્સો આપણે માટે તે વખતે નહીં હોવા તુલ્ય બની ગયેલો હોય છે. તે પછી એક ઈન્દ્રિય વધીને બે ઈન્દ્રિય થાય તે વિશ્વ પ્રથમ કરતાં બેવડા રહરય કે મર્મયુક્ત થાય છે, કેમકે આપણું જ્ઞાન એટલે દરજજો વધ્યું. તે જ પ્રમાણે ઈન્દ્રિયેની સંખ્યા વધતી જાય તેમ તેમ વિશ્વના સ્વરૂપને પ્રકાર પણ વધતો જવાને અને તે અધિકાધિક રહસ્યપૂર્ણ બનતું જવાનું. કેમ કે આપણું મન વધતી જતી ઈન્દ્રિયે સાથે જ વધારે વિશાળ વિશ્વનું રહસય જોઈ શકે છે. વસ્તુતઃ વિશ્વમાં કશી વધઘટ થતી નથી. જે કાંઈ ઓછુંવત્તું થાય છે તે માત્ર આપણી સરકારગ્રહણની શક્તિ વડે બનતું હોય છે.
તે જ પ્રમાણે એક પશુ, બાળક, સામાન્ય મતિવાળે મનુષ્ય અને વિદ્વાન, એ સર્વને એકસરખી પાંચ ઈન્દ્રિયે હોવા છતાં બધાનું વિશ્વ એક સરખું હોતું નથી. પશુની સ્વાદેન્દ્રિય ઘણી સ્કૂલ, સ્વાદની સૂક્ષ્મતાના ભેદોથી અજ્ઞાત અને જાડયતાવાળી હોય છે. પણ કરતાં મનુષ્યની ઈન્દ્રિયે ભેદને પારખવાની અધિક ચતાવાળી અને ઉત્કટ હોય છે. બાળકની ચક્ષુઓ, માત્ર ઉપરટપકેથી જ બધું જુએ છે. ત્યારે મોટી ઉંમરના માનવીની ઈન્દ્રિયે તેમાં વિશેષતાપૂર્વક જુએ છે, પરંતુ અત્યાર સર્વથી બુદ્ધિમાન મનુષ્ય આ વિશ્વમાં જે કાંઈ જેઈ સાંભળી, સૂધી, ચાખી કે સ્પર્શી શકે છે તેથી આગળ વધીને કાંઈ જ જોવા જેવું, સાંભળવા જેવું, સુંઘવા જેવું, ચાખવા જેવું કે સ્પર્શવા જેવું વિશ્વમાં નથી એમ માનવું એ ભૂલ છે. જ્યાં આપણી દષ્ટિમાં કાંઈ જ આવતું નથી એવા ભાગમાં કેણ કહી શકે તેમ છે કે કઈ જુદી જ, નિરાળી સૃષ્ટિ પિતાનું પૃથક અસ્તિત્વ નહીં ભગવતી હોય? આપણી દષ્ટિમર્યાદા ઘણી અપ છે. આપણી ચાક્ષુષશક્તિ ઘણી સ્થૂલ છે અને તે જ પ્રમાણે સર્વ ઈન્દ્રિયે અત્યારે છે તે કરતાં ઓછી ધૂલ હોત તે આપણા માટે એક નવું જ વિશ્વ ખુલ્લું થાત અથવા અત્યારે આપણે ત્યાં કાંઈ જ નથી જોતાં ત્યાં કોઈ નવું જ જગત અસ્તિત્વ ધરાવતું જોઈ શકત. પ્રોફેસર મેસને પિતાના ઈન્દ્રિય વિજ્ઞાન સંબંધી એક પુસ્તકમાં લખ્યું છે કે :
"If a new Sense or two were added to the present normal number in man, that which is now the phenomenal world for all of us might for all that we know, burst into something amazingly different and wider in consequence of the additional revelations of these new senses."
અર્થાત્ - મનુષ્યને અત્યારે જે ઈન્દ્રિય પ્રાપ્ત છે તેમાં એકાદ બે ઈન્દ્રિયને વધારે થાય તે તે નવી ઈન્દ્રિના પ્રભાવથી આ પ્રતીત થતું વિશ્વ ફીટીને તે સ્થાને એક જુદા જ પ્રકારનું, વિરમયકારક, વિશાળતર વિશ્વ પ્રગટી આવે.
અધ્યાત્મવિદ્યાના મહાનુભાવ પુરુષે એમ જણાવે છે કે, એક જ આકાશના ખંડમાં પ્રકૃતિતત્ત્વના ભિન્ન ભિન્ન આંદોલનવાળી અનેક પ્રકારની સૃષ્ટિઓ પિતાનું નિરાળું નિરાળું અસ્તિત્વ ભોગવી રહી હોય છે અને તે આંદોલન વડે ઉપસ્થિત થતી પ્રકૃતિતત્ત્વની ભિનતાને લઈને એક પ્રકારની સૃષ્ટિ અન્ય પ્રકારની સૃષ્ટિને અવકાશ આપવા સંબંધી કોઈ પણ પ્રતિબંધ કરી શકતી નથી. આ જુદી જુદી સૃષ્ટિમાં વસતા આત્માઓનું ઈન્દ્રિયવિષયક બંધારણ એવા પ્રકારનું હોય છે કે, તે તે આત્માઓ પિતાની જ સૃષ્ટિને અનુભવ કરી શકે, અને પિતાની સૃષ્ટિ સિવાય અન્ય સૃષ્ટિના અરિતત્વની પણ તેમને કાંઈ ખબર ન હોય. વસ્તુતઃ આ ઉચ્ચતર સૃષ્ટિ એ આપણા શાસ્ત્રમાં કથેલી દેવેલેકાદિ સૃષ્ટિ છે. આપણે અત્યારની સ્થિતિમાં એ સૃષ્ટિને કાંઈ અનુભવ કરી શકતા નથી. તેનું કારણ ફક્ત એ જ છે કે, આપણી વર્તમાન ઈન્દ્રિયે આ સૃષ્ટિ સાથે જ સંબંધ ધરાવનારી છે અને ઉચ્ચતર સૃષ્ટિના આંદોલન સાથે સંવાદ અથવા એકરાગતામાં આવી શકે તેમ કેળવાયેલી હોતી નથી. [૧૨]
તવદર્શન
Page #320
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરુદેવ કવિવર્ય પ. નાનાસજી મહારાજ જન્મશતાલિંદ સ્મૃતિગ્રંથ
આકાશના એક જ પ્રદેશમાં આવી ભિન્ન ભિન્ન સૃષ્ટિઓના અસ્તિત્વ સંબંધી હવે આગળ વધેલા વિજ્ઞા
ભાસ થવા લાગ્યો છે. અને જે અનુભવ આપણા પ્રાચીન મહાપુરુષને સેંકડો વર્ષ પહેલાં થયે હતો તે અનુભવની સહેજ ઝાંખી તેમને થવા લાગી છે. Isaac Taylor (ઝાકટેલર) નામના એક યુપીય વિદ્વાનના મનમાં એમ ફરી આવ્યું છે કે – “It may be that within the field
occupied by the visible and ponderable universe there is existing and moving another element fraught with another species of lifecorporeal indeed and various in its orders, but not open to cognizance of those who are confined to the conditions of animal organirgation, Is it to be thought
eye of man is the measure of the ceators power? and that He created nothing but that which He has exposed to our present Senses? The contrary seems much more than barely possible, ought we not to think it almost certain ?
અથતુ એમ બનવા પેચ છે કે, આ પરિશ્યમાન અને જ્ઞાનગોચર વિશ્વ જે પ્રદેશમાં પિતાનું અસ્તિત્વ ભેગવી રહ્યું છે તે જ પ્રદેશમાં જીવનનાં કઈ વિભિન્ન પ્રકારના સ વડે વસાયેલી સૃષ્ટિ પિતાની નિરાળી સ્થિતિ અને ગતિ ભોગવી રહી હશે. અલબત્ત, એ જ પણ ભૌતિક દેહસંપન્ન અને ભિન્ન ભિન્ન જાતિ તેમ જ વર્ગના હશે, પરંતુ આપણે કે જેઓ પાશવ બંધારણની મર્યાદા વડે પ્રતિબદ્ધ છીએ, દષ્ટિમર્યાદામાં એ સૃષ્ટિ આવી શકે નહીં. નિસર્ગની નિખિલ શક્તિનું માપ શું મનુષ્યના ભૌતિક ચક્ષઓ કદી પણ કાઢી શકે ખરા? અને આપણી વર્તમાન ઈન્દ્રિયોને પ્રતીત ન થઈ શકે એવું શું એ મહાન શક્તિએ કુદરતે કાંઈ જ સરક્યું નહીં હોય? નહિ, નહિ. વસ્તુસ્થિતિ એથી ઊલટી જ હોવી સંભવે છે. અમને તો એમ ભાસે છે કે, વસ્તુતઃ ચક્કસપણે એમ ઊલટી જ છે.”
આપણી વર્તમાન ઈન્દ્રિયની મર્યાદિત સ્થિતિનો આપણે વિજ્ઞાનિક પદ્ધતિએ વિચાર કર્યો. હવે આપણે આપણી સ્કૂલ ઈન્દ્રિય કેવું કાર્ય કરે છે અને આપણા વિકાસમાં કેવી ઉપયોગી છે તે સંબંધી વિચારીએ.
ઈન્દ્રિય અને તેના વિષયને પરસ્પર સંબંધ થતાં અમુક પ્રકારનું સંવેદન કે અસર ઉત્પન્ન થાય છે. આ સંવેદન, ઈન્દ્રિયગત જ્ઞાનતંતુ દ્વારા મન પાસે પહોંચે છે. પછી મન તેમાંથી અમુક પ્રકારને અર્થ ઉપજાવે છે. દરેક ઈન્દ્રિય પોતાના વિષયને લગતા જ પદાર્થો ગ્રહણ કરે છે અને તે વડે ઉપજતા જ્ઞાનતંતુગત સ્પંદન મન આગળ પહોંચાડી દે છે. તે જ પ્રમાણે કન્દ્રિય સ્વરના તરંગેનું ગ્રહણ કરે છે, પરંતુ સ્વરતરંગે ગ્રહવાનું કાર્ય ચક્ષુ અને પ્રકાશના તરંગે ગ્રહણ કરવાનું કાર્ય કર્ણ પ્રદેશ કદી જ કરતો નથી. આવા પ્રકારની આપણી વર્તમાન ક્ષોપશમજન્ય અવસ્થા છે. અર્થાત પ્રત્યેક ઈન્દ્રિય પિતાને નિયત થયેલાં સંવેદનો જ નેધે છે. પિતાના નિયત પ્રદેશથી બહારનાં સંવેદનેને તે પિતાનાં ૨જીસ્ટર ઉપર ચઢાવતી નથી. પાંચે ઈન્દ્રિય અને જ્ઞાનતંતુઓને સમૂહ એ બધા મનના અનુચરે છે. અને બાધા વિશ્વમાં બનતાં બનાવથી માહિતગાર થવા માટે તે દરેકને મન તરફથી અમુક અમુક કાર્ય સેંપવામાં આવ્યું છે.
આપણે નિત્યના પરિચયથી આ ઈન્દ્રિયનાં કાર્ય સાથે એવા તે ટેવાઈ ગયા છીએ કે તેમના કાર્યનાં અવલોકનથી આપણને સહેજ પણ નવાઈ ભાસતી નથી. જેમ સૂર્યને ઉદય થવામાં અને અસ્ત થવામાં, ઋતુઓની નિયમિત ગતિમાં, ચંદ્રતિના કમપૂર્વક સંવર્ધન અને ક્ષયમાં આપણને હમેશના સહવાસથી કશી જ અદ્દભુતતા ભાસતી નથી, તેમ આપણી ઈન્દ્રિયની રોજની કાર્યપ્રણાલિમાં આપણને તે યંત્રની સૂક્ષમતા અને તેની ઘટનાની અદ્દભુતતાને કશે આભાસ આવતું નથી. આ વિશ્વમાં પગલે પગલે પ્રતીત થતા પરમ વિરમયકર કૌશલ્યનું જેમને ભાન નથી તેમને ઈન્દ્રિયનાં સ્વરૂપની અદભુતતાને ખ્યાલ આવે અશકય છે.
સર્વ ઈન્દ્રિયમાં સ્પર્શેન્દ્રિય સદ્ગી પ્રથમ આત્માને પ્રાપ્ત થયેલી છે. એકેન્દ્રિય જીવોને ફકત આ સ્પર્શની જ ઈન્દ્રિય હોય છે. આહારગ્રહણનું કાર્ય પણ, આખા શરીર મારફત થતું હોય છે; કેમકે તે માટેનું ખાસ ચિતનીય વિચારધારા
[૧૩]
Page #321
--------------------------------------------------------------------------
________________
પર ગુરુદેવ કવિવય પં. નાનચન્દ્રજી મહારાજ જનમશતાહિદ સ્મૃતિગ્રંથ
ઈન્દ્રિયમંડળ તેમનામાં વિકસિત થતું હોતું નથી. આત્માને ઈન્દ્રિયોની સંખ્યા વધતી ગઈ તેમ તેમ આહારગ્રહણનું કાર્ય આખા શરીર દ્વારા ન્યૂન થતું ગયું અને શરીરના અમુક ભાગ તે કરવાને માટે ખાસ
થતા ધરાવનાર થતા ગયા. સ્પશેન્દ્રિયનું સ્થાન આખા શરીર ઉપર વિસ્તૃત છે અને ત્વચાના સમસ્ત પ્રદેશ ઉપર જ્ઞાનતંતુઓ ફેલાયેલા હોઈને દરેક ઠેકાણેને રિપોર્ટ મનને પહોંચી વળે છે; પરંતુ તેમ છતાં સ્પર્શેન્દ્રિય અંગે રહેલી શકિતને વિકાસ આખા શરીર ઉપર એકસરખો હોત નથી. કપડાંની સફાઈ અથવા ખડબચડાપણાને ખ્યાલ હાથની આંગળાંથી આવે છે તેટલે તે કપડું શરીરના બીજા ભાગ ઉપર લગાડવાથી નથી આવતે. ઠંડીની અસર આંખને નડીજેવી જ થાય છે, ત્યારે ઝીણા રજકણને સ્પર્શ, જેની અસર શરીરના બીજા ભાગને મુદલ થતી નથી, તે આંખ ઉપર સખ્ત અસર પ્રગટાવી શકે છે.
પશુઓ અને મનુષ્યોની પશેન્દ્રિયની શક્તિ ઉપલક નજરથી એકસરખી ભાર છે; પરંતુ વસ્તુતઃ તેમ નથી. મનુષ્ય અને પશુને જે ખાસ ભેદ છે તે મનના વિકાસને બાદ કરતાં સ્પર્શેન્દ્રિયની શક્તિને જ બહુધા છે. સ્પર્શેન્દ્રિય સિવાયની બીજી ઈન્દ્રિયો-ચક્ષ, ઘાણ, કર્ણ, રસના વગેરે ઈન્દ્રિ-પશુઓને મનુષ્યના જેવી જ બકે વધારે જોરદાર અને તીક્ષ્ણ હોય છે, પરંતુ સ્પર્શેન્દ્રિયની બાબતમાં પશુ કરતાં મનુષ્ય ઘણા આગળ વધેલા હાથ અને આંગળાંથી મનુષ્ય જે સંવેદન અનુભવી શકે છે તે પશુને મુદ્દલ હોતું નથી.
વજન પારખવું એ પણ સ્પર્શેન્દ્રિયનું કામ છે, એ બહુ છે. મનુષ્ય જાણે છે, પદાર્થોનાં વજન નક્કી કરવામાં કેટલાક માણસની આંગળીઓ એવી આબાદ હોય છે કે, તેમના અનુમાનમાં એક રતી પણ ફેર પડતો નથી; ત્યારે કેટલાક બિનઅનુભવીને વજન હાથે ઉચક્યા પછી પણ દશ શેર હશે કે અધમણ તે પણ સમજાતું નથી. આ ખામી સ્પશેન્દ્રિયની શક્તિની છે. તે ઉપરાંત ગરમી અને ઠંડીનું માપ કાઢવામાં પણ આ શકિતને ઉપગ હોય છે. કશળ વૈદ્યો દદીના શરીરને હાથ અડકાડીને તેમના શરીરની ગરમીનું પ્રમાણુ ચકકસ રીતે કહી શકે છે. આ અનુમાન પણ ઉપર્યુકત શકિતવડે જ થાય છે. કેટલાક જાડી પ્રકૃતિવાળાને વાતાવરણની ગરમી કે ઠંડીનું પ્રમાણ મુદ્દલ સમજાતું નથી. ઘણી જ ઠંડી લાગે અથવા ઘણી જ કારમી પડે ત્યારે તેમને તેવા પ્રકારનું ઝાંખું ભાન થાય છે, પરંતુ તે શીતોષ્ણતાના પ્રમાણનું તેમને જરા પણ ભાન હોતું નથી. આ ખામી પણ સ્પર્શેન્દ્રિયના વિકાસની જ ખામી સમજવાની છે.
સ્પર્શેન્દ્રિયની શક્તિ આખા શરીર ઉપર ફેલાયેલી છતાં અમને એમ જણાય છે કે, આંગળાંમાં તેને ખાસ પ્રભાવ છે અથવા બીજા શબ્દોમાં કહીએ તે આંગળાંમાં એ ઈન્દ્રિયનું ખાસ નિવાસ-સ્થાન અથવા અભિવ્યકિત છે. સારા વૈદ્યો દર્દીના શરીર ઉપર આંગળાં ફેરવી તેના શરીરતર્ગત વ્યાધિનું નિદાન કરી શકે છે અને વાત, પિત્ત કે કફમાં નું પ્રાધાન્ય છે તે કહી શકે છે. કેતરકામ કરનાર તેની બનાવટના કામ ઉપર જરા આંગળાં ફેરવી કયાં અપૂર્ણતા છે તે નક્કી કહી શકે છે. ઊંચા પ્રકારનાં રેશમ અને ઊનની જાતનાં કપડાંનું સ્વરૂપ, બેહોશ પરીક્ષકે આંગળાંથી આંકી તેની કિંમત નક્કી કરે છે અને જે શાલ આપણે પચીસ રૂપિયાની માનતા હોઈએ છીએ તે હોશિયાર ધંધાદારીઓ પિતાની આંગળીના સ્પર્શથી હજારે રૂપિયાની હોવાનું ચોકકસ કહી શકે છે. ઉન, રેશમ અને કપાસના (વિભાગ) પાડનારાઓની બાહોશી પણ આ સ્પર્શેન્દ્રિયની શક્તિ ઉપર અવલંબીને રહેલી હોય છે. કેટલાક અતિ ઉત્કટ સ્પ શકિતવાળા મનુષ્ય આંખથી જોયા વિના હાથ ફેરવીને તે ચીજને રંગ પણ કહી શકે છે; કેમકે દરેક રંગને પણ અમુક પ્રકારને સ્પર્શ હોય છે.
સ્વાદેન્દ્રિય સ્પર્શેન્દ્રિયનો એક અતિ વિકાસ છે. ઘણા નામાંકિત વિદ્વાને સ્વાદેન્દ્રિયને જુદી ઈન્દ્રિય તરીકે સ્વીકારતા નથી. કેમકે ઉભયનું કાર્ય એક સરખું છે. કાંઈ તફાવત હોય તે માત્ર સામાન્ય-વિશેષનો છે. શરીરના બીજા ભાગે ત્યારે શીત, ઉષ્ણ, કર્કશ, મુલાયમ વગેરે ભેદ અનુભવી શકે છે, ત્યારે જીભ તે ઉપરાંત સ્વાદને અનુભવ કરી શકે છે. આ ભેદ એ માત્ર પ્રમાણને ભેદ છે, પ્રકારનો ભેદ નથી એમ તેઓ માને છે. રસના પ્રદેશ ઉપર સ્પર્શેન્દ્રિયને સવિશેષ વિકાસ છે, એથી અધિક કશું જ ખરી રીતે નથી એમ કહે છે. નાક, કાન અને [૧૪]
તવદર્શન
Page #322
--------------------------------------------------------------------------
________________
પૂષ્ય ગુરૂદેવ કવિલય પં. નાનસન્ટેજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ છે.
આંખ માટે જે ખાસ સંચા કુદરતે તે તે સ્થાનમાં ગેહવ્યા છે તેવા જીભના પ્રદેશમાં ગઠવ્યા નથી. જીભ જે જ્ઞાનતંતુથી પિતાને સંદેશ મનને પહોંચાડે છે તે જ્ઞાનતંતુઓ, આખા શરીરની ચામડી ઉપર પથરાયેલા જ્ઞાનતંતુઓ કરતાં જુદી જાતના નથી. માત્ર જીભના પ્રદેશ ઉપરના જ્ઞાનતંતુઓ સવિશેષ યેચતાવાળા છે. જીભને સ્વાદનું ભાન થાય છે તે માટે કુદરતે તે સ્થાનની આસપાસ અમુક પ્રકારના રસાયણિક દ્રવપદાર્થો ગોઠવી રાખ્યા છે. આ રસ જે જીભને સહાય ને કરે તે સ્વાદ મુદલ લાગતો નથી. મંદવાડમાં દરદીને જીભ તેની તે હોવા છતાં પદાર્થોમાં સ્વાદ નથી આવતે તેનું કારણ એ હોય છે કે, ઉપર્યુક્ત રસની નિષ્પત્તિ જીભ પાસેના ગ્રંથસમૂહમાંથી થતી હોતી નથી.
આ ઈન્દ્રિય પશુ કરતાં મનુષ્યમાં ઘણી પ્રબળપણે ખીલેલી હોય છે અને મનુષ્ય-મનુષ્યમાં પણ એ શકિતના વિકાસ પરત્વે ઘણો મહત્વનો ભેદ અનુભવવામાં આવે છે. દરેક પ્રકારના ઘઉં, ચેખ, બાજરી વગેરેમાં એકસરખે
સ્વાદ હોતો નથી, છતાં જાડી રસની વૃત્તિવાળાને જમતી વખતે તે કાંઈ ભેદ માલુમ પડતું નથી. દૂધના શેખીને ઘણું ગાયો માંહેથી અમુક દૂધ અમુક ગાયનું છે એમ ચોકકસ કહી શકે છે, અને બે ગાયનું દૂધ ભેગું કરેલું હોય છે તો તે પણ દવાના સ્વાદથી જાણી શકે છે. આ ઝીણવટ “રસના શક્તિની તીવ્રતા દર્શાવનાર છે અને તે એક પ્રકારને ઈન્દ્રિયવિકાસ છે.
ધ્રાણેન્દ્રિય જીભની સાથે ઘણો નજીકનો સંબંધ ધરાવનારી છે અને કાર્યમાં પણ ઉભયનું સાહચર્ય દ્રશ્યમાન છે જીભ ઉપર પદાર્થને સ્પર્શ થતાં જ તેના રજકણે ઊડીને ધ્રાણેન્દ્રિય આગળ હાજરી આપે છે અને જીભે તેને રવીકાર કરે કે કેમ તે બાબતની સલાહ પણ તે ઈન્દ્રિય મોકલે છે. આ રજકણે નાકના અંદરના પ્રદેશની અંતરત્વચા ઉપર ચાટે છેકેમકે તે ભાગ ભીનાશવાળ અને સ્નિગ્ધ હોવાથી તે દરેક જાતના રજકણોને એકદમ ઝીલી લઈ શકે છે અને ત્યાં તેની ગંધનું સ્વરૂપ નકકી થાય છે; અર્થાત્ એ ત્વચા ઉપરના વિશિષ્ટ જ્ઞાનતંતુઓ, રજકણોના સ્પર્શથી ઉત્પન્ન થયેલા આંદોલનને મન આગળ મોકલી આપે છે, અને મન તેમાંથી અમુક પ્રકારની ગંધને અર્થ મેળવી લે છે. મનુષ્ય કરતાં પશસૃષ્ટિમાં આ ઈન્દ્રિય બહ બળવાન હોય છે, કેમકે પશુના આહારના અન્વેષણને આધા હોય છે. એમના જીવનનિર્વાહ માટે આ ઈન્દ્રિયની શકિતના પ્રબળ વિકાસની ઘણી આવશ્યકતા હોય છે. આપણામાં પણ એવા અનેક ધંધા છે કે, જેમાં આ ઈન્દ્રિયની સૂમતાની ઘણી જરૂર હોય છે. તમાક, અત્તર, આસવ, ધિયાણું વગેરેના વેપારમાં માલની પારખને આધાર આ ઈન્દ્રિયની સૂક્ષમતા ઉપર છે. તેમના ધંધાની ફતેહ પણ તેના ઉપર નિર્ભર હોય છે. ઘણા આંધળા માણસે માત્ર ગંધ ઉપરથી અમુક માણસ ફલાણો છે એમ ચેકસ રીતે કહી શકે છે. - કણન્દ્રિય ઉપરની ત્રણે ઈન્દ્રિય કરતાં ઘણી જટિલ અને સૂક્ષ્મ સંચાકામવાળી છે. ઉપરની ત્રણ ઈન્દ્રિ પદાર્થોને સાક્ષાત્ સંબંધ થયા પછી જ પિતાના વિષયનું ભાન કરી શકે છે, ત્યારે કર્ણન્દ્રિયની રચના એવી છે કે, તેને વિષય બનનાર વસ્તુ ઘણે દૂર હોય છતાં હવાથી ખેંચાઈ આવતા શબ્દ કે અવાજના જાંઓ કર્ણના ગેલક ઉપર અથડાય છે અને તે માંહેનું અદૂભુત કૌશલ્યપૂર્ણ યંત્ર તે આંદોલનને ગ્રહીને મન આગળ મોકલી આપે છે. આત્માએ બહારની સૃષ્ટિને હેવાલ મેળવવા માટે ખરેખર, કાનને આ એક અતિ વિમયકારક સંગે પ્રાપ્ત કર્યો છે. વિજ્ઞાને એમ અનુમાન બાંધ્યું છે કે, આ કણેન્દ્રિય એક સેકન્ડમાં ઓછામાં ઓછા ૨૦ થી ૩૦ આંદોલને ગ્રહણ કરી શકે છે, અને વધારેમાં વધારે એક સેકન્ડમાં ૩૮૦૦૦ આદેલને ઝીલી શકે છે. ધીમા સ્વરના અવાજના આંદોલને મંદ વેગવાળા હોચ છે અને મેટા અવાજના આદેલને ત્વરિત ગતિવાળા હોય છે. ઘણા પશુઓ-ખાસ કરીને ઘોડા-ઘણે
બની શકે છે. કેમકે જીવનસંરક્ષણ માટે આ શક્તિનો વિકાસ તેમને જરૂર હોય છે. જંગલી શિકારી મનુષ્યો ઘણે દૂરના પશુઓના પગરવ કળી શકે છે. ગયામાં આ શક્તિની ઝીણવટ ઘણી આશ્ચર્યકારક હદે વિકસી હોય છે. વાચક તેની કલ્પના કરી શકે તેમ છે તેથી વિવેચનની આવશ્યકતા નથી, પરંતુ એટલું ધ્યાનમાં રાખવાનું કે આ સૂક્ષમતા દૂરથી શબ્દો સાંભળી શકવા, તેના કરતાં તદ્દન જુદી જ જાતની છે. અર્થાત્ તે શક્તિ સ્વરનાં ભેદ પારખવાની અને તેનું વર્ગીકરણ કરવાની હોય છે.
મનુષ્યનાં શારીરિક બંધારણમાં ચક્ષુ સર્વથી ઉચ્ચમાં ઉચ્ચ અને અત્યંત જટિલ રચનાવાળી જોવામાં આવે છે. બીજી સર્વ ઈન્દ્રિયે કરતાં મન સાથે તે અધિક વ્યવહાર રાખે છેઃ અર્થાત્ ચહ્ન અને મન વચ્ચે જાગૃત અવસ્થાના બધા
ચિંતનીય વિચારધાર
[૧૫]
Page #323
--------------------------------------------------------------------------
________________
-
-
-
કંપા ગુરૂદેવ કવિલય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
જ કાળમાં સંદેશા ચાલતા જ રહે છે. ઘણે દૂર રહેલા દ્રશ્યને તે પિતાનો વિષય બનાવી તેનું ભાન મનને કરાવી શકે છે. વિશ્વના પ્રત્યેક પદાર્થ અનેક પ્રકારનાં આંદોલનની ગતિમાં હોય છે. આ આંદોલને ઉપરનાં પ્રકાશનાં કિરણે, ચક્ષના પ્રદેશ ઉપર અથડાવાથી તે પ્રદેશનાં જ્ઞાનતંતુઓમાં એક પ્રકારની પ્રતિછાયા ઉત્પન્ન થાય છે. આ પ્રતિછાયાને અથવા ચિત્રને અર્થ મન તેના વિકાસ અનુસાર કરીને તે તે પદાર્થનું બાહ્ય સ્વરૂપ નકકી કરે છે. દાખલા તરીકે હું અહીંથી એક વૃક્ષ જેઉં છું. તેમાં વરતુતઃ હું વૃક્ષને પિતાને સીધી રીતે જ નથી, પરંતુ તે વૃક્ષ આંદોલનની જે કળામાં છે તે આંદોલનને, વૃક્ષ ઉપરના પ્રકાશનાં કિરણો, મારા ચક્ષુપ્રદેશની મર્યાદામાં લાવી રજૂ કરે છે અને તે કિરણે ત્યાં અથડાવાથી તે પ્રદેશગત વિશિષ્ટ જ્ઞાનતંતુઓમાં એક પ્રકારને ક્ષેભ, ગતિ, વિકાર અથવા પંદન ઉત્પન્ન થાય આ ક્ષોભને મારા મનવડે જે અર્થ ઉત્પન્ન થયે તે વસ્તુતઃ મારું વૃક્ષનું જોવાપણું છે. ખરી રીતે બધી જ ઈન્દ્રિયના વિષયની બાબતમાં આપણે બહારની સૃષ્ટિનું અપક્ષ સીધું દર્શન કરી શકતા નથી, પરંતુ બાહ્ય વિશ્વનું મન અને ઈન્દ્રિયે મારફત ઉત્પન્ન થતું એક પ્રતિબિંબ જોઈએ છીએ. ઘણા છેડા મનુષ્યને એ ખ્યાલ હેય છે કે, આપણું જીવન કેવળ આંતરિક છે; કેમકે તમે જે કાંઈ જુઓ છો, સાંભળે છે, ચાખે છે, સૂછે છે અને સ્પર્શે છે તે મનમાં જ ચિત્રો છે અને તે ચિત્રો ઈન્દ્રિમાં રહેલા ખાસ પ્રકારનાં જ્ઞાનતંતુઓમાં ઉપસ્થિત થતાં ક્ષોભથી ઉત્પન્ન થયેલાં હોય છે.
મનુષ્યની ચક્ષુ પ્રકાશની અમુક જ કળા Degree ના આંદોલને ગ્રહણ કરવા માટે લાયક હોય છે. વિજ્ઞાનનું એમ માનવું છે કે મંદમાં મંદ પ્રકાશના આંદોલને એક સેકન્ડમાં પિસ્તાલીસના આંકડાં ઉપર તેર મીઠા ચડે એટલી સંખ્યામાં હોય છે અને જ્વલંતમાં જવલંત પ્રકાશના આંદોલન એક સેકન્ડમાં પચતર ઉપર તેર મીંડા ચડે એટલી સંખ્યા હોય છે. ઉપરની સંખ્યાથી ઓછા અથવા વધારે આંદોલનેવાળે પ્રકાશ મનુષ્યના ચક્ષુની મર્યાદામાં આવતો નથી. જો કે અમુક પ્રકારના યંત્રે વડે તે પ્રકાશની ગતિ અને સ્વરૂપ નકકી કરી શકાય છે. ઉપરની સંખ્યાથી વધારે અથવા ઓછા આદેલવાળે પ્રકાશ, બંને એકસરખી રીતે આપણને અંધકારરૂપે ભાસે છે. કેમકે તે સંખ્યાથી ઓછા દેલવાળો મંદ પ્રકાશ આપણી ચક્ષુ ઉપર કાંઈ જ અસર ઉપજાવતું નથી અને તે કરતાં વધારે આંદેલવાળો પ્રકાશ ઝીલવા માટે આપણી ચક્ષુ અયોગ્ય હોય છે.
જુદા જુદા ભાસતા રંગેનું સ્વરૂપ પણ તે તે પદાર્થોના આંદોલનની ગતિ વડે નિર્માય છે. એ આંદોલનની ગતિમાં ઓછાવત્તાપણું થતાં આપણી દૃષ્ટિમાં રંગને પણ ફેરફાર ભાસે છે. બુદ્ધિમાને કહે કે, લાલ રંગ સર્વ કરતાં ન્યૂન આંદોલનવાળો હોય છે, અને જાંબુડિયે રંગ Violet સર્વ કરતાં ત્વરિત આંદોલનવાળો હોય છે. પીળા, નારંગી, લીલે, આસમાની વગેરે મધ્યમ ગતિવાળો હોય છે.
ઉપર પ્રમાણે ઈન્દ્રિયનાં સ્વરૂપની સંક્ષિપ્ત રૂપરેખા છે. આત્માને જ્ઞાનોપાર્જન માટે નિસર્ગશકિતએ મન અને ઈન્દ્રિયના અદ્ભુત સાધને અપેલા છે અને એની રચનાનું કૌશલ્ય જેમ બારીકાઈથી જોઈએ છીએ તેમ તેમ આશ્ચર્ય અને આનંદમાં અધિકાધિક નિમગ્ન થતા જઈએ છીએ. આપણને જ્ઞાન મેળવવાની ખરી જિજ્ઞાસા હોય તે આ ઈન્દ્રિરૂપી સાધનોને બને તેટલી ઉત્તમ સ્થિતિમાં નિભાવવા આપણે સર્વદા તત્પર રહેવું જોઈએ, એટલું જ નહિ પણ તેને ખીલવીને બને તેટલા અધિક બળવાન, કાર્યકર અને આજ્ઞાનુસારી બનાવવા જોઈએ. મન અને ઈન્દ્રિયને આત્માના વિકાસમાં કેવી રીતે સહાયક બનાવવા, તેની ખીલવટ કરીને તે દ્વારા આત્માને પરમ ઉન્નતિના માગે કેવી રીતે વાળ એ વિષય સંબંધી હવે આપણે આગળનાં પ્રકરણોમાં જોઈશું. પરંતુ આ વિષય પરત્વે એટલે કે ઈન્દ્રિ અને મનની ઉપયોગિતા તેમ જ કાર્યશકિત માટે ભગવદ્ ગીતામાં નીચે મુજબ નિરૂપણ કરે છે :
इन्द्रियाणि पराण्याहुः इन्द्रियेभ्यः परंमनः ।।
__ मनसस्तु परा बुध्धिः यो बुध्दे : परतस्तुसः ॥ શરીરના માળખામાં પાંચ ઇન્દ્રિયની સત્તા વિશેષ છે અને ઈન્દ્રિયની ઉપર મનની સત્તા ચાલે છે, એટલે કે ઈન્દ્રિયેથી મન પર છે. મનનું સંચાલન કરનાર બુદ્ધિનું તત્ત્વ છે અને બુદ્ધિથી પર એટલે કે શ્રેષ્ઠ તે (આત્મા) છે. એટલે કે આત્મા સર્વોપરિ છે.
[૧૬]
તવદર્શન
Page #324
--------------------------------------------------------------------------
________________
પૂત્ર ગુરુદેવ કવિધય પં. નાનસન્ટેજી મહારાજ જન્મશતાલિદ સ્મૃતિગ્રંથ છે.
માનવજીવનની મહત્તા અહીં સુધી તે આપણે કમેકમે વિચારતાં, ઈન્દ્રિય અને મનરૂપી સાધનનું નિરીક્ષણ કર્યું અને છેલ્લે છેલ્લે મન, બુદ્ધિ અને આત્માની ઉત્તરોત્તર ઉપરી સત્તાનું ઝાંખું અવલોકન કર્યું. હકીકતમાં હજુ આપણે પાશવક જીવન અને માનવજીવનના સંગમસ્થાને પહોંચ્યા છીએ. હવે પ્રશ્ન એ ઉત્પન્ન થાય કે પશુ જીવન અને માનવજીવનમાં બીજી વિશેષતા કઈ છે? કે જેના લીધે માનવ સર્વથી શ્રેષ્ઠ ગણાય છે ! માનવજીવનને બધા મહાપુરુષે તેમ જ (દરેક શાસ્ત્રકારોએ આટલે બધે મહિમા કેમ ગાય છે? જેમ કે :- શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના ત્રીજા અધ્યયનમાં ભગવાન મહાવીરે કહ્યું :
चत्तारि परमंगाणि, दुल्लहाणिय जन्तुणो।। माणुसत्तं सुइ सध्धा संजमंमि य विरियं ॥
––ઉત્તરાયયન સૂત્ર, અધ્યયન-૩, ગાથા-1 અથ:- જીવે બધું મેળવ્યું છે અને મેળવી શકે છે, પરંતુ આ ચાર અંગ (પદ) મળવાં અતિ દુર્લભ છે. ૧- મનુષ્યત્વ, ૨- શ્રુતિ, (યથાર્થ સાંભળવું તે) ૩- શ્રધ્ધા-આત્મપ્રતીતિ, – આત્માની સ્થિતિમાં ટકી રહેવા માટે બળ-શકિત-વીને ઉપયોગ કરે છે. આ ચાર અંગ ઉત્તરોત્તર દુર્લભ છે. એ જ પ્રમાણે મહા તેજસ્વી એવા શ્રીમદ્દ શંકરાચાર્યે પણ પોતાના વિવેક ચૂડામણિ ગ્રંથની શરૂઆતમાં જ કહ્યું –
दुर्लभं त्रयमेतद् देवानुग्रहहेतुकम् ।
मनुष्यत्वं, मुमुक्षत्वं, महापुरुषसंश्रयः॥ અર્થ :- પરમાત્માને અનુગ્રહ જ જેમાં કારણભૂત છે- અર્થાત્ એની કૃપા વિના જેની પ્રાપ્તિ નથી એવી આ ત્રણ વસ્તુ અતિ દુર્લભ છે - ૧-મનુષ્યત્વ એટલે માણસાઈ - મુમુક્ષુવૃત્તિ-સર્વથા મુકત થવાની પ્રબળ અભિલાષા અને ૩-મહાપુરુષ-મહામાનવને સત્સંગ થે. આ ત્રણે વસ્તુ દુર્લભ છે. આ જ પ્રકારે સંત તુલસીદાસજીએ પણ પિતાની તળપદી ભાષા (વ્રજભાષા)માં એ જ વસ્તુ પ્રગટ કરી છેઃ
નરતન સમ નહિ કવન હિ દેહ, જીવ ચરાચર યાચત જેહિ !
સરગ-નરક-અપવરગ નિ એણું, જ્ઞાન-વિરાગ-ભક્તિ સુખદેણું II અર્થ - જીવને ઉત્પન્ન થવાની ૮૪ લાખ યુનિઓ છે, અર્થાત્ લાખ અવતાર જીવ ધારણ કરે છે; પરંતુ એ બધામાં નરતન-માનવના દેહ જે સર્વાગ સુંદર કેઈ દેહ નથી. કારણ કે ચર કે અચર જીવમાત્રની (પછી તે નરનિમાં હોય કે દેવનિમાં હોય) ઘણા અનુભવને અંતે એક જ અભિલાષા રહે છે અને તે એ કે એક વાર માનવને અવતાર મળે તે કેવું સારું? કારણ કે સ્વર્ગમાં જવું હોય કે કોઈ અધોગતિ (નરક)માં જવું હોય કે પછી મેક્ષમાં જવું હોય તે એનું પ્રમાણપત્ર માત્ર માનવભવમાંથી જ મળી શકે છે; એટલું જ નહિ પણ જ્ઞાનની આરાધના કરવી હાય, ભકિતની સાધના કરવી હોય કે કર્મવેગની આરાધના કરવી હોય તે તે માનવ જ કરી શકે છે. બીજા કઈ અવતારમાં કે જન્મમાં એવી સુવિધા કે એવું સામર્થ્ય નથી હોતું, માટે માનવજીવન સર્વોત્તમ છે એવો જગતના તમામ મહાપુને એકી અવાજે પ્રધાન સૂર છે. તેથી જ કહ્યું છે :
નદિ માનુપાત્ કૃત: શ્ચિત્ |
“માનવથી વધારે શ્રેષ્ઠ બીજું કઈ નથી.” આટલું જાણ્યા પછી હવે આપણે એ શોધવાનું જાણવાનું રહે છે કે પશુના જીવન કરતાં, માનવના જીવનમાં એવી કઈ વિશેષતા છે કે જેથી એને આટલું બધું મહત્ત્વ અપાય છે. વિદ્વાનેએ આ વસ્તુનું મનન-ચિંતન કરીને નીચે મુજબ ખુલાસો કર્યો છે
__ आहार-निद्रादि समं शरीरिषु, शेष्यमेकं हि नरे विचारणम् ।
तेनोज्झित : पक्षिपशूम : स्मृतः तस्माद् विचारकपरायणो भवेत् ॥ અર્થ:- આહાર સંજ્ઞા, નિદ્રા, ભય, મૈથુન આદિ સંજ્ઞાઓ તે દેહધારી માત્રામાં હોય છે ત્યારે માનવના ખોળીચિંતનીય વિચારધારા
[૧]
Page #325
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરૂદેવ વિવ' પં. નાનાન્દ્રેજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ
આમાં એકમાત્ર વિચારવાનુ તત્ત્વ હોવાથી તેની વિશેષતા છે. વિચાર વિનાના-વિચારશૂન્ય માનવીને પક્ષી કે પશુ જેવા જાણવા. માટે માણસે વિચારપ્રધાન–વિચારપરાયણ થવુ જોઈ એ. બસ, માનવ અને પશુજીવનમાં આટલા જ આંતરા છે. પશુયાનિમાં વિચારવાનું તત્ત્વ નથી હાતુ. એટલે કોઈ પણ જાતના ઉદ્દેશ કે હેતુ વગરનુ એ જીવન સંજ્ઞાત્મક રીતે વહ્યા કરતું હોય છે. તેથી ઉપલક્ષણથી વિચાર વિનાના માનવી, નરપશુ કહેવાય છે. અમારા ગુરુદેવ શ્રી. નાનચંદ્રજી મહારાજે આ જ વાત નીચેના પદમાં ઉતારી છે.
વે... નર પશુ આ ભૌમ ઉત્તમ કુળ આયે, સાચી કૌડી ન એક કમાયા, પરમારથમે પાન ઢીને, કામ પ્રભુકો અપને કર નહી લીને, કંચન–કામિનીમે મન મેહા, મેહ કપટ અમૂલ્ય સાધન સબકુછ ખાયા, ભજે ન જીરું-ખુરે ફલકો બેયા, હઁસ હઁસ કરી નિજ ઉદયકાલમે રંક હા રાયા, ધરત મલિન નિત ધ્યાન....વિચાર૦ પથ્યાપથ્યા નહી. પહિચાના, ખરામ કિયા હૈ અપના ખાના;
સમાન, વિચાર બિન નર હૈ પશુસમાન ટેક. આકર માયામે લપટાયા; નીચ, નટ, નાદાન...વિચાર એક ઉત્તમ નહીં કીનો; કિયા દંભ અભિમાન.વિચાર છલ ખીચમે સાયા;
કભી ભગવાન...વિચાર૦ હિત ભિંગાયા;
“સતશિષ્ય” કહે વહી દિવાના, ભૂલ ગયા નિજ ભાન...વચાર
એટલે કે વિચાર વગરના ઉદ્દેશ કે હેતુ વગરનો માનવી એ સાક્ષાત્ ‘નરપશુ’કહેવાય અથવા ખીજા શબ્દોમાં કહીએ તો એવા માનવ એ ‘અપમાનવ કહેવાય. અડ્ડી ખરો પ્રશ્ન ઉપસ્થિત થાય કે એ વિચાર એટલે શુ? માણસનુ લક્ષણુ જો વિચાર જ હોય તે માણસમાત્રમાં એ લક્ષણ દેખાવું જોઈએ. ત્યારે ચાલે આપણે એ ‘વિચાર’ના વિચાર કરીએ. હકીક્તમાં વિચાર એ મનેામય તત્ત્વ છે. અથવા મનની ક્રિયાશક્તિ છે. જે મન સન્ની પશુયોનિમાં સચાલક શક્તિરુપે કામ કરતુ હતુ, (જેનું વર્ણન આપણે આગળ જોઈ ગયા છીએ) તે જ મન અહીં માનવજીવનમાં રૂપાન્તર પામી–વિકસિત થઈ વિચારરૂપે પરિણમે છે. એને હવે આપણે ‘વિચારશક્તિ' કહીશુ. માનવજીવનનું સંચાલકબળ આ ‘વિચારશક્તિ’માં છે. વિચાર શબ્દને આપણે ધાતુગત અર્થ વિચારીએ તે સ્પષ્ટ ખ્યાલ આવશે કે વિચાર એ શું છે? વિલ્ચર એટલે કે વિશેષ પ્રકારે ચરવું, ફરવુ, અર્થાત્ માનિસક રીતે ગતિ કરવી તે વિચાર. અને વિચારનુ ક્રિયાત્મકરૂપ એટલે ઉદ્દેશપૂર્વક કરાતા વિચાર તે જ વિચારશક્તિ. કાર્ય પરત્વે આ વિચારશક્તિના બે ભાગ પડેલા છે. એટલે સમજવા ખાતર એનાં એ નામ પણ પ્રસિદ્ધ છે. બુદ્ધિ અને હૃદય. વસ્તુના તર્કયુક્ત વિચાર કરી નિર્ણય કરે તે બુદ્ધિ, અને કરેલા નિર્ણયને જીવનમાં અપનાવે-આત્મસાત્ કરે ક્રિયાશીલ બનાવે તે હૃદય. આમ બુદ્ધિ અને હૃદય મળીને સંપૂર્ણ વિચારશક્તિ બને છે. આવી વિચારશક્તિ માત્ર માનવદેહ મંદિરમાં જ હોય છે. એટલે માનવજીવનનુ સમગ્ર સંચાલન આ વિચારશક્તિથી થતુ હોય છે. એ વિચારશક્તિનો વિકાસ થતાં થતાં પછી તેના કેવા રૂપાન્તરો થાય છે તે હવે પછી આપણે આગળના પ્રકરણમાં જોઈશું. અહી તે માનવજીવનની શરૂઆતમાં અથવા નીચલા થરના માનવામાં આ વિચારશક્તિ કેવા સ્વરૂપે કામ કરે છે તે જોવાનુ છે. જેને આપણે અલ્પમાનવ તરીકે ઓળખીશું.
માનવજીવનમાં વિચારના એટલે કે મોટે ભાગે એઘસંજ્ઞાથી
[૧૮]
અલ્પમાનવ–નરપશુ
(વિચારશકિતના ઉગમવાળા માનવ)
ઉદ્ભવ
થાય છે ત્યારે શરૂઆતમાં તે માત્ર સામાન્ય વિચાર હોય છે. ગતાનુગતિક રીતે, એ પોતાના જીવનવ્યવહાર ચલાવતા હેાય છે,
એટલું જ
For Private Personal Use Only
તત્ત્વદર્શન
Page #326
--------------------------------------------------------------------------
________________
I
પૂજ્ય ગુરૂદેવ વિધય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિંદ સ્મૃતિગ્રંથ
પ. નાનયોજી મહારાજ જન્મશતાલિ
નહિ પણ એવા માનમાં સંજ્ઞાત્મક મનની પ્રબળતા હોય છે. એટલે પોતાનું ધારણ-પોષણ કરવામાં, ગત જન્મનાં સંસ્કારને લીધે ભૌતિક પદાર્થોને સુખના કારણરૂપ માની, એની પ્રાપ્તિ માટે એવા માનવો ઝગડતાં હોય છે, કલેશ કરતાં હોય છે. દ્રોહ અને વિશ્વાસઘાત કરતાં પણ તેઓ અચકાતાં નથી. કારણ કે સુખની સમજ એવા માનની એ પ્રકારની જ હોય છે. હકીકતમાં સૌ કોઈ સુખને ઈચ્છે છે. દુઃખ કેઈને ગમતું નથી, એટલે જીવમાત્રને પ્રવૃત્તિ સ્થૂલ-ભૌતિક સુખની પ્રાપ્તિ માટે જ હોય છે. તેથી જ કહ્યું છે
सर्वात्र सर्वस्य सदाप्रवृत्तिः दुखस्य नाशाय सुखस्य हेतोः।
तथापि दुःखं न विनाशमेति, सुखं न कस्यापि भजेत् स्थिरत्वम् ॥ . અર્થ:- માણસમાત્ર, અરે ! જીવ માત્ર દુઃખને કેમ નાશ થાય અને સુખ કેમ બની રહે એટલા માટે જ હમેશાં બધી પ્રવૃત્તિઓ કરે છે તેમ છતાં પણ આપણે જોઈએ છીએ કે દુઃખને સદંતર નાશ થતું નથી અને સુખ કાયમ માટે બની રહેતું નથી, એ પણ હકીકત છે. તે પછી શું કરવાથી સાચું સુખ મળે અને શું કરવાથી દુઃખ ટળે એ પ્રશ્ન સ્વાભાવિક રીતે થવા ગ્ય છે. આમ અણુવિકસિત માનવ, પ્રયત્ન કરવા છતાં સુખ મેળવી શકતા નથી; કારણ કે એ માણસ, પિતાને જીવનવ્યવહાર ‘અદમ્ના ભાનપૂર્વક ચલાવતા હોય છે. એના વિચારનું તવ “અદમ'માં કેન્દ્રિત થયેલું હોય છે. પરિણામે એવા જીવોમાં રાગ-દ્વેષ, મેહ વગેરે વિકારે ભરેલાં જ હોય છે તેથી પરસ્પર સંઘર્ષ, દ્રોહ વગેરે ચાલ્યા કરતું હોય છે. પછી એવા પ્રકારનાં અનુભવેને અંતે જેમ જેમ માણસ ઘડાતો જાય છે તેમ તેમ પેલે સામાન્ય વિચાર પછી વિચારશક્તિ રૂપે પરિણમે છે અને પછી તેના ઉત્તરોત્તર પ્રકાર બદલાતા જાય છે. એટલે કે એ જ વિચારશક્તિ, વિવેકશક્તિરૂપે અને પ્રજ્ઞાશક્તિરૂપે પરિણમે છે. એ સમજવા માટે અનુભવી પુરુષોએ માનવજાતના, તેની ભૂમિકા પ્રમાણે નીચે મુજબ ચાર પ્રકાર સમજાવ્યા છે
૧-ઉત્તમ, ૨- ઉત્તમ, ૩-મધ્યમ અને ૪-કનિષ્ઠ.
આ ચાર પ્રકારમાં નીચેના ક્રમથી એટલે કે કનિષ્ઠ પ્રકારથી શરૂ કરીને આપણે ઉત્તમોત્તમ વિભાગને સ્પર્શવાને છે. સમજવા ખાતર આપણે ચોથા પ્રકારને અપમાનવ અથવા નરપશુ કહીશું. ત્રીજા પ્રકારને માનવ બીજા પ્રકારને મહામાનવ અથવા માનવદેવ અને પહેલા પ્રકારને અતિમાનવ કે તીર્થકર અથવા પેગમ્બર કહીશું. અત્યારે તે આપણે નીચેથી ઉપરના કમને વિચાર કરીએ છીએ.
સામાન્ય વિચારની ભૂમિકાવાળા માનવ, ખાવું-પીવું, હરવું-ફરવું વગેરે બાહ્ય જીવનવ્યવહાર ચલાવવામાં ઓઘસંજ્ઞાથી જ કાર્ય કરતે હોય છે, એટલે કે સમાજના બીજા માણસે જે રીતે જીવન જીવતા હોય તેનું જ એ અનુકરણ કરતે હોય છે. આ પ્રકારના માનમાં નીચેના થરથી માંડીને જેને આપણે ઉપલા થરના માનવો ગણીએ છીએ- બ્રાહ્મણ, ક્ષત્રિય કે વૈશ્ય–તેવા માનને પણ સમાવેશ થતો હોય છે. સારાંશ કે, સામાન્ય વિચાર કરતાં વિચારશકિત એ જરા જુદી વસ્તુ છે. એટલે કે સંજ્ઞાત્મક જીવનથી એ પર છે. વિચાર શક્તિની રકૃરણા થાય છે ત્યારે તે માનવ પછી પ્રત્યેક ક્રિયા કરતી વખતે, લાભાલાભને વિચાર કરીને પ્રવૃત્તિ કરતે હોય છે. મતલબ કે, કેવળ દેડલક્ષી વિચારથી (માત્ર ભૌતિક-પાર્થિવ સુખને લક્ષમાં રાખી) જે માનવી પિતાનો નિર્વાહ કરતે હાય છે એ સામાન્ય વિચાર છે, પરંતુ ત્યારે સ્વ અને પરેને લક્ષમાં રાખી જીવન જીવાય છે ત્યારે વિચારશકિત કામ કરતી હોય છે એ દષ્ટિએ વિચાર કરીએ તે, પશાનિમાંથી સૌ પ્રથમ જ્યારે જીવ માનવનું ખેળીઉં (માનવદેહ) પ્રાપ્ત કરે છે ત્યારે ગત ભવાન્તરેન, પશનિના લગભગ બધા સરકારે તેની સાથે જ આવે છે અને તે પિતાના ભાવ ભજવતા હોય છે. ઉપરાંત વિચારનું તત્ત્વ એમાં ઉમેરાય છે, ત્યારે એના માનસ બંધારણમાં સહજભદ્રતા, સહજ વિનીતતા, અનુકંપા અને આત્મીયતાના સંસ્કાર મસાલે ભરાતો જાય છે. માનવદેહની પ્રાપ્તિમાં આ બધું હોવું અનિવાર્ય છે એવું શાસ્ત્રવચન છે.
આ ભૂમિકામાં આવેલ જીવ, પછી જે સુખની તેને અવ્યકતપણે ઝંખના રહે છે તે શાશ્વત-સુખને શોધવા પુરુષાર્થ કરે છે. શાસ્ત્રાકાર કહે છે :सव्वे पाणा पियाउया, सुहसाया, दुक्खपडिकूला ॥
આચારાંગ સૂત્ર, અ. ૨, ૩. ૩, સૂત્ર –૭ Jain Eચિંતનીય વિચારધારા
www.jo [૧૯org
Page #327
--------------------------------------------------------------------------
________________
ધ્ય ગુરૂદેવ ડવિર્ય પ. નાનાસજી મહરાજ જન્મશતાલિદ મ્યુનિથ
સર્વે જીવો જીવનને ઈચ્છે છે, સુખશાન્તિને ઈચ્છે છે, દુઃખ કોઈને ગમતું નથી. સર્વ જેને આયુષ્ય - પ્રિય છે, અર્થાત્ જીવન પ્રિય છે, સુખશાતા પ્રિય છે અને દુઃખ પ્રતિકૂળ લાગે છે.
सब्वे जीवा वि इच्छंति, जीविउ न मरिज्जि।
- દશવૈકાલિક સૂત્ર, અધ્યયન ૬, ગાથા–૧૧ બધા જ જીવવા માગે છે. મરવાનું કોઈને પસંદ નથી; આમ હોવા છતાં સાચું સુખ મળતું નથી અને દુઃખ ટળતું નથી. તે પછી સાચા સુખને મેળવવાનો માર્ગ [કે? જ્ઞાની પુરુષે અનુભવથી પિકારી પિકારીને કહે છે કે, શાશ્વત સુખ અંતરમાં છે-પિતામાં છે. અમારા પૂ. ગુરુદેવ શ્રી નાનચંદ્રજી મહારાજે પોતાના એક પદમાં આ જ વસ્તુ કહી છે.
તમારું છે તમારામાં
(રાગ-ગઝલ) તમે છો શોધમાં જેની અનુભવીને ખબર એની;
નથી તમને ખબર તેની, મજા સમજ્યા વિના શેની? -૧ નથી સુખ પુત્ર પ્યારામાં, નથી દિલજાન દારામાં
અવરમાં કે અમારામાં, તમારું છે તમારામાં -૨ નથી મિષ્ટાન્ન ખાવામાં, નથી ગાવા બજાવામાં;
નથી દોલત જમાવામાં, તમારું છે તમારામાં –૩ નથી વિભવ વિલાસમાં, નથી ઉત્તમ આવાસમાં
ક્ષણિકના હર્ષ હાસ્યમાં, તમારું છે તમારામાં – ભ્રમિતને અન્યમાં ભાસે, નથી સુખ અન્યની પાસે;
ફસાઓ કાં વિષય ફર્સ, તમારું છે તમારામાં –૫ નથી વિદ્યા જમાવામાં, નથી ગુણિયલ ગણવામાં;
નથી કઈ રથાન જાવામાં, તમારું છે તમારામાં -૬ નથી મહેલે મજાનામાં, નથી ધનના ખજાનામાં
સુર્યું છે “સંતના શિષ્ય તમારું છે તમારામાં –૭ મતલબ કે સહજ સુખ કે સ્વયંભૂ આનંદ એ જીવમાત્રને ચેતનને ગુણ છે. પરંતુ જીવ ઉપર મેહનું–અવિદ્યાનું કે અજ્ઞાનનું આવરણ ફરી વળવાથી દરેક ચેનિમાં એ સહજ સુખ, વિકૃતરૂપે અનુભવાય છે અથવા પ્રતિભાસિત થાય છે. વસ્તુતઃ જે શાશ્વત સુખને જીવમાત્ર ઝંખી રહેલ છે તે સુખ પિતામાં જ છેઅંતરમાં જ છે, એ ઉપરના પદને ધ્વનિ છે. તે એવા સુખની શોધ માટે વિચારશક્તિને ઉપગ કરી, માનવે અંતર્મુખ થવું ઘટે. સુખને મેળવવાને બીજો કોઈ માર્ગ નથી.
વિચારશકિત-માનવજીવનનું પ્રાણતત્ત્વ આપણે આગળ જોઈ ગયા તેમ બુદ્ધિ અને હદય મળીને વિચારશક્તિ બને છે. આ વિચારશક્તિ જ માનવનું મુખ્ય લક્ષણ છે. તેથી બુદ્ધિ અને હદય એ બે તત્ત, માનવજીવનમાં આત્મદેવની-મૈતન્યની પ્રતિષ્ઠા કરવા માટે અપૂર્વ સાધન છે. ચેતન્યસ્વરૂપ આત્મદેવને, સ્કૂલ જીવનમાં પ્રગટાવવા માટે જ્ઞાનેન્દ્રિય અને કર્મેન્દ્રિ જેવાં બીજા સાધને અથવા કરો તો છે જ, પણ તે બધાયને પ્રાણ પૂરનાર-ગતિશીલ કરાવનાર આ બુધ્ધિ અને હૃદયરૂપી વિચારશકિત જ છે. અને તે પણ એક દિવ્ય પ્રકારનું સાધન છે. એટલે એ બુદ્ધિ અને હૃદયને સંકારવાથી, મઠારવાથી, કેળવવાથી માનવજીવન ભવ્ય, ભવ્યતર અને ભવ્યતમ બને છે. પછી તે જેમ જેમ માણસ પિતાની એ વિચારશક્તિને ઉપગ કરતે જાય છે–વિચારશક્તિને કેળવીને આગળ વધતું જાય છે એટલે કે
[૨૦].
તવદર્શન
Page #328
--------------------------------------------------------------------------
________________
પૂત્ર ગુરુદેવ કવિધય પં. નાનાયબ્રેજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
જીવનનું ધારણ-પોષણ કરવામાં, હિતાહિતને નિર્ણય કરી, કેવળ સ્વલક્ષી નહિ પણ પરલક્ષી (પરહિતપરાયણવૃત્તિ) બનતો જાય છે, તેમ તેમ તેના જીવનમાં એક નવી શક્તિ ઉત્પન્ન થાય છે એને આપણે વિવેકશક્તિ કહીશું. એ વિવેકશક્તિ દ્વારા પછી સાધક સાચા સુખને મેળવવા અને દુઃખને આત્યંતિક નાશ કરવા પ્રયત્ન કરે છે. એવા જેની સુખ-દુઃખની સમજમાં પણ પછી ફેર પડી જાય છે. આ રીતે વિવેકશક્તિ જાગૃત થયા પછી માણસ પિતાના જીવનધોરણને ધીમે ધીમે બદલતે રહે છે. એ રીતે બદલાતે માણસ પ્રથમ ન્યાય-નીતિપરાયણ બને છે, પછી મન, વચન અને કર્મની એકરૂપતા લાવવા માટે ખાનદાન અને સહૃદયી બનતો હોય છે અને ત્રીજા તબક્કામાં તેવો માણસ પછી ટેકીલે, મરદાનગીવાળ, ખમીરવાળે આર્ય કે સજ્જન બની રહે છે. આમ માનવજીવનના પણ કનિષ્ઠ, મધ્યમ અને ઉત્તમ એમ ત્રણ પ્રકાર બને છે, ત્યારે તેની આંતરિક શક્તિનો કમેકમે વિકાસ થતાં વિવેકબુદ્ધિ પણ તેની ઉચ્ચકક્ષાએ પહોંચી જાય છે. એ માણસ પછી કુટુમ્બમાં, સમાજમાં કે નગરમાં એક નંબરને સજન ગણાય છે. નગરમાં શ્રેષ્ઠ હોવાથી નગરશેઠના પદ માટે તે ચે હોય છે.
આપણે માનવજીવનના ચાર પ્રકાર જણાવ્યા તે પૈકી સૌથી છેલ્લે પ્રકાર – અલ્પમાનવનું આપણે નિરીક્ષણ કરતા હતા. અપમાનવ તે છે કે જેમાં વધારે ટકા પાશવિક જીવનના હોય છે અને વિચારશકિત (બુદ્ધિ-હૃદય) ઓછા પ્રમાણમાં કામ કરતી હોય છે એવા માન, ઉચ્ચ કુળમાં ઉત્પન્ન થયા હોય કે મોટી ઉંમરના હોય તે પણ એને જીવનવ્યવહાર પશકટિને એટલે સ્વાર્થ–પ્રધાન અર્થાત્ તુચ્છ સ્વાર્થથી ભરેલું હોય છે. એના દ્રષ્ટાંતે, જે આપણામાં વિચારશકિત સક્રિય બનેલી હોય તે વર્તમાનકાળના આપણી આંખે દેખાતા માનમાં પણ આપણે જોઈ શકીએ–જે આપણી દૃષ્ટિ સમત્વગવાળી હોય છે, અને એમ ન હોય તો પણ જે આપણે વિચારશકિત એટલે કે બુદ્ધિ અને હૃદય કેળવાયા હોય તે પણ એવા અપમાન આપણને દેખાતા હોય છે. જ્યાં જ્યાં કલેશ, કુસંપ, અસંતેષ, ક્રોધ, માન, માયા, લોભ, ઝેર–વેર, ઈર્ષા, હિંસા, ચેરી, લંપટવૃત્તિ વગેરેના ઉગ્ર સ્વરૂપે દર્શન થાય ત્યાં ત્યાં એ માનવ હોવા છતાં, પશુવૃત્તિથી જીવતે અપમાનવ છે, એમ સમજવું ભૂતકાળમાં અને ઈતિહાસના પટ્ટમાં બની ગયેલા એવા માનવાને કઈ કઈ માનવ રાક્ષસ પણ કહે છે..જેમાં આસુરી તત્ત્વનું જોર વધારે હોય છે તેવા માન: જેમકે :- રાવણ, કંસ વગેરે....! ની બાદશાહ ! નાદિરશાહ ! અલાઉદ્દીન ખીલજી વગેરે....!
માનવજીવનની ઉત્તરોત્તર ચઢતી કળા
(જીવનશક્તિ-ચાલુ) આપણે ઉપર જોઈ ગયા તેમ માનવજીવન જેમ જેમ વિકાસ પામતું જાય છે તેમ તેમ શરૂઆતમાં તેના જીવનમાં સામાન્ય વિચાર કામ કરતું હોય છે. એટલે કે વ્યકિતગત જીવનમાં કે સામાજિક જીવનમાં એ માત્ર એuસંજ્ઞાથી કે અનુકરણસંજ્ઞાથી જીવનવ્યવહાર ચલાવતા હોય છે. એટલે એવા જીવનમાં માન-અપમાન, હર્ષ-શાક અને સંઘર્ષ રહેવાના. પરંતુ એવા અનુભવ પછી જ્યારે માણસને એમ લાગે કે આવી રીતે જીવવું એ સારું નથી, ત્યારે એના જીવનમાં તુલના કરવાની એક પ્રકારની વિવેકશકિત જાગે છે. એ વિવેક્શક્તિથી પિત હિત-અહિત, લાભ-અલાભ જેતે થઈ જાય છે. પરિણામે, વધારે અનુભવ થતાં એ જ વિવેકશક્તિ પછી વિવેકબુદ્ધિરૂપે પરિણમતી હોય છે. અહીં આપણે વિવેકશક્તિ અને વિવેકબુદ્ધિમાં જે સામાન્ય ફેર છે તે સમજી લઈએ. વિવેકશકિત માત્ર પૃથક્કરણ કરે છે જ્યારે વિવેકબુદ્ધિ નિર્ણય કરે છે. આ બધી હકીકત આપણે
ગળ જોઈ ગયા છીએ. પછી એવા માનમાં, વિવેકબુદ્ધિના વિકાસથી જીવન જીવવાનું લક્ષ પણ ફરી જાય છે આહાર સંજ્ઞા, ભય, મિથુન અને પરિગ્રહસંજ્ઞાથી ઉપરવટ થઈ તેઓને એમ લાગતું હોય છે કે જેમ મને સુખ અને સ્વમાન પ્રિય છે તેમ બીજા જીવોને પણ એ ગમતું હોય છે તે મારે કોઈને અસુખ થાય કે કોઈનું અપમાન થાય એવી રીતે ન વર્તવું જોઈએ.
ગામના પ્રતિનિ જેવાં જ સમા પિતાને પ્રતિકૂળ લાગે એવો વ્યવહાર મારે બીજા પ્રત્યે ન ચિંતની વિચારધારા
૨િ૧]
Page #329
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરૂદેવ કવિવય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ
કરવા ઘટે. આ રીતે તેના જીવનના માપદંડ બદલી જાય છે. અહીંથી જ ‘ધર્મતત્ત્વ’ની શરૂઆત થાય છે. શ્રૃહી માનવનું એક વિશેષ લક્ષણ પ્રગટે છે. કહ્યું છે:--
આહાર-નિદ્રા-મય-મૈથુન, સામાન્યઐતત્ પશુ મનેાળામ્ । ‘ધર્માં દિ તેત્રાધિશે વિશેષો, ધર્મેદ્રીના પમિ સમાના |
:
આહારસંજ્ઞા, ભયસંજ્ઞા આદિ સંજ્ઞાત્મક જીવન તો, જનાવર અને માનવ બન્નેમાં સરખુ હોય છે. માત્ર ધર્મનું તત્ત્વ જે માણસમાં પ્રવેશ કરે તે, એ જ એની વિશેષતા છે. વિવેકશક્તિ કે વિવેકબુદ્ધિનું માર્ગદર્શન તે જ અહીં’ ‘ધર્મતત્ત્વ’ રૂપે પ્રગટે છે. ‘ધર્માંતત્ત્વ’નું” આ સામાન્ય સ્વરૂપ છે. ઉપર જણાવ્યું તેમ ‘બ્રહ્મનઃ પ્રતિવૃદ્ધાનિ’ એજ એના જીવનનું ધારણ હોય છે. એને જ જૈન તત્ત્વવેત્તા, શ્રી શુભચદ્ર આચાર્યે પોતાના ‘જ્ઞાનાર્ણવ’ નામના ગ્રંથમાં, નીચે મુજબ ઉદ્ઘાષિત કરેલ છેઃ
यद्यत् स्वस्यानिटं तत्तत् वाकूचितकर्मभि: कार्यम् । स्वप्ने अपि न परेषां - इतिधर्मस्याग्रिमं लिङ्गम् ॥
જે જે કઈ પોતાને અનિષ્ટ લાગતું હોય તે તે મન, વાણી અને કર્મથી (કાયાથી) ખીજાને માટે સ્વપ્નમાં પણ આચરવું નહિ. (જાગ્રત દશામાં તે નજ અચરાય.) તેજ સામાન્ય ધર્મનું પ્રધાન લક્ષણ છે. આમ જેનું માનવ તરીકેનું જીવન ઘડાતુ હોય છે તેમાં વિવેકબુદ્ધિ કારણભૂત હોય છે. એટલે જેના જીવનમાં વિવેકબુદ્ધિ જાગૃત અને સક્રિય થયેલ છે તે માનવા પછી આ કે સજ્જન પુરુષો તરીકે ઓળખાય છે. તેને સમગ્ર જીવનવ્યવહાર માટે ભાગે વિવેકબુદ્ધિ પર આધારિત હોય છે. એટલે તેના જીવન, વ્યક્તિરૂપે કે સામૂહિકરૂપે દયા, પ્રેમ,, સંતોષ સહાનુભૂતિભર્યા હોવાથી એવા જીવનમાં સઘર્ષી, કલહ, વેર કે વિધને ઓછામાં ઓછુ સ્થાન હાય છે. વર્તમાનકાળે એવા આ સજ્જનોની ખોટ પડી છે. એક યુગ એવા હતા જ્યારે માનવસમાજ આર્યસંસ્કૃતિથી
ભરપૂર હતા.
[૨૨]
અમારા પૂ. ગુરુદેવે પૂર્વના આર્યાને યાદ કરી, ( ઢબ–વિદેશવાટ જાઉં છું.
આજની પરિસ્થિતિનો ખેદ નીચેના પદમાં વ્યકત કર્યો છેઃઆ વાર ઘૂમલી )
દશા થઈ?
આ ધી એની અહા શી પૂર્વની જાહેાજાઢી કયાં સ્વધર્મ તણું શુદ્ધ રુધિર શુષ્ક ધર્મ રૂપ જીવન શું હવે
કાં
શું
આત્મભાગ આપનાર ધર્મ સાથે શિર દેનાર નિયમને નિભાવનાર કાં ભ્રષ્ટ ચીજો વાપરીને ભ્રષ્ટ શુ દિલ વિષે શું પ્રાણીઓની ના રહી શાંતિતણા દિવસ અરે! સાવ શું મરદાનગી મનુષ્યતણી કયાં મરી રુધિરતણી ઉષ્ણુતા તે શું આર્યતાનું ભાન આમ છેક જીવન જેવું આપણામાં શું ખૂબ ખનાર તે શું કહેાને એ ઉદાર કયારે
ઠરી
For Private
ઊડી
શું
નથી
જતા
બધા
જતા
શું
નથી
ઊંઘમાં
જાગતા
ગઈ ....૧
થયું?
રહ્યું ?.....
રહ્યા ?
ગયા ?....
રહ્યા?
થયા ?....૪
દયા ?
ગયા?....
ગઈ?
ગઈ ?.....
ગયું ?
રહ્યું ?....૭
હશે ?
થશે ?....૮
Personal Use Only
તત્ત્વદર્શન
Page #330
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરૂદેવ ફવિલય પં. નાનસન્ટેજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
ગુપ્તદાનીઓ શું અન્ય દેશમાં ગયા? અલ્પ આપી બહુ બતાવનાર અહીં રહ્યા....૯ દેશમાં અનેક દુઃખ-દર્દ આવિયા, વીર્યના ખજાના ગંડુ થઈ ગુમાવિયા...૧૦ સુખતણાં સ્વદેશી સાધને બધાં તન્યાં, વિલાસ તણાં વિષ સમાન વેશને સજ્યાં...૧૧ ભૂખમરાના કામ બધાં કેડથી કર્યા, દામ દઈને દુર્ગુણને દેશમાં ભર્યા...૧૨ અનેક હાજતેની હેડ ડોકમાં ધરી,
પરતંત્રતાથી “સંતશિષ્ય જોયું ના કરી....૧૩ ઉપર જે પદની રચના કરી છે તે તે આજથી લગભગ ૫૦ વર્ષ પહેલાંની વાત છે. તે વખતે જે પરિસ્થિતિ હતી તેના કરતાં આજે વધારે સુધારે થયે હોય તેમ લાગતું નથી. તેથી એમ કહી શકાય કે જેના જીવનમાં વિવેકબુદ્ધિને જેટલા અંશે ઊઠાવ વધારે થાય તેટલા અંશે એ ખરો માનવ-ભાવમાનવ બને છે–પછી અલ્પમાનવી કે સામાન્ય માનવી કરતાં વિવેકબુદ્ધિવાળા માનની જીવનધારા કઈ રીતે વહેતી હોય છે તે જાણવા જેવું છે. એવા માનમાં પછી સુખ અને દુઃખની સમજમાં જ ફેર પડી જાય છે.
વાસ્તવિક રીતે માનવજીવનનું મંડાણુ સંસારના અનેક અનુભવ લીધા પછી જેમ જેમ માણસમાં વિચારશક્તિ કેળવાતી જાય છે અને વિવેકબુદ્ધિ વિકસિત બને છે તેમ તેમ એવા ને એવું લાગવા માંડે છે કે, “જેમ મને સુખ પ્રિય છે તેમ બીજાને પણ સુખ ગમે છે. કેઈને દુઃખ નથી ગમતું, તે મારે હવે એવી રીતે રહેવું જોઈએ કે જેથી બીજાને મારા તરફથી દુઃખ ન થાય.” આ વિચાર જ કમેક્રમે વિવેકબુદ્ધિને સતેજ કરનાર બને છે તેથી એવો માનવ પ્રત્યેક ક્રિયા કરતી વખતે હિત-અહિતને, લાભ-અલાભને વિચાર કરી, તે મુજબ પિતાને જીવનવ્યવહાર ચલાવતો હોય છે. એના જીવનમાં આ રીતે માનવના ગુણને વિકાસ થતું જાય છે, એટલે કે માનવતા પ્રગટતી જાય છે. પછી હાલતાં ને ચાલતાં જીવનના દરેક વ્યવહારમાં જેમ સંઘર્ષ ઓછો થાય-કલેશ ઓછો થાય એવું એનું જીવન બનતું હોય છે. પછી પૂર્ણ અને શુદધ માનવ બનવા પહેલાં, અનુક્રમે કનિષ્ઠ, મધ્યમ અને ઉત્તમ એમ ત્રણ પ્રકારના તબક્કામાંથી માણસ પસાર થતો હોય છે તે વખતે માણસની ભૂમિકા પ્રમાણે, વિવેકબુદ્ધિના આધારે તેના મન, બુદ્ધિ, પ્રાણ અને વ્યક્તિત્વનું ઘડતર થયા કરતું હોય છે.
ખરું જોતાં, માનવજાત તરીકે કુદરતની દષ્ટિએ, આપણે બધા દેહધારી માન જ છીએ. પછી તે માનવી ભલે ભારતને હોય કે યુરોપ, અમેરિકા કે બીજા ગમે તે દેશનો હોય ! પણ માણસ તરીકે આપણે સજાતીય-એક જાતના છીએ. ભગવાનની દૃષ્ટિએ, એમાં કોઈ ભેદ નથી હોતું. “આ મારા છે અને આ પરાયા છે” એ ભેદ માણસ પિતાની સંકુચિત મનોદશા (જે પશુયોનિમાંથી ચાલી આવી છે) ને લીધે પિતે જ ઉપજાવે છે. કંઈક જન્માંતરેથી માનવ-માનવ વચ્ચેની આ ભેદબુદ્ધિ ચાલી આવે છે અને તેને વારસાગત સંસ્કારરૂપે આપણે કેળવી છે. એટલે દરેક દેશમાં, દરેક ક્ષેત્રમાં, દરેક જાતિમાં અલ્પમાનવ (સામાન્ય માનવી) અને માનવ વચ્ચે સંધર્ષ ઉત્પન્ન થયા કરતું હોય છે. એ રીતે મિશ્ર સંસ્કારથી, માનવજાતના જે જે વર્ગમાં, અમુક પ્રકારના ગુણને વિકાસ થયે હોય તે તે ગુણને લક્ષ્યમાં રાખી. પ્રાજ્ઞપુરુએ-ડાહ્યા અને વિવેકબુધ્ધિસંપન્ન પુરુષોએ, માનવજાતના બે વર્ગ પાડ્યા, ઉચ્ચ-નીચના ભેદ પાડવા માટે નહિ પણ માત્ર સમજવા ખાતર. જેમંકે આર્યો માનવ અને અનાર્યમાનવ. જેઓ સંસ્કારથી અને વ્યવહારથી, વિવેકબુદ્ધિપૂર્વક માનવતાભર્યું જીવન જીવતા તેને આયો કોટિના માનવ કહ્યા અને જેમાં વિવેકબુદ્ધિની ઉણપ હોવાથી માત્ર વિષયના ઉપગ માટે સંજ્ઞાત્મક જીવન ચિંતનીય વિચારધારા
[૨૩]
Page #331
--------------------------------------------------------------------------
________________
- પૂજ્ય ગુરૂદેવે વિલય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબિદ સ્મૃતિગ્રંથ
જીવતા હોય તે અનાર્ય કેટિના માન ગણાય.
આર્યકોટિના માનમાં પણ જે વર્ગની જીવન જીવવાની પધ્ધતિ એટલે કે પ્રકૃતિને ઢાળ જે રીતે ગોઠવાયે હોય તે પ્રકારે જ વારસાગત સંસ્કારે ઊતરવા લાગ્યા એટલે પછી કમના લઢણુ પ્રમાણે સંસારવ્યવહારને લગતી સાહજિક ક્રિયાને લીધે ચાર વર્ણ નક્કી થયા. જેમ કે :- બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર. આમ વર્ણવ્યવસ્થામાં ઉચ્ચ-નીચને કઈ ખ્યાલ પણ ન હતો. તેથી જ પુરાણમાં તે કહ્યું છે :
एक एवेदं सर्व पूर्व आसीत् युधिष्ठिर!।
क्रिया-कर्म-विभेदेन, चातुर्वर्ण्या व्यवस्थिताः॥ હે યુધિષ્ઠિર ! શરૂઆતમાં આ બ્રહમતવમય બધું એક જ હતું. પરંતુ ક્રિયા અને કર્મના સ્વભાવગત ભેદને લીધે માનવજાતમાં ચાર વર્ણો–બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર-વ્યવસ્થિત થયા. અને શ્રી ભગવદ્ ગીતામાં એ ચારે વર્ણના ગુણધર્મ પણ સ્પષ્ટ રીતે નીચે મુજબ જણાવેલ છેબ્રાહ્મણઃ- शमोदमस्तपः शौचं, क्षान्तिरार्जवमेव च। ज्ञानं विज्ञानमास्तिक्यं ब्रह्मकर्मस्वभावजम् ॥
ભ. ગી. | ૧૮/ ૪૨ ક્ષત્રિય :- शौर्य तेजो धृतिर्दाक्ष्य, युद्धे चाप्यपलायनम् दानमीश्वरभावश्च, क्षात्रकर्मस्वभावजम् ॥
ભ. ગી. ૧૮ | ૪૩ વૈશ્ય:- कृषिगोरक्षवाणिज्य, वैश्यकर्मस्वभावजम्। શૂદ્રઃ- परिचर्यात्मकं कर्म, शूद्रस्यापिस्वभावजम् ॥
ભ. ગી. ૧૮ | ૪૪ ઉપર પ્રમાણે સાહજિક ક્રિયાને લીધે ચાર વર્ણની વ્યવસ્થા થઈ છે. ઉચ્ચ-નીચનો ભેદ તે પાછળથી, જીવદશામાં રહેલ માનાએ ‘અમૂ-મન' ના આવિષ્કારથી ઉત્પન્ન કરેલ છે. ભગવાન મહાવીરે તો પહેલેથી એ વર્ણભેદને છેદ ઉડાડી દીધું અને ફરમાવ્યું –
कम्मुणा बम्भणो होई, कम्मुणा होई खात्तिओ। वइसो कम्मुणा होई, सुदो हवई कम्मुणा॥
ઉત્તરાધ્યયન સૂત્ર, અધ્ય૦ ૨૫, ગાથા-૩૩ બ્રાહ્મણને સ્વભાવગત કર્મથી માણસ બ્રાહ્મણ થાય છે. ક્ષત્રિય પણ પિતાના સહજ કર્મથી થાય છે : કર્મના પ્રકારથી જ માણસ વિશ્ય બને છે અને શુદ્ર પશુ સ્વભાવજન્ય સેવાકર્મથી બને છે. અર્થાત્ જન્મથી વર્ણભેદ થયો નથી કે થતો નથી. ભગવાન મહાવીરે સમજાવ્યું કે, “જન્મથી કઈ ઉચ્ચ કે નીચ છે જ નહિ પૂર્વજન્મ, જાણતા કે અજાણતા જ, પ્રકૃતિની ભદ્રતા, (શુભ મનોવૃત્તિ) પ્રકૃતિની વિનમ્રતા, સહજ આત્મીયતા) સાનુકાશતા (પાજુપણુ) અને અમત્સરતા (પ્રસનભાવ) વગેરે ગુણ કેળવ્યા છે તેથી તેને માનવદેહ પ્રાપ્ત થયો છે. જીવને બહારની જે સાધન-સામગ્રી (ગરીબાઈ કે શ્રીમંતાઈ મળી છે તે તેના કમનું ફળ તેમ જ સામાજિક અવ્યવસ્થા છે. પરંતુ તેથી હતાશ થવાનું કે ફૂલાઈ જવાનું કઈ કારણ નથી. એવા સંજોગોમાં પણ જીવને રત્નચિંતામણિ જે માનવ દેહ મળ્યું છે તેને, પિલા જન્મજાત ગુણને વધુ વિકાસ કરીને સાર્થક કરવો જોઈએ. પછી માનવને જન્મ ગમે તે કળમાં કે જાતિમાં થયો હોય! કળ કે જતિ ગુણવિકાસમાં બાધક થતી નથી. દા. ત. હરિકેશી મુનિ પોતે ચાંડાળ કુળમાં ઉત્પન્ન થયા હતા, પરંતુ તેઓના સંસ્કાર જાગ્રત થવાથી જૈન સંસ્કૃતિમાં તેઓ મહામુનિ તરીકે પ્રસિદ્ધ થયા. મતલબ કે, માનવજાતમાં આવી સંકીર્ણતા એટલે કે પશુસંસ્કાર અને માનવસંસ્કારનાં મિશ્ર સંસ્કાર હોવાથી જે માનવ વિવેકબુદ્ધિ કેળવી શકયા હતા તેવા આર્ય પુરુષોએ, ઉપર મુજબ, માણસના ગુણધર્મ પ્રમાણે ચાર વર્ણ નક્કી કર્યા. જેની પ્રકૃતિ શાંત-દાંત અને સ્વસ્થ હોઈ, જેઓ વિચારપૂર્વક જીવન જીવતા હતા અને બીજાને પણ એ માર્ગે દોરી શકતા હતા તેને બ્રાહ્મણ કોટિમાં મૂક્યા જેમાં
તાદર્શન
' [૨૪]
Page #332
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરૂદેવ વિદ્યય પં. નાનાન્દ્રેજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ
રજોગુણવાળી અને તેથી તેજસ્વી શકિત હાવાથી પોતાનું અને બીજાનું રક્ષણ કરી શકે તેવા હતા તેઓ ક્ષત્રિય કહેવાયા જેઓની પ્રકૃતિમાં લેવડ-દેવડ કરવાની – યોગ્ય વિનિમય કરવાની વ્યવહારુ બુદ્ધિ હતી તે વૈશ્ય કહેવાયા અને જેએ કંઠ હતા એટલે કામ કરવાની કિતવાળા હાઈ ખીજાને કેમ ઉપયોગી થવુ એ જાતની મનોવૃત્તિવાળા હતા તે શૂદ્ર કહેવાયાઃ અને એ રીતે માનવસમાજ ગાડવાય હતા. પરંતુ એથી ય જે જાતની શાન્તિ-સુખ માણસને જોઈતુ હતુ તેવું મળ્યું ન હતુ.... એટલે પછી વધુ અનુભવી પુરુષોએ એક ખા સુખની શોધ માટે પુરુષાર્થની શેષ કરીઃ અને સાથે સાથે વ્યકિતગત ગુણવિકાસની તાલીમ માટે આશ્રમધર્મ નિયત કર્યાં. પુરુષાર્થના ચાર ભેદ- ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. તે પૈકી ધર્મ અને મોક્ષ નામના પુરુષા તા પાછળથી નિશ્ચિત થયા. શરૂઆતમાં તો અર્થ અને કામ તરફ્ જ માણસની નજર પડી. કારણ કે એ બે સુખા પ્રત્યક્ષ અનુભવી શકાય તેવાં લાગ્યાં.. એવુ સુખ પામવા માટે, વ્યકિતગત જીવન અધૂરું અને અપૂર્ણ લાગવાથી સમૂહગત જીવનની જરૂર ઊભી થઈ-એટલે કે સામાજિક જીવનચના માટે સમગ્ર જીવનના ચાર વિભાગ પાડી ચાર આશ્રમે નક્કી કર્યા:- ૧-બ્રહ્મચર્યાશ્રમ, ર-ગૃહસ્થાશ્રમ, ૩–વાનપ્રસ્થાશ્રમ અને ૪.–સંન્યસ્તાશ્રમ. તે કાળે મનુષ્યની આયુષ્ય મર્યાદા ઓછામાં ઓછી એકસો વર્ષની હતી એટલે તેના ચાર તબકકા નક્કી કરી અનુક્રમે ચાર આશ્રમ અને તેને લગતા ધર્મ નક્કી થયાઃ જન્મથી (૨૫) પચીશ વર્ષના પહેલા તબકકા એટલે બ્રહ્મચર્યાશ્રમ, ખીન્ને તબકકા એટલે વર્ષે ૨૬ થી ૫૦ વર્ષ સુધીનો ગૃહસ્થાશ્રમ, ત્રીજો તબકકો એટલે વર્ષે ૫૧ થી ૭૫ વર્ષ સુધીના વાનપ્રસ્થાશ્રમ અને ચોથા તબકકા એટલે વર્ષ ૭૬ થી ૧૦૦ સુધીનો સંન્યસ્તાશ્રમ. એમ આશ્રમ ધર્મનું પાલન કરનાર માણસ અનુક્રમે પુરુષાર્થનુ સેવન કરતાં કરતાં અંતિમ અને શાશ્વત સુખ-મોક્ષને પામી શકે એ જાતની વ્યવસ્થા આર્યસંસ્કૃતિમાં હતી. તેથી જ વયના ક્રમ પ્રમાણે એક સુભાષિત પ્રકટ્યું ઃ
પ્રથમ (વત્તિ) નાનિાવિદ્યા, દ્વિતીયે નાગનિબંધના तृतीये नाऽर्जितं पुण्यं चतुर्थे किं करिष्यति ?
પ્રાપ્તિ કરે એટલે કે
અર્થાત્ પ્રથમ યમાં-એટલે કે ૨૫ વર્ષ સુધીના ગાળામાં જેણે વિદ્યા સંપાદન ન કરી, બીજી અવસ્થામાં ધનની—એટલે કે જીવનનિર્વાહ કરવા પૂરતા સાધનની પ્રાપ્તિ ન કરી અને ત્રીજી વયમાં પરલોકનું ભાતુ ધ કે પુણ્યની પ્રાપ્તિ ન કરી તેા પછી એવો માણસ ચેાથી અવસ્થામાં વૃધ્ધાવસ્થામાં શુ કરી શકે? પછી એવા માણસથી ક ંઈ નહિ બની શકે. આના ફલિતાર્થ એ થયો કે સસ્કારી માણસે પ્રથમ અવસ્થામાં યથાશકય બ્રહ્મચર્યનું પાલન કરી વિદ્યા સપાદન કરવી જોઈએ. આ પહેલી અવરથા જ બાકીની ત્રણે અવસ્થાને ટકવા માટેના પાો છે. ત્યારબાદ બીજી અવસ્થામાં માણસે ગૃહસ્થજીવનમાં પ્રવેશ કરીને પૂર્વાવસ્થામાં જે વિદ્યાકળા પ્રાપ્ત કરી હાય તેને સુયોગ્ય ઉપયોગ કરતાં કરતાં ધનપ્રાપ્તિ કરવી જોઈએ. અહી ધનપ્રાપ્તિના અથ છે શારીરિક, માનસિક, આધ્યાત્મિક સામર્થ્ય પ્રગટાવવું તે. અર્થ અને કામના પુરુષાર્થની આ મર્યાદા છે. બીજી અવસ્થામાં જે માણસોએ આ રીતે ધનપ્રાપ્તિ કરી હોય, તે પછી ત્રીજી અવસ્થામાં પુણ્ય અને ધર્મની ધર્મ નામનો ત્રીજો પુરુષાર્થ આદરે અર્થાત્ ધર્મને પ્રધાનપદ આપે. હકીકતમાં પૂર્વજોને આ સંસ્કારવારસા જે અખંડપણે ચાલુ રહ્યો હાય તો અર્થ અને કામ એ પુરુષાર્થમાં “ધ” તો આતપ્રોત જ થયેલા હાય છે. પછી ચોથી અવસ્થામાં બધા અર્થને સિદ્ધ કરનાર ચેાથેા પુરુષાર્થ મેાક્ષને સિધ્ધ કરવાના હોય છે. તેથી જ પુરુષાર્થના અનુક્રમમાં ધર્મને મોખરે રાખ્યો અને મેાક્ષને અંતમાં રાખ્યા. ધર્મ, અર્થ, કામ અને મેાક્ષ આ ચારે પુરુષાર્થના આર્યસંસ્કૃતિમાં આ રીતે મેળ બેસાડયા છે. આ પુરુષાર્થની એક વિદ્વાન નીચે મુજબ વ્યાખ્યા કરે છેઃ “પુરુષાર્થ કોને કહેવા, માણસનો સ્વભાવ કેટલે ગુંચવણ ભરેલા છે? તેનામાં શાં શાં તત્ત્વો રહેલાં છે ? તે પહેલાં સમજવુ જોઈએ. પુરુષમાં (માનવમાં) એ પ્રકારનો સ્વભાવ છે. એક પોતાની પ્રકૃતિ પ્રમાણે ચાલતાસત્ત્વગુણ, રોગુણ અને તમેગુણવાળા અને ખીને અંતર્યામીની ગુપ્ત પ્રેરણાથી ચાલતા અદરનો સ્વભાવ. અંદરના સ્વભાવનો પહેલાં સ્પષ્ટ અનુભવ હોતો નથી. જાણે કોઈ પરદેશી વસ્તુ હોય એમ શરૂમાં લાગે છે તેથી તે સ્વભાવ પ્રમાણે ચાલવામાં પુરુષની અશક્તિ જણાઈ આવે છે. તેનુ ખાસ કારણ તેના ઉપર પેલા ત્રણ ગુણવાળા
ચિંતનીય વિચારધારા
For Private Personal Use Only
[૨૫]
Page #333
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરૂદેવ કવિવય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ
સ્વભાવનું વધારે શેર રહે છે. પ્રકૃતિના આ ટૂંકા સ્વભાવ સામાન્ય અનુભવમાં આવે છે અને તે પૂરા હોય એમ જીવ માની બેસે છે. આ માયા છે; તેથી જ દેખાતુ જગત પૂર્ણ લાગતુ નથી. દરેક ક્રિયા અલ્પ, અપૂર્ણ હાય છે; છતાં તે દરેકની અંદર અંતર્યામી તેના સ્વભાવ ચલાવતા હોય છે. અંતર્યામીના સ્વભાવ જે વખતે અનુભવમાં ન આવે તે વખતે કોઈ ક્રિયામાં પૂર્ણ સુખ મળતુ નથી. તેથી તેમાં રહેલુ અગમ્ય તત્ત્વ શેાધવાની જરૂર પડે છે. તે શોધમાં દરેક ક્રિયા કરતી વખતે નવાં તત્ત્વા મળે છે અને ખબર પડે છે કે, જેમ આપણે સજોગોને આધીન છીએ, તેમ સોગો પણ આપણા ઉપર આધાર રાખે છે. નવાં તત્ત્વા શેાધવા, સોગા ફેરવવા, પોતાની નવી શક્તિ ખીલવવી, તેમાં સાહસ અને જોખમ રહેલું જ છે. તે જોખમ ખેડયા વગર જીવનો જીવ– ભાવ પૂરા ખીલતા નથી. જીવને જીવભાવ મૂકવા ગમતા નથી; તેથી નવો ભાવ પ્રાપ્ત કરતાં દુઃખ થાય છે. આખુ જગત પ્રભુની ઈચ્છા પ્રમાણે ચાલતુ હોવાથી જીવની ઈચ્છાને વારંવાર આઘાત પહોંચે છે. આવા સજોગોમાં જીવના અલ્પ સ્વભાવ વારંવાર હારી જાય છે, પણ હારની દરકાર કર્યા વગર પાતાના સ્વભાવ, દુ:ખ ખમીને પણ તે જીવ સુધારે તે દરેક સંજોગ (કે પરિસ્થિતિ) જીતવાની શકિત પણ જીવમાં રહેલ અંતર્યામી તેનામાં પ્રગટ કરે છે. તે વખતે ખબર પડે છે કે જ્યાં સુધી જીવભાવ પ્રભુની ઈચ્છાને તાબે ન રહે ત્યાં સુધી તે સુખી થઈ શકતા નથી. પ્રભુ તેના અ ંતરાત્મા છે. તેના તરફ બેદરકારી રાખવાથી સુખ મળે નહિ. માત્ર જીવરૂપે એટલે અલ્પ સ્વભાવે જીવવાથી જીવના કઈ ઉપયાગ નથી.
LL
જીવભાવ છેડવામાં અને પ્રભુભાવ પ્રગટ થવા દેવામાં શરૂઆતમાં દુઃખ લાગે છે, પણ જે દિશામાં દુઃખ છે તે દિશામાં જ સુખ છે: કારણ કે ત્યાં જીવનના પૂર્ણ સ્વભાવ (સહજ સ્વભાવ) એટલે પ્રભુતા પ્રગટ થાય છે. હાલમાં પ્રવૃત્તિમય બહિર્મુખી જીવનમાં આ ઉપયોગી બાબત ભુલાઈ ગઈ છે, અને પૈસાથી જ બધું સુખ મળશે એવી માન્યતાથી જીવન શરૂ થાય છે અને પૂરું થાય છે.”
“ અર્થ અને કામ એ બે પુરુષાર્થથી જ પ્રભુતા પ્રગટ થતી નથી. અપ્રાપ્તિ અને કામતૃપ્તિમાં કેટલા દલ છે, તે પહેલાં બરાબર સમજવું જોઈએ. પોતાનામાં કેટલું અજ્ઞાન રહેલું છે, ખીજા લોકો ‘ધર્મ” અને ‘મા’ને પુરુષાર્થ તરીકે શા માટે માને છે એ સમજવું જોઈએ. પોતામાં કેટલા ગુપ્ત સ્વભાવ, અંદરની પ્રેરણા, વિચારની ઉત્પત્તિ, તેના નિયમ, તેની દિશા અને તેના આકર્ષાણુ વગેરે છે તે સમજવાં જોઈએ.”
""
of
આમ વિચારીએ તો પશુયેાનિ કરતાં માનવનો દરજ્જો કેટલા બધા ઊંચા છે? માણસને વિચારશક્તિ અને વિવેકશક્તિ મળી છે તે કુદરતની કેવી અપૂર્વ ક્ષિસ છે? એ સાધનથી જ હવે તેણે વિકાસ કરવાના છે. “ કાસ્મન : પ્રતિનિ રેષાં ન સમાત્ ” એ સૂત્રને ધ્યાનમાં રાખી હવે તે વિચારે છે કે સુખના જે પ્રકાર મને ગમે છે તેવુ સુખ માનવમાત્રને પ્રિય છે. દુઃખ મને ગમતુ નથ તેમ માનવમાત્રને પણ ગમતુ નથી. તેા હવે મારા અંગત જીવન માટે કોઈને દુઃખ થાય એવી રીતે મારે ન વર્તવું. પણ બીજાને કેમ સુખ અને શાન્તિ મળે તેમ કરવુ જોઈએ. આવા વિવેકપ્રેરિત વિચારથી, જે ગુણા એના માનસ બંધારણમાં મસાલારૂપે-ભદ્રતા, નમ્રતા, પરગજુપણું અને પ્રસન્નતા રહેલાં છે તેના, પેાતાના સ્વજનને, પોતાના ગામને, અરે! માનવજાતને લાભ મળે એ રીતે ઉપયોગ કરવાનું એ હૃદયથી સ્વીકારે છે, એટલે કે એ રીતે એવા માનવ પોતાની જાતના વિસ્તાર કરે છે અને એમ કરવાથી જ ખરો આનંદ, ખરી શાન્તિ અનુભવે છે.
વિકાસનું પ્રેરકબળ : વિચાર અને
વિવેક
આ રીતે પોતામાં રહેલ ગુણના વિકાસ કરવા માટે માણસે કયાંય બહાર જવાનું નથી. જંગલ કે પહાડોમાં બેસીને એવા વિકાસ થઈ શકતા નથી. એના માટે તે માણસે, પાતે જ્યાં ઉત્પન્ન થયા, જે ગામના હવાપાણીથી પોષણ મેળવ્યુ ત્યાં જ રહીને પોતાના જીવનનુ ક્ષેત્ર ક્રમે ક્રમે મેાટુ' કરવુ' જોઈએ. ગામ, નગર, ઈલાકા, રાજ્ય-દેશ અને વિશ્વ સુધી પોતાની જાતને વિશાળ કરવી જોઈએ. એનું પ્રાથમિક શિક્ષણુ, એણે પોતાના ગૃહજીવનથી શરૂ કરવુ [૨૬]
For Private Personal Use Only
તત્ત્વદર્શન
Page #334
--------------------------------------------------------------------------
________________
પm ગુd કવિવર્ય પ. તાનસજી મહારાજ જન્મશતાદિ સ્મૃતિગ્રંથ
દેવ વિવાટ
4. નાનજી મહારાજ જન્મશતાદિ તે
જોઈએ. પરંતુ કંઈક જન્માક્તરોના પનિના સંસ્કારને લીધે તે તેમ કરી શકતો નથી. ક્રોધ, માન, માયા, લોભ, કપટ, ઈર્ષા, દ્રોહ, ધિર વગેરે પાશવિક સંસ્કારે હજુ પણ તેને હેરાન કરતા હોય છે. અને ત્યાં સુધી તે અલ્પમાનવ કે સામાન્ય માનવ જેવો પણ કવચિત -કવચિત વર્તાવ કરતે હોય છે. સદ્દભાગ્યે પોતાના જીવનનું ધ્યેયલક્ષી ઉચ ઘડતર જેઓએ કરેલું છે એવા સંતપુરુ, વષિમુનિઓ અને સદ્દગુરુઓ પણ આ વિશ્વમાં વિદ્યમાન હોય છે. તેઓના સંપર્કમાં, આવા અલ્પ માનવો જેમાં વિચાર-વિવેકની હજ અંશે અંશે જાગૃતિ થઈ છે તેવા) અથવા સામાન્ય માન આવતા હોય છે ત્યારે, પિતાની પામરતાને તેને સાચે ખ્યાલ આવે છે, પિતાના જીવનની દિશા બદલવાનું મન થાય છે. પછી વિચાર અને આચારનો મેળ મેળવવા તે પ્રામાણિકપણે મથતા હોય છે. નીચેનું પ્રેરણાત્મક-સુભાષિત એ પિતાને લાગુ પડતો હોય છે :
प्रत्यहं प्रत्यवेक्षेत नरश्चारित्रमात्मना:
किन्नु मे पशुभिस्तुल्यं, किन्नु सत्पुरुषैरिति :॥ “માણસે પોતાના વર્તન તરફ હમેશાં જોતા રહેવું જોઈએ. પોતાની રહેણી-કહેણી કે વર્તાવ પશુ કે જનાવર જેવો છે કે મહાપુરુષની રીતે પિતાને જીવનવ્યવહાર ચાલી રહ્યો છે?”
ભાવ પ્રતિક્રમણ: (આલેચના, નિંદના, ગણા)
એ રીતે પિતા તરફ નજર રાખવાથી - આત્મનિરીક્ષણ કરતા રહેવાથી પોતાની ભૂલ કે ખામી કયા છે તે પોતે જ જોઈ શકે છે. ખરા અર્થમાં આ જ પ્રતિકમણ એટલે પાછું ફરવું. જીવનવ્યવહારમાં, સમયે સમયે પિતાના કર્તવ્યધર્મથી પિતે પ્રકૃતિદોષને લીધે જરા આઘોપાછો થઈ ગયું હોય – ન બોલવાનું બોલી
ચતવાયું હોય, ન આચરવા જેવું આચરણ થઈ ગયું હોય તેની ઝીણવટભરી તપાસ કરીને ચેકિંગ કરવું. ભૂલ- દોષ શોધી કાઢવા એ પ્રતિકમણની પૂર્વ કિયા છે. ત્યાર બાદ એવું નિદાન થયા પછી એવી ભૂલ કે દેશમાં ફરીને ન થવા પામે એવો સંકલ્પ કરે અને જેની સાથે જરા જેટલું પણ ઘર્ષણ કે વિમનસ્ય થયું હોય તેની સાથે પ્રેમથી સમાધાન કરવું – ખુલાસે કરો એ પ્રતિકમણની બીજી આવશ્યક ક્રિયા છે. પછી એવી ભૂલ કે દેષ ફરીને ન થવા પામે એ જાતની સમજ અને શકિત પોતાને મળે એવી હદયપૂર્વકની પિતાના ઈષ્ટદેવ પાસે આર્ત અને આદ્રભાવે પ્રાર્થના કરવી એ જ ખરું ભાવપ્રતિક્રમણ છે. શાસ્ત્રીય પરિભાષામાં આલોચના, નિંદના અને ગણા આ રીતે કરવાની હોય છે. પ્રતિક્રમણનું આ વિધાન છેઃ આલોચનાને પ્રાકૃત ભાષામાં આલેયણા કહે છે અને વ્યવહારમાં પણ એ રીતે બેલાય છે, પરંતુ એના લક્ષ્યાર્થીને સમજવાની ભાગ્યે જ કોઈને દરકાર હોય છે. સામાન્ય રીતે ૩વ્યવહારમાં જ્યારે બેથી અજાણતાં કઈ જીવજંતુ કચરાઈ જાય ત્યારે પિતાને પાપ લાગ્યું એવી સમજથી તેઓનું દિલ દુભાતું હોય છે ત્યારે ધાર્મિક લાગણીવાળા બેન, સાધુ-સાધ્વીજી પાસે જઈ એનું પ્રાયશ્ચિત માગે છે. પછી સાધુ-સાધ્વીજી પોતાની સમજ કે ધારણા પ્રમાણે એને પ્રાયશ્ચિત આપે છે. બેને એ પ્રાયશ્ચિત સ્વીકારે છે એટલે એ પાપનું નિવારણ થયું ગણાય. આ પ્રક્રિયાને આલેયણા લીધી કહેવાય છે અથવા કેઈએ મોટી તપશ્ચર્યા કરી હોય કે વ્રત-પચ્ચખાણ લીધા હોય તે પૂરાં થાય ત્યારે કોઈ પાપ–દોષ લાગ્યો હોય તેની આલોયણું લેવાની હોય છે. પરિણામે વ્યવહારના ક્ષેત્રમાં-સ્કૂલ જીવનમાં આમ આલેયણાને તદ્દન હળવું રૂપ આપી દીધું છે. હકીકતમાં, આલેયણા કે આલેચના એ ખૂબ જ ગંભીર અને બોધ કરનાર શબ્દ છે. શાસ્ત્રમાં એવો પ્રશ્ન કરવામાં આવેલ છે :
-
आलोयणाएणं भंते जीवे किं जणयह ? આલોચના કરનાર જીવને શું લાભ થાય? જવાબમાં કહે છે - Jain Eચિંતનીય વિચારધારા
www.] Egy.org
Page #335
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરૂદેવ વિવય પં. નાનસન્ટેજી મહારાજ જન્મશતાલિંદ સ્મૃતિગ્રંથો
आलोयणाएणं मायानियाणमिच्छाईसणसल्लाणं, मोक्खमग्गविग्घाणं अणंतसंसारबंधणाणं उद्धरणं करेइ। उज्जुभावं च जणयइ, उज्जुभावपडिवन्ने य णं जीवे अमाइ इत्थीवेय नपुंसगवेयं च न बन्धइ, पुव्वबध्धं च णं निजरेह॥
ઉત્તરાધ્યયન સત્ર, અધ્યયન--૨૯ સૂત્ર--પ, એટલે કે સાચી રીતે આલેચના કરનાર જીવ, મોક્ષમાર્ગે જવામાં વિદ્મ કરનારા, અનંત સંસારમાં રખડાવનારા એવા ત્રણ શલ્યને પિતામાંથી ખેંચી કાઢે છે. અજુભાવને ઉત્પન્ન કરે છે. કાજુભાવ એટલે કે સરળતાને પામેલે જીવ માયારહિત બને છે. પરિણામે તેવો જીવ હલકા “વેદમાં ઉત્પન્ન થવા જેવું કર્મ બાંધતા નથી. કદાચ બાંધેલ હોય તે તે ખંખેરી નાખે છે. આમ આલોચના જીવનશુદ્ધિનું અપૂર્વ કામ કરે છે....અતુ.
હવે આપણે મૂળ વિષય પર આવીએ. સામાન્ય માનવ-(અલ્પ માનવ)માંથી, સાચે કે પૂરે માનવ થવા માટે કેવી કેવી પ્રક્રિયામાંથી પસાર થવાનું હોય છે તેનું આછું નિરીક્ષણ આપણે કરી ગયા. જેમ જેમ માણસ આગળ વધે છે–અનેક પ્રકારના અનુભવમાંથી પસાર થાય છે તેમ તેમ “આત્મનઃ તિરાનિ ઉdi સમજે” પિતાને ન ગમે એવો વ્યવહાર મારે બીજા પ્રત્યે ન કર એ એના જીવનમાં વધારે ઊતરતું જાય છે. પિતાને જેટલા પ્રમાણમાં, વિચાર અને વિવેકની શકિતનો અનુભવ થાય છે તેને ઉપગ કરી હવે તે વધારે સારે માનવ બનતું હોય છે. પાશવિક સંરકારો કે વલણો હવે તેને ગમતા નથી. એટલે પછી હવેથી એના જીવનમાં હિંસા કે દ્રોહને બદલે, અહિંસા અને પ્રેમની માંડણી થતી હોય છે. અસત્ય વ્યવહારને બદલે સત્ય વ્યવહાર ગમતો હોય છે. હરામની વૃત્તિ કે ચૌયવૃત્તિને બદલે પ્રામાણિકપણે જીવવાનું ગમતું હોય છે, લંપટવૃત્તિને બદલે પરસ્ત્રી મા–બેન સમાન સમજીને એ પ્રમાણે વ્યવહાર શુદ્ધ રાખતા હોય છે. જડ વસ્તુ-આદ્ય પદાર્થો પ્રત્યે મમત્વ કે આસકિત ન રાખતાં તેને જરૂર પૂરતો અને વ્ય રીતે ઉપયોગ કરતો હોય છે. એના જીવનમાં પછી ધીમે ધીમે આસુરી તત્ત્વ-હિંસા, અસત્ય, ચેરી, વર-વૈમનસ્ય, અનુદારતા વગેરે ઉપર કાબુ આવતો જાય છે. આ રીતે ન્યાય, નીતિ અને પ્રામાણિકતા પ્રત્યે અનુરાગી બનેલ આ માનવી, પછી પિતાના જીવનથી વધારે ઉચ્ચ પ્રકારના સત્પ, મહાત્માઓ અને સંતોને સહવાસ કે સંગ શેલત હોય છે અને સમજણપૂર્વક એવા પુરુષને સમાગમ કરતો રહે છે. પરિણામે એના જીવનમાં એક નવા પ્રકારની જિજ્ઞાસા પ્રગટે છે. વિચાર અને વિવેકબુધ્ધિ આ રીતે એના જીવનમાં ઊંડા મૂળ નાખે છે.
ધર્મસંજીવનીઃ ધર્મચિંતામણિ આપણે જોઈ ગયા કે પશુ જીવન અને માનવજીવન વચ્ચે જે કોઈ ભેદરેખા હોય તો તે એ જ છે કે, આહારસંજ્ઞા વગેરે ચાર સંજ્ઞાઓ સિવાય માનવજીવનમાં એક ધર્મનું તત્ત્વ વિશેષ હોવાથી માનવ-માનવ છે.
વ દિ તેના વિશે નહિ તે પા અને માનવ વચ્ચે બીજે કઈ આંતરે નથી. આગળ “ધર્મત ને સામાન્ય અર્થ આપણે વિચાર્યું હતું. એટલે કે વિચાર અને વિવેકપૂર્વક જ્યારે માણસને એમ લાગી આવે કે જે મને નથી ગમતું તે બીજાને પણ ન ગમે એટલે એ વ્યવહાર મારે બીજા પ્રત્યે ન કરે. ધર્મનું આ સામાન્ય સ્વરૂપ જ માણસને પાશવક સંરકાથી ઉપર લઈ જાય છે. કમેકમે તે જીવનના દરેક પ્રસંગે સાર-અસાર, હિત-અહિતને વિચાર કરતો રહે છે અને વિવેકથી નિર્ણય કરી શુભને સ્વીકાર કરે છે, અશુભથી આ રહે છે. એમ જીવનનું ઘડતર કરતાં કરતાં એ જ માનવ પછી આર્ય કે સજજન કેટિને બને છે.
વ્રત, પચ્ચખાણ કે પ્રતિજ્ઞા લીધી હોય કે ન લીધી હોય તે પણ આ ભૂમિકામાં આવેલ માણસ જીવમાત્ર પ્રત્યે દયાળુ હોય, અસત્યમય વ્યવહાર કરતાં સત્યમય વ્યવહાર તેને પ્રિય લાગે, પિતાના હકની [૨૮].
તત્ત્વદશ ન
Jain Edation International
Page #336
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરૂદેવ કવિવર્ય પં. નાનજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ
વાત કે વસ્તુ રવીકારે પણ હરામની વૃત્તિ રાખે નહિ. પિતાના લગ્નજીવનમાં તેને સંતોષ રહે, પણ પરાયા સ્ત્રી-પુરુષ પ્રત્યે કામુકવૃત્તિ રાખે નહિ અને બને તેટલું સાદું અને ઓછી જરૂરિયાતવાળું જીવન રાખે. ટૂંકમાં, આવું માનવજીવન જીવવા છતાં ય પેલા પાશવિક સંસ્કા-કામ, ક્રોધ, માયા, કપટ, ઈર્ષા, દ્રોહ વગેરે તેને પજવતા હોય છે. તે વખતે તેના અંતરમાં એક જાતનું મંથન ચાલે છે. સાચા અને સ્થાયી સુખની ઝંખના તેને રહ્યા કરતી હોય છે. આટલે સુધી પ્રગતિ કરેલ માનવ પછી ગળીઆ બળદની જેમ બેસી રહેતો નથી. કારણ કે માનવ એટલે જ પ્રગતિશીલ જીવાત્મા. તેથી હવે એવો માનવી પોતે જે ગુણોને કેળવી રહ્યો છે તેવા ગુણ જે માનમાં અધિક પ્રમાણમાં દેખાય તેને સહવાસ કે સમાગમ કરતો રહે છે. એવા મહાપુરુષોના સમાગમના પરિણામે પિતાની જાતની તુલના કરવાથી, જીવન જીવવાની એક નવી સમજ ઊગે છે. એવા મહાપુએસંતપુરુષોએ પિતાના જીવનમાં એક પ્રકારના વિશેષ ધર્મને મૂર્તિમંત કરેલું હોય છે. આ વિશેષ ધર્મ એ જ જીવનની સારભૂત વસ્તુ છે, એમ એવા પુરુષોના જીવનમાં પ્રત્યક્ષ દેખાતું હોય છે.... વિચાર અને વિવેકની કળાને જે માણસે વધુ વિકાસ કરેલ હોય તે હવે જઈ શકે, સમજી શકે છે કે અસલમાં “ધર્મતત્ત્વ કેવું છે? એવા સંતપુરુષને સંગ કરવાથી એણે સાંભળ્યું હોય છે -
“ધર્મ આધાર છે સર્વ પ્રાણી તણે, લટકતું વિશ્વ આ ધર્મ દેરે, ધર્મ ત્યાં વિજય છે ત્યાં જ ધરણું ધરે, પ્રેય ને શ્રેયમાં ધર્મ દરે; ધર્મ ચિંતામણિ–ધર્મ સંજીવની, ધર્મ છે કામધેનુ અનેરી,
ધર્મમાં સર્વ છે ધર્મ સર્વસ્વ છે, ધર્મ ધીરે પ્રભા જ્ઞાન કેરી.' ધર્મનો આવો મહિમા સાંભળ્યા પછી એવા માનવીને જરૂર પ્રશ્ન થાય કે એ “ધર્મ કર્યું ? જે ધર્મને ચિંતામણિ, સંજીવની અને કામધેનુ જેવો સમજા એ ધર્મ છે કયાં? અને કેવી રીતે એ પામી શકાય?
માટે ભાગે તે માનવી જે કુળમાં કે જે જ્ઞાતિમાં ઉત્પન્ન થયો હોય ત્યાં પરંપરાથી–બાપ-દાદાઓ, વડીલે જે રીતે ધાર્મિક અનુષ્ઠાન અને ક્રિયાકાંડ કરતા હોય છે તેને જ બધા ધર્મ- ધર્મ કહેતા હોય છે. તેમ છતાં પણ જિંદગીભર એવી રીતે અનુષ્ઠાન – જપ-તપ ક૨ ના ૨ વ ગ માં કોઈને ચિંતામણિ કે કામધેનું પ્રાપ્ત થયાને પુરાવા મળતું નથી તે પછી જે ધર્મ તેઓ પાળે છે તે સાચે કે મહાપુરુષોએ ધર્મને જે રીતે સમજાવ્યું છે તે સાચો? વિવેકબુદ્ધિથી વિચાર કરનારને જરા ઊંડા ઊતરીને ધર્મનું રહસ્ય સમજવાનું જરૂર મન થાય. ધર્મનું લક્ષણ કેવું હોય, તેનું સ્વરૂપ કેવું હોય? અમુક જાતના ટીલા-ટપકાં કરે કે અમુક પ્રકારની માળા કે કઠી બાંધે કે હાથમાં રજોહરણ અને મોઢે મૂખવસ્ત્રિકા બાંધે તે ધર્મ કર્યો કહેવાય? હકીકતમાં એવું તે કંઈ દેખાતું નથીઃ બહારના આચાર કે વેષ ઉપકરણથી જ ધર્મ નીપજતો હોય તો તે માણસે પછી કંઈ બીજુ કરવાપણું જ રહેતું નથી. એ બહાર દેખાવ તો ઢોંગી કે દંભી માણસ પણ કરી શકે છે. પરંતુ તેના જીવનમાં પછી કંઈ શાંતિ કે પ્રસન્નતા હોતા નથી, તે પછી મહાપુરુષોએ ધર્મને જે મહિમા ગાયે છે તે સાચે કયી રીતે માનવો? અહીં જ “ધર્મતત્વ માટે ઊંડું ચિંતન કરવાનું રહે છે. અપૂર્ણ માનવી તે પિતે જ્યાં ઉત્પન્ન થયા હોય અને પરંપરાથી જે ચાલ્યું આવતું હોય તેને જ ધર્મ માનીને, એમાં મમત્વભાવ રાખી પિતાનાં “દમ ને પિષણ આપતા હોય છે. અને એના માટે જ રાગ-દ્વેષમાં તણાઈને વિરમનસ્ય કરતે હોય છે. જૈન શાસ્ત્રકારોએ માટે જ કહ્યું છેઃ
जस्सिं कुले समुप्पण्णे, जेहिं वा संवसे नरे। ममाइ लुप्पइ बाले, अण्णमण्णेहिं मुच्छिए॥
સૂયગડાંગસૂત્ર પ્રથમ હ્યુ. અધ્ય-૧, ઉ–૧, ગ-૪ માણસ, જે કુળમાં ઉત્પન્ન થયો હોય અને જ્યાં વચ્ચે હોય ત્યાં જ મુગ્ધની જેમ પરસ્પર આસકિતવાળા થઈ, મમતાથી લેવાય છે. અર્થાત્ વિવેક વગર બાળકની જેમ મારાપણાનું આરોપણ કરે છે. તેથી જ મહાત્મા આનંદઘનજીએ તે પિકારીને કહ્યું :
ચિંતનીય વિચારધારા
[૨૯]
Page #337
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરુદેવ કવિલય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
“ધરમ ધરમ કરતે જ સડુ ફિરે, જાણે ન ધર્મને મર્મ-જિનેશ્વર ધર્મ જિનેશ્વર ચરણ ગ્રહ્યા પછી, કેઈ ન બાંધે છે કર્મ-જિનેશ્વર
ધર્મ જિનેશ્વર ગાઉ હે રંગથી ધર્મ-ધર્મ તે સૌ કઈ કટતા હોય છે પણ ધર્મના મર્મને – રહસ્યને કઈ જાણતું નથી. ધર્મનું વાસ્તવિક ચરણ પકડી શકે તે પછી સંસારમાં રખડે નહિ. તે પછી એ ધર્મ કયી રીતે પામી શકાય ? પિતાને શ્રાવક તરીકે ઓળખાવતા જેને, પિતાને નિચ અનુષ્કાનમાં-પ્રતિક્રમણ વખતે હંમેશાં બોલે છે :
ધર્મ વાડીએ ન નીપજે, ધર્મ હાટે ન વેચાય;
ધર્મ વિવેકે નીપજે, જે કરીએ તે થાય. મહાપુરુષએ કહેલા ઘર્મનું રહસય અહીં છતું થાય છે. મતલબ કે ધર્મ ક્યાંય નીપત નથી કે ધર્મ ક્યાંય વેચાતું નથી. માણસમાં જે વિવેકષ્ટિ ખલે તે એ ધર્મ નિપજાવી શકે છે અને આચરણ કરે તે એ માનવી ધર્મ પામી શકે છે. ટૂંકમાં, ધર્મ એ બહારની વસ્તુ નથી, પણ અંતરની વસ્તુ છે. એટલે જ ધર્મની જેને પ્રાપ્તિ થઈ છે એવા પુરુષે કહે છે :
ધર્મ છે જીવને એક સારો સખા, અંતમાં સંગ તે આવનારે;
ધર્મ કલાંતિ હરે, હૃદય શાંતિ ભરે, મેક્ષને પંથ તે લઈ જનાર, ધર્મ જ જીવન એક સાચો મિત્ર છે, ધર્મ જ સદાને માટે સાથે રહેનાર છે. જેના અંતઃકરણને ધર્મને પર્શ થયે તેને દુઃખ કે અશાન્તિ હોય જ નહિ, પણ અંતરમાં શાન્તિ અને શીતલતા જ વર્તાય, એટલું જ નહિ પણ એ જ ધમ જીવને આત્યંતિક મુકતદશાને અનુભવ કરાવે છે. આ બધે ધર્મને જ પ્રતાપ હોય છે. ધર્મને આવો પ્રભાવ અને આવું રહસ્ય સાંભળ્યા પછી જિજ્ઞાસુની અધીરતા જરૂર વધી જાય. પ્રશ્ન થાય કે તે પછી ધર્મ, એ શું વસ્તુ છે? એ તે કહો?
વસ્તલક્ષી ધર્મ શ્રી વીતરાગ પ્રભુએ, બધા વાદ-વિવાદથી પર અને સર્વમાન્ય એવું ધર્મનું સ્વરૂપ સમજાવતા કહ્યું : ‘વધુ સદાવો ઘ' વસ્તુન-પદાર્થને જે સહજ રવભાવ – સહજ ગુણ એ જ ધર્મ - માત્ર આટલા જ નિરુપણથી સામાન્ય માનવી ધર્મને સમજી ન શકે- આ તે તાવિક રજુઆત થઈ ગણાય. એટલે એનું વ્યવહારુલેકગમ્ય – સ્વરૂપ સમજાવતાં એક ભકત કવિએ સાદા કાવ્યમાં જણાવ્યું -
વસ્તુને સ્વરૂપમાં જે ધરી રાખતે, “ધર્મમાં તેને કહે તત્ત્વદ
આત્માને ધર્મ તે પરમ આનંદ છે, જાણતા-માણતા તે મહર્ષિ.” વસ્તુને-પદાર્થને જે પિતાના વરૂપમાં ધરી રાખે, પકડી રાખે તેને જ તત્ત્વટાટાઓ ધર્મ કહે છે. જેમ કે સાકરને ગુણધ શું? જવાબ મળે કે મીઠાશ અથવા ગળપણ. હવે મીઠાશને ગુણ જેમાં ન હોય એવો મજાનદેખાવમાં બરાબર સાકરના ટુકડા જે કઈ પાંચિકે મળે તે એને આપણે સાકર નહિ કહીએ. કારણ કે એમાં મીઠાશ નથી હોતી. હકીક્તમાં સાકરની સાથે જ એને ગુણધર્મ-મીઠાશ રહેલ છે. એવું નથી હોતું કે પહેલાં સાકર ઉત્પન્ન થઈ ને પછી મીઠાશ આવી! એવું કદિ પણ બનતું નથી એ જ એને ધર્મ. એ દષ્ટિએ હવે આપણે વિચારીએ તે આપણે જેને ધર્મ-ધર્મ કહીએ છીએ, જેનું આપણે ધર્મના નામે આચરણ કરીએ છીએ એ કઈ વસ્તુને ધર્મ કહેવાય? ધર્મ કોણ કરે છે? જવાબમાં જો એમ કહેવામાં આવે કે, “હું ધર્મ કરું છું.' આ મારો ધર્મ છે.” ત્યારે પ્રશ્ન થાય કે “હું” હું કહું છું તે હકીકતમાં વસ્તુ કઈ છે? હવે જે વસ્તુ તરીકે આપણે આપણી જાતને (પિંડન) ઓળખાવીએ તે બીજો પ્રશ્ન એ થાય કે જેને આપણે “હ” અથવા આપણા તરીકે ગણાવીએ છીએ તે પિતે કોણ છે? માણસને જે વિચારશક્તિ કે વિવેકશકિત મળેલી છે તેને ખરે ઉપગ અહીં જ કરવાને છેજેને આપણે “હું” કહીએ છીએ તે તો આપણે બહારનું વેષ્ટનોખું-ઘર છે. આપણા ઘણાં ય સ્વજનેમિત્રે એ દેહરૂપી ખોખામાંથી ચાલ્યા ગયા અને આપણે એના દેહને બાળીને ખાખ કરી નાખે છે તે
૩૦)
તત્ત્વદર્શન
Jain Educatidh International
Page #338
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરૂદેવ કવિલય પં. નાનાસજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
હકીકત છે. પછી કોઈ પૂછે તો કહીએ કે ફલાણા ભાઈ તે ગયા--અવસાન પામી ગયા. એટલે આ સિદ્ધ થાય છે કે, દેહ એ હું નથી પણ મંદિરમાં જે રહેનાર છે તે જ ખરે “હું” છું. અને એ હું એટલે દેહમાં જે વસતા હતા તે આત્મા : તે “વરતુ' તરીકે આપણે આપણા આત્માને ગણવો જોઈએ. તેથી આત્માને ગુણધર્મ એ જ વાસ્તવિક રીતે મારે ગુણધર્મ ગણાય. ઉપરના કાવ્યમાં કહ્યું છે તેમ મહર્ષિઓએ-જ્ઞાનીઓએ, એ જ આત્મતત્ત્વને અનુભવ કર્યો અને પછી કહ્યું:
આત્માને કેમ તે પરમ આનંદ છે." મતલબ કે, એ પરમ આનંદ એ જ મારે એટલે કે આત્માને સહજ સ્વભાવ કે સહજ ઘર્મ છે, વીતરાગ દેવોએ ધનું જે લક્ષણ સમજાવ્યું- “વધુ સદા ધમ્માં તેનું આજ રહસ્ય છે....અન્યદર્શનકારે એ જેમ આભાના સહજ ધર્મ ‘શિવાનં રૂપે સમજાવ્યો તેમ વીતરાગ દેએ અનુભવના અર્કરૂપે પ્રતિપાદન કર્યું કે શાન રન અને રાત્રિ એ આત્માને સહજ ગુણધર્મ છે. જ્ઞાનચેતના (જાણવું તે) દર્શનચેતના (જેવું તે) અને ચારિત્ર એટલે ક્રિયાશકિત. (માણવું તે) આ આત્માને સહજ ગુણ છે. તેને લીધે - સાદે અને સરળ અર્થ થાય - જાણવું જોવું અને માણવું – ( અનુભવવું). પરંતુ જ્યાં સુધી માનવમાં રહેલે અનંતરાત્મા (દૈત્યપુરુષ) જાગ્રત થયો નથી, પિતાના ભાનમાં આવ્યું નથી ત્યાં સુધી એ જે કાંઈ જુવે છે, જાણે છે કે અનુભવ કરે છે તે સમ્યફ પ્રકારનું નથી હોતું - અથોતું સંસારદશાનું હોય છે. માટે એ સમ્યગુ દર્શન, સયગજ્ઞાન અને સચકચારિત્ર કહેવાય નહિ. એટલે સાચો ધર્મ તે એ કહેવાય કે જ્યારે આત્મા, જીવનવ્યવહારમાં પિતાના સહગુણ (સમ્યગ દર્શન, સમ્યગ જ્ઞાન, સમ્મચારિત્ર) ને પ્રગટ કરે....જેમ સત્, ચિત્, આનંદ (સચ્ચિદાનંદ) એ આત્માને ગુણ છે. તેમ જ્ઞાન-ન-વારિત્ર પણ આત્માને જ ગુણ છે. બીજા શબ્દોમાં કહીએ તે, એ બને પર્યાયવાચક શબ્દ છે. અને સમાન અર્થના દ્યોતક છે; તે એ ગુણને જીવનમાં કેવી કેવી રીતે પ્રગટ કરે? એને વ્યવહારુ માર્ગ ? વીતરાગદેએ અર્થગંભીર એવા માત્ર શબ્દમાં જ એ વ્યવહારુ માર્ગ બતાવ્યું છે. અને એ શબ્દ જૈન સમાજમાં એટલા બધા પ્રચલિત છે કે એ સાંભળતાં જ માણસના મતીઓ મરી જાય ! એની જિજ્ઞાસાને પાર ઊતરી જાય! એને એમ લાગી જાય કે આ તે અમે ઘણી વાર સાંભળ્યું છે. ભગવાન મહાવીરે પિતાની દિવ્યવાણીમાં ફરમાવ્યું કેઃ
धम्मो मंगलमुक्किळं, अंहंसा-संजमो-तवो। देवावि तं नमस्संति, जस्स धम्मे सया मणो॥
દશવૈકાલિક સૂત્ર, અધ્યયન-૧, ગાથા-૧, “વધુ દાવો છો એ તાત્ત્વિક વ્યાખ્યાને જીવનવ્યવહારમાં મૂર્તિમંત કરવા માટે જ ધર્મનું આ વ્યવહારુ (પ્રેકિટકલ) સ્વરૂપ કહ્યુંઃ-૧- અહિંસા, ૨-સંયમ અને ૩- તારૂપી ત્રિવેણીને જેમાં સમાવેશ થાય છે તે ધર્મ. એવો ધર્મ એ ઉત્કૃષ્ટ મંગળ છે. એના જેવું શાશ્વત મંગળ બીજું કોઈ નથી- કે બીજે કયાંય નથી. શ્રી મહાવીર ભગવાનને એ અભિપ્રાય છે કે, જેઓના મન આવા, ધર્મમાં સદાય રમમાણ છે તેવા માનને દેવો પણ પૂજે છે.
હવે એ શબ્દ ત્રિપુટીને આપણે જરા વિગતથી સમજીએ. પ્રથમ અહિંસાને આપણે સામાન્યરૂપે સમજી લઈએ. અહિંસાને શબ્દાર્થ અદૃા એટલે હિંસા ન કરવી તે અહિંસા. ત્યારે હિંસા એટલે શું? એ પ્રશ્ન થશે. તત્ત્વાર્થ સૂત્રમાં તેની વ્યાખ્યા આ પ્રમાણે કરી છે. “પ્રમત્તથી પ્રાથi દિક્ષા” પ્રમાદવાળા વેગથી (મન-વચન-કાયાથી) કોઈના પ્રાણને ચેટ લગાડવી તે હિંસા. એવી હિંસા ન કરવી તે અહિંસા. આ નિષેધાત્મક અહિંસાનું વિધાન થયું. એટલે તે અધૂરી વ્યાખ્યા થઈ ગણાય. પૂરી વ્યાખ્યા કરવા માટે તેનું વિધેયાત્મક વરૂપ સમજવું જોઈએ. અને તે આ પ્રમાણે છે.
"आत्मवत् सर्व भूतेषु यः पश्यति स पश्यति" "सव्वभूयप्प भूयस्स सम्मं भूयाई पासओं"
દશબેકાલિક સૂત્ર, અ૦ ૪, ગાથા-૯, Jain :ચિંતનીય વિચારધારા
www.jainēlibrary.org
Page #339
--------------------------------------------------------------------------
________________
-
પૂજ્ય ગુરુદેવ કવિવય પં. નાનાસજી મહારાજ જન્મશતાલિદ સ્મૃતિગ્રંથો
એટલે કે જીવમાત્રને પિતાના જેવાજ જેવા, જાણવા અને અનુભવવા તે અહિંસાનું વિધેયાત્મક સ્વરૂપ છે. અર્થાત બીજા શબ્દોમાં કહીએ તે જીવમાત્ર પ્રત્યે નિર્ચાજ પ્રેમ રાખવો-કેળવવો તે પૂરા અર્થમાં અહિંસા છે. આ પ્રકારની અહિંસા સાથે બીજા ચારે વ્રતે અભિપ્રેત છે, એટલે કે એની સાથે જ એ સંકળાયેલ છે. અહિંસા વગર સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ પાળી શકાય જ નહિ, એવું અહિંસાનું વ્યાપક અને તેજીલું
સ્વરૂપ છે. ત્યાર બાદ (૨) સંયમ એટલે જે ગુણધર્મ આપણે જીવનમાં પ્રગટાવવો છે – જે દયેયને લક્ષ્યમાં રાખીને આપણે ચાલવું છે તેનાથી આડે માગે કે ઊંધા માગે આપણને દેરી જાય એવા મનના અને ઈન્દ્રિના વલણને દસેય તરફ ખેંચી રાખવા તે સંયમ અને (૩) તપ એટલે મનને અને શરીરને એવી રીતે તૈયાર કરવા કે જેથી અનુકૂળ કે પ્રતિકૂળ સંજોગો, પરિસ્થિતિઓ કે સંવેદને વચ્ચે પણ વ્યાકુળ, વ્યગ્ર કે ક્ષુબ્ધ ન બની જઈએ. પણ સ્વસ્થ (વરૂપસ્થ) અને શાન્ત રહી શકીએ. આ ત્રિવેણી સંગમ એ જ તાત્વિક ધર્મ-નિશ્ચય ધર્મનું વ્યવહારુ સ્વરૂપ છે. જીવનમાં ઊતરેલે આ ધર્મ એ સંજીવની જે કે ચિંતામણું જેવો બની રહે છે. આ ધર્મ જેના જીવનમાં ઉતર્યો ન હોય અને બહારના જીવનમાં તે જીવ ગમે તેટલી અને ગમે તેવી કિયા-કરશું કરતો હોય, તપશ્ચર્યા કરતો હોય, પ્રાર્થના કે અનુષ્ઠાન કરતો હોય તેમાં કંઈ સાર નથી હોતો.
ભાવશૂન્ય ક્રિયા એટલે જ યશોવિજયજી મહારાજે તેજીલી વાણીમાં ચાબખા મારતા ઉબોધન કર્યું -
તુમ કારણ તપ-સંજમ-કિરિયા, કહો કહાં લોં કીજે; તુમ દરશન બિના વેહિ સબ જુકે, અંતર ચિત્ત ન ભીજે
ચેતન ! અબ મેહે દરશન દીજે. આમ આત્મગુણ-નિજ સવભાવનો સાક્ષાત્ અનુભવ-સાક્ષાત્ દર્શન થયા વિના બહારનું બધું લૂખું-સૂકું અને ખોટું હોય છે. એટલે જ પછી એ મહાત્માએ જ્ઞાન અને ક્રિયાને સમન્વય કરતાં કહ્યું :
ક્રિયા મૂઢમતિ કહે જન કે, જ્ઞાન ઔર કે પ્યારે; મિલત ભાવ, રસ ઉમે પ્રગટત તું દેસે ત્યારે.
ચેતન અબ મેહે દરશન દીજે. કિયાવાદીઓ માત્ર કિયાને-અહારના અનુષ્ઠાને જ મહત્ત્વ આપતા હોય છે તેથી ક્રિયાજડ બની રહે છે. અને જ્ઞાનવાદી એટલે કોરી તત્ત્વજ્ઞાનની વાતો કરનાર “જ્ઞાન ને જ મુખ્ય માની શુષ્કજ્ઞાની બની રહે છેઃ ત્યારે અહીં શ્રી યશોવિજયજી મહારાજ કહે છે કે જ્ઞાન અને કિયામાં જ્યારે ભાવ-પરિણામધારા-મળે છે ત્યારે એ બન્નેમાં અનેરે રસ રેડાય છે. અર્થાત્ એ બન્ને ચેતનવંતા બને છે તેથી જ કલ્યાણ મંદિરના રચનાર મહામુનિ સિધ્ધસેન દિવાકરે નીચેના કાવ્યમાં બુલંદ અવાજે પડકાર કર્યો
आकर्णितोऽपि महितोऽपि निरीक्षितोऽपि नूनं न चेतसि मया विधृतोऽसि भक्त्या। जातोऽस्मि तेन जनबांधव! दुःखपात्रम्
यस्मात् क्रिया: प्रतिफलन्ति न भावशून्याः॥ હે જનબાંધવ! મેં આપને સાંભળ્યા છે, આપનું બહુમાન પણ કર્યું છે, આપનું દર્શન પણ કર્યું છે. પણ ખરેખર, અત્યારે મને લાગે છે કે એ બધી ક્રિયાઓ કરતી વખતે, ભક્તિપૂર્વક–ભાવથી મેં આપને હૃદયમાં ધારણ કર્યા નથી....પરિણામે હું દુઃખનું (જન્મ-મરણરૂપી દુઃખનું) ભાજન થઈ રહ્યો છું. તેથી એ સિદધ થાય છે કે ભાવ વગરની-અંતરના પરિણામ વગરની કઈ કિયા ફલાવતી બનતી નથી. તવદર્શન
[૩૨
Page #340
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરૂદેવ ફવિવચ પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાલિંદ સ્મૃતિગ્રંથ
આ રીતે આપણા માનવજીવનમાં, ધર્મતત્વની જ વિશેષતા છે. એ વિશે આપણે આગળ વિચારી ગયા તે મુજબ શરૂઆતમાં સામાન્ય ધર્મ-જ્યારે માણસમાં પ્રવેશ કરે છે ત્યારે તે વિવેકબુદ્ધિના સહારે કેવી રીતે આગળ વધતાં વધતાં અ૫ માનવમાંથી માનવ બને છે! એમાં ન્યાય-નીતિ-પ્રામાણિકતાના તો કેવી રીતે દાખલ થાય છે અને પછી જેમ જેમ તેવા છે, મહાપુરુષ કે સત્ પુરુષોના સંપર્કમાં આવે છે ત્યારે પિતાના જીવનમાં જે ખામી-ડ્યુટી કે ઊણપ હોય તે દેખાઈ આવે છે અને પછી સત્સંગ કરતાં કરતાં વિશેષ ધર્મની જિજ્ઞાસા જાગે છે. આ વિશેષ ધર્મ એ જ માનવજીવનનું સર્વસ્વ છે. એ ધર્મ પાળવાથી જ માણસને ખરી શક્તિ અને સાચું સુખ મળે છે. પરંતુ અહીં જ એના જીવનને રથ અટકી પડે છે. જાણવા છતાં–સમજવા છતાં એ “ધર્મનું આચરણ કરી શકતે. નથી. એનું શું કારણ? એનું રહુસ્ય સમજાવતાં મહાપુરુષોએ અને શાસકારોએ કહ્યું છે કે જ્યાં સુધી આપણને મળેલા સાધને મન-બુદ્ધિ-ચિત્ત વગેરે-એટલે કે અંતઃકરણ શુદ્ધ-નિમેળ ન થાય, ક્ષેત્રવિશુદ્ધિ ન થાય-ચિત્તશુદ્ધિ ન થઈ હોય ત્યાં સુધી આત્માને સહજ ગુણ પ્રગટી શકતા નથી તેથી બધા ક્રિયાકાંડે અનુષ્ઠાનોનું આ જ એક પ્રયોજન છે. એટલે જ કહ્યું છે કે :
"ज्ञानस्य भक्तेः तपसः क्रियायाः, प्रयोजनं खल्विदमेकमेव ।
चेतः समाधौ सति कर्मलोपः, विशोधनादात्मगुणप्रकाशः॥ જ્ઞાનને માર્ગ, ભક્તિયોગ કે તપશ્ચર્યા કે કિયાગ અથવા કર્મો એ બધા માર્ગો અથવા સાધના પદ્ધતિને હેતુ માત્ર એક જ છે અને તે એ કે, તે તે માર્ગનું સેવન કરતાં કરતાં, ચિત્તવૃત્તિમાં સમાધાન બની રહે; ચિત્તની પ્રસન્નતા ઉપજે તો જ એ બધા લેખાના છે. ચિત્તપ્રસન્ન થયું- એટલે કે ચિત્તવૃત્તિમાંથી વિક્ષેપ નીકળી ગયે હોય તે એવું ચિત્ત (અંતઃકરણ) વિશુદ્ધ થયું ગણાય. એમ થવાથી આવરણભૂત તત્વને નાશ થયે છતે આત્મગુણને પ્રકાશ એ અંતઃકરણ દ્વારા થયા કરે. શ્રી આનંદઘનજી મહાત્માએ કહ્યું છે તેમઃ
ચિત્ત પ્રસન્ન રે પૂજનફળ કહ્યું રે, પૂજા અખંડિત એહ, કપટ રહિત થઈને આતમ અપીએ રે, આનંદઘન પદ લેહ
ગષભ જીનેશ્વર પ્રીતમ માહો રે. આમ ચિત્ત-પ્રસન્નતાની જ બલિહારી છે. ચિત્ત-મન-અંતઃકરણ આત્મામાં પર્યવસાન પામે છે, એટલે કે આત્મામાં વિરમે છે ત્યારે જૈન પરિભાષામાં આત્મા સંવરિત બને છે. અર્થાત્ કર્મ રજ આત્માને ચોંટતી અટકી જાય છે. પરિણામે આત્માને સહજ ગુણ જ્ઞાન- દર્શન આપે આપ પ્રગટે છે. આત્મગુણ (જ્ઞાન – દર્શન- ચારિત્રોનું પ્રકટીકરણ એ જ ધર્મનું અંતિમ લક્ષ્ય છે. અને હૃદય શુદ્ધિ-ચિત્તશુદ્ધિ સિવાય તેમ બની શકતું નથી. હવે આટલે દરજે આવેલો માનવ સત્સંગથી એટલું જરૂર સમયે હોય છે કે કઈ પણ પ્રકારે હૃદયાધિ કરવી એ જ પાયાની વાત છે. એની વિવેકશકિત પણ તેને એ વાત સમજાવે છે કે જે સુખ – શાન્તિ માટે હું બાહ્ય વસ્તુ કે બહારની સાધન-સામગ્રી ઉપર આધાર રાખતું હતું તે બરાબર ન હતી. ઉપરાંત જે જે એવા જી, સંતપુરુષે કે સદ્ગુરુઓની વધારે પર્યું પાસના કરતા રહે છે તેમ તેમ સુખ-દુઃખની સમજ પણ તેઓની બદલાતી રહે છે. એટલે કે એ વિષેના એના જૂના ખ્યાલે છૂટતા જાય છે અને નવી સમજ આકાર લેતી જાય છે.
જીવનદષ્ટિ
(મહામાનવની ભૂમિકા) વિવેકબુદ્ધિને જેમાં પરિપાક છે, એવા આગળ વધેલા માનવ, જ્યારે સંતપુરુષના સમાગમમાં આવે છે ત્યારે તેને ખબર પડે છે કે દુઃખ એ શી વસ્તુ છે? તેઓ વારંવાર સાંભળતા હોય છે -
संसारदुःखान्न परोऽस्ति रोगः, सम्यक्विचारात् परमौषधं न ।
तदरोग-दुःखस्य विनाशनाय, सत्छास्त्रतोऽयं क्रियते विचारः॥ અર્થ : - સંસારના દુઃખ જે બીજે કઈ રેગ નથી અને તે રોગ કે, તે દુઃખને અંત લાવવા માટે સમ્યફ
ચિંતનીય વિચારધારા
[૩૩] ww.janelblary.org
Page #341
--------------------------------------------------------------------------
________________
પષ્ય ગુરુદેવ કવિલય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
વિચારના જેવું કોઈ શ્રેષ્ઠ ઔષધ નથી. એ સમ્યક્ વિચાર સત્ શાસ્ત્રમાંથી મેળવી શકાય છે.
અહીં આપણને દુઃખ અને રોગની ખરી વ્યાખ્યા મળી આવે છે. સામાન્ય રીતે માનવ, સાંસારિક પ્રતિકૂળતાને દુઃખ માને છે અને અનુકૂળતાને સુખ માને છે. પરંતુ જ્ઞાની પુરુષ જેને દુઃખ માને છે તેની સમજ શાસ્ત્રકારો નીચે મુજબ આપે છે :
जम्म दुक्ख जरा दुक्ख रोगाणि मरणाणि य। अहो! दुक्खो हु संसारो जत्थ किसन्ति जन्तुणो॥
ઉત્તરાધ્યયન સૂત્ર, અધ્યયન--૧૯, ગાથા--૧૫ જન્મ એ દુઃખ છે, વૃદ્ધાવસ્થા એ દુઃખ છે. રોગ અને મરણ એ પણ દુઃખ છે. અરે રે! સંસાર પિતે જ દુઃખરૂપ છે. એટલે જ પ્રત્યેક પ્રાણી સંસારમાં (આસકિતથી) દુઃખ, દુઃખ અને દુઃખ જ વેઠે છે. દુઃખથી કલેશ પામે છે.
સંસાર પોતે જ દુઃખરૂપ છે એટલે ઉપચારથી એ જ મહાન રેગ છે. શાસ્ત્રની પરિભાષામાં એને ભગ કહે છે. અને એવા એ રેગને મટાડવા “વિવાર જ પરમ ઔષધ છે. તે હવે આપણે બે મુદ્દા બરાબર સમજલના રહે છે. (૧) પહેલે મુદ્દો સંસાર એટલે શું? સંસાર કેને કહે? અને (૨) બીજો મુદ્દોઃ સમ્યક વિચાર એ શું છે? અને તે કયાંથી મેળવવો? સમ્યક વિચાર એ ઔષધરૂપ છે તે એ દર્દને કેવી રીતે લાગુ પડે છે? આ પ્રશ્નને ખુલાસો આપણને ઉપરના બ્લેકમાં જ મળી રહે છે. એમાં જ એની સમજ આપી છે. હકીક્તમાં સંસારને જ દુ:ખરૂપ જણાવેલ છે અને એ જ મહારે છે તે એ સંસાર કર્યો? અને એ દુઃખરૂપ કેવા પ્રકારે છે તે સમજવાને આપણે પ્રયત્ન કરીએ.
સંસારનું સ્વરૂપ
સામાન્ય રીતે જગતના જીવની-માનવોની એવી સમજ હોય છે કે સંસાર એટલે ઘર-બાર, હાટ-હવેલી અને કુટુંબ-કબીલે એ સંસાર છે. એ બધું તજી દીધું એટલે સંસાર છૂટી ગયે. અર્થાત્ આપણે સંસારની વિડંબણાથી બચી ગયા! આ સમજ કેટલી બધી છેતરામણી છે? જગતના માન અને જ્ઞાની-સંસ્કારી પુરુષે વચ્ચે, સંસારની સમજમાં કેટલું બધું અંતર છે? આપણે હમણાં જોઈ ગયા તેમ જ્ઞાની પુરુષોને જન્મ–જરા-મરણ એ દુઃખરૂપ લાગે છે. તેથી જેના નિમિત્તે જન્મ-મરણ થયા કરે છે તે જ ખરું દુઃખ છે. શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં ભગવાન મહાવીર ફરમાવે છે :
रागो य दोसो वि य कम्मबीयं, कम्मंच मोहप्पभवं वयन्ति । कम्मं च जाई मरणस्स मूलं, दुक्खं च जाई-मरणं वयन्ति ॥
ઉત્તરાધ્યયનું સૂત્ર, અધ્યયન ૩૨, ગાથા ૭ રાગ પરિણતિ અને શ્રેષ પરિણતિ એ બંને કર્મના બીજ છે અને એ કમ, મેહુથી ઉત્પન્ન થાય છે. એટલું જ નહિ પણ એ કર્મ જન્મ-મરણનું મૂળ (બીજ) છે. તત્ત્વતઃ જન્મ-મરણરૂપી સંસારને ઉત્પન્ન કરનાર કર્મ જ છે. માટે પરાધીનપણે જન્મ-મરણ થયા કરે એ જ ખરું દુઃખ છે, એમ જ્ઞાની પુરુષો માને છે. એ સ્થિતિવિશેષને મહાપુરુષે સંસાર કહે છે. બીજા શબ્દોમાં કહીએ તે “ અવનમિ તે ત્તિ સંસાર” જેની પ્રેરણાથી
આ જીવાત્મા એક યોનિમાંથી બીજી એનિમાં ધકેલાય છે, સરકે છે–આશ્રય લે છે–તેને સંસાર કહેવામાં આવે છે. એ નિમિત્તને–એ પ્રેરક તત્તવને કઈ વાસના કહે છે, કઈ ઐડા કે ઈચ્છા કહે છે. જેના પરિભાષામાં એને નિયાણું કહે છે. મતલબ કે આ વાસના જ જન્મ-મરણનું કારણ છે. તેથી કઈ પણ પ્રયોગથી–સાધનાથી કે અનુષ્ઠાનથી વાસનાનો છેદ ઉડાડી શકાય તે સંસારનું દુઃખ ન રહે. એટલે કે સંસારમાં પુનઃ પુનઃ જન્મ-મરણ ન થાય. જૈન તત્વજ્ઞાનની પરિભાષામાં રાગ અને દ્વેષને સંસારની જડ કહેવામાં આવે છે. એ જ કર્મનું બીજ છે. એમાંથી અથવા એનાથી જ સંસાર પાંગરે છે. હવે જે સંસારરૂપી એ રેગ મટાડવો હોય તે એના ઔષધનું વિધાન પણ
તત્તવદર્શનy.org
[37] International
Page #342
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરૂદેવ કવિવર્ય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ
ઉપરના શ્લોકમાં જણાવેલ છે – “ચ વિચાryત જમીust =”
સમ્યક્ વિચારનું સ્વરૂપ સમ્યક વિચાર એ જ પરમ ઔષધ છે. હવે પ્રશ્ન એ ઉત્પન્ન થાય છે કે સમ્યક વિચાર એટલે શું? અને ક્યાંથી લાવે? એને ખુલાસે પણ એ શ્લેકના છેલ્લા ચરણમાં નીચે મુજબ છે –
“કચ્છીયતો બિચતે વિવા?” સત્ત્વશાસ્ત્રમાંથી આ સમ્યક વિચાર મેળવી શકાય છે. પ્રશ્ન થશે કે, “સત્વશાસ્ત્ર એટલે કયું શાસ્ત્ર? જગતમાં જીવન જીવવા માટે અને માણવા માટે અનેક પ્રકારની વિદ્યા અને કળાઓ છે, અને તેના પરગામી થવા માટે તે તે વિદ્યા-કળાના શાસ્ત્ર પણ હોય છે. જેનો અભ્યાસ કરવાથી તે તે વિષયમાં માણસ નિષ્ણાત બની શકે. જેમ કે સંગીતવિદ્યા, નૃત્યકળા, શિલ્પવિજ્ઞાન, વણાટશાસ્ત્ર વગેરે ૬૪ પ્રકારની અને બીજી ૭ર પ્રકારની વિદ્યા-કળા હોય છે. પરંતુ એને આપણે સતશાસ્ત્ર નહિ કહી શકીએ....એવા પ્રકારની વિદ્યાકળાઓ વર્તમાન-જીવન જીવવા અને માણવા માટે ઉપયોગી ખરી; એટલું જ નહિ પણ, માનવ સમાજમાં ઉત્પન્ન થયા પછી, મન-બુદ્ધિને વિકાસ કરી જે માણસ કઈ પણ એક વિદ્યા કે કળામાં પ્રવીણતા ન મેળવે તે, સંસ્કારી-શિક્ષિત સમાજમાં એવા માણસને પશુ જે કહ્યો છે. જેમ કે :
साहित्य-संगीत-कलाविहीनः साक्षात् पशुः पुच्छविषाणहीनः
___ तृणं न खादन्नपि जीवमानः तद् भागधेयं परमं पशूनाम् ॥ અર્થ – સાહિત્યની કળા, સંગીતવિદ્યા કે એવી બીજી કઈ લલિતકળા વગરને માનવી શીંગડા અને પૂછડા વિનાને સાક્ષાત્ જનાવર છે. એ માણસ પિતાના નિર્વાહ માટે ઘાસ ખાધા વગર જીવે છે એટલા પશુઓના સદ્દભાગ્ય ગણવા. આ જરા અતિશક્તિ છે એ ખરું, પરંતુ એ ભૂલ સુધારી લેવા માટે, રાજર્ષિ ભર્તુહરિએ વિદ્યકળાનું રચનાત્મક સ્વરૂપ સમજાવતાં, જન-સમાજને એક ન દષ્ટિકેણ આ એણે કહ્યું કે, “જનવ્યવહાર લેકસ્થિતિ) ચુંથાયેગ્ય નિભાવી શકે તે માટે જ વિદ્યા-કળે છે. એટલા માટે પિતાના અનુભવથી એણે જન–સમાજના નવ વિભાગ કરી કેની સાથે કેવો વ્યવહાર કરે તે એક પ્લેટમાં જણાવ્યું અને સાથે સાથે વિદ્યા–કળાની કસોટી બતાવી–
दाक्षिण्यं स्वजने दया परजने शाठयं सदा दुर्जने
प्रीति साधुजने नयो नृपजने विद्वज्जनेष्वार्जवम्।
शोर्य शत्रुजने क्षमा गुरुजने, नारीजने धूर्तता
ये चैवं पुरुषाः कलासु कुशलास्तेष्वेवलोकस्थितिः॥ જે પુરુષે વિદ્યા-કળામાં કુશળ-પ્રવીણ હોય તેઓને જનવ્યવહાર નીચે મુજબ હોય છે. અર્થાત્ જેઓ, એ રીતે લેકસ્થિતિ નિભાવી શકે તેઓ જ વિદ્યા-કળામાં પ્રવીણ ગણાય, સામાજિક જીવનના ભતૃહરિએ એકંદર નવ વર્ગો સ્વીકાર્યા. અને તેની જોડે કેવી રીતે વર્તવું એની આચારસંહિતા પણ પિતાના અનુભવથી જણાવી. એ નવ વર્ગો નીચે મુજબ છે –
૧. સ્વજનવર્ગ, ૨. પરજનવર્ગ, ૩. દુર્જનવર્ગ, ૪. સાધુ સજજનવ, ૫. નૃપવર્ગ અથવા રાજસત્તા, ૬. વિદ્વાન, ૭. શત્રુવર્ગ, ૮. ગુરુજન-વડીલવર્ગ, અને ૯. પ્રમદા-નારીવર્ગ. આ નવે સંબધે ચશાગ્ય જાળવવા માટે તે તે વર્ગ સાથે કેવો વર્તાવ કરવો તે અનુક્રમે આ પ્રમાણે છે.
(૧) સ્વજનવર્ગ એટલે જેના પ્રત્યે આપણને પિતાપણાની લાગણી હોય અને સાથે સાથે વિશ્વાસ હોય, તેના પ્રત્યે દક્ષિણં દક્ષતાને ભાવ રાખ. દક્ષતા એટલે સામી વ્યક્તિનું દિલ પારખીને અનુકૂળતાથી રહેવું તે. Jain Eા ચિંતનીય વિચારધારા
...[૩૫ary.org
Page #343
--------------------------------------------------------------------------
________________
પ્રજ્ય ગુરુદેવ કવિલય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાલિંદ સ્મૃતિગ્રંથ
(૨) પન એટલે પરાયે માણસ. જે વ્યક્તિમાં આપણને આત્મીયતાને ભાવ ન જાગે તે પરજન કહેવાય. તેથી તેના પ્રત્યે દયા એટલે કે અનુકંપ અથવા સહાનુભૂતિને ભાવ રાખવો. (૩) દુર્જન એટલે જેની પ્રકૃતિમાં દુર્જનતા ભરી હોય તેના તરફ એવી જાતની હળવી શકતા રાખવી કે જેથી આપણે દુર્જનમાં ન ગણાઈએ. (૪) સાધુજન–સર્જન વર્ગ એટલે જે ખાનદાન, અમીર અને સવૃત્તિવાળો હોય તેના પ્રત્યે પ્રીતિભાવ-સાચો સ્નેહભાવ રાખવો. (૫) નૃપજન એટલે રાજવ અથવા યેચ રાજ્યસત્તા પ્રત્યે ગમે તે ભેગે પણ ન્યાયને વર્તાવ રાખ (કાનૂનભંગ ન કરવો). (૬) વિદ્વાન પુરુષ પ્રત્યે નિષ્કપટભાવ–સરળભાવ રાખ. (૭) શત્રવર્ગ – વિરોધી કે દુશ્મનવર્ગ પ્રત્યે તેજવી–શુરવીરતા રાખવી. (૮) ગુરુજ-વડીલવર્ગ પ્રત્યે ક્ષમા એટલે સહિતને ભાવ રાખ-ઉધ્ધતાઈ ન બતાબને. (૯) નારીજન–અમદાવર્ગ–મોહ તરફ ખેંચતી સ્ત્રી પ્રત્યે ધૂર્તતા રાખવી. આ પ્રકારને ભતૃહરિને અનુભવ છે. ભતૃહરિને એ અનુભવ, સામાન્ય રીતે જનવ્યવહારમાં હજુ પણ એટલે જ ઉપયોગી ગણાય-તેમ છતાં પણ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ આધારિત એવી નીતિ કે એવી વિદ્યાકળા એ સત્નશાસ્ત્ર નથી એટલું જ અહીં સમજવાનું છે. જે
સશાસ્ત્ર એટલે કયું શાસ્ત્ર ? એમ તે જીવન જીવવા માટેના આ લૌકિકશાસ્ત્રો ઉપરાંત ધર્મશાસ્ત્રના નામે બીજા શાસ્ત્રો પણ જગતમાં પ્રચલિત છે, તે એને સશાસ્ત્ર ન કહી શકાય? આના ખુલાસારૂપે શ્રી શુભચંદ્ર નામના આચાર્ય મહારાજે
જ્ઞાનાવ’ નામના સ્વરચિત ગ્રંથમાં સૂતુશાસ્ત્ર અને અસતુશાસ્ત્ર કે કુશાસ્ત્ર અંગે જે સમજ આપી છે તે વિચારવા જેવી છે -
असच्छास्त्रप्रणेतारः, प्रज्ञालवमदोद्धताः।
सन्ति केचिच्चभूपृष्ठे, कवयः स्वान्यवञ्चकाः॥ જરા જેટલી પ્રજ્ઞાશકિતના અભિમાનથી ઉધ્ધત થયેલા અને તેથી પિતાની મતિકલપનાથી અસશાસને રચનારા, પિતાને અને બીજાને ઠગનારા એવા કેટલાક કવિઓ પણ આ દુનિયામાં હોય છે.
स्वतत्त्वविमुखैमूढैः कीर्तिमात्रानुरञ्जितैः।
कुशास्त्रछद्मनालोको, वराको व्याकुलीकृतः॥ આત્મતત્ત્વને નહિ પામેલા, માત્ર બહારની કીર્તિ કે પ્રતિષ્ઠામાં રાચનારા મૂઢ એવા એ કવિઓએ, કુશાસ્ત્ર રચીને તેના બાનાથી બિચારા લોકોને વ્યાકૂળ કરી મૂક્યા છે – ભ્રમિત કરી મૂકયા છે.
क्षणं कर्णामृतं सूते, कार्यशून्यं सतामपि।
कुशास्त्रं तनुते, पश्चादविद्यागर विक्रियाम् ॥ (મનોરંજન કરનારું અને બુદ્ધિને બહેકાવનારું) કુશાસ સાંભળવાથી સજજન પુરુષને પણ થોડીવાર તે તે અમૃત જેવું લાગે છે. પરંતુ કંઈ કાર્ય નીપજાવનાર હોતું નથી. પરિણામે પાછળથી એવું કશાસ્ત્ર – અવિદ્યારૂપી ઝેરની વિક્રિયાને ફેલાવે છે.
अधीत यं श्रुतैति: कुशारः किं प्रयोजनम् ।
यैर्मनः क्षिप्यते क्षिप्रं, दुरन्ते मोहसागरे॥ ૪ આને અર્થ એ નથી સમજવાને કે આ નીતિ એ સર્વથા સત્ય કે ઉચિત છે. પ્રાયઃ જનવ્યવહાર આવ્યો હોય એવું ભર્તુહરિ રાજપિને તે સમયે લાગ્યું હતું. આ બધી નીતિઓ સાપેક્ષ હોય છે. એને આપણે સસ્તુશાસ્ત્રમાં ન ગણાવી શકીએ. મોટે ભાગે “નીતિ’નું ધોરણ સંજોગો અને પરિસ્થિતિ પ્રમાણે બદલાતું હોય છે. કોઈ સમર્થ પુરુષ પોતાની આગવી પ્રતિભાથી, નવું મૂલ્ય સ્થાપે છે અને તે જમાના સુધી ચાલ્યા કરે છે. દા. ત. “સતા ને' એ નીતિમાં મહાત્મા ગાંધીજીએ પોતાના જીવનથી પરિવર્તન કર્યું. એમણે “શડ્યું પ્રપ સત્યં કુર્યાત” એ નીતિ અપનાવી–એવી જ રીતે ‘નાતનને ધૂર્તતા' એ નીતિ, આજના સંસ્કારસંપન્ન સમાજમાં માતૃજાતિનું અપમાન કરનારી લાગે ત્યાં નારીજન એટલે પ્રમત્ત ધૂર્તતાને બદલે ‘ઉપેક્ષાવૃત્તિ' રાખવી તે ઉપયુકત લાગે છે. મતલબ કે આ બધાં સંબંધમાં ‘વિર બુદ્ધિ એ સર્વોપરિ તત્ત્વ હોવું ઘટે એ ખાસ લક્ષ્યમાં લેવા જેવું છે.
સંપાદક
[૩૬]
તરવદન
Page #344
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરૂદેવ વિવય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાલિદ સ્મૃતિગ્રંથસે
જેથી માણસના મન- બુદિધ, દુરન્ત એવા મોહસાગરમાં તુરત જ ફેંકાઈ જાય છે, અર્થાત્ મેહમય બની જાય છે, તેવા કુશાસ્ત્રોના અભ્યાસથી, શ્રવણથી કે જાણપણાથી શું લાભ? હવે એ જ મહાગી આચાર્ય પુરુષ સશાસ્ત્રની કસેટી બતાવે છે :
अयमात्मा महामोहकलङ्की येन शुध्ध्यति ।
तदेव स्वहितं धाम, तच्च ज्योतिः परं मतम् ॥ મહામહના કલંકવાળો આ આત્મા, જેનાથી (જે સાધનથી) વિશુદધ પવિત્ર થાય તે જ ખરી રીતે સ્વને માટે – આત્માને માટે હિતકારી ગણાય અને તે જ ઉત્કૃષ્ટ પતિ કે પરમ તેજરૂપ મનાય છે. અર્થાત જેનાથી આત્માનું લક્ષ જાગ્રત થાય તે સશાસ્ત્ર અને તે સિવાયના બીજા બધા કુશાસ્ત્ર સમજવા.
તે પછી જે શાસ્ત્રમાંથી સમ્યક વિચાર પામી શકાય છે તે સતુશાસ્ત્ર કયું? એનો જવાબ એ છે કે, સશાસ્ત્ર એટલે સતનું શાસ. સતુ એટલે ત્રણે કાળમાં જે અબાધિત છે, જે શાશ્વત છે, જે અજર – અમરઅવિનાશી વસ્તુ છે તે સતુ. એવા સતને પૂર્ણપણે સમજવાનું, અનુભવવાનું જે શાસ્ત્રથી કે જે ગ્રંથથી બની શકે તે સત્ શાસ્ત્ર. એ દષ્ટિએ વિચારીએ તે આત્મા એ જ સત્ છે. આત્મા–રૌતન્ય પિતે જ શાશ્વત - અમર છે. એટલું જ નહિ પણ આત્મા પોતે જ જ્ઞાનસ્વરૂપ છે. તેથી આત્મા જ સને પર્યાયવાચક શબ્દ છે. આત્માને લગતું શાસ્ત્ર તે સત્શાસ્ત્ર f =31ણામ, શમન રિ અળતિમ. મતલબ કે, અધ્યાત્મશાસ્ત્ર કહો, સશાસ્ત્ર કહો કે જ્ઞાનશાસ્ત્ર કહો. બધા
એક જ વસ્તુના પ્રતિપાદક શબ્દ છે. તેથી જ “જ્ઞાનાવ’ના રચયિતા તત્ત્વજ્ઞ આચાર્ય શ્રી રામચંદ્રજી મહારાજે નીચેના કાવ્યમાં, સસ્તુશાસ્ત્ર કે જ્ઞાનશાસ્ત્ર માટે બુલંદ અવાજે પિતાને અભિપ્રાય જણાવ્યું છે :
__ अहो, सति जगत्पूज्ये, लोकद्वय विशुध्धिदे।
शानशास्त्रे सुधीः कः स्वमसच्छास्त्रेविडम्बयेत् ॥ આશ્ચર્યની વાત છે કે, આ જગત ઉપર, આ લોક અને પરલોક બનેને શુદ્ધ – પવિત્ર કરનાર, જગતપૂજ્ય એવું “જ્ઞાનશાસ્ત્ર - અધ્યાત્મશાસ” વિદ્યમાન હોવા છતાં, એ કોણ બુદ્ધિમાન પુરુષ હોય કે જે અસત્શાસે કે કુશાસ્ત્ર વડે પિતાની વિડમ્બના કરે?
સમ્યક્ વિચારના મુદ્દાઓ આત્મા શું છે ? આત્મા કેવી રીતે બંધાય છે? કેવી રીતે મુક્ત થઈ શકે? કર્મ શું છે? મન, બુદ્ધિ, પ્રાણ અને ઈન્દ્રિયનું કેવું સ્વરૂપ છે? આત્માની સાથે આ બધાને કેવો સંબંધ છે? વગેરે વસ્તુનું જેમાં યથાર્થ વર્ણન આવે-જેમાં અનુભવપ્રધાન વર્ણન હોય તે સતુશાસ્ત્ર, અધ્યાત્મશાસ્ત્ર કે જ્ઞાનશાસ્ત્ર. એવા અધ્યાત્મશાસ્ત્રમાંથી, ભવરગ એટલે કે સંસારરૂપી રેગને નાશ કરવા માટે સમ્યક વિચારરૂપી ઔષધ લેવાનું છે. જીવનની એ સર્વોત્કૃષ્ટ દિવ્યકળા છે. એવા સત્શાસ્ત્રના ચિંતનીય મુદ્દાઓ અનુભવી પુરુષોએ નીચે મુજબ જણાવ્યા છે.
___ कोऽहं कथमिदं जातं, को वै कतोऽस्य विद्यते ।
उपादानं किमस्तीह, विचारः सोऽयमीदृशः॥ હું કેણુ? આ બધું કયાંથી આવ્યું ? આનો કર્તા કેણ હશે? આ બધાનું ઉપાદાન (મૂળ) કારણ શું? આ સમ્યક વિચારના મુદ્દાઓ છે. બીજી રીતે વિચારીએ તો
कोऽहं कथं केन कुतः समुद्गतो यास्यामि चेतः क्व शरीरसंक्षये। किमस्ति चेहागमने प्रयोजनम्
वासोऽत्र मे स्यात् कति वासराणि?॥ હું કોણ? અહીં કેવી રીતે આવ્યો? કયા કારણથી આવે? કયા સ્થળેથી, કયા ક્ષેત્રમાંથી આવ્યો? હવે શરીર પડી જશે-વિરમી જશે ત્યારે અહીંથી હું કયાં જઈશ? આ સ્થળે, આ જ કુટુમ્બમાં ઉત્પન્ન થવાનું કારણ શું? અને અહીં મારે કેટલા સમય સુધી વાસ – ઉતારે છે? વગેરે વિચારવા ગ્ય મુદ્દાઓ અધ્યાત્મશાસ્ત્રના છે.
ચિંતનીય વિચારધારા
[૩૭] www.ja nelibrary.org
Page #345
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરુદેવ કવિલય પં. નાનયજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
છે. તેને તલસ્પર્શી વિચાર – તેનું ઊંડાણથી અધ્યયન, તેનું અનુશીલન – પરિશીલન અને તેના પરિણામે નિશ્ચયાત્મક ઉકેલ તે સમ્યક વિચાર છે. સ્વ. અમારા પૂજ્ય ગુરુદેવશ્રી નાનચંદ્રજી મહારાજે આ જ સમ્યક વિચારને પિતાની કાવ્યમય આગવી શૈલીથી નીચે મુજબ સમજાવે છે:
સમ્યક્ વિચારના મુદ્દા (રાગ - ધનાશ્રી: ઢબ – મન તું ગમાર થા મા) કેણુ તું ક્યાંથી આયે, સાથે શું સામાન લા? ટેકા – આવિ તું કેમ આહીં, કારણ સમજ કાંઈક
કાળ કયાં બધે તે ગુમા – કેણુ તું...કોણ....૧ કેનાથી સંબંધ તારે, વેગે કરી લે વિચારે દુઃખમાં કણે દબાવ્યો? – કણ તું....કેણ....૨ કામ તારું શું કહેને? લક્ષમાં તું એહ લેને
ફંદમાં કોણે ફસા – તું....કેણ...૩ – તાહરે સ્વભાવ છોડી, વિભાવે રહ્યો તું દોડી,
બધ આ કેણે બતા ? – કેણ તું...ણ....૪ - ફેરા ભવમાં ફરીને, કમ દુઃખદા કરીને;
કહે ને નાણા શું કમાયે? - કેણ તું...કોણ....૫ - તારું છે સ્વરૂપ કેવું? અંતરે વિચાર એવું;
આ જાદુખેલ શું જમા ? – કેણ તું....કે....૬ - સાચું સુખ તારું શેમાં, આંખ તું ઉઘાડ એમાં
કેણે બેલ તને બના ? – કેણુ તું...કે....૭ – વાલા આ વિચારવાને, સુબોધ સુણાવવાને; પ્રશ્ન “સંતશિષે પૂછાવ્ય – કણ તું...કોણ....૮
જીવનદષ્ટિ
(મહામાનવની ભૂમિકા – ચાલુ) ભવગ અથવા સંસારરૂપી દુઃખને મટાડવા માટે જે અમેઘ ઔષધિ છે તે “સ વિચાર છે. જેની વિચારણા કરતાં આપણે ત્યાં સુધી આવ્યા કે એ “વિના સશાસ્ત્રમાંથી મેળવી શકાય છે. એટલે કે સત્વશાસ્ત્રનું અવગાહન કરવાથી – મનન, ચિંતન કરવાથી સમ્યવિચારના મુદ્દા પામી શકાય છે. આ સમ્યવિચાર માટે, અમારા પૂજ્ય ગુરુદેવ શ્રી નાનચંદ્રજી મહારાજ સાહેબને કે ઊંચે ખ્યાલ હતો તે તેઓએ, એક જિજ્ઞાસુ આત્માને પત્ર દ્વારા નીચે મુજબ જણાવેલ છે :
પ્રાણીમાત્રને ત્રિદેષને વાયુ વળગે છેઃ મિથ્યાત્વ, માયા ને નિયાણુ (વાસના). એને ઉપાય સમ્યવિચાર છે. એવા વિચારથી જ જંબૂ કુમાર આઠ આઠ નવવધૂઓના મેહમાંથી બચ્યઃ શાલિભદ્ર જેવા વિભવી પણ પ્રગાઢ માયાના બંધનથી છૂટયા: એ જ સમ્યક વિચારથી સ્થૂલિભદ્ર, કેશા નિવાસમાં નિલેપ, નિશ્ચિતભાવે રહી શકયાઃ એવા વિચારના બળે પ્રદેશી પ્રેમથી મૃત્યુને ભેટી શકે અને એ જ વિચારથી શિકારે નિકળેલ મૃગઘાતક સંયતિરાજા, રાજ્યદ્ધિ, સમૃદ્ધિ અને વિપુલભેગ-ઐશ્વર્ય છોડીને દીક્ષિત થયાઃ એ વિચારની પરિપકવતાથી ગૃહસ્થાશ્રમની ગૂંચવણમાં અબંધભાવે રહી શકાય. એ વિચારની શ્રેણી હદયની આંતરશુધ્ધિથી પ્રગટે છે, અને આંતરશુદ્ધિ સમ્યવિચાર ટકાવી રાખે છે. તમારે પત્ર વાંચતાં તમે એ જ ગડમથલમાં જણઓ છે. પ્રકૃતિઓની ધમાલથી–તેની સતત પ્રવૃત્તિઓથી પર રહી–ષ્ટા તરીકે-સાક્ષીરૂપે નીરખવા મથે છો અને તેમાં [૩૮]
તત્ત્વદર્શન,
Page #346
--------------------------------------------------------------------------
________________
૫. નાનચંદ્રજી મહારાજ જન્મશતાGિ
હારાજ જન્મશતાલિદ સ્મૃતિ
વિડ્યો પણ આવે છે. એ તે સંભવિત છે. યુધ્ધ તે આવા સમયે તીવ્ર જ હોય, પણ મને ખાતરી છે કે પરમાત્માનું શરણ સ્વીકારનારને છેવટે વિજય થાય છે. ગુરુ કે ભગવાન છૂપાયાયે નથી ને ભૂલ્યા પણું નથી. તમારા યુધિ તરફ જ એની દૃષ્ટિ છે અને આશીર્વાદ વરસતા જ હોય છે. માત્ર એ માર્ગ કઠણ અને કાર્ય કષ્ટસાધ્ય છે.”
પૂજ્ય ગુરુદેવના આ ઉદ્દગાર સાધક માટે ખૂબ જ પ્રેરણાદાયી નીવડે તેવા છે. ટૂંકમાં, જેણે એવા સમ્યવિચાર પચાવ્યું છે એવા સંત અને સદ્દગુરુઓના સમાગમથી એમાં વધારે પ્રગતિ કરી શકાય છે તેથી જ કહ્યું છે :
પુણ્ય પરિપાકથી સંતજન સાંપડે, તેથી વિવેકને દીપ પ્રગટે, સત્ય સમજાય છે, પાપ ક્ષય થાય છે, દુષ્ટ વિચાર આચાર અટકે; સંત સહવાસથી હૃદય ઉજજવળ બને, હૃદય ઉજવળ વિના જ્ઞાન નાવે,
જેમ જન્માંધને રૂપનું ભાન ના, જ્ઞાન વિના નહિ મુકિત આવે. જે અંતરમાં જ્ઞાનગુણ પ્રગટાવવો હોય તે, હૃદયશુધિ કરવી જોઈએ. કારણ હૃદય જ આત્મગુણને ઝીલનાર અને પ્રગટ કરનાર દર્પણ અથવા અરીસે અને હદયશુધ્ધિ થવા માટે, સંતપુરુષે સદ્દગુરુઓ-અનુભવી પુરુષને સમાગમ કે સહવાસ જ ઉપકારક થાય છે.
જ્ઞાનગુણુ કેવી રીતે પ્રગટે? એ સમાગમ કે સહવાસ બરાબર થાય છે કે નહિ તે પિતાના આચાર-વિચારના પરિવર્તનથી સમજાય છે ખરેખર, પુણ્યના પરિપાકથી જ્યારે માનવને સંતપુરુષને જોગ થાય-પ્રાપ્તિ થાય તે પછી તેને ઓળખીને એની યથાવિધિ પર્ય પાસના કરવામાં આવે તો જેમ જેમ સત્સંગ વધતો જાય તેમ તેમ તેના અંતરમાં સ-અસત્ યેગ્ય-અગ્યને નિર્ણય કરનાર વિવેકરૂપી દીવો પ્રગટે. એ વિવેકના પ્રકાશથી તેને સાચી વસ્તુ સમજાય છે અને ખોટી વસ્તુને ત્યાગ કરે છે. પરિણામે હદય ઉજ્જવળ-નિર્મળ થાય છે ત્યારે એનામાં જ્ઞાનને ગુણ પ્રગટે છે. જેમ જન્મથી આંધળા માણસને. વણને-કાળા, ધોળા રંગને ખ્યાલ નથી આવતે તેમ જેના હૃદયમંદિરમાં જ્ઞાનને ગુણ પ્રગટ નથી તે અંધારામાં અથડાતે હોવાથી ભવબંધનથી મુક્ત થવા માગે ક્યાંથી જોઈ શકે? અર્થાત્ તેને મુક્તિ કે મુક્તદશા કયાંથી મળે? માટે કહ્યું છે :
તે જ્ઞાનાન્નચિત્તઃ જ્ઞાન વગર મિક્ષ નથી. ટૂંકામાં, એવું સમ્યગ જ્ઞાન પ્રગટવામાં પરંપરાએ સદ્દગુણ જ આધારભૂત થાય છે. આ જ વસ્તુ શ્રી ભગવતી સૂત્રમાં નીચે મુજબ ફરમાવેલ છે :
(૧) પ્રશ્ન-તાજ રે ! સમvf વા મા વા પ્રવ્રુવાર
माणस्स कि फला पज्जुवासणा?
ઉત્તર–યમા! વા .. (૨) પ્રશ્ન-વૈof મરે! હવને કિં રે? ઉત્તર-grH (૩) પ્રશ્ન—ri મતે! વિં ? ઉત્તર–વિજ્ઞાન હે. (૪) પ્રશ્ન સે મરે! વિનાને ચિં ? ઉત્તર–પચવવા જરા (૫) પ્રશ્ન–સેof મંતે ! પ્રવૃત્તિને ? ઉત્તર–વંગમ ા (૬) પ્રશ્ન–સેvi મને ! સંત ચિં ? ઉત્તર–શUTv I (૭) પ્રશ્ન–સેof fસે! અUrvજે જિં ? ઉત્તરતા જા (૮) પ્રશ્ન—avi મેતે ! તવે ? ઉત્તર–વવા (૯) પ્રશ્ન સેof a ! વો કિં કરે ? ઉત્તર-દરિયા રે II (૧૦) પ્રશ્ન–સે અંતે! અદિરિયા કિં ટા? - ઉત્તર–દિવMવજ્ઞાન –વન્નતા જોવા !
Jain Edu ચિંતનીય વિચારધારા
[૩૯]ary.org
Page #347
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરુદેવ કવિવર્ય પં. નાનસન્ટેજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
सवणे णाणे य विन्नाणे, पञ्चक्खाणे य संजमे ! अणण्हये तवे चेव, वोदाणे अकिरिया सिध्धि॥
શ્રી ભગવતી સૂત્ર, શતક-૨, ઉદ્દેશ-૫, સૂત્ર-૧૧૧ મતલબ કે તથા પ્રકારના એટલે કે જેવા હોવા જોઈએ તેવા આદર્શ સંતપુરુષની પર્ય પાસના (ચારે બાજુથી ઉપાસના) કરવાથી જીવને શું લાભ થાય ? જવાબમાં કહ્યું કે :- શ્રવણને લાભ થાય. એવું સાંભળવાનું મળે કે જે જીવે કદી સાંભળ્યું ન હોય “શ્રુતપૂર્વ એવા શ્રવણથી શું લાભ થાય? સાંભળવા પછીની ક્રિયા તે મનન, ચિંતન અને નિદિધ્યાસન. યથાર્થ સાંભળ્યું ત્યારે કહેવાય કે જ્યારે સાંભળેલી વસ્તુના હાર્દને બુદ્ધિ દ્વારા પકડી શકાય એટલે શ્રવણથી પરંપરાએ વસ્તુનું જ્ઞાન-ભેદનાન થાય, અર્થાત્ શ્રવણથી જ્ઞાનને લાભ થાય. એટલે કે સ્વ અને પરને ભેદ સમજાય. નળે કરે? એવા જ્ઞાનથી શો લાભ થાય? જવાબમાં કહ્યું કે એવા જ્ઞાનમાંથી વિજ્ઞાન ઉત્પન્ન થાય, વિજ્ઞાનનું ફળ મળે. વિજ્ઞાન એટલે વિશિષ્ટજ્ઞાન અર્થાત્ ભેદવિજ્ઞાન થાય એટલે કે જે જ્ઞાન–ભાન થયું હોય, ૨૦-પર ભેદ સમજાયે હોય તે ધારાવાહી બની રહે-સતત ચાલુ રહે. પછી પ્રશ્ન કર્યો કે વિજ્ઞાળ f fe? વિજ્ઞાનથી શું લાભ થાય ? ઉત્તર: વિજ્ઞાનથી પચ્ચકખાણનું ફળ મળે એટલે કે સમજપૂર્વક વસ્તુની આસક્તિને ત્યાગ કરે. વળી પ્રશ્ન થાય કે, પચ્ચકખાણથી શું લાભ થાય? ઉત્તર-પચ્ચકખાણ, જે સાચા અર્થમાં થયા હોય તે એના ફળરૂપે સંયમની પ્રાપ્તિ થાય, એટલે કે મન, બુદ્ધિ, પ્રાણ, વગેરે આત્મલક્ષી બને-સમગ્ર જીવનતંત્ર અંતર્મુખી બને. પ્રશ્ન-સંયમથી શું લાભ થાય ? અથવા સંયમનું શું ફળ? ઉત્તર : સંયમથી અનાશ્રવી થવાય, એટલે કે કમને જે પ્રવાડ આત્મા ઉપર રેલાતું હોય છે તે અટકી જાય; અર્થાત્ આશ્રવ થતો અટકી જાય, નવા કર્મ બાંધે નહિ. ત્યારે પ્રશ્ન થાય કે અનાશ્રવથી શું લાભ? ઉત્તર : અનાશ્રવી સાધક હળુકમી થયે હોવાથી ખરા અર્થમાં તપના ફળને પામે છે. એટલે કે પિતાના તનને તેમ જ મનને તપાવવાની-વધારે શુદ્ધિ કરવાની તપશ્ચર્યા દ્વારા પ્રવૃત્તિ કરે છે. પ્રશ્નએવા તપનું શું ફળ? ઉત્તર-એવી રીતે તપનું આચરણ કરનાર તપસ્વી વ્યવદાનના ફળને પામે છે, એટલે કે કર્મની નિર્જરા કરે છે. અર્થાત્ આત્મપ્રદેશ ઉપર લાગેલ કમરૂપી રજને ખંખેરી નાખે છે. પ્રશ્ન-વ્યવદાન-નિર્જરાથી શું લાભ થાય? ઉત્તર-વ્યવદાનથી અક્રયાનું ફળ મળે.
કે મન-વચન અને કાયાના વેગને નિરોધ થાય. પ્રશ્ન-અક્રિયાથી શું લાભ થાય? ઉત્તર-શાશ્વત સિધિ જેનું લક્ષણ છે એવું–જેમાં બધાય કર્મને છેડે આવી જાય છે–એવું મોક્ષપદ મળે એટલે કે એ સાધક પછી સિધ-બુધ્ધ અને મુક્ત બને છે. અહીં આ બધા પ્રશ્નોને આવરી લેતી ગાથા પણ ઉપર જણાવેલ છે.
આ પ્રકારે “જ્ઞાન વિના મુક્તિ નથી’ એમ જે આગળ કહ્યું તે જ પ્રમાણે જૈન આગમ-શાસ્ત્ર શ્રી ભગવતી સૂત્ર પણ, ઉપર મુજબ સર્વોચ્ચપદ એટલે કે મોક્ષપ્રાપ્તિને ક્રમ સત્યુ દ્વારા જ પ્રાપ્ત થાય છે એમ ફરમાવે છે.
તેથી વિકાસક્રમમાં આગળ વધતા સાધકને સત્પુરુષ કે સદ્દગુરુઓનો મહિમા સમજવામાં આવે તે પહેલાં એમના જીવનની ભૂમિકા નીચે મુજબ તૈયાર થઈ જવી ઘટે. ભગવાન મહાવીરે જે ચાર અંગ અતિ દુર્લભ કહ્યા છે તેમાં પહેલું અંગ તે માણસાઈ...એટલે કે મનુષ્યત્વ છે. પછી શ્રુતિ એટલે યથાર્થ સાંભળવું તે. ત્રીજું શ્રધ્ધા-આત્મવિશ્વાસ અને ચોથું અંગ તે આત્મસ્વરૂપમાં રમણતા કરવા જેવું વીર્ય–સામર્થ્ય સુરાવવું તે છે. આ ચારે અંગે ઉત્તરોત્તર દુર્લભ છે. આપણે ઉપર જોઈ ગયા તેમ વિચાર અને વિવેકશક્તિથી જેમ જેમ સાધક આગળ વધતું જાય છે તેમ તેમ તે પાશવિક સંસ્કાર અને માનવના સંસ્કાર વચ્ચે ભેદ પારખતે થાય છે અને એ રીતે પિતાની જાતને ઘડતાં-ઘડતાં-હૈયાર કરતાં કરતાં તેના જીવનમાં કષાય (ક્રોધ, માન, માયા, લેભ)ની મંદતા બની રહે છે. (શમ.) કંઈક આગળ વધવાને વેગ-સમ્યક પ્રકારને વેગ વધતું જાય છે. (સંવેગ.) પછી પિતે જે માગ–જે યેય નકકી કરેલ હોય તેમાં જ તેની મને વૃત્તિ કેન્દ્રિત રહ્યા કરતી હોય છે, એટલે કે પછી બીજી કઈ બાબત પરત્વે તેને રસ હોતું નથી. (નિદ) બધા જીવો પ્રત્યે મૈત્રીભાવ હોવાથી કોઈનું દુઃખ તે જોઈ શકતા નથી. (અનુકમ્પા.) અને જીવનમાં કઈ શાશ્વત વસ્તુ છે અને તે જ મારા માટે પરમ ઈષ્ટ છે. (આસ્થા) એમ તેને લાગતું હોય છે. તેથી તે સાધક પિતાના દેહસુખને એટલે કે તુચ્છ સ્વાર્થને ગૌણ રાખી, બીજાને કેમ ઉપગી થવું એ [૪૦]
[૪૦]
તવદર્શન
Page #348
--------------------------------------------------------------------------
________________
2 -
પૂજ્ય ગુરૂદેવ કવિલય પં. નાનયજી મહારાજ જન્મશતાકિદ સ્મૃતિગ્રંથ
EXCER :.
રીતે જીવનની પ્રવૃત્તિ કરતે હોય છે. તેમ છતાં પણ હજુ તેને પિતાના જીવનમાં કંઈક ઊણપ-ખામી લાગતી હોય છે. તેથી સંતપુરુષને-સદગુરુને સંગ શોધતા રહે છે. -
ખરું છે કે, એવા અનુભવી અને અંતઃકરણથી સંગ કર્યા વિના ખરી વસ્તુ મળતી જ નથી. એટલા માટે દરેક સંપ્રદાયમાં – પંથમાં ગુરુને ખૂબ જ મહત્ત્વ આપ્યું છે. પરંતુ એ વેષધારી કે કહેવાતા ગુરુ નહિ પણ જેને પરમ તત્ત્વને અનુભવ થયે હોય તેવા ગુરુ કે સદગુરુ ખરા કલ્યાણ સ્વરૂપ -મંગલ સ્વરૂપ – દેવ સ્વરૂપ અને જ્ઞાન સ્વરૂપ હોય છે. માટે એને સ્વ- પુરુષાર્થથી શોધી કાઢવામાં આવે તે જ ખરે આત્માને અર્થ સરે છે. એટલા માટે અમારા ગુરુદેવ શ્રી નાનચંદ્રજી મહારાજે પડકાર ફેંકીને સંભળાવ્યું છેઃ
સદગુરુની શોધ (ઢબ-નિર્બળ શત્રુ સબળ રાજ પર આજ ચઢીને આવે છે) આત્મ અવિચળ સુખ મેળવવા કદી હોય મરજી તારી; કર સદ્દગુરુને સંગ – રંગથી વાત માનજે તું મારી – ટેક. (ચલતી ) જેણે દીઠું હશે ગામ, પહોંચાડશે તે ધામ;
કરી દેશે બધું કામ, શાને આથડવું આમ – આ અપાર ભવમાં સાધ્ય વિનાના, રેગણું વિટું કરવા; તત્વજ્ઞાનના વૈદ વિવેકી, સમય જાણની કર પરવા – આત્મ ૧ ( ચલતી ) પામે રેગ કે પાર, વ્યાધિ રહે ન લગાર;
આવે નહિ ફરી વાર, તેનું ઔષધ શ્રીકાર – જે રાગ – શ્રેષ રૂપી મળ જાગ્યા, તાવ કેમ ઘટશે તેથી,
પરમ જ્ઞાનની પાય પડીકી, જવર સઘળે જાશે જેથી - આત્મ- ૨ ( ચલતી ) રહ્યા રેગમાં રડેલ, પિતે પીડામાં પડેલ;
- આખા શરીરે સડેલ, ઘટ મોતને ઘડેલ – તે કહો મટાડે કેમ રોગને! ભણતર વૈદ તણે ન ભણ્યા
બહુ ફરે બગવા સમ બાવા, ભેખ ધરી ભવ વૈદ તણા – આત્મ૦ ૩ (ચલતી) કે ઈ મળે મહાસંત, માયાળુ ને મતિવંત
તેડી નાખે બધે તંત, આવી જાય ભવઅંતજે કરી પાળતાં કુશળ થયે તે ઘટમાંથી ઘટશે વ્યાધિ: સંતશિષ્ય થઈ સરળ થયે , શિવનગરી એણે સાધી-આત્મ૪
આ પ્રમાણે અનુભવી – સમયજ્ઞ અને ઉતાદ ભવદ મળે તે જ ભવગરૂપી અનાદિકાળનું દુ:ખ મટે. ખરેખર, ભવાગ જેને સાલતું હોય તેના દિલની બેચેની જુદા પ્રકારની હોય છે. ક્યાંય એનું દિલ કરતું નથી. વારંવાર એકાંત-શાન્ત વાતાવરણમાં બેસીને તે અંતરખેજ કરતે રહે છે. પિતાના દેપિતાની ખામી શોધી કાઢી તેને દૂર કરવાને પ્રામાણિક પુરુષાર્થ કરતે રહે છે. પિતાની વિવેકશક્તિને કેન્દ્રિત કરી શાન્ત પળે પિતાની જાતને નીચે મુજબ પુનઃ પુનઃ સંબોધન કરતો રહે છે –
(રાગ – ધનાશ્રી) જવ, તું જડ મૂર્ણ થા મા – બેટ બ્રાન્તિએ તું ખા મા, ટેક, આ મિત્ર અમિત્ર શાથી? ઊંચ તું તે નીચ કયાંથી?
વેર-ઝેર વિષે વણુ મા.....જીવ! તું જડ...જીવ...૧ સર્વથી સંબંધ કીધા, લહાવા સર્વ સાથ લીધા
lain ચિંતનીય વિચારધારા
www. [1] ry.org
Page #349
--------------------------------------------------------------------------
________________
' કૃપા ગુરૂદેવ કવિલય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાજિદ સ્મૃતિગ્રંથ
તૃષ્ણાના પૂરે તણા મા...જીવ! તું જડ. જીવ...૨ સર્વ છે સમાન તારાં, બાહ્યથી જણાય ન્યારા;
ભેદની જાળે ભરા મા....જીવ! તું જડ...જીવ...૩ તારું સ્વરૂપ કેવું ? અંતરે વિચાર એવું
માયામાં ખાલી મરા મા....જીવ! તું જડ...જીવ....૪ તું તારે તે સર્વ તારું, તું સારે તે સર્વ સાર;
હલકાઈ કરી હણુ મા....જીવ! તું જડ....જીવ...૫ આદર વિચાર આવા, સર્વને મિત્રો બનાવા;
આળસ ન કરીશ આમાં....જીવ ! તું જડ....જીવ....૬ સંતશિષ્ય સુજ્ઞ થાજે, ગાન પ્રભુના તું ગાજે;
માણ તું સદા મજામાં...જીવ! તું જા....જીવ....૭ આટલે દરજે અંતર્મુખ થયેલ માનવને હવે આપણે સાચા અર્થમાં જીવનની સાધના કરનાર સાધક કહીશું. સમ્યક્ વિચારની વિચારસરણી હવે તેને પ્રાપ્ત થઈ છે. જીવનના દરેક ક્ષેત્રમાં તે હિત-અહિત; શ્રેય કે અશ્રયને જેતે થઈ ગયું હોય છે. પ્રેમ અને શ્રેયની સમજ હવે ઉગવા લાગી છે. એટલે સાધનાની પ્રથમ શ્રેણિમાં તે આવી ગયું ગણાય. મોટે ભાગે જગતના જીવે એ સંજ્ઞાથી–ગતાનગતિક રે
ભૂમિકા પર આવેલ સાધક હવે સ્વયં વિચાર કરી નિર્ણય કરતા હોય છે. માનવમાંથી મહામાનવ બનવાની આ પૂર્વ તૈયારી છે. એક ભક્ત કવિએ માનવજાતના ઉચ્ચ અને ક્ષુદ્ર (નીચ) અથવા પંડિત અને બાલ એવા બે ભેદ નીચે મુજબ પાડ્યા છે તે પૈકી આવા સાધક ઉચ્ચકક્ષાના બની રહે છે
ક્ષુદ્ર તે ઈચ્છતા સુખ પાર્થિવને, આત્મધન-કમને ભેગ દઈને, ઉચ્ચ આલિંગતા ઈચ્છતા ધર્મને, દુઃખને ભાર માથે લઈને; મુદ્રનું લક્ષ્ય તે ભેગ-વિલાસ છે, રાત-દી તરફડે પ્રેમ માટે,
ઉચ્ચનું લક્ષ્ય તે આત્મકલ્યાણ છે, નિત્ય તે વિચરે શ્રેય વાટે. અર્થ – શુદ્ર અને પારકેટિના જીવો (માન)માં વિવેકશક્તિ નહિ હેવાથી, પિતાના આત્મધનને અને શક્તિને ભોગ આપીને માત્ર પાર્થિવ સુખ-ઈન્દ્રિયન વિયેનું સુખ ઈચ્છતા હોય છે ત્યારે ઉચ્ચ કોટિના સરકારી અને વિવેકી મનુષ્ય, બાહ્ય સુખને જતાં કરી, ડું કષ્ટ વેઠીને પણ નિજ સ્વભાવને – આત્માના શાશ્વત સુખને ઝંખતા હોય છે. આ રીતે -પામરનું લક્ષ્ય માત્ર ભેગ-વિલાસ હોઈ રાત-દિવસ એવા પ્રેયને માટે જ તરફડતા હોય છે. ત્યારે ઉચ્ચ આત્માઓનું લક્ષ્ય આત્મશ્રેય હોવાથી સતત એ શ્રેયના માર્ગે જ વિચરતા હોય છે. એટલે જેને પિતાનું જીવન ઉચ્ચ બનાવવું છે એવા સાધક પાસે હવે બે માર્ગ ખુલ્લા છેઃ એક તે સદગુરુની સર્વતોમુખી ઉપાસને સ્વીકારવી અને બીજો આત્મનિરીક્ષણ દ્વારા સ્વ-પુરુષાર્થને માર્ગ સ્વીકારે. સદ્દગુરુને ઓળખીને તેને પોતાની જાતનું સમર્પણ કરવું તે જરૂર ઉત્તમ માગે છે. પરંતુ એવી સુલભતા બધાને માટે સહજ હતી નથી. ત્યારે એના અભાવે સાધકે પ્રામાણિકપણે આત્મનિરીક્ષણ કરી પિતાની જાતનું સંશોધન કરવું જોઈએ. આ પ્રક્રિયાને જ ભાવ-પ્રતિકમણ કહેવામાં આવે છે. જેનું વિવેચન આપણે અગાઉ કરી ગયા છીએ.
આટલી કક્ષાએ પહેચેલ સાધકને હવે એવું જરૂર સમજાયું હોય છે કે અર્થ અને કામ (ગવિલાસ)ને સુખરૂપ માની એની પાછળ જે શકિતને વ્યય કર્યો હતો તે બરાબર ન હતું. એનાથી ઉચ્ચ પ્રકારનું સુખસ્થાયી સુખ તે ધર્મતત્ત્વનું આરાધન કરવાથી મળી શકે. જે સુખ, શાન્તિ અને પ્રસન્નતા ત્યાગી-સંતપુરુષ, પિતાના જીવનમાં અનુભવતા હોય છે તે તેઓ વાસ્તવિક “ધર્મ'નું સેવન કરવાથી જ પામ્યા હોય એવું લાગે છે. તે મારે પણ હવે એ પંથે ચાલવું જોઈએ – પિતાની પામરતા અને મહાપુરુષોની ઉચ્ચતા કેવા પ્રકારે છે તે
તરવદન
Page #350
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરૂદેવ કવિવય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ
તેને સમજાતુ હોય છે. તેથી ધર્મ, અર્થ, કામ અને મેાક્ષ એ ચારે પુરુષાર્થનુ મુલ્યાંકન, તેવા સાધકને નીચે જણાવેલ પદ્ય-કાવ્ય પ્રમાણે ગળે ઊતરી જતુ હાય છેઃ
અને કામને ઝંખતા માનવી, એ જ ધ ને મેાક્ષને ઈચ્છતા સતજન, એ જ એક અહંકારને પાષતા માનવી, દાસ એક પરમાત્મને પાષતા સંતજન, અર્થાત્ સામાન્ય કોટિના માનવી, અર્થ ને કામ જીવનના હેતુ હોય ત્યારે સ ંતપુરુષો, વાસ્તવિક ધર્મ અને એ પુરુષાર્થ સંતપુરુષો માટે જીવનને તરી જવાના સેતુ છે કે જે અર્થ અને કામને પોતાના જીવનના હેતુ માને
છે એમના જીવન હેતુ, છે. એમના જીવન સેતુ; થઈ એમના જીવન ખેલે, દાસ થઈ એમના કર્મ રેલે. (ભાગ-વિલાસ) ને ઈચ્છતા હૈાય છે. એ જ એના આત્મિક સ્વાતંત્ર્યને જ ઈચ્છતા હાય છે–એટલે એ એટલે કે પૂલ સમાન લાગે છે. પરિણામ એ આવે છે તે ક્ષુદ્ર જીવા એના ગુલામ-દાસ બનીને, અજ્ઞાન
તાથી અહંકારને-મિથ્યાભિમાનને જ પુષ્ટ કરતા રહે છે. જ્યારે સંતપુરુષો, ધર્મ અને મોક્ષના પુરુષાર્થને પોતાનુ સર્વસ્વ માની નિષ્કામભાવે, પરમ આત્મતત્ત્વને પુષ્ટ કરતા, પોતાની તમામ ક્રિયા કે કર્મને દિવ્યતાના પુટ આપતા હૈાય છે.
ટૂંકામાં, માનવ–સાધકમાં જેમ જેમ વિવેકશક્તિ ખીલતી જાય છે તેમ તેમ તેના વિકાસનુ ક્ષેત્રફળ મેટુ થતું જાય છે અને સમજશક્તિ પણ વિસ્તરતી જાય છે. હવે એને પયાનિના સંસ્કારો જરાય ગમતા નથી. એ પ્રત્યે અને ઘૃણા કે તિરસ્કાર ઉત્પન્ન થાય છે. એટલે પોતાની જાતને વિશાળ અને વ્યાપક બનાવવા માટે જીવનનુ લક્ષ્ય તે બદલતા રહે છે. તેને સમજાય છે કે માનવસમાજમાં સૌથી વધુ નજીકનું એકમ કે ઘટક તે પોતાનુ કુટુમ્બ છે. માટે મારે જેવુ જીવન બનાવવું છે તેની પ્રયોગશાળાએ મારું ઘર છે. તેથી અહીથી જ મારે મારા ઉન્નત જીવનની શરૂઆત કરવી. ત્યાર બાદ પોતાના સમાજ, પોતાનું ગામ કે નગર એમ વધતાં વધતાં પોતાના દેશ અને આખરે આખું વિશ્વ એ પોતાનુ જ છે, એવી જ્ઞપ્તિ કે ભાન, સાધકના જીવનમાં પ્રગટે ત્યારે એને પૂર્ણ વિકાસ થયો ગણાય. વસુધૈવ કુટુમ્વમ્ એ સૂત્ર એવા મહામાનવેાના જીવનમાં ઊતરી ગયુ હોય છે. પરંતુ ત્યાં સુધીમાં અપૂર્ણ સાધકે અનુક્રમે વિકાસ પામતાં કેવી કેવી સ્થિતિમાંથી પસાર થવાનું હાય છે તે આપણે શાસ્ત્રની પરિભાષામાં વિચારીએ :
આઘદૃષ્ટિ અને ચાગષ્ટિ
આચાર્ય રધર, સમદશી, દર્શનશાસ્ત્રોના સમન્વયવાદી એવા શ્રી હરિભદ્ર આચાર્ય ચોદાઈલમુખ્યય' નામના સારગર્ભિત ગ્રંથની સંસ્કૃત ભાષામાં રચના કરી છે. એમાં તેઓએ તાત્ત્વિક દ્રષ્ટિથી તેમ જ શાસ્ત્રષ્ટિથી જીવનના ક્રમિક વિકાસની સુંદર ભૂમિકા સમજાવી છે. એનુ સાંકેતિક નામ થોØ રાખેલ છે. સમુચ્ચયે આઠ યાગષ્ટિઓનુ એમાં વિગતથી વિવરણ છે. એ ગ્રંથમાં તેના નામ અને પ્રકાશની માત્રા નીચે મુજબ જણાવેલ છે:
મિત્ર-જ્ઞાન–વટા–ટીત્રા, સ્થિરા—ાન્તા–ત્રમા—પા । नामानि योगदृष्टीनां लक्षणं च निबोधत ॥
૧. મિત્રાદષ્ટિ, ૨. તારાષ્ટિ, ૩. અલાષ્ટિ, ૪. દ્રીપ્રાયષ્ટિ, ૫. સ્થિરષ્ટિ ૬. કાન્તાદૃષ્ટિ, ૭. પ્રભાસૃષ્ટિ અને ૮. પરાષ્ટિ એ આ સૃષ્ટિના નામે છે અને તે તે દૃષ્ટિમાં રહેલ એધ કે સમજના પ્રકાશની માત્રા (ડીગ્રી) ઉપમા દ્વારા નીચેના બ્લાકમાં જણાવી છે.
તુ”—ોમય—ાશિવાળટીપ–પ્રમોપમાં ।
रत्नतारार्क चन्द्रमाः सद्द्दष्टे ईष्टिरष्टधा ॥
૧– પહેલી દષ્ટિ મિત્રાના પ્રકાશ તૃણ એટલે કે ઘાસની અગ્નિ જેવા, ૨-ખીજી તારાષ્ટિના પ્રકાશ છાણુની અગ્નિના પ્રકાશ જેવે, ૩ ત્રીજી બલાદ્રષ્ટિના લાકડાના અગ્નિ જેવા પ્રકાશ,
૪– ચાથી દ્રીપ્રાયષ્ટિના
ચિંતનીય વિચારધારા
[x3]
Page #351
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરૂદેવ કવિવ` પં. નાનચન્દ્રેજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ
દીવાના તેજ જેવા પ્રકાશ, પ– પાંચમી સ્થિરાષ્ટિના રત્નની કાન્તિ જેવા પ્રકાશ, દ– છઠ્ઠી કાન્તાદૃષ્ટિના તારાની કાન્તિ જેવા પ્રકાશ, – સાતમી પ્રભાસૃષ્ટિના સૂર્યના જેવા તેજસ્વી પ્રકાશ અને ૮-આઠમી પરાષ્ટિનો ચંદ્રના જેવી શાન્ત–પ્રસન્ન-મધુરી રાશની જેવા પ્રકાશ સમજવા.
અહી ગ્રંથકાર મહાત્માએ ‘દ્રષ્ટિના ખાસ અર્થ સમજાયેા છે. સદૂધાસંતોષોષોીિમિષીયતે' સતુ પ્રત્યેની અવિચળ શ્રધ્ધાપૂર્વક જે બેધ એટલે કે સમજ તેને અડી ‘દૃષ્ટિ' રૂપે સમજવાનું છે. આ આઠ દૃષ્ટિના શાસ્ત્રકારે (ગ્રંથકારે) મુખ્ય બે ભેદ પાડેલા છેઃ ૧- આઘષ્ટિ અને ર– યોગદ્યષ્ટિ, પ્રથમની ચાર ટિના ઘટષ્ટમાં સમાવેશ કરેલ છે અને પાછળની ચાર ષ્ટિને યોગષ્ટિ' તરીકે ઓળખાવેલ છે. ટૂંકામાં, દૃષ્ટિ એટલે સમજ અથવા ક્ષયાપશમજન્ય જ્ઞાનના પ્રકાશ. માનવજીવનમાં એના ગુણધર્મ એટલે કે માનવતા, પૂર્ણરૂપે પ્રકટેલી નથી હોતી ત્યાં સુધી માનવદેહમાં, એ લગભગ પશુવૃત્તિથી-આદ્યસ ંજ્ઞાથી જીવન જીવતા હાય છે. ખાવું-પીવું, હરવું-ફરવું વગેરે ક્રિયામાં તેમ જ વ્યકિતગત જીવનમાં કે સામૂહિક જીવનમાં, ધમાં કે કમાં એનુ જીવન ગતાનુગતિક રીતે ચાલ્યા કરતુ હોય છે એટલું જ નહિ પણ તમોગુણની બહુલતા હૈાવાથી, એવા જીવામાં વિચારશકિતના અભાવ હોય છે, એટલે એવા નીચલા થરના જીવનમાં કોઈ ચોક્કસ સમજ નહિ હોવાથી ગ્રંથકારની દૃષ્ટિએ, આ આડ દૃષ્ટિએ પૈકી એઘષ્ટિમાં પણ એની ગણતરી હેતી નથી. આપણે માનવજીવનની વિચારણા કરી ગયા. ત્યાં જણાવ્યું છે તે મુજબ, એવા માનવામાં જ્યારે વિચારશક્તિ ક્રિયાશીલ બને છે ત્યારથી એની સમજમાં ફેર પડતો જાય છે. એટલે ક્રમેક્રમે આગળ વધતા મિત્રા, તારા, અલા અને દીપ્રા દૃષ્ટિમાં જ્યારે તે પ્રવેશ કરે છે– એટલે કે તેની સમજશકિતની–જ્ઞાનના પ્રકાશની માત્રા વધતી જાય છે, ત્યારે પણ તે એષ્ટિવાળા માનવ કહેવાય છે. એટલે એક દૃષ્ટિએ વિચારીએ તો વાસ્તવિક જીવન જીવવાની સમજ હવે અહીથી શરૂ થાય છે. અને એજ જીવનનુ સંચાલકબળ બની રહે છે. એટલે કે પહેલી ચાર દૃષ્ટિ (મિત્રા, તારા, ખલા અને દીા) અનુક્રમે જીવનમાં જેમ જેમ પ્રગટતી જાય છે તેમ તેમ એવા માનવીના જીવનમાં એના સમગ્ર જીવનવ્યવહારમાં-ખૂબ પરિવર્તન થતુ આવે છે. એનું વિસ્તારથી વિવેચન એના મૂળ ગ્રંથ (યોગષ્ટિ સમુચ્ચય )માં ખૂબ સુંદર રીતે કરેલ છે. અહીં તે આપણે જરા આછે ખ્યાલ આપવાના પ્રયત્ન કરીશું. પ્રથમની ચાર દૃષ્ટિમાં આવેલ માનવી, એટલે કે દીપ્રાદ્રષ્ટિ પ્રાપ્ત થઈ હોય એવા માનવી, જગતનાં ખીજા માણસે કરતાં જુદા જ પ્રકારના દેખાઈ આવે છે. એનામાં, માનવતાના ગુણુ સારી રીતે ખીલેલે હાવાથી આંતરક જીવન અને બહારના જીવનને એનામાં સુમેળ હોય છે. ન્યાય, નીતિ, પ્રમાણિકતા, સ્વચ્છતા, પવિત્રતા, સરલતા, હિંમત, સાહસ, નિર્ભયતા વગેરે ગુણાને એ કોઈ પણ ભોગે ોખમાવતા નથી. વ્રત, પચ્ચક્ખાણ કે પ્રતિજ્ઞા કરી હોય કે ન કરી હોય તો પણ એવા અને માનવી, પશુત્તિને કોઈ સોગોમાં પોષણ આપતા નથી. કુટુમ્બમાં, સમાજમાં, ગામ કે નગરમાં એવા માણસ માલ જેવા ગણાતા હોય છે. એટલું જ નહિ પણ અંશે અંશે સત્સંગ કરી સત્પુરુષો કે સદ્દગુરુના પરિચયમાં તે આવે છે. પિરણામે સત્કથા કે સચ્ચારિત્ર સાંભળતાં સાંભળતાં એનું અંતઃકરણ વિકસિત થતુ હાય છે. એવા મહાપુરુષોના દર્શન-સમાગમથી એના હૈયામાં અપૂર્વ આનંદ થતા હાય છે. એની વિવેકબુધ્ધિ, પરમાર્થને પકડનારી બનતી જાય છે. માનવજીવનના ત્રણ પ્રકારમાં (ઉત્તમ-મધ્યમ અને કનિષ્ઠ) પણ આવા માનવા ઉત્તમ કોટિના હાય છે એટલે કે મહામાનવની શરૂઆત થતાં પહેલાં એવા જીવાને આત્મતત્ત્વની પ્રતીતિ થઈ જાય છે....પછી તે વિચાર કરીને જે નિર્ણય કરે તેને દઢતાથી વળગી રહેનારા–ટેકીલા બને છે. ખરા અર્થમાં જેને ધીર અને વીર કહેવામાં આવે છે એવા પુરુષોના ખમીરને રાજિષ ભતૃ હિરના અનુભવબેલ નીચે મુજબ ઓળખાવે છે:
[૪૪]
ધીર–વીરનું ખમીર
निन्दन्तु नीतिनिपुणा यदि वा स्तुवन्तु लक्ष्मी समाविशतु गच्छतु वा यथेष्टम् । अद्यैव या मरणमस्तु युगान्तरे वान्याय्यात् पथः प्रविचलन्ति पदं न धीराः ॥
For Private Personal Use Only
તત્ત્વદર્શન
www.jamelibrary.org
Page #352
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરૂદેવ કવિ પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ
જેને
ન્યાયુકત માન્યું... હાય વનને, જગતના ડાહ્યા માણસા વલણને લીધે સંપત્તિ આવે
ધીર અને વીર પુરુષો, પોતાને જે સત્ય સમજાયું હોય કે પોતે તેમાંથી, અશમાત્ર ખસી જતા નથી કે પાછા હઠતા નથી. પછી પોતાના એ (નીતિનિપુણ માનવા) વખાણું કે નિન્દા કરે અથવા પોતાના એવા કે ચાલી જાય અથવા પોતાના નિશ્ચયને કારણે માત આજે જ આવતું હાય એટલે કે આજે જ પોતાના દેહનું બલિદાન દેવાના પ્રસંગ આવે કે લાંબા ગાળે માત આવે તો પણ એવા ધીર પુરુષો, પોતે સ્વીકારેલ ન્યાય કે સત્યને નીચે ઉતારતા નથી. અર્થાત્ સત્યને કે ન્યાયને ચાતરતા નથી. ટૂંકામાં આવી આવી કસાટીમાંથી પસાર થયેલા પુરુષા જ ખરા વીર હેાય છે. એવા માનવેા જ આત્મતત્ત્વને પામી શકતા હોય છે— શાશ્વત્ વસ્તુને અનુભવ કરતા હોય છે. એટલે જ કહ્યું છે:- નાડ્યમાત્મા યદીનેન જયંતે । શારીરિક, માનસિક અને આધ્યાત્મિક ખળ વગર, માણસ આત્મતત્ત્વને પામી શકતા નથી-આત્માનો અનુભવ કરી શકતા નથી.
આ દશાએ આવેલ માનવ, હવે આંતરખેાજ તરફ વળે છે. આપણે આગળ જોઈ ગયા તેમ આવે। માનવ સતત આત્મનિરીક્ષણ કરતા રહે છે. જેને વ્યવહારમાં પ્રતિક્રમણ કહેવામાં આવે છે. તે ક્રિયા એને સહજ બની જાય છે. સાચું અને સ્થાયી સુખ આત્મદશામાં કેવું સ્વાભાવિક હોય છે તેને એવા જીવાને પરિચય થયા કરતા હોય છે, એટલે અંતઃકરણની શુધ્ધિ કેમ કરવી અને કેમ રાખવી એ એના જીવનનું લક્ષ્ય બની જાય છે. જેને આપણે મન, બુધ્ધિ, હૃદય અને ભાવ કહીએ છીએ તેજ અંતઃકરણ અથવા ચિત્ત કહેવાય છે. કાર્ય પરત્વે એના જુદા જુદા નામે વિદ્વાનોએ આપેલ છે. પરંતુ હકીક્તમાં હૃદયશુધ્ધિ કહો, ભાવશુધ્ધિ કહો કે ચિત્તશુધ્ધિ કે પરિણામશુધ્ધિ કહા-એ બધાં શબ્દો એક જ ભાવ અને અર્થના પ્રતિપાઢક છે. એ બધાના સર્વોપરિ જે આત્મદેવ તેના જ ગુણધર્મને વ્યક્ત કરનારા એ સાધના છે. કરણના અર્થ જ સાધન થાય છે. એટલે એ કરણા –સાધનામાં જેટલી ઊથુપ કે ખામી હોય તે પ્રમાણે જ આત્મગુણનુ પ્રકટીકરણ થતુ હોય છે. વર્તમાનકાળે આપણા એ અંતઃકરણા જેવા જોઈએ તેવા શુધ્ધ, કાર્યક્ષમ અને દુરસ્ત નથી હાતા, એટલે આત્માના ગુણને ખદલે એ સાધના દ્વારા, કપ્રકૃતિનો-માહનીય કર્મનો આપણા જીવનમાં આવિષ્કાર થાય છે....એટલે હવે જો માણસે આત્મગુણનું પ્રકટીકરણ કરવુ હાય તા, પોતાને મળેલા આ સાધનાને જાતે શુધ્ધ કરવા જોઈ એ...જ્ઞાનેન્દ્રિયા અને કર્મેન્દ્રિયા એ તે બહારના સાધનો છે, અર્થાત્ પેટા સાધના છે. અંતઃકરણ શુધ્ધ, નીરોગી અને કાર્યક્ષમ હાય તાજ બહારના કરા–સાધનો ખરાબર કામ આપી શકે.
અહીં આપણે અંતઃકરણને જરા વિગતથી સમજી લઈએ. જૈન પરિભાષામાં ત્રણ કરણ અને ત્રણ ચાળની વાત ખૂબ પ્રસિધ્ધ છે. કરવું, કરાવવું અને અનુમેદવું એ ત્રણ કરણ કહેવાય છે, અને મન-વચન અને કાયા એ ત્રણને યાગ કહેવામાં આવે છે. કોઈ પણ પ્રતિજ્ઞા કરવાની હોય ત્યારે આ ત્રણ કરણ અને ત્રણ ચોગના વિવિધ ભાંગાથી પચ્ચક્ખાણ લેવાય છે. અહી આ અર્થ અભિપ્રેત નથી. પરંતુ અહી તો કરણ એટલે સાધન એ અર્થમાં આ વાત સમજવાની છેઃ અંતઃકરણ એટલે અંદરનુ સાધન અને બાહ્યકરણ એટલે બહારનાં સાધન. વ્યવહારની ભાષામાં અંતઃકરણના આ જ અર્થ હોય છે. મન, બુદ્ધિ, હૃદય, ચિત્ત એ બધા, અંતઃકરણના જ જુદા જુદા નામેા છે. જૈન રિભાષામાં જેને મનાયેાગ, વચનયોગ અને કાયયોગ કહેવામાં આવે છે. તેમાં જ અંતઃકરણ અને બાહ્યકરણના સમુચ્ચયે સમાવેશ થઈ જાય છે. એટલે જ્યાં જ્યાં ક્ષેત્રવિશુદ્ધિ, હૃદયશુદ્ધિ કે ભાવશુદ્ધિની વાત આવે છે. ત્યાં આપણે આ જ અર્થ લેવા ઘટે.
આ ભૂમિકાએ પહોંચેલા સાધકને, સત્સંગ અને સાંચનથી હવે એટલું તે સમજાયુ હોય છે કે ઈન્દ્રિયજન્ય વિષયસુખ કરતાં નિજસ્વરૂપનું એટલે કે આત્માનુ સુખ એના આનંદ કઈ અનેશ હોવા જોઈએ. સતા, ચોગિજના કે મહાપુરુષો એ સુખને જ અનુભવતા હોય એમ લાગે છે, ઈન્દ્રિયવિજ્ઞાનવાળા પ્રકરણમાં આપણે જોઈ ગયા ન્દ્રિયાન પાળ્યાદુઃ તેમ શરીરના માળખામાં, માળખુ પોતે તે આધારરૂપ છે, શરીરના બીજા અવયવેામાં પાંચ જ્ઞાનેન્દ્રિય અને પાંચ કર્મેન્દ્રિયા વધુ ક્રિયાશીલ હાવાથી એ માળખા ઉપર ઈન્દ્રિયાની સત્તા ચાલે છે. ઈન્દ્રિયા ઉપર તેનુ સંચાલન
ચિ’તનીય વિચારધારા
For Private Personal Use Only
[૪૫]
www.jaine||brary.org
Page #353
--------------------------------------------------------------------------
________________
પસ્ય ગુરૂદેવ વિવ) પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
કરનાર મનની સત્તા ચાલે છે અને તે મનને દોરનાર બુદ્ધિનું તંત્ર છે. આમ પરસ્પરાવલંબી સત્તા ચાલે છે. પરંતુ એ બધાની ઉપર સર્વોપરિ સત્તા તે આત્મદેવ-ચૈતન્યદેવની છે.
" - આમ અત્યાર સુધીના જીવનમાં સાધકે જોયું કે, જ્યાં સુધી વિવેકશક્તિ જાગ્રત થઈ ન હતી ત્યાં સુધી પિતે ઈન્દ્રિયે અને તેના વિષેના ઉપભેગમાં મન અને બુદ્ધિની સહાયથી જે સુખનો અનુભવ કરતો હતો તે ખરી રીતે પિકળ સુખ હતું. કાયમ ટકી ન શકે તેવું હતું, એટલે કે માત્ર સુખાભાસ હતું. પરંતુ હવે જેમ જેમ સદગુરુઓને-સતેને સમાગમ થતું જાય છે તેમ તેમ સમજાય છે કે આ બધા દશ્ય પદાર્થોથી પર, એટલે કે મન-બુદ્ધિ પણ જેને પામી ન શકે, સમજી ન શકે એવું અતીન્દ્રિય સુખ તે ખરેખર આત્માનું પોતાનું જ છે. એવું સુખ-એવો પરમાનંદ તે, એવા સદ્દગુરુ કે તેની પ પાસનાથી જ પામી શકાય. પરંતુ એ માટે પણ આખરે તે પોતાના આધારને કે અન્તઃકરણને નીરોગી અને કાર્ય ક્ષમ કરવું જોઈએ. કારણ કે આધારશુધિ, ભાવશુદિધ કે પરિણામશુદ્ધિ વગર અતીન્દ્રિય સુખને અનુભવ થવો અસંભવિત છે. તેથી એવી દુદયશુદ્ધિ કરવા માટે અનુભવી પુરુષોએ નીચે મુજબ ફરમાવેલ છે –
समत्वं भज भूतेषु, निर्ममत्वं विचिन्तय । अपाकृत्य मनःशल्यं, भावधि समाश्रय ॥
-જ્ઞાનર્ણવહે સાધક, જે તારે ભાવશુદિધ-પરિણામશુધિ કે હૃદયશુધિ કરવી હોય તે આટલું જરૂર કરઃ ૧- પ્રાણીમાત્ર પ્રત્યે સમભાવ-મૈત્રીભાવ ધારણ કર. ૨-નિમમત્વદશા કેવી હોય તેનું ચિંતવન કર. ત્યારબાદ ૩– અંતરના શલ્યને (ત્રણ શલ્ય-માયા, નિયાણું અને મિથ્યાત્વ) દૂર ફેંકીને તું ભાવશુદ્ધિને આશ્રય લે, અર્થાત્ ભાવશુદ્ધિને પ્રાપ્ત કર. મતલબ કે ભાવશુદ્ધિ-પરિણામશુદિધ કરવા માટે ત્રણ વસ્તુ કરવાની હોય છે. એક તે જીવમાત્ર પ્રત્યે રાગ-દ્વેષ રહિત બનવું. એટલે કે સમભાવનું રસાયણ પીવું. આ કંઈ સહેલી વસ્તુ નથી. આ જીવમાં કંઈક જન્માન્તરેથી રાગ-દ્વેષને સંસ્કારે પડયા છે તે દૂર કરવા માટે “માત્મવત સર્વભૂતેષુ' એ સૂત્ર સિધ કરવું ઘટે. ત્યાર બાદ પરવસ્તુમાં જે મારાપણાનું આરોપણ થયું છે તે કેવી રીતે ખોટું છે એને નિશ્ચય કરીને મમત્વરહિત દશાનું ચિંતન કરવું અને છેલ્લે છેલ્લે આલેચના–નિંદના અને ગર્પણના ત્રિવિધ કાર્યક્રમના પ્રયોગથી, સુદીર્ધકાળથી હૃદયમાં ભેંકાયેલા ત્રણ શલ્ય (માયા, નિયાણું અને મિથ્યાત્વરૂપી શો) ને ખેંચી કાઢવામાં આવે તે જ ભાવશુદ્ધિ કે પરિણામશુધિ બની રહે. આવી ભાવધિ માટે, પેલી ચાર દૃષ્ટિને
ય સાધકે છેઆવાળ વધવા માટે સ્વલક્ષી અને પરમાત્મલક્ષી ઉપાસના કરવાની હોય છે. સ્વલક્ષી– નિજલક્ષી એટલે આત્મલક્ષી અને પરમાત્મલક્ષી એટલે જે જીવે, દિધ-બુધ થઈ પિતાના સ્વરૂપને પામ્યા છે તે જીવોની વિશ્વચેતના (વ્યાપક ચેતના) સાથે પિતાની ચેતનાને તાર કે છેડો જોડવ અર્થાત્ પ્રાર્થનાના માધ્યમથી પરમાત્મા સાથે પિતાના અન્તઃકરણને જોડવું તે પરમાત્મલક્ષી ઉપાસના.
આવી પર્ય પાસનાથી જ આત્મા ઉત્તરોત્તર દષ્ટિવિકાસ કરીને અતિમાનવ એટલે તીર્થકરના સર્વોચ્ચપદને પામે છે. ખરું જોતાં જેને આપણે પ્રતિકમણુ કહીએ છીએ તે સ્વલક્ષી ઉપાસના છે અને પરમાત્મલક્ષી ઉપાસના એટલે સર્વતભાવે પરમાત્મતત્વને આધાર લે છે. આ બેવડી પ્રક્રિયાને આપણે પરિપૂર્ણ પર્થપાસના રૂપે ઓળખીશું.
પરિપૂર્ણ પપાસના હવે આપણે આ પરિપૂર્ણ પપાસનાને જરા ઊંડાણથી જોઈએ. પરમાત્મદેવ, એ આપણા આરાધ્ય દેવ છેઃ કારણ કે આપણે એટલે માનવમાત્રને નિશ્ચલ, અવિનાશી અને અખંડ આધાર એ પરમાત્મા છે. જૈન તત્વષ્ટિએ
સ્થાભેદે ત્રણ પ્રકાર સમજાવ્યા છેઃ ૧-અહિરાત્મા, ૨-અંતરાત્મા, ૩–પરમાત્મા, (૧) જે આત્મા કે જીવ, કર્મના આવરણથી ઘેરાયેલ છે તે બહિરાત્મ કે જીવાત્મા કહેવાય છે. (૨) જે આત્મા, પિતાના વીર્યનેતેને સતેજ કરી, કર્મના આવરણને ભેદી, અંતર્મુખ થઈ પિતાના સહજ ગુણને વિકાસ કરે છે તે અંતરાત્મા Jain Edu[**] ternational
તવદર્શary.org
Page #354
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરુદેવ કવિવર્ય પં. નાનસજી મહારાજ જન્મશતાદિ સ્મૃતિગ્રંથો
કહેવાય છે. (૩) જે આત્માએ, કર્મના આવરણોને સંપૂર્ણ નાશ કરી, પિતાના સ્વભાવગુણને પૂર્ણ વિકાસ કર્યો છેજે સિદ્ધ, બુદ્ધ અને મુકત થયેલ છે તે પરમાત્મા કહેવાય છે
એવું પરમાત્મતત્ત્વ દેહધારીમાત્રમાં પ્રચ્છન્નરૂપે રહેલું છે. પરંતુ ખાસ કરીને માનવદેહમાં જ એને યથાર્થ વિકાસ થઈ શકે છે. માનવજીવનનું એ જ અંતિમ દયેય કે લક્ષ્ય છે...પરંતુ જ્યાં સુધી માનવજીવનમાં રાગ, દ્વેષ અને મોહજન્ય અશુધ્ધિ કે આવરણ હોય ત્યાં સુધી તે જીવાત્મા, પરમાત્મતત્વને પામી શકતો નથી. એટલે જીવનના તમામ ક્ષેત્રમાં, શુદ્ધિ કરવા માટે બીજા શબ્દોમાં કહીએ તે આત્માના બધા પ્રદેશને શુદ્ધ કરવા માટે, અનુભવી પુરુષોએ પરિપૂર્ણ પર્થપાસના અથવા હેતુલક્ષી પ્રાર્થનાને પ્રયોગ નીચે મુજબ સમજાવ્યું છે :
શુદ્ધ-બુધ્ધ અને મુકત એવા પરમાત્મદેવ, મનથી અગેચર છે, બુદિધથી અગમ્ય છે. પરંતુ આત્મા પિતે “સ્વસંવેદ્યપદથી તેને પામી શકે છે–તેને અનુભવ કે સાક્ષાત્કાર કરી શકે છે. કારણ કે આત્માને પરમાત્મા સાથે એ ધાતુગત સંબંધ છે. શ્રી આનંદઘનજી મહાત્માએ એટલે જ કહ્યું :“એ પતિરંજન મેં નવિ ચિત્ત ધર્યું રે, રંજન ધાતુ મિલાપ-*
ઋષભ જિનેશ્વર, પ્રીતમ માહરે રે તે એવું પરમાત્મપદ જે મહાપુરુષ, મહામાનવ કે તીર્થકરે પામી ગયા છે તેઓએ, પિતાને એ ધોરી માર્ગ કે પિતાની એ સાધના પદધતિ સમજાવતાં કહ્યું કે એ પરમાત્મતત્વના પાંચ મહાપદ છે: ૧. અરિહંત કે અઈનપદ, ૨. સિધ્ધપદ, ૩. આચાર્યપદ, ૪ ઉપાધ્યાયપદ, ૫. સાધુપદ. એ પંચ પદે પરમ ઈષ્ટ સ્વરૂપ છે, કારણ કે એ પંચપદોની સત્તામાં પરમ મંગળ સ્વરૂપ–પરમ કલ્યાણ સ્વરૂપ સહજભાવે રહેલ છે. માટે એ પંચપરમેષ્ઠી કહેવાય છે. જાણતા કે અજાણતા જીવમાત્રની ગતિ-પ્રગતિ એ મહાપદ તરફ જ થઈ રહેલ છે. જેમ મહાનદીઓ આડીઅવળી ફરી ફરીને એક મહાસાગરમાં જ વિરામ પામે છે તે જ પ્રકારે જીવમાત્ર ઉચ્ચ-નીચ ગતિમાં પરિભ્રમણ કરીને અંતે તે એ પંચપરમેષ્ઠિરૂપ પરમાત્મતત્વમાં અખંડ શાન્તિ અનુભવે છેઃ એ જ્ઞાની પુરુષને અનુભવબલ છે -
त्वामामनन्ति मुनयः परमं पुमांसमादित्यवर्णममलं तमसः परस्तात् । त्वामेव सम्यगुपलभ्य जयन्ति मृत्युનાગઃ વિ રિવgચ મુની! ઘરથાઃ |
ભકતામર સ્તોત્ર, શ્લેક-૨૩ હે મુનીન્દ્ર! પરમ યોગીપુરુષ-મહામુનિઓ તમને, અંધકારની આગળ સૂર્યના નિર્મળ તેજસ્વી પ્રકાશની જેમ પરમ પુરુષરૂપ-પુરુષોત્તમરૂપે માને છે-શ્રધે છે--વીકારે છે. એટલું જ નહિ પણ તમને સમ્યક્ પ્રકારે પામીને તેઓ મૃત્યુને જીતી જાય છે, અર્થાત્ અજર-અમર બની જાય છે. માટે તે સ્વામિન! તને પામવા સિવાય મોક્ષપદને બીજે કઈ કલ્યાણકારી માર્ગ નથીઃ વેદાંતનું તત્ત્વજ્ઞાન પણ આ જ વસ્તુનું સમર્થન કરે છેઃ
त्रयी सांख्य योगः पशुपतिमतं, वैष्णवमिदम् प्रभिन्ने प्रस्थाने परमिदमदः पथ्यमिति च । रुचीनां वैचित्र्याद् ऋजु-कुटिल-नानापथजुषाम्
नृणामेकोगम्यः त्वमसिपयसामर्णव इव ॥ પ્રસ્થાનત્રયી, સાંખ્ય, યોગ, શંકરમત, વૈષ્ણવ વગેરે બધા મતેઓ-પંએ, ભલે જુદી જુદી ભૂમિકાએથી પ્રથાન કર્યું હોય, એટલે કે પોતાના મતનું ઉત્થાન કર્યું હોય, પરંતુ એ બધાને માટે પિત–પિતાની પ્રકૃતિગત Jain ચિંતનીય વિચારધારા
પાછા [૪૭]y.org
Page #355
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરૂદેવ વિવ પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ
રુચિની વિચિત્રતાને લીધે, પરમ મંગળસ્વરૂપ એવુ પરમાત્મતત્ત્વ જ ઈષ્ટ કે પથ્ય છે. એ જ તેનું અંતિમ લક્ષ્ય છે...જેમ જુદી જુદી ક્રિશાએથી વહેતી મહાનદી, ભૌગોલિક પરિસ્થિતિ પ્રમાણે સીધી, વાંકી–ચૂકી, આડીઅવળી ગતિને ધારણ કરતી તે તો મહાસાગરમાં જ મળી જાય છે—પૂર્ણ વિરામ પામે છે તેમ હું પ્રભા ! ત્રિગુણાત્મક પ્રકૃતિને ઓછા-વત્તા અંશે ધારણ કરતાં અને નાનાવિધ–ઉચ્ચ, નીચ કે મધ્યમ-માર્ગને ભજતાં, માનવમાત્રને માટે તું એક જ પ્રાપ્તવ્ય છેતુ એક જ પામવા યોગ્ય છે.
હકીક્તમાં, એ શાશ્વતપદનો અનુભવ કરવા માટે જ આપણને આ માનવદેહ મળ્યો છે. અને તેમાંય અંતઃકરણ એટલે હૃદય અને બુધ્ધિના આવિર્ભાવ એટલે કે પ્રગટપણું' એ જ માનવજીવનની વિશેષતા છે. ખીજા કોઈ અવતારમાં–દેહમાં હૃદય અને બુધ્ધિને આ પ્રકારના આવિર્ભાવ હાતો નથી. હૃદયના સાધનથી આપણે કોઈ પણ પ્રાણી-પદાર્થ સાથે એકરૂપ થઈ શકીએ છીએ-: આત્મીયતા કેળવી શકીએ છીએ અને બુધ્ધિના સાધનથી પોતાની જાતને સર્વથી નિરાળી રાખી, હૃદયના ભાવને કેન્દ્રિત કરવાનું સામર્થ્ય બતાવી શકીએ છીએ. આ બન્ને સાધનોના સદુપયોગથી તેમ જ વિકાસથી આપણે મહામાનવ અને અતિમાનવ બની, આપણા જીવનને ઉન્નત અને સમૃધ્ધ કરી શકીએ છીએ.
કૌટુમ્બિક કે પારિવારિક જીવન એ હૃદય અને બુદ્ધિને કેળવવાનું પ્રાથમિક ઘટક કે એકમ છે. આ ક્ષેત્રમાં કેળવાતા હૃદય અને બુદ્ધિના જેમ જેમ ધ્યેયલક્ષી ઉપયોગ થતા જાય તેમ તેમ તે વ્યકિત ઉત્તરોત્તર વધુ ઉન્નત, વિશાળ અને ગંભીર બનવાથી એની ક્ષેત્રમર્યાદા પણ વધુ વ્યાપક બનતી જતી હાય છે. એટલે કે પછી તેવી વ્યકિત,વ્યકિતરુપે ન રહેતાં સમાજ, નગર, દેશ અને વિશ્વવ્યાપી બની રહે છે. એને મન ‘વસુધૈવ કુટુમ્’ એ સૂત્ર ખેલવાનો નહિ પણ અનુભવનો વિષય બને છે.
એ રીતે જેના ક્રમિક વિકાસ થયા કરતા હાય છે તેના હૃદય અને બુધ્ધિ અનુક્રમે શ્રધ્ધા અને વિશ્વાસરૂપે પરિણત થઈ ચૂકયા હૈાય છે. પછી તા શ્રદ્ધારૂપ બનેલ હૃદય અને વિશ્વાસરૂપ બનેલ બુધ્ધિ, પરમ ઉત્કૃષ્ટ જીવનના અવિભાજય અશા બની રહે છે, એટલું જ નહિ પણ બન્ને એકબીજાના પૂરક અને પોષક અંગેા તરીકે કાર્ય કરે છે. ખન્નેનુ' એ રીતે સહજ-સુભગ મિલન કે સમન્વય થવાથી જ જીવન પરિપૂર્ણ, કૃતકૃત્ય અને ધન્ય બને છે.
આવા સંપૂર્ણ વિકસિત જીવન–જહાજનું નિયામક તત્ત્વ સહજ રીતે પેલા પંચ પરમેષ્ઠી દેવા બની રહે છે. એવા જીવનમાં શ્રધ્ધા એ જીવાદોરીનુ કામ કરે છે અને વિશ્વાસ એ આધારસ્તંભનું કામ કરે છે. જેના જીવનમંદિરમાં શ્રદ્ધારૂપી જીવાદોરી [પ્રાણપ્રતિષ્ઠા) નથી હોતી તેનુ જીવન પંચભૂતના માત્ર યાંત્રિક પૂતળા જેવું હોય છે અને જેના જીવનવ્યવહારમાં વિશ્વાસરૂપી આધારસ્તંભ નથી હાતા તેનું જીવન લગભગ પશુ-અલ્પમાનવ જેવું હાય છે.
શ્રધ્ધા અને વિશ્વાસના એ પ્રકારે એના જીવનમાં આવિષ્કાર એટલે કે જીવન્ત ઉઠાવ થયા હાય છે ત્યાં જ ‘સંત-શિષ્ય” ની અખંડ જોડી સનાતન ભાવે વિલસતી હાય છે: આદર્શ દંપતીના જીવનમાં, આદર્શ માત-પિતાના જીવનમાં, આદર્શ ગુરુ-શિષ્યના જીવનમાં પણ શ્રધ્ધા અને વિશ્વાસરૂપે એ જ તત્ત્વ વલસી રહ્યુ હોય છે. એ અમર તત્ત્વના સૌને સરખા વારસા મળેલા છે. તેથી જ એક કવિએ લાક્ષણિક વાણીમાં કહ્યુ છે —
એ અમીરસના સહુના સરખા વારસા, એ જ તત્ત્વ વિલસે સહુ ઘટના પાર જો; સહુ સરખી જાતિ ન અધિક કે ન્યૂન કે, સહુમાં સરખા એ ચેતન સ’ચાર જો.
હેતુલક્ષી પ્રાનામાં, આ રીતે પરમાત્મતત્ત્વ જોડાયેલ છે– એને સાંગોપાંગ વિચાર કરતાં, આપણે સ્વલક્ષી ઉપાસના સાથે, પરમાત્મલક્ષી ઉપાસનાના મેળ કેવી રીતે બેસાડવા તે સબંધી એટલે કે સાધનાના લક્ષે પ્રાર્થનાનુ વ્યવહારુ (પ્રેકટીકલ) સ્વરૂપ કેવું હોય તે સમજી રહ્યા હતા. તે હવે આપણે એના અનુસંધાનમાં સ્વલક્ષી ઉપાસનાના la [૪૮]tion International
તત્ત્વદર્શનrary.org
Page #356
--------------------------------------------------------------------------
________________
પજ્યા ગુરુદેવ ડવિષય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાલિંદ સ્મૃતિગ્રંથ
પ્રયોગ જોઈએ. ટૂંકામાં આવી ઉપાસના માટે હૃદય અને બુદ્ધિ સંપૂર્ણ નિરોગી અને કાર્યક્ષમ હવાની પહેલી જરૂર છે. અર્થાત્ જીવનશુદ્ધિની પૂરી જરૂર છે.
સ્વલક્ષી ઉપાસના આપણે આગળ જોઈ ગયા કે આત્મગુણના પ્રકાશ માટે, દષ્ટિસંપન્ન સાધકે એટલે કે “મિત્રા વગેરે ચાર દૃષ્ટિથી આગળ વધીને જે સાધક “સ્થિરા’ દૃષ્ટિમાં આવ્યું હોય છે તેવા સાધકે અંતઃકરણની વિશેષ શદ્ધિ માટે વલક્ષી ઉપાસના તેમ જ પરમાત્મલક્ષી ઉપાસના એમ બેવડી પ્રક્રિયા કરીને જીવનશુદ્ધિ કરવાની હોય છે. તેથી સ્વવક્ષી. ઉપાસના એટલે શું ? તે વિચારીએ. સ્વલક્ષી એટલે આત્મલક્ષી. આત્માને કેન્દ્રમાં રાખીને જીવનની તમામ પ્રવૃત્તિ કરતાં રહેવું. દા. ત. કૌટુંબિક જીવનમાં આપણું પદ-સ્થાન એક પિતા તરીકે હોય તો જીવન વ્યવહારમાંપોતાના સંતાન પ્રત્યે પિતા તરીકે મારું શું કર્તવ્ય છે?—શી ફરજ છે? હું ખરેખર આદર્શ પિતા હોઉં તો મારે મારા સંતાન પ્રત્યે કેવો વર્તાવ રાખ ઘટે તે વિચારી - નિર્ણય કરી પિતાના એ આદર્શ પ્રમાણે જ વર્તવું. એમાં ક્યાંય મોહ, માયા કે મમતાને કારણે પિતે પિતાની ફરજ ચૂકતે નથી ને? તેની કાળજી રાખવી. તેમ છતાં ય રૂઢિગત સંસ્કારને લીધે, દિવસ દરમિયાન કયાંય ફરજ ચૂકાઈ હોય અથવા ન આચરવા કેચ કંઈ આચરણ થઈ ગયું હોય તે તપાસવા માટે, રાત્રે સૂતાં પહેલાં, મનમય રીતે આખી દિનચર્યા પર સૂકમતાથી નજર ફેરવી લેવી અને ખાસ નોંધ કરવી. ફરીને એવી ખલના કે ભૂલ ન થવા પામે એ સંકલ્પ કરે. તેમ જ થયેલી ભૂલને એકરાર કરી, જેની સાથે એવો વ્યવહાર થયો હોય તેની સાથે ખુલાસે કરી સમાધાન કરવું. બસ, જીવનશુદ્ધિ માટે જ્ઞાની પુરુષએ અનુભવેલ આ સિદ્ધ પ્રવેગ છે.
અહીં આપણે પ્રસંગવશાત્ એકમાત્ર પિતા તરીકેના આદર્શ ધર્મનું અવલોકન કર્યું. તેવી જ રીતે કુટુઅગત દરેક સભ્યને આદર્શ ધર્મ હોય છે. જેમ કે પત્નીધર્મ, પુત્રધર્મ, બધુધર્મ એમ દરેક સંબંધને આત્મલક્ષી વિશેષ ધર્મ હોય છે. એવા ધર્મનું પાલન કરવું એ જ વાસ્તવિક ધર્મ કહેવાય છે. તેથી જ ઠાણાંગ સૂત્રમાં દશમે તાણે ‘પદે ધm # એ સૂત્રમાં દશ પ્રકારના ધર્મનું નિરૂપણ નીચે મુજબ કરેલ છે -
૧-ગામધર્મ, -નગરધર્મ, ૩-રાષ્ટ્રધર્મ, ૪-ત્રતધર્મ, પ-કુળધર્મ, ૬-ગણધર્મ, ૭–સંઘધર્મ, ૮-સૂત્રધર્મ, -ચારિત્રધર્મ અને ૧૦-જીવનધર્મ.
આ બધા ધર્મનું યથાર્થ પાલન કરતી વખતે આત્મગુણની જ અભિવ્યકિત થવી જોઈએ. પરંતુ આપણે ઉપર જઈ ગયા તેમ તે તે ધર્મનું પાલન કરવામાં સૌથી પહેલાં હૃદયશુદ્ધિ થવી જરૂરી છે. એ હૃદયશુદ્ધિ માટે જ આપણે એક દષ્ટાંતરૂપે પિતાના ધર્મની વિચારણા કરી. હવે આપણે એ જ પ્રગમાં જરા આગળ વધીએ. પ્રથમ આપણે સ્વલક્ષી – આત્મલક્ષી ઉપાસનાની પ્રાથમિક ક્રિયા સંબંધી વાત કરી. હવે એના જ અનુસંધાનમાં પરમાત્મલક્ષી ઉપાસનાની ઉત્તરક્રિયા એટલે તે પછીથી કરવાની ક્રિયા રહે છે. એ બન્ને ક્રિયા મળી પરિપૂર્ણ પ પાસના થાય છે.
આ રીતે સ્વદેષને શોધી કાઢવો–પકડી પાડે એ હદયશુદ્ધિ માટેની પહેલી ક્રિયા થઈ. પરંતુ આટલું કરવાથી હૃદયશુદ્ધિ થઈ જાય છે એવું નથી હોતું. તેથી હવે બીજી ક્રિયા કરવા માટે, આપણી ભૂલ કે ખલનાને જીવનમાંથી કાઢી નાખવા આપણે જે સંકલ્પ કર્યો હોય તેને પાર પાડવા, એટલે કે સંકલ્પને આચરણમાં ઉતારવા માટે, ઉપરાંત પરમાત્માના અનુગ્રહની પણ જરૂર પડે છે. અને તેજ બીજી આવશ્યક ક્રિયા છે. એ અનુગ્રહ પામવા માટે જે તત્ત્વની કે ગુણની ખામી હોય તેની પ્રાપ્તિ માટે હૃદયના ભાવપૂર્વકની પ્રાર્થના (ઉત્કૃષ્ટ માગણી કરવાની હોય છે. આ હેતુલક્ષી પ્રાર્થના કહેવાય છે. મનુષ્યયત્ન અને ઈશ્વરકૃપા એ આ રીતે સફળ બને છે.
પરમાત્મલક્ષી ઉપાસના હવે અહીં આપણા સંકલ્પને પાર પાડવા માટે, પ્રાર્થનાના માધ્યમથી, શુદ્ધ-બુદ્ધ એવા પરમાત્મદેવને સમીપમાં લાવવાની જરૂર છે. એટલે કે ઉપાસના દ્વારા એની વધુ નજીક જવાનું હોય છે. ઉપાસના એટલે જ ચિંતનીય વિચારધારા
[૪૯].
Page #357
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરૂદેવ કવિવર્ટા પં. નાનાન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ
પાસે બેસવું અને પર્યુંપાસના (પરિ+પ+ન) એટલે ચારે બાજુથી (સતામુખી) નજીકમાં બેસવું; આ બધુ તે ત્યારે જ બની શકે કે જ્યારે સાધકે આલેચના, નિર્દેના દ્વારા, પોતાના અંતરમાંથી ત્રણ શલ્યાને ખેંચી કાઢી, અંતરને હૃદયને ઋજુ એટલે પ્રાકૃતિક રીતે સરળ કર્યું. હાય. એવા સાધકે, પેાતાની ભૂલને–દોષને ખરાખર લક્ષમાં રાખીને, પોતાના જીવનમાંથી તેને કાઢી નાખવા માટે ફેંકી દેવા માટે નિખાલસ દિલથી પરમાત્મા પાસે નીચે મુજબ હૃદયથી આ અને આભાવે પોકાર કરવાના હાય છેઃ – (રાગ − શું કહુ કથની ઈચ્છું નિદિન એવુ દેવ ! ઈચ્છુ સદાય તુજને સેવુ' દેવ ! ઈચ્છુ અજાણતાં પણ મારા કરથી, શ્રેય સરવનું તન-મન-ધન સાધન સહુ મારાં, એ પથે અર્પણ યોગ્ય સ્થળે કરું એવી, પ્રેમદશા યાચકતાની અધમદશા ટળી, ઉદાર ગુણ પાપપથમાં પગ મુજ ન પડે, એ સમજણુ પ્રભુ આવેા;
એ અધિકાર જમાવા- દેવ ! ૦ ૩ લીએ ન મુજને લૂંટી;
સુખમાં પણ વીસરુ નડિ તુજને, કામ – ક્રોધ – મદ – લાભ લુટારા, અતસમે મને અકામ મરણે, મૃગજળ જેવા વિવિધ વિષયમાં, મન શરણાગત આ ‘સતશિષ્ય 'ને, તારક
કાળ
ન મારે ફૂટી− દેવ ! ૦ ૪ લલચાય ન મારું; શરણું તારું– દેવ ! ૦ પ
મારી. ) નિશદિન એવું, નિશદિન એવુ ટેક થાઓ;
યાજાઓ- દેવ! ૦ ૧
પ્રગટાવેા;
ઉભરાવા- દેવ ! ૦ ૨
*
સાધકની સાચા દિલની આવી પ્રાર્થના જરૂર ફલિત થાય છે. પરમાત્મા તેા શાશ્વત નિમિત્તરૂપે તૈયાર જ હાય છે. પરંતુ જ્યાં સુધી સાધક-આત્મા એ રીતે (હેતુલક્ષી પ્રાર્થના દ્વારા) પોતાના તાર એ વિશ્વચેતના સાથે જોડે નહિ ત્યાં સુધી કંઈ બનતું નથી. પરમાત્મલક્ષી ઉપાસનાના આ હેતુલક્ષી પ્રકાર છે.
ઉપાસનાનો એક બીજો પ્રકાર પણ છે અને તે ઈલેકિટ્રસિટની રચનાથી નીચે મુજબ સમજવા જેવા છેઃઈલેકિટ્રસિટ એટલે વીજળી, તેને ઉત્પન્ન કરનાર મિશનરીને પાવરહાઉસ કહેવામાં આવે છે. પાવરહાઉસ એટલે શક્તિના ભંડાર અને ત્યાંથી તાર દ્વારા વીજળીના પ્રવાહ બધે પ્રસારિત થાય છે. એ વીજળી વસ્તુતઃ એક જાતની ઊર્જા છે; એટલે કે શક્તિ છે. તેનાથી પ્રકાશ ઉત્પન્ન થાય છે, તેનાથી ગતિ ઉત્પન્ન કરાય છે, તેના જ પ્રયાગથી ઠંડી તેમ જ ગરમી ઉત્પન્ન થાય છે. ટૂંકામાં, વીજળી (ઇલેકિટ્રસિટિ) સ્વયં અગ્નિ નથી પણ ઉપર કહ્યું તેમ એક જાતની ઊજા કે શક્તિ છે, તેના આવિષ્કાર માટે એટલે કે તેને ક્રિયાશીલ કરવા માટે એ જાતના તાર હાય છે. એક Negative–નેગેટિવ પ્રકારના તાર અને બીજો Positive−પોઝિટિવ પ્રકારના તાર. આ બન્ને તારાનું જોડાણુ થાય કે તરત જ વીજળી કામ કરવા લાગે. સ્વીચ કે બટન દબાવવાની ક્રિયામાં આજ વસ્તુ બને છે. એટલે કે જ્યાં બલ્બ (ગાળા) હાય છે ત્યાં પ્રકાશ થાય છે, જ્યાં પંખા હોય છે ત્યાં પંખાને ગતિ આપે છે. ફિજિટર'માં ઠંડી કરે છે અને ‘એરકન્ડીશન ' માં ઠંડુ કે ગરમ હવામાન રાખે છે. આ રીતે ઈ લેકિટ્રસિટ (વીજળી) વિવિધ પ્રકારે કામ આપે છે અથવા ઉપયોગમાં લેવાય છે.
પરમાત્મશકિતના-ભગવદ્ભાવને
અહી આપણને પ્રકાશ કે તેજનુ' તત્ત્વજ્ઞાન સમજાવતાં, એક વિદ્વાન,
લા ભ કેવી રીતે લેવા તે ઈલેકિટ્રસિટની ઉપમાથી સમજાવે છે:
“ જેમ વીજળીની ખત્તી કરવા માટે પોઝિટિવ અને નેગેટિવ એ બે છેડા જોડવા પડે છે તેમ ભગવાનનુ તેજ (પ્રકાશ કે શક્તિ) પણ પોઝિટિવ અને નેગેટિવ ભાવ એક થાય ત્યારે મળે છે. ભગવાન હંમેશા Positive
[૫૦]
For Private Personal Use Only
તત્ત્વદર્શન
www.janenbrary.org
Page #358
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરૂદેવ કવિ પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ
પોઝિટિવ છે અને જગત હમેશાંNegative-નેગેટિવ છે ત્યારે ઝીવમાં પેટિવ અને નેગેટિવ બને છેડા હાય છે. (હકીકતમાં જીવાત્મા અને પરમાત્મા તત્ત્વથી એક જ સ્વરૂપ છે. આવરણવાળા આત્મા તે નીવાત્મા અને આવરણથી સપૂર્ણ મુક્ત એવા તે પરમાત્મા; અને પરમાત્મા એટલે કિતના મહાસાગર) તેથી જીવે ભગવાન તરફે પોતાના નેગેટિવ છેડા એટલે દીનભાવ-શરણભાવ રાખવા જોઈએ. અને જગત નેગેટિવ છે તેથી જગત તરક્ જીવના પોઝિટિવ છેડા એટલે કોઈ વિષયથી દબાય નહિ તેવી દઢતા રહેવી જોઈએ. આ પ્રમાણે ભાવ રાખવાથી અંદર ને બહાર બંને તરફ તેજ (પ્રકાશ-આનંદ) ઉત્પન્ન થશે. તે તેજમાં, અલૌકિક ભગવદ્ભાવ મળશે. અલૌકિક દૃષ્ટિ છૂટતી જશે.”
જ્ઞાનમાર્ગવાળાને શરણભાવ
“કેટલાક જ્ઞાનમાર્ગે જાય છે અને કેટલાક ભક્તિના માર્ગ પસંદ કરે છે. ગમતા નથી, કારણ કે તેમને શરણભાવમાં જુદાપણું લાગે છે. જગતના વિષયે પોતામાં દાખલ ન થાય તેની સંભાળ રાખે છે. પણ મનની સંભાળ રાખવામાં તેમનુ હૃદય બંધ થઈ જાય છે કે ભગવાનના અલૌકિક ભાવ તેના હૃદયમાં દાખલ થઈ શકતા નથી.”
તે
એવું
“ભકતને શરણભાવ ગમે છે અને તેથી તે પોતાનુ હૃદય ખુલ્લું રાખે છે. પણ તે વખતે મનની બરાબર સભાળ ન રહે તેા ખુલ્લા દિલમાં ભગવાનને બદલે વિષયે પેસી જાય છે. જ્ઞાની પાસેથી Positiveપેઝિટિવભાવ એટલે વિષય ઉપર દુર્લક્ષ રાખતાં શીખવુ જોઈએ. ભકત પાસેથી Nagative નેગેટિવભાવ એટલે ભગવાન તરફ દીન થતાં શીખવું જોઈએ. (આ રીતે સાધકે જ્ઞાનની ષ્ટિ અને ભકિતની દૃષ્ટિ કેળવવી જોઇએ.)” “સામાન્ય માણસ જગત તરફ દીન રહે છે અને ભગવાન તરફ દૃઢ રહે છે. ઉત્તમ જીવન કરવા માટે જગત તરફ દઢ રહેવુ' જોઈએ કે જેથી લૌકિકભાવ દાખલ થાય નહ અને ભગવાન તરફ ઢીન થવુ કે જેથી અલૌકિકભાવ-ભગવદ્ભાવને અવકાશ મળે.”
જોઈ એ
હકીક્તમાં, આત્મા પોતે જ સત્યકામ અને સત્યસંકલ્પ છે. કામના ઝંખના અને સકલ્પ જે સાધકના અંતઃકરણમાંથી જ સાચે જ ઊઠયા હોય તેા પરમાત્માની દિવ્યચેતના કે શક્તિ અને અવશ્ય ફલિત કરે છે. પરિપૂર્ણ પપાસનાનું સ્વરૂપ સમજવા માટે આપણે સ્વલક્ષી અને પરમાત્મલક્ષી ઉપાસના સબંધી વિચારણા કરી. ત્યારબાદ એ મુદ્દો વધારે સ્પષ્ટ કરવા આપણે ઈલેકિટ્રસિટના તત્ત્વજ્ઞાનના મુદ્દો વિચાર્યું. હૃદયશુધ્ધિના મૂળ વિષય ઉપર આવતાં, પ્રાર્થનાનું ક્રિયાત્મક સ્વરૂપ કેવું હેાય તે વિચારીએ.
હેતુલક્ષી પ્રાર્થના
આગળ આપણે પ્રાર્થનારૂપે જે પદનું ઉચ્ચારણ કર્યું. (ઈચ્છુ નિશદિન એવું.) તે તે પ્રાનાના એક સામાન્ય પ્રકાર છે. ખરું જોતાં, પ્રાર્થના એટલે પરમાત્મા પાસે ઉત્કૃષ્ટ પ્રકારની માગણી કરવી તે. અમુક સંજોગામાં વ્યકિતએ ચાક્કસ પ્રકારે પ્રાર્થના કરવાની હાય છે. અને તે વખતે તેને તેવા હેતુ અંતરમાં જીવતા જાગતા હોવા જોઈએ. દા. ત. પિતા તરીકેનુ, આપણા સંતાન પ્રત્યે, આપણુ એ કર્તવ્ય અથવા આપણી એ ફરજ છે કે, આપણા સંતાનેા ગુણવિકાસમાં, બુદ્ધિવિકાસમાં કે સંસ્કારની તાલીમમાં, આપણાં કરતાં વિશેષ હાવા ઘટે થવા જોઈ એ. તે માટે પિતા તરીકે આપણે તેના સર્વાંગી જીવનની કાળજી રાખવી ઘટે. જો એ રીતે આપણે કરી શકતા હોઈ એ તો પિતા તરીકેનો સ્વધર્મ બરાબર પાળ્યો ગણાય તેમ છતાં પ્રામાણિકપણે પ્રયત્ન કરવા છતાં ય એ કર્તવ્યપાલન વખતે મેહ-માયા કે મમતાને કારણે જો કંઈ ખામી કે ઊણપ રહેવા પામે તે તેને કાઢી નાખવા માટે પરમાત્મા પાસે शुद्ध દિલથી માગ કરવી કે હે પ્રભો ! મારામાં આ જાતની (ચાક્કસ પ્રકારે જે હાય તે) ખામી-ટિદોષ છે તે દૂર કરી શકાય અને તેનાથી વિરોધી ગુણ પ્રગટે તેવી મને સમજ અને શકિત આપજે. આ હેતુલક્ષી પ્રાર્થનાના સ્થૂળ દાખલા છે. આ જ પ્રકારે કુટુમ્બમાં-પરિવારમાં દરેક વ્યકિતએ પોત-પોતાના પદના-સ્થાનના આદર્શ નજર સામે રાખી પોતાના જીવનની સુધારણા કરવાને ધોરીમાર્ગ વીતરાગ દેવાએ પ્રતિક્રમણની ક્રિયા દ્વારા સમજાયેા છે. ખરા અર્થમાં-પ્રતિક્રમણ એટલે પાછું ફરવું તે. કયાંથી પાછું ફરવું? જીવનના આદર્શથી કે ધ્યેયથી જ્યારે જ્યારે અને જ્યાં જ્યાં આપણે આઘાપાછા થઈ ગયા હાઈએ ત્યારે ત્યારે અને ત્યાં ત્યાંથી પાછા પોતાના સ્થાનમાં પદ્યમાં આવી જવું તે પ્રતિ
ચિંતનીય વિચારધારા
For Private Personal Use Only
[૫]
Page #359
--------------------------------------------------------------------------
________________
- પૂજ્ય ગુરૂદેવ કવિવય પં. નાનચ દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
કમણું, આ ખરું હેતુલક્ષી અને જીવનલક્ષી પ્રતિક્રમણ છે. " આ જાતનું જીવન, એ આર્ય સંસારને સાચે વારસો હતો. વર્તમાનકાળે આશ્રમધર્મની એ વ્યવસ્થા તદ્દન છિન્નભિન્ન થઈ ગઈ છે. એટલે ફરીને એ સંસ્કૃતિ જાગૃત કરવાની છે. પરંતુ એ ત્યારે જ બની શકે કે જ્યારે વ્યકિત જાતે પિતાની જાતને દિલપૂર્વક સુધાર કરવા પ્રયત્ન કરે. ટેકામાં, વ્યકિત સુધરે તે જ સમાજ સુધરે. આખરે વ્યકિતને સમૂહ એ જ સમાજ છે ને!
આ તે પ્રત્યક્ષ અરીસા જેવી સ્પષ્ટ વસ્તુ છે. જેમ સ્વચ્છ આદર્શ (અરીસા) સામે આપણે ઊભા રહીએ એટલે આપણે જેવા હોઈએ તેવા અવિકલભાવે-પૂર્ણ રીતે આપણે આપણને જોઈ શકીએ છીએ અને જે કંઈ બેહુદું કે કઢંગુ લાગે તે તરત સુધારી લઈએ છીએ. પછી એમાં જેટલી બેદરકારી કે પ્રમાદ રાખીએ તે આપણા જ ગેરલાભરૂપે પરિણમે છે. તેવી જ રીતે જીવનને સર્વાગી વિકાસ કરવા માટે આપણા આદર્શ તરફ જોવું ઘટે. જૈન ઇતિહાસમાં ભરત ચક્રવતીનું એક દૃષ્ટાંત આવે છે, તેમાં હકીક્ત આવે છે કે, “ભરત ચક્રવતી એકવાર પિતાના અરીસ ભવનમાં ગયા. નિરીક્ષણ કર્યું – ચિંતન, મનન કર્યું અને ત્યાં ને ત્યાં તેને કેવળજ્ઞાન અને કેવળદને થયું. એટલે કે પિતે કૃતકૃત્ય-ધન્ય બની ગયા. એ માત્ર રૂપકકથા નથી, પણ ખરેખર જીવનને ઉચ્ચ આદર્શ એ જ માનવમાત્રને માટે આદભવન છે. કવિશ્રી બેટાદકરના કાવ્યમાં કહીએ તે :
“અરીસો છે દેવી હદયરૂપ જેવા જીવનને છબી એમાં સાચી સકલ ઉરની સર્વર પડે; ને ચાલે વાણી કે અભિનયતાણું કેતવ કંઈ ઠગાશે આ દષ્ટિ, પણ ઉર ઠગાશે નહિ કદી.
દા. ખુ. બોટાદકર. આમ જેને જીવનને કેળવવું છે, ઉન્નત બનાવવું છે એવા માનવે હમેશાં પિતાના હૃદયરૂપી અરીસામાં જેતા રહેવું જોઈએ. હદયરૂપી અરીસે કહો કે વિચારરૂપી અરીસે કહો બન્ને એક જ વસ્તુ છે. કારણ કે હદયમાં જે જોવાની ક્રિયા છે તે વિચારથી–મનથી જ કરવાની હોય છે પરંતુ જ્યાં સુધી અંતઃકરણ (મન-બુદ્ધિપ્રાણ વગેરે) રજોગુણથી કે તમે ગુણથી આવૃત્ત (ઘેરાએલ) હોય ત્યાં સુધી જેનાર મન પણ સ્કૂલ અને જડ પ્રકારનું હોય છે. તે સૂક્ષ્મ તવને પકડી શકતું નથી. એટલે અંતઃકરણની જડતા કે અંધારું કાઢવા માટે પ્રકાશ પ્રગટાવી જોઈએ. તે જ મન વગેરે કારણો અંદરની વસ્તુને બરાબર જોઈ શકે – અને તે જ આનંદઘન એવા ચૈતન્યદેવના દર્શન થાય.
એમ તે આપણે જોઈ ગયા તેમ દષ્ટિને એટલે કે સમજને જેમ જેમ વિકાસ થતો જાય છે તેમ તેમ તેના પ્રકાશની માત્રા પણ વધતી જાય છે. મિત્રા, તારા, બલા, દીસા, એ ચાર દૃષ્ટિમાં અનુક્રમે ૧- તૃણાગ્નિ, ૨- છાણાને અગ્નિ, ૩- કાષ્ટ કે લાકડાને અગ્નિ અને ૪- દીપ–દીવાને અગ્નિ વગેરેમાં, જેવા પ્રકારને પ્રકાશ હોય છે તેવા પ્રકારને પ્રકાશ – બોધ કે સમજરૂપી તેજ તે તે દૃષ્ટિમાં, ઉત્તરોત્તર વધતી જતી અને વધારે સ્થિતિ કરતી માત્રા-ડીગ્રી (Degree)માં હોય છે.
વિચારદીપક (ગ્રંથકારની વ્યાખ્યા પ્રમાણે) અહીં સુધી પ્રગતિ કરેલ માનવને હજુ વાસ્તવિક દર્શન-સમ્ય દર્શન થયું હોતું નથી, એટલે એવા માણસને વ્યવહાર ઉત્તમ કટિને-સજનના જે હોવા છતાં તેમાં અંતરને પ્રકાશ થયે હોતા નથી. તેથી અંતરમાં દી પ્રગટાવવાની જરૂર હોય છે. સમ્યગદર્શન એ જ ખરે અને જાજવલ્યમાન દીપક છે. પાછળની ચાર દૃષ્ટિમાં એ દીવો પ્રગટે છે. પરંતુ એ દી પ્રગટે તે પહેલાં જીવનમાં વિચારને દવે પ્રગટાવવો જોઈએ. અનુભવી પુરુષોએ, એ દીપ પ્રગટાવવા માટે કેડીઆના દીપકનું સ્થૂલ દષ્ટાંત લઈ સમજાવ્યું કે :
૫૨.
તત્વદર્શનbrary.org
Page #360
--------------------------------------------------------------------------
________________
પગ્ર ગુરુદેવ કવિવય પં. નાનસન્ટેજી મહારાજ જન્મશતાબિદ સ્મૃતિગ્રંથ
सच्छास्त्रतैलश्च विरागवर्तिकश्वेतः सुपात्रश्च गुरूक्तिपावकः । निर्वातहृद्रोहगतः प्रकाशयेत्
सर्वेप्सितं वस्तु विचारदीपकः॥ અર્થ – જેમાં મેહરૂપી પવનને સંચાર ન હોય એવા હદયરૂપી ઘરમાં પ્રગટેલે સદ્દવિચારરૂપી દીપક, બધી ય ઈચ્છિત વસ્તુને પ્રકાશમાં લાવે છે એટલે કે દેખાડે છે. એવા વિચારદીપકમાં પણ ચાર વસ્તુની જરૂર હોય છેઃ જેમ એક સ્કૂલ દીવા પ્રગટાવવો હોય તે પ્રથમ તેલ જોઈએ. બીજી વસ્તુ તે વાટ. ત્રીજી વસ્તુમાં તેલ ને વાટ બરાબર ટકી-રહી શકે તેવું ભાજન–પાત્ર એટલે કે કેડિયું જોઈએ. અને ચોથી અને છેલ્લી વસ્તુ તે ચિનગારી અથવા દિવાસળી જોઈએ તે જ સ્થલ દિવો પ્રગટે છે. એમાં એકાદ વસ્ત ઓછી હોય તે દિ ન પ્રગટે. એટલું જ નહિ પણ તેલ, વાટ અને પાત્ર એમ ત્રણ વસ્તુ બરાબર અને પરિપૂર્ણ હોય તે પણ દિ ન પ્રગટે. કારણ કે ચોથું સાધન-ચિનગારીના અભાવે અંધારું ઘર હોય છે. તેવી જ રીતે અંતરમાં દિવા પ્રગટાવવા માટે ઉપરના લેકમાં, ઉપમા દ્વારા ચારે વસ્તુની યથાર્થ સમજણ આપી છે. જેમ કે સત્શાસ્ત્રરૂપી તેલ, વિરાગ્યરૂપી વાટ, ચિત્ત-હૃદયરૂપી ભાજન અને ગુરુના આદેશરૂપી પાવક-અગ્નિ હોય તે વિચારરૂપી દિવો પ્રગટે. જે વિચાર દીપકના પ્રકાશમાં વસ્તુમાત્રનું યથાર્થ દર્શન થાય છે. હવે આપણે એ વિચારદીપકના ચારે સાધનને જરા વિગતથી સમજીએમાણસ જ્યારે
ઘસંજ્ઞામાંથી બહાર નીકળીને સ્વતંત્ર વિચાર કરવા જેટલા વિકાસ કરે છે, એટલે કે તેને તારા, બલા, અને 'દીપા દૃષ્ટિ સુધી વિકસિત થયેલી હોય છે ત્યારે તેના અંતરમાં નવું નવું જાણવાની-સમજવાની જિજ્ઞાસા જાગે છેઃ સત્કથા સાંભળવાનું તથા સત્પરુ પાસે જઈને કંઈક અપૂર્વ વસ્તુ સાંભળવાનું મન થાય છે. સશાસ્ત્ર અથવા અનુભવી પુરુષોની વાણી એને અમૃત જેવી લાગતી હોય છે. એ રીતે એ સાધક એવી વાણી સાંભળીને ધારણ કરતા હોય છે ત્યારે હકીકતમાં સશાસ્ત્રરૂપી તેને તે સંચય કરતો હોય છે. આ ભૂમિકામાં આવેલ સાધકહિત-અહિતશ્રેય કે અયને બરાબર સમજીને હિત કે શ્રેયને સ્વીકારવાને અને અહિતને ત્યાગ કરવાનો પ્રયત્ન કરતે હોય છે. પરિણામે એના જીવનમાં વિરાગ્યરૂપી વાટ તૈયાર થતી હોય છે. આમ સતશાસ્ત્રરૂપી તેલ અને વિરાગ્યરૂપી વાટ બન્ને તેના અંતઃકરણરૂપી ભાજનમાં ગોઠવાતી હોય છે, પરંતુ અંતઃકરણરૂપી ભાજન–પાત્ર જો ફૂટેલ હોય કે વચ્ચે તરાડ પડી હોય તે એમાં તેલ કે વાટ બરાબર ટકતા નથી. માટે ચિત્ત કે હૃદયરૂપી ભાજન પણ અખંડ અને પરિપૂર્ણ હોય તે જ એમાં તેલ અને વાટ ટકી શકે. પરંતુ જ્યાં સુધી પૂરેપૂરી ચોગ્યતા પ્રાપ્ત ન કરી હોય એટલે કે ચિત્તરૂપી ભાજન ફૂટેલ કે તરાડવાળું હોય તો તેમાં તેલ કે વાટ રહી શકતા નથી, મતલબ કે સતશાસ્ત્રરૂપી તેલને સંચય કર્યો હોય એટલે કે સતશાસ્ત્ર બરાબર સાંભળ્યા હોય અને વિરાવ્યરૂપી વાટ પણ તૈયાર કરી હોય, પરંતુ એ બને વસ્તુને ધારી શકે - ટકાવી રાખે એવું હૃદયરૂપી ભાજન તૈયાર ન હોય એટલે કે સાંભળેલી વસ્તુને યાદ કરી શકાતું ન હોય - એવી ધારણાશકિતવાળું હૃદય ન હોય, તેમ જ અંતઃકરણ વિરાગ્યથી વાસિત થયું ન હોય એટલે કે અનાસકત થયું ન હોય તે એ શાસરૂપી તેલ અને વિરારૂપી વાટને ઉપગ જ ન થાય. એટલા માટે ત્રીજા સાધન તરીકે હૃદયને - ચિત્તને સુપાત્રરૂપે તૈયાર કરવું જોઈએ. હૃદયરૂપી પાત્રને તેયાર કરવા માટે સાધકે અંતરના વિક્ષેપ – રાગ - શ્રેષરૂપી રગડાને કાઢી નાખી, ચિત્તને નિરાકળ-શાંત કરવું જોઈએ. સ્વસ્થ અને પ્રસન્ન કરવું જોઈએ. તે જ એ તૈયાર થયેલ ચિત્તરૂપી ભાજનમાં તેલ અને વાટ બરાબર ટકી શકે. આપણે આગળ જોઈ ગયા તે પ્રમાણે ચિત્તશુદ્ધિહદયશુદ્ધિ માટે જ્ઞાની પુરુષેએ બતાવેલ અમોઘ ઉપાય તે આલેચના, નિંદના અને ગર્વણા છે. આ રીતે તેલ, વાટ અને ભાજન તૈયાર થયા હોય તે પણ અંતરમાં સદ્દવિચારોને દિવો પ્રગટતો નથી. માત્ર એક વસ્તુના અભાવે અંતરમાં પ્રકાશ થયે હેત નથી. બહારની દૃષ્ટિથી એવા સાધકોસજજન આર્ય, અને અમીર હોવા છતાં અરે પંડિત અને વિદ્વાન હોવા છતાં એના જીવનમાં જ્યાં સુધી સદગુરુના આદેશ કે નિર્દેશરૂપી ચિનગારી લાગી હતી નથી ત્યાં સુધી અંતરને દિવો પ્રગટતું નથી. પછી સાધક ભલે શાસ્ત્રને પારગામી
ચિંતનીય વિચારધારા
[૫૩]
Page #361
--------------------------------------------------------------------------
________________
પૂત્ર્ય ગુરૂદેવ વિલય પં. નાનજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
હેય, બાહ્ય વેરાગ્યરંગથી રંગાયેલ હોય, ત્યાગી કે તપસ્વી હોય અને હૃદયરૂપી ભાજન પણ સરળ-નિર્દોષ હોય છતાં પણ એવા ધુરંધર સાધકના દિલમાં હજુ અંધારું ઘર હોય છે. તે હજુ વસ્તુને યથાર્થરૂપે જોઈ શકતા નથી હોતે, એટલે સંસારમાં રખડતે હોય છે. તેને પણ હજુ વિકાસની ખરી દિશાની સૂઝ નથી હોતી. સશાસ્ત્ર કેવું હોય એની તાવિક વિચારણા આપણે આગળ કરી ગયા છીએ એટલે અહીં તે માત્ર એટલું જ કહેવા જેવું છે કે, હવે આ સાધક, મહામાનવ બની શકે તેવી ભૂમિકા સુધી આવી ગયેલ છે. એટલે તેણે પહેલાં ત્રણ સાધને (તેલ-વાટ અને ભાજન) પરિપૂર્ણ કરવા તરફ પિતાનું લક્ષ્ય કેન્દ્રિત કરતા રહેવું જોઈએ. આવો સાચો પુરુષાર્થ જ એને સદગુરુની ભેટ કરાવે છે એ શંકા વગરની વાત છે.
આમ આગળ વધતાં સાધકમાં, દષ્ટિને-સમજશક્તિ કે વિવેકશક્તિને વિકાસ થતાં એને સદ્દગુરુને ભેગ જરૂર થઈ જાય છે. એવા સાધકમાં ગષ્ટિનું વેગ પરિણમન થવાથી સ્થિર અને કાન્તાદષ્ટિના લક્ષણ દેખાઈ આવે છે. એની સમજશક્તિ નિર્દાન્ત હોય છે. એને નિર્ણય અવિચળ બની રહે છે. સંસારના બાહ્ય કે પાર્થિવ
એ લેવાઈ જતો નથી. એની જીવનપદ્ધતિ અહિંસાપ્રધાન બની રહે છે એવો સાધક “સાક્ષરH સર્વ ભૂતેષુ એ સૂત્રને પચાવતું હોય છે. એવાને એમ જ લાગતું હોય છે
જે “હું માં તે સહુમાં “સહુ નું હું વિષે
પ્રતિ આત્માને એ દિવ્ય અભેદ જો; એ અનુભવમાં ઊંડું સુખ સમજાય છે. સહજ તે અંતરગ્રંથીને છેદ જોજે “હું.
-સુશીલ આ રીતે જીવનના પ્રત્યક્ષ વ્યવહારમાં, અભેદભાવની સાધના કરે એ માનવ, પિતે એકાકી હોવા છતાં એનું જીવન સમષ્ટિગત ચેતનામાં વહેતું હોય છે. એના ત્રણે યુગો (મોગ, વચનગ અને કાયાને વેગ) જગતનું શ્રેય કે કલ્યાણ કરવા માટે જ ક્રિયાશીલ બનતા હોય છે. એને જ જગતના લોકો સંતપુરુષ કે મહાપુરુષ કહે છે. મહામાનવની આ જીવનપદધતિ ઉત્તરોત્તર ભવ્યતર અને ભવ્યતમ બની રહે છે. એટલે જ કહયું છેઃ
मनसि वचसि काये पुण्यपीयूषपूर्णाः त्रिभुवनमुपकार श्रेणिभिः प्रीणयन्तः। परगुणपरमाणून् पर्वतीकृत्य नित्यम्
निज-हृदि विकसन्तः सन्ति सन्तः कियन्तः॥ જેના મન- વચન અને કાયાના પેગે, પુયરૂપી અમૃતથી ભરેલા છે એટલે કે મન, વચન અને કાયાથી જેઓ જગતને અમૃતનું સિંચન કરતા હોય છે. એટલું જ નહિ પણ ત્રણે ભુવનને (ઊર્વિલક, અલેક અને તિલક) ઉપકારની પરંપરાથી જે તૃપ્ત કરતા હોય છે – ખુશ કરતા હોય છે. વળી બીજાના પરમાણુ જેવા નાના ગુણાને, પોતાની વ્યાપક દષ્ટિથી વિશદ અને મહાન કરીને પિતે અંતરમાં પ્રસન્ન રહેતા હોય છે, એવા મહામાનવો આ દુનિયામાં કેટલા હશે?
આપણે એ વિષયની વિચારણા કરતા હતા કે, તથા પ્રકારના સંતે - સાધુપુરુષની પપાસના કરવાથી ક્રમે કમે હૃદયશુદ્ધિ થાય છે. પરિણામે, એવા શુધ્ધ હૃદયમાં, આત્માને જ્ઞાનગુણ પ્રગટે છે અને પરંપરાએ જીવ, મુકતદશાનેમોક્ષને પામે છે. સત્સંગને આજ મહાન લાભ છે. છેક ઉપરાંત આપણે જોઈ ગયા કે સદગુરુ જ
ણે જોઈ ગયા કે સશુરુ જ મહત્ત્વનું અને અદ્વિતીય કારણ છે : એવા સદ્દગુરુને પામ્યા પછી જ માનવ આગળ વધીને મહામાનવ બની શકતો હોય છે.
ગુરુ અને સદ્ગુરુમાં મોટા આંતરે હોય છે. કુળથી માનેલ ગુરુ, વેષધારી ગુરુ કે સંપ્રદાયના ગુરુ ઠેક ઠેકાણે હોઈ શકે છે. પણ સદ્ગુરુ તે વિરલ જ હોય છે. સદ્ગુરુનો અર્થ જ એ છે કે, જેને સત તત્ત્વને – આત્માનો અનુભવ થયે હોય અને જે આત્મનિષ્ઠાથી જીવન જીવતા હોય તે સદ્દગુરુ. એવા સદ્દગુરુ, સમ્યક્રદર્શનને જાજ્વલ્યમાન દીપક * જુઓ પાનું-૩૯, “તદાિં અંતે!”
તત્વદર્શન
ainelibrary.org
[48]
International
Page #362
--------------------------------------------------------------------------
________________
આત્મવિકાસક્રમની વિશિષ્ટ પ્રણાલિકાઓ
-જે ન
ત
જ્ઞા ન–
––જૈનેતર તત્ત્વજ્ઞાન–
૧૪ ગુણ | ચાર | અવકાસ | દષ્ટિ | સમુચ્ચય | અષ્ટાંગ | અવસ્થા | સાપે | શ્રેયાથી આત્મ સ્થાન પૈકી. ધ્યાન પૈકી કાળ કે
જ્ઞાનપ્રકાશ | આઠ દૃષ્ટિઓ વેગ T વિશેષ મત પ્રિયાથી કેટલામું | કયું ધ્યાન? | વિકાસ દેશી
બોધપ્રકાશ કાળ ની તુલના
ત્રિગુણ
ગુણ?
|
અવિકાસ
શૈદ્ર +
આર્ત
મૂઢાવસ્થા તમોગુણ ] પ્રયાથી
o
ઘદ્રષ્ટિ
કાળ
o
ܕܕ ܕܕ
ܕܕ ܕܕ
o
- દ શા-
5 5
]
}
T
55 55.
૧
| આર્તા + |
તૃષ્ણાગ્નિ
મિત્રાદષ્ટિ
ચમ (૧) ક્ષિપ્રારા
તમે
તુલ્ય-બંધ
રજોગુણ
–બા હિ રા
ગમયાગ્નિ
તારાદષ્ટિ
નિયમ(૨)| ,
તુચબોધ કાણગ્નિ
તુવ્યબોધદીપપ્રકાશ તુલ્યબોધ
બલાદષ્ટિ | આસન(૩) વિક્ષિ- |
| તાવસ્થા દીપ્રાદષ્ટિ | પ્રાણાયામ
(૪)
આ રોદ્રા વિકાસધર્મ
રત્નપ્રભા | સ્થિરાદષ્ટિ [ પ્રત્યાહાર | એકાગ્રા- રજસ– 1 શ્રેયાથી તુલ્ય
વસ્થા
સવ
શા
?? ??
|
p; 95
T
5 )
|
દ
મ
}} };
|
સવગુણ
,
32 33
?? ?
.
T
ધર્મ
ત ર
૭
| ધર્મધ્યાને | | બ સ '' T
કાન્તાદષ્ટિ ! ધારણા
??
??
}
};.
-અ
તારાની પ્રભા-તુલ્ય સૂર્યની પ્રભા-તુલ્ય
૮ થી ૧૨
ધર્મ
પ્રભાષ્ટિ | ધ્યાન |નિરૂદ્ધા
વસ્થા
પરમસવ
શુકલ
પરાષ્ટિ | સમાધિ |
; , ગુણાતીત | શ્રેયરૂપ
પરમાત્મ ભાવે
શુકલ પૂર્ણ વિકાસ ચંદ્રની પરમ- કાળ
કાન્તિ
ચંદ્રિકા » ??
તુલ્ય by by
શુકલ
}}
:
T
?? ??
|
માનવતાનું
મી
જગતમાંથી brary.org
Page #363
--------------------------------------------------------------------------
________________
Page #364
--------------------------------------------------------------------------
________________
પ. નાના કે મહારાજ જન્મશતા૯િ
પ્રગટાવવામાં ઉપકારક નિમિત્ત બનતા હોય છે. ગટષ્ટિમાંની પાછળની ચાર દૃષ્ટિએ સ્થિર, કાન્તા, પ્રભા અને પરા - માં સમ્મદર્શનની રોશની માનવસાધકને આગળ ને આગળ ધકેલવામાં પ્રેરકબળ આપ્યા કરે છે અને મહામાનવને દરજે કમેકમે વધતું જાય છે. આચાર્યશ્રી હરિભદ્રસૂરિએ, પિતાની આગવી પ્રતિભાથી ‘ગદષ્ટિ સમુચ્ચય'માં આત્મવિકાસનું જે સુરેખ ચિત્ર દોર્યું છે તેને ખરે ખ્યાલ તે એ ગ્રંથનું વાચન-મનન અને અવગાહન કરવાથી જ આવી શકે.
ગુણસ્થાન ક્રમારોહ તદુપરાંત જૈન તત્ત્વજ્ઞાનની દૃષ્ટિએ, આત્મવિકાસની ઉત્તરોત્તર ચઢતી ભૂમિકા પ્રમાણે, સધ્ધપદની સર્વોચ્ચદશાને પહોંચવા માટે, અનુક્રમે ચૌદ પગથિયા અથવા શ્રેણિઓનું વિગતથી વર્ણન આવે છે. જૈન પરિભાષામાં એને “ગુણસ્થાનકમારે” કહેવામાં આવે છે. તેથી અહીં પ્રસંગવશાત્ એનું પણ ડું અવલોકન કરી લઈએ. પહેલાં તે “ ગુણસ્થાનને સામાન્ય અર્થ જોઈએ. ‘ગુણ” એટલે આત્માની જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, વીર્ય આદિ શકિતઓ. અને સ્થાન એટલે તે શકિતઓના પ્રકટીકરણની - તરતમ ભાવવાળી અવસ્થાઓ અથવા દશાવિશેષ. જેમ જેમ આત્માની ઉપર ચડેલા મોહનીય વગેરે કર્મોના પડળો (આવરણે) દૂર થતાં જાય છે તેમ તેમ આત્માના સહજ ગુણ પ્રગટ થતાં જાય છે. એવા ગુણસ્થાને અથવા આત્મવિકાસની ભૂમિકાઓ નીચે મુજબ ચૌદ છે.
૧- મિથ્યાત્વ ગુણસ્થાને
૮-અપૂર્વકરણ અથવા નિવૃત્તિ બાદર ગુણસ્થાન ૨-સાસ્વાદન ગુણસ્થાન
-અનિવૃત્તિનાદર ગુણસ્થાન ૩-મિશ્ર ગુણસ્થાન અથવા સમામિથ્યાત્વ ગુણસ્થાન
૧૦-સૂક્ષ્મ સંપરાય ગુણસ્થાન ૪-અવિરતિ સમ્યગ્દષ્ટિ ગુણસ્થાન ૧૧-પિશાંતભેહ ગુણસ્થાન પ-દેશવિરતિ ગુણસ્થાન
૧૨-ક્ષીણમેહ ગુણસ્થાન ૬-પ્રમત્તસંયત અથવા સર્વવિરતિ ગુણસ્થાના ૧૩-સગી કેવળી ગુણસ્થાન ૭–અપ્રમત્તા સંયત ગુણસ્થાન
૧૪-અગી કેવળી ગુણસ્થાન આત્મવિકાસના માપદંડ તરીકે આપણે “ગષ્ટિ સમુચ્ચયનું સહજ નિરીક્ષણ કર્યું તેમ આ ચૌદ ગુણસ્થાનોની એવી જ અર્થગભીર વિચારણા છે. એટલે એનું જેમ જેમ વધુ ને વધુ અનુશીલન અને પરિશીલન થયા કરે તેમ તેમ એને વ્યાપક અને ઊંડાણવાળ અર્થ બોધ થતું જાય- માત્ર ગેખવાથી કે યાદ રાખવાથી આવા વિષયેને મર્મ પામી શકાતું નથી. જગતનાં બધા ‘દર્શન–અભિગમો-માં, તત્ત્વદર્શન માટે પિતાની આગવી શૈલી હોય છે. સ્યાદવાદ દૃષ્ટિથી જે અવલોકન કરવામાં આવે તે કયાંય વિરોધાભાસ જેવું લાગે નહિ. તાત્પર્ય કે, જ્યાં વિરોધ કે વિસંવાદ જેવું લાગે છે ત્યાં ઓછાવત્તા અંશે દષ્ટિને જ દેષ હોય છે અથવા કક્ષાભેદ સમજ. શાસ્ત્રકારે પણ આ વસ્તુ નીચે મુજબ ફરમાવી છેઃ
एयाई मिच्छादिहिस्स मिच्छत्तपरिग्गहियाई मिच्छासुयं, एयाई चेव सम्मदिहिस्स सम्मत्तपरिग्गहियाई सम्मसुयं, कम्महा ? सम्मत्तहेउत्तणओ, जम्हा ते मिच्छदिठ्ठिया चेव समअहिं चोइयासमाणा केइ सपक्खदिट्ठीओ चयंति ।।
અર્થાત – “એ બધા ગ્રંથ, મિથ્યાષ્ટિવાળાની (બેટી) દષ્ટિ હોવાથી, એ લેક જે રીતે, એ ગ્રંથ સાર ગ્રહણ કરે છે તે મિથ્યાશ્રુતરૂપે હોવાથી, તેઓને મિથ્યાત્વરૂપે-અસરૂપે પરિણમે છે. અને એ જ મહાભારત * આર્ય સંસ્કૃતિના સ્થંભ જેવાં બીજાં જે જે દર્શને-સંપ્રદાય કે મા ભારત દેશમાં પ્રચલિત છે-વિદ્યમાન છે તે તે દર્શનમાં, જીવનવિકાસની કેવી કેવી પદ્ધતિઓ છે તેની આછી રૂપરેખા “ધર્મ વિકાસ’ના શીર્ષક નીચે આ જ વિભાગમાં આગળ આપેલ છે.
-સંપાદકJain Edચિતનીય વિચારધારા
www] [૫૫]
Page #365
--------------------------------------------------------------------------
________________
Byજ્ય ગુરુદેવ કવિલય પં. નાનાસજી મહારાજ જન્મશતાલિંદ સ્મૃતિગ્રંથ
(રાગ..
આદિ ગ્રંથ, સમ્યદષ્ટિવાળાની સમજ સમ્યક પ્રકારની હોવાથી, યથાર્થરુપે વસ્તુને પકડી શકવાથી સમ્યકકૃત રુપે પરિણમે છે. અથવા બીજા શબ્દોમાં કહીએ તે મિથ્યાષ્ટિવાળાને પણ મહાભારતાદિ ગ્રંથ સમ્યરૂપે પરિણમે છે. જે એમને એ ગ્રંથ સમ્યકcવના હેતરૂપ બને તે. એટલે જ એ ગ્રંથમાંથી–શામાંથી પ્રેરણા મેળવીને બોધ પામેલા કેટલાય શ્રેયાર્થીઓ, પિતાની મિથ્યાષ્ટિ તજી દે છે પછી એવાઓને માટે વેદ વગેરે શાસ્ત્રો પણ સમ્યકૃત બની રહે છે.” આ જ વસ્તુ અમારા પૂજ્ય ગુરુદેવે લાક્ષણિક અને રોચક શૈલીથી નીચેના પદમાં પ્રતિપાદન કરેલ છે.
(રાગ - માઢ, ઢબ – વીરા વેશ્યાના ચારી) ગુણગ્રાહક થઈએ, અનુભવ લઈએ, સુખિયા થવા સદાય. -આવી આ અવનિ વિષે, ગુણના બની ગરાગ;
અવગુણ અવગુણ ઓળખી, તેને કરીએ ત્યાગ રે.... ગુણ૦ ૧ -સદ્ગણ ને દુર્ગુણતણું, ભર્યા ઘણું ભંડાર;
ગુણગ્રાહકને ગુણ મળે છે, અવગુણીને અંગાર રે.... ગુણ૦ ૨ -જ્ઞાનીને સૌ જ્ઞાન છે, અલગ રહે અજ્ઞાન,
અજ્ઞાનીને આ અવનિમાં, ગેસું ન જડે જ્ઞાન રે... ગુણ૦ ૩ -જે દષ્ટિથી દેખીએ, તેવું ત્યાં દેખાય; સમદષ્ટિને સરખું લાગે, વાંક વિષમે જણાય રે.... ગુણ૦ ૪ -સાર – સારને શેધીએ, અડીએ નહિ અસાર; સંતશિષ્ય થઈ સુંદર બનીએ, હંસ જેવા હશિયાર રે.... ગુણ- ૫
ખરું છે કે જેવી દષ્ટિ હોય છે તેવું જ દેખાય છે. આનું પ્રસિદ્ધ દષ્ટાંત મહાભારતમાં, યુધિષ્ઠિર અને દુર્યોધનનું જગજાહેર છે. યુધિષ્ઠિરને આખી દ્વારકાનગરીમાં કયાંય કઈ દુર્જન માણસ મળે નહિ અને દુર્યોધનને ગોતવા જતાંય કયાંય સજજન માણસ મળે નહિ ! કેવો ચમત્કાર ! હકીક્તમાં, જગતમાં દુર્જન અને સજ્જન બને હોય છે–પણ જેવી દષ્ટિ પિતાની હોય તેવું દેખાય છે, અસ્તુ.
લેકેત્તર જીવન આપણે, મહામાનવ કેવા હોય, તેનું આંતરિક અને બાહ્ય જીવન કેવું ભવ્ય અને પ્રેરક હય, તે સંબંધી વિચારતા હતા–તેના અનુસંધાનમાં આત્મવિકાસના માર્ગે, સદગુરુનું કેવું અપૂર્વ સ્થાન છે તેની વિચારણા કરી અને સાથોસાથ આત્મા જેમ જેમ આગળ વધી ઉન્નતિના શિખરે પહોંચે છે, તેમ તેમ પગલે પગલે, કે ગુણવૈભવ પ્રાપ્ત કરે છે તે સમજવા માટે આપણે “ગદષ્ટિ સમુચ્ચય' તેમ જ “ગુણસ્થાન કમાનું ઉપરછલ્લી રીતે અવલોકન કર્યું. હવે આપણે મહામાનવ અને અતિમાનવના લકત્તર જીવન તરફ વળીએ. જો કે, એ દશા અને એ જીવનને સાક્ષાત્ અનુભવ થયા વગર, એનું વર્ણન કરવું કે એ સંબંધી વિચારણા કરવી એ નરી ધૃષ્ટતા જ કહેવાય–અથવા તે ગગનનગરની કલ્પના જેવું જ ગણાય. તેમ છતાં પણ એ માર્ગના અનુભવી પુરુષે પિતાની અનુભવપૂત વાણીમાં જે સંકેત મૂકી ગયા છે તેને યત્કિંચિત્ સહારે લઈ આપણે આગળ વધીએ. એક કવિએ તે એટલે સુધી કહ્યું છે –
સાધુસંગત અને શાસ્ત્રવિચારણ-વિહિત કર્મો કરે હૃદયશુદ્ધિ, સાધ્ય પામ્યા વિના નિંદતા સાધને, તે જ અજ્ઞાની છે મંદબુદ્ધિ જ્ઞાન અધિકાર વિના નહિ ઊગતું, જ્ઞાન છે સેમરસ શુદ્ધ પારે, પથ્ય પાળ્યા વિના ફૂટી તે નીકળે, શાતિ બદલે વધે છે લવાર.
[ ૫૬ ] Jain Education Hemnational
Typ] national
તવદર્શન
Page #366
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરૂદેવ કવિવય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાલિદ સ્મૃતિગ્રંથ
તેથી લકત્તર જીવન સંબંધી લખતાં, જરા ક્ષોભ થાય છે તે પણ જે કંઈ વાચન-મનન કર્યું છે તેને લિપિબદ્ધ કરવા, અવ્યકતપણે એવા પુરુષોના અનુગ્રહથી જ મારું ચિતા ઉત્સુક યુથં છે. હકીકતમાં, જે આત્મતત્વચૈતન્યતત્ત્વ ઘટઘટમાં બિરાજમાન છે તેને સર્વાગ સુંદર અને પરિપૂર્ણ માનવદેહ મંદિરમાં જ શક્ય છે. ભવાન્તરમાં દરેક જીવાત્માએ, ઉચ્ચ, મધ્યમ અને કનિષ્ટ પ્રકારના દેહ કે બેખા અસંખ્ય કે અનંતા ધારણ કર્યા છે. કારણ કે આત્મા પિતે તે શાશ્વત-અમર છે, માત્ર બહારના ખોખા બદલાય છે એ સત્શાસ્ત્રને અનુભવ બેલ છે.) એ બધા જન્મ-જન્માક્તરામાં જીવાત્માએ પિતાના વાસ્તવિક સ્વરૂપને જીવતો જાગતે અનુભવ કર્યો નથી. અનુભવ કરવાની શક્યતા મોટે ભાગે માનવદેહમાં જ રહેલી છે. તેથી એક અનુભવી સંતપુરુષે “હદયપ્રદીપ’ નામના એક લઘુગ્રંથમાં જે હકીકત રજુ કરી છે તે જોઈએ:
શ િવિપy વિજેતપુ, योऽन्तर्गतो हृदिविवेककलां व्यक्ति। यस्माद् भवान्तरगतान्यपि चेष्टितानि,
प्रादुर्भवन्त्यनुभवं तमिमं भजेथाः॥ અનુભવી પુરુષ કહે છે-ઉદબોધન કરે છે કે, હે ભાઈ, સાધક ! અન્તરમાં શાશ્વત સ્વરૂપે રહેલે જે અનુભવ શબ્દ, રૂપ, ગંધ, રસ, સ્પર્શ આદિ જડ વિષયે અને ચેતનતવને પ્રત્યક્ષ ભેદ પાડનાર વિવેકની કળાને પ્રગટ કરે છે અને જે અનુભવથી, જન્માંતરે માં જે કંઈ ગતિ, વિધિ કે ચેષ્ટાઓ કરી હોય તે બધું પ્રગટ થાય છે. (જાતિસ્મરણદ્વારા) તે તારા પિતામાં રહેલા અનુભવને તું ભજ – તેનું સેવન કર. (એ અનુભવ જ સાચી શાન્તિ આપે છે.)
અનુભવનું વિજ્ઞાન એવા અનુભવને (જે સ્વસંવેદ્ય હોવાથી) કેટલાક સાધક, બુદ્ધિથી જાણે છે, જાણવાનો પ્રયત્ન કરે છે, પરંતુ પામી શકતા નથી. કારણ કે પામી શકે તેવું સામર્થ્ય નથી હોતું. ત્યારે બીજા કેટલાક સાધકે જાણે અનુભવ થયો હોય તેવું આચરણ કરે છે, છતાં એવા આચરણના રહસ્યને તે સમજી શકતા નથી તેથી મૂળભૂત તત્ત્વથી અળગા રહે છેઃ યથાર્થ જાણીને તે પ્રમાણે જીવન જીવનારા વિરલા જ હોય છે.”
તે એ શાશ્વત અનુભવને કેવી રીતે પામી શકાય? શું એ અનુભવ પામી શકાય–મેળવી શકાય એવી વસ્તુ છે? જાણી શકાય-જોઈ શકાય એવો પદાર્થ છે? હકીકતમાં એ શું વસ્તુ છે? એ પ્રશ્ન થાય. આના ખુલાસારૂપે તત્ત્વજ્ઞ કવિશ્રી બનારસીદાસજીએ કહ્યું :
વસ્તુ વિચારત ધ્યાવતે, મન પર્વ વિસરામ;
રસ સ્વાદત સુખ ઉપજે, અનુભવ યાકે નામ, વસ્તુનું ચિંતન કરતાં – નિદિધ્યાસન કરતાં મન-બુદ્ધિ જ્યાં વિશ્રામ પામે –ઠરી જાય અને એ રસની અનુભૂતિ થતાં અતુલ સુખ ઉપજે – એનું નામ અનુભવ. આ અનુભવ શાશ્વતરૂપે આત્માની સાથે જ સંકળાયેલ છે. માટે સ્વસંવેદ્ય કહેવાય છે. એનું ગમે તેવું અને ગમે તેટલું વર્ણન કરીએ તે પણ તે અધૂરું જ – અપૂર્ણ જ રહે છે. આ જ અનુભવની રજુઆત – ગીપુરુષ શ્રી આનંદઘનજી મહાત્માએ, મૌલિક રીતે પિતાના પદોમાં કરી છે. જે પદ અનુભવી પુરુ દ્વારા સમજીએ તે જ વધારે સારી રીતે સમજી શકાય તેવા છે. એટલે અહીં તે માત્ર અંગુલિનિર્દેશરૂપે ચારેક પદેના આદિ ચરણને ઉલ્લેખ કરી જિજ્ઞાસુ વર્ગનું ધ્યાન ખેંચું છું.
- “અનુભવ, તૂ હૈ હિતુ હમારો.” - “સાધે ભાઈ, સમતા રંગ રમી જે. - “અનુભવ ! નાથકું કયું ન જગાવે !”
- “અનુભવ ! હમ તે રાવરી દાસી. ચિંતનીય વિચારધારા
[૫૭]
Page #367
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરૂદેવ કવિવય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ
આ ચારે પદોમાં, સુમતિપ્રિયાના ઉદ્ગારો છે તેથી આધ્યાત્મિક દૃષ્ટિએ સમજવા જેવા છે. એમ તે જે જે સાધકા – ભકતા કે સંતાને આત્મા સાક્ષાત્ અનુભવ થયા છે; તે તે ભકતા, પછી ભલે ગમે તે દેશમાં, ગમે તે કામમાં કે ગમે તે તિમાં ઉત્પન્ન થયા હાય – પરંતુ એની વાણીમાં એ અનુભવના પડઘા પડયા વગર રહેતા નથી. આપણે થોડા નમુના જોઈ એ ઃ
“(૧)- અનુભવી ખેડૂત”
બેલીડા ! ઊઠે ઉતાવળા થઈ, સાંતીડાને જોડા ખેતરમાં જઈ. ધરમ ને નિયમના ધારી જોડા તમે અનુભવ હળને લઈ; મોહ-માયાના ઢેફાં ભાંગા ભલા, શમનુ ખાતર છે.... બેલીડા ૧
–અમર નામની એન્ડ્રુ કાઢો (તમે) સૂરત શેઢા પર રહી;
વાંક અંતરના કાઢો વિવેકથી, ખાટનું ખાતું નહિ....બેલીડા૦ ૨ –જ્ઞાન–ધ્યાનના કણમાંઘેરા લેજો, તન-મન નાણા દઈ;
મનુષ્ય ખેતરમાં વાવેા વિવેકથી, ગુરુગમ એરણ લઈ....બેલીડા૦ ૩ –જ્ઞાનના અંકુરો ઊગ્યા ખેતરમાં (ને) ધીરપ તુંઢણી થઈ; કુડ–કપટનાં કાઢો પારેવડાં, મન રખવાળા રહી....બેલીડા ૪ –માક્ષના કણસલા પાકયા ખેતરમાં (ને) ખખર ધણીને થઈ; દાસ 'દયા' કહે એવી કરો કમાઈ (જેથી) ભવની ભાવડ ગઈ....બેલીડા ધ
“અનુભવી વણકર : સત કબીર'
ચાદર ઝીણી રામ ! ઝીણી ચાદર ઝીણી
સદા
કીની....ચાદર ૦ ૨
દીની–રામ....ગુરુ ૦
રામરસ ભીની—ચાદર ઝીણી રામ ! ૦ -અષ્ટ કમલ-દલ ચરખા ચલતાં, પંચતત્ત્વ કર પીની-રામ....પંચ. નવ-દશ માસ અણુનમે લાગા (૨) મૂરખ મેલીકીની....ચાદર ૦ ૧ –જબ મેરી ચાદર ખુનકર આઈ, ઘર ધાબીકે દીની-રામ....ઘર ૦ મશિલા પર પટક પછાડી (ર) ઘેરી કુદી જબ મેરી ચાદર ધૂપકર આઈ, ગુરુરાજા પ્રભુભક્તિ કા રંગ લાકે (૨) ઘેરી રંગત યહી ચાદર સુર–મુનિવરે આઢી, દીન દસ્તાંકે રાવ–રક ઔર વધુ એઢી (ર) નિર્માળ કભી ન કીની....ચાદર ૦ ૪ એઢ નિઃશંક શક નહિ મનમેં, ઔર કિસીના ચિન્હી-રામ....ઔર સાધુ સંગતિ-સેવા ગુરુકી (ર) લક્ષણ એઢી લીની....ચાદર ૦ ૫ -ધ્રુવ, પ્રહલાદ, વિભીષણે આદ્રી, શુકદેવે નિર્મળ કીની-રામ....શુક ૦ દાસ ‘કશ્મીરે’ ઓઢી જુગતસે (ર) જયાં કી ત્યાં ધર દીની....ચાદર
કીની... ચાદર ૦ ૩ દીની-રામ....દીન ૦
0
મતલબ કે વિવિધ ક્ષેત્રોમાં, વિવિધ જ્ઞાતિમાં જ્યાં જ્યાં જેને જેને આત્માના અનુભવ થયા છે તે તે ભકતોએ, પછી પોતાની રીતે અને પોતાની જન્મજાત ભાષામાં, પદ્યરૂપે કે ગદ્યરૂપે એનુ અવતરણ કર્યુ હાય છે. ઘાંચી, મેચી, ધોબી હિરજન વગેરે બધી કોમમાં એવા અનુભવી પુરુષો થઈ ગયા છે અને થશે. આત્માનુ જ્ઞાન-ભાન થવાના કોઈ ઈજારો નથી હાતા – માત્ર ચિત્તશુદ્ધિ કે હૃદયશુદ્ધિ થતાં જ એ અનુભવ પ્રગટે છે અને પછી વાણીરૂપે ઘાટ ઘડાય છે. કેટલાંના ઉલ્લેખ કરાય ? એક-એના વધુ નિર્દેશ કરી આપણે આગળ Jain to ૫૮ ]national
એના આકાર-પ્રકાર કે
વધીએ ઃ–
For Private Personal Use Only
તત્ત્વદર્શન any.org
Page #368
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરૂદેવ વિવ પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ
(૩)
'અનુભવી વીણાવાદક “
-મચ્છું આ વિશ્વનું સંગીત અને નાચે બધી દુનિયા; અયે આલમતણા ઉસ્તાદ, વીણા મારી મિલાવી દે.... ૧ –મલ્યાં સંગીતના સૂરમાં, સૂરજ-ગ્રહ-ચંદ્ર ને તારા; બસૂરી એક મુજ વીણા, રહી એને મિલાવી દે.... ર —ચલાવી આંગળી અણુઘડ, બધાયે તાર મેં તાડયા; તૂટેલા તારને સાંધી, વીણા મારી મિલાવી દે.... ૩ -ભરતી ને એટ સાગરના, પ્રતિદિન તાલથી ગાજે; ખસૂરી મુજ જીવન–વીણા, અયે માલિક ! મિલાવી દે.... જ -ક્રિયા ચેતન અને જડની, વિવિધ સૂર તાલબદ્ધ ભાસે; અસૂરી મુજ જીવન–વીણા રહી તેને મિલાવી દે.... પ
ચિ’તનીય વિચારધારા
44
હૃદચપ્રદીપનું માર્ગદર્શન
મૂળે આપણે મહામાનવ અને અતિમાનવના જીવન સંબંધી વિચારણા કરતા હતાઃ ત્યારે એવી દશાના જેને અનુભવ થયા છે તે કેવા હાય ! અને તે અનુભવ પણ કેવા પ્રકારના હેાય તે સમજવા માટે ‘હૃદયપ્રદીપ’ નામના લઘુગ્રંથમાંથી આપણે અનુભવ'નું અવતરણ કર્યુ, એટલે કે અનુભવ સખી વધુ ચિંતન કર્યું. આખરે તો એ અનુભવનું જ સેવન કરવા માટે આ મનુષ્ય અવતાર છે. તેથી એ જ ગ્રંથમાં એવા આત્મ-અનુભવની સિધ્ધિ કાણ કરી શકે તે જણાવતાં કહ્યું:
(૪) “અનુભવી દરજી”
( રાગ – ધીરાના ભજનની ઢબ )
અંગરખુ એક તારું રે... બનાવ્યું. બહુ જુગતિ કરી; શીવનારે દરજી ડાહ્યો રે.... ભૂલ એમાં નાવે જરી... અંગરખુ॰ -કારીગરી કેવી કીધી છે, (જેના) કે'તાં ન આવે પાર;
બારીક કામ કરેલું બહુ છે, તાણ્યા ઉપર તાર
-ટાંકો નજરે નાવે રે... ધારીને જુવા સુરતા ધરી.... અગ॰ ૧ સુંદર ઘાટ બનાવ્યા સારા, શૈાભાખની અપાર; એવું કોઈ નથી કરનાર
વાળવુ હાય તેમ વળે ખરાખર,
કળી એવી કીધી રે.... નજર સહુની રહે છે ઠરી.... અંગ॰ ૨ –કમર–પટો કોઠો ને કોણી, પૂરણ બન્યું પ્રમાણ;
ફાટે તે સધાય . સ્વભાવે, એવા સરજનહાર સુજાણ–
પરમાણું એવું કીધું રે... બેસતું આવ્યું ખરા ? ખરી.... અગ૦ ૩ -અગરૂપ અંગરખું બન્યુ (ને) પૂર્ણાં પ્રાણ પ્રકાશ; યા જુએ દરજી તણી, સીવતાં થયા નવ માસદાસ ‘રણછોડ'ને રે... પહેરાવ્યું. પ્રભુખરા રૂ ખરી.... અગ૦ ૪
For Private Personal Use Only
[ ૫૯ ]
Page #369
--------------------------------------------------------------------------
________________
bપજ્ય ગુરુદેવ કવિવર્ય પ. નાનસન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
सम्यविरक्तिर्ननु यस्य चित्ते, सम्यग्गुरुय॑स्य च तत्त्ववेत्ता। सदाऽनुभूत्या दृढनिश्चयो य
स्तस्यैव सिध्धिन हि चापरस्य ॥ જે સાધકના હદયમાં સાચો વૈરાગ્ય (સમ્યવિરક્તિ) હોય, જેને તત્વજ્ઞ એવા સાચા સદ્દગુરુનું અવલંબન મળ્યું હોય અને હમેશની પ્રતીતિથી જેને નિશ્ચય એટલે કે નિર્ધાર મજબૂત બન્યું હોય તેને જ આત્મઅનુભવની સિદ્ધિ પ્રાપ્ત થાય છે. બીજા કેઈને એ અનુભવ પ્રાપ્ત થતું નથી. સાચે વૈરાગ્ય, સદ્દગુરુની પ્રાપ્તિ અને ત્રીજી અંતરની દઢ પ્રતીતિ–આ ત્રણ સાધને જ માનવજીવનને ઉત્કર્ષ કરવા માટે તેમ જ આત્મશક્તિને અનુભવ કરવા માટે ઉપકારક બની રહે છે. આ ત્રણે સાધન-(વૈરાગ્ય, સદ્દગુરુ અને પ્રતીતિ)-ની આપણે ઓછાવત્તા પ્રમાણમાં આગળ વિચારણા કરી છે તેથી હવે આપણે મૂળ વિષયને દોર પકડીએ.
અત્યાર સુધી આપણે અલ્પમાનવ અને માનવના જીવનના ઉચ્ચ, મધ્યમ અને કનિષ્ટ પ્રકારના રતરની વિવિધ તારતમ્યવાળી વિચારણા કરી અને તેમાં આપણે જોયું કે અપમાનવના જીવનનું સંચાલકબળ અવ્યક્તપણે તેમ જ અવશપણે જીવનશક્તિ એટલે કે પ્રાણતત્વ હોય છે. પરંતુ અપમાનવથી આગળ વધતાં જ્યારે માનવજીવનની શરૂઆત થાય છે ત્યારે એનું પ્રેરક તત્ત્વ-વિચારશક્તિ બની રહે છે એ પણ આપણે આગળ જોઈ ગયા. જેમ જેમ માનવ પિતાના પ્રત્યેક પ્રસંગોમાં વિચારશક્તિને ઉપયોગ કરતે રહે છે તેમ તેમ એની કક્ષા (ભૂમિકા) બદલતી જાય છે.
વિચારશક્તિનું વિવેકબુદ્ધિમાં પરિણમન એટલે કે તેની વિચારશકિત એ પછી વિવેકબુદ્ધિરૂપે પરિણમતી હોય છે. આ વિવેકશકિત જ્યારે જીવનમાં મોખરે રહીને કામ કરતી હોય છે ત્યારે એ જાતના ખમીરવાળે માનવ, મરદાનગીવાળો, સજજન અને આર્ય બની રહે છે, ત્યારે તે મહામાનવની ભૂમિકાવાળ ખરે માનવ-ભાવમાનવ બનેલું હોય છે. એટલે કે પિતાને જે ચગ્ય લાગે તેને સ્વીકારવા માટે પરિગ્રહ, પ્રાણ અને પ્રતિષ્ઠાને પણ હસતે મે ભેગ આપવાની તેની તૈયારી હોય છે અને એના જીવનના સંચાલક તત્વ તરીકે પછી એવા માનવીમાં ‘જીવષ્ટિ કમેક્રમે વિકાસ પામતી હોય છે. આપણે “ગદષ્ટિસમુચ્ચયની આઠ દષ્ટિઓનું અવેલેકન કરી ગયા, તે પૈકી છેલ્લી ચાર દષ્ટિએ (સ્થિરા, કાન્તા, પ્રભા અને પરા) એ મહામાનવના ઉત્તરેત્તર વિકસતા જીવનનું પ્રમાણપત્ર આપે છે. એવા મહામાનવને પ્રધાનગુણ દિવ્યતા છે. એટલે કે જીવનના જે જે ક્ષેત્રોમાં એને સ્પર્શ થાય છે ત્યાં ત્યાં તેને આકાર – પ્રકાર અને ઘાટ બદલીને પછી દિવ્યકેટિન બની રહે છે. આ દષ્ટિએ પહોંચેલે મહામાનવ હવે લ પદાર્થો કે બાયજીવન કરતાં સુક્ષમતત્ત્વ અને આંતરિક જીવનમાં વધારે રસ - આનંદ આત્માભિમુખ થયેલ હોવાથી, વિરાટ વિશ્વમાં જે કંઈ બનતું હોય છે, જે કંઈ દેખાતું હોય છે તેના મૂળ કારણને – ઉપાદાન –ને સમજી લઈ પરમઆનંદને તે ભકતા બને છે. એવા મહામાનવને જગત કેવું દેખાય છે તેની રજુઆત કવિશ્રી બોટાદકરે પિતાની સૌંદર્ય લક્ષી દષ્ટિથી નીચે મુજબ કરેલ છે.
એ દૃષ્ટિ આ જગ સલમાં, પૂણે સૌદર્ય જોતી, ને મીઠી કે કુદરત તણી, લાણ સર્વત્ર લેતી; વ્યકિતમાત્રે વસી વિમળતા, એકતા એ નિહાળે,
જ પેલો જગ-વિષયને, ભેદ ના કાંઇ ભાળે. એવા મહામાનવે આત્મ-સંતુષ્ટ હોવાથી સદાય પ્રસન્ન અને આનંદમય રહેતા હોય છે. જીવનસંગ્રામના તમામ કેયડા, એવા પુરુષે સુસંવાદિતપણે ઉકેલતા હોય છે. એવાને ખરેખર, જીવનનું સાચું મૂલ્યાંકન સમજાયું છે....હકીક્તમાં, જગતના જીવમાં-બહિર્મુખી એમાં) રાગદ્વેષ, માન-અપમાન, હર્ષ-શેક, વિષાદ-ઘેલછા વગેરે
તવદર્શન
[૬૦]
Page #370
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરુદેવ કવિવ` પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ
*ઢો તેા ભર્યાં જ પડયા હેાય છે અને તેથી તેઓ પોતાની એ અપૂર્ણતાથીજ દુ:ખી થતાં હાય છે ત્યારે મહામાનવને, ઈન્દ્રિય અને વિષયજન્ય સુખા કરતાં અતીન્દ્રિય સુખને-આત્માના સહજ સુખનો અનુભવ થતા હાવાથી, બહારના સુખ-સ્થૂલ સુખ–ભગ પ્રત્યે તેઓને આકર્ષણ થતું હતું નથી. તેથી જ “હ્રદયપ્રદીપ’માં કહી છે તેવી મહામાનવાની દશા હાય છે. જેમકે:
तावत् सुखेच्छा विषयादिभोगे, यावन् मनः स्वास्थ्य सुखं न वेत्ति । लब्धे मनः स्वास्थ्यसुखैकलेशे, त्रैलोक्यराज्येऽपि न तस्य वाञ्चछा ॥
“જ્યાં સુધી મન એટલે કે અંતઃકરણ, સ્વસ્થદશાના સુખને વેદતું નથી જાણતું નથી ત્યાં સુધી જ મનને, વિષયાના ભાગમાં સુખની અભિલાષા જાગે છે; પરંતુ જ્યારે મન, સ્વસ્થદશાના સુખના એક લેશમાત્ર (અંશમાત્ર) અનુભવ કરે છે ત્યારે તેને એવી તૃપ્તિ એવા અનુભવ થાય છે કે, ત્રણ લેાકના સુખ-ઉપભોગ પ્રાપ્ત થઈ શકે એવુ રાજ્ય મળે, તો પણ તેને ભોગવી લેવાની એવા મહામાનવાને સ્પૃહા કે ઈચ્છા થતી નથી.”—આવી સ્વસ્થદશા, એવા મહામાનવા સતત અનુભવતા હાય છે : સ્વસ્થદશાની એ બલિહારી છે! વ્યવહારની ભાષામાં આપણે સ્વસ્થદશાને અર્થ માત્ર શારીરિક આરોગ્ય સમજીએ છીએ, પરંતુ આધ્યાત્મિક જગતમાં, સ્વસ્થદશા એટલે સર્વેસર્વા વ્યુત્પત્તિથી એને અ વિચારીએ તો ‘સ્મન તિતિ તિ સ્વસ્થઃ' એટલે કે આત્માને વિષે–(પાતામાં જ)– પોતાની સ્થિતિ અનુભવે તે સ્વસ્થ કહેવાય. આવી સ્વસ્થદશાને પામેલા મહાસાકાએ, યમ-નિયમ'ની યથાર્થ સાધનાથી તેમ જ સતોષ, પ્રેમ, ઉદારતા, સહિષ્ણુતા વગેરે ગુણા કેળવીને પોતાના અંતઃકરણને તૈયાર કરેલ હોય છે. મન, બુદ્ધિ, ચિત્ત, પ્રાણ અને સમગ્ર વ્યકિતત્વ (અહંકાર) એ જ અંતઃકરણ. બીજા શબ્દોમાં એને જ આધાર કહેવામાં આવે છે. એવા આધાર સંપૂર્ણપણે તૈયાર થયા હાય ત્યારે એની દ્વારા જ આત્મ-ગુણની અભિવ્યકિત થાય છે. આત્માના સહજ ગુણા સત્તચિત્+ાતંર્ કે જ્ઞાન, વર્ઝન, ચારિત્ર જ્યારે સાધકના જીવનમાં પ્રગટ થાય છે ત્યારે તેના દિવ્ય મુખારવિન્દ્ર પર લેાકેાત્તર પ્રસન્નતા તરવરતી હોય છે.
ચિતપ્રસન્નતા કે આત્માના પ્રસાદનુણ
આ પ્રસન્નતા કે આત્માના પ્રસાદ, જે અંતઃકરણ એટલે આધાર શુદ્ધ કે પરિપૂર્ણ ન હાય તો મન, બુદ્ધિ, ચિત્ત કે પ્રાણમાં પ્રગટી શકતા નથી. અર્થાત્ યાં સુધી મન ચંચળ–અસ્થિર હોય છે જ્યાં સુધી બુદ્ધિ રાગ-દ્વેષથી ખરડાયેલ હાય છે ત્યાં સુધી, આત્માનો પ્રસાદનુણ ઝીલવાની એ સાધનામાં ક્ષમતા કે સામર્થ્ય નથી હોતું. તેથી જ શ્રી ભગવદ્ ગીતામાં કહ્યું છે :
—
ચિંતનીય વિચારધારા
-
રાગ-દ્વેષના સંસ્કારોથી મુકત અને સ્વાધીન એવી ઈન્દ્રિયા વડે વિષયાનુ સેવન કરતા એવા યોગી (વધેયાત્મા) નિજગુણુના (આત્મગુણના) પ્રસાદને પામે છે-મેળવે છે. અર્થાત્ ચિત્તની પ્રસન્નતા નીપજાવે છે :
Jain Education Internationa
रागद्वेषवियुक्तैस्तु विषयानिन्द्रियैश्चरन् । आत्मवश्यैर्विधेयात्मा प्रसादमधिगच्छति ॥ ૨૨૬૪
प्रसादे सर्वदुःखानां, हानिरस्योपजायते । प्रसन्नचेतसो ह्याशु बुध्धिः पर्यवतिष्ठते ॥ ૨/૫
એવી પ્રસન્નતાથી સર્વ પ્રકારના દુઃખાના છેદ ઊડી જાય છે, અર્થાત્ દુઃખ નાશ પામે છે. એટલુ જ નહિ પરંતુ એવા પ્રસન્ન ચિત્તવાળાની બુદ્ધિ તત્કાળ નિષ્ઠાસંપન્ન બને છે એટલે કે તે સ્થિતપ્રજ્ઞ બની રહે છે.
આ ચિત્તપ્રસન્નતાની વાત આપણે આગળ જોઈ ગયા છીએ. ટૂંકામાં, ચિત્તની પ્રસન્નતા એ જ પૂજન, જુએ ૩૩ મે પાતે-‘જ્ઞાનસ્ય મન્તે’
[૬૧]
irfeltbrary.org
Page #371
--------------------------------------------------------------------------
________________
પૂષ્ય ગુરુદેવ કવિવઢ પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
અર્ચન કે અનુષ્ઠાન માત્રનું એક માત્ર ફળ છે. તેથી જ મહાત્મા આનંદઘનજીએ પ્રથમ તીર્થકરના રતવનમાં પડકાર ફેંકતા કહ્યું:
ચિત્તપ્રસનને રે પૂજનલ કહ્યું છે. પૂજા અખંડિત એક કપટ રહિત થઈને આતમ અર્પીએ રે, “આનંદઘન પદ લેહ.
ઋષભ જીનેશ્વર પ્રીતમ માહરોટ જ્ઞાન, ભકિત, કર્મ-ક્રિયાયોગ, જપ, તપ કે ધ્યાનમાં એ બધાનું અંતિમ પ્રજનું એક માત્ર ચિત્તપ્રસનનતા જ છે. ગમે તે માર્ગનું તમે આરાધન કે ઉપાસના કરતા હો-પણ એના પરિણામે જે ચિત્તની પ્રસનતા ન નીપજે તો એ અનુષ્ઠાન કે આરાધના બરાબર નથી. “ચિત્તપ્રસન્નતાનું મહત્વ સમજાવતાં “હૃદયપ્રદીપ’માં અનુભવી પુરુષે જે ઉદ્દગાર કાઢયા છે તે ખરેખર મનનીય છે. તેઓ કહે છે :
याः सिध्धयोऽष्टावपि दुर्लभा ये रसायनं चाञ्जनधातुवादाः। ध्यानानि मंत्राश्च समाधियोगा,
चित्ते प्रसन्ने विषवद् भवन्ति ॥ અણિમા, લધિમા, ગરિમા, વગેરે દુર્લભમાં દુર્લભ એવી જે આઠ સિદ્ધિઓ: રસાયણ, અંજન, ધાતુવાદ વગેરે કષ્ટસાધ્ય પ્રયોગ અને ધ્યાન, મંત્ર-તંત્ર આદિ માનસિક પ્રાગે ગમે તેવા અદ્દભુત-આશ્ચર્યકારક હોવા છતાં, એ બધીય ચમત્કારી વસ્તુઓ, એકમાત્ર ચિત્તની પ્રસન્નતા થવાથી ઝેર જેવી બની રહે છે. અર્થાત્ ચિત્તની પ્રસન્નતા થયે, એ બધા પ્રયાસે, એની પાસે સામાન્ય અને તુચ્છ લાગે છે.
મતલબ કે, ચિત્તની પ્રસન્નતાને આધ્યાત્મિક લાભ તે અલૌકિક અને અદ્વિતીય હોય છે. પરંતુ આરોગ્યની દષ્ટિએ, તેમ જ નવ નવ ઉમેષવાળી બુધ્ધિની પ્રતિભામાં પણ “સ્વસ્થચિત્ત” કે “પ્રસન્નચિત્તનું વિશેષ પ્રકારે મહત્ત્વ છે. તેથી જ કહ્યું છે :
चित्तायत्तं धातुबन्धं शरीरं, नष्टेचित्ते धातवो यान्ति नाशम् । तस्मात् चित्रं सर्वदा रक्षणीयं,
स्वस्थे चित्ते बुध्धयः सम्भवन्ति ॥ આઠે ધાતુથી બંધાયેલ (સુગ્રથિત થયેલ) શરીર ‘ચિત્તના આધારે ટકી રહેલ છે. ચિત્ત-દદય જે ભાંગી પડે- હતાશ થઈ જાય તે ધાતુઓ વેર-વિખેર બની જાય – નાશ પામે. માટે ચિત્તની પ્રસન્નતા હંમેશા બની રહેવી જોઈએ. અર્થાત ચિત્તનું એ રીતે રક્ષણ કરવું જોઈએ. ચિત્ત જે સ્વસ્થ એટલે નિરાકુળ હોય તે સદ્બુદ્ધિના પ્રવાહો ઊમટે છે- બુદ્ધિ ખીલી ઊઠે છે.
મહામાનવેની અને ખી જીવનસાધના લકત્તર પુરુષ-મહામાનની સાધનાને આ પાયે છે. એના જીવનમાં ઉપર કહી તેવી ચિપ્રસન્નતા ઓતપ્રોત હોવાથી જગતના કેઈ બનાવે, વિક્ષેપે કે અંતરાયે તેઓને સ્પશી શકતા નથી. તેમ છતાં પણ તેઓ નિષ્કારણું કરુણામૂર્તિ હોવાથી, નિરપેક્ષભાવે જગતની તાવિક સેવા કરતા હોય છે. પક્ષ કે પ્રત્યક્ષ પરિસ્થિતિ એમને મન સમાન હોય છે. એવા પુરુષની દિવ્યસાધના માટે “હૃદયપ્રદીપ’નું એક તેજ કિરણ નીચે મુજબ પ્રકાશ ફેંકે છે –
ये निःस्पृहास्त्यक्त समस्तरागा: तत्त्वैकनिष्ठा गलिताभिमानाः। संतोषपोषैकविलीनवांछाः ते साधयन्ति स्वमनो न लोकम् ॥
[૬૨]
[62] Memational
તરવદન
Page #372
--------------------------------------------------------------------------
________________
પૂણ્ય ગુરુદેવ કવિય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
જેના હૃદયમાં કઈ જાતની પૃહા કે લાલસા નથી, જે તમામ પ્રકારના રાગ અથવા આસકિતથી મુકત છે; જેના અંતરમાં પરમ તત્વની જ એક નિષ્ઠા છે; જેણે અભિમાનને સર્વથા ઓગાળી નાખેલ છે, એટલે કે જેઓ શુદ્ધ આત્મ – તાવને આધારવાળા છે; જેઓએ સંતેષરૂપી અમૃત – પિષણથી બધા પ્રકારની ઈચ્છાને લય કરેલ છે તેવા મહામાન, પિતાના અન્તસ્તત્વને સાધે છે. એટલે કે પિતાના મન, બુદ્ધિ, ચિત્ત, પ્રાણ વગેરે કરણને વ્યાપકરૂપે વિકાસ કરે છે, પરંતુ જગતને રંજન કરવાની તેમ જ બાહ્ય પ્રતિષ્ઠા મેળવવાની પ્રવૃત્તિઓ તેઓ કરતા નથી. ટૂંકામાં, એવા મહામાનવોના અંતઃકરણ દ્વારા, જગતની તાત્ત્વિક સેવા આપોઆપ થયા કરતી હોય છે.
આ પ્રકારે મહામાનવ – મહાપુરુષ કે મહાત્માઓની જીવનયાત્રા ઉત્તરોત્તર વિકસિત બની રહે છે. શાસ્ત્રીય પરિભાષામાં એવા કમિક વિકાસનું સુંદર અને યાચિત વર્ણન થયેલું છે, એટલે એનો અભ્યાસ કરનાર જિજ્ઞાસુ સાધક, અનુશીલન કરીને એવા વિકાસ કમને ‘તાળે” જરૂર મેળવી શકે. અહીં તે સામાન્ય માણસ પણ સાદી ભાષામાં સમજી થકે એ રીતે આપણે વિચારીએ છીએ.
એવા મહામાનવોના જીવનમાં કેવા કેવા ગુણને વિકાસ થયે હોય છે અને તેઓની આંતરિક દશા કેવા પ્રકારની હોય છે તેનું વર્ણન એક ભકત-કવિની ભાષામાં જોઈએ :
સંત ભવસાગરે દીપદાંડી સમા, જીવનના તણું ધ્રુવ તારાસંત ચેતનભર્યા તીર્થક્ષેત્રે મહા, પુલ તે પાર ઉતારનારા; સંત સહકાર સમ નમ્ર નીચા વળી, મધુર અમૃતફળ આપનારાસંત સાનંદ નિજ સ્વરૂપમાં ઊડતા, દિવ્યજયોતિ તણું તે ગભારા.
આત્મામાં રમણ જેનું અહોનિશ તે, બાહ્ય લાભાય ના કેઈ કાળેબહિર આશ્ચર્ય પાર્થિવ તે ના જુએ, દિવ્ય આશ્ચર્ય તે હૃદય ભાળે; વિષયની પ્રાપ્તિ તે રાત યોગી તણી જાગતે નિત્ય તેમાં જ ભેગીસ્વરૂપનું જ્ઞાન તે રાત સહુ ભૂતની, જાગતે નિત્ય તેમાં જ યોગી.
વિપદ વિદારવા યત્ન ઈચ્છા નહિ, હર્ષ થાત નહિ સંપત્તિમાંછેડવું, જોડવું, તેડવું, બળવું, ના રહ્યું કાંઈ જેની વૃત્તિમાં સહજ આવી મળે ભેગવે પ્રેમથી, આમ આનંદમાં મસ્તી જેનીધન્ય સ્થિતપ્રજ્ઞ તે જ્ઞાની- બ્રહ્મજ્ઞ તે, જીવનમુક્તિ થઈ જાણ તેની.
વજથી ચે કઠણ પ્રાપ્ત કર્તવ્યમાં, પુષ્પથી યે કુણું ભાવનામાંવિપદમાં વૈર્ય ને ઉન્નતિમાં ક્ષમા, સર્વમાં દૃષ્ટિ સમ તે મહાત્મા; મેરાના શિખર ડગતા નથી વાયુથી, તેમ ડગતા નથી સંત ભેગેકામના નામના શું કરે તેમને જે સદા જાગતા આત્માગે.
અતિમાનવને જીવનવિકાસ આવા મહામાન, પછી અતિમાનવ એટલે કે તીર્થકર અથવા અરિહંત કે કેવળી ભગવાન કેવી રીતે બની શકે છે? અર્થાત્ એવા સત્પરુષોને જીવનપ્રવાહ કઈ રીતે વહેતો હોય છે તેનું સ્પષ્ટ અને ક્રમબદ્ધ વર્ણન ભગવાન મહાવીરની વાણીમાં નીચે મુજબ છે –
जया जीवमजीवे य, दोवि एए वियाणइ । तया गई बहुविहं, सव्वजीवाण जाणइ॥
ચિંતનીય વિચારધારા
www.jainerforary.org
Page #373
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરુદેવ કવિવય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ
એવા લાકોત્તર પુરુષો, જીવ અને અજીવના સ્વરૂપને યથાતથ્ય જાણે છે અને તેથી જીવાની વિવિધ પ્રકારની ગતિ-વિધિને પણ જાણે છે.
~~ ગયા ગર્ વવિઠું, સવ્વનીયાળ નાળનૢ |
तया पुण्णंच पाच, बंधं मुक्खं च जाणइ ।
તેઓ જીવાની ગતિ વિધિને જાણતા હાવાથી, તેના કારણભૂત પુણ્ય અને પાપની રચનાને પણ જાણે છે; એટલું જ નહિ પણ જીવને ખધન કેવી રીતે થાય છે અને બંધનથી મુકત કેમ થવાય તે પણ જાણે છે. जया पुण्णं च पावं च बंधं मुक्खं च जाणइ । तया निविंदए, भोए जे दिव्वे जे य माणुसे ॥
પુણ્ય પાપ અને બંધ-મેાક્ષના સ્વરૂપને જાણનારા એવા તે પુરુષો; પછી પુણ્ય અને પાપના ફળ સ્વરૂપે, દિવ્ય પ્રકારના કે માનવીય ભાગાને, સમ્યક્ જ્ઞાનથી નિઃસાર જાણીને વેદી લે છે. અર્થાત્ ભાગોથી નિવૃત્ત થાય છે. — ગયા નિશ્ર્વિત્તુ મો, ને ટ્વેિ ને ય માજીસે ।
तया चयइ संजोगं, सम्भिन्तरं बाहिरं ॥
એવા સમુધ્ધ મહાપુરુષો જ્યારે ભાગથી નિવૃત્ત થાય છે ત્યારે તે, આંતરિક તેમ જ બાહ્ય સંયોગનેસબંધના લક્ષ્યપૂર્વક ત્યાગ કરે છે, એટલે કે પૂર્ણ સ્વસ્થ બને છે.
એવા સાધક, બાહ્ય અમાં મુંડ થઈને નિશ્ચિંત
-
— ગયા વર્ સંબોળ, સમ્મિતઃ વાદઃ ।
तया मुंडे भवित्ताणं पव्वइए अणगारियं ॥
અને આંર્તારક સયોગ–સંગ–ને મન, વચન અને કથી તરે છે, ત્યારે ખરા થઈને અણગારપણું—ત્યાગીદશા સ્વીકારે છે. — ગયા મુંકે મવિત્તાળ, પલ્લવુ અરિયા तया संवरमुक्किहं, धम्मं फासे अणुत्तरं ॥
ક્રમેક્રમે આગળ વધતા એવા ઉત્તમ સાધક–મહામાનવ નિશ્ચિંત એવી ત્યાગદશા સ્વીકારે છે ત્યારે તે ઉત્કૃષ્ટ અને અનુત્તર એવા સંવધર્મને સ્પર્શે છે એટલે કે પોતાના આત્માને સવવત કરે છે. અર્થાત્ આશ્રવને (કર્મરૂપી રજને) સ્પર્શવા દેતા નથી.
અને એ રીતે શુદ્ધ આત્મા પોતાના જ્ઞાન અને
[૪]
ઉત્કૃષ્ટ અને અનુત્તર એવા સંવધને પામેલા સાધક-મહામુનિ, પછી અજ્ઞાનદશાથી મલીન થયેલ ક રૂપી રજ જે આત્માને વળગેલી હોય છે તેને ખંખેરી નાખે છે—આત્માથી અલગ કરે છે.
जया धुणइ कम्मरयं, अबोहि कलुसकडं ।
तया सव्वत्तगं नाणं, दंसणं चाभिगच्छ ॥
जया संवरमुकिहं, धम्मं फासे अणुत्तरं । तया धुणइ कम्मरयं, अवोहि कलु संकडं ॥
થયેલ આત્મા પછી ઉત્કૃષ્ટ પ્રકારની જ્ઞાનચેતના અને દર્શનચેતના પામે છે અર્થાત્ દર્શનગુણને અવિકલપણું-પૂર્ણરૂપે પ્રગટ કરે છે. પોતે એ રીતે કૃતકૃત્ય-ધન્ય બને છે. • जया सव्वत्तगं नाणं, दंसणं चाभिगच्छइ ।
तया लोगमलोगं च जिणो जाणइ केवली ॥
એવા મહાત્મા—અતિમાનવ, જ્ઞાનચેતના અને દર્શનચેતનાથી લોક તેમ જ અલાકને સમગ્રરૂપે અને સંપૂર્ણભાવે જાણનાર અને દેખનાર જિનપ્રભુ-કેવળી બને છે.
*
X
તત્ત્વદર્શન www.janelibrary.org
Page #374
--------------------------------------------------------------------------
________________
૫. નાનસ કેજી મહારાજ જન્મશતાહિદ
આમ શાસદૃષ્ટિએ, અહ-જિન કે કેવળી એ જ ભગવાનરૂપે અતિમાનવ ગણાય. એટલે કે સદેહે એવા મુનિjનું શાસન, વ્યક્ત કે અવ્યક્તરૂપે આખા જગત ઉપર ચાલતું હોય છે. પ્રગટરૂપે કે અપ્રગટરૂપે એવા તીર્થકરોની શક્તિઓ, જગતના અણુએ અણુમાં સંચાલકબળરૂપે કામ કરતી રહે છેઃ તેથી જ્યાં જ્યાં જે જે વ્યક્તિમાં કઈ અસાધારણ કે અલૌકિક શક્તિ દેખાય, ત્યાં ત્યાં એ અતિમાન કે તીર્થકરોની જ કઈ ને કઈ વિભૂતિને આવિષ્કાર છે એમ સમજવું અસ્તુ...
અહીં આપણે “અતિમાનવના અધિકાર પરત્વે વિનમ્રભાવે મૌન રહીએ તે જ વધારે ઉચિત ગણાશે. કારણ કે મન, વાણી અને બુદ્ધિથી પર, એવા એ અતિમાનવ કે તીર્થકરના સ્વરૂપને વર્ણવી કેવી રીતે શકાય? તેથી જ શ્રીમદ્ રાજચંદ્રજીએ નીચે મુજબ અનુભવના ઉદ્ગાર કાઢયા છે -
જે પદ શ્રી સર્વરે દીઠું જ્ઞાનમાં,
કહી શક્યા નહિ પણ તે શ્રી ભગવાન જો; તેહ સ્વરૂપને અન્યવાણું તે શું કહે છે? અનુભવ ગેચર રહ્યું તે જ્ઞાન જે.
–શ્રીમદ્ રાજચંદ્ર - તાત્વિક વિચારણું ચિંતનીય વિચારધારામાં તાવિક દષ્ટિએ માનવજીવન, છેક નીચેથી માંડીને કેડ ઉપરની ભૂમિકા સુધી કેવી રીતે આગળ વધી શકે, તેના ક્રમિક વિકાસનું ! અનુશીલન કરવાથી, તેમ જ પૂજય ગુરુદેવના વર્ષો સુધીના સાનિધ્યથી મારામાં જે સંસ્કારોનું સિંચન થયેલ તેનું જ મેં મારી ભાષામાં અવતરણ કરેલ છે.
માનવતાને પાયામાં રાખીને, આત્મલક્ષી વિકાસ કેમ થઈ શકે તે સમજવા માટે, ભૂતકાળમાં અનેક સંત-મહાપુરુષોએ પિતાનું માર્ગદર્શન આપેલ છે તે પૈકી શ્રી સિદ્ધષિ મહામુનિએ “ઉપમિતિ ભવપ્રપંચકથા ' એ નામથી સંસ્કૃત ભાષામાં એક મહાગ્રંથની રચના કરી છે. તેમાં કથાગ દ્વારા “તત્વદર્શન’ની એવી સુંદર છણાવટ કરી છે કે જેઓ આધ્યાત્મિક માર્ગના જિજ્ઞાસુ હોય તેને પરમ સંતોષ થાય. સંસ્કૃત ભાષાને જેને બોધ હોય તેને તે એ ગ્રંથ ભવગ મટાડવા માટે પરમ ઔષધરૂપે જરૂર પરિણમે. તેને ગુજરાતી ભાષામાં પણ ત્રણ ભાગમાં અનુવાદ થયો છે- હકીકતમાં, એ ગ્રંથમાં, જીવમાત્રને પિતાના ભવાન્તરને બરાબર ખ્યાલ આવી જાય એ રીતે, આત્માના આંતરિક દુમને તેમ જ સહાયક મિત્રને, ઉપમા દ્વારા એવી રીતે સમજાવેલ છે કે વાંચનાર જે સહૃદયી હેય તે તેને એમ જ લાગે કે આ બધું મને જ લાગુ પડે છે.
સંક્ષેપમાં, સમગ્ર ભારતમાં, જે જે અનુભવી પુરુ થઈ ગયા તેમજ જે જે દર્શનશાસ્ત્ર વિદ્યમાન છે તે બધાને પ્રધાનસૂર, અવિનાશી એવા આત્મતત્વને જીવનમાં પ્રગટ કરવાનું છે. એ તે બધા સ્વીકારે એવી બિના છે. પરિભાષાને અંચળે ઉતારી નાખીને જે જિજ્ઞાસુવા ઊડે ઉતરે તે કેઇની સાથે વિરોધ કે વિતંડાવાદ
ને સંભવ જ ન રહે. સદ્દભાગ્યે ભગવાન મહાવીરે વિચારની પદ્ધતિમાં સ્યાદવાદ શૈલીનું જે પ્રદાન કર્યું છે તેને જિજ્ઞાસુવર્ગ જે ભાવથી ઉપયોગ કરે તે “મારું એ સાચું અને બીજા બધા બેટા” એવા અભિનિવેશ (આગ્રહ) વાળું વલણ રહેવા જ ન પામે. આપણે ઈચ્છીએ કે એવા “સમન્વયવાદને સૂર્યોદય વહેલામાં વહેલે ઉદયમાં આવે! અને તે જ જગતમાં સુલેહ, શાન્તિ અને આનંદ ઉભરાશે.
પરંતુ આ કાર્ય તો મહાન ધુરંધર એવા પ્રાણ પુરુષનું છે. મારા જે સામાન્ય અભ્યાસી આવા વિષયમાં બીજું શું કહી શકે ?
હા, સત્ શાસ્ત્રકારે તેમજ અનુભવી પુરુષે નિઃશંકપણે એમ કહે છે કે, કોઈ પણ જાતનું અનુષ્ઠાન કરીને કે સાધના કરીને જીવાત્મા, જે સહજ ગુગુ રિાનં અથવા જ્ઞાનચેતના, દર્શનચેતના ક્રિયાત્મક સ્વરૂપે તેમ જ ચિંતનીય વિચારધારા
[૬૫]
Page #375
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરૂદેવ કવિવય પં. નાનસન્ટેજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ
અવિકલરૂપે જરૂર પ્રગટે અને ત્યાં જ સર્વોત્કૃષ્ટ સુખ-શાંતિ અને આનંદ સહજભાવે રહેલ છે. આ સ્થિતિમાં પછી વ્યક્તિગત કે સામાજિક કઈ પણ જાતને વિસંવાદ ઉભે થવાને સંભવ જ ન રહે. સમસ્ત માનવ-સમાજ ત્યાં એક ક્ષેત્રાવગાહી બની રહે. પછી એમાં જૈન, વૈષ્ણવ, હિન્દુ, ઈલામ, ખ્રિસ્તી કે કઈ પણ હોય ત્યાં માત્ર વિશ્વબંધુત્વની જ ભાવના મોખરે રહેશે.
મતલબ કે, જૈન પરિભાષામાં જેને વીતરાગ દશા કહે છે તેને જ ભગવદ્ ગીતાની ભાષામાં બ્રાહ્મી દશા કહે છે. એમ દરેક ધર્મ-પંથ કે દર્શનમાં આવી સ્થિતિને સમજાવનારા પારિભાષિક શબ્દ જરૂર હોય છે. કારણ કે ગુજરાWઃ મતિ જ્ઞામવ ર જીવમાત્રનું પરમ વિરામસ્થાન એ એક પરમાત્મા જ છે એટલે એવી પરમદશા કે સ્થિતિ વિશેષમાં જ, આત્માને સહજ ગુણપ્રસાદ કે પ્રસન્નતા પ્રગટે છે. આ મુદ્દો આપણે “ચિં. વિ. ધારામાં માં જોઈ ગયા છીએ.
“Triાવિયુવતંરતુ............ સામયિતિ ” ભ. ગી. ૨/૪
“સારે સર્વધુણાના. quપર્યવતિgતે” . ગી. ૨૬૫ એ આત્મપ્રસાદ કે ચિત્તપ્રસન્નતા માટે અત્યારે જ એ પાનું ખોલી તેને ભાવ સમજી લો અને પછી ભગવાન મહાવીરની વાણીમાં પણ એ રહસ્ય કેવું પ્રગટી રહ્યું છે તે નીચે મુજબ જુઓઃ
अप्पा खलु सययं रक्खिअन्यो, सब्विन्दिएहिं सुसमाहिएहिं અર્થાત્ સુસમાહિત ઈન્દ્રિવડે એટલે કે રાગ-દ્વેષ રહિત ઈન્દ્રિયવડે આત્માનું સતત રક્ષણ કરવું જોઈએ. એવી રીતે રક્ષાએલ આત્મા; શાશ્વત સુખ-પરમ આનંદને પામે છે.
ભગવાન મહાવીરને સંદેશ ઉપર કહ્યો તે આત્મપ્રસાદ કે ચિત્તપ્રસન્નતા પ્રાપ્ત કરવા માટે, ભગવાન મહાવીરે ઉત્તરાધ્યયન સૂત્રના બત્રીસમાં અધ્યયનમાં ઈન્દ્રિયે અને તેના વિષયનું તાવિક રીતે વિશ્લેષણ કરેલ છે તે જોઈએ
कामाणुगिधिष्पभवं खु दुक्खं, सव्वस्स लोगस्स सदेवगस्स। जे काइयं माणसियं च किंचि, तस्सन्तगं गच्छड़ वीयरागो॥
શ્રી ઉદાધ્યયને સૂત્ર, અદયયન ૩૨ ગાથા-૧૯
દેવલેકમાં તેમ જ મનુસ્યલેકમાં, શારીરિક અને માનસિક જે દુ:ખે છે ભગવે છે તેનું મૂળ-ઉત્પત્તિ કારણ વિષયે પ્રત્યેની આસકિત કે લેલુપતા છેઃ પરંતુ સમજપૂર્વક જે સાધક વીતરાગી બને છે એટલે કે અનાસકત થાય છે તેને કેઈ પણ જાતનું દુઃખ રહેતું નથી; અર્થાત્ એ સાધક દ:ખને અંત લાવે છે.”
जे इन्दियाणं विसया मणुन्ना, न तेसु भावं निसिरे कयाइ। न यामणुन्नेसु मणं पि कुजा,
समाहिकामे समणे तवस्सी॥ -“જે સાધક અનાસકિત કેળવવા માટે, મનને ગમતા (મા) વિષયે પ્રત્યે રાગ કરતા નથી અને અણગમતા (અમનેz) વિષયે પ્રત્યે ઘણા કે તિરસ્કાર કરતા નથી તે સમાધિની કામનાવાળા, શ્રમણ અને તપસ્વી છે.”
ઉ૦ અ૦ ૩૨/૨૧
International
તવદર્શન
Page #376
--------------------------------------------------------------------------
________________
વિવટ ૫. જ્ઞાનયજી મહારાજ જમશHI
एविन्दियस्था य मणस्स अस्था, दुक्खस्स हेडं मणुयस्स रागिणो। ते चेव थोव पि कयाइ दुक्खं,
न वीयरागस्स करेन्ति किंचि ॥ -“તાત્પર્ય કે, ઈન્દ્રિયેના વિષે (શબ્દ, રૂપ, રસ, ગંધ, સ્પર્શ) તેમ જ મનના સંકલ્પ-વિકલ્પ માત્ર આસકિત-રાગવાળા માણસને જ દુઃખરૂપે પરિણમે છે. પણ જે વીતરાગી એટલે કે અનાસકત હોય તેને જરા પણ દુઃખરૂપ બનતા નથી.”
ઉ૦ અ૦ ૩૨ ૧૦૦ न कामभोगा समयं उवेन्ति, न यावि भोगा विगई उवेन्ति । जे तप्पओसी य परिग्गही य,
सो तेसु मोहा विगई उवेइ । -કામ-ભોગે પિતે આત્માને વિષે સમભાવ કે વિષમભાવ ઉત્પન્ન કરતા નથી, પરંતુ જે માણસો-સાધકો કામગને રોગબુદ્ધિથી તજે છે-તિરસ્કાર કરે છે તે પિતે જ મેહુથી વિકૃતિને પામે છે.............
ઉ૦ અo ૩ર/૧૦૧ विरजमाणस्स य इन्दियत्था, सद्दाइया तावइयप्पगारा। न तस्स सव्वे वि मगुन्नयं वा,
निचतयन्ती अमणुन्नयं वा॥ -“શબ્દ, રૂપ, રસ, ગંધ અને પશ વગેરે ઈન્દ્રિયના તથા પ્રકારના વિષયે સમજપૂર્વક વિરકત થયેલા એવા સાધકમાં પ્રિયતા કે અપ્રિયતા નીપજાવતા નથી.”
ઉ૦ અ૦ ૩૨ ૧૦૬
મોક્ષમાર્ગનું વિધાન આ રીતે વીતરાગ બનેલ ઉતમ પુરુષ, સદાને માટે નિજાનંદમાં મસ્ત રહે છે. શાશ્વત સુખને પામે છે, તે પછી એ વીતરાગદશા કે બ્રાહ્મી અવસ્થા કેવી રીતે નીપજાવવી એ જ ખરે કેયડો છે. એનું સમાધાન ઉત્તરાધ્યયન સૂત્રના બત્રીસમાં અધ્યયનની બીજી ગાથા નીચે મુજબ કરે છે -
नाणस्स सव्वरस पगासणाए, अन्नाणमोहल विवज्जणाए । रागस्स दोसस्स य संक्खएणं,
एगन्ततोक्खं समुवेइ मोक्खं ॥ “અર્થાતુ જ્ઞાનને સંપૂર્ણ પ્રકાશ થવાથી (સમ્યગજ્ઞાન), અજ્ઞાન અને મેહનું વિવર્જન કરવાથી (સભ્યદર્શન) અને રાગ-દ્વેષને ક્ષય થવાથી (સયારિત્ર) જીવ શાશ્વત સુખને પામે છે તેથી દુ:ખમાત્રને આત્યંતિક નાશ થાય છે. સમ્યગુજ્ઞાન, સમ્યગદર્શન અને સમ્યફચારિત્રથી આત્માને સહજ ગુણ આનંદ પ્રગટે છે.
પરંતુ માત્ર આટલા વિધાનથી એની પ્રાપ્તિ થતી નથી. તો પછી એવો પ્રશ્ન ઉઠે કે એવું સમ્યગજ્ઞાન કેવી રીતે પ્રગટે ?–સમ્યગદર્શન કેવી રીતે પ્રાપ્ત થાય અને રાગ-દ્વેષને જેનાથી ક્ષય થાય છે એવું ચારિત્ર કેમ પામી શકાય ? ઉપરની ગાથામાં કહ્યું છે તેમ તસ્વાર્થ સૂત્રમાં પણ નીચે મુજબ વિધાન છે
ચિંતનીય વિચારધારા Jain Education Thitemātional
[ ૭] www.ja helibrary.org
Page #377
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરૂદેવ ડવિલય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાકિદ સ્મૃતિગ્રંથ
થર-શા-ચારિત્રજિ મોક્ષના સભ્યદર્શન, જ્ઞાન અને ચારિત્ર એ ત્રણેના સુમેળથી, જેમાં એકાંત સુખ છે એવી મુક્તદશા કે મેક્ષ જીવ પામે છે. આ એક પ્રકારનું વિધાન થયું. પણ એ બને કેવી રીતે ? જ્ઞાનને પ્રકાશ કેમ થાય ? અજ્ઞાન અને મેહને ત્યાગ કેવી રીતે અથવા શું કરવાથી થાય? અને રાગદ્વેષને ક્ષય કેમ બની શકે ? એના માટે કે એક માર્ગ કે સાધના પધ્ધતિ ખરી કે નહિ? અનુભવી પુરુષએ તેમ જ શાસ્ત્રકારોએ તે અનેક માર્ગો બતાવેલા છે. જેમકે-જ્ઞાન, ભક્તિગ, કર્મવેગ, પગ, ધ્યાગ, તપગ વગેરે બધા માર્ગો અથવા અનુષ્ઠાન પદ્ધતિઓ અનુભવથી સિદ્ધ થયેલ છે. તે તે માની આરાધના કરવાથી અનેક સાધકે પિતાના અંતિમ દયેયને પ્રાપ્ત કરી મોક્ષપદને પામેલા છે. માર્ગો બધા ય સાચા છે, પરંતુ બધા માર્ગોનું એકીસાથે આરાધન થઈ શકતું નથી. તે પછી પિતાને માટે કે માગ સાચે અથવા અનુકૂળ છે તે જોવાનું રહે છે. અહીં જ ખરી વિડંબના છે. બિન અનુભવી અને અપૂણ સાધક, પિતાની મતિકલ્પનાથી કઈ માગ સ્વીકારે-નકકી કરે અને પછી જે પ્રાપ્ત થવું જોઈએ તે ન થાય તો વળી બીજે માર્ગ લે. આમ કરવાથી એટલે કે પોતાની મતિકલ્પનાથી સાચે માર્ગ મળતું નથી અને મુશ્કેલી વધતી જાય. તે પછી શું કરવું? એને ઉકેલ પણ એ ૩૨ માં અધ્યયનની ત્રીજી ગાથામાં શાસ્ત્રકાર નીચે મુજબ ફરમાવે છે :
તસ્મક મન સુવિધવા
સાધનાને રાજમાર્ગ એક જ છે, સદ્દગુરુ અને અનુભવવૃદ્ધ પુરુષની સેવાને રવીકાર કરેઃ આત્મશ્રેયના અનેક માર્ગો અને અનુષ્ઠાને હોવા છતાં, અહીં વીતરાગદેવોએ કઈ એક ખાસ માને નિર્દેશ ન કર્યો, પરંતુ જેઓ આત્મતત્તવને પામેલ છે અને તેથી અનુભવી છે એવા સદ્દગુરુને હવાલે આયે...એવા સાચા સદ્દગુરુનું મહત્ત્વ આ માર્ગમાં કેવું છે તેનું વિગતથી વર્ણન આપણે ‘વિચારધારામાં આગળ જોઈ ગયા છીએ તેથી સાધકે એવા સદ્ગને શોધી–ઓળખી તેની નિર્વ્યાજ સેવામાં જોડાઈ જવું: અર્થાત્ એવા લક્ષથી ગુરુકુલવાસમાં રહેવું જોઈએ. એવા સશુરુ જ, સાધકમાં જે ગ્યતા દેખાય છે તેની નાડ પારખીને, એટલે કે પ્રકૃતિના કયા દોષ સાધકને આત્મવિકાસમાં બાધક છે તે બરાબર જાણીને તેને અનુરૂપ માર્ગ બતાવશે. એ જ માર્ગ સાધકના વિકાસ માટે ગ્ય થશે અને એ જ એક માળ સાધકના માટે હિતાવહ બની રહેશે. પરંતુ એવા સદગુરુ ઠેકાણે ઠેકાણે હોતા નથી. ત્યારે બીજો પ્રશ્ન એ ઊભે થશે કે એવા સદ્દગુરુને વેગ ન મળે તે શું કરવું? એને જવાબ પણ એ જ અધ્યયનમાં સ્પષ્ટ છે. તેને સાર એ છે કે સદ્દગુરુની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી સ્વપુરુષાર્થથી સાધકે પિતાની જાતને તૈયાર કરવી.
હવે ફરીને આપણે “જ્ઞાન-દર્શન–ચારિત્ર’ જે આત્માનો ગુણ છે તે તરફ પાછા વળીએ. તેનું જરા વિગતથી નિરીક્ષણ કરીએ. એ ગુણોને પ્રગટ કરવા માટે બીજે કયાંય જવાની કે આશ્રમ બાંધીને સાધના કરવાની કે જરૂર નથી. માનવજીવનના કેઈ પણ પર્યાયમાં કે અવસ્થામાં જીવ જાણવાનું અને અનુભવવાનું કાર્ય કરતે જ હોય છે. જૈન પરિભાષામાં જેને “જ્ઞાન-દર્શન–ચારિત્ર કહે છે તેને સામાન્ય અર્થ જાણવું, જેવું અને માણવું એટલે જ થાય છે. માણસ જ્ઞાનથી જાણવાની ક્રિયા કરે છે, દર્શનથી જોવાની ક્રિયા કરે છે, અને ચારિત્રથી જાણેલું–જોયેલું અનુભવતો હોય છે. તે પછી એ પ્રકારે જાણવા-જોવા અને અનુભવવાથી માણૂસ, શાશ્વત સુખને અનુભવ કેમ કરતા નથી? અને દુ:ખના જ ગીત કેમ ગાયા કરતે હોય છે ? શાસ્ત્રકાર જ્ઞાન-દર્શન અને ચારિત્રના ત્રિવેણી સંગમને સુખનું નિધાન કહે છે તે તે કયા પ્રકારના જ્ઞાન-દર્શન અને ચારિત્ર? બસ, આજ મુદ્દાની વાત છે. આપણું એટલે કે સામાન્ય માનવીનું જાણવું (જ્ઞાન), જેવું (દર્શન) અને માણવું (ચારિત્ર) એ સમ્યક પ્રકારનું હતું નથી. એટલે જ “સમ્યગ જ્ઞાન-દર્શન ચારિત્રની વાત શાસ્ત્રકારે ફરમાવી એ “સમ્યક વિશેષણમાં જ બધું રહય છે. આને લગતી વિશદ વિચારણા ‘ચિં. વિ. ધારામાં થઈ ગઈ છે. એટલે અહીં તે એક જુદો જ વિચાર રજુ કરું છું.
આપણું જાણવું, જેવું અને જાણવું એ સ્વલક્ષી એટલે કે આત્મલક્ષી નથી હોતું, પણ પરલક્ષી એટલે કે દેડલક્ષી હોય છે. તેથી આપણે યથાર્થ જાણી શકતા નથી, જોઈ શકતા નથી અને માણી શકતા નથી. જ્યારે આપણા
તવદર્શન
Page #378
--------------------------------------------------------------------------
________________
bપા ગુરુદેવ કવિલય પં. નાનચન્દજી મહારાજ જન્મશતાલિદ સ્મૃતિગ્રંથશે.
જીવનમાં એટલે કે મન, બુદ્ધિ, પ્રાણ, શરીર વગેરે આધારમાં, આત્માનું-કેવળ આત્માનું જ અવતરણ થાય છે ત્યારે આપણું જાણવું, જેવું અને આચરવું એ સમ્યક પ્રકારનું બને છે. આત્મ પિતે તે રૂપ-રંગ વગરને ચૈતન્યઘન છે. તેની અભિવ્યક્તિ શરીર, મન, બુદ્ધિ અને પ્રાણદ્વારા થઈ શકે છે. જે આ નિશ્ચય આપણામાં બરાબર થઈ જાય છે, જે શરીર (સ્ત્રીનું કે પુરુષન) મળ્યું છે તેના જ સહારાથી આપણે આત્માને પ્રગટ કરવાને છે. મતલબ કે શરીર એ આપણું સાધન છે. શરીર છે તે એના આશ્રયે જ મન, બુદ્ધિ વગેરે રહેલા છે. એ સાધન સાધન તરીકે ઉપગ કરવામાં જ આત્માની સિદ્ધિ છે. સાધને એ સર્વસ્વ નથી એટલે જે સમજાય તે પછી આત્માએ ‘નાતા અને ‘દા તરીકે જ પિતાની જાતને બહાર લાવવાની કે પ્રગટ કરવાની રહે છે.
‘વિપદી કર્તવ્ય ધર્મ : એ ત્યારે બની શકે કે જ્યારે આત્મા, જીવનને લગતા તમામ વ્યવહારને, તેના ઉચ્ચતમ આદર્શની દૃષ્ટિએ જાણે એટલે કે સમજે, જુએ એટલે કે જે જાણેલ હોય તેમાં નિષ્ઠા-શ્રદ્ધા રાખે અને પછી તે પ્રમાણે જ વર્તાવ કરે. બસ, જાણવા, જેવા અને માણવાની આ જ વાસ્તવિક પ્રક્રિયા છે. એને હવે આપણે કર્તવ્યબુદ્ધિ, કર્તવ્યનિષ્ઠા અને કર્તવ્યપરાયણતા તરીકે ઓળખીશું. આ ત્રિપદી કર્તવ્યમાં જ “સમ્યગ જ્ઞાન-દર્શન-ચારિત્ર ને અર્ક કે સત્ત્વ આવી જાય છે.
કર્તવ્યબુદ્ધિ એટલે સમયે સમયે પિતાને શું કરવાનું છે તેની સમજ, કર્તવ્યનિષ્ઠા એટલે એ સમજ બરાબર એમ જ છે એવી શ્રદ્ધા અથવા પાકો વિશ્વાસ. અને કર્તવ્યપરાયણતા એટલે સમજ અને શ્રદ્ધાપૂર્વક સમગ્રભાવે આદમય જીવન જીવવું તે.
જે સાધક આ રીતે પિતાના વ્યવહારુ જીવનને ઘડતો હોય છે તેને પછી અધ્યાત્મનિષ્ઠ સદગુરુની પ્રાપ્તિ થતાં એ જ ત્રિપદી કર્તવ્યધર્મ સમ્યકરુપે પરિણમે છે. ત્યારે જ તેને પછી અંતરના અને બહારના જીવનમાં આત્માની સહજ અનુભૂતિ થયા કરતી હોય છે. એવી દશા નિપજાવવા માટે જ આ કર્તવ્યધર્મ એટલે કે પાયાના ધમની સવિશેષ જરૂર છે. જેના જીવનમાં આ “કર્તવ્ય ધર્મ” કાચ કે સંદિગ્ધરૂપે હોય તે વાસ્તવિક રીતે જીવનને આર ભ કે આદર જ કરી શકતા નથી. તેથી જ એક અર્થગંભીર સુભાષિત સ્મૃતિપટ ઉપર તરી આવે છે :
પ્રાણની આહુતિ આપીને એટલે કે મરતાં મરતાં પણ જે કર્તવ્ય આવી પડે તે અવશ્ય કરવું જોઈએ? અને જે અનુચિત કર્મ છે-જે કરવા યેચ નથી- અકર્તવ્ય છે તેય પણ પ્રાણના ભોગે ન કરવું જોઈએ. આ કર્તવ્યધર્મ છે. આવો કર્તવ્યધર્મ નિપજાવવા માટે, સંસારથી ભાગી છૂટવાની કઈ જરૂર નથી. ધ્યેયનિષ્ઠ કતવ્યપરાયણ વ્યકિતઓથી સંસાર આપોઆપ છુટી જાય છે. જેનું લક્ષ કતવ્યબુદ્ધિ અને કર્તવ્યનિષ્ઠા પ્રત્યે જાગૃત છે તે કર્તવ્યપરાયણ થતો હોય છે ત્યારે રાગ-દ્વેષ અને મેહ ઉપર પૂર્ણ વિજય મેળવી લે છે. એનું સમગ્ર જીવન જ તમય બની રહે છે.
જેના જીવનમાં, અંશે અંશે પણ રાગ-દ્વેષ કે મોહના આંદોલન ઊઠતા હોય છે, તેવા છે, કદાચ સંસાર છોડી - ભગવા પહેરી કે કહેવાતે ત્યાગીને વર્ષો પહેરી લે અને જંગલમાં રહે તે ત્યાં પણ તે ને સંસાર ઊભો કરતો હોય છે. તેથી ઉલટું કર્તવ્યધર્મને આદર્શ રીતે જીવનમાં ઉતારનાર વ્યકિત - રાગ-દ્વેષને અવકાશ મળે તેવું આચરણ જ કરતું નથી. તેથી તેનું જીવન ગમે ત્યાં હોય તે પણ તમય હોવાથી ત્યાં જ તપવન જેવું બની રહે છે. એના જીવનના પ્રત્યેક પ્રસંગમાં સ્વીકાર અને ત્યાગમાં–તે અનાસકત હોવાથી સદાય પ્રસન્ન અને આનંદમય હોય તેથી જ કહ્યું છે –
અર્થાત્ જેના હદયમાં, રાગ-આસકિત કે મોહ હોય છે તેવી વ્યકિત કદાચ સંસારનો ત્યાગ કરી જંગલમાં વસે છે ત્યાં પણ તે જડભરતની જેમ સંસાર વધારતે જ હોય છે. અને જે આત્માઓ રાગ-દ્વેષ ચિંતનીય વિચારધારા
Page #379
--------------------------------------------------------------------------
________________
bપજ્ય ગુરૂદેવે કવિવર્ય પ. નાનસન્ટેજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ.
કે મોહથી નિવૃત્ત થયેલા છે એટલે કે જેના હૃદયમાં રાગ – આસકિત કે મેહ હોતા જ નથી અને જેઓ
ચધમમાં જોડાયેલ હોય છે તેવાને માટે ગૃહજીવન પણ તપવન જેવું બની રહે છે. કારણ કે એ કર્તવ્યધર્મનું પાલન કરવામાં એવા સાધકો સહજભાવે કેટલુંક તજતા હોય છે. બીજાને માટે સહન કરતા હોય છે-જનહિતના માટે પિતાની જાતને જનકવિદેહીની જેમ વિના સંકોચે અર્પણ કરતા રહે છે. આ જ વાસ્તવિક તપ છે.
પૂર્ણાત્ પૂર્ણમિદમ્
(સારાંશરૂપે) આ બધું ય લખવાનો આશય એ છે કે, માનવજીવનમાં જ્યાં સુધી અધ્યાત્મચેતના જાગૃત થઈ નથી હતી ત્યાં સુધી વાસ્તવિક રીતે જીવન જીવવાનું બની શકતું નથી. તેથી એ ચેતના જગાડવા માટે, તેના અનુભવી એવા સદગુરુની અનિવાર્ય જરૂર રહેવાની; એટલું જ નહિ પણ આ માર્ગમાં એ જ પરમ ઉપકારી છે. એકવાર અધ્યાત્મ ચેતના જાગી ઊઠી, પછી તમામ નિમિત્તો સદ્દગુરુની જવલંત ઝાંખી કરાવનારા થઈ પડશે. આ બધી બિનાઓ “ચિંતનીય વિચારધારા” માં વિવિધ દષ્ટિબિંદુથી યથાસ્થાને રજુ કરેલ છે.
એવા મહામાનવે કે સશુઓને વર્તમાનકાળે સાક્ષાત્ ગ ઘ અતિ દુર્લભ છે. તો તેની અવેજીમાં માણસે, પિતાની વિવેકબુદ્ધિના માર્ગદર્શન પ્રમાણે, ઉપર જણાવેલ ત્રિપદી “વ્યધર્મ” જીવનમાં અપનાવ, એટલે કે કર્તવ્યબુદ્ધિ, કર્તવ્યનિષ્ઠા અને કર્તવ્યપરાયણતાથી જીવનને વિકાસ કરતા રહેવું, પરંતુ કહેવાતા મત-પંથસંપ્રદાય કે વાડામાં ન બંધાતા અથવા મંડળ, સંરથા કે આશ્રમમાં ન જોડાતા, હિંમતપૂર્વક પોતાને માર્ગ ખેડયે જ. એમાં જ ખરુ આત્મતેજ પ્રગટાવવાની સાચી તક રહેલી છે. મત–પંથ કે સંપ્રદાયમાં મર્યાદિત દૃષ્ટિબિન્દુ હોવાથી, એમાં પરિણામે “ઘ'ને-અભિમાનને જ પિષણ મળવાનું અને જીવન હારી જવાનું. એ વળી વધારે લાભમાં!
સંક્ષેપમાં એટલું જ કે :
દેવને પણ દુર્લભ એવો આ માનવડ પ્રાપ્ત કરીને જે કંઈ પણ કરવા જેવું હોય તે તે એ છે કે, આ વર્તમાન જીવનમાં જ માણસે, આત્મવિકાસની ભૂમિકાને ઉત્તરોત્તર વિકસિત કરી, મહામાનવ અને અતિમાનવની દશાએ પહોંચવાનું છે. ત્યાં જ ખરી મુક્તદશા છે–ત્યાં જ જીવનની પરિપૂર્ણતા છે–પરમ સુખ-શાન્તિ અને આનંદ છે.
જે જે મહાત્માઓ, એ ઉચ્ચદશાને પામેલા છે તેઓ, આપણુ આ આર્યભૂમિ ઉપર પોતાને એ અમર વારસે મૂકી ગયા છે. તે જ આપણે સંભાળી લેવાને છે.
શુભ સંકલ્પને વિજય હે. પ્રશાશકિતને વિજય હે. જીવનદર્શન પરિપૂર્ણ છે. સદગુરુ તત્ત્વને વિજય છે. નિષ્ઠાસંપન્ન સાધકને વિજય હે.
પ્રાસંગિક નિવેદન આ “ચિંતનીય વિચારધારાના વિજયનું પ્રકટીકરણ કરાવવામાં, પૂજય ગુરુદેવની જન્મશતાબ્દી મહોત્સવ સમિતિ અને માટુંગા સંઘ” નિમિત્તભૂત બનેલ છે. એ હકીકત છે.
હું પોતે મારી જાતને વિદ્વાન, લેખક કે પંડિત માનતો નથી; છતાં પણ એ નિમિત્તે જે કામગીરી મેં સ્વીકારેલ છે તે પૂર્ણ કરવી જોઈએ એ દષ્ટિએ મારે આ નમ્ર પ્રયાસ છે. મારી આ ‘વિચારધારા”
ગ્ય છે કે નહિ એવું કઈ પ્રમાણપત્ર મેળવવાની અભિલાષા નથી. પરંતુ મારા પૂજય ગુરુદેવના ગંભીર અને ઉદાર આશયને હું કેવી રીતે અને કેટલા પ્રમાણમાં સ્પર્શ શ છું એટલું જ મારે અડી જોવાનું રહે છે... અસ્તુ.
માણસમાત્ર અલ્પજ્ઞ અથવા છદ્મસ્થ છે એટલે તેના તરફથી જે કંઈ મંતવ્ય કે વકતવ્ય પ્રગટ થાય
[૭૦]
તવદર્શન
Page #380
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરુદેવ કવિલય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથર
તે સાપેક્ષ જ રહેવાનું – તરતમના ભેદવાળું જ હોવાનું નિરપેક્ષ તે કેવળ એક ભગવાન જ છે. જેને જૈન પરિભાષામાં કેવી ભગવાન કે અન કહે છે, તે જ પોતાની વાણીના અતિશયથી, વસ્તુને યથાર્થ જાણી શકે છે, જોઈ શકે છે અને વ્યકિત પણ કરી શકે છે.
માણસ ગમે તે વિદ્વાન, પ્રાસ અને પ્રતિભાસંપન્ન હોય તે પણ તે નિરપેક્ષ વ્યવહાર નથી કરી શકતો એ જ એની મર્યાદા છે. તેથી જ મહાગેશ્વર એવા શ્રી આનંદઘનજી મહાત્માએ બુલંદ અવાજે કહ્યું :
“વચન નિરપેક્ષ વ્યવહાર જઠે કહ્યો,
વચન સાક્ષેપ વ્યવહાર સાચે.” મારાથી જે કંઈ બની શક્યું છે. આ રીતે આજે “જન્મશતાબ્દિ મહોત્સવ સમિતિ પાસે રજૂ કરું છું. અને આ મારા પ્રયાસમાં, જે કઈ નિમિત્તભૂત બની, સહાયક થયા છે તેઓને ભૂરિ ભૂરિ અભિવાદન કરું છું. તેમ જ પ્રત્યક્ષરૂપે સ્થાનિક લીંબડી સંઘ, પરોક્ષરૂપે “સાયલા સંઘ” તેમ જ “દરિયાપુરી સંધ’ અને ‘તપગચ્છ સંઘ—બધાને સહકારીભાવે સદભાવ મળવા બદલ તેઓ પણ અભિનંદનને પાત્ર છે.
ઉપરાંત મારા આ કાર્યને, દૂર-દૂરથી, માનસિક અને વાચિક રીતે અનુમોદના આપનાર સંઘ-અને વ્યકિતઓ પ્રત્યે સભાવપૂર્વક મારી સન્નિષ્ઠા પ્રગટ કરું છું. શુભને ઉદય થાઓ ઃ અશુભ ઓસરી જાઓ—એ જ મનઃકામના
ઉપસંહાર
જીવન જીવવાની કળા, જીવનવિકાસની પદ્ધતિ, જીવનને જાણવા અને માણવાની ઉત્તમ તક, એ એક માત્ર માનવજીવનમાં જ ઉપલબ્ધ છે. તેથી જ એમ કહેવાયું –દૃિ માનપાત ઇતર : શ્ચિત માનવ કરતાં વધારે શ્રેષ્ઠ કોઈ નથી. આ વસ્તુને લક્ષ્યમાં રાખી ચિતનીય વિચારધારા લખવા પ્રયત્ન કર્યો. પરિણામે
પશામજન્ય જે કંઈ સામગ્રી મારા મગજમાં હતી તે, તેમ જ અન્ય ગ્રંથ-પુસ્તકમાંથી મારી ભાવનાને અનુરૂપ જે કંઈ મળ્યું તેને આ “વિચારધારામાં અક્ષરાત્મક રૂપે રજૂ કરેલ છે.
એક દષ્ટિએ જોઈએ તો લેખક બીજું શું કરે છે? પિતાના મગજમાં જે “જ્ઞાનકોષ” ભરેલ હોય છે તેમાંથી મૂળ વિષયને લગતા વિચારે ચૂંટી કાઢી, યથાયોગ્યરૂપે ગોઠવવા એટલે કે તેને ભાષા કે વાણીના માધ્યમથી લિપિબદ્ધ કરવા એટલું જ કાર્ય લેખકે કરવાનું હોય છે.
વસ્તુત : જે લેખકે તટસ્થવૃત્તિથી, પિતાના અંતરતમ પ્રદેશમાં રહેતા તવરૂપી ઝરાને, પરા-પશ્યન્તી અને મધ્યમ વાણીના ઘાટમાં ઉતારી, અનુભવપૂત વાણી દ્વારા અભિવ્યક્તિ કરે છે તેવા દ્રષિઓ-મંત્રદષ્ટા પુરુષે જ આદર્શ લેખક તરીકે ધન્યવાદને પાત્ર ગણાય.
“ચિંતનીય વિચારધારા લખતી વખતે જેમ જેમ ફુરણા અને પ્રેરણા આગળ વધતી ગઈ તેમ તેમ મને સમજાયું કે :- અણમેલ માનવદેહને પ્રાપ્ત કરીને સૌથી પહેલાં માણસે પોતાના જીવનમાંથી પાશવિક સંસ્કારે કાઢી
શુદ્ધ માનવ બનવું જોઈએ. શદ્ધ માનવ થયેલા માણસે પછી જીવનમાં સર્વત્ર દિવ્યતા પ્રગટાવવી જોઈએ. અને સાથે સાથે પ્રભુતાનું દયેય રાખી, માણસે રાગ-દ્વેષના તમામ વિકારો ઉપર વિજય મેળવી, આ જીવનમાં જ પ્રભુતા પ્રગટાવવી જોઈએ.
એ રીતે વિચારતાં, માનવજીવનના આંતરિક સત્ત્વની ચાર ભૂમિકાઓ નીચે મુજબ બની રહે - ૧ – અપમાનવ તેનું આંતરિક સત્વ-પશુતા.
લગભગ પશુના સંસ્કારવાળે માનવ. (નરપશુ) ચિંતનીય વિચારધારા
[૧]
Page #381
--------------------------------------------------------------------------
________________
(પ્રજ્ય ગુરૂદેવ કવિલય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાલિદ સ્મૃતિગ્રંથ
૨ – માનવ તેનું આંતરિક સત્વ-માનવતા.
લાગણુપ્રધાન, સંવેદનશીલ શુધ્ધ માનવ. (માનવ) ૩ – મહામાનવ તેનું આંતિરક સત્વ-દિવ્યતા
વિવેકપ્રધાન, આત્મનિષ્ઠ માનવ. (માનવદેવ) - અતિમાનવ તેનું આંતરિક સત્વ-પ્રભુતા.
પ્રકૃતિ ઉપર સંપૂર્ણ વિજય મેળવી જે શુદ્ધ-બુદ્ધ અને મુકત થયેલ છે તે અતિમાનવ-તીર્થ કરપદ પામેલ, જીવન મુકત પુરુષ (મહાપ્રભુ.)
ઉપર મુજબ જે “સમજીને વિકાસ થયે તેનું આ “વિચારધારામાં–મેં અવતરણ કર્યું છે. આ પ્રમાણે વિકાસપ્રધાન અને વિકાસલક્ષી એવા માનવજીવનની ઉત્તરોત્તર વધતી જતી ભવ્યતા અને દિવ્યતા કેવી હોય તેનું કંઈક વિસ્તારથી વર્ણન આપણે આગળ જણાવેલ “ચિંતનીય વિચારધારા”માં જઈ ગયા.
એવા જીવન ઘડતરમાં, જે તત્ત્વ, છેક નીચેથી માંડીને ઠેઠ ટચ સુધી વિલસી રહ્યું છે. એટલે કે તમામ સ્તરમાં અનુયુત (ઓતપ્રેત-પરેવાયેલુ) છે તે ચૈતન્યતત્ત્વને આવિર્ભાવ થવામાં, જીવનરસાયણના કયા કયા તએ ભાગ ભજવ્યું છે તેનું આખું નિરીક્ષણ કરી લઈએ. જો કે એ તને નિર્દેશ અને તેના કાર્યનું વર્ણન તે તે સ્થળે થઈ ગયેલ છે તે પણ ફરીને એની સંકલન આપણા માનસપટ પર તાજી થાય એટલા માટે એનું સંક્ષેપમાં અહીં અવતરણ કરવું યોગ્ય લાગે છે.
જીવનરસાયણના મૂળી તો ૧- જીવનસવ.અધમ કેટિનું જીવન=એકેન્દ્રિયથી માંડીને ચાર ઈન્દ્રિયવાળાં જંતુઓની દુનિયા. ૨- જીવનસત્વ વત્તા જીવનતત્ત્વતિર્યંચ પશુની દુનિયા. જેમાં જીવનસત્ત્વના અંશે વધારે પ્રમાણમાં
હાય અને જીવનતત્વના અંશે ઓછા પ્રમાણમાં હોય.
જીવનતત્વ વત્તા જીવનશકિત અથવા પ્રાણતત્ત્વ = ........મનુષ્યની દુનિયા. -પશુ અને માનવના મિશ્ર સંસ્કારવાળી આ માનુષી દુનિયામાં, માનવ દેહ મળવા છતાં ય જીવનતત્ત્વના ટકા વિશેષ પ્રમાણમાં હોય અને જીવનશકિત કે પ્રાણતત્ત્વના ટકા ઓછા-વધુ હોય. તેથી તરત-મતા ભેદે એવા જગતમાં અલ્પમાનવ, માનવ અને શુદ્ધમાનવ એમ ત્રણ પ્રકારના માન હોય છે.
જીવનશકિત અથવા પ્રાણશક્તિ વત્તા જીવનદૃષ્ટિ = .......દિવ્યજીવનવાળા માન. -વિકાસ પામતાં પામતાં આટલી અદ્ધિને પામેલ છે, પછી મહામાનવ થવાની યોગ્યતા પ્રાપ્ત કરે છે. એટલે કે એવા માં રહેલ પ્રાણશકિત પિતે સંકલ્પશકિતરૂપે પરિણમી ક્રિયાશીલ બને છે, તેથી એવા માનામાં પ્રાણશકિત તે ભરપૂર હોય છે. તે ઉપરાંત એવા સાધકોમાં વિવેકબુદ્ધિ તે પ્રજ્ઞારૂપે પરિણમી, વિકાસ પામતી હોય છે. અહીં પ્રજ્ઞા એટલે જીવન જીવવાની એક પ્રકારની તેજસ્વિની સમજશકિત સમજવી. વ્યાપક અર્થમાં એ જ જીવનદૃષ્ટિ છે.
૫–
જીવનદષ્ટિ અથવા પ્રજ્ઞાશકિત વત્તા જીવનદર્શન = ........અતિમાનવનું પ્રભુમય જીવન. -જીવનદષ્ટિની પૂર્ણ વિકસિત શકિત એટલે પ્રજ્ઞાશકિતની સાથે સાથે તેને જ અનુરૂપ થાખ્યાત જીવન જીવવું એ જ સંપૂર્ણ દર્શન એટલે કે જીવતા-જાગતા તીર્થસ્વરૂપ-તીર્થકરેનું પ્રભુતાભર્યું જીવન. તેનું જીવન એ જ સમગ્રભાવે-અખિલાઈભર્યું જીવનદર્શન છે. માનવજીવનની એ ચરમ અને ઉત્કૃષ્ટ અવસ્થા અથવા દશા છે. એ જ ખરા અર્થમાં મુકત જીવન છે.
[૭૨]
તવદર્શન
Page #382
--------------------------------------------------------------------------
________________
}પૂજ્ય ગુરૂદેવ કવિવય પં. નાનાસજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
દેહ છતાં જેની દશા, વર્તે દેહાતીત; તે જ્ઞાનીના ચરણમાં, હે વંદન અગણિત
“શ્રીમદ્ રાજચંદ્ર' એ દશામાં, એવા અતિમાનવ-મહાનુભાવે, ખરેખર પુરુષોત્તમ સ્વરૂપ બની રહે છે.
અનુચિંતન મારી સમજ પ્રમાણે, આવા દયેયલક્ષી જીવન વિકાસની સાધના માટે જ અમારા પૂજય ગુરુદેવશ્રી નાનચંદ્રજી મહારાજ માનવતાના પુરસ્કર્તા હતા. આગમ-શાસ્ત્રોના દેહનરૂપે તેઓએ માનત્તારૂપી નવનીત તારવીને જગત પાસે પિતાની આગવી શૈલીથી રજૂ કર્યું હતું. તેથી જ માનવતાનું આ રીતે નિરૂપણ કરાવવામાં, જાણે અદ્રશ્યરૂપે તેઓની જ પ્રેરણા કામ કરતી હોય એમ મને લાગે છે.
વિશેષમાં તેઓશ્રીના શિષ્ય, અનુરાગીઓ અને ભકતે કહેવડાવવાનું કે મનાવવાને આપણને ત્યારે જ ખરે અધિકાર મળે છે કે જ્યારે તેઓએ સમજાવેલ માનવજીવનના વિકાસનો હેતુ લક્ષમાં રાખી, આપણા જીવનવિકાસથી આપણે એને પરિપૂર્ણ કરીએ-ફલિત કરીએ. આપણે પિતે એ મહાપુરુષને નજર સામે રાખી આપણું જીવન ઘડતર કરતા રહીશું તે સમયે સમયે તેની સ્મૃતિ રહ્યા કરશે એ જ એમના પ્રત્યેની આપણી શ્રધ્ધાંજલિ કે ભાવાંજલિ સાચી ગણાશે અને સાર્થક થશે....અસ્તુ.
ઉપક્રમ જન્મશતાબ્દિ મહોત્સવ ઉજવવા માટે કઈ ભકત આત્માના હૃદયમાં ફુરણા થઈ અને તેને શ્રીબેરીવલીમુંબઈ સંઘના ઉત્સાહી ભાઈઓએ ઝીલી લીધી, પરંતુ એને આકાર કેવી રીતે આપવો એ મુંઝવણને વિષય હતે.
જેના હૃદયમાં પ્રેમ-ભકિત શૌર્યના ઝરણા વહેતાં હોય છે તેના માટે કશું અશક્ય કે અસંભવિત નથી.” એ ન્યાયે બહ મંથન પછી કેટલાય ભાઈઓને એમ લાગ્યું કે, આ શતાબ્દિ નિમિત્તે, કઈ ભવ્ય અને પ્રેરણાત્મક સ્મારક થવું જોઈએ. આ વિચારને વેગ આપવા માટે પછી તે મુંબઈ જેવી નગરીમાં, સદૂભાવવાળા, ગુણાનુરાગી અનેક ભકતે જોડાયા અને વિચારવિનિમયને અંતે હાલ તુરત તે એ પ્રસંગ નિમિત્તે એક ‘મૃતિગ્રંથ” બહાર પાડવો એવું નક્કી થયું. “સ્મૃતિગ્રંથ એટલે જે મહાપુરુષે સૌના હૃદયમાં અનેરું સ્થાન પ્રાપ્ત કર્યું છે એવા એ પુરુષના જીવનને, એવી રીતે ગ્રંથારૂઢ કરવું કે, જેને વાંચતા-વાંચતા સાંભળનાર કે વાંચન તેઓ જાણે સાક્ષાત બિરાજમાન હોય એવું લાગી આવે, એટલું જ નહિ પણ એમાંથી જ પિતાના જીવનને ઉન્નત કરવાની પ્રેરણા મળ્યા કરે.
પણ આવું મહત્ત્વનું કાર્ય કરે કેણ? એમ તે આજથી ચારેક વર્ષ પહેલાં “સંતશિષ્યની જીવન સરિતા' એ નામથી પૂજય ગુરુદેવશ્રી નાનચંદ્રજી મહારાજનું જીવનચરિત્ર ટ્રસ્ટ તરફથી પ્રગટ થઈ ચૂક્યું છે. તેમાંથી તેઓના જીવનને સારે એવો પરિચય થઈ રહે તેમ છે. તેમ છતાંય હજુ જે કંઈ બાકી રહ્યું હોય તેને આવરી લઈ જીવનઝાંખીરૂપે તેમજ તદેહનરૂપે જેમાં વધુ સામગ્રી હોય તેવો ગ્રંથ તેના સ્મારક તરીકે હોવો જોઈએ. આ વિચાર ઉપર તરી આવ્યો.
પરિણામે, શ્રી બોરીવલી સ્થા. જૈનસંઘના, સમાજસેવાની ધગશવાળ, ઉત્સાહી અને કર્મઠ પ્રમુખ શ્રી શાન્તિલાલ ભાણજીભાઈ અંબાણીએ, બોરીવલી સંઘને સહકાર સાધી, ઉપરના વિચારને ફલિત કરવા એક ટ્રસ્ટી મંડળની રચના કરી અને ટ્રસ્ટી મંડળે આ કાર્યને વધુ વેગ આપ્યો. ઉપરાંત પૂજ્ય ગુરુદેવ પ્રત્યે શિષ્યાભાવે અનન્ય સદભાવ રાખનાર મહાસતી શ્રી દમયન્તીબાઈ આર્યાજી આદિ સાધ્વીમંડળ પણ મુંબઈમાં જ હતું. તેઓએ પણ આ વસ્તુ લક્ષમાં રાખી માટુંગા સંઘને પ્રેરણા આપી અને શ્રી માગા સંઘે આ ગ્રંથ પ્રકાશન કરવાનું કાર્ય હાથ ધર્યું. આમ આ વિચારને વેગ મળતે ગયે. પરંતુ આવું ભગીરથ કાર્ય કરે કોણ? એ પ્રશ્ન તે * જુઓ “માનવતાનું મીઠું જગત” ભાગ ૧-૨/૩-૪ વ્યાખ્યાનસંગ્રહ ચિંતનીય વિચારધારા
[૭૩]
Page #383
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરૂદેવ કવિવ` પં. નાનઍન્દ્રજી મહારાજ જન્મżાતાબ્દિ સ્મૃતિગ્રંથ
ઊભા જ રહ્યો. આખરે બધાએ મળીને એ કાર્ય માટે પ્રમાણભૂત વ્યકિત તરીકે, મારા તરફ નજર કરી. હું તે વખતે (સંવત ૨૦૩૦માં) ચાતુર્માસ નિમિત્તે ધોરાજીમાં હતા. શ્રી શાન્તિભાઈ અંબાણી, શ્રી લવચંદભાઈ અને ખીજા સાથીદાર ધારાજી આવ્યા અને મારી પાસે બધી વાત રજુ કરી.
સ્તબ્ધની
મને આ કાર્યનું મહત્ત્વ, એની ગંભીરતા અને જવાબદારીનો વિચાર આવ્યા. ઘડીભર તે જેમ થાલી ગયા. જરા ઊંડા ઊતરીને જોયુ તે, મને આ કાર્ય મારા ગજા ઉપરવટનું લાગ્યુ, એના માટે સ્થિરતા અને સ્વસ્થતાની જરૂર લાગી. હું એકલે આવું કાર્ય કોઈ પણ હિસાબે ન કરી શકુ એમ લાગ્યુ. એટલે મે તે વખતે એ ભાઈ એને સ્પષ્ટ ના પાડી. “મારાથી આ કાર્ય નાડુ બની શકે.” એવા જવાબ આપ્યા. એ ભાઈ આ નિરાશ થયા અને પાછા ગયા.
પરંતુ જ્યારે કોઈ એવુ મહાન કાર્ય થવાનું હોય છે ત્યારે પાંચ સમવાય કારણેા પોતપોતાની રીતે ગુપ્તપણે પણ ગાઠવાતા હોય છે. એ ન્યાયે, બન્યું એવું કે, સંવત ૨૦૩૧ની સાલમાં પૂજ્ય ગુરુદેવની દશમી પુણ્યતિથ આવતી હતી. મુનિશ્રી સંતબાલજી દર વર્ષે આ તિથિ પોતાની રીતે ઊજવે છે તે મુજબ આ વખતે આ પુણ્યતિથિ પોતાના પ્રાયોગિક ક્ષેત્ર-ગુદી આશ્રમમાં ઊજવાય એવી એમની ભાવના થઈ. અને તે પણ મારા અગ્રસ્થાને ઊજવાય તે વધુ સારું એમ લાગવાથી તેએએ મને ધેારાજી મુકામે ભાવભર્યા હાર્દિક વિનતીપત્ર લખ્યો. એમાં જણાવ્યું કે, “આ નિમિત્તે આપ ગુંદી – આશ્રમમાં પધારે અને આ પ્રસગને શેાભાવેા એવી મારી વિનતી છે.” એ પત્ર સાથે સાથે જ તેઓએ ગુઢ્ઢી આશ્રમના કાર્યકર્તા ભાઈઓને પણ પ્રેરણા કરી કે તમે જાતે ધેારાજી જઈને પૂજય ચુનીલાલજી મહારાજને વિનતી કરી અને મને ખબર આપો. શ્રી સંતબાલજીની આજ્ઞા થતાં જ, ગુંદીથી શ્રી અંબાલાલભાઈ શાહ, શ્રી કાશીબેન મહેતા, શ્રી સુરાભાઈ વગેરે આગેવાન કાર્યકર્તાએ ચાતુર્માસ દરમિયાન ધોરાજી આવ્યા અને આગ્રહભરી વિનંતી કરી કે, “આ પ્રસંગે આપને પધારવું જ પડશે. મારી પરિસ્થિતિ અને સંજોગા વિચાર કરી મે કેટલીક વિગતા અને સૂચનાઓ રજુ કરી. પરિણામે મારી બધી સૂચનાએ તેઓએ હ પૂર્વક સ્વીકારી, એટલે મે તેની વિનંતી સ્વીકારી. અને ચાતુર્માસ પૂર્ણ થયે તુરત એ તરફ વિહાર શરૂ કર્યો. માગસર વદમાં એ પ્રસંગ હતો. અનુક્રમે ક્ષેત્રની સ્પર્શના કરતાં હું માગસર વદમાં સમયસર ગુંદી પહોંચી ગયા અને અનેરા ઉત્સાહ વચ્ચે એ પ્રસંગ ભવ્યતાથી ઊજવાયા. ત્યારે પણ ફરીને શાન્તિભાઈ અખાણી, શ્રી ચીમનભાઈ મહેતા વગેરે ગુંદી મુકામે આવેલા અને પેલી વાત ફરીને મારી પાસે મૂકી. હજી પણ હું એ જ ‘મુડ માં હતા. મેં નમ્રભાવે કહ્યું કે મારાથી એ નહિ બની શકે. એના માટે મારે સાયલા રહેવુ જોઇએ અને પછી જ હું કઈ વિચારી શકું. વળી પાછા એ લાકો નિરાશ થયા. ત્યારબાદ તા ગુંદીથી વિહાર કરી હું લીબડી થઈને, એક દીક્ષા પ્રસંગે, જોરાવરનગર આવ્યો ત્યારે, પણ વચ્ચે વઢવાણુ મુકામે શ્રી શાન્તિભાઈ તથા શ્રી રસિકભાઈ શાહ વગેરે (કોઈ કામ પ્રસંગે આ તરફ આવેલા એટલે) કરીને મને મળ્યા અને પાછી એ વાત તાજી કરી. મેં કહ્યું મને સાયલા પહોંચવા દો, પછી વિચાર કરીશ. કારણ કે મારા માટે પૂ. ગુરુદેવને લગતુ “પ્રેરણાકેન્દ્ર” સાયલા છે. મારે આ જવાબ તેએને આશાજનક લાગ્યા.
આખરે હું સાયલા આવ્યા. લાંબા ગાળે સાયલા આવવાનું થયું હતું. જરા સ્થિર થયા અને સાયલાના લીંબડી સથે ચાતુર્માસ માટે વિનતી કરી. આમે મારું સાયલામાં શાન્તિ લેવી હતી. તેથી થોડી પ્રાસંગિક વિચારણા બાદ મે શ્રી સંઘની વિનંતી સ્વીકારી. દરમિયાન ફરીને શાન્તિભાઈ, એ જ હેતુ માટે સાયલા આવ્યા. જેને ખરેખર કામ જ કરવું છે તે કઈ પણ સંજોગમાં નિરાશ થતા નથી. ફરીને એની એ વાત મારી પાસે મૂકી. ત્યારે મેં મારી મુશ્કેલી અને પરિસ્થિતિ તેઓને જણાવી. તેઓએ સ્થા. જૈન સમાજની મહાન વિભૂતિ જેવા સ્વ. પૂજ્ય ગુરુદેવના અસંખ્ય ઉપકારોને નજર સામે રાખી કોઈ પણ ભાગે જન્મશતાબ્દિ ઉજવવાના મક્કમ નિર્ણય કર્યા હતા અને એ નિમિત્તે યત્કિંચિત્ ઋણમુકત થવાની તક સાધવી હતી. એટલે ‘સ્મૃતિગ્રંથ’નુ કાર્ય આપે જ પાર પાડવુ' પડશે એમ ફરીને ભારપૂર્વક વિનંતી કરી. ચર્ચા દરમિયાન મારી બધી પરિસ્થિતિ વિચારીને, હું કેવી [૭૪]
તત્ત્વદર્શન
For Private Personal Use Only
Page #384
--------------------------------------------------------------------------
________________
}પૂજ્ય ગુરૂદેવ કવિલય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાલિંદ સ્મૃતિગ્રંથ
રીતે નિશ્ચિતપણે આ કાર્ય કરી શકે એ રીતે બધી કાર્યવાહી તેઓએ શરૂ કરી. (૧) સૌથી પહેલાં સ્થાનિક સંધની સંમતિ મેળવી, મને વ્યાખ્યાનની જવાબદારીથી મુક્ત કર્યો. સાયલાના શ્રી લીંબડી સંઘે પણ એ વાત સહર્ષ રવીકારી. (૨) બીજું મને વધારે નિરાકૂળતાને સમય મળે એટલા માટે લેખનમાં સહાયભૂત થવા ત્રણ સાધ્વીજીઓને ચાતુર્માસ રાખવા માટે લીંબડી સંપ્રદાયના આચાર્ય મહારાજશ્રી રૂપચંદ્રજી મહારાજ અને લીંબડી સંધના પ્રમુખ શેઠ શ્રી ઇટાલાલભાઈની મંજૂરી મેળવવાની હતી એટલે તેઓને સંપર્ક સાધતાં આવા ઉત્તમ કાર્ય માટે તેઓશ્રી તરફથી પણ પૂરી સહાનુભૂતિ અને મંજૂરી મળી ગઈ.
પરંતુ પછી પ્રશ્ન એ ઊભું થયું કે, હાલ તુરત તે બધા સાધ્વીજીઓના ચાતુર્માસ નકકી થઈ ગયા છે. તે પછી કયા સાધ્વીજીને આ નિમિત્તે અહીં ચાતુર્માસ રાખવા ? સૌરાષ્ટ્રમાં પૂજ્ય ગુરુદેવની આજ્ઞાનુવર્તની શિષ્યાઓ પૈકી બે સંઘાડા વિચરે છે. એક તે વિદુષી મહા. શ્રી હેમકુંવરબાઈ આર્યાજી, બા. બ્ર. શ્રી પુષ્પાબાઈ આર્યાજી, બ. બ્ર. મહા. શ્રી હંસાકમારી આર્યાજી, બા.બ્ર. મહા. શ્રી ઊર્મિલાબાઈ આર્યાજી હા, ૪ અને બીજા વ. તેજવીની મહા. શ્રી પ્રભાકુંવરબાઈ આર્યજીના સુશિષ્યા મહા. શ્રી ચંદનબાઈ આર્યજી ઠા. ૭ એ બે મંડળમાં મહા. શ્રી હેમકુંવરબાઈ આર્યાજી ઠા. ૪ વાંકાનેર ચાતુર્માસ હોવાથી તબિયતના કારણે આ તરફ આવી શકે એવી સ્થિતિ ન હતી. તેથી મહા. શ્રી ચંદનબાઈ આર્યાજી ઠા.૭ ની સાથે આ સંબંધી વિચારણા કરતાં એવું નક્કી થયું કે એ સાત ઠાણા પૈકી બા.બ્ર. મહા. સરલા કુમારી આર્યાજી તથા બા.બ્ર. ઈન્દુમતી આર્યાજી ઠા. ૨ તથા ૩. વિદુષી મહા. શ્રી પાર્વતીબાઈ આર્યાજીના સુશિષ્યા રવિર મહા. શ્રી સમજુબાઈ આર્યાજી એમ કુલ ઠા. ૩ આ કાર્યમાં સહાયભૂત થવા સાયલામાં ચાતુર્માસ રહે અને બાકીના સાધ્વીજી મહા. શ્રી ચંદનબાઈ આર્યાજી, બા. બ્ર. હંસાકુમારી આર્યાજી, બા.બ્ર. હસુમતી આર્યાજી, બા.બ્ર. તરુલતા આર્યાજી, બા. બ્ર. ઉષાકુમારી આર્યાજી ઠા. ૫ નિયત થયેલ ચાતુર્માસ માટે ધ્રાંગધ્રા તરફ વિહાર કરે.
એ રીતે મહા. ચંદનબાઈ આર્યાએ, ઉદારતાપૂર્વક ‘મૃતિગ્રંથના આ કાર્ય માટે બે હાણાને ચાતુર્માસ માટે આજ્ઞા આપી અને મહા. સમજુબાઈ આર્યજી (જેઓ તે વખતે મહા. ચંદનબાઈ સાથે વિચરતા હતા) એ વડીલ તરીકે મહા. હેમકુંવરબાઈ આર્યાની સમ્મતિ મેળવી. આમ હાણા ત્રણ મને સહાયભૂત થવા અત્રે (સાયલામાં) ચાતુર્માસ રહ્યાં.
આ નિર્ણયને રથા. લીંબડી સંઘ-સાયલાએ હર્ષપૂર્વક વધાવી લીધે.
બસ, પછી તે ચાતુર્માસ દરમિયાન “મૃતિગ્રંથ જેમાં મુખ્ય લખાણ મારે કરવાનું હતું તે શરૂ થયું, અને શાસનદેવની કૃપાથી સાંગોપાંગ પાર ઉતર્યું. ખાસ કરીને આ મહાન કાર્યમાં પહેલેથી છેલ્લે સુધીના લખાણનું સુંદર પ્રેસમેટર (હસ્તપ્રતો તૈયાર કરવામાં સાધ્વીશ્રી ઈન્દુમતી આર્યજીના અવિરત પરિશ્રમનો ફાળો નેધપાત્ર છે.
અહીં સાયલામાં આ યજ્ઞ શરૂ થયું ત્યારે મુંબઈમાં ઉપર જણાવેલ ટ્રસ્ટ ઉપરાંત શ્રી માટુંગા સંઘે પણ મહા. શ્રી દમયન્તીબાઈ આર્યજીની પ્રેરણાથી ખૂબ ઉત્સાહપૂર્વક આ કાર્યને વેગ આપ્યું એટલું જ નહિ
સ્મૃતિગ્રંથ ને ખૂબ ગૌરવભર્યો દળદાર અને આકર્ષક બનાવવા માટે એક નવું જ આંદોલન ઉત્પન્ન થયુંએટલે કે આ સ્મૃતિગ્રંથ ને સમૃધ્ધ કરવા વિદ્વાનેનું એક સંપાદકમંડળ તૈયાર કર્યું. એની વિગતમાં મારે ઊતરવું નથી.
અહીં તો જન્મશતાબ્દિ નિમિત્તે “મૃતિગ્રંથનું સંપાદન કરવામાં હું કેવી રીતે જોડાયે, તેની મૂળભૂત માહિતી એટલા માટે આપી રહ્યો છું કે, આ ગ્રંથની રચનામાં, મૂળનાયકને- એટલે કે સ્વ. પૂજ્ય ગુરુદેવને યથાર્થરૂપે, જૈન સમાજ પાસે અને વ્યાપકરૂપે માનવસમાજ પાસે રજૂ કરવામાં મેં ‘ચિંતનીય વિચારધારાના માધ્યમથી કેવો પ્રયત્ન કર્યો છે તે વાચકવર્ગ બરાબર સમજી શકે. અસ્તુ.
સંકલના હવે હું મૂળ ગ્રંથના વિષય ઉપર આવું. સૌથી પહેલાં તે જનતા, આ ગ્રંથમાં-પૂ. ગુરુદેવના ભવ્ય અને ઉન્નત ચિંતનીય વિચારધારા
[૫]
Page #385
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરૂદેવ કવિ પં. નાનન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ
જીવન 'ખ'ધી કંઈક વધુ જાણવાની અપેક્ષા રાખે એ સ્વાભાવિક છે. એ સંબધી નારા ખુલાસો એ છે કે, આજથી ચારેક વર્ષ પહેલાં સતશિષ્યની જીવનસરિતા” રૂપે જે પુસ્તક પ્રસિદ્ધ થયેલ છે તેમાં મારા દૃષ્ટિકોણથી તેઓશ્રીની ‘જીવનઝાંખી’ આલેખી છે. મારું એમ ચાકકસ માનવું છે કે માણસ ગમે તેવા બુદ્ધિમાન કે શકિતસપન્ન હોય તો પણ કોઈના જીવનનું સંપૂર્ણ દર્શન પામી શકતા નથી. તો પછી મહાપુરુષોના જીવનને માપવાની ધૃષ્ટતા કરનાર હું કોણ ? માણસ, કોઈ પણ મહાપુરુષનું જીવન આલેખવા બેસે તે. એવા પુરુષ પ્રત્યે પોતાના જે પ્રકારનો અહાભાવ હોય તે પ્રમાણે મર્યાદિતરૂપે જ તેના જીવનની તે માત્ર ઝાંખી કરાવી શકે.
આમ હોવાથી આ ‘સ્મૃતિગ્રંથ’નું મેં ‘ઝાંખી’ અને ‘દર્શન” એવું નામ રાખેલ છે, અને એ રીતે એના બે વિભાગ કરી પાછળ ખીજા વિભાગો દાખલ કર્યા છે.
‘ખી’ એટલે જીવનઝાંખી. એ વિભાગમાં મુનિશ્રી સંતબાલજીએ, પોતાની પ્રસન્ન અને રાચક શૈલીથી સ્વ. પૂજ્ય ગુરુદેવ પ્રત્યેના અન્ય સદ્ભાવ પોતાની રીતે આલેખ્યો છે. અર્થાત્ એ વિભાગમાં પૂ. ગુરુદેવના જીવનના પ્રેરક પાસાંઓ તેમ જ જીવનને લગતી બીજી બાબતનો સમાવેશ થાય છે.
અને ‘દર્શન’એટલે તત્ત્વદર્શીન, એવિભાગમાં મેં મારા વાંચન, મનન અને ચિંતનના પરિપાકરૂપે એક સળંગ લેખ કે નિબંધ લખેલ છે, જેનું નામ ચિંતનીય વિચારધારા' રાખેલ છે. તે ઉપરાંત એ વિભાગમાં ખીજા વિદ્વાન્તએ લખેલ તાત્ત્વિક લેખાનુ સંપાદન કરેલ છે. તેથી એ હેતુને સ્પષ્ટ કરવા મુખપૃષ્ઠ (કવર પેજ) ઉપર ‘જીવનઝાંખી અને તત્ત્વદર્શન’ એવા બે વિભાગ દર્શાવનારા એ પ્રતીકા મૂકેલા છે.
મારી નમ્ર સમજ પ્રમાણે ‘દર્શન’ પૂર્ણ રીતે આલેખી શકાતુ નથી. તેથી દુનની તેમ જ આંખીની હું નીચે મુજબ વ્યાખ્યા કરું છું.
દન એટલે સમગ્રભાવે અને સંપૂર્ણ રીતે દેખાય તે-અથવા સાક્ષાત્કાર.
આંખી એટલે મર્યાદિત રીતે, અમુક દ્રષ્ટિકોણથી જોવું તે.
મારું અંગત રીતે માનવું છે કે ‘જીવનદર્શન’નું આલેખન કરવાનો કોઈ પણ વ્યકિત પ્રયત્ન કરે તેા પણ ‘દર્શન’ અને ‘ઝાંખી’ એ બન્નેની રજુઆતમાં, શ્રદ્ધેય પ્રત્યે ભક્તિભાવ, આદર અને પ્રેમ સરખા હોવા છતાં, તેના નિરુપણમાં જરૂર ફેર રહેવાના, એ સમજનાર વ્યક્તિ બરાબર સમજી શકશે.
[ot]
સાયલા નિજાનંદ મંદિ’
તા. ૨૬-૧-૧૯૭૬
સંવત ૨૦૩૨ પાષ વદ ૧૧
સામવાર
લેખક મુનિશ્રી ચુનીલાલજી ‘ચિત્તમુનિ’
*
*
આનદ કેલિ અથવા ગુરુકુલવાસના અનેશ આનંદ (રાસ ) આજે આન અતિ ઉછળે રે, મારા ઘરમાં આનં....૬, આંગણે આનંદ
આજે ધરું ગ ઉરમાં ઉલ્લા....સ,
ઘટમાં આનંદ
અતિ ઉછળે....આજે
સાખી:- સતધ્વજા
ફરકાવીને, તારણ ખાંધું આજ;
છાબડી
મેવા મન–મીઠાં ધરુ, એક ગુરુને કાજ, નવતત્ત્વના વિલાસમુક્રિતને ઉજાસ ઘર આંગણે....આજે ૧
રે.
તત્ત્વદર્શન
Page #386
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરુદેવ કવિવય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ
સાખી- સંવર રૂડો આદરું, અતિ ઉત્સાહ ધરી આજ; સચમ ગુરુમુખથી ગ્રહી, વિચું સદ્ગુરુ સાજ, કર્મના ફ્, બધા શાન્તિના પ્રશ્ન ધ
વ્યાપાર અંધ
ઘર
ચિ'તનીય વિચારધારા
આજે શકુ હું દ્વાર લેવડ દેવડ મ...ધ,
આંગણે....આજે ૨
નિત્યભણુ નવ પાઠ; ઉપજે નવ નવ ઘાટ. પ્રાણાધારના ફેલાવ–
આજે પ્રકાશ દેખું ચાશે રે, ભય દુઃખનો અભા....વ, પ્રેમના પ્રભાવ ઘર આંગણે....આજે ૩
સાખી:- નવજીવનને
આદરું,
ગુરુ મુખચંદ્ર નિહાળતાં,
સાખી:- પ્રથમ શ્વાસમાં સદ્ગુરુ, ખીજે શ્રી અરિહંત; ત્રણ ભુવન પરમાણુમાં, સદ્ગુરુ જ્યાત અનત. દેવની છાયામાં રહું. આજથી રે, મારાં કર્મ એને હાથમારો ધર્મ એને હા....થ, રમવાનો સાથ ઘર આંગણે....આજે ૪
સાખી.- જાણપણું અળગું કરું, વીત્યે કાળ અનંત; સદ્ગુરુ આજ્ઞા ચિત્ત ધરું, પામું ભવન અંત.
આજે જોયુ ને જાણ્યું ભાવથી કૈં, હું છું સચ્ચિદાન કેવળ સુખને જ....ઢ, અનુભવ ચંદ્રે ઊગ્યા આંગણે....આજે ૫
સાખી:- શ્રવણ કર્યા જે શબ્દ મે, માની સાચેા નાદ; સદ્ગુરુ શબ્દ વિચારતાં, ભાસે મિથ્યા વાદ.
આજે શ્રવણ કર્યુ કાનથી રે, ઘેરા ગંભીર નાદ– મધુર મંજુલ સા....દ, ગાજે અભેદ વાદ આંગણે....આજે ૬
સાખી :– નયના ખાલી નિરખતાં, વિવિધ જોયા રંગ; ક્ષણ ક્ષણ બદલે રૂપને, આતમ યાત અભંગ. આજે જોયું મેં સગી આંખથી રે, મારા નાથ હું છું પ્રસન્ન કરણ કે....., રાજે ચાર ચદ સાખી :- સુવાસ લેવા કારણે, ભટકયા ચારે કાર; સદ્ગુરુ પડખું સેવતા સુગંધ આવે ઔર.
શરદઆંગણે....આજે ૭
આજે સુગંધ લીધી નાકથી રે, આખું જગત ફાર વાસગુણધર્મના વિકા...સ, સીડી સુવાસ ઘર આંગણે....આજે૦ ૮ સાખી :- પુદ્ગલ રસ લેવા જતાં, ખાલી થયા ખુવાર રસનિધિ જ્યાં ઊછળે, નવરસના શે। ભાર ? આજે તો સ્વાદ લીધા જીલથી રૈ, અમીરસના આધાર– સુધારસનો ભંડા....., સ`ગીતના સાર ઘર આંગણે....આજે ૯
સાખી :- દૃશ્ય જગત સહવાસથી, પ્રગટ ભિન્નતા હોય;
અભેદ્ય એકીમાં વસે, તે નર વિરલા કાય.
[9]
Page #387
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરૂદેવ કવિઘ પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ
આજે અખંડ એક સૂરમાં રે, બધા ભેદ્ય ગળી જાય રાગ-દ્વેષ ટળી જા....ચ, ‘ચિત્ત’પ્રસન્ન
X
[ ૭૮]
થાય આંગણે....આજે ૧૦
X
પૂજ્ય ગુરુદેવનું
વૈરાગીદશામાં વિચરતી વખતે, પ્રસંગે પ્રસંગે સંયમી જીવનના ઉત્કૃષ્ટ પરિણામે જાગૃત થવામાં, સાંનિધ્ય કેવુ. ઉપકારક બન્યું હતું તેના ભાવવાહી ચિતાર આ રાસમાં પૂ. ચિત્તમુનિ' એ તે કાળે વ્યકત કર્યા હતા. જેનુ' અનુશીલન આજે પણ સાચા સાધકને ભાવિવભાર બનાવી દે તેવું છે. (મેળવેલી હકીકત) મા પ્રતીક્ષા અને દિવ્યસદેશ
( સવૈયા એકત્રીસાની ઢબે )
(ભવભ્રમણને અંતે સરળ જીવનના અંતઃકરણમાં ઉદ્ભવતા આદિ પ્રશ્ન)
--
અયે મુસાફિર ! કયાં તુ આવ્યા ? હવે પછી કયાં જાવું છે ? પેાતાના મારગને મૂકી કયાં સુધી અથડાવુ છે? હું-તું ને આ મારું – તારું સર્વ ધૂળ થઈ જાવું છે, ચઢેલો કફની ઉતરી જાતાં, વીલું મુખ થઈ જાવુ છે.
--
તારા
જીવન મંદિરમાં તે કઈ મૂરત પધરાવી છે ? ભાવ ભરેલા શુદ્ધે જીવનમાં કઈ શેાભા અપનાવી છે ? જીવન – મરણની સુંદર રચના કઈ રીતે અજમાવી છે ? અણુમેલી વસ્તુની કિંમત કઈ રીતે ખરચાવી છે ?
(પાતાની કરુણસ્થિતિ-દશાનું દિગ્દર્શન)
-3
હું સંસારી જીવ આંધળા ચાર ગતિમાં રઝળું છું, વૃત્તિ વાસના દેહાધ્યાસે ભ્રમિતપણે બહુ ભટકું છું, માલિકના મુખ દર્શન માટે ભીખ માગતા લથડું છું, ભવ-ભવ ફેરા ફરી ફરીને અધવચ્ચે આવી અટકું છું. -૪
અંધ બનેલા પરની આશેમાપ્રતીક્ષા યાચું છું. ડગલે ડગલે સ્ખલના પામી, એથ અનેરી માગું છું; જાણભેદુ કાઈ દયા બતાવે ત્યાં પણ પગલું માંડું છું, કાળચક્રમાં ભવભવ ફેરે થાકીને ઘર છાંડું છું.
(દિવ્ય સંદેશ )
-૫
અહા બિરાદર ! ભ્રાન્તિમાં ને ભ્રાન્તિમાં કાં ભટકે છે ? સર્પાકારે દોરડી દેખી ભયભીત થઈ કાં ભડકે છે? જીવ નહિ તું શાશ્ર્વત શિવ છે તિમિર પડળ તને ભરખે છે, વિભાવના ચગડોળે બેસી ઊલટ – સુલટ કાં નીરખે છે?
For Private Personal Use Only
X
તત્ત્વદર્શન
Page #388
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરુદેવ કવિલય પં. નાનયનદ્રજી મહારાજ જન્મતાહિદ સ્મૃતિગ્રંથR
જાણુ, બુઝ ને કર ઉપચારે, મુકિતને તું માલિક થા, વિભાવના પરમાણુ છોડી, સ્વભાવ શાન્તિ શેધક થા, કાળજૂની આ ભાવ-બીમારી તુજને મોત સરીખી થા, સ્વભાવથી ભરપૂર જીવનને એક દિલે આચરતે થા.
બાંધવ, વિરા, નિઃશંક થઈને હસતું મુખ ફેરવતો થા, કરું ચિકિત્સા દુઃખ – દઈની ઉપચારે પાવર થા; રાગ ઘટે ના, દ્વેષ ઘટે ના, પુગલ ફંદે ફસતો ના, શુદ્ધ સ્વરૂપે અમૃતરૂપી, વિષમય રસ તું પીતે ના.
તે ઈચ્છેલો માનવમેળે ભેળો આજ થયેલો જેવી દૃષ્ટિ તે પ્રગટાવી તેવો ખેલ બને યુગ યુગ જૂને પ્રપચ પડદો તારાથી જ પડે દૃષ્ટિને પલટે કરી જાણે તો તું સાવ છૂટેલ
છે, છે; છે, છે.
જગતયંત્રની ઘાણી વચ્ચે તારું ઘર સંભાળી લે, ફેગટને રખડે છે શાને તારું પદ સંભાળી લે; પૂર્વ પરિચય બેટ જાણી કેટ મજાને બાંધી લે, આશ્રવના ઠેકાણા રૂધી જ્ઞાનબળે ઘર શોધી લે.
પ્રેમ – પંથ પાવકની જવાળા જગમાં બીજી છે જ નહી, સત્ય – સૂર્યની અખંડ જ્યોતિ જગમાં બીજી છે જ નહી; આત્મતત્તવની નિત્ય પ્રતિષ્ઠા અન્ય સ્વરૂપ છે જ નહી, વૃત્તિ વાસના દેહાધ્યાસે સહજ સ્વાભાવિક છે જ નહી.
-૧૧જે ચેતન તુજને વહાલું છે તે જ બીજામાં જોત જા, પિતાની ઉપમાથી પરના સુખ - દુઃખ હૈયે ધરતો જા, દ્રવ્ય પ્રાણથી ભાવ પ્રાણનું સુંદર રક્ષણ કરતા જા ભાવ પ્રાણને પરમ પુરુષના આશ્રયથી કેળવતે જા.
-૧૨જે વાણી તું મુખથી બોલે વીણા અમૃત ઝરતી હો, મનની વાણી પ્રસન્ન વદને કાયા પર તરવરતી હો; અનુભવના અંતર ઉધ્યારે નચિંત થઈ ચીતરતી હો; સ્વ–પરને હિતકારક વાણી ત્રિકાળમાં ઝગમગતી હો.
ચિંતનીય વિચારધારા
ચિતનીય વિચારધારા
[૯]
Page #389
--------------------------------------------------------------------------
________________
રેપૂરા ગુરૂદેવ કવિવય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
-૧૩આ સૃષ્ટિના અણુ અણુમાં તારે વાસ થયેલે છે, દિગન્ત વ્યાપી સર્વ જીવોમાં તારે ભાસ પડેલે છે;
જ્યાં સુધી તુજ સજીવ દેહે અમૃત – પ્રાણ રહેલે છે, ત્યાં સુધી ઘટતે વિનિમય કરવાને લ થયેલે છે.
કંચન કામિની તારે મન એક જ સરખી માટી હે, ક્ષેત્ર – ભેદની રચના ખાતર પિંડ – ભેદની ઝાંખી છે? એ દષ્ટિની ગંભીરતામાં વિષમય ઝાળ શમેલી હો, ઘેરા શાન્ત ગગનની પેરે સમરસ લગની લાગી છે.
–૧૫આત્મતત્ત્વના દર્શન માટે અભય પ્રતિજ્ઞાધારી થા, જનની કેરું દૂધ દિપાવી મૂળ સ્વરૂપે ભળતા થા સર્વ જનેતા ગંગ તરંગી નિમળ ભાવે તરતો થા, બ્રહ્મચર્યમાં ડુબકી મારી ચિદાનંદની મૂતિ થા.
બીક ન હોયે, ખેદ ન હોય, શેક-શરમને છોડી દે, રતિ–પતિનું તંત્ર વિસારી, વિજયદેવજ ફરકાવી દે, ઈન્દ્રિયના ખેટા અર્થો સાંભળવાનું છોડી દે, અમૃત – રેશન પ્રગટ કરી તું સાચજૂઠ પરખાવી દે.
આ સુંદર છે, આ બુરું છે! એ વૃત્તિમાં પૂળે મૂક, આમ બને તે કેવું સારું એ ઈચ્છાને બાળી મૂક; પસંદગી નાપસંદગીને કલ્પ જરા બાજુએ મૂક, સુંદર બુરું ગણતા પહેતા પિતાને સરવાળો મૂકી
-૧૮આ જ ખરું છે” “આમ જ હોયે” એ નિશ્ચય જાણું જાણું, એક પક્ષને વળગી રહેતાં કેવળ હૈયે મિથ્યા જ્ઞાન, બુદ્ધિના ગજથી અંકાયે છે સત્ય પણ જૂઠ જાણ, સર્વ સ્થિતિની હયાતિમાં એક અપેક્ષા વચન પ્રમાણ.
–૧૯જગના લોકો સ્તવન કરે કે નિંદાથી નવરાવી દે, પુદગલ આશ્રી એ જ તમાશે એવું સ્મિત ફરકાવી દે; માનવંતની પદવી દેવા વિશ્વ તને ગભરાવી દે, જીવન સરિતા રસ–સાગરમાં પલકમાંહિ પલટાવી દે.
[૮૦]
તત્ત્વદર્શન
Page #390
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરુદેવ કવિવ` પં. નાનચંન્દ્રેજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ
ચિંતનીય વિચારધારા
૨૦–
l,
વાં ’– ચૂક’ વે ત ર ના રા વકપણું વી સ ર તા પરમ સરળતા ધારી દિલમાં પ્રેમળ જ્યાત જગવતા જા તૃષ્ણાના જે તરગ ઉછળે આખે આખા ગળતે જા, ધીર બની સતાષે શૂરા દિલ દિલાવર કરતા જા.
-22
તન-મન-ધન સાધન સહુ જગના ફૅના થવા સરાયા છે, રાચરચીલા મહેલ મજેના ફના થવા સરાયા છે; માત-પિતા, ભ્રાતા કે ભંગની ફના થવા દિલથી દિલભર થઈ રહેનારા ફના થવા --
સરજાયા છે, સરજાયા છે.
કાક મળે;
કાક મળે;
આ અનમાં મુકત થયેલા આશ્રયદાતા પરને માટે મુક્ત અનેલા પરાપકારી નાશવંત – પર – આધીન પામર શરણું આપી શકે જ નહિ, આત્મધર્મના અચળ નિયતા પર શરણે મલકે જ
નહિ,
-૨૩
આજ અનેલે આપ કાલ તે બાળક થઈને પ્રગટે છે, જનની જીવન છેડી કાલે સુતદારા થઈ પ્રગટે છે; બિન સમજણથી જીવ અભાગી એમ નિરંતર ભટકે છે, ચાર ગતિની ઘેાર ભ્રમણતા સરળ જીવાને ખટકે છે.
-૨૪સર્વ અવસ્થાને વિષે પણ તું કર્મ તણા ફળ ભોગવવામાં તુ એકાકી ગતિ–આતિના કારણમાં પણ તુ એકાકી
સ્વચ્છંદતાના
એકાકી નાયક છે,
નાયક છે; નાયક છે, વિવિધ સૂરમાં તુ એકાકી નાયંક છે.
ಪ ಪ
-24
જાતે કરવું, જાતે ભરવું, જાતે મરવું સુંદર છે. પરાશ્રયી પામર જીવનથી, સ્વતંત્ર બનવુસુંદર છે; સ્વપરના નિશ્ચયને ધારી અડાલ બનવુ સુંદર છે, પરમ ઐકય વિભૂતિ ખાતર
ખાખ થવું બહુ સુંદર છે.
-૨૬
એક ઉદરમાં જન્મેલા પણ પાતાથી જુદા ભાસે, સ્નેહ લગ્નથી જોડાયેલા પોતાથી જુદા ભાસે; જીવનભરના આશ્રયદાતા તે પણ તુજથી ભિન્ન દીસે, હું કહેનારા આત્મ અવિચળ અખિલ વિશ્વથી ભિન્ન દીસે.
For Private Personal Use Only
[૮]
Page #391
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરૂદેવ કવિવર પં. નાન-દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ
-૨૭
રૂધિર પરુ ને માંસ મજાથી આ તનદિર શોભે છે, હાડ ચામની માહક રચના દેખીને મન લેાભે છે; પસંદગી કરનારુ મનડું નટની પેરે નાચે છે, એ નટવાની પાછળ ચેલા થઈ ને કાં તુ રાચે છે?
[૮૨]
-26
ઈચ્છા ઊર્મિ સ્વપન તરંગે ચંચળ મન ભટકાવે છે, વૃત્તિ, વાસના, માન–સ્વમાને રાત-દિવસ અથડાવે છે; નિત નિત નવલા વેષ ધરીને, વિમુખતા વરતાવે છે, મીમાં ખેલુ એ
અલબેલુ શત્રુદળ
છવરાવે છે.
શિર ઉપરના સ
કેવળ નમ્ર બનીને સત્ – ચિત્ – આનંă વિકલ્પના મધન
--
મેજો
બાપુ !
અર્પણ કર
શરણે જા
પાડી કીલે સત્પુરુષને
સત્પુરુષને
પડઘા
તાડીને સપ હા
સત્પુરુષને,
સત્પુરુષને;
-30
જીવન વ્યાપી સર્વ ક્ષેત્રમાં પૂર્ણ પ્રભુને ધારી લે, દેહ, બુધ્ધિ, મનના વ્યાપારે વેગ પ્રભુનો ધારી લે; સ્થૂલ અને સૂક્ષ્મ ખેલાના પ્રેરક પ્રાણ વિચારી લે, પ્રાચુ બક મહાપ્રાણસમાન્તમાં અવધારી લે.
-૩૧
આત્મવિકાસે પ્રફુલ્લ થાતાં, યાગી—યતિ – સિદ્ધ સંન્યાસી, અજર – અમર પદ ભાળે જ્યાં તું આનંદી જા અવિનાશી; ચડતી – પડતીના ચક્રાવે દૃષ્ટા રહેજે ચિરવાસી, કગતિના અનુભવ કરવા ધરી રાખ પરમૌદાસી.
-૩૨–
જ્યાં જ્યાં ચેતનતા વલસે ત્યાં હર્ષ શમાંચે પુલકિત થા, પ્રેમળતાનો પ્રકાશ ઝીલવા દ્વિલમાં કેવળ કોમળ થા; મારું – તારું મિથ્યા માની એક સ્વરૂપે રમતા જા, ભેક લીટી છેદક છે તેા ભેદભાવને ભૂલતા જા.
-33
આર્યભૂમિ ઉત્તમ જાતિ સર્વાંગી સુંદર નારી, પૂણ માનવદેડ મળ્યો ને ભાગ્યતણી છે બલિહારી; સુલભ છે ગુરુમુખની વાણી અમૃતરસને દુર્લભમાં પણ દુર્લભ છે નિજ આત્મ-ધની ચિનગારી.
ઝરનારી,
For Private Personal Use Only
તત્ત્વદર્શન
www.jainel|brary.org
Page #392
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરૂદેવ વિવ પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ
ચિંતનીય વિચારધારા
-૩૪
સવ જીવામાં વિશુદ્ધભાવે અમૃતરસ રેલવતા જ, ઊંચા – નીચા કોઈ ન જાણી સમભાવે દિલ ભરતા જા; દીનજનાને દુ:ખિયા દેખી પરમ કરુણા ધરતા જા, મન-વચન-કાયા નિજ કચ્છી પરના દુ:ખા હરતા જા.
-૩૫
તુજ પરમાણુ અનંત બનશે ‘અનંતને તું શાશ્વત મૌન સ્વીકારી બાપુ! ‘અનંતને તું એ ઘટનાની પાર થવામાં હાર-જીત ના ‘અનત'ની આ પૂર્ણ કળામાં દોષ દર્દને દ્રુમતે
(અનુભવ મિત્રની અનુગ્રહપૂર્ણ દૃષ્ટિ)
-38
આ વચને સાંભળતાં તુજમાં દૃશ્ય અલૌકિક દેખું છું, ખેદ–શાક–ચિંતાના રજકણ ખાખ થયેલા નીરખું છું, પ્રેમ-શૌય —ભકિતના તત્ત્વા પૂર્ણ ભભકથી ભાળું છું, ‘ચિત્તચ’દ્ર’ના દિલભર દિલની પૂર્ણકળાને પામુ છું,
--ઊર્દુ
વળગી જા, વળગી જા; ગણતા જા,
જા.
ઉત્તમ
ચિરકાળના તિમિર પળે પળમાં વિલય થનારાં છે. સત્સંગના પરિબળથી કર્મો શુદ્ધ થનારાં છે; ચિત્ત ચંચળતા ટળી જવાની, પ્રાણવષ્ણુધ્ધ થનારાં છે, સકલ દ્રવ્યના આંતરભાવા આખર પ્રગટ થનારાં છે.
(શુભ સ’૫)
-36
આ જ થયુ છે જ્ઞાન ભાનથી ધ્યાન પ્રભુનું ધરવામાં, વૃત્તિ- – વાસના ઝડપી ઝડપી ટુકડે ટુકડા કરવામાં; ગુરુ ‘જ્ઞાનચ’ના સદા ઉદય છે ‘ચિત્તચદ્રની પૂર્ણિમા, છે પૂર્ણિ મા.
ઘટી ઘટીને વધવા માટે
કલાયુકત
For Private
Personal Use Only
[૩]
Page #393
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરુદેવ કવિવર્ય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાલિદ સ્મૃતિગ્રંથ
અધ્યાત્મ ચિંતન
(શ્રી અરવિન્દ અને જૈનદષ્ટિને સુમેળ) લેખકઃ સ્વ. છોટાલાલ હરજીવન પરીખ સુશીલ
(૧).
શાન્તિઃ દિવ્યજીવનની પહેલી શરત શાન્તિના પાયા ઉપર જ આધ્યાત્મિક જીવનની ઈમારત રચી શકાય. અને તે પણ ગંભીર, અચળ જીવનના પ્રત્યેક ભાગમાં વ્યાપેલી શાન્તિ હેવી જોઈએ.
પરંતુ વાસના અને આસકિતઓથી ક્ષુબ્ધ થયેલ જીવમાં એવી શક્તિ હોતી નથી. એટલે એ જીવ ઉપરથી પ્રકાશ પામી શકે નહિ. વિશુદ્ધ દિવ્યજીવનને આનંદ તેને મળી શકે નહિ, તેથી એ જીવ વારંવાર સમતલપણું કે આત્મસંયમ ગુમાવી બેસે છે. આ પ્રકારે બધી દિશામાં ખેંચાયા કરતે જીવ, મિથ્યાના બળને (મિથ્યાત્વને) સહેલાઈથી ભેગી થઈ પડે છે.
આપણે કમ (કાર્ય કરવાની વૃત્તિ)ની પાછળ દેડીએ છીએ, જ્ઞાન માટે તૃષ્ણા રાખીએ છીએ અને ઈન્દ્રિયોના ક્ષણિક આનંદ માટે આતુરતાથી દોડાદોડી કરીએ છીએ. નિરંતર કંઈ ને કંઈ મેળવવાની ચિંતા, ગુમાવવાને ભય તેમ જ વિદો અને નિષ્ફળતાઓથી ઉપજતી અધીરતા અનુભવતા હોઈએ છીએ. આ બધી બેચેનીનું મૂળ કારણ આપણી ગેરસમજ છે. આપણે એમ માનીએ છીએ કે, આપણા કર્મના આપણે પોતે માલિક છીએ અને અભિમાનયુકત આપણી વાસનાતૃપ્તિ અને સુખભગ એ જ આપણા જીવનને ઉદ્દેશ અને અર્થ છે. ખરું જોતાં તે જ્ઞાન, કિયા કે ભકિતને અંતિમ હેતુ, જીવ માત્રને પિતાના આત્મવિકાસ દ્વારા સહજ આનંદ પ્રાપ્ત કરાવવાને છે. એ જાતના આંતરિક સમાધાનમાં જ ખરી શાન્તિ રહેલી છે.
આ પ્રકારનું નિશ્ચયાત્મક જ્ઞાન–ભાન આપણા જીવનમાં સતત ચાલુ રહે એટલા માટે સર્વ પ્રકારની ઈચ્છાઓ અને વાસનાઓ આપણા જીવનમાંથી દૂર કરવી જોઈએ. કારણ કે ઈચ્છાઓ અને વાસનાઓ જ આપણા શાન્તિ અને આધ્યાત્મિક જીવનની શત્રુઓ છે. તેથી ઉચ્ચ અને દિવ્યજીવન તરફથી આવતી પ્રેરણા સિવાય આપણે બીજા કેઈથી ચલિત થવું ન જોઈએ. આપણા સ્વરૂપની મૂળભૂત શાન્તિની અવસ્થામાં આપણે અચળ બનીને બેસવું જોઈએ. એમ થાય તે જ દિવ્ય શકિત આપણામાં કામ કરી શકે અને દિવ્યજીવનમાં આપણને લઈ જઈ શકે.
આપણું વર્તમાન જીવન, નિમ્ન પ્રકૃતિ (આસુરી પ્રકૃતિ)ની જરૂરિયાત પૂરી પાડવા માટે થતી ક્રિયા અને પ્રતિક્રિયારૂપે ચાલતા યંત્ર જેવું છે. પદાર્થો અને તેનાં બળે, બહારથી આવીને આપણા ઉપર આઘાત કરે છે. પરિણામે આપણાં મન તથા ઈન્દ્રિય ચલિત થાય છે. એટલે કે મન તથા ઈન્દ્રિયે બહારથી આવતા લલચાવનારા વિષયેને પકડવા દોડે છે, તેને કબજો મેળવે છે અને અહંભાવે તેને ઉપયોગ કરે છે. આના પરિણામે આપણામાં વિચારે, ક્રિયાઓ, વિકારે અને લાગણીઓ ઉત્પન્ન થાય છે. જેને સમગ્રપણે આપણે આપણા જીવન તરીકે ગણીએ છીએ. બસ, આ ઠેકાણે જ આપણું બંધન છે. બહારથી આપણું ઉપર અથડાતા બળે આપણામાં જે પ્રત્યાઘાત ઉપજાવે છે તે જ આપણું બંધન છે, એટલે કે આપણી પરતંત્ર દશા છે. આપણી આસપાસ પ્રકૃતિનાં જે બળે આપણને ઘેરી વળ્યાં છે, અને જે નિરંતર આપણી ઉપર કિયા કર્યા જ કરે છે તેની દયા ઉપર નભવાની આપણું સ્થિતિ થઈ પડે છે. તેથી ઊલટ, આપણે જે આપણી જાતને મજબૂતપણે સુરક્ષિત રાખી શકીએ અને આ પ્રત્યાઘાતે રોકી શકીએ એટલે કે બહારથી આવતા બધા સ્પર્શોને જો આપણે અક્ષુબ્ધભાવે ગ્રહણ કરી શકીએ તો જ આપણે ખરા અર્થમાં “મુક્ત થઈ શકીએ. આવા શાન્ત અને પ્રત્યાઘાતથી મુકત થયેલા મન અને હૃદયમાં ઉચ્ચતમ દિવ્યજીવનને આનંદ અને પ્રભાવ પ્રકાશી શકે છે.
[૮]
તવદર્શન
Page #394
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરૂદેવ કવિવર્ય પં. નાનાયબ્રેજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ
તે સમુદ્ર જેવી રીતે અક્ષુબ્ધ રહીને પિતાના ઉદરમાં અસંખ્ય ઝરણાંઓ ગ્રહણ કરી શકે છે, તેવી રીતે આપણે પણ બહારથી આવતા બધા સ્પર્શોને ક્ષોભ પામ્યા વિના - અનાસકતભાવે સ્વીકારવા જોઈએ. અને દિવ્યજીવનના સીધા આદેશ વિના, બીજા કોઈ કારણે બહિર્મુખ થવું ન જોઈએ. નિમ્ન પ્રકૃતિના સર્વ વેગથી આપણે અલગ થઈ જઈએ તે જ આવું બની શકે છે. એટલા માટે પ્રાકૃતિક બળોના પરસ્પર આઘાત – પ્રત્યાઘાત પ્રત્યે આપણે દૃષ્ટાભાવ કેળવવો જોઈએ. એટલું જ નહિ પણ નિમ્ન ગતિના અધમ વલણથી છૂટા થવાને અને ભાગવતી દિવ્યશકિત સાથે સતત સંબંધ જોડવાને અભ્યાસ-મહાવરે કરવું જોઈએ. આમ કરવાથી બધા ક્ષેભ અને પ્રત્યાઘાતો આપોઆપ બંધ પડવા માંડશે અને આપણા જીવનના દરેક ભાગમાં મૂળભૂત શાન્તિ પ્રતિષ્ઠિત થઈ જશે. એમ થશે ત્યારે જ આપણામાં દિવ્યજીવનને પાયે નખાશે. માત્ર નિવૃત્તિથી અગર તે બધા પ્રકારના કર્મો બંધ કરી દેવાથી સાચી શાન્તિ મળી શકતી નથી. જ્યાં સુધી મન, પ્રાણ અને શરીર બહારની અસરને નિષ્ક્રિયભાવે અધીન છે, ત્યાં સુધી ખરું આત્મસમર્પણ આવી શકતું નથી. અને ત્યાં સુધી જીવનના દિવ્ય રૂપાન્તરની આશા વ્યર્થ છે.
ગમે તેવા સંગોમાં શાન્તિ અને સમત્વ બધે વખત અવિચળભાવે નિભાવી રાખવાં જોઈએ. દિવ્યતા ભણી પ્રગતિ કરવા માટે આજ એક મુદ્દાની શરત છે. સર્વવ્યાપી શાન્તિના અચળ પાયા ઉપર જ જ્ઞાન, શકિત અને આનંદ પ્રગટ થઈ શકશે એટલે શાન્તિ એ જ આપણા જીવનનું ઊંડામાં ઉંડું અને સત્યમાં સત્ય રહસ્ય છે. દરેક જાતને
ભ અને ચંચળતા એ અસત્યની જ ગતિ-ક્રિયા છે, આપણી અસલ (સાચી) પ્રકૃતિને વિકાર છે. આપણું ખરું સ્વરૂપ શાશ્વત અને અચળ છે. આપણા વાસ્તવિક (સાચા) સ્વરૂપને કશાની જરૂર કે ખામી હોતી નથી. તેને કશી કામના-વાસના નથી. તે પિતામાં જ પરિપૂર્ણ છે. તે પિતાના જ અસ્તિત્વને આનંદ ભગવે છે. તે અક્ષુબ્ધ અને અચંચળ છે. તે વિશ્વની બધી ગતિએને ધારણ કરી રાખે છે.
ખરું છે કે, આપણા વિષે રહેલો અભિમાની Ego (ઈગે)–આપણે નિમ્ન “હું” એ જ જીવનના દરેક પ્રવાહની ઠોકર ખાધા કરે છે; અસહાયપણે અહીંથી ત્યાં ધકેલાયા કરે છે. જીવનનું દરેક મે તેને અહીંથી ત્યાં ઉછાળ્યાજ કરે છે. આપણે આ અભિમાનથી મુકત થવું જોઈએ, અને આપણા ખરા સ્વરૂપની અચળ શાન્તિ ઉપર ઊભા રહેવું જોઈએ. દિવ્યજીવનની આ પહેલી અને મુદ્દાની શરત છે.
શુદ્ર અભિમાની હુથી મુકત થવા વિશ્વાત્માને અનુભવ કરે જે જીવનમાં પિતાના ક્ષુદ્ર અભિમાન સિવાય અન્ય ઉચ્ચતર સત્તાની ઉપલબ્ધિ નથી તે જીવન ખરેખર, એક કરુણ દશ્ય છે. તેના જેવી કમનસીબ સ્થિતિ બીજી એકે કપી શકાતી નથી. ખરેખર, એ માણસ દયાપાત્ર, અનાથ અને અસહાય છે, તે પિતાના અભિમાનની દિવાલમાં પુરાયેલ છે, ને એક ક્ષુદ્ર-કંગાલ કેદીની હાલતમાં છે.
આ પામરતાની કટિમાંથી મનુષ્ય બહાર આવવું જોઈએ, અને પિતાની જાતને વિશાળ, વ્યાપક અને પ્રશસ્ત અનુભવવી જોઈએ. મતલબ કે તેણે વિશ્વમય બનવું જોઈએ. એટલે કે પિતાની અહંતાન ક્ષદ્ર કેન્દ્રમાંથી તેણે બહાર નીકળીને વિશ્વની સાથે પિતાનું ઐકય અનુભવવું જોઈએ.
' છતાં તે ઐકય વિશ્વના અજ્ઞાનમય ભાવ સાથે ન હોવું જોઈએ. વિશ્વમાં પ્રતીત થતાં સુખ-દુઃખ, રાગ-દ્વેષ, હર્ષ-શોકના દ્વન્દ્રોના મહાસાગરમાં તેણે ડૂબવાનું નથી. એમ કરવાથી તે આપણા અજ્ઞાન અને તેમાંથી ઉપજતા હોને ભાવ વધી જાય છે. આપણે વિશ્વ સાથે એકય સાધવાનું છે તે “વિશ્વાત્મા’ સાથે છે. વિશ્વની નિમ્ન પ્રકૃતિ સાથે નહિ, પણ વિશ્વમાં વ્યાપીને રહેલા, પરમ મંગલમય-કલ્યાણમય- ધર્મ સાથે ઐકય અનુભવવાનું છે. આપણુમાં અને વિશ્વમાં રહેલી ભાગવતી ચૈતન્ય સત્તા એક જ છે. એક જ સત્તા જુદાં જુદાં કેન્દ્રોમાં નિવાસ કરી રહેલ છે. તેમ છતાં કર્મના પ્રથકપણાને કારણે જ એ બધાં જુદાં જુદાં કેન્દ્રો રહ્યાં છે એ અનુભવ થવો જોઈએ.
પરંતુ આ વિધાનુભૂતિ થતાં પહેલાં પિતાને વિષે એ આત્મસત્તાની ઉપલબ્ધિ થવી જોઈએ. એટલે કે અધ્યાત્મ ચિંતન
[૮૫]
Page #395
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરૂદેવ કવિવર્ય પં. નાનચન્દ્રજી મહારાજ જમાતાહિદ સ્મૃતિગ્રંથ
આપણે પિતે જ પરમાત્માના અંશ છીએ; તેથી પરમાત્માને અનુભવ કરવા માટે, આપણાં પ્રત્યેક કરણ (સાધને)ને આપણે તેની સત્તાના વાહક બનાવવાં જોઈએ. તે એટલી હદ સુધી કે પરમાત્મા પોતે જ આપણું સમગ્ર જીવનના પ્રેરકરૂપ છે એ અનુભવ થવો જોઈએ. આપણે તેની સત્તાના કેન્દ્રરૂપ બનવું જોઈએ; પિતાને વિશે એ પ્રકારના કેન્દ્રભાવને અનુભવ થયા પછી જ સત્તાનાં કેન્દ્રો વિશ્વભરમાં છે એમ અનુભવવું જોઈએ. આ પ્રકારને સ્વાનુભવ અને વિશ્વાનુભવ લગભગ એક સાથે જ થાય છે. કારણ કે આત્મા એક જ છે તેથી જ જૈન શાસ્ત્રકારોએ કહ્યું છે
ને માથા એક જ સત્તા સર્વેમાં સમાનભાવે પરિવ્યાપ્ત છે. એ સત્તાના અધિષ્ઠાન ઉપર જ પ્રકૃતિની ગતિશીલતા થઈ રહી છે, અગર એ જ સત્તા પિતાની પ્રકૃતિ દ્વારા ગતિશીલ છે. પ્રકૃતિની આ ગતિશીલતા એ જ ‘કર્મ છે. આપણે એ કર્મના કેન્દ્ર છીએ. આ કર્મને પ્રવાહ અનાદિ અનંત છે. આ ગતિમયતા અથવા કમની પછવાડે ભીતરમાં એ પરમ સત્તા રહેલી છે.
એ કર્મ વિશ્વગતિમાં અષ્ટધા પ્રતીત થાય છે, જેનું સુંદર અને ઝીણવટભર્યું વર્ણન જૈન દર્શનકારે કરેલ છે; જે કે એ દશનકારે, કર્મના એ વિધાનથી, આપણને ગતિમયતાની પછવાડે અને તેની ભીતરમાં લઈ જતા નથી. કેમકે આપણી એટલી તૈયારી નથી. તેઓએ તે માત્ર કર્મની ગતિ, સ્થિતિ અને પ્રકારનું જ સવિશેષણ વર્ણન કર્યું છે. એ શા માટે છે, એ આખરે કયાં લઈ જાય છે, એ સર્વનું અંતિમ લક્ષ્ય શું છે? તે માણસે પિતે શોધી કાઢવાનું છે.
પરંતુ ખરી રીતે, એ બધું માણસ પોતે શોધી શકતું નથી. જ્યારે તેની ભીતરમાં પરમ સત્તા ઉદયમાન થાય છે ત્યારે એ ભાન આપણને પ્રાપ્ત થાય છે. એ ઉપલબ્ધિ આપણી નથી. તે પરમાત્માની પિતાની છે. માણસે સ્વપુરુષાર્થથી પરમાત્માના અને એટલે કે પરમાત્માના સર્વ ગુણોને પિતામાં પ્રગટાવવા જોઈએ, અને એવું નીપજાવવા માટે, પ્રકૃતિને શાન્ત, સમત્વયુકત, નિર્વિકાર, ઉદાર અને વ્યાપક બનાવવી જોઈએ.
આધ્યાત્મિકતા આધ્યાત્મિકતા એ શું છે તે કહેતાં પહેલાં, તે શું નથી એ કહેવું જરૂરી છે, જેથી કરીને જે વસ્તુ આધ્યાત્મિકતા નથી તેને આપણે તે રૂપે માનવાની ભૂલ ન કરીએ.
આધ્યાત્મિકતા એ કાંઈ ઉચ્ચ શ્રેણિની બુદ્ધિમત્તા નથી કે કોઈ પ્રકારને આદર્શવાદ પણ નથી; માનસિક ક્ષેત્રને કઈ પ્રકારને નૈતિક કે ચારિત્રગત ભાવ તે પણ આધ્યાત્મિકતા નથી; પ્રબળ-વેગવાન ઉચ્ચગામી લાગણીને ઊભો કે અમુક જાતની ધાર્મિક માન્યતા પણ આધ્યાત્મિકતા નથી; હૃદયની ઉચ્ચ અભિલાષા, ધર્મ કે નીતિના સિદ્ધાંતને અનુસરીને નકકી કરેલ કેઈ વર્તન અથવા આ બધી વસ્તુઓને સરવાળો-સમુચ્ચય કે સંમિશ્રણ એ કાંઈ આધ્યાત્મિક ઉપલબ્ધિ કે અનુભૂતિ નથી.
ઉપરોક્ત બધી વસ્તુઓ મન અને પ્રાણના ક્ષેત્રમાં સારી રીતે કિંમતી ગણાય. અધ્યાત્મભાવના પ્રકટીકરણ માટે એ બધી વસ્તુ નિતાંત જરૂરી ગણાય. પ્રકૃતિનું નિયંત્રણ કરવા માટે, આધ્યાત્મિકભાવેને ગ્રહણ કરવાની પ્રકૃતિમાં લાયકાત આવે તેની તૈયારીરૂપે આ બધા ભાવ જરૂરના છે પણ તે સ્વત: આધ્યાત્મિક પ્રદેશમાં ન ગણાય. એ બધાનું સ્થાન મનમય વિકાસના ક્ષેત્રમાં ગણાય. આ બધું હોવા છતાં આધ્યાત્મિક સાક્ષાત્કાર-અનુભૂતિ કે પરિવર્તન હજુ ઉત્પન્ન થયાં ન જ ગણાય.
ત્યારે સ્વરુપતા આધ્યાત્મિકતા શી વસ્તુ છે? હવે આપણે તેનું વિધેયાત્મક સ્વરૂપ વિચારીએ.
આપણી ચેતના, આપણા આંતરિક સત્ય તરફ – પરમ પુરુષ તરફ – પરમાત્મા તરફ જાગૃત થાય તેનું નામ આધ્યાત્મિકતા છે. જાગૃત થવું એટલે જે તત્ત્વ આપણા મન, પ્રાણુ અને શરીરથી પર છે; જે વિશ્વમાં અને આપણામાં નિવાસ કરી રહેલ છે; નિમ્ન પ્રકૃતિથી પર જે મહાન સત્ય છે તેને જાણવાની, અનુભવવાની, [૮]
તત્ત્વદર્શન
Page #396
--------------------------------------------------------------------------
________________
}પૂજ્ય ગુરૂદેવ કવિલય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્ટ
તે-રૂપ થવાની, તેમાં પ્રવેશવાની, તેને સ્પર્શવાની અને તેની સાથે યકત થવાની આંતરિક અભીપ્સા ઉત્પન્ન થવી. અભીપ્સા એટલે અદમ્ય, ઉત્કટ અને જવલંત અભિલાષા. એવી આંતરિક અભીપ્સાને પરિણામે સમરત જીવનની દિશા બદલાય, એક નવું જ પરિવર્તન-નવું જ રૂપાન્તર થાય. એટલું જ નહિ પણ પરમપુરુષ સાથેની સ્પર્શ - કય અનભવાય. એક ન ભાવ, નવું અસ્તિત્વ, નવે આત્મા, નવી પ્રકૃતિ, નવું સંવર્ધન અને નવા જાગૃતિ અનુભવાય તેનું નામ વાસ્તવિક આધ્યાત્મિકતા છે.
સાધનાની શરતે એકલા સ્વપ્રયત્નની સહાયથી વેગના માર્ગે જઈ શકાતું નથી, કારણ કે, આ ગનું લક્ષ્ય માણસને માણસની ભૂમિકાથી ઉપરની ભૂમિકા ઉપર લઈ જવાનું છે. સાધક પિતાની શક્તિથી પિતાથી પર જઈ ન શકે. એટલા માટે તેણે પિતાથી ઉપરની શક્તિને આધાર લેવો જોઈએ. સર્વતભાવે એ શક્તિને સમર્પણ થઈ જવાથી એ શક્તિ અવતીર્ણ થઈને આપણી સાધનાને ભાર ઉપાડી લે છે. એટલે આ સાધનાની પહેલી શરત આત્મસમર્પણું છે.
આપણે જેને સામાન્ય રીતે સમર્પણ કહીએ છીએ તેના કરતાં આ સમર્પણ ઘણું વિશાળ અને સક્ષમ છે. આ સમપણ એ કાંઈ હદયને એક પ્રકારને ભાવ નથી. આપણા આધારના પ્રત્યેક થેરેમાં* આ સમર્પણની પ્રતિષ્ઠા હોવી જોઈએ. આધારના અંગપ્રત્યંગમાંથી જે કાંઈ વિધી હોય તેને બહાર કાઢવું જોઈએ. ધીમે ધીમે પણ અવિરતપણે તે વિરોધી તને સ્વાધીન-આત્મસાત કરી ઉપરની શક્તિને એ બધું ય સુપ્રત કરી દેવું જોઈએ. એમ કરવા માટે સતત-અકલાન્ત પ્રયત્ન-જાગૃતદષ્ટિ અને ઉપગ રાખ જોઈએ.
બીજી શરત –એકાન્ત-સંપૂર્ણ એકનિષ્ઠા આધારના દરેક અંગ દ્વારા એટલે કે દેહ, મન અને પ્રાણદ્વારા ઉપરની સત્તાને ચાહવું જોઈએ અને તે પણ દેહ, મન, પ્રાણની ઉપરછલી વૃત્તિથી નહિ પણ તેમની જે મૂળ સત્તા છે ત્યાંથી ચાહવાને આદેશ આવો જોઈએ. દેહ, મન, પ્રાણુના અનેક ખેંચાણે સાધકને અનેક દિશાએ ખેંચી જાય છે. પણ એ સર્વ પ્રલોભને તરફ નજર નહિ કરતાં, સરળભાવે, ઉદર્વ તરફ જ મીટ માંડવી જોઈએ, એ તરફ જવું જોઈએ, અને એમ થવા માટે પરમ સત્તા પ્રત્યે આપણુ ઊર્વમુખી અને અતૂટ એકનિષ્ઠા હેવી જોઈએ.
ત્રીજી શરત - સામર્થ્ય સાધારણ રીતે માણસને દેહ, પ્રાણ, મનના કઠિન-જડ-તવૃત્તિવાળાં વલણે, ટેવ અને સંસ્કારેથી એકાંત આબધ્ધ હોય છે. નવી ગતિ, ન માગે તે તરત ગ્રહણ કરી શકતા નથી. જડતા તેને ન ચીલે પડવા દેતી નથી. એટલે એ બધી વસ્તુઓને પ્રતિકાર કરવા માટે, આપણા આધારમાં જો નમનીયતા અને સરળતાનું સામર્થ્ય ન હોય તે ઉપર પ્રભાવ આવીને આપણને સ્પશી શકતું નથી. ટૂંકામાં, આધારનાં સર્વ અંગે એવાં હોવાં જોઈએ કે જેથી ઉપરની શક્તિ આવીને આપણને સહેજે પિતાના જેવા બનાવી શકે અને પિતાની ઈચ્છા પ્રમાણે આપણી પરિચાલન કરી શકે.
અન્તપુરૂષઃ ચેત્ય પુરૂષ: વિરાગપુરૂષ આધ્યાત્મિક જીવનની શરૂઆત રૌતન્ય પુરુષના પ્રકૃતિ ઉપરના દબાણથી થાય છે. અન્તઃ પુરુષ જ્યારે પુરેભાગમાં (ખરે) આવીને પ્રકૃતિનું નિયંત્રણ હાથમાં લે છે ત્યારે પ્રકૃતિએ અધીન થયા વિના ચાલતું નથી. અહોનિશ તેનું દબાણ રહ્યા જ કરે છે. પ્રત્યેક નાની-મોટી ઘટનામાં તેની જ આજ્ઞા, તેનું જ નેતૃત્વ અને નિયંત્રણ રહે છે. જાગૃત અન્તઃપુરુષ જીવનને હાથમાં ન લે ત્યાં સુધી, પ્રકૃતિ પિતા ઉપર ગમે તેટલું નિયંત્રણ રાખે
જે મન, પ્રાણુ અને શરીરને સમુચ્ચય અર્થ તે આધાર અને તેને લગતી–તે પ્રત્યેક લગતી જીવનયિા અથવા જીવનવ્યવહાર તે થર, કક્ષા કે ભૂમિકા.
અધ્યાત્મ ચિંતન
[૭]
Jain Education Intemational
Page #397
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરુદેવ કવિવ` પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ
છતાં તેની બહુ અસર થતી નથી. અન્તરાત્મા જીવનનો નિયંતા થાય તે પછી બીજા કોઈ અધિકારની કે યોગ્યતાની જરૂર રહેતી નથી. તેની જાગૃતિમાં બધું જ સમાઈ જાય છે. તે (જાગૃત અન્તરાત્મા) ન હોય તે ખીજું સર્વ હોવા છતાં તે નહિવત્ છે, અને તે હાય તેા ખીજા સર્વાંના અભાવથી કશી હાનિ નથી, કેમકે જાગૃત અન્ત વતા જે કાંઈ જરૂરનુ હાય તે બધું ઉપજાવી લે છે. ક્રૂ'કામાં તે છે તેા બધુ જ છે. તે ન હાય તો કશુ જ નથી. તેના વિના તપ, જપ, સાધન સહુ નહિવત્ છે. તે હાય તાસ કાંઈ સાધનરૂપ બની જાય છે, કારણ કે તે જાગૃત પુરુષ સર્વના ઉપયોગ ભગવાન તરફની પ્રગતિ અર્થે કરે છે. એકવાર તે જાગૃત થયા પછી જ જીવનમાં સમૂળા ફેરફાર થાય છે. પહેલા ફેરફાર એ થાય છે કે તે વસ્તુમાત્રનુ મૂલ્ય બદલી નાખે છે; એટલે કે દરેક વસ્તુનું મૂલ્યાંકન ભગવાન તરફ જવામાં સહાયભૂત થાય એ રીતે કરે છે. વસ્તુ કે પ્રવૃત્તિ ભગવાન તરફ દોરી જવામાં જેટલા અંશે મદદરૂપ થાય તેટલા અંશે જ તેનું મહત્ત્વ કે કિંમત રહે છે. પછી આપણી અત્યારની મેહજન્ય કિંમતનું બંધારણ અર્થહીન બની જાય છે.
પ્રાચીન ધર્મ ભાવનામાં આ ઘટનાને વિરાળ એ નામથી સમેાધવામાં આવે છે. વિરાગ'ની આ સૃષ્ટિ કે ભાવના જેનામાં જાગૃત થઈ હેાય તે ‘વિરાગી પુરુષ’ કહેવાય છે અને અંતરમાં એવા વિરાગી પુરુષ' જાગે છે ત્યારે મિથ્યાનુ પરિબલ વિનાશ પામી જાય છે. જગતથી એના રાહ જુદા હોય છે. જો કે તેનું દબાણ જે પ્રકારની પ્રકૃતિ ઉપર પડે છે તે પ્રકૃતિ પ્રમાણે તેના બાહ્ય રૂપ-રંગનો ઉઠાવ થાય છે, છતાં પણ જ્યારે પ્રકૃતિમાં મૂળભૂત પરિવર્તન થવાનુ હાય છે ત્યારે કોઈ ને કોઈ પ્રકારે આ વિરાગી પુરુષના જ પ્રભાવ ગુપ્તપણે અંતરમાં કામ કરતા હોય છે. તેનું આગમનપ્રકટીકરણ પ્રકૃતિનાં બધાં અંગો ઉપર અસર કરે છે. શાસ્ત્રાએ જ્યાં જ્યાં ‘વિરાગ’ની પ્રશંસા કરી છે ત્યાં ત્યાં આ અન્તઃપુરુષના જ પ્રભાવ હેાય છે. કારણ કે આ અન્તઃપુરુષનું મુખ્ય લક્ષણ જ વિરાગ છે. પ્રકૃતિની કાઈ પણ ગતિમાં તેને મેહ હાતા નથી તેથી તેને વિરાગી કહેવામાં આવે છે.
આ વિરાગી પુરુષ સર્વના અંતરમાં વિરાજમાન છે. એના આવિર્ભાવ થયા પછી પ્રકૃતિ નવા જ ભાવ ધારણ કરે છે. તેને તેની જૂની ગતિ ગમતી નથી. ચત્યપુરુષ–અન્તઃપુરુષ પ્રગટ થયા પછી, આવેા અણગમા એ નવા સર્જનની, નવી સૃષ્ટિની, નવા ભાવની પૂર્વ નિશાની છે. પછી તા આ અણુગમે એટલે જૂની ગતિ, જૂના સંસ્કાર પ્રત્યેના વિરાગ વધતા જ જાય છે, અને એક નવા ચોકઠામાં-ચૈત્યપુરુષે નકકી કરેલ ઢાળામાં–પ્રકૃતિ પોતાની જાતને ગોઠવવા માંડે છે. જૂના વેગ જો કે પોતાનું પ્રબળપણું પગલે પગલે બતાવે છે તે પણ તેનુ જોર હવે લાંબે વખત ચાલતું નથી. કારણ કે જૂનામાં પ્રકૃતિને પોતાને રસ ઊડી ગયા હોય છે. તેની નિ:સારતા તેણે અનુભવી લીધી હોય છે. એટલું જ નહિ પણ તે જે કઈ સારામાં સારું આપી શકે તેમ હોય છે તે બધાના ઉપભોગ કરીને, તેના પ્રત્યાઘાતા સહન કરીને તે ધરાઈ ગઈ હોય છે. પ્રકૃતિ પોતે જ આ અવતાને આવાહન કરતી હોય છે. તે નમ્ર બનીને, પોતાને નવા ઢાળામાં ચૈત્યપુરુષના સ્વકીય ભાવના—ગોઠવે એમ પ્રાર્થના કરતી હેાય છે.
તેમ છતાં પણુ, જ્યારે ચૈત્યપુરુષ જાગૃત થાય છે, ત્યારે અવચેતનામાં (તમેગુણવાળી સ્થિતિમાં) પડેલા પ્રાચીન સંસ્કાર વખતે વખત પ્રબળપણે હુમલા લાવે છે, અને પોતાનુ સ્થાન કાયમ રાખવા જીવનને મૂઢ ઢાળામાંથી ન જવા દેવા અને ઉર્ધ્વગામી પ્રયત્નને ભુંસી નાખવા-ખૂબ મહેનત કરે છે. દરેક ઉર્ધ્વગામી પગલાં–વિકાસલક્ષી પ્રયત્નોમાં આ પ્રકારના પ્રત્યાઘાત સહેવા જ પડે છે. આ ઘટનાને જૈન-શાસ્ત્રામાં ‘ઉપસ’ કહેવામાં આવે છે. આધ્યાત્મિક પ્રગતિમાં આવા ઉપસર્ગો અનિવાર્ય પણે આવે જ છે, કારણ કે વિકાસમાં આવા ઉપસર્ગો ઘણા મહત્ત્વના ભાગ ભજવે છે. આપણે અપકવ સ્થિતિમાં આગળ ન વધીએ એ તેની આ ઉપસર્ગો દ્વારા ખરાખર કસોટી થતી રહે છે. આ ઉપસર્ગાનું અસ્તિત્વ ન હોય તે આપણા વિકાસ અપરિપકવ રહે છે. એક ભૂમિકા ઉપર બરોબર સ્થિર, સિદ્ધ, અને સુદૃઢ ન થઈ એ ત્યાં સુધી આ ઉપસર્ગો આપણને કાચી અવસ્થામાં આગળ વધવા દેતા નથી. આપણે અપકવ–અપૂર્ણ હોઈએ ત્યાં સુધી તે આપણને પુનઃ પુનઃ મૂળ સ્થાન ઉપર લાવી મૂકે છે. ખરૂ જોતાં, તે ઉપસર્ગો નથી, પણ વિકાસક્રમની એક આવશ્યક ઘટના છે. તેના વિના આપણે વધુ આગળ જઈ શકીએ જ નહિ.
તત્ત્વદર્શન
[૮]
For Private Personal Use Only
Page #398
--------------------------------------------------------------------------
________________
પષ્ય ગુરૂદેવ ડવિય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
તે તે ભૂમિકા ઉપર રહીને આપણે તે તે ઉપસર્ગોને વિજય-ઉત્તરીકરણ કરવું જોઈએ. તે જ આપણે વિજેતાવીરાત્મા-પુરુષ કહેવાઈ શકીએ.
પ્રાચીન ગ્રંથમાં ત્યપુરુષને અગ્નિ-પાવક નામથી સંબોધવામાં આવેલ છે. તેની તિ હૃદયના નિભૂત પ્રદેશમાં પ્રકાશે છે, અને ત્યાં રહીને મન, પ્રાણ, શરીર ઉપર પિતાને પ્રભાવ વિસ્તારે છે. સામાન્ય જીવનમાં પણ ચૈત્યપુરુષનું કાર્ય અવિરતપણે ચાલતું જ હોય છે. તેને પ્રકાશ ન હોય તે માનવી એક વિચારશૂન્ય-જડવત્ પ્રાણી બની જાય. સામાન્ય જીવનમાં તેનું કાર્ય પ્રછનભાવે (ગુપ્તરૂપે) થયા કરતું હોય છે એટલે કે પિતે (ત્યપુષ) છદ્મસ્થ રહીને (અપ્રગટપણે) પિતાને ભાવ પ્રકૃતિના પ્રદેશમાં મોકલે છે, અને પ્રકૃતિ દ્વારા સામાન્ય જીવન આછો-ઘેરે પ્રકાશ પામે છે. એટલે આવા જીવનમાં મૈત્યને પ્રભાવ પ્રકૃતિ સાથે ગુંચવાઈ ગયેલું હોય છે. ત્યાં પ્રાકૃત જીવન (પ્રકૃતિગત) અને ચિત્યભાવનું મિશ્રણ હોય છે તેથી ચેચપ્રભાવ પ્રબળપણે કાર્યશીલ બની શકતો નથી અને પ્રકૃતિનાં કાર્યો ભૂલભરેલાં, અપૂર્ણ, અશુદ્ધ રહે છે અને ઘણીવાર સત્યકમને ખોટી પદ્ધતિથી કરે છે. ચૈત્યને ભાવાવેશ હોવા છતાં, કયાં કેવા સંજોગોમાં કયા માણસ પ્રત્યે તેને ઉપગ કરે તેની યથાર્થ સમજણ હોતી નથી. એટલે ચારિત્રના પ્રદેશમાં યથાખ્યાતપણું સચવાતું નથી.
આ અત્યપુરુષનું કાર્ય અત્યારે આપણા બાહ્ય ભાનની સપાટી ઉપર દેખાતું નથી, કારણ કે અત્યારે આપણા બાદાભાનને પ્રદેશ, શરીર-મન અને પ્રાણની પ્રવૃત્તિઓથી ઉભરાઈ ગયેલ છે. અંતરાત્મા કે ચિત્યપુરુષનું કાર્ય અને હાજરી, બાહ્યભાનમાં ત્યારે જ પ્રતીત થાય છે કે જ્યારે મન, પ્રાણ અને શરીરની પ્રવૃત્તિઓ શાન્ત થઈ જાય છે.
- અન્તરાત્મા મનની માફક કંઈ વિચારણથી નિશ્ચય કરતું નથી. તે સીધું-પ્રત્યક્ષ જોઈ શકે છે અને સત્ય માર્ગને નિર્ણય કરી શકે છે. પ્રકૃતિની પ્રવૃત્તિ (મન-પ્રાણ-શરીરના વ્યાપારે) જેમ જેમ મંદ પડે છે તેમ તેમ અંતરાત્માને વિશેષ પ્રકાશ થતું જાય છે... અને પછી બાધભાનમાં આવીને જ્યારે તે આ સમગ્ર યંત્રને કબજે લે છે ત્યારે મનુષ્ય ભાગવતી સત્યેના ખરા માર્ગ તરફ વળી શકે છે. અત્યારે તે માનવ અહંતાના આવરણમાં ઢંકાયેલ છે. અહંતા નિવૃત્ત થતી જશે તેમ તેમ તે પ્રગટ થતા જશે.
સામાન્ય ચેતનામાં ચૈત્યપુરુષના કાર્યને પૂરતી તક કે સંજોગો મળતા નથી. બહુ પ્રયત્ન સહેજ ભાવ પ્રકૃતિમાં આવી શકે છે. માત્ર ગાભ્યાસી પુરુષે જ ચેત્યશકિતને પુરેભાગમાં લાવીને તેને (ત્યશકિતને) કાર્યસાધિકા બનાવી શકે છે અને જેમ જેમ ચૈત્યશકિત પ્રભાગમાં આવીને પરેડિત બનીને-કાર્ય કરનારી થાય છે તેમ તેમ તે પ્રકૃતિના મિશ્રણથી મુકત થાય છે. પછી તેને પ્રભાવ પ્રત્યક્ષપણે ક્રિયાશીલ બને છે. એટલે કે પછી ચૈત્યપ્રભાવ, માત્ર પછવાડે રહીને પ્રકૃતિને આધાર આપતું નથી. પણ મોખરે આવીને બાહ્ય ચેતનાને પિતાથી ભરી દે છે. પછી તેને પિતાના પ્રકાશ માટે મન, પ્રાણુ, શરીર ઉપર આધાર રાખવો પડતું નથી. પણ એ બધા ઉપર પોતાનું આધિપત્ય જમાવે છે અને પિતાના પ્રકાશને અનુસરતી રીતે પ્રકૃતિને ઘડી કાઢે છે. આમ થવાથી પ્રકૃતિ સંપૂર્ણ પણે ચૈત્યપુરુષનું યંત્ર બને છે, એટલે કે તે સંપૂર્ણપણે ચૈત્ય-પ્રભાવને અનુસરનારી બની જાય છે, તેનાં (પ્રકૃતિનાં) સઘળાં કર્મભાવ, વિચાર, વિવેક, સૌન્દર્યાનુભૂતિ, ભેગેપભેગા ચૈત્યપુરુષના ભાવને અનુરૂપ બની જાય છે. આનું નામ ચિત્યીકરણઅન્તરામિકરણ-અપૂર્વકરણ છે. આધ્યાત્મિક જીવનનું તે પ્રથમ પગથિયું છે. યોગીઓના જીવનમાં આ અનુભૂતિ અત્યંત નિગૂઢ-આત્મસ્પર્શી– પ્રત્યક્ષ હોય છે.
માણસ પોતાની અને પરની ખરી સેવા એક જ રીતે કરી શકે, અને તે એ કે પિતામાં અધ્યાત્મકેન્દ્ર પ્રગટાવવું અને બીજાને તેમ કરવામાં મદદ કરવી. આ રીતે જ જગતની સાચી સેવા થઈ શકે છે. આમ બની ન શકે ત્યાં સુધી માત્ર બહારની મદદ સહેજસાજ રાહત આપી શકે, દુઃખને ન્યૂન કરી શકે. આથી વધુ કશું બની શકે નહિ. મતલબ કે અધ્યાત્મકેન્દ્ર પ્રગટાવવા માટે ભગવાન સાથે યુકત થવાની શકિત માણસમાં ન આવે ત્યાં સુધી તે પામર છે, ક્ષુદ્ર છે, અસહાય છે, એકાકી છે, એવી પરિસ્થિતિમાં “એકલે આવ્યો છું અને એક જવાને છું” એવી એવી તેની ફરિયાદ બાબર છે, પરંતુ હવે એ સમય આવી ગયો છે કે પોતે એકલે નથી એવું માણસે સમજી લેવું ચિંતનીય વિચારધારા
[૯].
Page #399
--------------------------------------------------------------------------
________________
પષ્ય ગદેવ કવિવય ૫. નાનયજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
ઘટે છે. આપણે એકલા નથી, ભગવાન આપણી સાથે જ છે, અને તેની સહાય, કૃપા અને પ્રભાવથી વિકાસક્રમમાં આપણે એક મહત્ત્વનું પગલું ભરવાનું છે. સાધનામાં અધીરતા, ઉતાવળ, વ્યગ્રતા એ ખોટું પગલું છે. કયાંય પણુ ઉતાવળ ન હોવી જોઈએ. શાંતિ, વિશુદ્ધિ, પૂર્ણતાની બાબતમાં પણ, એ બધું ય ઉતાવળથી મેળવી લેવાની વ્યગ્રતા ન હેવી જોઈએઅલબત્ત, શાન્તિની અનિવાર્ય આવશ્યકતા છે, પણ તે પ્રકૃતિને વંસ, દમન કે વિનાશ કરીને નહિ પણ તેનું (પ્રકૃતિનું) રૂપાન્તર કરીને
વર્તમાનકાળે, પ્રકૃતિના અંચળા (ઓઢ) નીચે રહેલો જીવ, અહંભાવથી પ્રેરાઈને કર્મ કરી રહ્યો છે ભેગ-ઉપભોગ ભેગવી રહ્યો છે અને તજન્ય આનંદને અનુભવ પણ કરી રહ્યો છે, એટલે કે કર્મ, ભેગ અને સુખની પસંદગી પ્રકૃતિદ્વારા કરી રહ્યો છે. ખરું જોતાં, એવી રીતે પસંદગી કરવી એમાં બંધન છે. બંધન છે ત્યાં અજ્ઞાન છે. એ બધું કાર્ય અન્તઃ પુરુષ-ત્યપુરુષને સેંપવું જોઈએ અને તે જે કંઈ પ્રકૃતિ સમક્ષ રજુ કરે તે કરવું અને ભોગવવું જોઈએ. પસંદગી અને પ્રેરણા ચેત્યપુરુષની હોવી ઘટે. તે જ નિબંધભાવે કર્મ અને ભેણ બની શકે અને તેમાં આનંદ આવી શકે. પ્રકૃતિબદ્ધ જીવાત્માની પસંદગીથી માણસ બધી સાધન સામગ્રીને વિકૃતિ, વિરૂપ અને બંધનમય બનાવી મૂકે છે.
સમત્વ સમત્વ એ સાચી આધ્યાત્મિક ચેતનાને મુખ્ય આધાર છે. સાધક જ્યારે પ્રાણુજન્ય લાગણી, વાણી કે કર્મમાં પ્રવૃત્ત થાય ત્યારે સમત્વથી ચલિત થાય છે. સમત્વને અર્થ માત્ર ધર્યું નથી. જો કે એ વાત ! દઢ થયેલું સમત્વ માણસની સહનશીલતા અને ધીરજની શકિત બેહદ વધારી શકે છે.
સમત્વને વિશદ અર્થ કરીએ તો સમત્વ એટલે પ્રશાન્ત-અચલ મન અને પ્રાણ. સમત્વ એટલે ગમે તેવા પ્રસંગે બને અથવા આપણા પ્રત્યે ગમે તેમ કરવામાં આવે કે બોલવામાં આવે તે પણ તેનાથી અપૃષ્ટ નિલેપ રહેવું, અબ્ધ રહેવું. આપણે તેવા પ્રસંગે કે બના પ્રત્યે સીધી નજરે નિહાળવું; એટલે કે વ્યકિતગત લાગણીઓથી ઉત્પન્ન થતી બધા પ્રકારની વિકૃતિઓથી મુક્ત રહેવું. અને એ ઘટના કે પ્રસંગે પછવાડે શું રહેલું છે, શા માટે તે બને છે, એમાંથી આપણે શું શીખવાનું છે, આપણા જીવનમાં એવું શું છે કે જેના વિરુદ્ધમાં આ પ્રસંગ ઉત્પન્ન થયે છે અને તેમાંથી આપણે અત્યારે શું લાભ કે પ્રગતિ મેળવવી, એ બધુંય સમજવાનો પ્રયત્ન કરવો.
સમત્વ એટલે આપણી પ્રાણ-પ્રવૃત્તિઓ પર વિજય. આપણે કે, વેદનશીલતા, અભિમાન, વાસનાઓ વગેરે ઉપર આપણું સ્વામિત્વ. ટૂંકમાં, આવા કઈ વિકારેને આપણા ઉપર કાબુ મેળવવા ન દે એટલે કે આપણી અંતરની શાન્તિમાં ક્ષોભ થવા ન દે. આવી કોઈ ઘટનાઓ બને ત્યારે આવે કે ઉભરામાં આવી જઈ કાંઈ બોલવું કે કરવું નહિ, પણ હમેશાં આત્માના ઊંડાણની શાન્ત પ્રતિષ્ઠામાંથી જ બલવું કે આચરવું તેનું નામ સમત્વ. પૂર્ણ માત્રામાં આવું સમત્વ મેળવવું એ કાંઈ સહેલી વાત નથી, તેથી આપણી આંતરસ્થિતિ અને બાહ્ય પ્રવૃત્તિઓના મૂળમાં આ સમત્વ નિપજાવવાને બને તેટલે વધુ ને વધુ પ્રયત્ન કરતા રહેવું જોઈએ. - સમત્વને એક બીજે પણ અર્થ છે. માણસો, તેઓની પ્રકૃતિ, તેઓનાં કાર્યો અને જે બળથી તેઓ પરિચાલિત થાય છે તે બધાં પ્રત્યે આપણે સમદષ્ટિથી જોતાં શીખવું. આવી સમદષ્ટિ કેળવવાથી, આપણાં અવલેકનમાંથી અને ન્યાયબુદ્ધિમાંથી વ્યક્તિગત લાગણીને ભાવ નીકળી જાય છે; આપણે માનસિક પક્ષપાત અને વ્યકિતગત વલણ જતું રહે છે, અને સર્વની પછવાડે રહેલ સત્યનું દર્શન કરવામાં આપણને સહાય મળે છે. વ્યકિતગત લાગણીઓ હમેશાં વિકૃતિઓ જ ઊભી કરે છે, એટલું જ નહિ પણ માણસના કાર્ય પાછળ જે હેતુ હતા નથી તે આપણે કલ્પી લઈએ છીએ. પરિણામ એ આવે છે કે આપણું મન ગેરસમજૂતીઓ અને અન્યાયી વિચારોથી ભરાઈ જાય છે. નજીવી વાત આપણી સમક્ષ મોટું રૂપ પકડી બેસે છે. જો કે આપણા સામાન્ય નિત્ય
તત્તવદર્શન
Page #400
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરૂદેવ વિવ પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ
જીવનમાં વ્યકિતગત લાગણીઓ અને વેદનશીલતા જ માનવપ્રકૃતિનો સ્થાયી અંશ છે, અને આત્મરક્ષા માટે તેની જરૂર પડે છે. આ બધુંચ છતાં એમ લાગે છે કે, આપણા આત્મરક્ષણ માટે, મનુષ્યેા અને ઘટનાએ પ્રત્યે આપણે વધારે પ્રબળ–વધારે વિશાળ અને સમત્વપૂર્ણ વલણ રાખવુ જોઈએ. આત્મરક્ષણ માટે એ જ વધારે સારી પદ્ધતિ છે. છતાં સાધકો માટે તે ખાસ જરૂરનુ છે કે તેમણે આ બધાની પાર જવુ જોઈ એ. એ જ એમની પ્રગતિનું મુખ્ય ચિહ્ન છે.
આંતરિક પ્રગતિની પહેલી શરત એ છે કે, આપણી પ્રકૃતિના કોઈ પણ ભાગમાં જે કાંઈ ખાટુ છે અયેાગ્ય છે અગર અસત્ પ્રવૃત્તિ છે તેને એળખી લેવું. ખાટો ભાવ, ખાટી લાગણ, ખાટી વાણ, ખાટુ' કાર્ય હોય તેને પકડી પાડવુ. ખોટાને અર્થ એ છે કે જે ભાગવતી સત્યથી વેગળું હાય, ઉચ્ચતર ચેતના અને આપણા જીવનના ઉચ્ચતર અંશથી વિરુધ્ધ હાય-ભગવાનના માથી વિપરીત હોય – તે બધું ય ખાટું – અયોગ્ય સમજવુ, એકવાર ખાટુ' છે એમ નકકી થયા પછી તેનો બચાવ કરવા નહિ, અથવા તેને વ્યાજખી ઠરાવવા પ્રયત્ન કરવો નહિ; પરંતુ ભગવાનના પ્રકાશ અને તેના અનુગ્રહ પાસે તે રજુ કરવું અને તેને બદલે સાચી ચેતના સ્થપાય તેમ માગણી કરવી.
७
સાધુ કાણુ ? સાધનામય સાધક
આપણા આધ્યાત્મિક જીવનની શરૂઆત ચૈત્યપુરુષના અવતરણ પછી થાય છે. આપણી સત્તામાં સાચુ વ્યક્તિત્વ એ અન્તઃપુરુષનુ છે. એ વ્યકિત (અન્તઃપુરુષ) જ્યારે જાગૃત થાય છે ત્યારે પ્રથમ અહંતાપ્રધાન વ્યકિતત્વ પરિર્તિત થાય છે. અર્થાત્ તેનું રૂપાન્તર થાય છે. એટલે કે તેના સ્થાને એક પ્રકારનુ માનસોત્તર—સમ્બાધિશકિત-જ્ઞાનમય વ્યકિતત્વ પ્રતિષ્ઠિત થાય છે. તે પછી ધીમે ધીમે એ વ્યકિતત્વ ઉચ્ચ રૂપાન્તર પામતાં પામતાં છેવટે અતિમાનસ-દિવ્યભાવને પામે છે અને આપણું જીવન ભાગવતી કેન્દ્ર બની જાય છે.
જેનામાં ચૈત્યસત્તા જાગૃત છે તેને પાપ બાળી શકતુ નથી. પાપને તે બાળી નાખે છે. જેના જીવનમાં ચૈત્યપુરુષનું ચલણ છે તે ભવસાગર તરી ગયા છે. તેને ભવનું બંધન નથી. ચૈત્યપુરુષ ‘ભવથી પર છે. એ અન્તઃપુરુષ ભગવાનની ચિન્મયી મહાશકિતનુ બિન્દુ છે. તે આપણામાં પ્રગટ થઈને સિન્ધુરૂપે પરિણમે છે. અન્તઃપુરુષની જાગૃતિ એ જ દીક્ષાના સાચા અધિકાર છે. ભગવાનની સાથે યોગ પામવાની સાધના તેના (અન્તઃપુરુષના) આવિર્ભાવ પછી શરૂ થાય છે. જીવનને સાચી ભાગવતી દીક્ષા તે ચૈત્યપુરુષ જ આપી શકે છે. તે સત્તા ઉત્પન્ન થયા પછી આપણે પૂર્ણ સ્વાધીન, સ્વતંત્ર અને સમર્થ થઈ શકીએ છીએ. પ્રકૃતિનું દાસત્વ તે પછી જ છૂટી શકે છે. પછી પ્રકૃતિ આપણી દાસી બને છે આપણે પ્રકૃતિના ઈશ્વર બનીએ છીએ.
પ્રકૃતિના ઊર્ધ્વગામી વેગને અધીન થવા માગે છે તે સાધક તે અધિકારી છે, પરંતુ જે માત્ર નિષ્ઠાવાન હોય, આચાર સંપન્ન હોય, સ્વસ્વરૂપનું ભાન પ્રગટયું ન હોય તે તેથી જીવનમાં સાધુદશા આવી જતી નથી.
અથવા સાધુ છે. પરમાત્માની સહાયક શિકતનો એટલુ જ નહિ પણ ગુણસંપન્ન હોય છતાં પણુ
સાધુ તે છે કે જે ભગવાનની પરિત્રાણ-શક્તિના અધિકારી છે. સાધુ તે છે કે જેના વિષે પ્રકૃતિને ઊર્ધ્વગામી વેગ સતત પ્રવાહિત છે. જે સાધક આ ઊર્ધ્વગતિને અધીન છે. તેની આસપાસ ભગવાનની શકિતના દુ બધાઈ જાય છે. ભગવાન પોતે તેને પોતાના આલિંગનમાં રાખી તેની રક્ષા કરે છે, કારણ કે ભગવાન તેમાં પ્રવેશવા માંગે છે. એવા સાધકનાં સર્વ વિદ્મો નાશ પામે છે. સાધુતા જય પામે છે. સાધુતાના જય એટલે માનવમાં ભગવાનના પ્રકાશ, પ્રકૃતિનું ઊર્ધ્વગમન, અપરામાં પરાનું રૂપાન્તર, મમાં અમર્ત્યની પ્રતિષ્ઠા. વિજયી તે કહેવાય છે કે જે પેાતામાં ભાગવતી ચેતનાની
પ્રતિષ્ઠા કરી શકે છે. આવા વિજય પામનાર ‘જિન’ સ’જ્ઞાને પામે છે તે જ ખરા અર્થમાં જિન-સાધુ છે. Jain Eઅધ્યાત્મ ચિંતન
For Private Personal Use Only
[૧]
www.jaL=
ry.org
Page #401
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરૂદેવ કવિધય પં. નાનયજી મહારાજ જન્મશતાલિદ સ્મૃતિગ્રંથ
સચ્ચિદાનંદનું સ્વરૂપ
(સત્-ચિત-આનંદ) આપણે અત્યારે જે કંઈ છીએ તે સર્વસ્વ નથી, તેમ શુધ્ધ પણ નથી. આપણી પાછળ ઊર્વચેતના–દિવ્યચેતના રહેલી છે. તેનાં ત્રણ અંગભૂત તો છે સત, ચિત્ત (તપાસ) અને આનં. તેનું સ્વરૂપ નીચે પ્રમાણે છે :
“Hએ આપણા અસ્તિત્વનું મૂળ તત્ત્વ છે. તે વિશુદ્ધ, અનંત, ભેદરહિત છે. આપણું વર્તમાન અસ્તિત્વ ભેદયુક્ત, નિરંતર પરિવર્તનશીલ એવા ભૌતિક તત્વ ઉપર પ્રતિષ્ઠિત થયેલું છે, ત્યારે સત્ એ મૂળતત્ત્વનું દિવ્યરૂપ છે.
ચિત્—તપસ્ એ ચેતનાની વિશુદ્ધ જ્ઞાન-શકિત છે. તે તેની સામ્યવસ્થામાં તેમ જ ક્રિયાત્મક અવસ્થામાં બંનેમાં મુક્ત છે. તેને સંકલ્પ અમેઘ છે. જ્યારે આપણા વ્યકિતગત પ્રાણુની કમશકિત–નિર્બળ-અવરુધ્ધ હોય છે; આપણી પ્રાણશક્તિ ભૌતિક તત્વના આધારે નમેલી અને તેનાથી મર્યાદિત હોય છે ત્યારે આ દિવ્ય ચિતશક્તિ અગર તપસ આપણી અત્યારની નિમ્ન પ્રાણશક્તિના મૂળમાં દિવ્યરૂપે રહેલી છે.
‘ઘાનં–શુદ્ધ ચેતનાનું અસ્તિત્વ અને શકિતના આનંદરૂપે તે હોય છે. આપણામાં અત્યારે માત્ર ઈન્દ્રિયેનાં સંવેદના અને લાગણીના ઊભરા હોય છે, કે જે બહાર આવતાં પ્રાણ અને ભૌતિક તત્ત્વના આઘાતથી ઉત્પન્ન થાય છે; અને તેના પ્રત્યાઘાતરૂપે આપણામાં હર્ષ-શેક, સુખ-દુઃખરૂપે પરિણમે છે. આપણી નિગ્ન ભૂમિકાની લાગણીઓ અને સંવેદનનું દિવ્ય-ઊર્ધ્વરૂપ તે રાન્નર છે.
દિવ્ય સત્, દિવ્ય ચિત્ અને દિવ્ય આનંદનું આ ઉચ્ચ અરિતત્વ ભેદરહિત, રવયંભૂ અને જીવન-મરણની રેખાઓથી નિલેપ છે-અવિનાશી છે તેથી તેને “અમૃતત’ કહેવામાં આવે છે.
આપણા નિમ્ન અસ્તિત્વ અને ઉચ્ચ અસ્તિત્વને સાંકળનારી એટલે કે એ બંને ભૂમિકાઓની વચ્ચે રહેલી ચેતનાને “વિજ્ઞાનસેતના” અગર “કારણ” અથવા “અતિમનસ એવું નામ અપાયેલ છે. વિશ્વને તે “કારણુભાવે છે, કે જે મન, પ્રાણુ અને શરીરની અસ્તવ્યસ્ત પ્રવૃત્તિઓના આધારરૂપે, ગુપ્તભાવે, પછવાડે રહીને દરવણી કરે છે અને વિશ્વમાં સર્વ પ્રકારની મયુકત વ્યવસ્થાઓ કરે છે. વેદોમાં તેને સત્યમ, તમ્, ગૃહત્ કહેલ છે.
‘ત્ય એ વિજ્ઞાન-ચેતનાને એ અંશ છે કે, જે પદાર્થોને માત્ર બાહ્યભાવ જોવા ઉપરાંત, તેનું સમગ્ર સત્ય અપરોક્ષભાવે જોઈ શકે છે.
‘કત એ વિજ્ઞાન ચેતનાને એ અંશ છે કે જેમાં દિવ્ય ચિની કાર્યસાધક શક્તિ રહેલી હોવાથી, પ્રજ્ઞાન અને સર્વગ્રાહી દષ્ટિથી દરેક વસ્તુની પ્રકૃતિ અનુસાર કાર્ય-વ્યવહાર ચલાવે છે.
“કૃદત્ત એ વિજ્ઞાન–ચેતનાને એ અંશ છે કે, જેનું સ્વરૂપ અનંત-વ્યાપ્ત વિશ્વજ્ઞાનના પ્રકારનું હોવાથી, તેના પિટામાં બધી ભિન્નભિન્ન પ્રવૃત્તિઓને સમાવેશ થઈ જાય છે.
બધી વિભક્ત ચેતનાની પછવાડે આ વિજ્ઞાન-ચેતના હોવાથી તે બધા વિભકતેને એક અવિભક્ત ભણી દોરી જાય છે. તેમ છતાં તે વિજ્ઞાન-ચેતના માત્ર અવિભકતને જ જેતી નથી, પણ વિભકત-અનંતપણાના સત્યને પણ જુએ છે.
આ કિસાન એ આપણા અત્યારના નિમ્ન વિભક્ત મનનું મૂળ દિવ્યરૂપ છે.
સંગસમ્યગૂ વેગ-ઊર્ધ્વગામી વેગ રૂંધાયેલે વિકાસક્રમ એ સર્વ પ્રકારનાં દુઃખ-દર્દનું મૂળ છે. આપણા જીવનમાં એક ઊર્ધ્વગામી વેગ રહેલે છે. એ વેગ જ્યારે અવરુદ્ધ થાય છે, તેને વિકસવાને-પ્રગટ થવાનો અવકાશ મળતું નથી અથવા એ ઊર્વગામી વેગની સાથે જ્યારે આપણે સહકાર કરતા નથી, ત્યારે એ વેગ દુઃખ, સંતાપ, દર્દ અને અનાગ્ય રૂપે પ્રગટી નીકળે છે. તેથી દુઃખ
તવદર્શન
Page #402
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરૂદેવ કવિવય ૫, નાનયજેવજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથરે
દર્દીને નિવારવાને એક જ ઉપાય છે. “
ઉગામી વેગમાં આપણે વેગ ભેળવ-તેની સાથે સહકાર કરે. તે પ્રવાહમાં આપણા જીવનને વહેવા દેવું.”
રજોગુણનાં કાર્યોમાં નિમગ્ન રહેનાર માણસોમાં દર્દનું પ્રમાણ વધારે હોવાનું કારણ એ છે કે તેમની શક્તિ વિષયે અને વાસનાઓના ક્ષેત્રમાં રંધાઈ રહે છે. તે શક્તિઓ ઊર્ધ્વગામી એ વેગને-ઊર્વિલક્ષી રૂપાન્તરને પામી શકતી નથી, તેથી દુઃખ-દર્દરૂપે બહાર ફૂટી નીકળે છે. સવગુણીજનેને, કટની માત્રા ઓછી હોવાનું કારણ એ છે કે તેમની શક્તિ, ઊર્ધ્વગામી વેગને પૂરત અવકાશ આપે છે. એટલે કે, જેટલા પ્રમાણમાં એ વેગને મુક્તપણે કાર્ય કરવા દેવામાં આવે તેટલા પ્રમાણમાં માનવજીવનમાંથી દુઃખ-દર્દનું પ્રમાણ કમી થાય છે. જ્ઞાની પુરુષે વીર્યના ઊર્ધ્વગામી વેગને કદી રેકતા નથી. તેના ઉદર્વગામી સ્કૂરણમાં હમેશાં સહકાર આપે છે.
ભવ અથવા સંસારનું સ્વરૂપ અને તેથી મુકિત જીવનના કેન્દ્રભાગમાં-નિગૂઢ ક્ષેત્રમાં એક “નિર્મોહી રામ વસે છે, એ ભગવાનનું કુલિંગ છે-ભગવાનની આત્મશક્તિ છે. આપણો અન્તરાત્મા છે, આપણું વાસ્તવિક સ્વરૂપ છે. આપણે બાહ્યમાંથી–અહિરાત્મભાવમાંથી સ્વ-પ્રતિષ્ઠા (પાતાપણું ખસેડીને) ત્યાં (એ કેન્દ્રમાં) સ્થાપવી જોઈએ. ત્યાં આપણું આપણાપણું પ્રતિષ્ઠિત કરવું જોઈએ. સપાટી ઉપરના જીવનને ત્યાંથી કેન્દ્રમાંથી–કેન્દદ્વારા) નિયંત્રિત કરવું જોઈએ. બહારની રચનાઓ અને આકારે સાથે આપણી જાતને એકરૂપ કપીને તેમાં આપણે મઢ ન થવું જોઈએ. બહારને ધારણ કરેલે આકાર તે અમુક હેતુ પૂરતા જ હોય છે, એટલે એની કિંમત પણ એ હેતુ પૂરતી જ આંકવી જોઈએ. એ બાહ્યમાં નિમગ્નતા-તેમાં જ સર્વસ્વતા એ આપણું મૂર્ખાઈ અથવા મેહદશા છે. એનું નામ મોહનીય કર્મ અથવા મેહનતંત્ર.
એ મેહનતંત્રમાંથી છૂટવા માટે આપણે આપણી પ્રતિષ્ઠા, પેલા કેન્દ્રવતી ‘નિર્મોહી રામ’માં કરવી જોઈએ. એટલે કે અન્તરાત્મામાં સ્થિર થવું જોઈએ. એ દશાનું ભાન કેળવીને આપણે બાહ્ય કર્મો કરવાં જોઈએ. એ નવો ચીલા પાડવામાં ઘણે સમય જાય છે પણ તેમ થાય ત્યારે જ આ ‘ભવસાગરમાંથી છૂટકે થાય છે. અત્યારે આપણે બાહ્ય ભાવરૂપી ‘ભવ’માં એકરૂપ થઈ ડૂબી ગયા છીએ. ટૂંકામાં, “ભવ’ એ આપણે જ ધારણ કરેલ-સ્વીકારેલે એક ભાવવિશેષ-આકારવિશેષ છે. તે આપણું સર્વસ્વ નથી. આપણે તેમાં જ પરિમિત નથી. જે માનવ એ ધારણ કરેલા “ભવમાં જ પિતાપણું માની બેસે છે તે ક્ષુદ્ર છે, પામર છે, ભવમાં ડૂબેલે છે. જે ભાવથી પર રહે છે-અમુક હેતુ પૂરત ભવન (સંસારને) ઉપગ કરે છે, તે ભવથી પાર ગયેલ છે. આપણા અંતરમાં જ્યારે આપણી સાચી પ્રતિષ્ઠા થાય છે છૂટી શકાય છે.
માનવ એ ચિત્યપુરુષનું નિર્મોહી રામનું પ્રકાશક્ષેત્ર છે. માનવનું જીવન એ તેની પિતાની ખાતર નહિ પણ અન્તપુરુષના પ્રગટીકરણ માટે છે. માણસ દ્વારા પોતે પ્રકાશી શકે એટલા માટે ભગવાન, માનવપ્રકૃતિ દ્વારા માણસ જાતનું ઘડતર કરી રહેલ છે. પરંતુ માણસ પિતાની અહંતાથી ભગવાનના એ સંકેતમાં અંતરાય નાખ્યા કરે છે, અને એમ કરીને અન્તઃપુરુષના પ્રકાશને વિકૃત બનાવે છે. એ વિકૃતિ જ્યારે ભાગવતી પ્રકાશને બહુ જ અંતરાયભૂત થાય છે ત્યારે ભગવાનના સંકેત મુજબ, માણસની અહંતાને ભસ્મીભૂત કરી નાખવાને વિલક્ષણ પ્રયોગ થાય છે. એ ઘટનાને માણસ સમજી શકતા નથી. એટલે એવા સમયે પાપને ઉદય માની માનવ કલ્પાંત કરવા લાગે છે. મતલબ કે, પિતાની અહંતાને અનુકૂળ કાંઈ થાય તો તેને માણસ પુણેય માને છે અને પ્રતિકૂળ બને તે પાપને ઉદય માને છે. એક દષ્ટિએ તે બરાબર પણ છે. ખરું જોતાં કુદરતના સંકેત મુજબ અતાના આવરણને દૂર કરવાને જે પ્રવેગ થઈ રહ્યો હોય છે તેને તે આભાસ માત્ર છે. આમ હોવાથી જ આપણું કર્તવ્ય છે કે આપણું અભિમાન સંકેલી લઈને ત્યપુરુષને આપણા જીવનદ્વારા પ્રકાશવાની માગ સરળ કરી આપો. એનું જ નામ આત્મવિસર્જન અથવા પિતાનો દષિત ભાવને ત્યાગ. જૈન શાસ્ત્રકાર , બનાવને અrgr વોલિનિ (માત્માને સુકુનામિ) કહે છે.
આધ્યાત્મ ચિંતન
Page #403
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરૂદેવ વિલય પં. નાનજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
શકિતસંચયઃ
મને ગુપ્તિ, વચનગુપ્તિ અને કાર્યગુપ્તિ શારીરિક પ્રવૃત્તિઓને સંયમ કરવાથી એકત્રિત થયેલી શક્તિઓ વાણી દ્વારા ખર્ચાઈ જાય છે, માટે કાયિક અને વાચિક બન્ને સંયમ જરૂરી છે. એ બન્નેના સંયમથી એકત્રિત થયેલ શકિત, મનની પ્રવૃત્તિઓ દ્વારા છૂટી થવા માગે છે. તેથી સંયમી પુરુષોને ઘણી વાર વાસનાઓ અને માનસિક ઉદ્વેગે વધી પડે છે. કારણ કે શરીર અને વાણીના સંયમથી ભેગી થયેલી શકિત તેઓથી જીરવી શકાતી નથી, એટલે કેઈ પણ રીતે પિતાને માર્ગ શોધવા વ્યાકુળ થાય છે. શરીર અને વાણુને પ્રવાહ બંધ થવાથી મનના વેગ દ્વારા એ શકિત ખર્ચાઈ જવા માગે છે. માટે યેગી અને. સાધકે શરીર, વાણી અને મન એ ત્રણેને સંયમ કરવું જોઈએ. એ ત્રણેના સંગેપનથી ભેગી થયેલી શકિત ગરૂપે પ્રકાશે છે. મન-વચન અને કયગુપ્તિનું રહસ્ય આ પ્રકારે છે. ત્યાં એવું સંગેપન નથી ત્યાં શકિત નથી, અને શક્તિહીન–અલહીન માટે આત્માની પ્રાપ્તિ નથી. એટલે જ કહ્યું છે - નાથમાત્મા વદીન
જનસેવા અને ગસાધના જગતને ઉપયોગી થવાની-જનસેવાની અહંવૃત્તિ રુપ એક ભ્રમણા આપણામાં ઘૂસી ગયેલ છે. આ ભાવ પશ્ચિમમાંથી આયાત થયો છે, અને આપણામાં જડ ઘાલીને બેઠે છે. ખરી રીતે તે જે કઈ વ્યકિત માનવતાભર્યું જીવન જીવે છે તે એક યા બીજી રીતે જન-સમાજને ઉપયોગી બની રહે છે; એટલે, પરસ્પરના વિનિમયમાં આ સેવા સમાઈ જાય છે. સમજપૂર્વકના જીવનમાં જાણે કે અજાણ્યે એવી સેવા નીપજી આવે છે.
પરંતુ ગસાધના તે ભગવાનને ઉદ્દેશીને હોય છે, જનસેવાના હેતુથી નહિ. માણસ પિતાની યોગસાધના દ્વારા જે દિવ્યચેતનાનું પ્રકટીકરણ કરે છે અને જગતમાં તેને પ્રતિષ્ઠિત કરે છે તેથી જગતમાં એક મહા-કાન્તિ થાય છે, અને આ કાન્તિ અથવા ફેરફારની અસર સમસ્ત માનવજીવન ઉપર થાય છે. આ રીતે, યોગ સાધનાથી, પરોક્ષરૂપે ઊંચામાં ઊંચી માનવસેવા સિદ્ધ થઈ જાય છે.
તેમ છતાં એવી સેવા યોગને જ હેતુ નથી. તે સેવા તે યુગનું અવાન્તર ફળ-પેટા પરિણામ છે. યુગનો એક જ હેતુ છે, અને તે એ જ કે આપણામાં દિવ્યચેતનાની પ્રતિષ્ઠા કરવી, અને સમસ્ત માનવજીવન દ્વારા એ દિવ્ય ચેતનાનો પ્રકાશ કરે. એ પ્રકાશથી જન-સમાજમાં આપેઆપ મહતું પરિવર્તન થશે. બુદ્ધ, મહાવીર આદિ તારક પુરુષની સેવા આ પ્રકારની હતી.
બુદ્ધિવાદ કે સંપ્રદાયવાદ માનવજાતનું કલ્યાણ ન કરી શકે. બુદ્ધિગત માન્યતાઓ ગમે તેવી ઉચ્ચ પ્રકારની હોય પણ તેનાથી માનવજીવનમાં કશો મહત્ત્વનો ફેરફાર થતો નથી. ધર્મસંપ્રદાયની નિષ્ફળતાનું કારણ એ જ છે કે તેમનામાં અમુક બુદ્ધિગત માન્યતાઓ, સાંપ્રદાયિક આચારો, વિધિનિષેધ અને કર્મકાંડ સિવાય કશું જ રહ્યું નથી. આનાથી માનવને ઉદ્ધાર થશે એવી ભ્રમણા સેવવી નકામી છે. માણસમાં તે કાંઈ શક્તિ કે શુદ્ધિ લાવી શકે તેવું નથી.
જે સંપ્રદાય કે પંથના નાયક-પુરુષોમાં ભાગવતી ગુણેનો વિગ્રહ (શરીર અથવા અવતરણ કે મૂર્ત સ્વરૂપ) હોય છે, જેઓ ભગવાનમાં નિવાસ કરતા હોય છે, જેમની દ્વારા ભગવાનને પ્રકાશ પ્રગટ થતા હોય છે, જેના હૃદયમાં ભગવાનની વિભૂતિ, શકિત અને આનંદના પ્રવાહ વહે છે, તેવા પુરુષે દ્વારા જ માનવને ઉદ્ધાર શકય છે. તેમાંથી સમાજ, શક્તિ અને શદ્ધિ મેળવી શકે છે. વર્તમાનકાળે તે આખે સમાજ મૃતવત્ છે અને બુદ્ધિને કચકચાટ કરીને દિવસે વિતાવે છે. ભગવાન સંબંધી વાત કર્યા કરે છે, પણ ભગવાન પોતામાં પ્રકાશે તેવી સાધનાથી વિમુખ રહે છે. આનું નામ અધઃપતન, આનું નામ મહતી વિનષ્ટિ. એ સમાજ કે સંપ્રદાયને વિનાશ કોણ રોકી શકે તેમ છે?
તવદર્શન
Page #404
--------------------------------------------------------------------------
________________
" પૂજ્ય ગુરૂદેવ વિવય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથરે
૧૩
સુખ-દુખની સમજણ ઉપકારક નિમિત્તે સુખ-દુઃખ, સંપત્તિ-વિપત્તિ, સદ્ભાગ-દુર્ભાગ્ય એ સર્વે અનુભવે આત્માની પ્રગતિ અર્થે અનિવાર્ય છે. આત્માની ભગવાન તરફની કૂચમાં એ સર્વ સહાયકરૂપ છે, સાધનરૂપ છે, ટેકારૂપ છે. એ સર્વ કટીઓ છે, અગ્નિપરીક્ષા છે. એ બધામાંથી સેંસરા નીકળ્યા વિના શકિત-સંચય થતું નથી. સદભાગ્ય અને સંપત્તિ એ દર્ભાગ્ય કરતાં વધુ સખત કસેટી છે. માણસ દુઃખમાંથી નિષ્કલંકપણે પસાર થઈ શકે છે, પણ સુખમાંથી કલંકરહિતપણે પસાર થઈ શકતું નથી. સુખના અંગે જે પ્રલોભને હોય છે તેમાંથી ચારિત્રસંપન્ન રહીને પસાર થવું મુશ્કેલ છે. ખરી રીતે જોઈએ તો સુખ કરતાં દુઃખની અવસ્થા એ ભગવાનની વિશેષ કૃપારૂપ છે. એટલે દુઃખ અને વિપત્તિ એ ભગવાનના સવિશેષ અનુગ્રહરૂપ ગણાવાં જોઈએ. કારણ કે એ અવસ્થામાં માણસ ઘણા દેથી બચી શકે છે અને આધ્યાત્મિક પ્રગતિના વેગને ઝડપી બનાવી શકે છે. તેથી જ દુઃખરૂપી અગ્નિથી મનુષ્ય પિતાને જેવો વિશુદ્ધ કરી શકે છે તેવું સુખની અવસ્થામાં બની શકતું નથી. એટલે એક દૃષ્ટિએ એક પ્રકારે દખ એ પદયરૂપ લેખાવું જોઈએ અને સુખ એ પાદિયરૂપ ગણાવું જોઈએ. પણ આ દષ્ટિ પામર મનુષ્પ ધારણ કરી શકે નહિ. ઊંડી આધ્યાત્મિક સમજણ હોય તે જ આ દષ્ટિ નિભાવી શકાય છે.
૧૪ વિષયથી નિર્લેપ કેમ રહેવાય?
શાન્તિ, સ્વસ્થતા, પ્રસન્નતાઃ એક માત્ર ઉપાય સૌથી પહેલાં, પ્રકૃતિથી પિતાને અલગ કરી, સાક્ષી પુરુષની ચેતનામાં પ્રતિષ્ઠિત થવું. આમ કરવાથી સાધક અતુટ-અચંચળ શાન્તિ અને સમત્વ મેળવી શકે છે. સાક્ષી પુરુષનો સ્વભાવ અને સ્વધર્મ નિષ્કપ શાન્તિ અને નિબિડ પ્રસનતા છે. પ્રકૃતિના વિભથી ચિત્તમાં તરંગો અને પ્રાણુમાં ચંચળતા ઊડવા છતાં, સાધકના સાક્ષી પુરુષને તે પછી શકતાં નથી. સાધક તેને (તરંગ અને ચંચળતાને) પિતાના ગણતા નથી. પિતામાં ઉત્પન્ન થતાં જ નથી. વિશ્વપ્રકૃતિમાં એટલે પોતાની બહાર થતાં અનુભવે છે.
આ શાન્તિ આટલેથી જ અટકતી નથી. પુરુષની આ ઘનશાન્તિ પ્રકૃતિ ઉપર પણ પિતાને પ્રભાવ વિસ્તારે છે. તેના દબાણથી “ચિત્ત અને પ્રાણ પણ શાન્ત બની જાય છે. વિકારનાં કારણે ઉપસ્થિત થવા છતાં સાક્ષી પુરુષ તરફથી સંક્રમિત થયેલી શાન્તિના પ્રભાવથી મન–પ્રાણુ અસ્થિર બનતાં નથી, એટલું જ નહિ પણ વિકારહીન અવસ્થામાં રહી શકે છે.
આ શાન્તિ એથી પણ નીચે ઉતરીને આધારની ચેતનામાં ઊતરે છે, એટલે કે જ્ઞાનતંતુમય ભૌતિક ચેતનામાં ઊતરે છે. ત્યારે એ શાન્તિ ત્યાં ઊતરે છે ત્યારે પ્રકૃતિના બધા સ્પર્શી, દેહસ્થ શાન્તિ સાથે અથડાઈને હણાઈ જાય છે. દેહમાં કોઈ પ્રકારની ચંચળતા કે પ્રતિક્રિયા ઉત્પન્ન કરતા નથી કરી શકતા નથી. જરૂર, આ સિધ્ધિ બહુ પ્રયત્નસાપેક્ષ છે, સહજ મળી શકતી નથી, છતાં તે અસંભવિત નથી.
નિગ્રહ કે અનાસકિત? આ યોગમાર્ગમાં બળાત્કારપૂર્વક નિગ્રહનું વલણ મુદલ રાખવાનું નથી. વિષ સંબંધે અનાસકતભાવ કે સમત્વનો ભાવ રાખવાનું છે.
આવા સંજોગોમાં, સાધકે પાછા હઠીને ઊભા રહેવું જોઈએ, નિઝન પ્રાણની વાસનાઓથી અલગ થઈ જવું જોઈએ. એટલે કે એ વાસનાઓ અને તેનું તોફાન એ પિતાનું છે એમ વીકાસ્વાની આપણે ના પાડવી જોઈએ. આમ કરવાથી આપણા નિમ્ન પ્રાણ ધીરેધીરે શુદ્ધ થતું જાય છે, શાન્ત સમભાવવાળો બનતો જાય છે. એવી સાધના માટે વાસનાનાં મોજાં ઉછળે ત્યારે સાધકે તેના દષ્ટ બની જવું. કેઈ બહાર બનતા બનાવ કે પદાર્થ તરફ જોતા હોઈએ તે જ પ્રમાણે, બને તેટલા શાન્ત-અક્ષમ્પ, અનાસકત રહીને તે તે વાસનાના તરંગે તરફ નિહાળવું જોઈએ. તેને અધ્યાત્મ ચિંતન
[ ૫]
Page #405
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરૂદેવ કવિવય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ
પસાર થઈ જવા દેવાં જોઈએ, પોતાની ચેતના-ભૂમિમાંથી તેને અહિષ્કૃત કરવાં જોઈએ, અને તેના સ્થાને સાચી પ્રવૃત્તિ-સત્યચેતના પુનઃ ધીરતાપૂર્વક પ્રતિષ્ઠિત કરવી જોઈએ.
૧૫
ચેાગી – યદૃચ્છાલાભસ ંતુષ્ટ
યોગીજના બાહ્ય ઈન્દ્રિયા અને તેના સ્થૂળ વિષયો પ્રત્યે અનાસક્ત હાવાથી, વિશેષ કરીને નિર્ભેળ આંતરિક સુખનો અનુભવ કરતા હેાય છે. એ સુખાનુભવને તે વસ્તુજન્ય આનંદ સમજતા નથી, એટલે કે બાહ્ય વસ્તુથી તેમના કાઈ અભાવની પૂર્તિ થતી હાય એમ તેઓ માનતા નથી. તેના વિના તેમને બેચેની થતી નથી. તેવી જ રીતે તેની (વસ્તુની) હાજરીથી તેઓ વ્યગ્ર બની જતા નથી. તેએ સમજે છે કે વસ્તુમાં કે વસ્તુથી જે આનંદ અનુભવાય છે તે તત્વતઃ આત્મભાવનું જ વસ્તુમાં થયેલ સક્રમણ છે. જે માણસે વસ્તુની ખાતર વસ્તુને ચાહે છે અને તજ્જન્ય સુખને વસ્તુગત સમજીને સ્વીકારે છે તે મોહાંધ અને અજ્ઞાની છે. પરંતુ જે વસ્તુને ધરી રહેલ ચૈતન્યને-વસ્તુની કિંમત આંકનાર આત્માને જુએ છે અને તેમાંથી નીપજતા આનંદને અન્તઃપુરુષ પ્રેરિત માને છે તેએ જ સાચા રસના ભાકતા છે. યોગીજને કોઈ વસ્તુના અભાવે પોતામાં ખામી અગર લઘુતા અનુભવતા નથી. તેઓ કોઈ વસ્તુને રાજિસક આકાંક્ષાથી પકડતા નથી એટલે વસ્તુમાં આસકત થઈ તેને ગ્રહણ કરતા નથી. પરંતુ સહજાસહજ જે વસ્તુ તેની પાસે આવી પડે તેમાં તેને આત્મગત સંતોષ હોય છે. તેથી જ આવા મુકત પુરુષોને વ્યકિતગત આશા કે આકાંક્ષાએ નથી હોતી. કોઈ પદાર્થને તે વ્યકિતગત માલિકીની ચીજ તરીકે ગ્રહણ કરતા નથી. ચન્દ્વાલામ સંતુષ્ટઃ ની જેમ જે કઈ તેની પાસે આવી પડે તેને તેએ સ્વીકારે છે; કશાયમાં લાભાતા નથી, કોઈની ઈર્ષા કરતા નથી, જે કઈ આવી મળે તેને અણગમો કે આસકિત વગર સ્વીકારે છે. જે કઈ જાય છે તેને ખેદ, શૈાક કે વિયોગના ભાવ લાવ્યા વિના, પદાર્થોના અનંત ચક્રમાં ચાલ્યું જવા દે છે. તેનું હૃદય અને આત્મા તેના સંપૂર્ણ સ્વામિત્વમાં હોય છે. પ્રત્યાધાતા કે વાસનાઓથી તેઓ મુકત થયેલા હાય છે. બાહ્ય પદાર્થોના સ્પર્શને તે ક્ષેાભપૂર્ણ
ઉત્તર આપતા નથી.
★
વિવેકબુદ્ધિઃ સાચેા સલાહકાર
લેખક :- અધ્યાયી
આ સંસારમાં પ્રત્યેક મનુષ્યે પોતાના કોયડો પોતાની મેળે જ ઉકેલવાનો પ્રયત્ન કરવા જોઈએ. દરેક પ્રસંગે બીજાની સલાહ અથવા સહાય માગવા દોડવુ એ પાતાની બુદ્ધિ અને સામર્થ્ય ઉપર કુહાડો મારવા તુલ્ય છે. જ્યારે મનુષ્ય મુશ્કેલીના પ્રસંગે પોતાની પ્રાપ્ત બુદ્ધિ-તર્ક અથવા વિચારનો ઉપયોગ કરવાને બદલે પોતાની આંટી બીજા પાસે કઢાવવા લલચાય છે, ત્યારે તે પોતાની સર્વશક્તિ ઉપર વપરાશ વિનાના હથિયારની પેઠે કાટના થર ચઢાવતા હાય છે.
“મારે શીરે ફલાણું ધર્મસંકટ આવી પડ્યુ છે, અથવા ફૂલાણી ગુંચ ઉકેલવાના રસ્તા મને સૂઝતા નથી. હવે મારે કરવુ શુ? આપની આમાં શી સલાહ છે !” આવા પ્રશ્નો અનેક મનુષ્યા જ્યાં-ત્યાં કરતા ફરે છે. તમે પણ ઘણું પ્રસંગે આ પ્રકારે બીજાની બુદ્ધિના લાભ ઉઠાવવા દોરાયા હશે. દુનિયાના સારા કે માઠા નસીબે, આવા પ્રસંગમાં મફ્તીઆ સલાહ આપનારાની સંખ્યા પણ હંમેશાં પુરતા જથ્થામાં રહ્યા કરે છે, અને તેથી આવા અભિપ્રાય ઢુંઢનારને નિરાશ થઈ માત્ર પોતાની આત્મસલાહ ઉપર જ અવલંબી રહેવાના પ્રસંગ પણ ભાગ્યેજ આવે છે.
જેને હરતા ને ક્રૂરતા ગમે તેવા નજીવા કામમાં બીજાની સલાહ માગવાની ટેવ પડી ગઈ હોય છે તેને તમે જોશે તો સાફ જણાઈ આવશે કે તે બધા વિષયમાં ઘણા જ મળહીન હોય છે. તેની શારીરિક, માનસિક અને આધ્યાત્મિક કિતએ ઉપયાગના અભાવે કાઈ ગામઠી નિશાળમાં ગોંધાઈ રહી એકડો જ છૂટયા કરતી હોય છે. જરા જોર કરી
તત્ત્વદર્શન
[૬]
For Private Personal Use Only
Page #406
--------------------------------------------------------------------------
________________
“પૂજ્ય ગુરુદેવ વિવય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મ તાબ્દિ સ્મૃતિગ્રંથ
આગળ વધવુ, અથવા નિત્યની ટેવાઈ ગયેલી પ્રવૃત્તિઓ કરતાં કોઈ નવીન વ્યવસાયમાં યેજાવું, એ તેને મન હિમાલયને વીંધીને સાંસા નીકળવા જેવું ભગીરથ જણાય છે. તેનું રગીયુ ગાડુ ધીરી ગતિએ હમેશાં જૂની અને ઊંડી ઘરેડમાં જ ઘસડાતુ હાય છે. પણ જ્યારે કુદરત આર મારી કાંઈક નવીન પદ્ધતિ સ્વીકારવા અથવા જૂના ચીલામાંથી બહાર નીકળવા તેને ફરજ પાડે છે; ત્યારે તે તદ્દન ખાખેાવિખા બની જઈ પોતાની ફરજના પોટલા ઊંચકવામાં બીજાની મદદ ભીખવા દોડાદોડી કરી મૂકે છે. આવા ટાણે તેને પોતાની શક્તિ અજમાવવા વિશ્વાસ રહેતા નથી, તેથી તે શકિત તેના અજ્ઞાનરૂપી કીચડમાં ઊંડી અને ઊંડી ગળતી જાય છે અને પ્રત્યેક નવી મુશ્કેલી પ્રસંગે તે વધારે ને વધારે પામર, બળહીન અને દીન બનતા જાય છે.
માનસિક ગુલામી
તમારા અણીના પ્રસંગે તમારે બીજાની સલાહ લેવા દોડવાની લેશ પણ અગત્ય નથી. જે બુદ્ધિમાનની તમે સલાહ લેવા ઇચ્છે છે તેની બુધ્ધિ તમારી માફક બીજાઓની સલાહાને જ્યાં ત્યાંથી વીણી એકઠી કરી મેળવેલી હાતી નથી. પણ તમને છે તેવા વિકટ પ્રસંગામાં પોતાના આત્મબળમાં શ્રદ્ધા રાખી પોતાની પ્રાપ્ત શકિતના ઉપયાગ કરવાથી મેળવેલી હોય છે. તમને જેમ તમારી બુદ્ધિ કસવાની આળસ થાય છે તેમ તેણે પણ રાખી હોત તા આજ એ પણ તમારા જેવું જ યાચકનુ પદ શેાભાવતા હાત. તમારે બે પગ હાવા છતાં પડી જવાના ભયથી શા માટે બીજાના ખભે હાથ ટેકવી ચાલવું જોઈ એ ? જેની સલાહ લેવા તમે જાવ છે, તે મનુષ્ય જ્યારે પોતાનું બધું જ કામ પોતાની ઉકલતથી કરે છે ત્યારે તમારે પણ તમારું કામ તે જ પ્રમાણે શા માટે ન કરવું? તેનામાં તમારા કરતા કશુ જ વધારે નથી. તમારા સલાહકારને બુદ્ધિ મેાટા પ્રમાણમાં મળી ગઈ છે અને તમારે નસીબે જૂજ સાંપડી છે, એમ પણ કાંઈ નથી. ફેરમાત્ર એટલાજ છે કે તમારા સલાહકારે પોતાની બુદ્ધિ કેળવીને વિશ્વાસયોગ્ય બનાવી છે. અને તમને તે કેળવવાના પ્રયત્ન કરતા કીડીએ ચઢતી હાવાથી આજ સુધી તમારા સલાહકારની બુદ્ધિના મફતીઓ ઉપયોગ કર્યો હાય છે. પરિણામ એ આવ્યું કે પારકી સલાહથી તમારું એકે કામ ભાગ્યે જ સુધરે છે અને તમારી સ્વતંત્ર વિચારશક્તિના શસ્ર ઉપર કાટનાં થર ચઢતા જઈ દિન-પ્રતિદિન તે વધારે મૂઢું બનતું જાય છે.
संशयात्मा विनश्यति
તમારે પોતાને કરવાનુ કામ તમે પોતે જ કરશે. કદી કોઈ અટપટુ કામ ન આવડતું હાય તા ભલે બીજાની પાસે શીખવા પણ જાએ. પણ એકવાર કામની રીત જાણ્યા પછી જે કાંઈ તમારા ડહાપણ, અનુભવ અને બુદ્ધિથી થયું જોઈએ, તેને માટે બીજાની પાસે દોડવાની ટેવ રાખો નહી. ખરું છે કે, તમારી બુદ્ધિએ ચાલવામાં કોઈવાર તમારી ભૂલ પણ થઇ જશે, પણ ભૂલ જે એધપાઠ શીખવી શકે છે તે ખુદ બ્રહ્મા પણ શીખવી શકે નહી. ઠોકરો ખાધા વિના મનુષ્ય કદી પ્રવીણ થઈ શકતા નથી. પોતાના જ સામર્થ્ય ઉપર શ્રદ્ધા રાખનાર સ્વાવલખી થયા વિના મનુષ્યમાં ડહાપણુ અને અનુભવ આવતા નથી. ભૂલ ખાઈ બેસવાની બીકથી બીજા ઉપર આધાર રાખવામાં તમે તમારી બુધ્ધિરૂપી દેવી સંપત્તિને અંધારામાં ઉપયોગ વિનાની રાખી મૂકો છે, તેનુ તમને ભાન નથી. ભૂલ કે ઠોકર ખાઓ તેની અડચણ નથી, પણ તમારી આંટીઘૂંટીને તમે જ છેડવા પ્રયત્ન કરો. તમને થોડી જ ખબર છે કે જ્યારે તમે ખીજાની સલાહ લેવા જાએ છે ત્યારે તમે બીજાની દૃષ્ટિમાં કમ અક્કલવાળા ગણા છે. તમારા પોતાના અંતરાત્માની સલાહની અવગણના કરી બીજાના અભિપ્રાય આગળ જ્યારે તમે તમારી મુંડી નમાવા છે ત્યારે તમારામાં કેટલી દીનતા અને નિળતા પ્રવેશી જાય છે, તેની તમને ખબર નથી. માટે જ તમને ખીજા ઉપર આધાર રાખવાની પૂરી ટેવ પડી ગઈ છે. માટે બહેતર છે કે બીજાની સલાહ લેવા જવા કરતાં, ફરી ફરીથી તમારા પોતાના સયોગાના વિચાર કરી તમારી પોતાની જ બુદ્ધિ વડે કાંઈક માર્ગ કાઢો. એમ કરવાથી તમે પોતે કેળવા છે. એટલું જ નહી પણ ભવિષ્યમાં ગમે તેવા વિકટ મામલાઓમાં પણ તમારી મુશ્કેલી તમે જાતે જ ઓળંગવા શક્તિમાન બના છે. અને એમ થયેથી આજે જે તમારે દોડાદોડ કરી મૂકી બીજાની પાસે ભાઈ ભાઈ કરતા જવું પડે છે તેને બદલે તમારી કેળવાએલી બુદ્ધિમાં વિશ્વાસ રાખી, બીજા હૈયાફ્રુટયા તમારી પાસે દોડયા આવશે. તમને જાણીને આશ્ચર્ય થશે કે પેાતાની આત્મશક્તિનો, મનુષ્ય પેાતે જ જ્યારે અવિશ્વાસથી અનાદર કરે છે, ત્યારે તે અપમાનથી છંછેડાયેલી શક્તિ તેને એકે કાય માં અધ્યાત્મ ચિંતન
[૭]
Page #407
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરૂદેવ વિવય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
વિજય મેળવવા દેતી નથી. તમે જ્યારે તમારા પિતાને ઉપયોગ કરે ત્યજી દઈને બીજાને ઉપયોગ કરે છે ત્યારે ખરેખર તમે તમારા પિતાના દુશ્મન બને છે. શંકાશીલ આત્મા વિનાશ પામે છે એમ જે શાસ્ત્રનું અનુભવસિદ્ધ કથન છે તે આ દૃષ્ટિએ જ છે. ઘણું માને છે તેમ શાસ્ત્ર સંબંધી તકે કરવા એ કાંઈ વિનાશ કરવાવાળી શંકા નથી. તર્કથી તે ઊલટી બુદ્ધિ કેળવાય છે અને કુતર્ક રૂપી પથ્થરના પ્રવાહ સામે નભી શકે તેવી મજબૂત થાય છે. જે શંકા આત્માને વિનાશ સાધે છે, તે શંકા, ઉપર જણાવી તેવી પિતાની આત્મશકિત સંબંધી જ છે. જ્યારે મનુષ્ય એમ કહે છે કે “આવા કામમાં અમારી બુદ્ધિના શા ગજ કે કાંઈ તોડ કાઢી શકે ?” ત્યારે તે પોતાના પ્રબુદ્ધ સ્વરૂપમાં આવી શંકા કરી ત્વરાથી પિતાને વિનાશ કરતો હોય છે.
આત્મવિશ્વાસ કેળવો
તમારી મુશ્કેલીમાં તમને પિતાને જે રસ્તે લેવો વ્યાજબી જણાય તેની અવગણના કરી બીજાના નિશ્ચયને અનુસરવું એ પિતાનું સ્વાતંત્ર્ય ગુમાવવા તુલ્ય છે. ભલે એકવાર તમારે નિશ્ચય ખેટ હોય અને તેને અનુસરવાથી તમે વધારે દુઃખમાં આવી પડે તેમ હો, તો પણ તમારા નિશ્ચયનું ટાપણું બીજાના કહેવા ઉપરથી જ માની તેને અમલમાં મૂકતા અટકવું એ ગ્ય નથી. તમને જે ખરું લાગે તેજ તમારે માટે ખરે માર્ગ છે. તમને ખરી ભાસતી વાત બીજાને ખાટી ભાસે તેથી જે તે ખરી હશે, બેટી થઈ જવાની નથી. કદી તમને ખોટો માર્ગ સૂઝ હતું એમ પરિણામે તમને જણાય તે પણ એટલા કડવા અનુભવ ઉપરથી તમને ઘણું અમૂલ્ય ડહાપણ મળશે અને તે સાથે તમારા નિશ્ચયને અનુસરવાના ટેક વડે તમારી માનસિક શક્તિ પણ વેગપૂર્વક વિકાસ પામતી જશે. તમારા પિતાના સિવાય બીજો કોઈ મનુષ્ય તમને સલાહ આપી શકે એ વાત છેક અસંભવિત છે. કેમકે તમારું દષ્ટિબિંદુ માત્ર તમને જ સંપાએલું હોય છે. તમને ઘણીવાર એમ ભાસતું હોવું જોઈએ કે “અમુક મનુષ્ય અમુક અવસરે મારા જેવી જ મુશ્કેલીમાં હતો અને તે વખતે તેણે અમુક માર્ગ સ્વીકાર્યો હતે; તેથી તેનું દુઃખ દૂર થયું હતું, માટે લાવ હું પણ તેના જેવું જ વર્તન કરું.” ઘણીવાર તમે પિતાને જેના જેવી સ્થિતિમાં કલ્પતા હૈ છે, તેની સલાહ પણ લીધી હશે અને તેણે પણ ભડાક દઈને તમને સંભળાવી પણ દીધું હશે કે “હું જે તમારી જગ્યાએ હોઉં તે આમ કરું અથવા તેમ કરું.” તમે તેની આવી બેધડક સલાહથી અંજાઈ જઈ તે પ્રમાણે વર્તવા પણ પ્રયત્ન કર્યા હશે. પરંતુ તમને ભાગ્યે જ ખબર છે કે “હું જે તમારી જગ્યાએ હોઉં” એમ કહેનાર મનુષ્ય કદી પણ તેનું પિતાનું સ્વત્વ ત્યજી દઈ તમારા સ્વત્વને આપ કરી શકે જ નહી અને તમારું સ્વત્વ-તમારા આત્માનું યથાર્થ દષ્ટિબિંદુ-સમજ્યા કે સ્વીકાર્યા વિના તે જે કાંઈ “આમ કરું, તેમ કરુ” કહે છે તે તેના પિતાના જ દૃષ્ટિબિંદુથી કહેતે હોઈ તમારા સંબંધ નકામું જ સલાહકાર તમારી સ્થિતિમાં યથાર્થ પણે પ્રવેશી શકે નહીં, ત્યાં સુધી તે જે કાંઈ સલાહ આપે છે તે તેના પિતાના ચિત્તના બંધારણને અનુસરી–તેના પિતાના રાગ-દ્વેષ પ્રમાણે જ આપે છે. એક મનુષ્યની ભૂમિકાને સંપૂર્ણ અનુભવ બીજા મનુષ્યથી 'કદી પણ બની શકતું નથી અને જ્યાં સુધી સંપૂર્ણપણે સમાન ભૂમિકાવાળા ઘણુ મનુ આ વિશ્વમાં પ્રગટાવવાનું કામ કુદરત ઉપાડી ન લે ત્યાં સુધી “જો હું તમારી સ્થિતિમાં હોઉં” વગેરે વચને બ્રાન્તિ ઉપજાવનારા જ ગણાવા ગ્ય છે. એક બીબામાં ઢાળેલા બે રૂપિયા, એક જ યંત્રથી ઉપજાવેલા બે ચિત્રો, અથવા એક જ વૃક્ષની એક જ ડાળી ઉપર થનારા બે ફળે પણ જ્યારે તદન સમાન નથી તે પછી બધી રીતે બે મન એક જ સરખી સ્થિતિમાં હોય એ બનવું કેમ સંભવે? ગમે તેવા સમાન ભૂમિકાએ ભાસતા બે સરખા મનની ચિત્તસ્થિતિમાં, તેમને વિકારમાં, અનંતગણ તફાવત રહેલો જ હોય છે. અને તેથી સ્થૂળપણે સમાન જણાતી ભૂમિકા યથાર્થ રીતે અત્યંત અસમાન અને નિરાળા દષ્ટિબિંદુવાળી જ હોય છે. આમ છે તે પછી તમારી સ્થિતિને મનુષ્ય તમારા સિવાય ત્રિભુવનમાં કઈ જ નથી અને તેથી તમારી જ સલાહને માન આપી વર્તવું એમ કર્યા સિવાય તમારે ચાલે તેમ નથી જ. તમારી સ્થિતિનું યથાર્થ તેલન તમારે અંતર્યામી ઈશ્વર જ કરી શકે તેવું છે. તમારે કો માર્ગ લે એ ફકત તમારી સાથે જે અત્યંત નિકટ સંબંધથી રહે છે તેવા તમારા અંતરસ્થ પ્રભુને જ પૂછવાથી ખરે ઉત્તર મળે તેમ છે તમારી જગ્યાનું સ્વરૂપ તમારી સાથે છેડો ઘણા સહવાસમાં આવેલા તમારા સંબંધીઓ સમજી શકે એવી ભ્રાન્તિમાં હવે વધારે વખત રહેશે નહીં. [૯૮]
તત્વદર્શન
Page #408
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરૂદેવ ડવિવય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
અન્તર્યામીના આદેશને અનુસરે જગતના અભિપ્રાયનું ધોરણ એવું તે ઢંગધડા વિનાનું અને મતભેદથી ભરપૂર છે કે જો તમે તેના એક વિભાગની સલાહને માન આપી વર્તશે તે, જરૂર તેથી જુદા અભિપ્રાયવાળે વિભાગ તમારા વર્તન પ્રત્યે નારાજ થવાને. તમે તમારા કુટુંબના યુવાન વર્ગની સલાહને અનુસરશે તે તુર્ત જ તમારા કુટુંબના ડોસા-ડોસીઓ કકળી ઉઠવાના અને તેમને રાજી રાખવાને પ્રયત્ન કરતા પિલા યુવાને તમને નમાલા, વીસમી સદીના ભાન વગરના વગેરે વચને કહી તિરસ્કાર કરવાના. મનુષ્ય જેટલી પિતાની અંતઃકરણની વિશુદ્ધિમાંથી ઉદ્ભવતા નિશ્ચયેને અનુસરવા બંધાએલો છે, તેટલે બીજાને રાજી રાખવા બંધાએલ નથી. દુનિયાને રાજીપે જે તમારા નિશ્ચયના સામા પૂરે વહેતો હોય તો પૂરમાં તણાવાની મુલ જરૂર નથી. પિતાના અન્તર્યામીને રાજી રાખવે એ આપણું પ્રથમ કર્તવ્ય છે. જ્યાં જગતની પ્રસન્નતા અને અન્તર્યામીની પ્રસન્નતાને વિરોધ હોય છે ત્યાં ઘણા નિર્મળ મનુષ્ય જગતની પ્રસન્નતાને નિભાવવા દોરાય છે પરંતુ તેઓ ભાગ્યે જ સમજતા હોય છે કે જગતના રાગ-દ્વેષમાંથી ઉદભવેલી પ્રસન્નતા નિત્ય સચવાવી એ કેઈથી બની શકે તેમ નથી. એટલું જ નહીં પણ તે પ્રસન્નતાનું ધોરણ સદાકાળ બદલાતું જ રહે છે. તેથી દુનિયાના અભિપ્રારૂપી વટેળના વેગને અનુસરી ઉડતો ફરનાર મનુષ્ય એક તણખલા જેવો જ હોવો જોઈએ. જ્યાં સુધી તે એક તૃણ જે ન થાય ત્યાં સુધી નિત્ય બદલાતા અને સામસામે અથડાતા અભિપ્રાયપી તોફાનને તેનાથી અનુસરાય જ નહીં. તેથી ઉલટું પિતાના અંતરના નિશ્ચયને જ દઢતાથી વળગી રહેનાર મનુષ્ય, પ્રચંડ તોફાન અને પૂરની સામે ટકી શકનાર ઊંડા મૂળવાળા વિપુલ અને વિસ્તીર્ણ વડના વૃક્ષ જેવો છે. ગમે તેવા પ્રચંડ સંભ કે ઝંઝાવાતમાં તે તે પિતાના ઈષ્ટ સ્વરૂપના સનાતન સંગીતમાં જ તલ્લીન હોય છે.
તમને યથાર્થ ઓળખી શકનાર અને તમારું દૃષ્ટિબિંદુ બરાબર સમજી શકનાર પણ તમારે અન્તર્યામી ઈશ્વર જ છે. પ્રત્યેક પ્રસંગે સાચી દાનતથી તેની સલાહ માંગનારને તે ન મળે એમ હજી સુધી બન્યું નથી. બીજાની પાસે જવું છોડી ઘો. શાંત થાઓ, અને પ્રત્યેક ગુંચવણ કે આંટીના પ્રસંગે તે સર્વજ્ઞ સ્વરૂપમાં શ્રદ્ધા રાખી તેને પૂછે, અને તેમની આજ્ઞા ચાહો. તે પછી તમે જે કાંઈ કરવાના તે પ્રભુની આજ્ઞાને જ અનુસરીને કરવાના. સત્ય અને શ્રેયના માર્ગે દોરાવાની અંતઃકરણપૂર્વક થયેલી પ્રાર્થના કરી જ નિષ્ફળ જતી નથી. તમારા પિતાના સંબંધે પહેલી જ વાર તે નિષ્ફળ જશે એવી શા માટે અશ્રદ્ધા રાખો છો ?
ચારિત્રગઠન
લેખક છે. હ. “સુશીલ પ્રત્યેક વાચકને ગૂનાધિક અંશે ખબર હશે કે આપણે આપણું ચારિત્ર અથવા વતન સંકઃપબળથી, કેળવણીથી, મનને દમવાથી, સંયમથી અથવા એવા જ પ્રકારના બીજા સાધનોથી ફેરવી શકીએ છીએ. વાસ્તવમાં ધર્મસંપ્રદાયને મૂળ હેતુ જ એ હોય છે કે તેને અનુસરનાર વર્ગનું ચારિત્ર ઉન્નત બનાવવું. આ લેકનું અને પરલોકનું હિત સચવાય તેવા પ્રકારનું વર્તન તેના અનુયાયી સમાજ ઉપર ઠસાવવું અને દેશકાળની પ્રધાનભાવનાઓને અનુસરી તે કાળે તેવા ચારિત્રને રચવાની સગમતા કરી આપવી. આ રીતે ચારિત્રગઠન અથવા ચારિત્ર ઘડતર એ એક કલાના અનુશીલનથી માણસ પિતે ધારે તે બની શકે છે.
ખાસ કરીને જૈનદર્શને આ શાખા ઉપર અન્ય દર્શન કરતાં અધિક ધ્યાન આપેલું જણાય છે. શ્રાવકે તેમજ સાધુવને માટે એ દર્શનના પ્રણેતા મહાજને વર્તનશાસ્ત્રના નિરાળા ગ્રંથો બનાવી તેમના આગળ વર્તનના આદર્શો ખડા રાખ્યા છે, અને એ આદર્શને અનુરૂપ જીવન ઘડવા માટે અનેક પ્રકારની યુકિત-પ્રયુકિત અને વિધિનિષેધ તેમ જ આચારપ્રવૃત્તિ પ્રબોધી છે. મૂળ તે આ બધા આચાર ચારિત્રના નિયામક સાધને હતાં, અને તે પ્રત્યેકમાં ચારિત્રને ઘડવાને કાંઈને કાંઈ સંકેત રહેલ હતો. શિષ્યની માનસપ્રકૃતિને અનુસરીને તેને અમુક આચારેને અનુસરવાની
અધ્યાત્મક ચિંતન
[ ૯]
Page #409
--------------------------------------------------------------------------
________________
=
=
પૂજ્ય ગુરુદેવ ફવિષય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ આજ્ઞા કરવામાં આવતી હતી અને એ અનુસરણને ઉદેશ તેનામાં રહેલા કઈ અનિષ્ટ લક્ષણ, સંસ્કારો અથવા વલણને દાબી દેવાને તેમજ ઉત્તમ અને આવશ્યક ઈષ્ટ લક્ષણોને આવિર્ભાવ કરવાનું હતું. પરંતુ કાળે કરીને આ બધા આચાર અને વિધિઓમાંથી તે ઉદ્દેશ નીકળી ગયું. પછી તે તે હેતુ વિનાના શૂન્ય થઈ પડયા. માલ ખાલી કર્યા પછી બારદાનની જેવી હાલત રહે તેવી હાલતમાં અત્યારે એ આચાર આવી પડ્યા છે, કેમકે તેમાં હેતુ અને અર્થરૂપી માલને અભાવ છે.
વિધિઓ, આચાર, ક્રિયાકાંડો એ શરૂઆતમાં, તેમની ઉત્પત્તિકાળે, હેતુપૂર્વક પ્રવર્તેલા હોય છે. પરંતુ સમયના પ્રવાહ સાથે એ હેતુને વિલય થઈ જાય છે. દર્શનમાત્રની એવી સ્થિતિ અનિવાર્ય છે. જે કાંઈ નામધારી છે તેને જન્મ, સંવર્ધન, અને વિનાશ કેઈથી રોકી શકાતો નથી. એક પછી એક નવા દર્શને પ્રગટ થયા કરે છે. એનું કારણ એ જ છે કે જૂના દર્શનમાંથી અર્થ અને હેતુ ઊડી ગયા હોય છે, અને તેથી તે સમાજની પ્રગતિ માટે ઉપયોગી રહ્યાં હતાં નથી, એથી જુદા જુદા દર્શન અને સંપ્રદાયના ખોખામાં એ અર્થ અને હેતુ પ્રવેશ પામીને સમાજને પિતાની ઉત્ક્રાંતિમાં સહાય આપ્યા જ કરે છે. નામ કદાચ બદલાય એથી બુદ્ધિમાને સત્યને ક્ષય થયે માનતા નથી. કેમકે નામની સાથે નાશની ભાવના પણ સંકળાયેલી જ છે. એકને એક નામ, પછી તે ગમે તેવા અર્થવાળું હોય, તે પણ તેનું પુનઃ પુનઃ ઉચ્ચારણ અને ઉલેખ સાંભળવાથી તે સામાન્યવત્ થઈ જાય છે, અને એ અર્થ બીજા નામના ઢાંકણમાં મનુષ્યદષ્ટિ આગળ ન આવવા પામે તે મનુષ્યની પ્રગતિ અટકી પડે એમાં શક નથી.
એક કાળે જૈનદર્શન એ ચારિત્રને ખીલવવાની શાળા હતી. તે દશને વિહિત કરેલા અનેક આચારે અને વિધિઓ સર્વ ભિન્નભિન્ન પ્રકૃતિના મનુષ્યને બંધબેસતાં થઈ પડે તે માટે સૂક્ષ્મબુદ્ધિથી–વિવેકપૂર્વક સ્થાપિત કરવામાં આવ્યાં હતાં. બધા જ આચારેને બધા જ મનુષ્ય અનુસરે કે પાળે એમ કાંઈ ન હતું. જેને જેવું ચારિત્ર ખીલવવું હોય તેને અનુસરતે આચાર તે તે મનુષ્ય અનુસરે એ નિયમ હતો. જેમ ઈસ્પિતાલ માંહેલી બધી જ દવાઓ બધા જ દર્દીએ ખાવી જોઈએ એમ નથી. તેમ શાસ્ત્રમાં દર્શાવેલા બધા જ આચાર અને વિવિધ પ્રકારની ક્રિયાઓનું અનુશીલન પ્રત્યેક અનુયાયીએ કરવું એમ ફરજિયાત નહોતું. જેમ અમુક રોગથી પીડિત દર્દવાળાએ આખી ઈસ્પિતાલમાંથી અમુક બે–ચાર જાતની દવાઓ જ લેવી જોઈએ તેમ અમુક પ્રકારના દરજજાવાળા મનુષ્ય પિતાને જેવા પ્રકારનું ચારિત્ર રચવું હોય તેને અનુરૂપ આચારે જ સેવવા એવું ધોરણ પ્રચલિત હોવું જોઈએ. પ્રત્યેક મનુષ્ય એ અસંખ્ય ગેને અને અગણિત સાધનને એક સમયે અનુસરી શકે એમ બને જ નહીં. શાસ્ત્રો એ દવાખાના જેવા છે, જેમાં અસંખ્ય ઔષધિઓ હોય છે તેમ શાસ્ત્રમાં અનેક આચારની ગોઠવણ કરેલી છે. એ બધાં જ બધાને માટે નહીં, પરંતુ તે માંહેલા અમુક, અમુક પ્રકારના મનુષ્ય માટે હોય છે.
શાસ્ત્રીય ગ્રંથમાં ચારિત્રને ઘડવાની ગમે તે પદ્ધતિ આપી હોય તે સાથે અત્યારે આપણે કોઈ સંબંધ નથી કેમકે કાળના ઘસારામાં એ બધી વાતે તેના મૂળ સ્વરૂપથી કાંઈ જુદા જ પ્રકારે અત્યારે આપણા જેવામાં આવે છે.
અમે જૂનું એટલું બધું યોગ્ય માનતા નથી. એક પક્ષે જેમ અમે નવાને (પછી તે ગમે તેવું બેવકૂફી ભરેલું હોય તે પણ) વધાવી લેતા નથી, તેમ જૂનાને પણ (પછી તે ગમે તેવું ગેટ પડતું અને અર્થ-બૃષ્ટ હોય તે પણ) અગ્ય આદર આપતા નથી. એ બધામાંથી જે કાંઈ આપણી વર્તમાન પરિસ્થિતિને ઉપયુક્ત થઈ પડે તેને જ અમે સ્વીકાર કરીએ છીએ. કહેવાનું તાત્પર્ય એટલું જ છે કે, અમે આ સ્થાને ચારિત્રગઠનની–ચારિત્રના બંધારણની જે જના આપીએ છીએ તે જૂના અને નવાનું મિશ્રણ છે. એ ઉભયમાંથી જે મુદાઓ કાળની અને પરીક્ષાની કસોટીમાં સાચા ઠર્યા છે તેને જ અમે અગ્રસ્થાન આપવા ધાર્યું છે.
અમને પિતાને જૂના ઉપર મેહ નથી તેમ નવા ઉપર ઠેષ પણ નથી. અજ્ઞાનપણાથી કે પિતાની શકિતને વિચાર કર્યા વિના દિવસોના દિવસો સુધી માત્ર ઉપવાસ ખેંચી કાઢવા; શરીરની અને મનની સ્વાભાવિક અને કુદરતી હાજતો ઉપર બળાત્કાર કરી તેમની પાસે અમુક પ્રકારની ટેવ પડાવવી; કલાકોના કલાક સુધી એક ઠેકાણે એક આસને બેસીને મંત્ર જાપ કરાવવા એ સર્વમાં અમને પિતાને વિશ્વાસ નથી. એથી કાંઈ ચારિત્ર સુધરવા પામતું હોય એ અમે માની શકતા [૧૦]
તત્ત્વદર્શન
Page #410
--------------------------------------------------------------------------
________________
વિવટ ૫, નાનયજી મહારાજ જન્મતાGિ
નથી, અને કઈ પણ બુદ્ધિમાન મનુષ્ય એ પ્રકારે માની પણ શકે નહીં. જે કાંઈ અસ્વાભાવિક છે તે, આપણી વર્તમાન લાગણીઓ ઉપર આઘાત ઉપજાવનાર છે, મનને અતિશય કંટાળો આપનાર છે. જે આચારમાં નવાણું ટકા અરુચિ અને અણગમાનું તત્વ ઉભરાતું હોય છે, એ સર્વ ચારિત્ર વધારવાને બદલે ઊલટું મનુષ્ય જીવનને અકદરતી Ad-normal બનાવે છે. એવા આચારોના અતિ સેવનથી ચિત્તસ્થિતિ બેચેન, નિદમય, ગ્લાનિપૂર્ણ અને જ્યાં ત્યાં દુઃખને જેવાવાળી બની જાય છે. અમારું એમ માનવું છે કે, ચારિત્રગડનની પદ્ધતિ કુદરતના સાહજિક કમથી લેશ પણ ઊલટી ન જ હોવી જોઈએ. દરેક બાબતમાં કુદરતનું જ અનુકરણ કરવું જોઈએ. વિશ્વમાં, નિસર્ગશક્તિ કેવા પ્રકારે કામ કરી રહી છે એના સૂક્ષ્મ અવલોકન ઉપરથી જ આપણી બધી ગોઠવણે ઉપજવી જોઈએ. જ્યાં એમ ન થાય ત્યાં ધારેલું પરિણામ આવતું જ નથી. આથી આપણા મનધર્મને નજરમાં રાખીને, તેમજ તે મન કેવા પ્રકારે કામ કરી રહ્યું છે, એ કમને અનુલક્ષીને આ ચારિત્રગડનની યોજના વિસ્તારીશું.
પ્રથમ તે આપણે આપણા જીવનનું લક્ષ્ય નકકી કરવું જોઈએ. જ્યાં સુધી આપણા જીવનમાં કઈ પ્રકારને આદર્શ હેતે નથી ત્યાં સુધી જીવનનકા કઈ પણ ધારેલા સ્થાને જવાને બદલે આ સંસારસાગરમાં રાગ-દ્વેષરૂપી પવન તેને ઘસડી જાય ત્યાં ઘસડાયા કરે છે. કઈ પ્રકારને ઉદ્દેશ નકકી કરે એમાં ચારિત્ર–બંધારણનું રહસ્ય સમાયેલું છે. કેમકે જ્યાં સુધી તે નકકી થાય નહીં ત્યાં સુધી ચારિત્રનું સ્વરૂપ પણ નક્કી થઈ શકે નહિ. ચારિત્રએ બીજું કાંઈ જ નથી, પરંતુ આપણને આપણું આદર્શ સ્થાન કે લક્ષ્યસ્થિતિએ પહોંચાડવામાં સહાય કરનાર અનુકળ તન-મનની અવસ્થા છે. તમે જે આદર્શ નકકી કર્યો હોય તેને અનુરૂપ બને તેવી મનની સ્થિતિ સ્વયં ઉપજી આવે છે. માત્ર તેવી માનસિક સ્થિતિ ઉપજાવવા માટે એ સ્થિતિને અંગે રહેલા મનના લક્ષણે ઉપર ધ્યાન અને સંભાળી રાખવી પડે છે. આપણા મનના ઈષ્ટ લક્ષણે એ ગુલાબના રોપા જેવા છે. ગુલાબના છોડ ઉપર જેમ આપણે વધારે સંભાળ અને ધ્યાન આપીએ તેમ તે અધિક અધિક વિકસે છે. ઈષ્ટ મને ગુણ એ માનસગુલાબ છે; અને તેના ઉપર સંભાળ રાખવાથી તે અધિક સુંદર, શોભામય, સુવિકસિત બને છે. તમે પ્રયાગ તરીકે તમારા જીવનમાં એકાદ ગુણ ખીલાવવા માગતા હો તે એ ગુણને મનમય રીતે તમારામાં આરોપ કરી જાણે કે તે અત્યારે જ તમારામાં છે એમ કહે અને શબ્દો દ્વારા તેના અસ્તિત્વનું તમારા અંતઃકરણ ઉપર દઢ પ્રતિપાદન કરે. અર્થ યુકત શબ્દોમાં અત્યંત સામર્થ્ય રહેલું છે. આપણા શાસ્ત્રકારે એવા અર્થચક્ત શબ્દોને મંત્રીના નામથી સંબોધ
રત એટલી કે તે અર્થ વ્યક્ત શબ્દ ભાવના સાથે ઉચ્ચારવો જોઈએ, અને તમારા મનમાં એ અર્થને અનુરૂપ ચિત્ર પ્રગટેલું હોવું જોઈએ. પિપટની માફક પઢવાથી કશે જ લાભ નથી.
માણસનું અત્યારનું ચારિત્ર એ તેના વિચારોનું, તેની કલ્પનાઓનું અને આદર્શોનું પરિણામ છે. જે માણસ પિતાને પોતાની કલ્પનામાં નિરંતર પામર, શક્તિહીન, વિજયહીન, ગરીબ અને દુનિયાના પગે કચરાતે જુએ છે, તે માણસ તેનું મનેય બંધારણ એવા પ્રકારનું રચતે હોય છે કે, આખરે તેનું અખિલ જીવન અને પ્રકૃતિ એવા અનિષ્ટ મનેભા વડે ભરપૂર બની જાય છે; અને એવાં વિચારેને અનુસરતું તેનું બાહ્ય જીવન પણ રચાય છે. એથી ઊલટું જે મનુષ્ય પિતાને ચોતરફ વિજયી, શકિતમાન, ધારેલું કામ પાર ઉતારનાર અને સર્વ વિઘોને ઓળંગી જનાર માને છે, તે વસ્તુતઃ બાહ્યા ચારિત્ર પણ તેવું જ પ્રગટાવી શકે છે. માણસ પિતાની આંતરસૃષ્ટિ પ્રમાણે જ બહારની સૃષ્ટિ ઘડે છે એવા કુદરતને સનાતન–શાશ્વત નિયમ છે. તમે તમારા આંતરમન (sub-concious mind)માં ઈર્ષ્યા, અદેખાઈ, દ્રષને પોષણ આપશે તે તમે આખા વિશ્વમાંથી એ પ્રકારનું સત્ત્વ આકર્ષવાના. તમારું આખું જીવન અને ચારિત્ર એ આંતરભાવને અનુસરતું બની જવાનું.
સામાન્ય મનુષ્યો એમ માનતા હોય છે કે, પિતાના ચારિત્રના જે કાંઈ શુભાશુભ લક્ષણ હોય છે, તેમાં ફેરફાર કરે એ કાંઈ પિતાની સત્તાની વાત નથી. તેઓ પોતાની વર્તમાન ચારિત્રની સ્થિતિને તે જેવા રૂપે છે, તેવા રૂપે કાંઈ પણ પ્રશ્ન વિના વીકારી જ લે છે. તેમાં જાણે પિતાને કોઈ જ ઈલાજ નથી એમ માની તેને અચળ, નહીં ફેરવી શકાય તેવી, અને દઢ માને છે. અજ્ઞાન ભરેલી લૌકિક કહેવત પણ “પ્રાણ અને પ્રકૃતિ સાથે જવાના” એમ બેલીને લોકોના અધ્યાત્મ ચિંતન
[૧૦૧]
Page #411
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરૂદેવ કવિ પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ
અજ્ઞાનને પાણ આપે છે યુરોપવાસીઓ પણ એવા જ આશયનું કથન ઉચ્ચારી સતેષ માને છે કે, “I am just as the Lord made me અર્થાત્ મને પ્રભુએ જેવા બનાવ્યા તેવા હુ છુ? બધી વાતમાત્રને ત્યાં અંત આવી જાય છે, અને જાણે કે હવે સુધારાને માટે કશે જ અવકાશ રહ્યો નથી એમ માની લે છે. ક્રોધી મનુષ્ય પોતે જ પોતાના મુખથી કહેતા સંભળાય છે કે “ભાઈ! મારો મિજાજ મારા હાથમાં નથી. તમારે એ પ્રસંગે જરા ખમી ખાવું. હું મારા જીવને ઘણા ચ વારી રાખુ છુ પણ એ તે શુ કાંઈ આપણી મરજીની વાત હતી ? એ તો પ્રાણ અને પ્રકૃતિ સાથે જવાના. એ સ્વભાવને સુધારવાની કડાકૂટ નકામી છે. કૂતરાની પૂંછડીના વાંકા રહેવાના સ્વભાવ જેમ કદી જ જતા નથી તેમ મારી પ્રકૃતિ પણ ગમે તેટલા પ્રયત્નથી જવાની નહિ.” વાસ્તવમાં આમ કહેનાર માણસ ભૂલે છે.
અલબત્ત, ખરું છે કે અજ્ઞાનના ગાઢા આવરણમાં રહેલા આત્માને એ ચારિત્ર સુધારવાના અવકાશ જણાતા નથી. છતાં પણ તે જરા વધારે બારીકીથી તપાસશે તે જણાશે કે, તેની પ્રકૃતિ, સ્વભાવ અથવા ચારિત્ર હમેશાં ફેરફારના ક્રમ ઉપર છે. તેના આસપાસના સંયોગોથી; બીજાએ સાથેના તેના સહવાસથી, બીજાએ તરફથી તેને મળતી સૂચનાઓ, તેનું ચારિત્ર અવ્યક્તપણે નિરંતર પરિવર્તન પામતું જ જાય છે. તેને ખખર હાતી નથી કે અમુક અમુક ખાખતામાં રસ લેવાથી અને તે ઉપર મનને સ્થિર કરવાથી ચારિત્ર અવ્યકતપણે ફેરફાર પામતું જ ચાલે છે. તેણે સમજવુ જોઈએ કે, તેનું અત્યારનું ચારિત્ર એ જન્મકાળે જે પ્રકારનું ચારિત્ર-દ્રવ્ય character stuff લઈને પોતે આન્યા હતા તેમાંથી પરિણામ પામેલું છે. અર્થાત્ તેમાં અનેક ફેરફાર થતાં થતાં તે હાલની સ્થિતિએ આવ્યું છે.
સબળ અને નિર્મળ મનુષ્ય વચ્ચે ભેદ એટલો જ છે કે, સબળ મનુષ્ય પોતાના ચારિત્રને પોતાની મરજી અનુસાર ઘડી શકે છે, તે તેને પોતાના માલિક છે. નિર્બળ મનુષ્ય એ તેની આસપાસના સંયોગોનુ પ્રાણી છે. તેને બીજા મનુષ્યોની અસરને આધીન રહેવુ પડે છે. તેને કોઈ ગુસ્સે કરાવવા માગે તો તે ગુસ્સે થાય છે, રાજી કરવા માગે તો તે રાજી થાય છે. તેનું મન મીણના જેવું પોચુ અને સંસ્કારને વશ હોય છે. તેના પોતાના મનના તે માલિક નથી. કોઈ ખિવરાવે તા ખીએ છે. કોઈ હિંમત આપે તો હિંમતવાન બને છે. તેના પોતાના સ્વતંત્ર સંકલ્પના અવકાશ હાતા નથી. આથી ચારિત્રને ઉત્તમ પ્રકારનું ઘડવા ઈચ્છનારે પોતે પોતાના સ્વામી, પોતે પોતાના માલિક બનવું જોઈ એ.
આત્મા એ મનને સ્વામી છે. શરીરને જેમ કસરતથી તેમ આત્મા ધારે તો મનને પણ તેવું જ બળવાન, કાર્યકર અને
ઉત્તમ પ્રકારનું સુદૃઢ અને બળવાન બનાવી શકાય છે, ઉત્તમ પ્રકારનું બનાવી શકે છે. આપણા મનની સ્થિતિને હાલ જેવા રૂપે છે તેવા રૂપે સ્વીકારી લઈ સતેષ માનવા અથવા તેને અનિવાર્ય, અચળ અને સ્થિર માનવી તે ભૂલ છે. ખરી રીતે તે કોઈ મનુષ્ય અંતઃકરણથી એમ માનતા જ નથી, કેમ કે તે બીજાઓને તેમનું ચારિત્ર સુધારવાના છૂટથી ઉપદેશ આપ્યા કરે છે. ચારિત્ર સુધારવાનો અવકાશ તે ન સ્વીકારતા હોય તો તે કદી જ એવા ઉપદેશ આપે નહી', પણ જ્યારે આપણે જોઈએ છીએ કે, જેમના ચારિત્રને હજી સેંકડો દિશામાં સુધરવાનું બાકી છે, તેવા મનુષ્યો બીજાઓને અનેક બાબતમાં સલાહ આપે છે; ડાહ્યા અને સમજુ થવાની ભલામણ કરે છે, વિવેકી અને શાણા બનવાની શિખામણ આપે છે, કોઈની નિંદા અને કોઈની સ્તુતિ કરે છે; ત્યારે એમ માન્યા વિના નથીજ ચાલતુ કે તે પોતે અંતઃકરણથી માને છે કે, તેએ પેાતે ધારે તા સુધરી શકે તેમ છે. કેમ કે જે વસ્તુ બીજા માટે શકય માને છે, તે પોતાના માટે શા માટે ન માને? જરૂર માને જ,
પરંતુ તમે કહેશો કે અમુક બાબતમાં ‘રસ’ હોવા એ કાંઈ મારા હાથમાં નથી, એ તે સ્વાભાવિક છે. અમુક પ્રકારના વિષયામાં મને રસ છે અને અમુકમાં નથી તેવુ કાંઈ ખાસ કારણ હોતું નથી. એક જણને કારેલાના શાકમાં ‘રસ’ અનુભવાય છે ત્યારે ખીજાને તેમાં કડવાશ સિવાય કાંઈ જ માલૂમ પડતુ નથી. આથી એ ‘રસતા આત્માના બંધારણ સાથે જ રચાયેલા જણાય છે. હવે અત્યારે તેમાં ફેરફાર બને નહી. વિશેષ વિચારના અભાવે આ દલીલ સોએ સો ટકા ખરી ભાસે છે. પરંતુ વાસ્તવમાં એ સત્ય નથી. રસમાં ફેરફાર થઈ શકે છે. અમુક વિષય ઉપર દીર્ઘકાળ મનને વસવા દેવાથી તે વિષયમાં આત્મા ‘રસાનુભવ’ કરી શકે છે. પ્રત્યેક મનુષ્યને આ પ્રકારના અનુભવ થોડો ઘણા હોય એમ માનવામાં કાંઈ પણ ખાધ નથી. એક વિષય ઉપર બહુકાળ મનને સ્થિર કરવાથી જેમ એક પક્ષે ઉત્તમ સઙ્ગાને ખીલવી શકાય છે તેમ અન્ય પક્ષે એ વિષય અધમ હાય તા અધમ અંશે પણ ઊગી નીકળે છે. યુવાવસ્થાના આકર્ષક અને
[૧૦૨]
For Private Personal Use Only
તત્ત્વદર્શન
Page #412
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરુદેવ કવિવ પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ
રમણીય ક્ષેત્રમાં પ્રથમ પગલું મૂકનારને પોતાના જીવનમાં ભ્રષ્ટતા આણવાની મુદ્દલ ઈચ્છા હોતી નથી. તેના હૃદયમાં અનેક મહત્ત્વાકાંક્ષાઓ અને ભવ્ય ભાવનાએ ઊભરાતી હાય છે, અને જીવનને એક શ્રેષ્ઠ આદર્શને અનુસરતુ રચવા તેનુ મન ઉદ્યોગશીલ બન્યુ હોય છે. પરંતુ થોડા જ કાળ પછી તે દારુ, ઈશ્ક, રંડીબાજી અને એવી બીજી મેાજમજાની વાતા બીજાના મુખેથી સાંભળે છે અથવા કોઈ પુસ્તકમાં વાંચે છે. આ વાતો ઉપર તે પોતાના મનને સ્થિર થવાની રજા આપે છે, અને એ બધા વિષયાને તે મનેામય રીતે કલ્પનાના દેહથી ભાગવે છે. થોડા વખત આમ ને આમ ચાલ્યા પછી તે એ વિષયામાં ‘રસ’ અનુભવે છે. કલ્પનામાં એ વાસનાને પોષણ આપી તે ઉછેરે છે. થોડા સમયમાં તેને જણાય છે કે, એ વાસના હવે પોતાના હિર્ભાવ શેાધે છે, અર્થાત્ તે સ્થૂળ ભૂમિકા ઉપર આવવા ઈંતેજાર બની છે. માત્ર કલ્પનામાં જ નહિ પરંતુ કાર્ય રૂપે પરિણામ પામવા તે નિમિત્ત શાધે છે.
આ વિશ્વ ઉપર બધા પ્રકારના અધમ કર્તવ્ય-વ્યભિચારો, દૂષણા, ગુનાઓ, મૂર્ખાઈ અને અત્યાચાર આ પ્રકારે જ બનેલા હોય છે. પ્રથમ તે તેમાં આત્માને ‘રસ’ હોતો નથી. પરંતુ તે તે જાતના વિષયોના ક્ષેત્ર ઉપર મનને વિહરવા દેવાથી તેમાંથી ‘રસ’ ઉત્પન્ન થાય છે, એ રસ હૃદયમાં બીજનુ કાર્ય કરી વધે છે, કલ્પનાના ભાગથી તે પાષણ પામી પુષ્ટ બને છે. એ વધ્યા પછી આત્મા પરવશ બને છે. જો કે એ બીજને પોષણ અને સામર્થ્ય આત્મા તરફથી જ મળ્યું હોય છે, છતાં આત્મા તેના આગળ હારી જઈ અધમતામાં ઘસડાયા સિવાય રહી શકતા નથી. પ્રથમ ક્ષણે રસઉપજાવતી વેળાએ, તેને તેમાંથી આવા પિરણામે આવવાની મુદ્દલ શકા હોતી નથી. પરંતુ પ્રિય વાચક ! કદાચ તમારા અંતઃકરણમાં આવા પ્રકારના કોઈ અનિષ્ટ પરિણામ ઉપજાવનારી ‘રસ’ ખીજરૂપે રહેલા હાય તા તમારે ચેતવાનુ છે. તેને શેાધીને તમારા અતઃકરણમાંથી ખેંચી કાઢો અથવા તેને પોષણ દેવુ' બંધ કરી તેનાથી વિરોધી રસની જમાવટ કરશે. અમે કરેલી આ સૂચના તરફ તમે અનાદરથી જોશે નહિ. તમારા ભાવિના જીવનને અધમ કે ઉત્તમ, આસુરી કે દેવી બનાવવાના આધાર, આ સૂચના તમે ગ્રહણ કરી છે કે નહીં તેના ઉપર રહેલા છે. આ દુનિયામાં મનુષ્યના હાથથી જે જે ખરાબીએ અને બુરાઈ એ બની રહી છે તેના મૂળ કારણા આ ‘રસ’માંથી ઉદ્ભવેલા છે. મનુષ્યા પરિણામ તરફ જુએ છે. કારણ ભણી જોવાના પ્રસંગ માત્ર તત્ત્વજ્ઞા જ મેળવી શકે છે.
પરંતુ તે સાથે એટલુ પણ સ્મૃતિમાં રાખો કે જે ‘રસ' ભ્રષ્ટતા ભણી ખેંચી જાય છે તેજ ‘રસને યોગ્ય દિશામાં વાળવાથી તે દિવ્યતા ભણી પણ દોરી જાય છે. આત્મામાં એ રસને સક્રમણ પમાડવાની અદ્દભુત સત્તા રહેલી છે. અધમ પરિણામેા લાવનારા રસબીજકોને પોષીને માટા કરવા એ જેમ સરલ અને સ્વાભાવિક જણાય છે તેમ ઉત્તમ પરિણામેા લાવનારા રસબીજકના સંબંધે પણ છે. તમારા ચારિત્રમાં તમને કોઈ પ્રકારની ખામી, દોષ, અપૂર્ણતા જણાય (અને તે કાનામાં નથી ?) અને છતાં તેમાં ફેરફાર કરવા માટે તમારામાં આવશ્યક મનોબળ–સકલ્પબળ (Will Power) ન જણાય તો શરૂઆતમાં તમે ફક્ત આટલું જ કરો; માત્ર સુધરવાની ઈચ્છા કરો; સુધરેલી સ્થિતિમાં મામય રીતે રસાનુભવ કરો. રસબીજને પ્રથમ સંભાળથી પાષણ આપો. બીજા હજારો પ્રકારના વગડાઉ વેલાના જૂથમાં એ રસના, નાનકડો શો અટવાઈને ચુંથાઈ ન જાય તેની સંભાળ રાખો. તમે જે પ્રકારના સુધારો કરવાની ઈચ્છા કરી છે તે સુધારો તમારા ચારિત્રમાં પ્રગટ થયા પછીની તમારી સ્થિતિ જે પ્રકારની અને તે પ્રકારની સ્થિતિને તમે અત્યારથી જ મનોમય રીતે જોયા કરે; અને તે તમારામાં હોય તેા કેવું સારું' એવી ભાવના કરો. તમને થોડા જ વખતમાં જણાશે કે તમે એ સુધારા પ્રગટાવવા માટે પ્રગતિ કરી રહ્યા છે. હવે તે વિના તમને ચેન પડતુ નથી. ચારિત્રના એ ગુણને વ્યકત કરવામાં તમારી રસ અધિક અધિક જામતા જાય છે. જેટલે અંશે રસની જમાવટ થતી જાય તેટલે અંશે વધુ પ્રમાણમાં રસપ્રાપ્તિની ઉત્કંઠા જાગે અને એ ઉત્કંઠા જ તીવ્ર મનેામળને–સંકલ્પબળને જન્મ આપે છે. એ સકલ્પબળથી ઈષ્ટ સગુણા પ્રાપ્ત કરવાના માર્ગમાં જે પ્રતિબંધો અને વિઘ્નો રહેલાં છે તેના પરિહાર થાય છે. પ્રબળ રસવૃત્તિના પ્રભાવથી મનુષ્યાએ જે જે મહાન પ્રાપ્તિએ કરી છે તેનું વિવેચન કરવાનો આ યોગ્ય અવસર નથી. પરંતુ એ રસ વિના સ`કલ્પબળ કશું જ કરી શકતા નથી. આથી એટલેા નિર્ણય થાય છે કે પ્રથમ રસ પછી નિશ્ચયબળ, પછી પ્રયત્ન અને તે પછી ફળ એમ અનુક્રમ રહેલા છે.
તમારા ચારિત્ર બંધારણમાં કોઈ પ્રકારના અનિષ્ટ લક્ષણા તમને જોવામાં આવે તે તેને પાષણ આપતા બંધ પડો.
અધ્યાત્મ ચિંતન
[૧૩]
www.jaine||brary.org
For Private Personal Use Only
Page #413
--------------------------------------------------------------------------
________________
}પૂઢ ગુરૂદેવ કવિવય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાલિદ સ્મૃતિગ્રંથ
પિષણના અભાવે તે દુણે પિતાની મેળે મરી જવાના. તે સાથે એના વિરોધી ઈષ્ટ અંશે તમારી-હદયભૂમિ ઉપર ઉપજાવવા પ્રયત્ન કરે. અધમ વાસનાઓને હૃદયક્ષેત્ર ઉપર સ્થાન આપવાની ચકખી ના પાડવાથી, તેમ જ તેમને માનસિક ખોરાક આપો બંધ કરી દેવાથી તે વધતા બંધ પડી જાય છે. જેમ ખાતર અને પાણી આપવું બંધ કરવાથી, વનસ્પતિની રોપે સુકાઈને ક્ષીણ બની જાય છે, તેમ તે તે વાસનાને રસનું પિષણ મળતું અટકી પડવાથી તે ક્ષય પામી આખરે નિર્મૂળ બને છે. આ સૂચના ચારિત્રને ઉત્તમ પ્રકારનું બનાવવા ઈચ્છનારને અત્યંત અગત્યની છે. તેથી પુનઃ કહીએ છીએ કે, એવી અનિષ્ટ ઈચ્છાઓ ઉપર મનને સ્થિત કરવાની સમૂળગી ના પાડી દો ! તમારી વૃત્તિને એ વિષય ઉપરથી ઊઠાવી બીજા ઠેકાણે ચેડી દે. ખાસ કરીને કપનાને તે વિષયને રસાસ્વાદ ન કરવા દે. શરૂઆતમાં એમ કરવામાં બહુ મહેનત જણાય છે. કલ્પના વારંવાર છટકી જઈને પિતાના રસપ્રદ વિષમાંથી આનંદ ચૂસવા બેસી જાય છે. પરંતુ પ્રત્યેક પ્રયત્નની સાથે તે અધિક અધિક કાબુમાં આવતી જાય છે. એક વખત તમે કલ્પનાને તેના વિષયથી વિખુટી પાડવા શકિતમાન બનશે એટલે પુનઃ પ્રયત્ન કરતી વેળા પ્રથમ પ્રયત્નના જેટલી મહેનત પડવાની નહિ. લાલચુ ના બને. “એક વખતને માટે ભોગવી લેવા દે. હવે પછી ફરીથી એમ નહિ કર.” એમ કદી પણ મનને ઢીલું મૂકે નહિ. વાસનાને ડંખ જ એક વખતમાં રહેલો છે. “એક વખતની લાલચ આગળ મૂંડી નમાવી તે પછી તમારે વિજયે લાખો કોશ દૂર છે એ જરૂર માને.
એ સાથે એ પણ એટલું જ અગત્યનું છે કે, એ અનિષ્ટ અંશનું ચિંતન અટકાવવા સાથે ઈષ્ટ સદ્દગુણમાં “રસ” અનુભવવા પ્રયત્ન કરો. સગણનું બને તેટલું ચિંતન કરી તેમાં રસવૃત્તિ પ્રગટાવે. બહ પ્રેમપૂર્વક, મમતાપૂર્વક એને ચાહો, અને એ સદગુણને તમારી ચારિત્રઘટનામાં સંપૂર્ણ આવિર્ભાવ થયા પછી તમારી સ્થિતિ કેવી બદલાઈ જવાની એનું રસપૂર્વક મનોમય ચિત્ર ર. એમ કરવાથી તમે એવી હદે આવી પહોંચશે કે જ્યાં એ સદ્ગુણ વિના તમને આરામ મળવાને નહિ. તે વિના તમારું જીવન તમને અધુરું અધુરું ભાસવાનું.
રસવૃત્તિ જાગૃત થયા પછી ઈષ્ટ સદ્દગુણ મેળવવા માટે શ્રદ્ધાની જરૂર છે. એટલે કે હું જરૂર તે મેળવી શકીશ” એ દઢ વિશ્વાસ જોઈએ. આ “શ્રદ્ધા” પણ “રસની માફક માગ્યા પ્રમાણે આવી મળતી નથી. અર્થાત્ મનુષ્ય ધારે છે તેમ એ “શ્રદ્ધા રાખવી કાંઈક આપણા હાથમાં નથી. વાસ્તવમાં “રસ” જ્યારે ચિંતનથી મળી શકે છે, ત્યારે શ્રદ્ધા” કાર્ય વિના સાંપડી શકતી નથી. ધારેલું કાર્ય અમુક અંશે સિદ્ધ થયા પછી જ આપણે તેવું બીજું કામ કરી શકીશું, એવી શ્રદ્ધા બંધાય છે. વિજય મળ્યા વિના શ્રદ્ધા બંધાતી જ નથી, આથી જેમના હૃદયમાં એ પ્રકારને વિશ્વાસ નથી તેમણે કોઈ પ્રકારના કાર્યમાં–શરૂઆતમાં નાના કાર્યમાં – ખંત અને ઉદ્યોગ વડે મહેનત કરી સિદ્ધિ મેળવવી જોઈએ. એમ કરવાથી આપણા સામર્થમાં આપણને વિશ્વાસ બંધાય છે. દાખલા દલીલથી શ્રદ્ધા આવતી નથી. તે તે આપણા હાથે બનેલી કાર્યસિદ્ધિમાંથી જ આવી શકે છે. આમ હાઈને નાના કાર્યોમાં સતત ખંત અને પ્રયત્નથી સંપૂર્ણ વિજય મેળવી શ્રદ્ધા સંપાદન કરવી એ ચારિત્ર ઘડતરનું બીજું પગથિયું છે. આ શ્રદ્ધાનું પ્રમાણ જેટલું દરજજે અધિક હોય છે તેટલે દરજે મનુષ્ય પિતાના ચારિત્રમાં ઉત્તમ અંશે ઉપજાવવા અધિક અધિક શક્તિમાન બને છે. આ એક પરમ સિદ્ધ આધ્યાત્મિક મહાનિયમ છે કે, શ્રદ્ધાના પ્રમાણમાં જ કાર્ય બને છે. શ્રધ્ધા મનને ચલે સાફ કરી બધા પ્રતિબંધને બાજુએ ખસેડી નાખે છે, કામમાં સરલતા કરી આપે છે અને વિદ્ગોના પ્રસંગે આત્માને અડગ અને સ્થિર રાખે છે. નિર્બળ શ્રધ્ધાવાળા મનુષ્યને કાયર બનતા વાર લાગતી નથી. આવા મનુષ્ય પિતાને તેમ જ પારકાને કશા જ ઉપગના નથી. જરા વિષમ સંગે આવતાં, અથવા સહેજ વિશ્ન આવતાં, હાથમાં લીધેલું કામ હતું મૂકીને પિતાની નિત્ય જૂની ઘરેડમાં પિતાનું ગાડું વાળી લે છે. આથી પ્રથમ રસ પછી શ્રદીધા અને તે પછી કાર્યમાં પ્રવર્તવાને નિશ્ચય અથવા સંકલ્પ. આ સંકલ્પબળના સંબંધે બહ ગેરસમજુતી પ્રવર્તેલી જણાય છે, ઘણા લોકો માને છે કે સંકલ્પબળ એ જાણે મુઠીઓ વાળી ગુસાથી ભ્રકુટિ ચઢાવી, જેરપૂર્વક કોઈ આંતરબળને કરેલે ઉપગ છે. પરંતુ ખરું જોતાં સંકલ્પબળને અને આ બળના દેખાવને કશો જ સંબંધ નથી. સંકલ્પબળ એ એક આજ્ઞા છે. જેમ રાજાના એક પ્રસ્તાવમાં કાંઈ ઉપર જણાવ્યું તેવું જોર કે બળ હવાની કશી જ જરૂર હોતી નથી. એ પ્રસ્તાવ પ્રમાણે અમલ થવાને એવી શ્રદ્ધાપૂર્વક કરેલી આજ્ઞા જ બસ છે. તે જ પ્રમાણે આપણા સંકલપને, અંદરથી [૧૪]
તત્ત્વદર્શન
Page #414
--------------------------------------------------------------------------
________________
==
પૂજ્ય ગુરૂદેવ કવિવય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાલિંદ સ્મૃતિગ્રંથ
આપણે પ્રેરણા કે આજ્ઞા જ કરવાની છે. માત્ર શ્રદ્ધાપૂર્વક તે “કરાવ બહાર પાડવાની જરૂર છે. સામર્થ્યના મધ્યબિંદુમાંથી એ આદેશ-સ્વર પ્રવર્તાવવાની જ જરૂર છે. અભિમાનીની અથવા “હું” ની આજ્ઞા–આત્માને હકમ એટલું જ આવશ્યક છે. એ શાંત બળની-શ્રદ્ધાની જ જરૂર છે. તે સિવાય નકામું જોર પછાડવાની તેમ જ વ્યર્થ બળ ક્ષય કરવાની કશી જરૂર નથી.
ચારિત્રમાં ઉત્તમ અંશે પ્રગટાવવા માટે આવશ્યક સામગ્રીનું વર્ણન અમે કરી ચૂક્યા છીએ તે આ પ્રમાણે :(૧) પ્રબળ રસવૃત્તિ, (૨) શ્રદ્ધા અથવા વિશ્વાસ, (૩) સંકલ્પબળ. આ ત્રણ હથિયારથી પરિજિત થયેલ આત્મા હવે ગમે તેવા વિજય માટે તૈયાર છે. હવે ફકત કાર્યક્ષેત્રમાં જ પ્રવેશવું બાકી છે. કાર્યમાં ઉતરતા પહેલાં આંતરસામગ્રી ઉપર પ્રમાણે હોય તે જ એમાં ‘વિજય’નું તવ પ્રવેશી શકે છે, એ ભૂલવું જોઈએ નહીં.
ચારિત્રનું ઘડતર એ ટેનું જ બંધારણ છે ઉપર્યુકત ત્રણે તત્વેની આવશ્કતા મન ઉપર દઢપણે સ્થિર થયા પછી હવે આપણે કાર્યના પ્રદેશ ઉપર આવીએ છીએ.
પ્રથમ તે ચારિત્રને અનુસરતી ટેવ પાડવાની આવશ્યકતા છે. કદાચ તમને “ટેવ’ શબ્દથી નિરાશા ઉત્પન્ન થશે અને આશ્ચર્યથી બોલી ઊઠશે કે શું ટેવથી ચારિત્ર બંધાય છે? હા, એ ટેવ’ શબ્દમાં જ આ સમગ્ર વાતનું ગુપ્ત રહસ્ય સમાયેલું છે. આપણું અત્યારનું ચારિત્ર શાનું બનેલું છે, એ તમે બારીક ધ્યાન આપી કદી જોયું હશે, તે તમને માલુમ પડશે કે, તે વંશક્રમાનુગત સંસ્કાર અથવા પ્રાપ્ત કરેલી ટેનું જ બનેલું છે. અત્યારે પણ વિષયની આલેચના કરી જશે તે એ વાતની પ્રતીતિ તમને આ ક્ષણે જ મળશે. તમે એવી અનેક પ્રવૃત્તિ અને કાર્યો કરે છે કે, જેમાં તમને કાંઈ વિચાર અથવા ઉહાપોહ કરવાની જરૂર જણાતી નથી. તેનું કારણ એ જ હોય છે કે, તેમ કરવાને તમે ટેવાઈ ગયા છે. અમુક પ્રકારે જ તમારું પ્રવર્તન છે, કેમકે તેમ પ્રવર્તવાની તમે ઘણા વખતથી ‘ટેવ” પાડી છે. તમને હજી એ વાત શંકા છે ? એમ હોય તે તમે તમારી આસપાસ નજર કરો અથવા તમારા પિતાના અંતઃકરણમાં દષ્ટિ સ્થાપે. અને તમને જણાઈ આવશે કે, તમે ઘણીજની ટેવે ગુમાવી છે અને નવી ટેવને તે જૂની ટેનું સ્થાન આપેલ છે. ચારિત્રનું ઘડતર એ ટેનું જ બંધારણ છે, અને ચારિત્રનું પરિવર્તન એ ટેનું જ પરિવર્તન છે. આ વાત કદાચ તમે આ વાંચ્યા અગાઉ પણ જાણતા હશે અને આથી તમને નવું તત્ત્વ મળેલું માનતા હશે. પરંતુ આ વાતને તમારા અંતઃકરણમાં દઢપણે અંકિત કરવાથી તમને અનેક મર્મની હકીક્ત અવગત થશે.
તે સાથે બીજું એ સ્મૃતિમાં રાખવું એ છે કે, “ટેવ એ આંતરમનમાં રહે છે. ખરૂં છે કે ટેવનું ઉત્પત્તિ સ્થાન આપણા બાહ્ય મનમાં હોય છે, અર્થાત જ્યારે તે નવી જ પડે છે ત્યારે તેને આપણે માનપૂર્વક પોષીને ઉછેરીએ છીએ. પરંતુ જ્યારે તે ટેવ’ સ્થિર થાય છે ત્યારે તે આપણા અંતઃકરણના અવ્યક્ત પ્રદેશમાં ચાલી જાય છે; પછી તે આપણા ચારિત્રને વિભાગ બની જાય છે. પછી તે ટેવને અનુસરવા માટે આપણે કાંઈ ખાસ પ્રયત્ન કરે પડતું નથી. પરંતુ તે ટેવ આપણું પ્રકૃતિભૂત બની જાય છે. અંગ્રેજીમાં કહેવત છે કે, Habit is second nature અર્થાત્ ટેવ છે તે બીજી પ્રકૃતિ છે. અરે! બીજી પ્રકૃતિ નહિ પણ દશ પ્રકૃતિ જેટલું તેનું બળ અમે માનીએ છીએ. ડયુક ઓફ વેલિંગ્ટનને ટેવમાં એટલી બધી શ્રદ્ધા હતી કે તે પિતાના સૈનિકમાં અમુક પ્રકારની ટેવ દાખલ કરવા માટે બહુ યત્નવાન રહે, અને જુદી જુદી કસરત દ્વારા તેના લશ્કરમાં અમુક ઈષ્ટ દેવેને નાખ્યા જ કરતો. જ્યાં સુધી તે ટેવ પ્રકૃતિમાં એકરસ ન થાય ત્યાં સુધી પ્રયત્ન કરવા નિરંતર બની શકે તેટલી હદે તે ટેનું અનુશીલન કરાવતે.
ટેવના સંબંધમાં ડાર્વિન (Darvin) પિતાના સંબંધે એક ઉદાહરણ પિતાના પુસ્તકમાં રજૂ કરે છે. તે કહેતો કે “મારામાં ભય પામવાની ટેવ એવા ઊંડા મૂળ ઘાલીને બેઠી છે કે, જ્યાં ભયને સહજ પણ અવકાશ ન હોય ત્યાં પણ હું એકદમ આંચકા પામીને પાછો હઠું છું. હું જ્યારે પ્રાણીઓના સંગ્રહસ્થાન Zoological garden માં જ અને કાચના પીંજરામાં રાખેલા મેટા સપને, પીંજરા ઉપર હાથ મૂકીને જોતે, ત્યારે કેટલીકવાર તે સર્પ મને કરડવાના ઈરાદાથી પીંજરા ઉપર પિતાની ફેણ અફળાવતે. આ વખતે હું ત્રાસ પામીને છેડા કદમ દર ભાગી જતું. જો કે
અધ્યાત્મ ચિંતન
[૧૫]
Page #415
--------------------------------------------------------------------------
________________
r
પૂજ્ય ગુરુદેવ કવિલય પં. નાનાસજી મહારાજ જન્મશતાલિંદ સ્મૃતિગ્રંથ
કે પીંજરાને કાચ એટલે બધે જાડે છે કે, સપની ફેણ ગમે તેટલા જોરથી તેની સાથે અથડાય તે પણ તે ભાગે તેમના હતી અને મને ઈજા થવાને કઈ રીતે સંભવ ન હતું, છતાં ભયની ટેવનું જોર મને પાછો ખેંચી જતી. કેટલીક વાર તે દઢ સંકલ્પ કરીને પાછો ન જ હઠવાને હું નિશ્ચય કરતો, પણ જ્યાં તે સર્પ જેરથી પિતાની ફણ અફાળે કે તુરત હું ભાગી જતો અને મારે નિશ્ચય નિશ્ચયને ઠેકાણે રહેત” સંકલ્પબળ કરતાં ટેવનું બળ અધિક છે એમ ડાર્વિન માનતે હતે.
પરંતુ અમે હિંમતથી કહીએ છીએ કે, ગમે તેવી પ્રબળ ટેવને આપણા ચારિત્રમાંથી આપણે દૂર કરી શકીએ તેમ છીએ. શરત માત્ર એટલી જ કે, આપણા આંતરમનમાં એ ટેવથી વિધી ટેવ દાખલ કરવી અને વિચાર તેમ જ કાર્યની એક જુદી જ દિશા ગ્રહણ કરવી.
નવી ઉત્તમ ટેવને આપણામાં સંચાર થાય તેવો સંકલ્પ કરતી વખતે જ એ ટેવ આપણે પાડતા હોઈએ છીએ તેમ નથી. વાસ્તવમાં એ ટેવને આપણા બંધારણમાં સ્થિર થવાને ખરે પ્રસંગ એ સંકલપ કર્યા પછી જ આવે છે. એ સંકલ્પ અથવા પ્રબળ ઈચ્છા કર્યા પછી આપણું આંતરમન subconscious mind એ ટેવને પિષવા માંડે છે. આપણે જ્યારે ભાનપૂર્વક અથવા બુદ્ધિના વ્યાપાર દ્વારા ટેવને દાખલ કરતા હોઈએ છીએ, તે વખતે તે આપણે એ કાર્યને બહુ જ શેડો હિસે દાખલ કરતા હોઈએ છીએ, પરંતુ એ કાર્યને પૂરું કર્યા પછી જ્યારે આપણા બાહ્યમનને બીજા કોઈ કાર્યમાં પરેવીએ છીએ ત્યારે આપણું આંતરમન તે કિયાને અપનાવી લે છે અને આપણને ખબર પણ ન પડે તેમ “ટેવને આપણી પ્રકૃતિને વિભાગ કરતું હોય છે. આજે શીખેલે પાઠ આવતી કાલે સરળ થાય છે તેનું કારણ એ જ હોય છે કે, તે દરમિયાનના વખતમાં આંતરમને એ પાઠ ઉપર બહુ કામ કરેલું હોય છે. આંતરમનમાં એક સંસ્કાર દાખલ થયા પછી સમયે સમયે તે પિતાનું કામ કર્યું જાય છે અને સંસ્કારને–દેવને બળવાન બનાવે છે. આ પ્રકારે ટે દાખલ કરવાનું ખરું કામ આપણું મનને અવ્યક્ત વિભાગ જ કર્યો જાય છે. આપણા બાહ્ય મનને માત્ર તે પ્રકારને સંસ્કાર દાખલ કરવાનું જ છે અને એ સંસ્કાર જેવા સંકલ્પબળપૂર્વક, તીવ્રપણે, ધ્યાનપૂર્વક નખાય તેના ઉપર એ ટેવના પિષણને આધાર રહે છે.
એક લેખકે ઠીક કહ્યું છે કે “Saw an act, Reap a habit; saw a habit, reap a character; saw a character, reap a destiny” અર્થાત્ “કાર્યનું બીજ વાવ અને દેવરૂપી ફળ મેળવશે; ટેવનું બીજ વાવે, અને ચારિત્રરૂપી ફળ મેળવશે. ચારિત્રરૂપી બીજ વાવે અને ઉત્તમ જીવનરૂપી તેનું ફળ મેળવશે.” આ પ્રકારે ટેવ એ જ ચારિત્રની નિયામક છે. બાળકનું ચારિત્ર કેળવવા માટે, આવા પ્રકારે તેમના અંતઃકરણમાં દાખલ કરેલી ઉત્તમ ટેવો ભવિષ્યમાં કેવું સુંદર કામ કરે છે તે સમજાવવાની જરૂર નથી. આપણું દર્શનવેત્તાઓ અને ધર્મશીલ મહાનુભાવોએ
જ ઉત્તમ ટે દાખલ કરવાની જે પદ્ધતિ અને આચાર વિહિત કરેલા છે, તેની ખરી કિંમત અને ઉપયોગિતા આ પ્રકારનું ચારિત્ર કેળવવા માટે જ સમજવાની છે. અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને સંતોષ એ આ વિશ્વ તેમ જ પરલેકમાં સુખ મેળવવાના પરમ સાધન છે. એ આપણું મહાજનેને સંપૂર્ણ નિશ્ચય હોવાથી, તે સગુણે આપણા હૃદયને એક અવિચ્છેદ્ય અંશ બની જાય તે અર્થે તેના અનુશીલન ઉપર તેમણે એટલે બધે ભાર મૂક્યું છે કે તેના પુનઃ પુનઃ વાંચન, શ્રવણ, વર્તન આદિથી તે સર્વ આપણામાં સુવિહિત “ટેવ રૂપે પરિણમી શકે. એ ટેવ જ્યારે આપણામાં દૃઢ થાય છે, ત્યારે આપણા બધા કાર્યમાં તે પ્રેરક શક્તિરૂપે વતે છે. અર્થાત્ આપણી બધી પ્રવૃત્તિમાં
ય છે. જો કે આપણને તે વખતે તે હેતુ, પ્રેરકબળ કે ટેવ એકકેનું વ્યકતભાન કે ઉપયોગ તે નથી, છતાં વાસ્તવમાં આપણે તે કાળે એક બળવાન ઉત્તમ ટેવની ઉત્તેજના વડે જ પ્રવર્તતા હોઈએ છીએ. Herbert Spencer નામને ઉત્કૃષ્ટ પંકિતના વિદ્વાને ખરૂં કહ્યું છે કે - ''The habitually honest man does what is right not consciously because he 'ought' but with simple satisfaction: and is ill at ease till it is done'' અર્થાત્ જેને પ્રામાણિકપણે ટેવરૂપ બની ગયું છે, તે વ્યાજબી જ કરે છે, અને તેમ વ્યાજબી કરતી વખતે તે એમ સમજીને નથી કરતે કે વ્યાજબી કરવું એ મારી ફરજ છે માટે કરૂં છું; પણ જ્યાં સુધી તેમ ન થાય ત્યાં સુધી તેને ચેન પડતું નથી. ઘણા વિચાર અને લેખકે એમ માનતા હોય છે કે, ઉપયોગ વિના ભાન રહિતપણે આચરેલું સદાચરણ કંઈ
તત્ત્વદર્શન
[૧૬]
Page #416
--------------------------------------------------------------------------
________________
}પૂષ્ય ગુરૂદેવ કવિલય પં. નાનસન્ટેજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
પ, જાનકીજી મહારાજ જન્નતા
કામનું નથી. કેમકે ત્યાં સુવિકસિત નતિક સમાજને અવકાશ હેતું નથી. આ મત અનેક ઉત્તમ કોટિના વિદ્વાન મનુષ્ય ધરાવતા જણાય છે. દાખલા તરીકે અમેરિકાને સમર્થ વિદ્યમાન પંડિત Josiar Royce એક સ્થળે એમ જણાવે છે કે "The establishment of organised habit is never in itself enough to ensure the growth of an enlightened moral consciousness.” એટલે કે “માત્ર અંગભૂત બની ગયેલી કેઈ ટેવ, જ્ઞાનપૂર્વક નૌતિક ભાને ઉપલબ્ધ કરવા માટે પૂરતી નથી.” અમે આ મત સામે અમારો નમ્ર વિરોધ રજૂ કરીએ છીએ. અમારી દલીલ એટલી જ છે કે, ગમે તેવી ટેવ માટે પ્રથમ એ ટેવને અનુસરતી ઈચ્છા, માગણી, રસવૃત્તિ હોવી જ જોઈએ, તેમ ન હોય તે એ અંગભૂત અને પ્રકૃતિમાં એકરસ બનેલી ટેવને અવકાશ જ કયાંથી હોય? અને જ્યારે એ ઈચ્છા કે માગણીને એ ટેવના પૂર્વગામી તરીકે રવીકારાય ત્યારે એમાં ઉપગ અને મતિક ભાનને સ્વતઃ સ્વીકાર અને સમાવેશ થઈ જાય છે. પ્રથમ ઈચ્છાકાળે નૈતિક જ્ઞાન હોય જ છે. અને એમ હોય તો જ તેને અનુસરતું વર્તન અને વર્તનને અનુસરતી ટેવ બંધાય છે. અત્યારે આપણામાં અહિંસાની વૃત્તિ ટેવરૂપે બની ગયેલી છે. તેનું કારણ કેઈ કાળે પૂર્વજન્મમાં તે વૃત્તિ તરફ આપણી સંપૂર્ણ રુચિ અને અભિલાષા હોવી જોઈએ. એમ ન હોત તો આ કાળે તે વૃત્તિ એક સુવિહિત ટેવરૂપે, સહજભાવે આપણામાં હઈ શકત નહિ. પ્રથમ અવશ્ય તે વૃત્તિ ફરજરૂપે, ધર્મરૂપે આપણા નિતિક પ્રદેશમાં સ્થાન મેળવે છે અને આપણી પાસે તે વૃત્તિને અનુસરતું વર્તન કરાવે છે. પુનઃ પુનઃ વર્તનથી તે ટેવરૂપે બની આખરે સ્વયંવહ-સ્વયંસંચાલિત Automatic બની જાય છે. પછી તે તે આપણા આંતરમનમાં જ રહે છે, અને ત્યાં રહ્યા રહ્યા આપણી બધી પ્રવૃત્તિ ઉપર અસર ઉપજાવે છે. તેને અનુસર્યા વિના આપણને કદી ચેન પડતું નથી.
આ પ્રકારે આપણે જોઈ શકીએ છીએ કે, ચારિત્રનું ઘડવું, ફેરવવું, રચવું, એ સર્વ ટેવ” ઉપર અવલંબીને રહેલું છે. બાલ્યકાળથી જ પડી ગયેલી ઉત્તમ ટે ભવિષ્યમાં પ્રગટવા ગ્ય વિજયવૃક્ષના બીજ તરીકે કાયમ ૨હી હાય
જ પ્રામાણિકપણાની ભાવના દૃઢપણે અંક્તિ થાય તે મોટી વયે તે ટેવને અનુસર્યા વિના તેને ચાલતું જ નથી. તે જ પ્રકારે નાનપણમાંથી જ ખંત, ઉદ્યોગ, ધર્ય, પ્રયત્ન આદિ સુંદર ટે પડી ગયેલી હોય તે મોટી વયે તે સર્વદેશીય વિજયની ઉપાદાન સામગ્રીનું કાર્ય બજાવે છે. વ્યક્તિનું, સમાજનું, દેશનું કે વિશ્વનું કલ્યાણ એ ટેવની સારતા કે અસારતા ઉપર અવલંબને રહેલું છે. જે દેશમાં કે સમાજમાં એ ટેવો’ કેળવવા ઉપર લક્ષ્ય અપાતું નથી તેની ઉપર અગતિ અને નિષ્ફળતાની છાપ નિરંતર પડી રહેલી જ જોવામાં આવે છે. સારી ટેવોની જેટલી પ્રશંસા કરીએ તેટલી ન્યૂન છે.
કપનાશક્તિ અને આત્મસંયમ હવે પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે સારી ટેવ ઉપજાવવા માટે શું કરવું? તેને જવાબ એ છે કે તમારા મનમાં એક ઈષ્ટ માનસમૂર્તિ રે અને તે મૂર્તિની આસપાસ તેને અનુરૂપ ખાસિયતવાળું કલ્પનાચિત્ર ખડું કરે. સ્પષ્ટતાને ખાતર, ચાલો અધિક વિવેચનમાં ઊતરીએ.
આપણી આસપાસ આપણે જે કાંઈ સ્કૂલ રચનાવાળી સુષ્ટિ જોઈએ છીએ તે બધી એક માનસિક ચિત્રને અનુસરીને બહિર્ભાવ પામેલી છે. વ્યકતપણે કે અવ્યકતપણે એક માનસિક ચિત્રને જ અનુસરીને બધી સ્કૂલ ઘટનાઓ રચાતી માલૂમ પડે છે. કેટલીક રચનાઓ મનુષ્યના આંતરચિત્રને અનુસરીને, કેટલીક પશુઓના મનને અનુસરીને કેટલીક દિવ્ય સત્ત્વની જનાઓને અનુસરીને રચાયેલી હોય છે. વિશ્વને નિયમ જ એ પ્રકારે છે કે, પ્રત્યેક રચના પ્રથમ આંતર જગતમાં હોય છે અને ત્યાંથી તે સ્કૂલ જગતમાં અવતરણ પામે છે. ચારિત્રની રચના સંબંધે પણ તેમ જ છે. જ્યારે આપણે એક ઘરની રચના કરવા માગીએ છીએ ત્યારે આપણે શું કરીએ છીએ ? પ્રથમ આપણે ઘરની એક સામાન્ય ભાવના મનમાં રચીએ છીએ. તે પછી તે ઘર કેવી જાતનું કરવું તેનું વિશેષ મમય ચિત્ર ઉપજાવીએ છીએ, તે પછી ઘરની બાંધણી, ઘાટ, સામગ્રી, બારી-બારણાં વગેરે કેવા કરવાં તે સંબંધી સવિશેષ વિગત નકકી કરીએ છીએ. તે પછી કદાચ કઈ મિસ્ત્રીને પૂછીને આપણે પ્લાન ઘડાવીએ છીએ. આ પ્લાન અથવા પેજના એ છે? આપણું માનસિક "લાનનું કાગળ ઉપરનું અવતરણ માત્ર છે. અને તૈયાર થયેલું મકાન એ શું છે? આપણી માનસિક ચિત્રનું બીજું અધ્યામ ચિંતન
[૧૦૭]
Page #417
--------------------------------------------------------------------------
________________
}પૂજ્ય ગુરુદેવ કવિવય ૫. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાલિદ સ્મૃતિગ્રંથ
સવિશેષ અવતરણ અધવા સ્થૂલ બહિર્ભાવ Physical expression છે. આપણી કલ્પનાની મૂર્તિ બાહ્યભાવ પામે છે અને તે જ પ્રમાણે બધા જ સર્જિત પદાર્થોના સંબંધે સમજવું વ્યાજબી છે. જ્યાં જ્યાં રચના છે, ઘટના છે, વ્યવસ્થા છે, ત્યાં ત્યાં અવશ્ય તે સર્વની પૂર્વગામી પેજના, પ્લાન, બુદ્ધિગત ચિત્ર અથવા માનસભાવના હોવી જ જોઈએ.
તે જ પ્રમાણે જ્યારે આપણે આપણા ચારિત્રમાં કોઈ ઈષ્ટ સશુ ઉપજાવવા માગીએ છીએ ત્યારે પ્રથમ તે આપણા માટે આ પ્રમાણે કરવું વ્યાજબી છે. આપણે કેવા થવા માગીએ છીએ અથવા આપણા ચારિત્ર બંધારણમાં કેવા તો જેવાને આપણે તેજાર છીએ તેનું સ્પષ્ટ, સુરેખ, માનસચિત્ર રચવું જોઈએ. આ એક જરૂરનું પ્રથમ પÍથયું છે. તમારા માનસચિત્રને બને તેટલું સ્પષ્ટ, શંકા અને ગોટાળા વિનાનું, ચેક બું અને વિગત સહિત રૂપરેખાથી પરિપૂર્ણ રચે અને તે ચિત્રને તમારા મન સાથે સજજડ જડી લે. એ ચિત્ર જ તમારા ચારિત્રની ઈમારતને પામે છે. . એ પાયાની ઉપર જ તમારું ભાવીનું ચણતર થવાનું છે. એ યોજનાને અનુસરીને જ તમારે રચનાત્મક કાર્ય કરવાનું છે. એ ચિત્ર ઉપર મનને વિરામ પમાડો, તેની પૂજા કરે. જેને કોઈ પ્રકારનું જીવન ઉદ્દેશ છે તેમણે તે આ માનસમૂર્તિનું પૂજન કરવું જોઈએ. સ્થૂલ મૂર્તિપૂજા પણ જે આ ઉદ્દે શને કઈ અંશે સિદ્ધ કરતી હોય તે અમે તેને પણ કર્તવ્ય માનીએ છીએ. વિશ્વને “મૂતિ પૂજા વિના ચાલતું નથી—ચાલે તેમ પણ નથી. હાલ તે આપણે આપણા પ્રસ્તુત વિષયને છોડીને અવાંતર વિષયમાં ઊતરવું એગ્ય નથી, પરંતુ એટલું તો કહીશું કે, જ્યાં મૂર્તિપૂજા નથી પ્રગતિ, વિકાસ કે ઉત્ક્રાંતિ નથી. પણ મૂર્તિપૂજા કયા સ્થાને નથી ? બધે જ છે.
- કલ્પનાવડે એ ઈષ્ટ સદ્દગુણોને તમારી ચારિત્ર-ઘટનામાં જુઓ અને જાણે તે તમારામાં અત્યારે જ છે તેમ વર્તે. તે પ્રમાણે તમારું વર્તન છે અને જીવનના પ્રત્યેક પ્રસંગમાં તમે તે ગુણોને પરિચય આપે છે, એમ મનમય રીતે જુઓ. ગમે તેવા પ્રબળ પ્રલોભનના પ્રસંગમાં કે વિકટ મામલામાં તમે તે ગુણેને ત્યાગ નથીજ કર્યો. એમ કલ્પનામાં નકકી કરે. એ ગુણની ઉપેક્ષા કરવાને પ્રસંગે ઉપસ્થિત થયેલ હોય, તેને ક્ષણભર છોડી દેવાથી તમને મોટો લાભ થતો હોય; છતાં તમે તેને ખંત, ઉત્સાહ, ધર્યથી સતતપણે વળગી જ રહ્યા છે, એમ કલપનામાં જુઓ. વખતના વહેવા સાથે આ ચિત્રનો મારા જીવનમાં બહિર્ભાવ થયા વિના રહેશે નહીં. કલ્પનાના જળ વડે સિંચાયેલું ચારિત્રનું બીજ મને મય ભૂમિકાની માટીમાંથી બહારના આકાશમાં અવતરણ પામશે. તે પછી એ સદ્દગુણને અનુસરતું જીવન અને વર્તન તમને સ્વાભાવિક, પ્રકૃતિજાત, સહજ થઈ પડશે. પછી તે પ્રમાણે વર્તવામાં તમને મુદ્દલ મુશ્કેલી પડવાની નહિ. કમેકમે તે ‘ટેવ રૂપ બની જશે, અને તમારા સમગ્ર પ્રવર્તનમાં એ ટેવ પદે પદે પરિચય આપ્યા જ કરશે.
ઘણુ વ્યવહારુ ડાહ્યા મનુષ્ય અમારી આ વાતને હસી કાઢશે. કદાચ તમે એ કટિમાં વિરાજતા હશે તે મનમાં ને મનમાં બોલતા હશે કે “આ તે બધી ક૯પનાજાળ છે. દિવસે આવેલું ઢંગધડા વિનાનું સ્વપ્ન માત્ર છે. બહુ તે આ એક સિદ્ધાંત છે. પરંતુ વ્યવહાર ડહાપણને અને આવા મનમય ચિત્રને કશે જ સંબંધ નથી.” ખેર, તમને અમારી વાતને હસી કાઢવાની છૂટ છે. પણ તે જ વખતે અમને પણ તમારા તરફ હસવું આવ્યા વિના રહેતું નથી. કેમકે આ ઉપર્યુકત નિર્ણય હજારે સમર્થ મને વિજ્ઞાન શાસ્ત્રીઓના અનુભવનું પરિણામ છે, અને તે એક સિદ્ધ મને વિજ્ઞાન શાસ્ત્રીની બીના છે. હજારો મનુષ્યએ તે પેજનાને અનુસરીને પિતાના ચારિત્રમાં અદ્દભુત પરિવર્તન કરેલું છે, અને હજારે મનુષ્યોએ નવું જીવન’ મેળવ્યું છે, સમર્થ જ્ઞાની પુરુષના એ નિર્ણયને જ્યારે તમે હસો ત્યારે અમને તમારા અજ્ઞાન ઉપર હાસ્ય આવતું કેવી રીતે અટકે ?
ઉપર્યુકત વિધિવડે મનુષ્ય ધારે તે પોતાના નિતિક જીવનને ઉરચ કોટીનું બનાવી શકે છે, એટલું જ નહિ પણ તે તેની આસપાસના સ્વરૂપને રચવા શકિતમાન બને છે. તેના નિત્ય જીવનમાં વિજય મેળવવા માટે જે વસ્તુની તેને જરૂર હોય તે પણ તે પ્રાપ્ત કરી શકે છે. જેનામાં ખંત નથી, સળંગ-સતતપણે કામ કરવાની ધીરજ નથી તેઓ પણ આ યુકિતથી એ ઈષ્ટ વસ્તુને પિતામાં જમાવી શકે છે. તેણે “ખંતનું મનમય ચિત્ર રચીને તેની પૂજા કરવી જોઈએ; પિતાને કલ્પનામાં ખંતીલે જતાં શીખવું જોઈએ, કાર્યમાં તેણે તે ચિત્રને અનુસરતું જીવન ગુજારવું જોઈએ અને એમ કરતાં એ વર્તન ટેવ રૂપ બને ત્યારે તે ચારિત્રને વિભાગ બને છે. તે જ પ્રમાણે જેઓ બહુ બીકણ, ડગલે-પગલે ડર [૧૦૮]
તવદર્શન
Page #418
--------------------------------------------------------------------------
________________
- પૂજ્ય ગુરૂદેવ વિષય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ ખાવાવાળા અને ભીરુ છે, તેઓએ પિતાની કલ્પનામાં પોતાને નિર્ભય, નિશ્ચિંત, પરમાત્મસત્તાવડે સુરક્ષિત હોવાનું કલ્પવું જોઈએ અને કેમે કમે તે વસ્તુ તેના જીવનમાં સંક્રાંત થયા વિના રહેશે નહીં. તેવું એક પણ આચરણ નથી કે, જે આ પ્રકારે વિકસાવી ન શકાય. ચારિત્ર ઘડતરની આ યેજના વડે હજારે મનુષ્યોએ પિતાની જાતને નવી જ બનાવી દીધી છે.
આ માર્ગમાં જે કોઈ મોટામાં મોટી મુશ્કેલી હોય તો તે એ જ છે કે, લોકોને પોતાના બળમાં વિશ્વાસ નથી. તેઓ ધારે તેવા બની શકે તે વિષયમાં તેમને બહુ જ શંકા રહેતી હોય છે. “હું કરી શકીશ” એટલું જ વાકય અર્થ સહિત જે તેઓ કદાચ બોલી શકે તે તેઓ પિતાના જીવનમાં અદભુત ફેરફાર કરી શકે તેમ છે. પરંતુ કમનસીબે તેઓ એમ જ મનવડે નકકી કરીને બેઠા હોય છે કે અમે તે જેવા છીએ તેવા ને તેવા જ રહેવા નિર્માયા છીએ. તેમને એટલું ભાન થાય તે કેવું સારું કે તેઓના આત્મવિકાસનું કામ આ ભૂમિકાએ હજી પરિસમાપ્ત થયું નથી, પરંતુ હજી પૂર્ણતાના પ્રાપ્તિ સુધી આગળ ને આગળ ચાલવાનું છે. પિતાને જેવા થવું હોય તેવા બનવાનું બીજ પ્રત્યેક અંતઃકરણમાં રહેલું જ છે. લોકો માનતા હોય છે કે, કલ્પવૃક્ષ માત્ર દેવભૂમિકામાં જ છે. આ મર્યભૂમિમાં તે માત્ર લીબડા, બાવળ અને કેરડાનાં વૃક્ષો જ છે. પરંતુ તે વાત ખરી નથી. કલ્પવૃક્ષ પ્રત્યેક અંતઃકરણમાં સહજપણે બિરાજેલું જ છે અને તે માગ્યા મુજબ સર્વ કેઈને આચ્ચે જ જાય છે. માત્ર ખામી જ એ છે કે, લોકોને માગતા આવડતું નથી. પરંતુ જેવા ફળે તમારે જોઈએ તેવા ફળે કાળે કરીને બાહ્ય જગતમાં પણ તે કલ્પવૃક્ષમાંથી અવતરણ પામે છે. કલ્પનાશક્તિ એ ઉદ્દભાવની શક્તિ છે, સર્જનશક્તિ છે. મનુષ્યને મળેલી ઊંચામાં ઊંચી–સર્વોત્કૃષ્ટ દિવ્ય બક્ષીસ છે. મનુષ્ય જ્યારે આ સત્યની પ્રતીતિ પામે છે, અને તેને ઉપગ કરે છે ત્યારે તે તદ્દન બીજે જ મનુષ્ય બની જાય છે. તે અગાઉને પામર, રંક, ભીરુ, શક્તિહીન મનુષ્ય રહેતો નથી; પરંતુ પિતામાં ઈશિત્વ અંશ જાગ્રત કરેલ અસાધારણ મનુષ્ય બને છે. તે પછી તેને એમ લાગે છે કે, “સંગે મારા વશમાં છે, સંગોને વશ હું નથી. મારા વંશ ક્રમાનુગત આચરણે ગમે તેવા નરસાં હોય પણ તે સર્વ મારા કબજામાં છે. એ સર્વ સંગે, પરિરિથતિઓ, વેષ્ટને અને કાળબળરૂપી સમુદ્ર ઉપર થઈને મારું નાવ સલામત–ભયહીનપણે વધે જ જાય છે. સંગને હું ધાર્યા પ્રમાણે બનાવી શકું છું. મારી મરજી ન હોય તેવું મારા વડે કશું પણ કોઈ કાળે બનશે નહીં, કેમ કે, હું સર્વને સ્વામી છું.”
અહો ! આવો આત્મ-સંયમ સમાજમાં કયારે પિતાનું યોગ્ય સ્થાન મેળવશે? લોકો તેની કદર કરતાં કયારે શીખશે ? અમેરિકામાં કેટલાક મેટા નગરની વિદ્યાશાળાઓમાં ઉપર્યુકત પ્રકારને “આત્મસંયત વગ” (Self-governed grade) રાખેલો છે અને તેમાં ફકત એવા જ વિદ્યાથીઓ પ્રવેશ કરી શકે છે કે, જેઓએ પિતાના ઉપર સંયમને કાંઈ પરિચય આપેલ હોય; જેઓ પિતાના સર્વ કાર્યો તેમ જ મનોવૃત્તિને કાબુમાં રાખી શકતા હોય અને જેઓએ પિતામાં
કિ પ્રકારના ઉત્તમ ‘ટ’ને પ્રકૃતિમાં એકરસ કરી દીધી હોય. આપણી વિદ્યાશાળાઓમાં આ પ્રકારની પધ્ધતિ કયારે દાખલ થશે?
આ વિષયની સમાપ્તિ કરતાં પહેલાં સમર્થ તત્વજ્ઞ પંડિત Herbet spencer ના નીચેના અમર શબ્દોને આ સ્થળે ટાંકવાની વૃત્તિને અમે રોકી શકતા નથી. આત્મસંયમ અને ચારિત્ર વિષે લખતાં તે મહાપંડિત જણાવે છે કે"In the supremacy of self control consists one of the perfections of the ideal man. Not to be impulsive, not to be spurred hither and thither by each desire, but to be self-restrained self balanced, governed by the just decision of the feelings in Council assembled xxxx that it is which moral education strives to produce. અર્થાત્ “આત્મસંયમની ઉત્કૃષ્ટતામાં આદર્શ—મનુષ્યની સંપૂર્ણતા
ને છે. આવેગ અથવા તાત્કાલિક વૃત્તિભને વશ થઈને કઈ કામમાં ન ઝંપલાવવું, પ્રત્યેક વાસના તરંગથી અહીંથી ત્યાં અને ત્યાંથી અહીં તણાયા ન કરવું, આત્મ-દમન કરવું, સમભાવ વિશિષ્ટ રહેવું, બધી વૃત્તિઓને સભામાં આમંત્રણ કરીને તેમણે એકમતે સ્થાપેલ નિર્ણયથી નિયમાવું....આવી પરિસ્થિતિને ઉપજાવવી એ નૈતિક શિક્ષણને ઉદ્દેશ છે.”
અમારું પણ આજ લક્ષ્ય છે. “આત્મ-સંયત વર્ગમાં તમારી જાતને દાખલ કરવા તમે શકિતમાન બને એ જ અમારી શુભેચ્છા અને પ્રાર્થના છે.
* * :
અધ્યાત્મ ચિંતન
Page #419
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરૂદેવ કવિવય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મરાતાબ્દિ સ્મૃતિગ્રંથ
એક નવીન સૃષ્ટિ લેખક : છે. હ. ‘સુશીલ’
પ્રાણી માત્રને પોતપોતાના જુદા જુદા જગત હોય છે. એક જ સૃષ્ટિ ઉપર વિહરવા છતાં, એક જ સૂર્યની હુંફ્ તળે વસવા છતાં અને એક જ પ્રકારના અન્નવડે સ્થૂલદેહના નિર્વાહ કયે જતા છતાં, પ્રત્યેક જીવનું પોતાનુ સાચુ વિશ્વ નિરાળું હોય છે. અને તે વિશ્વ જીવના જ્ઞાનના તારતમ્યાનુસાર રચાયેલ હોય છે. સ્થૂલ સૃષ્ટિ ઉપર ત્રણ જીવની દૃષ્ટિ મર્યાદાને લઈને તેનું જગત નાનુ-મોટુ હોય છે અને માનસ તેમજ આધ્યાત્મિકષ્ટ સબંધે તે એ વાત તે કરતાં પણ અનેકગણી સત્ય છે. પાણીના બિંદુમાં વસતા એક પોરાના મનથી જગત એ બિંદુથી મોટું હોવું સંભવતુ નથી. શેરીના કૂતરાનું જગત, પેાતાની શેરી કરતાં વધારે વિશાળ હાવુ સંભવતુ નથી. એક અજ્ઞાન ગામડીઆનું જગત બહુ બહુ પોતાના ગામડાથી થોડાઘણા ગાઉ ઉપર સીમાબદ્ધ થયેલુ હોય છે. એક વિદ્વાન અને ભૂંગાળના અભ્યાસીનું જગત નકશામાં આવેલા એ ગાળા વડે સીમાબદ્ધ થયેલુ હાય છે.
આ પ્રમાણે બધાનું જગત જુદુ જુદુ હોવા છતાં, તેમાંથી એક પણ જીવની કલ્પના અસત્ય અથવા પાયા વિનાની નથી. કેમકે સર્વને પોતાના જ્ઞાનની મર્યાદાના પ્રમાણમાં વિશ્વ નાનુ-મોટું ભાસે છે. ગુજરાતી ત્રીજી ચોપડીમાં કાઠિયાવાડ કે ગુજરાતનો નકશે ભણનાર બાળવિદ્યાથીની વિશ્વ સખ’ધી કલ્પના કાઠિયાવાડ ગુજરાત જેટલી હાય છે; ત્યારે એશિયા ખંડના નકશે ભણનાર, જરા આગળ વધેલા વિદ્યાર્થીનું વિશ્વ વધારે વિસ્તારવાળુ બનેલુ હાય છે. પોતે કેવા વિશ્વમાં વસે છે, તેનો ખ્યાલ તેના જગત સબંધેના જ્ઞાન ઉપર આધાર રાખે છે. વિશાળ ખેતરમાં અનાજ લણતા એક અજ્ઞાન ખેડૂત કરતાં નાની સરખી ઓરડીમાં બેઠેલા ભૂગોળના જ્ઞાનવાળા મનુષ્યનું વિશ્વ અનેકગુણ વિસ્તારવાળુ હાય છે. તેનું સ્થૂલ શરીર ઓરડીમાં પુરાયેલુ હોવા છતાં તેનુ મન આખા જ્ઞાત વિશ્વને આશ્લેષમાં લઈ શકે છે અને તેથી તે પેલા ખેડૂત કરતાં મેટા જગતમાં વસતા હોય છે.
તે કરતાં પણ આગળ વધીએ તા એક વિદ્વાનનું વિશ્વ એકલી ભૂગોળ જાણનાર કરતાં અસંખ્યગુણુ અધિક વિશાળ હાય છે. તેને જણાય છે કે સૂર્યની સાથે સરખાવતાં આ વિશ્વ એક રાઈના દાણા જેવડું પણ નથી. પોતાના જ્ઞાનવડે તે સૂર્યને પૃથ્વી કરતાં ચૌદ લાખગણા માટો જુએ છે, અને તેથી પણ વિશેષ, આપણી પૃથ્વી જેમ સૂર્ય આગળ કાંઈ હિસાબમાં નથી, તેમ અનેક વિશાળ તારા આગળ એ સૂર્ય પણ રજકણ જેવા છે એવું ભાન તેમની વૃત્તિમાં હાય છે. ખરેજ જીવનનું જગત તેના જ્ઞાનના પ્રમાણમાં જ હોય છે.
અનેક મનુષ્યોને આ જગત જન્મ; જરા, મરણ, કષ્ટ, વ્યાધિ વગેરે સર્વ પ્રકારના દુઃખાથી ભરેલુ જણાય છે. સંસાર તેમને દાવાનળ જેવા અને શાષપૂર્ણ ભાસે છે અને તેમના અંતઃકરણની સ્થિતિ ફાંસીની શિક્ષા પામેલા કેદી જેવી દીન અને નિવેદ ભરી હોય છે, ત્યારે પ્રબુદ્ધ અંતઃકરણમાં એજ જગત દુઃખમાત્રથી રહિત, અપરિમિત સુખ અને આનંદથી ભરંતુ પ્રતિબિંબિત થાય છે. આ સૃષ્ટિ તેને લાક્ષણિક સૃષ્ટિ જેવી કલાપૂર્ણ અને જે પ્રકારે હોવી જોઈએ તેવી જ ભાસે છે. એક મનુષ્યને એમ લાગે કે આ વિશ્વની ચેોજના કરનાર – પછી તે ગમે તે હા-કોઈ નિર્દય અને પોતાના ઉપજાવેલા પ્રાણીઓને કષ્ટથી તરફડતા જોઈ રાજી થનાર દુષ્ટ સત્ત્વ છે; તે યોજનાશક્તિ કાંઈ પણ ઢંગધડા વગરની અને આડુ દોઢુ ફાવે તેમ ફેંકી દેનાર અને સ્વેચ્છાએ પ્રવનાર એક પ્રજાપીડક રાજા જેવી તેને જણાય છે. ત્યારે બીજા મનુષ્યને એમ ભાસે છે કે આ યોજનામાં જ્યાં ત્યાં અનંત જ્ઞાન, અપરિમિત ડહાપણ અને જ્યાં જેવુ જોઈએ ત્યાં તેવું જ છે.
જ્ઞાનના ભેદથી એક મનુષ્ય અનંત દુઃખપૂર્ણ જગતમાં વસે છે. ત્યારે ખીજો મનુષ્ય જ્ઞાનભેદથી અનંત સુખપૂર્ણ જગતમાં નિરંતર વસેલા હાય છે. સ્વાભાવિક પ્રશ્ન થાય છે કે આ એમાં સાચું વિશ્વ કાનુ ? પહેલાનુ કે બીજાનુ ?
ઉત્તર એક જ હાઈ શકે, અને તે એકે, ખીજા માનવીનું વિશ્વ સાચું છે. કારણ કે જ્ઞાનના વિકાસવાળી સ્થિતિમાં કોઈ સ્થાને દુઃખરૂપતા દેખાતી નથી. વળી તે ભાન સ્થાયી રહે છે, અને કોઈ દિવસ લેાપ પામતુ નથી. દુઃખવાદી
તત્ત્વદર્શન
[૧૧૦]
Page #420
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરૂદેવ વિધય પં. નાનસન્ટેજી મહારાજ જન્મશતાહિદ સ્મ
મનુષ્યનું દુઃખ જ્ઞાનની ભૂમિકામાં પ્રવેશ થતાં અળપાઈ જાય છે. આથી જે અસ્થિર અને વિશેષ જ્ઞાનના પ્રકાશમાં લેપ પામવાના સ્વભાવવાળું છે તે સત્ય તરીકે ગણાવા ગ્ય નથી. જે સ્થિર, અચળ અને શાશ્વત છે, તે જ સત્ય ગણાવા ચોગ્ય છે. તેમ છતાં જ્યાં સુધી મનુષ્ય અજ્ઞાનમાં છે ત્યાં સુધી તેને મન પિતાનું જગત અત્યંત સત્ય અને સ્વાભાવિક જણાય છે. અને તે કાળે તેને માટે તે જ જગત સત્ય છે. પરંતુ આગળ ઉપર તે ભાવના ફરી જઈ તે સ્થાને સુખ અને આનંદની ભાવનાની પ્રતિષ્ઠા થવી સંભવિત હોઈને, તે તે દુ:ખવાદીની વિશ્વકપના અસત્ય બને છે.
જેમની જ્ઞાનમર્યાદા બહુ સાંકડી છે, તેઓ એમ માનતા હોય છે કે એવી જ્ઞાનપ્રવૃદ્ધ અવસ્થાવાળા અને સંપૂર્ણ સુખનું આસ્વાદન કરવાવાળા જીવાત્માઓ અહીંથી કરે ગાઉ દૂરની કઈ દિવ્યસૃષ્ટિમાં રહેતા હશે ! તેમના અંતઃકરણમાં એજ વાત દઢ બની ગઈ હોય છે કે, અહી તે દેખીતી રીતે જ જ્યાં ત્યાં દુઃખ અને નિવેદમયતા ભરેલી છે અને તેથી સુખને લેશ પણ સંભવ નથી, સુખવાળી સૃષ્ટિ તે આ દુખવાળી સૃષ્ટિથી ઘણે જ અંતરે દૂર આકાશના કઈ ભાગમાં લટકેલી હોવી જોઈએ ! લેકે એ સૃષ્ટિને સ્વગભૂમિ કહે છે અને તેવી સુખભૂમિમાં જવાને પરવાને મેળવવા માટે વિવિધ ક્રિયાઓ કરે છે. આવી વાતે પ્રાકૃત મનુષ્યને માટે જ તેમની સમજણમાં ઊતરે તે માટે હોય છે. વસ્તુતઃ અંતઃકરણની સુખમય અવસ્થાને (સ્થિતિ-વિશેષને) અને એ સ્થાનને કશે જ સંબંધ નથી.
જેટલી જ્ઞાનની કળાઓ તેટલા વિધો છે. અર્થાત્ સ્કૂલ વિશ્વ તેનું તેજ રહેવા છતાં જેમ જેમ અજ્ઞાનના આવરણ છેદાતા જાય છે તેમ તેમ તે નવા ઉપલબ્ધ થયેલા જ્ઞાનના પ્રકાશમાં વિશ્વ નવું રૂપ ધારણ કરતું જાય છે. વિશ્વ બદલાતું નથી. પણ મનુષ્યના આત્મા તેની સમજણ બદલાય છે. બાહ્યવિશ્વ એ મનુષ્યની આંતરાવસ્થાની પ્રતિછાયા માત્ર છે. વિશ્વના ઉપર સમાજને જે પ્રકાશ પડે છે તેવું રૂપ તે ધારણ કરે છે.
આથી સુખવાળી અવસ્થા માટે કોઈ સ્થાનવિશેષની અગત્ય નથી; જેની અગત્ય છે તે સ્થિતિ-વિશેષની છે. સ્થાન સ્થિતિને બદલી શકતું નથી, પણ સ્થિતિ સ્થાનને બદલે છે. સ્થિતિ બદલાતાં સ્થાનને પ્રભાવ ફરી જાય છે. મનની સ્થિતિ બદલાતાં નંદનવન મભૂમિને દેખાવ પહેરી લે છે, અને મનની સ્થિતિ બદલાતાં સહરાનું રણ કાશ્મીરની હરિયાળી ઉપવન લક્ષ્મી બની જાય છે.
મનુષ્યના અંતઃકરણની એક એવી આધ્યાત્મિક સ્થિતિ છે કે જ્યાં તેને પ્રવેશ થતાં, આ ચર્મચક્ષુને ભાસતા વિશ્વથી અત્યંત ભિન્ન જગતમાં તેને પ્રવેશ થયે હેય એમ તેને ભાસે છે. જો કે તે વસ્તુતઃ જે સ્થાને હોય છે ત્યાંને
ત્યાં જ રહે છે, છતાં પિતાના મનથી તે કરેડ ગાઉની દરની સૃષ્ટિમાં આવેલું હોય છે. આ જગતનું અને તે જગતનું મુલ મળતાપણું રહેતું નથી. આ નવા જગતમાં આવ્યા પછી પૂર્વના જગતને રહેવાનું કયું સ્થાન હતું તે પણ તેને જડતું નથી.
આ આધ્યાત્મિક જગતના સંબંધમાં સામાન્ય લેકનુભવ અત્યંત મંદ છે અને તેથી તે સંબંધે તેમના અંતઃકરણમાં વિવિધ કલ્પનાઓ હોય છે. કેટલાક એમ કહે છે કે મરણ પછી ઉત્તમ પુરુષે તે જગતમાં પ્રવેશી શકે છે. અર્થાત્ સ્વર્ગાદિ લેક તે આ જગત હશે એમ ઘણાખરા માને છે અને આ જન્મના અંતે તેને મેળવવા માટે અનેક અનુષ્ઠાન કરે છે. પરંતુ ખરી રીતે ઉપર્યુકત આધ્યાત્મિક સ્થિતિ એ સ્વર્ગાદિ લેકસૂચક નથી. શુદ્ધ સત્ત્વના પ્રકાશથી જેમની મતિ પ્રકાશિત થયેલી હોય છે, અથવા જેમના આત્મા ઉપરથી મોહના આવરણ છે સ્વરૂપના ભાનમાં પિતે આવ્યા હોય છે. તે પ્રકારની તે એક અવસ્થા વિશેષ છે અને તે આ લેકમાં જ પ્રાપ્ત થવા ગ્ય છે.
તે જગતની સાથે સંબંધમાં આવનાર મહાજનનો એવો અનુભવ છે કે તે કાળે આ જગત જેવું આપણને જણાય છે તેવું દેખાવું બંધ પડે છે. તેઓ કહે છે કે આ પ્રતીત થતું જગત તે સત્ય જગતની છાયામાત્ર છે. આ સ્કૂલ જગત જ્યારે બે છે ત્યારે તે જગત સત્ય છે. તે સંપૂર્ણ ચૈતન્યમય છે. જે કાંઈ થઈ ગયું છે, અને હોવા ગ્ય છે. તે સર્વનું તે દૈવી મૂળ છે. જુદા જુદા મહાત્માઓ તે જગતને જદી જુદી વાણીમાં વર્ણવે છે. છતાં તે સર્વને કથિતાશય એક જ પ્રકાર હોય છે. આપણને ભાસતા વિશ્વમાં તે વિશ્વની સાચી સરખામણી કરવા કેચ કંઈ જ ન હોવાથી તે અધ્યાત્મ ચિંતન
[૧૧૧]
Page #421
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરૂદેવ કવિલય પં. નાનસજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ.
વિશ્વનું મહાજનેએ આપેલું વર્ણન આપણને બરાબર મેળ લેતું જણાતું નથી. તેમ છતાં જેમની બુદ્ધિ તે શુદ્ધ સત્ત્વના પ્રકાશથી સહેજ પણ પ્રકાશિત થયેલી હોય છે, તેઓ એ પ્રકારના વર્ણનમાં પોતાના જ ઝાંખા અનુભવનું પ્રતિબિંબ જુએ છે અને એ વિશ્વનો અનભવ કરનારની ગમે તેવી ભાંગીતૂટી વાણી સાથે પોતાના અનુભવનું સદશ્ય ઘટાવી લે છે.
અજ્ઞાનરૂપી અંધકારને વિલય થતાં તે પ્રકાશમય જગતનું ભાન થવા ગ્ય છે. તે દિવ્ય જગતમાં જન્મ, જરા, મરણ, વ્યાધિ, દુઃખ અવ્યવસ્થા આદિ કશું જ નથી. ત્યાં સ્થળ અને કાળની મર્યાદાઓ તૂટી પડેલી હોય છે. ત્રણે કાળ તેમને એક જ કાળ છે. જ્યાં નવું જૂનું થયા કરતું હોય ત્યાં જ કાળને સંભવ છે અને તેથી જ કાળની વ્યાખ્યા પણ આપણા શાસ્ત્રકારેએ એવા પ્રકારની આપી છે કે “જે નવાનું જૂનું કરે છે તે કાળ છે.” હવે તે વિશ્વમાં કશું જ અવસ્થાને પાત્ર નથી. અચળ, અવિકારી અને સદાકાળ એક જ સ્થિતિમાં તે રહેવાવાળું હાઈ કાળનું અસ્તિત્વ ત્યાં નથી. થળ સંબંધે પણ તેમજ છે. તે દિવ્ય બ્રહ્માત્મક વિશ્વ સાથે તે મહાત્માનું એકય થવાથી જ્યાં જ્યાં તે શુદ્ધ સવનો આવિર્ભાવ છે, ત્યાં ત્યાં તે પણ છે, અને એવું કંઈ સ્થાન નથી. કે જ્યાં તે શુદ્ધ બ્રહ્મત્ત્વ નથી. તેથી સ્થાનની કલ્પના પણ ત્યાં રદ થાય છે. સ્થળ અને કાળ આ સાપેક્ષ વિશ્વમાં જ અર્થવાળા છે. તે વાસ્તવ જગતમાં તે સર્વ એકરસ-નિરવધિ ચિતિમહાસાગરરૂપ છે. પરમાત્માનો અનુભવ તે આપણે અનુભવ થાય છે. વસ્તુતઃ આપણે પછી તે પરમ-આત્માથી જુદા દેતા નથી. આપણું પૃથકત્વ ત્યાં વિલય પામે છે. અને જુદાઈની દીવાલ તૂટી પડે છે. સર્વત્ર શાંતિ, આનંદ, પૂર્ણતા જણાય છે. આનંદ અને સુખ માટે ઉપભેગના નિમિત્તની જરૂર પડતી નથી. અસ્તિત્વમાં હેવું એ જ આનંદમય હોવા તુલ્ય છે.To be is to be happy વેદાંતને બ્રહ્મસાક્ષાત્કાર, બુદધેનું પરિનિર્વાણ, યોગીજની સમાધિ, જેનું કેવલ્ય
Alone with the alone, સૂફીઓની પ્રિયાની ભેટ, એમર્સનને over soul એ બધું જુદી જુદી વાણીમાં એક જ અનુભવનું ઉચ્ચારણ છે, અને તે ઉપર્યુક્ત આધ્યાત્મિક સૃષ્ટિ સાથે સંબંધ છે.
એ નવું વિશ્વ આ પ્રતીત થતા વિશ્વથી ઘણે દૂર આવેલું કેઈ સ્થાન વિશેષ છે એમ નથી. તે આંહી જ છે. તમે પૂછશે કે “અગર જે તે આંહી જ છે તે શા માટે તે દેખાતું નથી ? જે તે હોય તે કદી મને એકને ન દેખાય. બેને ન દેખાવ, પાંચ પચીશને ન દેખાય, પરંતુ તમે દુનિયાના લગભગ બધા જ મનુષ્યને પૂછીને ખાતરી કરે અને તમને એકી અવાજે તેઓ કહેશે કે “અમારા અનુભવમાં તેવું જગત કદી જ આવ્યું નથી. અમે તે હોવાની વાત સાંભળી છે, પરંતુ તે વાત કઈ કપનામાં વસનાર કે સ્વપ્નામાં જ વિહરનારાઓએ ગઠવેલી હોય એમ જણાય છે. તેમ ન હોય તો શું આ કડો મનુષ્યને અનુભવ બોટો અને એકાદ ચસકી ગયેલા મનુષ્યને અભિપ્રાય સાચે ગણો?” દુનિયાની બહુમતી ઉપર જેમણે સત્યની કસોટીનું જોરણ બાંધેલું છે, અને ઘણુ માણસે કહે તે જ સાચું એમ જેમની મતિમાં રૂઢ થઈ ગયું છે તેમને માટે તે બધી જ દલીલ વ્યર્થ છે. ખરું છે કે એ નવી સૃષ્ટિને અનુભવ કરનારા માણસની સંખ્યા કાંઈ કરોડની થવા જતી નથી; અને આ ઈટ માટીની સૃષ્ટિના અનુભવીજને સાથે સરખાવતા તે મહાજનેની સંખ્યા નહિવત્ જ છે. તે પણ ડાહ્યા જનનું સત્યનું માપ “ઝાઝું તે ખરું અને અલ્પ તે ખોટું” એવું કદી હોતું નથી. સત્યને આધાર તેને માનનાર કે ન માનનારાની સંખ્યા ઉપર નથી. તેને અનુભવ ઘણાને નથી થયે તેથી તે સત્યને કશી જ હાનિ કે ઓછાવત્તાપણું નથી અને તે સાથે સત્યની એ પણ કરી છે કે તે સત્યનું ઉચ્ચારણ કેવા ચારિત્રવાળા પુરુએ કરેલું છે. એ નવી સૃષ્ટિની શોધને ઢંઢરો આજકાલ ટોળાબંધ ફરતા અને ભીખ ઉઘરાવતા મંડળએ નહીં, પણ જેના ચરણમાં ચક્રવતી રાજાઓના મણિમંડિત કિરીટ રોળાતા, અને જેમના પ્રતાપ આગળ વિશ્વની સમગ્ર વિભૂતિ બે કર જોડી મસ્તક ઢાળી ઊભી રહેતી, તેવા અનેક ઋષિ-મહર્ષિઓ વડે થયેલું છે. કેઈ સત્યતાને આધાર તે વાત કરનારની સંખ્યા ઉપર નહિ, પણ તે વાત કરનારના ચારિત્ર ઉપર હોવો જોઈએ. અને તે ધરણથી જોતાં એ નવી સૃષ્ટિ સંબંધે ઘોષણા કરનાર મહાજનને અનુભવ મુદ્દલ શંકાપાત્ર હોવો સંભવ નથી.
તે નવી સૃષ્ટિ આજ રથળે હાજર છે. મને કે તમને તે નથી અનુભવાતી તેનું કારણ એ જ છે કે આપણે તેના ભાનમાં પ્રવેશ્યા નથી. આપણા અનુભવ કે જ્ઞાનને આધાર માત્ર તે ય કે અનુભવને વિષય બનાવનાર વસ્તુના હોવાપણું ઉપર નથી, પરંતુ તે ય પદાર્થ સાથે આપણે “ભાનમાં આવીએ તે ઉપર છે. રેય પદાથે હોય પણ તે આપણી જ્ઞાન મર્યાદામાં ન આવતું હોય તે તે આપણે માટે નહિ હોવા તુલ્ય જ છે. મને, તમને અને કોડે માણસને તે નવું વિશ્વ
[૧૨].
તવદર્શન
Page #422
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરુદેવ કવિવય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
નથી પ્રતીત થતું તેનું કારણ તે નવું વિશ્વ છે જ નહિ માટે નથી પ્રતીત થતું, એમ કાંઈ નથી, પરંતુ આપણે બધા તેના ભાનમાં નથી પ્રવેશ્યા માટે નથી. જેઓ એ વિશ્વના સહેજ સરખા પણ ભાનમાં પ્રવેશ્યા છે, તેમને એ વિશ્વના હોવાપણાની સંપૂર્ણ ખાતરી થયેલી છે. અમે, તમે અને તે એ જગતમાં પ્રવેશવાના અધિકારી છીએ. આપણું અંતિમ નિર્માણ પણ એ જ છે. તેમાં પ્રવેશ્યા વિના કેઈન ચેન પડે તેમ નથી. આપણે હમેશાં અતૃપ્ત, અસંતુષ્ટ રહીએ છીએ, તેનું કારણ એ જ છે કે આપણો આત્મા તે સૃષ્ટિમાં પ્રવેશવા તત્પર થઈ રહ્યો છે. સુખ, આરામ, વિશ્રાંતિ, ચેન એ બધું અહીં નહિ પણ ત્યાં જ છે. ઈશ્વરની સૃષ્ટિ એ જ આપણું છેવટનું નિવાસસ્થાન છે. મહાત્મા જિસસ તેને “પિતાનું સામ્રાજ્ય’ કહી સંબોધતા ગયા છે. મહાત્મા સેન્ટલપલ તેને “પ્રભુને પ્રસાદ’ Lord's Manson ની સંજ્ઞા આપતા ગયા છે. સેવે મહાજનોની આંગળી તે તરફ જ હતી. સર્વ મહાજનના ચક્ષુ તે ભણી જ ઢળેલા રહેતા અને દીનવાણીથી તે મહારાજ્યમાં, તે સુખપૂર્ણ સૃષ્ટિમાં ખેંચી લેવા પિતાને પ્રાર્થતા હતા.
સંપૂર્ણ મુકતત્વ, સંપૂર્ણ નિરામયતા, સંપૂર્ણ સુખ, સર્વોત્કૃષ્ટ ઉન્નતિ અને ક્રમિક વિકાસને તે અંત છે. તે અવસ્થા એ વાણીને વિષય નથી કેમકે તે સૃષ્ટિના અને ‘આ’ સૃષ્ટિના અનુભવ સાથે કશું જ સામ્ય કે સાટશ્ય નથી. આપણી અનુભવ મર્યાદામાં જે જે વિષયે આવ્યા હોય તેના જ સંસ્કાર આપણા મન ઉપર હોય છે. અને એવા સંસ્કારથી જુદી પડતી વાત આપણું આગળ કઈ કરે છે તે આપણા ગળે ઊતરતી નથી. આમ હોવાથી નવી સૃષ્ટિને
ખ્યાલ વાણી દ્વારા લાવવામાં મોટો અંતરાય છે. અનનુભૂત વિષયને અનુભૂત સંસ્કારની વાણીમાં કેવી રીતે દર્શાવાય ? આથી જેમણે જેમણે આ પ્રયત્ન કર્યો છે, તેમણે માત્ર અહીં પ્રતીત થતા સુખ કે આનંદને ગુણાકાર જ કર્યો છે. સુખ કે આનંદનો પ્રકાર એને એ જ રાખી માત્ર તેને અનંતગુણે ગુણી નાખી તેનું પ્રમાણ વધાર્યું છે. અને આમ કરવા સિવાય તેમને બીજો રસ્તો પણ ન હતા. આથી તે વાત અર્ધસત્ય છે. સુખને પ્રકાર તેમજ પ્રમાણ તે નવી સૃષ્ટિમાં એક જ જુદા છે અને તે અનુભવથી જ તેના ભાનમાં પ્રવેશ્યા પછી જર્જાઈ શકાય છે. વર્ણન વાંચવાથી તેને સાચો ખ્યાલ આવતો નથી. વર્ણનને હેતુ માત્ર મનુષ્યને તે ભણી વાળવાને જ છે અને એમ થયે વર્ણનને પ્રયત્ન સફળ ગણાવા યેવ્ય છે. શાસ્ત્રો અને શાસકારે મનુષ્યમાં પ્રભુ પ્રત્યેની માત્ર ઉત્કંઠા જ ઉપજાવી શકે છે. આ પ્રતીત થતાં વિશ્વ કરતાં અનંતગુણ ચડિયાતું એક નવું વિશ્વ છે એટલી આપણને ખાતરી જ આપે છે. બાકીનું બધું મનુષ્ય જાતે કરવાનું છે. કંચી તેમની પિતાની પાસે છે.
આ નવી સૃષ્ટિના ભાનમાં પ્રવેશવાને રસ્તો કર્યો? પ્રભુને પ્રાસાદ ખોલવાની કંચી કયાંથી મળવાની છે? એ પ્રશ્ન આ સ્થળે સ્વાભાવિક છે. પ્રથમ તે તે પ્રદેશમાં પ્રવેશ કરવાની, તેને પ્રાપ્ત કરવાની અત્યંત પ્રબળ, તીવ્ર ઈચ્છા મનમાં પ્રગટવી જોઈએ. આ પ્રદેશમાં સ્થિતિ કરવાને એક જ ઉદ્દેશ સેવા જોઈએ. પ્રત્યેક વિચાર, પ્રત્યેક શબ્દ, પ્રત્યેક કાર્યમાં વૃત્તિ એ પ્રદેશ સાથે વધારે ને વધારે અનુસંધાનવાળી થાય, એ અંતરથી ઈષ્ટ હેતુ હોવો જોઈએ અને પ્રવૃત્તિમાત્ર એ અંતિમ હેતુની સિદ્ધિને અથે જ હેવી જોઈએ.
આટલું થયા પછી આત્મા તે વિશ્વમાં પ્રવેશવા તૈયાર થયે હોય છે. પછી માત્ર તેને એક જ કાર્ય બાકી રહે છે. તે કાર્ય કઈ વિધિ, ક્રિયા, કે અનુષ્ઠાન નથી, તપ, જપ, મંત્ર, પ્રાણાયામ, આસનસિદ્ધિ કે કેઈ તેવું જ સાધન વિશેષ નથી; પણ પ્રભુના પ્રાસાદ ભણી જવા માટેનું આ સાધન તે માત્ર “શ્રદ્ધા છે. પ્રભુના મહારાજ્યની સાથે સંબંધમાં આવવા માટે જેની ખાસ જરૂર છે તે આ એક જ તત્ત્વ છે. મનુષ્ય તે વાતને પહેલેથી સાંભળતા આવ્યા છે. આ સ્થળે કાંઈ પ્રથમ જ તેમના વાંચવામાં આવે છે તેમ કાંઈ નથી, છતાં મનુષ્ય સ્વભાવનું બંધારણ જ એવું છે કે પાંચ પચીસવાર સાંભળેલી વાતને તેઓ સામાન્ય કહીને તરછોડી કાઢે છે અને એ જૂની વાતમાં કશે જ રસ તેઓ લેતા નથી. છતાં મુકિત પાટણ સુધીની મુસાફરી એ જ વાહનમાં કર્યા સિવાય આત્માને છૂટકે નથી, કેમકે તે સિવાય બીજું વાહન જ નથી. જૈન શાસ્ત્રકારેએ તેને સમ્યકત્વનું મૂળ કહ્યું છે. જિસસે તે Faith ને તેના ત્રણ મૂળ મંતવ્યમાં પ્રથમ સ્થાન આપ્યું છે. કૃષ્ણ પણ અર્જુનને “સર્વ ધર્મો છેડી મારે શરણે આવવાનું કહ્યું છે. જુદા જુદા ધર્મસ્થાપકે એ તે શ્રદ્ધા સ્વરૂપને ઈશ્વરપરાયણતા આદિ શબ્દો વડે બોધેલું છે. પરમાત્મ-સ્વરૂપમાં હૃદયની દૃઢ માન્યતા અર્થાત્ તે આધ્યાત્મિક સૃષ્ટિ છે અને હું તેમાં પ્રવેશવા યોગ્ય છું એ ચકકસ નિશ્ચય, એ પરમાત્મતત્વની સાથે સંબંધમાં નવીન સૃષ્ટિ
[૧૧]
www.ainelibrary.org
Page #423
--------------------------------------------------------------------------
________________
| કવિલય પં. નાનયર્સજી મહારાજ જન્મશતાGિ
આવવાને ધોરી માર્ગ છે.
ખરું છે કે, એ પરમ તત્તવને આપણે અત્યારે જોઈ શકતા નથી અને તેથી આપણું તે સંબંધનું જ્ઞાન તે માત્ર શ્રધ્ધાજન્ય જ્ઞાન જ છે. તેમ છતાં તેવી એક સૃષ્ટિ છે એ વાત ચોક્કસ-નિસંદેહ સત્ય છે. અનેક મહાજને તે પ્રાપ્ત કરેલી છે અને નિઃસ્વાર્થ બુદ્ધિથી આપણી દષ્ટિને તે માર્ગ ભણી વાળતા ગયા છે. આ કાળે પણું ઘણું મનુષ્યએ તેને અનુભવ કર્યો છે, અને ન્યૂનાધિક અંશે તેના ભાનમાં આવ્યા છે. શરૂઆતમાં આપણે ધર્યપૂર્વક શ્રદ્ધા રાખવી જોઈએ અને એ પરમ તત્વને શરણે આવવું જોઈએ. તૈયાર થયેલું હૃદય આ ભાવને ત્વરાથી ગ્રહણ કરી શકે તેમ છે. તે પરમ તત્ત્વની કલ્પના શ્રદ્ધાવાનને અશક્ય નથી. “તે તત્ત્વ- તે સૃષ્ટિ, અનંતસુખપૂર્ણ—આનંદપૂર્ણચિતિસ્વરૂપ છે અને હું તેમાં હમેશાં ખેંચાઉં છું. દયાળુ પિતા હમેશાં મને તેના બાળકને તેના મહારાજ્ય ભણી આકર્ષે છે.” એમ ભાવવું જોઈએ. આપણા સમગ્ર જીવનને અને આપણું જીવનના સંબંધવાળી પ્રત્યેક વસ્તુને તે પરમાત્માને ચરણે સોંપી દેવી જોઈએ. આપણું અને આપણા સર્વ વ્યવહારના નિયંતા આપણે તેમને જ બનાવવા જોઈએ. આપણા રથની લગામ, અર્જુનની માફક આપણે તે કૃષ્ણ પરમાત્માને - તે દિવ્ય સત્ત્વને સેંપવી જોઈએ. આમ કરવાથી આપણે તે આધ્યાત્મિક વિશ્વમાં સ્વભાવથી જ આકર્ષાઈએ છીએ. કેમકે ઈશ્વર અને તે આધ્યાત્મિક વિશ્વ જુદા નથી. પ્રભુના હાથમાં જ આપણે આપણું સર્વસ્વ સંપી દીધું. તેને અર્થ જ એ કે આપણે તેના વિશ્વમાં પ્રવેશ કર્યો, અને જેટલે અંશે આપણે આપણું સમગ્ર તેને સમ હોય છે, તેટલા અંશે આપણે તેના મહારાજયમાં પ્રવેશ્યા હોઈએ છીએ.
જ્યારે આપણા ગક્ષેમને રથ આપણે અભિમાન હાંક મૂકી દે અને પરમાત્માને તે હાંકવા દે છે ત્યારે તે જે માર્ગે જવા ગ્ય છે તેજ માગે જાય છે, પછી તે નવી સૃષ્ટિ ભણી જ હોય છે. આપણી ઈચ્છા એ પછી આપણી વ્યકિતગત ઈચ્છા હોતી નથી. પરંતુ આપણું અભિમાન દ્વારા પરમાત્મા જ ઈરછા કરે છે. આપણે માત્ર તેના હથિયાર બનીએ છીએ. આપણી વિભૂતિઓ પછી પ્રભુની વિભૂતિઓ હોય છે. અલ્પને સ્થાને અનંત ભરાવા માંડે છે. આપણી કિયા માત્ર તે પરમાત્માના ફુરણ અને આદેશથી જ થાય છે. જેટલે અંશે મનુષ્ય પરમાત્માને આધીન બને છે, તેટલે અશે તે પરમાત્મા થાય છે.
આ જીવન પ્રભુને અર્પયા પછી વ્યકિત તરીકેનું જીવન પ્રભુના મહાઇવનમાં ભળી જાય છે. પિતાનું એવું કશું જ રહેતું નથી. જે કાળે જે સાધન પ્રાપ્ત હોય છે તેને ઉપગ પરમાથે જ પ્રભુ પ્રેરે તે પ્રમાણે–થયે જાય છે.
જીવન એક મહાયજ્ઞ જેવું સ્વાર્પણમય બની રહે છે. કેઈ પણ પ્રકારના ફળમાં રતિ રહેતી નથી. પ્રભુ તેના દ્વારા માત્ર ફળની વહેંચણી જ કરે છે. અહંકાર, સ્વાર્થ પરાયણતા, વ્યષ્ટિ પ્રત્યેકની આકાંક્ષાઓ એ બધું તૂટી પડે છે.
બંધુ! આપણે બધા તે સૃષ્ટિના વારસદાર છીએ. માત્ર ઈચ્છા અને શ્રદ્ધાની જરૂર છે.
વૈરાગ્ય
લેખકઃ છે. હ. “સુશીલ લેકે કહે છે કે જ્યારે વિશ્વને ઝોક પડતી દશાનાં કેમ ઉપર હોય છે, ત્યારે પદાર્થમાત્ર પિતાને રસકસ ચેરે છે, જનની ધરતી પોતાની માધુરી પિતાના જ ઉદરમાં ગોપવી રાખે છે. સગાઓનું સગપણ અને ગોળનું ગળપણ મંદ થતું જાય છે. આ લોકમાન્યતા સાચી ગણવામાં આવે છે તે સાથે જમાનાની પડતીનું એક બીજું વધારાનું લક્ષણ અમે ઉમેરવા માગીએ છીએ. તે એ કે, જેમ પદાર્થો પિતાને રસ ચેરે છે, અથવા તેમાંથી રસ ઊડી જાય છે, તેમ અવનતિના કાળમાં યુગની સંસ્કૃતિના પરિચારક મહાન અર્થપૂર્ણ જીવંત શબ્દ પણ પિતાને અર્થ ચરે છે, અથવા તેમાંથી અર્થને મૂળ ભાવ ઊડી જાય છે. મહાન શબ્દોમાંથી અર્થ ગુમ થયા પછી તે શબ્દો મહાન પુરુષના મૃતદેહ જેવા માત્ર પૂજકને જ ઉપગના રહે છે. કૃષ્ણ વિનાની દ્વારકા જેવાં તે સૂકાં અને રસહીન બની જાય છે.
[૧૧૪] Jain Etrucation International
તવદર્શન
Page #424
--------------------------------------------------------------------------
________________
/
*ગુરુદેવ કવિવય ૫. નાનાસજી મહારાજ જન્મ તાલિંદ સ્મતિથ).
આપણાં દર્શનની પડતીનું કારણ મને પૂછવામાં આવે તે હું એટલો જ ઉત્તર આપું કે, દર્શનના પ્રાણભૂત શબ્દમાંથી અર્થ ઊડી ગયો છે. જૈન દર્શનને અનુયાયી સમાજ, તે દર્શનના સંસ્થાપકે જે અર્થો શબ્દના વાહન દ્વારા યોજ્યાં છે તે ગુમાવી બેઠો છે. એ મહાન ભાવનાને તેમનાં હદયમાંથી લોપ થયો છે. તેથી શબ્દો, શાસ્ત્રો અને સિદ્ધાંત તેના તે છતાં તે સમાજના શ્રેય અથે નિષ્ફળ છે. જે ચિતન્યમય શબ્દોમાંથી સાચો અર્થ આ જમાનામાં ઊડી ગયો તે શબ્દોમાં “વૈરાગ્ય પણ છે. આજે આ લેખ દ્વારા વાણની સજાવટથી તે શબ્દમાં અર્થરૂપી જીવન ઉપજાવવાને અમે પ્રયત્ન કરશું.
- વરાગ્ય શું છે તે વિવિધરૂપે કહેવા કરતાં તે શું નથી તે કહેવા દે. વૈરાગ્ય તે કંટાળે નથી. સંસાર અને સંસારના પ્રાણી, પદાર્થો પ્રત્યે અણગમે તે પણ થરાગ્ય નથી. ખરું છે કે, કેટલાક ગ્રંથોમાં પણ જનહૃદયમાં સંસાર પ્રત્યે આવા પ્રકારને તિરસ્કાર ઉપજાવવાનો પ્રયત્ન થયે છે. પરંતુ તેવા પ્રકારના ભાવ પ્રત્યે ડાહ્યા અને જ્ઞાનીજનેની સંમતિ નથી. જગતથી નાસી છૂટવું તે વિરાગ્ય નથી પણ ભીરુતા છે. દુનિયાની મુસીબતોથી ડરીને તેને ત્યાગ કરવો તે સદગુણ નથી, પણ કાયરતાને બૂરે દોષ છે. આપણને મનપસંદ સ્વરૂપે સંસારે દેખાવ ધારણ ન કર્યો તેથી તેનાથી રિસાવું તેમાં ડહાપણ નથી, પણ બાલિશતા છે; અને એવા હરકોઈ પ્રકારના ભાવોમાંથી ઉત્પન્ન થતો વૈરાગ્ય તે કલ્યાણને અર્થે નથી, પણ અગતિ, અવનતિ અને પતનને અથે છે.
મનુષ્ય સંસારથી છૂટીને કયાં જાય તેમ છે? સંસાર એ કાંઈ ઈટ માટીના મકાને નથી; તે સ્ત્રી, પુત્ર, માતા, પિતા, બંધુ કે મિત્ર નથી; તે ધન, વિભવવિલાસના સાધને કે વ્યાપાર ઉદ્યોગ નથી; સંસાર એ કશામાં નથી, અને તેના ત્યાગથી સંસારને વાસ્તવ ત્યાગ થયે સમજવાને નથી. મનુષ્યને ખરે સંસાર તેના હૃદયમાં રહેલી વાસનારૂપે રહેલા છે. ઉપરની બધી ચીજો તે સંસારમાંથી ઉદ્દભવે છે. સંસારનું ઉપાદાન મનુષ્યના હૃદયમાં છે. તે વસ્તીમાં હોય કે જંગલમાં હોય પણ ત્યાં તેને સંસાર ભેગો જ હોય છે. સંસાર ઉપજાવનાર વાસનાને હૃદયમાંથી ત્યાગ થવા પહેલાં સંસારને ત્યાગ કર્યાનું કહેવામાં આવે છે, તે વાત અમારા ગળે ઉતરતી નથી. મનુષ્ય સ્થલ પદાર્થોને ત્યાગ કરી તેનાથી ભાગી છૂટે, પણ તેના હદયથી તે કયાં નાશી છૂટે તેમ છે ? ત્યાર પછી તે ભૂલ કે સૂક્ષ્મ પ્રકારને હાય, પણ તે વૈરાગ્ય નથી. જ્યાં સુધી મનુષ્યનું વાસનામય અંતઃકરણ છે ત્યાં સુધી તેને સંસાર વળગેલો જ છે. કેમકે સંસારની સાચી રંગભૂમિ તે અંતરના પ્રદેશ ઉપર છે. બહાર તે ફક્ત તે અંતરના ભાવનું સ્થૂલ પ્રકટીકરણ અથવા બહિર્ભાવ છે. અલબત્ત, તે સંસાર ઘણે ઊંચી કેટિને હૈઈ શકે, પરંતુ તેમ હોવું તે વૈરાગ્ય નથી, પણ સંસારની ભાવનાને એક અતિ ઈચ્છવાયેગ્ય વિકાસ છે. વિરાગ્ય એ કઈ પ્રકારનો ત્યાગવિશેષ ન
એક દ્રષ્ટિવિશેષ-સમજવિશેષ છે. આપણને એ દષ્ટિ ઉપલબ્ધ થાય તે સંસાર આપણને જે આનંદની સામગ્રી આપી શકે છે તેમાં ગુંચવાઈ મરતાં બચી શકીએ. રાગમાં બંધાઈને એક ઠેકાણે બેસી ન રહેવું ઉન્નતિ અને વિકાસના માર્ગમાં કુદરતના મહાનિયમ અનુસાર આગળ ને આગળ ન વધતાં એક જ પદાર્થમાં બાહવશ થઈ હૃદય અપી ન દેવું, એ વૈરાગ્ય છે. આ વૈરાગ્યની દૃષ્ટિ અથવા ભાવનાના બળની ખામીને લીધે આપણે આત્માની કેમિક અભિવ્યકિતના પથમાં આગળ વધતાં અટકી પડીએ છીએ. કેમકે આગળના પ્રદેશ કરતાં હાલના પ્રદેશમાં આપણને વધારે રસમયતા ભાસે છે. વિશ્વમાં પ્રત્યેક સ્થળે રસ છે, અમૃત છે, ઝેર નથી. ઝેર જે હોય તે મનુષ્યને વિપરીત મનમાં છે. રસમાં રાગ હવે એ પ્રકૃતિના નિયમથી કઈ રીતે ઊલટું નથી. અથવા કુદરતના કમથી વિરોધી નથી. એથી ઊલટું ખરી વાત તે એ છે કે આત્માની ઉન્નતિના પથમાં પ્રત્યેક પદે આનંદ અને રસની જ ભરપૂરતા છે, અને તે કારણથી જ આત્મા વિના શ્રમે રસ અને આનંદને અનુભવ કરતાં કરતાં, પરમપદની સ્થિતિએ પહોંચી શકે છે. એ માર્ગ ઘણુ લોકો માને છે તે સૂકે, કઠિન અને રસહીન નથી, પણ નિષ્પ, કમળ અને રસમય છે. અત્યારે તે નથી ભાસી શકતો તેનું કારણ એ છે કે, આપણને સાચે વિરાગ્ય નથી. અને સાચે વિરાગ્ય શું કહેવાય તે આપણે છેક ભૂલી ગયા છીએ. એ આપણું મોટામાં મોટી કમનસીબી છે.
વિરાગ્ય
Page #425
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરૂદેદ્ય કવિવર્ય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાલિદ સ્મૃતિગ્રંથ
આપણે જોયુ કે રસમાં રાગ હોવ તે સ્વાભાવિક છે, પરંતુ તેના તે પ્રકારના રસમાં હંમેશને માટે રાગી બની બંધાઈ રહેવું તે મૂર્ખાઈ છે. કેમકે જે રસમાં અત્યારે આપણું બંધન છે તે રસ કરતાં ઘણા ઉચ્ચ પ્રકારના રસ કુદરતે આપણા માટે આપણા વિકાસના માર્ગમાં આગળ નિયોજી રાખ્યા છે. કુદરત આપણને કહે છે કે “તમારે આગળ ને આગળ પ્રયાણ કરવું પડશે. તમે એક જ સ્થાને એક જ પદાર્થમાં રાગી બની બંધાઈ રહે તે મને પસંદ નથી. તમે આગળ ચાલો, તમને આથી પણ ઘણે સારો રસ ત્યાં મેળવી આપવાનું હું માથે લઉં છું. એક જ સ્થળે બંધાઈને પડયા રહેવું તે તમારા આમાના સ્વાભાવિક બંધારણથી ઊલટું છે. તેમ જ મારા નિયમથી પણ વિરોધી છે. માટે હાલ પ્રાપ્ત થયેલા રસમાં મેહ પામી ગલિયા બળદ પેઠે પડયા ન રહે. કદાચ હઠથી તેમ કરશે તે મારે તમારા હૃદય ઉપર આઘાત પહોંચાડીને તમારે મેહ છોડાવવો પડશે અને એમ થશે ત્યારે તમને બહુ માઠું લાગશે.” નિસર્ગને મહાનયમ એ જ ભાવના આપણા અંતરમાં ગુંજાવી રહ્યો છે. આપણે તેને ધ્યાન આપી સાંભળીએ તે આપણી ઉન્નતિને માર્ગ સરળ થાય. એટલું જ નહિ પણ તે આઘાત વિનાને, આનંદપૂર્ણ અને રસમય બચે રહે.
કુદરતને આ આદેશ તે વૈરાગ્યની જ મહાષણ છે. એક ઠેકાણે મોહાંધ થઈ પડ્યા રહેવું અને આગળ કૂચ કરવાની નારાજી બતાવવી એ રાગદશા છે. કુદરતને આદેશ અને નિયમ સમજીને તેમજ આપણા આત્માના સ્વાભાવિક વેગ અને ધર્મ તેમ જ આત્માના અંતિમ નિર્માણની સ્થિતિને વિવેક કરીને આપણે ઉન્નતિના મહાપ્રવાહના વેગને આધીન બનીએ, તેનું નામ વૈરાગ્ય છે.
“રસ અથવા રસ પ્રત્યેના “રાગમાં વસ્તુતઃ કશી જ બૂરાઈ નથી. જે બૂરાઈ છે તે ત્યાં ચૂંટી રહેવામાં, તેને અતિ ભેગ કરવામાં છે. “રસ” અને “રાગ’ વિશ્વના મેરેમમાં ઓતપ્રેત છે, અને તે સર્વ આત્માના વિવેકપુર:સરના આનંદ અને ઉપગ અથે જ નિર્માયેલ છે. પ્રાણીમાત્ર આ રસને ચૂસીને જ જીવે છે અને તેમ થવું તે કુદરતના નિયમને અનુસરતું છે. આપણાં બધાં જ આવશ્યક કર્મોમાં રસ અને આનંદ છે. રસ શેમાં નથી ? બધી ફરજોમાં રસ છે. આહારગ્રહણમાં રસ છે, કારણ કે આપણા જીવન અને જીવનના ઉદ્દેશ સ્વરૂપ આત્મોન્નતિ માટે આહાર જરૂર છે. વસ્ત્રોના પરિધાનમાં રસ અને આનંદ છે, કેમકે તે પણ જીવન અને જીવનવડે સાધવા ગ્ય ઉન્નતિ માટે જરૂરના છે. તે જ પ્રમાણે નિદ્રા, પ્રજોત્પત્તિ, વ્યાયામ, જ્ઞાને પાર્જન આદિ સર્વ ક્રિયાઓમાં રસ અને આનંદ છે, કેમકે તે સર્વ જીવન અને ઉન્નતિ અર્થે અનિવાર્ય ઉપયોગી છે. તે કાર્યોના સ્વાભાવિક કર્મમાંથી નિષ્પન્ન થતો આનંદ ભગવો તેમાં કશી જ બૂરાઈ નથી. પરંતુ બૂરાઈ ત્યાં છે કે, જ્યાં તે આનંદને વિવેકની હદ છોડીને, કુદરતની ઈશ્કેિલી હદથી બહાર જઈ અતિ માત્રામાં ભેળવવાનું, તેમજ તેના તે ભેગને આસક્તિપૂર્વક વળગી રહેવાનું બને.
આપણા મહેલા ઘણા જણાએ શાસે વાંચીને તેમાંથી એ અર્થ તારવ્યું છે કે, દરેક પ્રકારના સ્કૂલ, સૂક્ષ્મ વિષયે અને તેમાંથી ઉત્પન્ન થતે આનંદ, સર્વકાળ, સર્વદેશ અને સર્વ અવસ્થામાં એક સરખી રીતે અનિષ્ટ અને આત્માને અધોગતિમાં દોરી જનાર છે. તત્ત્વદૃષ્ટિએ ખરી વાત એ છે કે, આત્માના વિકાસકમની જે વિષને ભેગપણ સ્વાભાવિક હોય છે તે અવસ્થામાં તે વિષયને ભેગપગ નિંદાપાત્ર નથી, એટલું જ નહીં પણ તે દ્વારા જ તેમના કમિક વિકાસને સંકેત નિર્માયે હોય છે. પશુસૃષ્ટિમાં દશ્યમાન થતાં તેમના વિવિધ પ્રકારના ઈન્દ્રિયજન્ય ભેગેપભામાં તેમના આત્મવિકાસને સંકેત કયાં રહે છે એનું વિવેચન કરતાં એક જુદો જ લેખ થઈ પડે તેમ છે. તેથી વિષયાંતર નહીં કરતાં સિદ્ધાંતરૂપે એટલું જ કહેવા દે કે પશુઓ તેમના ઈન્દ્રિયજન્ય સુખ અને દુઃખના અનુભવો અને સંસ્કારો વડે જ મનુષ્યપદને અધિકાર ધીરે ધીરે મેળવી શકે છે.
આત્મા મનુષ્યત્વની ભૂમિકામાં આવ્યા પછી તેનામાં પશુતા અને પશુઓને સુલભ ઈન્દ્રિયોગોની લાલસા કમી થવી જોઈએ, એવો કુદરતને સંકેત કે નિયમ છે. તેમ છતાં અત્યારે ભાસ્યમાન થતા “મનુષ્ય એ એ પણ ટકા પશુ છે. તેનામાં હજી પશુત્વકાળના સંસ્કાર, ભોગાનુભવ અને વિકારનું તારતમ્ય ઘણું વધારે છે. પશુત્વની ભૂમિકાને વળોટીને ઘણો પંથ કાપ્યો ન હોય એવી કોટિના જ મનુષ્યો આ કાળે બધા આ દેશ-કાળમાં દષ્ટિગોચર થાય [૧૧૬]
તવદર્શન
Page #426
--------------------------------------------------------------------------
________________
{ પત્ર ગુરુદેવ વિવય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મ તાકિદ સ્મૃતિગ્રંથ
છે. અમે, તમે અને સર્વ સામાન્ય લકે હજી મોટા ભાગે એ પશુત્વની જ ભૂમિકાને ભાવી રહ્યા છીએ; એમ આપણા અંતઃકરણના હાલના બંધારણ ઉપરથી સમજી શકાય છે. આ અવસ્થામાં હજુ પણ આપણામાં પશત્વને સ્વાભાવિક એવા વિચારે અને ભેગ-લાલસાનું પ્રાધાન્ય છે, તે બતાવે છે કે આપણે માનવના દરજજાથી નીચે ઊતરી ગયા છીએ. તેમ છતાં પણ આપણે કાંઈ સોએ સો ટકા પણ નથી. એટલે અંશે આપણે મનુષ્ય છીએ તેટલે અંશે આપણને પશુત્વની દશા ભેળવવામાં શરમ જેવું લાગવું જોઈએ. અને જેટલે અંશે આપણને વધારે શરમ ભરેલું લાગે તેટલે અંશે આપણે વધારે મનુષ્યત્વને પામેલા છીએ. જે ભોગપભોગોમાં પ્રવેશતા તમને તમારો આત્મા ડંખતો હોય તે ભોગપભોગને તમને હવે અધિકાર નથી. એ ભૂમિકાને તમે ઘણા વખતથી વિતાવીને આગળ વધ્યા છે એમ માનવું ઉપયુક્ત છે. જ્યાં જે કિયા પ્રાકૃતિક છે ત્યાં શરમ જેવું કે છુપાવવાના પ્રયત્ન જેવું હોતું નથી. આપણા દૂધના વાસણમાંથી બિલાડી ચેરીથી દૂધ પી જાય તે વસ્તુતઃ ચોરી નથી. કેમકે તેમ કરવામાં બિલાડી શરમાતી નથી. વસ્તુતઃ તે ચોરી હતી તે આપણે ફેજદારી કાયદો જરૂર બિલાડીને ગુનેગાર ઠરાવી ચોરી માટે નકકી કરેલી સજા તેને કરત. પણ જ્યારે કાયદાએ જોયું કે ચેિરીમાં બિલાડી શરમાતી નથી તેથી તે “ચેરી” એ આપણી દષ્ટિએ ચોરી હોવા છતાં બિલાડી માટે તે ચોરી નથી. એવી ચેરીનું કાર્ય બિલાડીના જીવનનિર્વાહ માટે બિલાડીને જરૂરનું છે.
મનુષ્યના શરીરસંરક્ષણ, જીવનનિર્વાહ, બુદ્ધિવિકાસ, હૃદયવિસ્તાર અને સ્વરૂપપ્રાપ્તિ માટે જે બાહ્યાંતર ક્રિયાઓ કુદરતે આવશ્યક ગણ છે તેમાં આપણને સ્વભાવથી જ શરમ જેવું કશું ભાસતું નથી. અને તેથી તેવી પ્રવૃત્તિનું સેવન એ આપણી સર્વદેશીય ઉન્નતિ માટે ધર્મ છે. એવી પ્રવૃત્તિમાં આહારગ્રહણ, શરીરશુદ્ધિ, સંતાનોત્પાદન આદિ જે જે વ્યવહારિક ઘટનાઓને સમાવેશ થતો હોય તેના વિવેકપુર સર નિયમાનુસાર સેવનમાં કશે જ અધર્મ નથી. એટલું જ નડિ પણ તે માગે થઈને જ આપણી ઉન્નતિને વિજયરથ ચાલવા નિર્માયેલ છે, તેમાં શરમાવા જેવું કે છુપાવવાનું મન થાય એવું કાંઈ જ નથી. એને સમજણ વિના ત્યાગ કરે એ વિરાગ નથી, પણ ઉન્નતિના આવશ્યક સાધનેને હેતુપૂર્વક સાધેલ વિનાશ છે.
વિરાગ માત્ર એ પદાર્થમાં જ છે અને ઉપજાવો ઘટે છે કે જે પદાર્થો આપણું વર્તમાન વિકાસની ભૂમિકાએ આપણને શોભતા નથી. મનુષ્યને શું નથી શોભતું એ તેનું હૃદય તેને પ્રત્યેક ક્ષણે કહ્યા જ કરતું હોય છે. તે હૃદય તેને નિરંતર ડંખ મારી યાદ આપ્યા કરે છે કે “હવે અમુક પ્રવૃતિ તારા માટે ભાભરી નથી, તે માટે હવે તારે શરમાવું જોઈએ. તું દુનિયામાં ઊંચું મેં રાખી બેલી શકે તેવું નથી. વ્યભિચારી, વિશ્વાસઘાતી અથવા દુરાચારી મનુષ્યનાં મુખ સામું જુઓ અને તેની ચક્ષુઓમાં તેના આત્માને ઊંડે ડંખ કોતરાએલે તમને ભાસ્યમાન થશે. તેને પિતાના આત્મા ઉપર તિરસ્કાર આવે છે તેમ સૂચવનારી અવ્યકત છાપ તેના મુખ ઉપર છવાયેલી પ્રતીત થશે. એમ થવાનું કારણ શું? એ જ કે એવી પ્રવૃત્તિ તે મનુષ્યના વર્તમાન અધિકારને શેભાભરી નથી. તે પ્રવૃત્તિ તેના જીવનના કેઈ ઘણા પાછળના – પશુત્વના જીવનકાળને બંધબેસતી હોઈ શકે, પણ હવે તેણે તેનાથી વિરમવું જોઈએ. આવી પ્રવૃત્તિથી વિમુખ થવું એ વરાગ્યની મુખ્ય સાધના છે, અને વિરાગ્યની ભાવનાનું પરમ સાફલ્ય તેમાં છે.
આત્માને તેના પાછલા જીવનમાં ભેગવેલા ભેગે પગ ફરી ફરીને ભેગવવાનું ઘણું ખેંચાણ થાય છે. પૂર્વકાળમાં ભેગે પગજન્ય આનંદ અને સુખના જ સંસ્કારે આત્માના માનસ–બંધારણ ઉપર પડેલા હોય છે તે સ્મૃતિવડે, અનુકૂળ પ્રસંગ અને દેશકાળની ઉપલબ્ધિ થતાં જાગૃત થાય છે અને તે જ સુખાનુભવ ફરીથી ઉપજાવવા ચેષ્ટાવાન બને છે. આમ થાય ત્યાં સુધી મનુષ્ય અને પગમાં તફાવત નથી. પશુને તેમ થાય છે તેમાં તે દ્વારા તેના વિકાસને સંકેત હોય છે અને કુદરત તેને માટે તેમ થવું જરૂરનું ગણે છે ત્યારે જ તેવી વાસના તેનામાં ઉદ્દભવે છે. પરંતુ મનુષ્યમાં તેમ નથી. તેના સ્વતંત્ર કાર્યને પ્રદેશ પશ કરતાં ઘણે વિસ્તારવાળે હોય છે. પશુ માટે તેના જીવનને વિકાસ કરવાનું કામ કુદરતે પૂરેપુરું પિતાની જ પાસે રાખ્યું હોય છે. પશુને પિતાના જીવનવિકાસમાં કશે બુદ્ધિપૂર્વક પ્રયત્ન કરવાનું હોતું નથી. પરંતુ તે જ પશુને આત્મા જ્યારે વિકાસ પામતાં પામતાં મનુષ્ય બની, બુદ્ધિ અને વિવેકનું શસ્ત્ર ધારણ કરવાની હદે આવે છે ત્યારે કુદરત તેવા આત્માના વિકાસનું કાર્ય તે બુદ્ધિ અને વિવેકના તારતમ્યાનુસાર તેને સેપે છે. કુદરતે અત્યાર સુધી
વિરાવ્ય
[૧૧૭]
Page #427
--------------------------------------------------------------------------
________________
}પૂજ્ય ગુરૂદેવ કવિય પં. નાનસજી મહારાજ જન્માતાહિદ સ્મૃતિગ્રંથ.
જે નિયમે તેને કમવિકાસ સાથે હતો તે નિયમ બુદ્ધિપૂર્વક સમજીને તેના વિશેષ વિકાસ અર્થે જતા તે શીખે છે અને તે પ્રકારે તે ધારે તે કુદરતે તેને માટે ઈચ્છલ વિકાસ તે યથાયોગ્ય સાધી શકે છે.
પરંતુ કુદરતે, મનુષ્યને જે હેતુની સિદ્ધિ અર્થે બુદ્ધિ અને કાર્યશક્તિ સ્વતંત્રપણે આપેલાં છે તે હેતુને સફળ કરવાને પુરુષાર્થ ન કરતાં અકતજ્ઞ અને સ્વેચ્છાચારી મનુષ્ય, પિતાના મનુષ્યત્વને પ્રાપ્ત થયેલ અધિકાર ભોગવવાને બદલે પશુ બનવાનું પસંદ કરે છે. તે જાણુ હોય છે કે, તે વાત તેને શોભતી નથી છતાં પશુત્વકાળમાં અનુભૂત સુખના સંરકારની અવ્યક્ત મૃતિથી તે અનિષ્ટ પ્રવાહમાં ખેંચાઈ જાય છે અને તેમાં સૌથી ખેદકારક ઘટના એ છે કે, તેવા ભેગને ઉત્કટપણે ભેગવવા માટે તે પિતાની બુદ્ધિની મદદ લે છે. બુદ્ધિશકિત મનુષ્યની ઉન્નતિ માટે કુદરતે જ છે, પરંતુ તે જ સાધન દ્વારા મનુષ્ય પિતાને બને તેટલો વધારે પશુ બનાવવા પ્રયત્નપૂર્વક તે ઈશ્વરી શક્તિને અધમ ઉપગ કરે છે. પિતાના ભેગવિલાસની તૃપ્તિ માટે આજે મનુષ્ય પોતાની બુદ્ધિને કે છૂટથી ઉપગ કરે છે એ કેઈથી ભાગ્યે જ અજાણ્યું હશે. મનુષ્ય દ્રવ્યવાન બનવાને માટે અને દ્રવ્યના સાધન વડે પિતાની વિવિધ પ્રકારની ભેગવૃત્તિ સંતોષવાને માટે કેટલી જાતના છળ-કપટ, પ્રતારણા, વિશ્વાસઘાત, દેશદ્રોહ અને નિંદ્ય કાર્ય કરે છે? પશુઓ તેમ નથી કરતા, કેમકે તેમનામાં બુદ્ધિ નથી. મનુષ્ય તેમ કરી શકે છે. કેમકે કુદરતે તેમને બુદ્ધિ અપી છે. શું બુદ્ધિશક્તિની બક્ષિસ આ હેતુ માટે થઈ હશે? બુદ્ધિની સહાયથી મનુષ્યોએ દેવ અથવા પરમાત્મા બનવું જોઈએ એ કુદરતને સંકેત છે. પરંતુ હકીક્તમાં વર્તમાનકાળે મનુષ્ય તે જ બુદ્ધિની મદદથી પશુત્વની ગંદી ખાઈમાં પડે છે. આજે મનુષ્યની પ્રબળ ભેગવાસનાએ બુદિધના સાધનને પિતાના જ સંહારના ભયંકર શસમાં પરિણમાવી નાખ્યું છે. આમ થતું અટકાવવું
એ વરાગ્યની ભાવનાનું પરમ સાધ્ય છે. ભૂતકાળમાં ભેગવાયેલા ઈન્દ્રિયજન્ય સુખની સ્મૃતિ મનુષ્યને પુનઃ પુનઃ તે સંસ્કારો અનુભવવા ખેંચી જાય છે. તેમાં ન ખેંચાવા માટે મનુષ્ય પોતાના વિવેકનાં શસ્ત્રને ઉપયોગ કરતાં શીખવું જોઈએ. અર્થાત્ તેવા ખેંચાણુ સામે તેણે પિતાના આત્મબળના પ્રતિ-ખેંચાણને ઉપગ કરતાં શીખવું જોઈએ. પદાર્થજન્ય સુખમાં આપણને જે મુગ્ધભાવ બંધાઈ ગયે છે તેને વિવેકના દિવ્ય અગ્નિ વડે ગાળી નાખવું જોઈએ. જ્યાં સુધી એ મુગ્ધ પ્રીતિ અને વાસનાઓનું પ્રાધાન્ય આપણા અંતરમાં વર્તતું હોય છે ત્યાં સુધી આપણા સ્વરૂપના ઉચ્ચતર પ્રદેશને ઉજજવળ પ્રકાશ આપણા બુદ્ધિપ્રદેશ ઉપર આવી શકતો નથી
અત્યારે આપણે પદાર્થોમાં બંધાઈ ગયા છીએ. વસ્તુતઃ જે પદાર્થોને આપણી ઉન્નતિના સાધનરૂપે કુદરતે નિર્મલા હતા તે પદાર્થોમાં જ આપણે ગૂંચવાઈ તેમાં કેદી બની ગયા છીએ. એ બંધનમાંથી છૂટવાને માત્ર એક જ માર્ગ છે અને તે એ છે કે, તે બંધનના સ્વરૂપને સમજીને તેમાં બંધાવાની સાફ ના પાડવી જોઈએ. આપણે શેમાં બંધાવું અને શેમાં ન બંધાવું એ આપણી મરજીની વાત છે. આપણા ઉચ્ચતર સ્વરૂપની પ્રાપ્તિમાં જે ઘટનાઓ બાધા કરતી હોય તેને આપણા જીવનમાં ધારણ કરવી કે ન કરવી એના આપણે પિતે જ મુખત્યાર છીએ. આપણે મનોમય રીતે જ ઠરાવ કરી દેવું જોઈએ કે “હું મારા સચોગ અને પરિપાશ્વિક ઘટનાઓથી તદ્દન સ્વતંત્ર છું. અર્થાત્ તેમાં રાગભાવથી બંધાવું કે ન બંધાવું એ મારી સ્વતંત્ર ઈચ્છાની વાત છે. આટલું આત્મસ્વાતંત્ર્ય મેળવ્યા પછી મનુષ્ય પોતાની વાસ્તવિક શક્તિઓના ભાનમાં આવવાની શરૂઆત કરે છે. “હું સ્વતંત્ર છું’ એવા મનેય જાહેરનામા ઉપર તેણે મનમય રીતે સહી કરવી જોઈએ. અને તે જાહેરનામું તેણે પિતાની આંતરસૃષ્ટિના સઘળા વિભાગોમાં, સર્વ ફેલાવી દેવું જોઈએ. તેણે પિતાના સર્વ પ્રકારના વિકાર, વાસનાઓ, ઈચ્છાઓ, આવેગે, ભેગલિપ્સાઓને સ્પષ્ટ સંભળાવી દેવું જોઈએ કે “તમે મારે આધીન છે, આજથી હું તમારે આધીન નથી. આવી રીતે મનુષ્ય જ્યારે તેના વિકારનો સ્વામી થાય ત્યારે જ તે સાચે સાધક બની શકે છે અને વિકાર ઉપર સ્વામિત્વ ત્યારે જ સ્થપાય છે કે, જ્યારે તે પ્રત્યેને મુગ્ધભાવ વિવેકનાં બળથી નષ્ટ થાય.
વિવેકના શસ્ત્રથી રાગના બંધનનું બળ તેડી નાખવું તે પ્રવૃત્તિ વિશેષનું નામ વૈરાગ્ય છે અને તે મોક્ષપદનું પ્રથમ પાન છે. [૧૧૮].
તત્ત્વદર્શન
Page #428
--------------------------------------------------------------------------
________________
{ }પૂજ્ય ગુરુદેવ કવિલય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મ તાલિંદ સ્મૃતિગ્રંથ
મૃત્યુ
લેખક : છે, હ. “સુશીલ સમસ્ત વિશ્વ “મૃત્યુની બ્રાંતિને વશ બનેલું છે. જે વસ્તુ જ નથી તે વરતુથી જગત નકામું ભડક્યા કરે છે. “મૃત્યુ” નામની કહેવાતી અવસ્થાને જે જે વાકથી સંબોધવામાં આવે છે, તેમાં જ એ બ્રાન્તિને આપણને પરિચય મળે છે. દુનિયા જેને ડાહ્યા અને સમજુ મનુષ્ય ધારે છે એવા મનુષ્ય પણ “મૃત્યુ” નામથી ઓળખાતા બનાવને વિવિધ જાતના નામ આપે છે, અને જુદા જુદા પ્રકારે વાકયરચના ઘટાવીને એ બનાવમાં નવ નો અર્થ આપી આસપાસના સમુદાયમાં ભય, અજ્ઞાન અને કલેશનું વાતાવરણ ફેલાવે છે. કેઈ માણસ અકાળે મરી જાય એ વ્યતિકરનું આવા ડાહ્યાજને લહેકાવી લહેકાવીને વર્ણન કરે છે. તેઓ કહે છે કે “કાળ એ બિચારાને કેળિયે કરી ગયે.” “એ બિચારાને ક્રૂર યમરાજાએ તેના જીવનના વસંતકાળમાં ઝડપી લીધે. ‘તેની સમસ્ત પ્રવૃત્તિને એકાએક અંત આવી ગયો.” “તેના જીવનકાર્યની પૂર્ણાહુતિ થઈ ગઈ. આવા આવા વર્ણને ઉપરથી કઈ અજાણ્યા માણસને તે એ જ ખ્યાલ આવે કે એ મરનાર આત્માને જાણે કે અસ્તિત્વમાંથી સમૂળગો લેપ થયે, શૂન્યતામાં તે પરિણમી ગયું અને વિવિધ વાક્ય વડે તે આત્મા સંબેધાતે હવેથી બંધ પડી ગયે.
આપણા શાસ્ત્રો કહે છે કે જીવન એક સળગ, અલિત. અવિચ્છિન્ન વ્યાપાર છે. માત્ર જીવનપ્રવૃત્તિને પ્રદેશ જ બદલાય છે. જો કે નિશ્ચયદષ્ટિ અથવા નિરપેક્ષ પરમાત્મ દૃષ્ટિબિંદુ stand point of the Absolute થી જોતા સ્થળ કાળ કે કાર્યકારણ Time, space and causation કહ્યું છે જ નહિ, છતાં આપણે સામાન્ય અનુભવમાં આવતા વ્યવહારના દષ્ટિબિંદુ Relative stand point થી (સાપેક્ષટષ્ટિથી) જોતાં પણ “મૃત્યુ એ માત્ર સ્થળ કે જીવન પ્રવૃત્તિનું અંતર (ફેરફાર) જ છે. પરંતુ મેહના પ્રાબલ્યથી આ નિશ્ચય આપણા અંતઃકરણમાં નભી શકતા નથી.
“મૃત્યુની બ્રાતિ એટલી હદે આપણામાં વ્યાપી ગયેલી છે કે એ નામ સાંભળીને આપણે કંપી ઉઠીએ છીએ, શાસ્ત્રોમાં પગલે પગલે પુનર્જન્મ અને સ્વર્ગાદિ લેકેનું વર્ણન કરેલું છે અને જીવન જુદા જુદા રૂપે કાયમ જ રહે છે. એમ ભાર મૂકીને પ્રતિબધ્યું છે, છતાં લેકેને તેની પ્રતીતિ મુદ્દલ આવતી નથી. આ લેકમાં જે આત્માનું આચરણ ઉત્તમ પ્રકારનું હેય, તે નિયમવડે જ પરલેકમાં ઉત્તમ ગતિ મેળવે એમ તેઓ મોઢેથી કબુલ કરે છે, છતાં તેમની રીતભાતમાં એ મોઢાની કબુલાતને મૂલ પરિચય મળતો નથી. ઉત્તમ ગતિને તેમને કેઈસ સંબંધી પ્રાપ્ત થયેલ છે, એ નિશ્ચયથી તેમને જે આનંદ અને સુખ અનુભવાવું જોઈએ તેની લેશ પણ નિશાની તેમના મુખ ઉપર જોવામાં આવતી નથી. ચેથા ગુણસ્થાનકે બિરાજવા દાવે રાખનાર અને શાસ્ત્રમાં પ્રતિબોધેલી સિદ્ધાંત વાણીમાં પાકે ભરોસે હોવાનું જાહેરનામું ફેરવનાર લોકમંડળમાંથી કેટલા થડા મનુષ્ય મૃત્યુની ભ્રાંતિથી રહિત છે, એ પ્રત્યેક વાચક પિતાના અંતઃકરણને પૂછશે તે ત્યાંથી ઉત્તર મળશે. સમ્યકત્વ અથવા શાસનિશ્ચય હૃદયમાં જામેલ હોય અને જે વર્તન થવું જોઈએ તેનાથી વિપરીત વર્તન થતું જોઈ અમને એમ જ માનવું પડે છે કે આ કાળે સમકિતી મહાજનોની સંખ્યા ધારવામાં આવે છે તેનાથી હજાર ગણું ન્યૂન છે. શ્રાવકકુળમાં અવતાર પામવાથી કદાચ ઘણાખરા “જન્મ સમકિતી હશે પણ “ગુણુ સમકિતી” આંગળીને ટેરવે ગણી શકાય તેટલા પણ હશે કે નહિ તે શંકા જેવું છે.
અત્યારે કેઈ અન્ય દેશને માણસ આવીને આપણા બધા ધર્મશાસના ગ્રંથની અકેકી નકલ પિતાની સાથે લઈ જાય અને ત્યાં પિતાની સૃષ્ટિમાં તે છપાવીને તેને ફેલાવે કરે છે તે વાંચનારે વર્ગ એ પુસ્તક ઉપરથી એવું જ અનુમાન કરે છે, જે ભૂમિ ઉપર આવા ઉત્તમ ગ્રંથે અમર્યાદપણે વિસ્તાર પામ્યા છે, અને જ્યાં આવું દિવ્યજ્ઞાન સમુદ્રના પ્રવાહની પેઠે ચોતરફ વ્યાપી ગયું છે, ત્યાં “મૃત્યુને ભય તે કયાંથી જ રહેવા પામે? એવા દેશમાં પ્રત્યેક અંતઃકરણ પરમ સમાધાનવાળી સ્થિતપ્રજ્ઞ દશામાં બિરાજતું હોવું જોઈએ અને મૃત્યુના નામે કશો જ ભય, કલેશ, હાયવોય કે રેવું કૂટવું એ તે સવાલ જ શેને હોય ! જે દેશમાં આવા સેંકડો ગ્રંથ ગામ, નગર કે ગામડામાં ખૂણેખચકે પણ ફરી વળ્યા હોય અને સર્વ વ્યાપક પ્રભુની પેઠે એના વિના કેઈ ઠામ પણ ખાલી ન હોય ત્યાં “મૃત્યુને ભય તો બાજુ વૈરાગ્ય અને મૃત્યુ
[૧૧૮]
Page #429
--------------------------------------------------------------------------
________________
:
-
}પૂજ્ય ગુરુદેવ કવિય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાલિદ સ્મૃતિગ્રંથ
ઉપર રહ્યો, પણ ઊલટે “મૃત્યુ મહોત્સવ' ઠેરઠેર ઉજવાતે હોવો જોઈએ, અને જીવન અને મૃત્યુ એવા શબ્દો પણ અર્થહીન હોવા જોઈએ.
આપણા ધર્મશાસ્ત્રના પ્રથને લઈને આપણી તે લેકમાં જે કિંમત અંકાય તેના ઉપર આપણને હાસ્ય છૂટયા વિના રહે જ નહિ. તે ભેળા પરદેશવાસીઓને કયાંથી ખબર હોય કે અમે લોકે બતાવવાના અને ચાવવાના દાંત જુદા જુદા વેંઢારીએ છીએ ! એ સાદા સીધા અને પ્રામાણિક આત્માઓને ક્યાંથી ભાન હોય કે એ ગ્રંથના સિદ્ધાંતે પ્રત્યેને અમારે આદર એ માત્ર દેખાવને, અને બહ તે ધર્મસ્થાન કે ઉપાશ્રયને ચાર ખૂણામાં જ મર્યાદા પામેલે રહે છે! એમને બિચારાને કણ ખબર આપે કે એ શાસ્ત્ર તરફની અમારી શ્રદ્ધાને દાવો તદ્દન પોકળ, ઢેગી અને કૃત્રિમ છે ! અને “મૃત્યુ મહોત્સવને બદલે અમારા કેઈ સગા, નેહી કે મિત્રના મૃત્યુના પ્રસંગે અમે શક સૂચવનારા પિશાક પહેરીએ છીએ. અને જાણે એ આત્મા નિરંતરના માટે અસ્તિત્વમાંથી ભૂંસાઈ ગયે હોય તેમ સમજી તેના માટે ખેદ અનુભવીએ છીએ! શ્રધ્ધા અને શ્રધ્ધાજન્ય કર્તવ્ય વચ્ચે અમારામાં કરેડા ગાઉનું અંતર છે. “મૃત્ય છે જ નહિ છતાં તેને ત્રાસ અમારા હૃદયમાંથી ક્ષણ પણ ખસતે નથી, અને એ બનાવનું નામ સાંભળતાં અમે ધ્રુજી ઊઠીએ છીએ.
મૃત્યુ એ માત્ર અજ્ઞાનજન્ય બ્રાન્તિ હોવાનું જેમને ભાન થયું છે, તેમને મન એ મૃત્યુને કશે ભયકારક અર્થ હેતું નથી. માત્ર સ્થાનાંતર અને પ્રવૃત્તિના પ્રદેશનું પરિવર્તન એ સિવાય તેમને મન કશો જ ફેરફાર એ બનાવથી જણાતો નથી. કદાચ તેમને ક્ષણિક વિયેગજન્ય વિરહને ખેદ થાય, અને મૈત્રી અથવા સંબંધનો પ્રત્યક્ષ અભાવ થોડા કાળને માટે લાગે, છતાં તેમના અંતઃકરણમાં દઢપણે એટલું તે રહ્યા જ કરે છે કે પિતાનો તે મિત્ર અથવા સંબંધી આ વિશ્વમાંથી ગુમ થયે નથી, પરંતુ જીવનની કઈ બીજી અવસ્થામાં પ્રવેશેલ છે. તેમના અંતઃકરણમાં આ નિશ્ચય બુદ્ધિજન્ય જ નહિ, પરંતુ હૃદયજન્ય હોય છે. અર્થાત્ માત્ર બુદ્ધિ વડે માનવા પૂરતું જ નહીં, પણ “વસ્તુતઃ એમ જ છે.” એવા પ્રકારને દઢ અને સ્થિર નિશ્ચય હોય છે. આથી તેમના અંતઃકરણમાં અજ્ઞાનજન્ય કષ્ટ મુદ્દલ અનુભવાતું નથી. પરંતુ એમ થવામાં કુદરતને સુંદર સંકેત છે એમ માની શાંતિ અને સંતોષ અનુભવે છે. આપણે જેને “મૃત્યુ
એ છીએ તે ન હોત તે આ વિશ્વની પ્રગતિ અટકી પડત અને આમાં પોતાની મહત્ત્વાકાંક્ષા કઈ રીતે સિદ્ધ કરી શકત જ નહીં, એ ડાહ્યા પુરુષોને નિશ્ચય હોવાથી તેઓ એ વ્યતિકરમાં કાંઈ અઘટિત અથવા “એમ ન હોત તો સારું” એવું કશું જ જોતા નથી. “મૃત્યુ” એ માત્ર સળંગ જીવનમાં વિસામારૂપે અથવા એક ગ્રંથના નવા નવા પ્રકરણ રૂપે છે. મૃત્યુ એ જીવનની ત્રુટીઓ નથી, પણ બે પ્રકારના જીવન વચ્ચેનું સંધિસ્થાન છે.
વાસ્તવમાં “મૃત્યુ” એ ઉચ્ચતર જીવનની પૂર્વગામી અવસ્થા છે. પરંતુ આપણું તે સંબંધી અજ્ઞાન એ ભવ્યતર દિશામાં આપણને દષ્ટિપાત કરવા દેતું નથી. આ સંબંધમાં અમને એક વાત યાદ આવે છે. એક પ્રકારની ઈયળ થાય છે, તે અમુક કાળ સુધી ઈયળ Caterpillar નું જીવન ભેળવી તે જ ભવમાં પતંગ અથવા ભમરીનું જીવન ભગવે છે, પરંતુ એ ઈયળ અને પતંગના જીવનની વચમાં એ ઉભય જીવનની સંધિરૂપે થોડો વખત તેને નિષ્ટ પણે હલ્યા-ચલ્યા વિનાનું સ્થિર, બેભાન જીવન ગાળવું પડે છે. આ અવસ્થાને અંગ્રેજીમાં Chrysalis stage અથવા કેશસ્થ જીવન કહેવાય છે. આવી અવસ્થામાં આવતા પહેલાં તે ઈયળને મૂછ જેવી સ્થિતિ અનુભવાય છે, અને તેને એમ જણાય છે કે હવે હું જીવનભ્રષ્ટ થઈશ. એક ઈયળને આવી સ્થિતિ નજીક આવતી જણાઈ. જેને આપણે “મેતના ભણકારા કહીએ છીએ તેવું તેને જણાવા માંડયું. આથી તેણે પોતાના મિત્રો, સગાં, વહાલાં, સબંધીઓ વગેરેને ભેગા કર્યા અને પિતાની હવે સુરતમાં શી અવસ્થા થવાની છે તે સંબંધી એક ભાષણ આપ્યું. ભાષણની ભાષા આપણે કદાચ સમજી ન શકીએ, પરંતુ તેને અર્થ આ પ્રમાણે હોવા જોઈએ
ભાઈઓ! હવે મારે મારું જીવન ત્યજી દેવાને પ્રસંગ નજીક આવ્યું છે એ જાણીને જેમ મને દિલગીરી થાય છે તેમ તમને પણ ન્યૂનાધિક અંશે થશે જ. મારું જીવન કેટલી ઉજજવળ આશાઓથી ભરપૂર અને અનેકરંગી વિવિધ પ્રવૃત્તિઓથી પરિપૂર્ણ હતું તે મારે તમને કહેવાની જરૂર નથી. પરંતુ હવે તે સર્વને અંત ક્ષ થઈ ચૂક્યું છે. યુવાવસ્થાના મધ્યાહુન સમયમાં ભયાનક કાળ મારે ગ્રાસ કરી લે છે અને એ પ્રકારે કુદરત પિતાની
[૧૨]
તવદર્શન
Page #430
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરૂદેવ કવિ પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાદિ સ્મૃતિગ્રંથ
નિર્દયતાના પરિચય મારા દૃષ્ટાંતથી તમને આપશે. પણ વહાલાઓ ! હવે છેલ્લી સલામ છે. આખરના રામરામ છે. ક્ષણ પછી હવે હું નહી હાઉં. ”
આ પ્રમાણે ભાષણ ખતમ થયું. તેના મૃત્યુની પથારી આસપાસ ભેગા થયેલા કુટુમ્બીજનોના પોકાર ને હાયવાય વચ્ચે તેણે ઈયળનું જીવન ભોગવવુ બંધ કરી દીધુ અને નિઃસ્તબ્ધ થઈને ખાખાની માફક પડ્યું. સર્વની રડારોળ અને આંસુની ધારાઓ જોઈને એક વૃદ્ધ ઈયળે સર્વ કોઈને દિલાસા દેવા માટે નીચે પ્રમાણે ભાષણ કર્યું. ‘આપણા વહાલા ભાઇ આપણને ત્યજીને ચાલ્યા ગયા. નિરંતરને માટે આ ભોગભૂમિના ત્યાગ કરી ગયા, પરંતુ આપણા સર્વનું વહેલામેાડા એ નિર્માણ નક્કી થઈ ચૂકેલું છે. એ કૃતાંતની કરાળ સમશેર વડે આપણે સર્વ આજકાલ કપાઈ મરીશુ, એ વાત કોઈથી મિથ્યા કરી શકાય તેમ નથી. વગડાના ઘાસની પેઠે આપણે સર્વ કપાવા જ નિર્માયા છીએ. આપણે શ્રદ્ધાથી એવી આશા રાખીએ કે મુવા પછી આપણને ઉચ્ચતર સ્થિતિ પ્રાપ્ત થાય, પરંતુ કાને ખબર છે કે એ આશા માત્ર ખોટા દિલાસારૂપે જ ન હોય ! એ કહેવાતા ઉચ્ચતર જીવન સબંધે આપણને કોઈને કશું પુરાવાથી સિદ્ધ થયેલું જ્ઞાન નથી. આથી આપણા સના કપાળે જે સામાન્ય ભાવિ લખાયેલું છે, તેના ઉપર આંસુ સાર્યા વિના છૂટકો નથી, પરંતુ એ આંસુથી કાંઈ કાળને દયા આવે તેમ નથી. માટે ભાઈ એ ! ધીરજ રાખો અને જે સહન કર્યા વિના ચાલે તેમ નથી જ તેને સહી લેા.’ આમ ઘડીવાર વાતચીતા કરી દિલગીર થઈ બધી ઈયળા છૂટી પડી ગઈ.
આપણને આ વાતા માંહેની ઈયળાની મૂર્ખાઈ ઉપર હુસવુ આવ્યા વિના રહે તેમ નથી. કીટમાંથી ભ્રમરના ભવ્યતર જીવનમાં પ્રવેશવા પૂર્વેની ક્ષણવારની જે નિશ્ચેષ્ટ સ્થિતિ તેમને પ્રાપ્ત થાય છે તેને તેએ ‘મૃત્યુ’ ગણવાની બેવકૂફાઈ કરે છે અને એ ક્ષણિક નિદ્રા પછી જે વિવધરગી પતંગની આકાશગામી સ્થિતિ તેને મળવાની છે તે તરફ તેમનુ લક્ષ્ય હાતુ નથી તેથી તેઓ દિલગીર બની જાય છે. પરંતુ પ્રિય વાંચક બંધુ ! તમે એ ઈચળાની મૂર્ખાઈ ઉપર હસશે નહિ, કેમકે અમારી અને તમારી મૂર્ખાઈ કરતા એ ઈયળની મૂર્ખાઈ કાંઈ વિશેષ નથી. એ ઇંચળના જીવનક્રમમાં મનુષ્યની મૂર્ખાઈ નુ જ પ્રતિબિંબ છે. એ વાતમાં કાંઇ માલ નથી. માત્ર આપણે સમજીને આપણી ભ્રાન્તિ માટે ખેદ પામવા જેવું છે.
મૃત્યુનો ખરો અર્થ માત્ર એક પ્રવૃત્તિ મૂકી બીજી નવી પ્રવૃત્તિમાં પ્રવેશવું એ જ છે. એક ક્ષણવાર સુધી પણ જીવનમાં ત્રુટી આવતી નથી. પ્રવૃત્તિમાં ફેરફાર થાય છે તે વખતે પણ જીવન તેા તેમનુ તેમ નળ્યું જ રહે છે.
જ્ઞાનીજનાના ખ઼િબંદુથી જોતાં ‘મૃત્યુ’ છે જ નહિ. એ નામ જ અસત્ય છે, હડહડતું જાડે છે, માત્ર અજ્ઞાનજન્ય ભ્રાન્તિ છે. મૃત્યુ જેવું કશું છે જ નહિ. જ્યાં જુએ ત્યાં સર્વ સ્થાને, સર્વ કાળે એક અખંડ અવિચ્છિન્ન, ધારાવત્ જીવન પ્રવાહ જ છે. જીવન સિવાય ખીજું કશું છે જ નિહ. માત્ર જીવનને કેટલીક ખાજુએ, કેટલાક ભિન્ન ભિન્ન સ્વરૂપો છે અને મૂર્ખ લાકા એ માંહેલાં એકાદ જીવન સ્વરૂપને ‘મૃત્યુ’ના નામથી સંબોધે છે. વાસ્તવમાં કશું જ મરતું નથી. જો કે પ્રત્યેક પ્રાણી પદાર્થ, પ્રવૃત્તિ અને સ્વરૂપના ફેરફાર અનુભવ્યા કરે છે. એ ફેરફારને ‘મૃત્યુ’ કહેવું એના જેવી બીજી મેાટી ભૂલ એકે નથી. આપણે ઘરથી દુકાને અથવા એસિમાં જઈએ એથી અલબત્ત, આપણી પ્રવૃત્તિનો સહેજ ફેરફાર થાય છે અને દુકાન અથવા ઓફિસના જીવનના અનુભવકાળે ઘેર અનુભવેલા જીવનની ક્ષણવાર વિસ્મૃતિ થાય છે, પરંતુ ઘરના જીવન સંબંધે આપણે મરી ગયા છીએ એમ કાંઈ નથી. માત્ર આપણા જીવનની પ્રવૃત્તિનું ક્ષેત્રાંતર થાય છે. ક્ષેત્રાંતરને કદાચ ‘મૃત્યુ’ ગણવામાં આવે તે પણ તેમાં દિલગીર થવા જેવું કે રાવા ફૂટવા જેવું શું છે? એ જ્ઞાનષ્ટિએ સમજાતુ નથી.
આત્મા અમર છે, અવિનાશી છે, શાશ્વત છે, એનું જીવન અસ્ખલિત, અવ્યવહિત, સળંગ, ક્રમબદ્ધ છે. કોઈ કાળે આત્માના અસ્તિત્વનેા સદંતર લાપ થતા નથી. કદાચ આત્મા કોઈ સમયે મૂર્છા જેવી અન્યકત ઉપયાગહીન અવસ્થા ભાગવે પણ તેથી તે પોતાના અસ્તિત્વથી રહિત થયા છે એમ કાંઈ નથી. આખરે તેનું નિર્માણ એક પરમ ચિતિ મહાસાગરમાં લય Aboorption થવાનું છે, પરંતુ ત્યાં પણ તે લય એક મહાસત્તા સાથે અભેદ અનુભવવા રૂપે છે. વિનાશ Destruction અથવા વિલાપ Effacement રૂપે નથી. Edwin Arnold ના મેહક શબ્દોમાં કહીએ તા
વૈરાગ્ય અને મૃત્યુ
[૧૨૧]
Page #431
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરૂદ્ધ કવિલય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાલિદ સ્મૃતિગ્રંથ
"Never he spirit was born; The spirit shall cease to be never; Never was time it was not; End and biginning are dreams. Birthless and deathless and changeless, Remaineth the spirit for ever; Death path noi touched is at all,
Dead though the house of it Seemed." અર્થાત્ - આત્મા કેઈ કાળે જ નથી, આત્મા કોઈ કાળે અસ્તિત્વથી ભ્રષ્ટ થવાનું નથી. એવે કઈ સમય ન હતે, કે જ્યારે તે ન હતો. તેના આદિ અને અંત એ માત્ર સ્વનાં છે. આત્મા નિરંતર માટે અજન્મ છે, અમર છે, અવિકારી છે. મૃત્યુ એને કઈ કાળે સ્પર્શતું નથી, કદાચ આત્માનું ખોખું મરેલું ભાસતું હશે.
- પશ્ચિમ તરફના દેશમાંથી આવેલું જડવાદનું મોજું આ કાળે આપણા યુવકવર્ગ ઉપર ફરી વળ્યું છે, અને પરિણામે તેઓ એમ માનતા બન્યા છે કે આ વિશ્વમાં બધું જ વિનાશ પામવાના સ્વભાવવાળું છે. પરંતુ એ દલીલમાં માત્ર અધું સત્ય છે. વાસ્તવમાં તે કશું વિનાશ પામતું જ નથી, પરંતુ આપણી સાંકડી દષ્ટિને કદાચ કોઈ વિનાશ પામતું જણાય તો પણ તે વિનાશ નથી, પરંતુ પર્યાયનું રૂપાંતર છે. કુદરતના રાજ્યમાં કશું જ ખરા અર્થમાં મરતું નથી. અણસમજુ લોકો મૃત્યુ જુએ છે. બાકી જ્ઞાનીજને તે સ્વરૂપને ફેરફાર, શક્તિ અને પ્રવૃત્તિનું અંતર એ સિવાય કશું જ જેતા નથી. નાનામાં નાનું આણુ પણ કઈ કાળે સદંતર લેપ પામી જતું નથી. આપણું શરીર આપણે મરી ગયું માનીએ તેમાં પણ ભૂલ છે, કેમકે શરીર કાંઈ એક અખંડ, સળંગ તત્ત્વ નથી, તે તે અણુઓને સંઘાત છે; અને એ અણુઓ એક શક્તિતત્ત્વ વડે, અમુક કાળ સુધી અમુક આકારે ગોઠવાયેલા રહે છે. જ્યારે અભિમાની (બેભાન આત્મા) એક શરીરમાંથી નીકળી જાય છે, ત્યારે એ શરીરંગત અણુઓ એકબીજા પ્રત્યે પૂર્વની જેમ હાકર્ષણથી જામેલાં ન રહેતા, એકબીજા પ્રત્યે વિરોધભાવ બતાવવા માંડે છે. અભિમાનીના નિવાસકાળ સુધી તેઓ આત્માની સત્તા વડે, એકબીજાને અવલંબન આપી રહ્યા હતા, પરંતુ અભિમાની જ્યારે તેમાંથી નીકળી જઈ બીજુ બેખું શોધી લે છે, ત્યારે તે શરીરગત અણુઓ સંધાનરૂપે નભી રહેવાનું પસંદ કરતા નથી. એ બધા આઓને એકઠા રાખનારું બળ પિતાની સત્તા પાછી ખેંચી લે છે, એટલે એ અણુઓ વિખરાવા માંડે છે. નાશ, મૃત્યુ, વિવર્ણ એ માત્ર અમુક આકાર છે, પરંતુ જે દ્રવ્યને એ આકાર હતે એને કશું જ લેવાદેવા નથી. મૃત્યુ કદાચ સંઘાતને સ્પશી શકે, પરંતુ અણને પશ શકે જ નહિ, વ્યક્તિત્વ અને અસ્તિત્વ નિરંતરને માટે એક સરખું જ કાયમ છે.
જેને જ્ઞાનદષ્ટિ પ્રાપ્ત થઈ છે, તેના મનથી જડવાદની દલીલ કશી વિસાતમાં નથી. એ દલીલ સંબંધી, તેના ખંડનમંડન સંબંધી, કે સ્થાપન-ઉત્થાપન સંબંધી કોઈ દિવસ તે પ્રયત્ન કરતો નથી. જડવાદની દલીલ હાલ છે તે કરતાં હજારો ગણી વધારે પ્રબળ અને સચોટ હોય તે પણ તેના મનથી તે દલીલનું કશું જ મહત્ત્વ દષ્ટિ પ્રાપ્ત થઈ છે તેનામાં એવું ઉચ્ચતર આધ્યાત્મિક સામર્થ્ય જાગૃત થયું હોય છે કે, જેથી તે “મૃત્યુની ભ્રાન્તિ પ્રત્યક્ષ જોઈ શકે છે. બુદ્ધિની દલીલેની તેમને પરવા રહેતી નથી. કેમકે તેઓ અનુભવના પ્રમાણુથી જાણી શકે છે કે આત્મા આ શરીરમાંથી નીકળ્યા પછી પણ જે ને તે જ અરિતત્વમાન અને કાયમ રહે છે. મહાપુરુષે જીવનની બીજી બાજુ અનુભવી શકે છે અને ત્યાંની સ્થિતિ-રીતિ જાણી શકે છે. આમ હોવાથી તેમને મનથી એ સંબંધી બુદ્ધિના વ્યર્થ તર્કો અને દલીલે બેવફાઈ ભરેલા લાગે એમાં નવાઈ નથી.
જો તમે એવા પ્રકારની આધ્યાત્મિક દૃષ્ટિની ભૂમિકા સુધી ગતિ ન કરી શક્યા છે કે, જ્યાંથી મૃત્યુ પછી આત્મા અવિચ્છિન્ન ધારાવત્ કાયમ રહે છે એમ અનુભવથી જાણી શકાય, અને તેથી આત્માના અમરત્વ સંબંધી કાંઈ પુરાવો માગતા હો તે તે મેળવવા માટે બહાર નહિ પણ અંતરમાં દષ્ટિ સ્થાપે. એ પુરાવો બહારથી મળી શકે તેમ નથી. માત્ર અંતરમાં જ છે. કેમકે આત્મા પિતાને અમરત્વને પુરા [૧૨૨
તવદર્શન
Page #432
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરુદેવ કુરિવય પં. નાનયજી મહારાજ જન્મશતાલિદ સ્મૃતિગ્રંથરે.
પિતાના સ્વરૂપમાં જ ભેગે લઈને ચાલે છે. તમને તમારા અમરત્વમાં શંકા આવતી હોય તો તે શંકા કરનારને પિતાને પૂછી જુઓ અને કઈ શાંત ક્ષણમાં એ શંકા ભાંગી જશે. બધી ફિલસૂફી આપણને એટલું જ શીખવે છે કે, બાહ્ય દશ્ય કરતાં અંતરની સૃષ્ટિ અનંતગુણ અધિક સત્ય છે. ખરી રીતે જોવા જઈએ તે મનુષ્યને બહારની સૃષ્ટિનું કશું જ જ્ઞાન નથી. તમને અત્યારે બહારની સૃષ્ટિનું જે કાંઈ જ્ઞાન છે તે માત્ર તમારા અંતઃકરણનું નિવેદન અથવા Report છે. એટલે કે તમારા અંતઃકરણે બહારની સૃષ્ટિમાંથી જે કાંઈ સંસ્કારે impressions અને રૂપે pictures and forms સિવાય તમે અન્ય કશું જ જોતા નથી. આ વાતને ઉદાહરણથી જરા અધિક સ્પષ્ટ કરીએ.
આ સામે વૃક્ષ છે. હું તેને જોઉં છું પરંતુ હું માનું છું તેમ હું વૃક્ષને પિતાને જોતો નથી, પરંતુ એ વૃક્ષનું જે ચિત્ર મારી ચક્ષુને કેન્દ્ર ઉપર ચડયું છે, તે ચિત્રને હું જોઉં છું. અર્થાત્ મારા પિતાને સીધે સંબંધ બાહ્ય વૃક્ષ સાથે નથી પણ માત્ર એ વૃક્ષના મારી આંખમાં પડેલા આંતરચિત્ર સાથે છે; એથી આગળ વધીને જેવા જાઉં છું તે જણાય છે કે, હું એ ચિત્રને-પિતાને પણ તે નથી, પરંતુ મારા ચક્ષુ ઉપર એ ચિત્ર પડવાથી તે સ્થાન ઉપર આવેલા જ્ઞાનતંતુઓના જે આંદોલને Vibratory motion ઉપસ્થિત થાય છે, અને તે ક્ષેભમાં જે અમુક પ્રકારને અર્થ રહ્યો છે તેને જ હું જોઉં છું. આથી મારું વૃક્ષનું જ્ઞાન બે એજન્સીઓ અથવા આડતીઆઓ દ્વારા મારા અંતઃકરણને મળે છે. આટલું સમજ્યા પછી કેણુ કહી શકશે કે આપણે બાહ્ય વિશ્વ સાથે આંતરવિધ કરતાં અધિક સંબંધ રાખીએ છીએ? જ્ઞાનીજનેને નિર્ણય એ જ છે કે સર્વ કાંઈ અંતરમાં છે, બહાર નથી, અને “મૃત્યુ છે જ નહીં. એ પુરાવા માટે પણ આપણે અંતરમાં દષ્ટિ કરવી જોઈએ.
છતાં ઘણા કાળની જૂની ટેવથી આપણે “મૃત્યુને ભયની દૃષ્ટિથી સ્વીકાર્યા વિના રહી શક્તા જ નથી એ નવાઈની વાત છે. એ જૂની ટેવ કાઢી નાખી તેના સ્થાને નવી ટેવ દાખલ કરવાની બહુ જરૂર છે. શરૂઆતમાં મનને “મૃત્યુ નથી” એ નિર્ણય ઉપર સ્થિર કરવું જરા કઠિન જણાય છે. પરંતુ એ વાતના પુરાવા ઉપર મન જેમ જેમ વિચાર, ચિંતન, મનન કયે જશે તેમ તેમ એ નિશ્ચય અધિક અધિક ઊંડો ઊતરતે જશે.
તમે ગમે તેવી ગાંડી કલ્પના કરે તે પણ તમે પોતે તદ્દન મરી ગયા છે એવું તમે કદી જ કલ્પી શકવા સમર્થ બનશે નહિ. કદાચ તમને આ વાતની શંકા થતી હોય તે તમે અત્યારે જ આગળ વાંચવું બંધ રાખીને મરી ગયાની કલ્પના કરી જુ. કદાચ તમને તમારું શરીર નિશ્ચન્ટ, સ્થિર શબની જેમ પડેલું કલ્પનામાં દેખાશે, પરંતુ તમે પોતે-અભિમાની, જીવાત્મા અથવા જેને તમે “હું” કહો છો તે તે એ કલ્પનામાં પણ નિરંતર દષ્ટાપદે જે ને તેવો સ્થિર જ રહેશે. દેહની પડખે ઉભા રહીને દેહને મરેલું કલ્પનાની ચક્ષએ જોયા કરશે. પરંતુ “હ” તેને પિતાને “હ 'પણાથી ભ્રષ્ટ કદી જ કપી શકશે નહિ. જે વાત કલ્પનામાં પણ નથી આવતી, તે વારતવમાં ક્યાંથી હોઈ શકે? અને આપણે આત્મા પિતાના સંબંધે મૃત્યુની કલ્પના કરવા માટે ના પાડે છે એ તમે જાણો છો? કારણ એ જ છે કે જે સ્થિતિ તેના સ્વરૂપમાં ત્રણે કાળમાં છે જ નહિ, તે સ્થિતિ પિતામાં હવાની દરખાસ્ત પણ તે સંઘરતા નથી. મૃત્યુની સૂચના પણ તે સ્વીકારવાની ચોકખી ના કહે છે. શરીરથી, મનથી, મનની સર્વ સ્થિતિઓથી, બુદ્ધિથી, તર્કથી અને ભવ્યમાં ભવ્ય પ્રતિભાનાં દિવ્ય રણોથી પણ આત્મા ઉપરી ભાગમાં બિરાજે છે. એ સર્વ કદાચ હોય કે ન હોય, ક્ષણમાં તે આવે કે ક્ષણ પછી તે જય, તે કશાની દરકાર રાખ્યા વિના આત્મા પિતાનું જીવન સળંગ, કમબદ્ધ, શૃંખલાબદ્ધ અવિચ્છિન્નપણે ભોગવ્યે જાય છે. મુરર્ષોમાં અને ગાઢ નિદ્રામાં પણ તેને ઉપગ અવ્યકતપણે ચાલુ જ રહે છે. અને જેને આપણે “મૃત્યુ” કહીએ છીએ તેની પછી પણ પ્રકારફેરથી – અવસ્થાંતરે તે (આત્મા) કાયમ જ રહે છે.
અમે ઉપર કહી ગયા તેમ “મૃત્યુ જેવું કાંઈ જ આત્મા સંબંધ નથી. એના પુરાવા માટે આપણને બુદ્ધિની દલીલેની જરૂર નથી, કેમકે જ્ઞાનીજનોને એવો નિશ્ચય છે કે તર્ક અથવા બાહ્ય મનના વ્યાપારે સત્યના અન્વેષણમાં ઉપયોગી નથી. કદાચ આ વાકય તમને ભારે પડતું જણાશે અને બુદ્ધિના વ્યાપારથી સત્યાન્વેષણ સંબધે ઓછી કિંમત આંકેલી ભાસશે. પરંતુ એ શબ્દો અમે વિચારીને જ લખ્યા છે. અમે તર્ક, બુદ્ધિ આદિને તેની વ્યાજબી કિંમતે રવીકારવા તૈિયાર છીએ, પરંતુ વર્તમાન જમાને બુદ્ધિને પ્રભુરૂપે પૂજે છે અને બુદ્ધિવાદ Rationalism ને જ સર્વસ્વ ગણે છે. તે સાથે અમે મળતા નથી. જેઓ બુદ્ધિના પ્રદેશ ઉપર નવા જ પ્રવેશ પામેલા છે તેઓ કદાચ તેના પ્રખર તેજમાં અંજાઈ વિરાગ્ય અને મૃત્યુ
[૧ર૩]
Page #433
--------------------------------------------------------------------------
________________
, પૂજ્ય ગુરૂદેવ કવિવર્ય પં. નાનચદ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથશે. પૂજ્ય દેવ કવિધ નાના ====== =
જઈ બુદ્ધિ એ જ સર્વસ્વ છે એમ ભલે માની લે, પરંતુ જેઓએ બુદ્ધિની ઉપયોગિતાને વિચાર કર્યો છે, એવા મહાજને તે એવા નિર્ણય ઉપર આવ્યા છે કે આધ્યાત્મિક સત્યો સંબંધે તેનું કાર્ય બહુ જૂજ અને મહત્ત્વ વિનાનું છે. અમારા પૂર્વ મહાપુરુષોને જ આવો નિર્ણય છે એમ નથી, પરંતુ આ જમાનાના મહાબુદ્ધિમાને પણ એ જ નિર્ણયને રવીકારે છે. દાખલા તરીકે વર્તમાન યુગની બુદ્ધિના શિખરરૂપ મહાવિદ્વાન કાંટ-Kant શું કહે છે તે સાંભળોઃ તે કહે છે'The only use of philosophy of pure reason, is a negative one instead of discovering truth, its modest function is to guard against error.“
' અર્થાત- “વિશુદ્ધ બુદ્ધિવાદ ઉપર રચાયેલા તવજ્ઞાનને ઉપગ માત્ર નિષેધાત્મક છે. સત્યના શોધનમાં જાવાને બદલે તેનું કર્તવ્ય માત્ર ભૂલની સામે રક્ષણ કરવાનું છે.”
અમે પોતે આ મત સાથે અડધા મળતા છીએ. ભૂલની સામે રક્ષણ કરવાની શકિતને પણ અમે કાંઈ જ શરત વિના એકાંતપણે સ્વીકારી શકીએ તેમ નથી. આ સ્થાને બુદ્ધિનું શું કાર્ય છે એ સંબંધી નિબંધ લખવા અમે બેઠા નથી. એના કાર્યનો અને ઉપયોગિતાને પ્રદેશ કર્યો છે, એ જુદે જ વિષય છે; અને તે સાથે કહેવા દે કે તે બહુ રસપ્રદ વિષય છે, પરંતુ અમને લાગે છે કે અમે વિષયાંતરમાં ઉતરી પડ્યા છીએ. છતાં એ જોખમ ખેડયા પછી પણ જે અમે એટલું તમારા મન ઉપર અંકિત કરી શકયા હેઈએ કે મૃત્યુ નથી” એ સિદ્ધાંતને પુરા બુદ્ધિમાંથી નહિ પણ હૃદયના ઉચ્ચ અંશમાંથી જ મળી શકે તેમ છે, તે અમારું વિષયાંતરમાં ઉતરવાનું જોખમ અમે સફળ થયું લેખીશું.
તમારા અરે, પ્રત્યેક વ્યકિતના હદયના અંતરતમ પ્રદેશમાં આત્મા, પરમાત્મા અને વિશ્વ સંબંધી સત્યેનું જ્ઞાન સુપ્ત અવસ્થામાં પડેલું છે. એ જ્ઞાન તેના માલિકની–તેના સ્વામીની રાહ જોઈ રહેલું છે. તમે ત્યાં દષ્ટિ સ્થાપે અને તમને ત્યાં દિવ્યાક્ષરે લખેલું માલુમ પડશે કે તમારું ખરું સ્વરૂપ–તમારું વાસ્તવિક “હ” જેને અગ્નિ બાળી શકતો નથી, જળ ડુબાડી શકતું નથી, વાયુ ઘસડી જઈ શકતો નથી, પૃથ્વી આવરણ કરી શકતી નથી, એવું આત્મતત્ત્વ, અમર, અજન્મ, શાશ્વત, અજેય, આનંદ સ્વરૂપ, મંગળ સ્વરૂપ, કલ્યાણ સ્વરૂપ અંતરમાં બિરાજી રહ્યું છે. જ્યારે માનસ-ચક્ષુ અંતરમાં વળે છે ત્યારે ત્યાં તે જુએ છે કે “હું” અવિનાશી છું. તમે કહેશે કે આ પુરા કાંઈ પ્રગસિધ્ધ, પ્રત્યક્ષ કે કાયદાની દષ્ટિએ સાચો ઠરી શકતું નથી. પરંતુ તમે આધ્યાત્મિક સત્ય માટે સ્થૂલ પુરાવો માગે તે ક્યાંથી મળે? ભૌતિક પદાર્થોના સંબંધમાં ભૌતિક પુરાવો ચાલી શકે અને કઈ વાતને સિદ્ધ કરી શકે. પરંતુ આંતરિક વિષય સંબંધે એ ભૂમિકા ઉપર પુરા નિરર્થક અને નિષ્ફળ છે. આથી જે પ્રદેશમાં જે હોવું વાસ્તવિક છે તે પ્રદેશમાં તેની શોધ કરવી ઉપયુક્ત છે.
આત્માને પિતાના સંબંધે પિતાને જ બોલવા દે અને જ્યારે તમે વચમાંથી સ્થૂળ શરીરની, બુદ્ધિની, તર્કની, અવિશ્વાસન–અશ્રધ્ધાની ડબલ કાઢી નાખશે ત્યારે આત્માનું પિતાનું દિવ્ય સંગીત ગૂંજી ઊઠશે. તે શું બેલશે?
મૃત્યુ છે જ નહિ, કઈ કાળે હતું જ નહિ. અત્યારે પણ નથી. હવે પછી પણ નહિ જ હોય. જીવન સિવાય અન્ય કશું જ નથી અને તે જીવન પણ અનાદિ અને અંતરહિત કાલત્રયવ્યાપી છે. આત્માનું ગાન આવી મતલબનું છે. તમારે તે સંગીત સાંભળવું હોય તે શાંતિમાં પ્રવેશે. એ નિઃસ્તબ્ધ આંતરશાંતિના પ્રદેશમાં પ્રવેશ્યા વિના એ સંગીતના દિવ્ય આંદલને તમારા આતુર કર્ણમાં પહોંચી શકે તેમ નથી. એ સંગીત સાંભળ્યા પછી મૃત્યુનું મૃત્યુ થાય છે. જે કઈ કાળે હતું જ નહિ, પરંતુ માત્ર બ્રાન્તિવડે જ અસ્તિત્વ ભોગવતું આવતું હતું, તે કહેવાતું મૃત્યુ અળપાઈ જાય છે. જ્ઞાનરૂપી સૂર્ય મધ્યાહનકાળ થતાં અજ્ઞાનરૂપી પડછાયે મૂળ પદાર્થમાં સમાઈ જાય છે. અજ્ઞાનમાંથી જ્ઞાનમાં આવતાં તમે હસીને બેલી ઊઠશો કે, “જે કોઈ કાળે હતું જ નહિ તેનાથી હું નકામે ડર હતો.” પછી તમને અનુભવથી, ઉપગપૂર્વક, ભાનપૂર્વક, રૂઢિપણે સમજાશે કે મૃત્યુ છે જ નહિ. શાશ્વત, અનંત, નિરંતર જીવન વિના બીજું કશું જ કઈ કાળે કઈ સ્થાને છે જ નહિ.
Jain [128]nterational
તવદર્શન
Page #434
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરૂદેવ ડવ પં. નાનચંન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ
ધર્મ-વિકાસ
(સર્વધર્મ સમન્વય-દૃષ્ટિ)
લેખક–સ્વામી માધવતી
પરિચય
અહી... દર્શાવેલ વિષયમાં કેટલાક મુખ્ય ધર્મોંમાં પ્રચલિત સાધનની ભૂમિકાએ ટૂંકમાં આપેલી છે. આવા સાધન ક્રમને પ્રણાલિકા કહે છે. એ પ્રણાલિકાએ જોતાં જણાશે કે કેટલાક મુખ્ય ધર્મમાં મુખ્ય સાધન લગભગ સમાન છે; અને તેમનુ ફળ બધા ધર્મોમાં આત્માના નિરતિશય આનદની પ્રાપ્તિ અને દુઃખની આત્યંતિક નિવૃત્તિ છે.
વળી પ્રસ્તુત
વિષયમાં આપેલ ક્રમ બધા જિજ્ઞાસુઓ માટે સમાનપણે લાગુ થતા નથી. જે માણસનું અંતઃકરણ પૂજન્મના અને આ જન્મના પુણ્યથી અને ઉપાસનાથી શુષ્ક થયેલ છે, એવા સારા અધિકારી ઊંચી ભૂમિકાથી પણ શરૂઆત કરી શકે છે; પણ લક્ષ્ય ખરાબર સંધાયું ન હોય તે ગમે તે ભૂમિકાથી થતી શરૂઆત ફળ આપતી નથી. અને લક્ષ્ય ખરાખર સધાયુ હોય તો પોતાના અધિકાર પ્રમાણે શરૂઆતની ભૂમિકા મળી રહે છે. જેને લાગે છે કે મારે મારા કલ્યાણ માટે કાંઈક કરવું જોઇએ, તેને માટે શરૂઆતની ભૂમિકાઓ કામની છે. જેને નિત્ય એમ વિચાર આવે છે કે ‘હું કોણ ?” તેને માટે જ્ઞાનમાર્ગની છેલ્લી ત્રણ ભૂમિકા કામની છે.
છતાં આત્માને વધારે પરિચય મહાત્માઓના સંગથી થાય છે અને સૌથી વધારે ઓળખાણ પોતાના આત્માના સાક્ષાત્કાર થયે થાય છે.
આત્મજ્ઞાનના વિકાસ માટે કાંઈક સાધન કોઈને આમાંથી મળી શકશે. અને ક્રમશઃ આત્મવિકાસની શ્રેણી ઉપર ચડતાં ચડતાં આત્યંતિક દુઃખનિવૃત્તિ થતાં અંતે પૂર્ણ બ્રહ્માનંદ મળી શકે છે. એ બધા ધર્મનું અંતિમ રહસ્ય છે, અને દરેક પાને છેવટે તે જ ફળ બધા ધર્માં આપે છે એમ જણાવેલ છે; પણ તે ફળ મેળવવામાં પોતાના લક્ષ્ય ઉપર ખરા પ્રેમની જરૂર છે.
કેટલેક ઠેકાણે એક ધર્મવાળાના પુસ્તકમાં બીજા ધર્મનું ખંડન જોવામાં આવે છે. પણ હવે ખંડનને બદલે જેટલા અને તેટલા સમન્વય કરવાની જરૂર છે. એવા સમન્વય અહીં રજૂ કરેલ દરેક ધર્મસંપ્રદાયની સાધના પ્રણાલિકાના તુલનાત્મક અભ્યાસ કરનાર વાચકને મળી શકશે.
જેણે આત્માનો સાક્ષાત્કાર કરી લીધેલા છે, તેમને માટે આખું જગત નંદનવન છે, સર્વ વૃક્ષ કલ્પવૃક્ષ છે, સર્વ જળ ગગાજળ છે; તેની બધી ક્રિયા પવિત્ર છે. તેની વાણી પ્રાકૃત હેાય કે સંસ્કૃત હોય છતાં તેમાં તત્ત્વનો સાર છે. તેને માટે આખી પૃથ્વી કાશી છે અને તેની બધી ચેષ્ટા પરમાત્મામય છે.
(૧)
નિષ્કામ-કર્મચાગ (સમાજસેવા–માટે)
૧. સેવા કરનારની શુદ્ધિ માટે સાધન :- નિર્ભયતા, આત્મજ્ઞાનમાં શ્રદ્ધા, દાન, દમ, જપ, અભ્યાસ, તપ, સરળતા, અહિંસા, સત્ય, ક્ષમા, ત્યાગ, શાંતિ, કોઇની નિંદા ન કરવી, દયા, ધીરજ, નિરભિમાનતા, નિલીપણું, મ ચેષ્ટાનેા ત્યાગ, પવિત્રતા વગેરે દૈવી પ્રકૃતિના ગુણાનુ દૃઢતાપૂર્વક પાલન અને કામ, ક્રોધ, મેહ વગેરે આસુરી પ્રકૃતિ જીતવાના ઉત્સાહ.
૨. બે-ત્રણ ક્રુજ એક જ વખતે ઉત્પન થાય ત્યારે ઊંચી ફરજ શોષી લેવાની શકિત. ૩. નાનાં અને મેટાં કામ બરાબર કરવાની કુશળતા.
૪. જે કર્મથી આત્માનાં જ્ઞાન, શકિત, આનંદ વિકાસ પામે તેવાં કર્મ, રાગ-દ્વેષ વગર કરે.
ભૂમિકા
૧. ફળત્યાગ :- કના અંત સુધરે, પરિણામે ચિત્તમાંથી મેલ દૂર થાય.
ધર્મ –વિકાસ
[૧૨]
Page #435
--------------------------------------------------------------------------
________________
પૂ ગુરુદેવ કવિવર્ય પં. નાનસન્ટેજી મહારાજ જન્મશતાકિદ સ્મૃતિગ્રંથ
૨. કતૃત્વબુદ્ધિને ત્યાગ :- કર્તાપણું ઉપાધિગત માને, આત્માને અકર્તા માને, કર્મની શરૂઆત સુધરે, ચિત્તમાંથી
વિક્ષેપ દૂર થાય. ૩. નિષ્કામતા :- જે કર્મથી આત્માનાં સ્વરૂપ-લક્ષણ અનુભવમાં આવે તેવાં કર્મ કરે, ચિત્તમાંથી આવરણ દૂર થાય.
નિષ્કામ થયા પછીને કર્મચગ-અંતરંગ દશા ૪. સેવા રહસ્ય - મન, વચન અને કર્મથી બધાને પ્રભુ માની સેવા કરે, જ્ઞાન અને કર્મની એકતા; આત્મજ્ઞાનને
આવરણ ન કરે તેવી સેવા કરે. ૫. સેવક રહસ્ય:- બધા ભગવાન છે એવું જ્ઞાન થતાં સેવક પણ ભગવાન છે એવું જ્ઞાન થાય. મોટી વસ્તુ
ભગવાનરૂપે દેખાય અને નાની વસ્તુ પણ ભગવાનરૂપે દેખાય. જ્ઞાન અને જ્ઞાતાની એકતા. ૬. સેવ્ય રહસ્ય - સેવક, સેવા અને સેવ્ય ત્રણે ભગવાનરૂપે અનુભવમાં આવે. જ્ઞાતા, જ્ઞાન અને રેયની એકતા. શરીરનાં બધાં
દ્વારેમાં પ્રકાશ ઉત્પન્ન થાય, ભગવાન જેમ અંશથી અવતાર લે છે તેમ અલ્પશકિતથી ઘણી સેવા થઈ શકે. ૭. નિષ્કર્મે સિદ્ધિ :- બીજા શરીરમાં પણ પિતે છે એવો અનુભવ. સર્વત્ર એક સત્તા છે એ સાક્ષાત્કાર. ઈચ્છા અને બીકને અત્યંત અભાવ. સત્ય, જ્ઞાન અને અતિશય આનંદની લહેરમાં રમતે પૂર્ણ કમલેગી.
(૨)
વેદાન્ત-કેવલાદ્ધત–ાનમાર્ગ જ્ઞાનની ઉત્પત્તિ માટે સાધન:- (૧) વિવેક, (૨) વૈરાગ્ય, (૩) વસંપતિ-એટલે-શમ, દમ, ઉપરતિ, તિતિક્ષા, શ્રદ્ધા અને સમાધાન; (૪) મુમુક્ષુતા, (૫) નિષ્કામ કર્મ દ્વારા મળ દૂર કરે, (૬) ઉપાસનાથી વિક્ષેપ દૂર કરે, (૭) આત્મજ્ઞાનથી આવરણ દૂર કરે.
ભૂમિકા ૧. શુભેચ્છા - શ્રવણને ક્રમ, સંસાર તરફ અરુચિ, આત્માના કલ્યાણને માર્ગ શોધવાની જિજ્ઞાસા, એકાંત ગમે અથવા
શાસ્ત્ર અને સત્સંગ ગમે. ૨. વિચારણું :- મનન ક્રમ, પ્રસ્થાનત્રયને અભ્યાસ, દૈવી પ્રકૃતિનું પાલન અને આસુરી પ્રકૃતિને ત્યાગ કરવાની ઈચ્છા,
ગુરુનું શરણુ, આત્મ-સાક્ષાત્કારની ઈચ્છા. ૩. તનમાનસા:- નિદિધ્યાસન, એટલે સજાતીય પ્રવાહ વધે અને વિજાતીય પ્રવાહ ઓછો થાય, જ્ઞાનની શરૂઆત. ૪. સવાપત્તિ :- ઉપરની ત્રણ ભૂમિકાના અભ્યાસથી આત્મામાં સ્થિતિ બંધાવા લાગે, માન-અપમાન સમાન જાણે, મિત્ર
અને શત્રમાં સમાનતા, જાત મૃગજળ સમાન લાગે, મન અને વાસનાને કેટલેક અંશે ઉપશમ. આત્મા દેહ, પ્રાણ અને મનથી જુદે બ્રહ્મવિત્ લાગે. - જ્ઞાનની નિષ્ઠા (અવિચળ સ્થિતિ) માટે ભૂમિકા કમ
અવસ્થા ૫. અસંસકિત :- સમાધિના સુખની શરૂઆત, શકિત વધે, મન અને વાસનાને ઉપશમ, સુખ-દુઃખમાં સમાન વૃત્તિવાળો,
સ્વસ્થ લેતું અને એનું સમાન ગણે, પરમ વૈરાગ્યવાળે, સમાધિમાંથી પિતાની મેળે વ્યુત્થાન થાય, પ્રિય
અને અપ્રિયમાં તુલ્ય, ધીર, બહારની વેદના થાય પણ સહન કરે, જગત સ્વપ્ન જેવું લાગે, બ્રહ્મવિદ્વર. ૬. પદાર્થોભાવિની:- પ્રપંચને અભાવ એટલે પ્રપંચ બ્રહ્મમય લાગે. બીજા માણસ ભેદ જણવે ત્યારે પ્રયત્નથી ખબર પડે,
મન અને વાસનાને ક્ષય, વ્યુત્થાનદશામાં કર્તવ્ય દેખતો નથી, ગુણાથી ચલાયમાન થતું નથી. ઉદાસી
જેવો સ્તબ્ધ. બીજા માણસ સમાધિમાંથી ઉઠાડે ત્યારે ઊઠે, અડું ઈદ એક લાગે, બ્રહ્મવિદ્ વરીયાન. ૭. તુરીયા :- ભાવ-અભાવ રહિત એક આત્મ-સ્વભાવમાં નિષ્પકંપ સ્થિતિ, પ્રકાશસ્વરૂપ, આનંદઘન, નિત્ય સમાધિસ્થ,
વ્યુત્થાન પામે નહિ, બ્રહ્મવિદ વરિષ્ઠ. [૧૨].
તત્ત્વદર્શન
Page #436
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરૂદેવ કવિવ` પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ
(૩)
-૧૪ ગુણસ્થાનરૂપે- આત્મવિકાસ
માં
મ
સાધન :–અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ, ક્ષમા, તપ, પરિસહ, વીતરાગપણું, સત્સંગ, શ્રધ્ધા, દાન, સમભાવ, વિવેક, તપચ્ચક્ખાણ, નિવૃત્તિ વગેરે. (૨) જીવ, અજીવ, પાપ, પુણ્ય, આશ્રવ, સંવર, નિર્જરા, બંધ, અને મેક્ષ એ નવ તત્ત્વનું સ્વરૂપ સમજવું. (૩) નિશ્ચયનય અને વ્યવહાર નય દ્વારા સ્યાદ્વાદની પદ્ધતિ સમજવી. (૪) સમયસારનો અભ્યાસ.
જૈનધર્મ પ્રમાણે –
ભૂમિકા
૧. મિથ્યાદ્રષ્ટિ :–દેહ, પ્રાણ અને મનના ધર્મ પોતાના માને, તત્ત્વ તરફ રુચિ ન હેાય, અવિકાસ કાળ, સંસારચક્રમાં ભમે.
૨. સાસ્વાદન :-ોડો વિકાસ, ૧૧ મા ગુણસ્થાનથી પડેલ જીવને તત્ત્વમાં થોડી રુચિ રહે છે તેનું સ્થાન દૃષ્ટાંત તરીકેજેમ સારા ભાજનને અંતે ઊલટી થાય પણ જરા સ્વાદ રહી જાય છે તેવી દશા.
૩. સમ્યક્ મિથ્યાષ્ટિ :-થોડો વિકાસ પણ સંશયાત્મક દૃષ્ટિ,
૪. અવિરત સમ્યગ્દૃષ્ટિ :−દેહ, પ્રાણ અને મનથી આત્માને જુદો જોઈ શકે. અસ ંદિગ્ધ સત્યદર્શન,દન મેહનીય કર્મીની ઉપશાંતિ પણ ત્યાગવૃત્તિનો ઉદય નહિ તેથી પ્રાણ શુદ્ધ નહિ. ૫. દેશિવરતિ :–અલ્પાંશે પર–પરિણતિના ત્યાગ.
૬. પ્રમત્તસયત :–ત્યાગવૃત્તિ પૂર્ણ છતાં અલ્પાંશે પ્રમાદ, લેાકકલ્યાણની ભાવના,
૭. અપ્રમત્તસયત :–પ્રમાદરહિત, ત્યાગસહિત, આત્માના જ્ઞાનમાં સ્થિતિ ખંધાવા લાગે.
આત્મામાં વધારે સ્થિતિ થવા માટેનાં ગુણુસ્થાન
૮. અપૂર્વકરણ :વીર્યાંલ્લાસ, આત્મિક સામર્થ્ય, આત્માના સ્વભાવમાં રમણતા, નિર્જરાની શરૂઆત.
૯. નિવૃત્તિમાદર :–ચારિત્ર્યમાહનીય કર્મ ઉપશમ કરવાની શરૂઆત.
૧૦. સૂક્ષ્મસ’પરાય :–આત્મજ્ઞાન હોવા છતાં સૂક્ષ્મ માહ રહે તેવી દશા.
૧૧. ઉપશાંતમેાહ :–ચારિત્ર્યમાહની ઉપશાંતિ, દર્શનમેાહના ક્ષય, છતાં અહીથી પડવાનો સંભવ રહે છે, કારણ કે ચારિત્ર્યમેાહના ક્ષય થયા નથી.
૧૨. ક્ષીણુમેહનીય :–દનમાહ અને ચારિત્ર્યમાહનો તદ્દન ક્ષય, અપુનરાવૃત્તિ, અહીથી પડવાનું નથી, પ્રાણની શુદ્ધિ. ૧૩. સયાગીગુણસ્થાન :–વીતરાગદશા, સર્વજ્ઞતા, જીવનમુક્તિ, સ્વાભાવિક સુખ અને સ્વાભાવિક શક્તિ. ૧૪–અયાગીગુણસ્થાન :-વિદેહમુક્તિ વખતે આ સ્થાન પ્રાપ્ત થાય. આત્મામાં નિષ્રકપ સ્થિતિ, અતિશય સુખમાં ડૂબેલ
કેવળજ્ઞાની. સિદ્ધશિલા.
સાધન :- શમ, દમ, દીનતા, વૈરાગ્ય, જપ, ઉપાસના, યોગ, જ્ઞાન, ભગવાન માટે વ્યાકૂળતા, શરણાગતિ, સરળતા વગેરે, અન્યાશ્રય કરે નહિ.
ધર્મ-વિકાસ
(૪)
પુષ્ટિમાર્ગ-ભકિતમાર્ગ-શુદ્ધાદ્વૈત
मुक्तिर्हित्वाऽन्यथारूपं स्वरूपेण स्थिति: ।
ભૂમિકા
૧. પ્રવાહ – સંસારના પ્રવાહમાં પડેલ જીવ, વ્યવહારમાંથી ક્રુરસદ મળે ત્યારે ભગવાનને યાદ કરે, ધનથી સેવા કરે, પ્રતિકાપાસના કરે, પુષ્ટિમાર્ગના આચાર્ય પાસે બ્રહ્મસબંધની દીક્ષા લે, તેણે આપેલ મત્રના જપ કરે.
૨. મર્યાદા :– પ્રસ્થાન ચતુષ્ટયના અભ્યાસ, ત્યાગ, વૈરાગ્ય, શ્રવણ, કીર્તન, મન અને વાસનાના નિધની શરૂઆત.
૩. વ્યસન :– ભગવાનમાં આકિત, મનથી તેનુ'જ સ્મરણ, વાણીથી તેની જ વાત, શરીરથી તેની જ ચેષ્ટા, તાત્મિકભાવ, માનસિક શાંતિ, નિર્ગુણબ્રહ્મ સર્વશકિતમાન છે એવા અનુભવ થવા લાગે.
For Private Personal Use Only
[૧૨૭]
Page #437
--------------------------------------------------------------------------
________________
} પૂરા ગુરૂદેવ વિલય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાલિંદ સ્મૃતિપ્રેય
જીવનમાં અતિશય વિરહ – અને ભગવાનના અનુગ્રહની શરૂઆત ૪પ્રવાહપુષ્ટિ - ભગવાનની કૃપા એ જ સાધન, શક્તિ અને આનંદની શરૂઆત, ભગવાન ભક્તને અલૌકિક ભાવનું
પોષણ આપે. ૫. મર્યાદાપુષ્ટિ - નિર્ભયતા, ભગવાનના વિરહમાં અન્યની વિકૃતિ, મનમાં ભગવભાવને પ્રવેશ, નિષ્ઠાની શરૂઆત,
આત્મ-રતિ. ૬. પુષ્ટપુષ્ટિ – પ્રાણ અને ઈન્દ્રિમાં અલૌકિક આનંદને આવિર્ભાવ, સાધક, સાધન અને સાધ્ય બ્રહરૂપ, કેઈને
ઉપદેશ ભાગ્યે જ આપી શકે, આત્મકીડ, જે અણુ હવે તે વિભુ થયે. ૭. પુષ્ટિશિખર:- ભકતના શરીર, મન અને પ્રાણના બધા પરમાણુ આનંદરૂપ થાય, આનંઢમાત્ર જાપારમુણોરિા
રસાત્મક સર્વાત્મભાવ, બહારનું દૃશ્ય ભગવાનની લીલારૂપ લાગે. જો હૈ સઃ
મુસલમાની-સૂફીઓને-પ્રેમમાર્ગ સાધન :- મુઝાનીબત વિરાગ્ય, મુનાઝીલતસંયમ, અભ્યાસ.
ઝેહદ તપ, દર્દ=વિરહ, બેખુદી=નિરભિમાનપણું. ફના-ફીશય કેઈ એક વસ્તુમાં અથવા મૂર્તિમાં સમર્પણ. ફના-ફી-શેખ=ગુરુમાં સમર્પણ. ફના-ફી-રસુલ=પેગંબરમાં સમર્પણ. ફના-ફી-લાહ=પ્રભુમાં સર્વ સમર્પણ.
ભૂમિકા ૧. શરિયત :- શાસ્ત્ર પ્રમાણે કર્મકાંડની પૂજનવિધિ, અઝાન=નમાઝ, રકાત=પ્રાર્થના, સજદહ શરણાગતિ, જકાત, દાન
પ્રેમનું વૃદ્ધિપણું. ૨. તરીકત – જ્ઞાન સાથે પ્રેમ, પ્રેમમાં તરતે, પ્રેમની જુવાની, પ્રેમનું દર્દ. ૩. હકીકત :- હું ની જગ્યાએ હક એટલે પરમાત્માને પ્રવેશ; પ્રેમની ઊર્મિઓ, પરાભકિતની શરૂઆત.
બકા- બાદ-ઉલ- ફના (ફના થયા પછી નવું દિવ્યજીવન) ૪ મારફત:- પ્રભુ માટે વ્યાકૂળતા, અન્યની વિસ્મૃતિ, યોગ, દિવ્ય લિજ્જતની શરૂઆત, મીઠી સુગંધ, દિવ્યનાદનું
શ્રવણ, દિવ્ય તેજના ઝબકારા. ૫. વહદત :- એકતા, અલાહમાં પોતે, વધારે લિજ્જત.. ૬. અહદ વસ્લ :- અલાહમાં પિતે અને જગત, બકા. ૭. લા મૌજુદા ઈલાહી - અન્વર અલ્લાહ થાય છે એટલે ભકત ભગવાન થાય છે; હમાઉસ્તકએ જ સર્વસ્વ,
લિઝત-ઉલ-ઈલાહી ઈશ્વરી લિજજત, તલ્લીનતા અને ઈશ્કની મસ્તી, અનલ હક.
બંગાળને વૈષ્ણવધર્મ-શ્રી કૃષ્ણ ચૈતન્યને સંપ્રદાય સાધન - વર્ણાશ્રમધર્મનું પાલન, શરણાગતિ, સત્ અસત્ ને વિચાર, વૈરાગ્ય, દીનતા, અહિંસા, તિતિક્ષા, મંત્ર, જપ, ભજન, કીર્તન, સત્સંગ, વ્યતિરેકભાવે અને અન્વયભાવે ઉપાસના, શ્રીમદ ભાગવત ઉપર અને ગીતા ઉપર શ્રીધરી ટીકા પ્રમાણરૂપ.
ભૂમિકા ૧. શાંતરસ:- વિરહની શરૂઆત, ભગવાનને (અથવા આત્માને) સુખ આપવાની વૃત્તિ, ફળ-તિ અને પ્રેમ. [૧૨૮]
તત્ત્વદર્શન
Page #438
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરુદેવ કવિવય પં. નાનત્રદ્રજી મહારાજ જન્મતાકિદ સ્મૃતિગ્રંથ
૨. દાસભાવ :- ભગવાનને શેઠ માને, સેવક સેવાનું સુખ લઈ શકે પણ ભેદ, ભય અને સંકેચ રહે, એશ્વર્યજ્ઞાન રહે,
અથ પુલક થાય; ફળનેહ અને માન. ૩. સખ્યભાવ - ઊંચા-નીચા ભેદ મટે, સેવાને લાભ અને સમાનતા, ભગવાનને મિત્ર માને, એશ્વર્યજ્ઞાન ભૂલે, પણ
પ્રેમ સાપેક્ષ રહે, ફળ-પ્રણય અને રાગ. ૪. વાત્સલ્યભાવ - નિરપેક્ષ પ્રેમ, ભગવાનને મા અથવા બાપ માને. સેવા, સમાનતા અને રક્ષણ મળે પણ ઉંમરમાં
ફેર લાગે, ફળ-અનુરાગ અને સ્થાયી ભાવની શરૂઆત.
અંતરંગ સાધન – વિયેગ, ફળ - માધુર્ય પ. કાન્તાભાવ – ભગવાનને પતિ માને, સેવા, સમાનતા, રક્ષણ અને એકતા મળે, ગુણકીર્તનાસકિત, રૂઢ ભકિત. ૬. આત્મનિવેદન - ભગવાનને યાર માને, પરકીયાના જે પ્રેમ, મર્યાદાભંગ, ભગવાન સિવાય અન્યની વિસ્મૃતિ,
વિધિ-નિષેધને અભાવ, ભકતના શરીરમાં ભગવાનને પ્રવેશ, એકાંતમાં ભગવત્ સંબંધ, ભાવેદેહ. ૭. મધુરભાવ :- રાધાભાવ, શ્રીકૃષ્ણના અલૌકિક સ્વરૂપના અલૌકિક આનંદને ભેગ, મહાભાવ એટલે નિર્વિકપ
સ્થિતિ; તન્મયતા દિન્માદ, જીવ અને ઈશ્વર બન્નેના એક પ્રાણ, અચિંત્ય ભેદભેદ, અત્યંત અનુરાગ, સુખની પરમ મધુરતા અને પરાકાષ્ઠા.
શ્રી અરવિંદ ઘોષને-પૂર્ણ સાધન – બ્રહ્મચર્ય, દઢ ઉત્સાહ, અચળ ભકિત, પવિત્ર વિચાર, ગુરુશરણ, સત્ય આચરણ, નિરભિમાનતા, હૃદયની શુદ્ધિ, તિતિક્ષા, ધૈર્ય, મૌન, સરળતા, અપશુતા, શ્રદ્ધા વગેરે.
ભૂમિકા
૧. ઉત્સાહ :- મોબળ, હૃદયની આતુરતા, પ્રાણની ઈન્તજારી, શુદ્ધ આચરણ. ૨. ત્યાગ – (૧) પિતાની કલ્પના, માન્યતા, પસંદગી, ટેવ વગેરે છોડી જ્ઞાન સ્થિર થાય તેવું મન કરવું, (૨) પ્રાણની ઈચ્છા,
ઈન્દ્રિયની માગણી, કામના, સ્વાર્થ, અભિમાન, દંભ, લોભ, મેહ, ઈ વગેરેને ત્યાગ કરી દૈવીશક્તિ પ્રાણમાં રહી શકે તેવી પ્રાણની શુદ્ધિ કરવી; (૩) શંકા, અજ્ઞાન, અશ્રદ્ધા, હઠ, આળસ, તમસ વગેરે છોડી
શરીરમાં દિવ્ય આનંદ રહી શકે તેવું શરીર કરવું. ૩. શરણાગતિ :- હું અને મારું સર્વ ગુરુને અથવા ભગવાનને સમર્પણ કરવું, ભૂતકાળના જ્ઞાન, ઈચ્છા, ચેષ્ટાનું વિસ્મરણ.
મનમાં જે કાંઈ વિચાર આવે તે પિતાને ગણવે નહિ અને ભગવાનની દિવ્યશકિતમાંથી શાંતિ અને
મૌન અવતરવા માટે પ્રાર્થના કરવી. ૪. આત્મિક દશા:- દેહથી રમાત્માને જુદો જાણે, પરમાત્માનો સંબંધ થાય, વિધ્રોને ઉપશમ થાય, વેગને લાયક
સમતા પ્રાપ્ત થાય.
ભગવાનના અનુગ્રહની શરૂઆત – ભગવાનના અલૌકિક ગુણનું અવતરણ ૫. વિજ્ઞાન-આત્માના સ્વરૂપલક્ષણમાં સ્થિતિ બંધાવા લાગે, દિવ્યજ્ઞાનને મનમાં આવિર્ભાવ, પિતાની અંદર એક નાનું છિદ્ર
દેખાય, તેને વિકાસ થાય, તેમાં પોતે અને જગત અભિન્નપણે દેખાય; નવા આનંદની શરૂઆત. ૬. દિવ્યશકિતઃ-પ્રાણમાં ફેરફાર, પ્રભુની સહજ શક્તિ પ્રાણમાં અવતરે, પ્રાણ ન બને, આત્મામાં વધારે સ્થિતિ
અને આનંદ લાગે, આ શક્તિવાળા ગુરુ પિતાના શિષ્યમાં તે શકિતને સંચાર કરી શકે. ૭. દિવ્યદેહ – પ્રભુની શકિત શરીરના અણુઅણુમાં વ્યાપે, શરીર દિવ્ય અને તેજસ્વી બને, રગેરગમાં આત્માને સ્વાભાવિક
આનંદ વ્યાપે, જગતમાં પણ તે આનંદ લાવી શકાય, બીજાને પણ તે આનંદને અનુભવ આપી શકાય.
(જ્ઞાન અને આનંદમાં નિષ્ઠા), જીવન્મુક્ત. ધર્મ-વિકાસ
[૧૨]
Jain Education Interational
Page #439
--------------------------------------------------------------------------
________________
-
---
પૂજ્ય ગુરૂદેવ કવિલય પં. નાનચંદ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
શ્રી પતંજલિમુનિને-અષ્ટાંગયેગ સાધનઃ- યમ (એટલે અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ) નિયમ (એટલે શૌચ, સંતેષ, તપ, સ્વાધ્યાય, ઈશ્વર-પ્રણિધાન) આસન (શરીર સ્થિર અને શાંત રહે તેવું) પ્રાણાયામ (રેચક, કુંભક, પૂરક) છે કારનો જપ (અર્થની ભાવના સહિત) તીવ્ર ઉત્સાહ, વિવેક ખ્યાતિ વગેરે.
ભૂમિકા ૧. પ્રત્યાહાર- પાંચે ઈન્દ્રિયોના સુખમાં વૈરાગ્ય, ચિત્તવૃત્તિમાંથી મળ દૂર થાય. ૨. ધારણાદીર્ઘકાળ નિરંતર અભ્યાસ દ્વારા ચિત્તવૃત્તિની એક દેશમાં સ્થિતિ, ચિત્તવૃત્તિને વિક્ષેપ દૂર થાય. ૩. ધ્યાનઃ- દૃષ્ટાનું પિતાના રવરૂપ તરફ વળવું, દશ્યથી દષ્ટા જ લાગે, અસંગ લાગે, સર્વાર્થતાને ક્ષય, એકાWતાને ઉદય, આવરણભંગની શરુઆત.
રતભરા પ્રજ્ઞા – આત્મજ્ઞાનની શરૂઆત ૪. સંપ્રજ્ઞાત સમાધિ:- પર વૈરાગ્ય, બુદ્ધિની કૃતાર્થતા, આત્માના જ્ઞાનના સંસ્કારથી અજ્ઞાનના સંસ્કારનો નાશ, દયેય
સારૂપ્ય, કલેશ અને કર્મની નિવૃત્તિ. ૫. સંયમ :- ધારણા, ધ્યાન અને સમાધિનું ઐકય, સિદ્ધિઓની ઉત્પત્તિ, આત્માના વાભાવિક આનંદની શરુઆત,
પ્રજ્ઞા પ્રકાશ. ૬. અસંપ્રજ્ઞાત સમાધિ – સિદ્ધિઓના સંસ્કારને નિરોધ, સિદ્ધિઓમાં નિર્મોહપણું, નિબીજ સમાધિ, ચિત્તવૃત્તિને ક્ષય,
વ્યુત્થાન સંસ્કારને અભિભવ અને નિષેધ સંસ્કારનો પ્રાદુર્ભાવ, આત્મા સ્ફટિક જેવો શુદ્ધ લાગે. ૭. કેવય– સ્વરૂપમાં પૂર્ણ સ્થિતિ, સ્થિતપ્રજ્ઞ, અતિશય આનંદયુકત.
તાંત્રિત માર્ગ-શકિત અને શાકત સંપ્રદાય સાધનઃ - તાંત્રિક ગુરુ પાસે દીક્ષા લેવી, તિલક, યંત્ર, મંત્ર, જપ વગેરે. મૂર્તિપૂજાને કમઃ- આસન, પાદ્ય, અર્થ, આચમન, સ્નાન, વસન, આભરણ, નૈવેદ્ય, ગંધ, પુષ્પ, ધૂપ, દીપ, આવાહન, ન્યાસ, દિબંધ, વંદન એ સેળ ઉપચારથી પૂજા, શકિત, નાદ અને બિંદુનું રહસ્ય સમજવું.
ભૂમિકા ૧. આરંભ- પશુભાવ દૂર કરવા માટે પાંચ મકારનું ક્રમશઃ ઓછું સેવન કરનાર, આસુરી પ્રકૃતિને જીતવાની શરૂઆત,
પંચમહાભૂતની શુદ્ધિ, ક્રિયાશકિતને શેડો અનુભવ, તામસ ભકત. ૨. તરુણ:- વીરભાવ, નાડીશુદ્ધિ માટે પ્રાણાયામ, સિદ્ધિને લેભ, ઈચ્છાશકિતને થડ અનુભવ, રાજસ ભકત. ૩. યૌવન – દિવ્યભાવ, માનસી પૂજા, ધ્યાન દ્વારા જ્ઞાનશકિતનો થોડો અનુભવ, સાત્વિક ભકત, પ્રત્યાખ્યાન-ભેદબુદ્ધિને ત્યાગ, કંચુક ઉપાધિને પરાભવ, કુંડલિની શકિતની જાગૃતિ.
અંતરંગ સાધન - આણંગ્રહ ઉપાસના ૪. પ્રૌઢ– આત્મા અને પરમાત્માનું એકય, સન્ધિની શકિતને આવિર્ભાવ, કુલાચાર, જગત જગતરૂપે રહે નહિ. ૫. પ્રૌઢાન્તઃ– જ્ઞાનની સ્થિરતા, સંવિત શકિતને આવિર્ભાવ. ૬. ઉન્મની – સાયુજ્યતા, શકિત અને આનંદ, આહલાદિની શકિતને આવિર્ભાવ, સ્વરૂપ વિશ્રાંતિ. ૭. બ્રહ્મવલ્યઃ- જીવ, જગત અને ઈશ્વર સર્વ એકશકિતમય બને અને આનંદમય લાગે, પરા સંવિત ઈશ્વરની લીલાને
આનંદ. બધું દ્રવ્ય એ રસાસ્વાદને ઉદ્દીપન કરે, મહાભાવ, ઈદ અહં રૂપ લાગે.
[૧૩]
તત્ત્વદર્શન
Page #440
--------------------------------------------------------------------------
________________
પજ્ય ગુરૂદેવ કવિ પ. નાનયજી મહારાજ જન્મશતાલિ તિથ,
બૌદ્ધધર્મ પ્રમાણે-વિકાસની ભૂમિકા દશ દોષ :-ક્રોધ, તૃષ્ણા, દંભ, અશ્રદ્ધા, સ્વાર્થ, લેકેષણા, અજ્ઞાન, શંકા, મોહ, રૂપરંગ. તે દૂર કરવાના સાધન-દયા, તપ, નિશ્ચય, સંયમ, મૌન, ત્યાગ, દાન સમતા વગેરે.
ભૂમિકા ૧. અંધપૃથજજન :-સાધારણ દશ દેવાળે માણસ. ૨. કલ્યાણ પૃથુજજન :-સત્સંગ પ્રાપ્ત કરેલ, સંસારમાં વિરાગી, સર્વ ક્ષણિક અને દુઃખમય દેખે. ૩. તાપન્ન :-સત્ય જિજ્ઞાસાવાળે થાય, સાત જન્મમાં મોક્ષ પામે. ૪. સદકાગામી :-રાગદ્વેષ અને મેહની ઉપશાંતિ, ધર્મના જ્ઞાનવાળે, ધ્યાન કરી શકે. એક જન્મમાં મોક્ષ પામી શકે. ૫. ઔપત્તિક :-દઢ વિરાગ્યની શરૂઆત, પાંચ દેષને ક્ષય, અને પાંચની ઉપશાંતિ. ૬. અરહા :-દશ દોષને ક્ષય, જીવન્મુકત ચગી, બધામાં એક પ્રાણુશકિતને અનુભવ કરી શકે. ૭. નિર્વાણ :–પરમ સુખ, જ્ઞાન અને પ્રેમ પ્રાપ્ત કરેલ સર્વાત્મભાવવાળો, અહં ઈદં એક લાગે, અતિશય મધુર સુખ મળે.
(૧૧) શ્રી રામાનુજ સંપ્રદાયને મુખ્ય સિદ્ધાંત
| મુખ્ય સાધન ઉપાસના-પ્રપતિ, તૈલ ધારાવત્ ઉપાય દેવનું સતત સ્મરણ આ મરણ દર્શનરૂપ થાય છે.
| મુખ્ય ફળ આત્મદર્શન–અજ્ઞાનને ક્ષય, બ્રહ્મજ્ઞાનની ઉત્પત્તિ. સર્વ કરયાણ ગુણમય શ્રીપતિની પ્રાપ્તિ. નિજાનંદની લહેરે.
સુવર્ણ પંક્તિઓ જીવન આનંદ આશા અમીવેલ છે, જીવન સુખને ઊંડા કુવારે; તેથી પ્રાણ બધા જીવનને તલસતા, મૃત્યુને કોઈ નહિ ઈચ્છનારે.
જીવન માનવતણું કર્મભૂમિ મહા-પુણ્યના પુંજથી તે પમાતું; જીવન માનવતાનું ક્ષેત્ર વિવેકનું, મોક્ષધામે અહિંથી જવાતું.
જીવનમાં જાગૃતિ તેજ ઉલાસ છે, મહેતાં જીવન એ પુષ્પ જેવા જીવન નહિ ભેગ-વિલાસ શોભા વળી, જીવન અર્પણ અને ધર્મ સેવા.
જગત છે જીવની પાઠશાળા મહા, જ્યાં શીખાતા દયા પ્રેમ પાઠ; વિશ્વબંધુત્વના સૂત્ર સમજાય છે, છૂટતી સ્વાર્થની જટિલ ગાંઠે.
ધર્મ-વિકાસણી
Jain Education Theratonal
[૧૩૧]
Page #441
--------------------------------------------------------------------------
________________
પષ્ય ગુરુદેવ ડવિય પં. નાનારાજેજી મહારાજ જન્મશતાબિદ સૃતિયા
જીવનપાથેય
જીવન ખીલાવવું ઊઠતાં બેસતાં, ધ્યાન તે રાખવું જગતનાથે વિવિધ ખેલે કરે ચતુર ખેલાડી પણ, રાખતે દષ્ટિ તે દર માથે.
ધેર્ય, તપ ને તિતિક્ષાત્રતે વિસ્તરે, હૃદયસાગર વિશાળી બને છે; અડગ ને અમિત અહિં આત્મબળ ખીલતું, જીવ કલ્યાણ પાટે ચડે છે.
કર્મ ને ધર્મ બે જીવનની પાંખ છે, એ જ લઈ જાય છે અમર સ્થાને; કર્મ ને ધર્મ બે જીવનના ચક છે, ખેંચતા શાંતિ કેરા નિધાને.
જીવન હલકું હશે તે તરે સહેલથી, જે હશે ભારે તે ડૂબવાનું માન અહંકારને ભાર ભર નહિ, સરલ નિર્દોષ થઈ નાચવાનું.
નેહ આનંદનાં બે હલેસાં વડે, જીવનનું હેલું નિત્ય હકે; પ્રભુકૃપા વાયુને અનુસરી ચાલવું, રાખ ના મને લેશ ફાંકે.
ભેગવ્યા વગર નહિ નાશ એને કદી, કર્મ પ્રારબ્ધનું કરજ ભરવું; રંક કે રાય હો, જંતુ કે દેવ . કર્મ ઘટમાલમાં સતત ફરવું.
જીવન તે કર્મ છે, કમ તે જીવન છે, કર્મ ને જીવનની અસલ જેડી, જીવન ને કર્મ તેને નહિ વળગતાં, જેમણે પ્રકૃતિ જાળ તેડી.
જીવન છે ત્યાં લગી કર્મ કરવા પડે, ઘડીક પણ કેઈથી ના તજાતું; કર્મસર્જન જૂનું યજ્ઞ છે બ્રહ્મથી, એ થકી ચાલતું વિશ્વખાતું.
ગહન ગતિ કર્મની કેણ જાણી શકે? જીવન ચગવા ચડે કરે, કર્મના મર્મમાં ધર્મ સારો રહ્યો, કમના બીજથી જીવન હે.
કર્મ કીધા વિના કર્મ જાતા નથી, કર્મ વિના નહિ હદયશુદ્ધિ હૃદયશુદ્ધિ વિના જ્ઞાન નહિ સાંપડે, જ્ઞાન વિના નહિ મુક્તિસિદ્ધિ.
દેવ દુર્લભ મળે માનવ દેહ આ, વિષયની વાટમાં કેમ ગાળે ? અર્થ ગુલાબને ખૂબ મેં મળે, ઢળતે કાં અરે કીચ ખાળે ?
રત્નચિંતામણિ હાર હાથે ચડશે, કાચ બદલે અરે કાં ગુમાવે? આંખ ઉઘાડીને નિરખ તું માનવી! પ્રાપ્ત અવસર ફરી હાથ નાવે.
Jain EL 132Jternational
તત્ત્વદર્શન.org
Page #442
--------------------------------------------------------------------------
________________
જૈન આગમ સાહિત્યઃ એક અનુશીલન
આગમસાર દેહન
લેખકઃ રાજસ્થાનકેશરી અધ્યાત્મવેગી પૂ. શ્રી પુષ્કર મુનિજી મહારાજ સાહેબના
સમર્થ સાહિત્યકાર પં. શ્રી દેવેન્દ્ર મુનિ શાસ્ત્રી
ભાષાન્તરકાર:
શ્રી જગજીવન લાલજી દેશી, એડવોકેટ શ્રી સૌભાગ્યચંદ્ર ગેરધનદાસ તુરખિયા “અમૃતકૈવલ્ય”
Page #443
--------------------------------------------------------------------------
________________
Page #444
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરૂદેવ કવિલય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
જૈન આગમ સાહિત્ય : એક અનુશીલન આગમ સાહિત્યનું મહત્વ
જૈન આગમ સાહિત્ય ભારતીય સાહિત્યની એક અમૂલ્ય-અણમોલ ઉપલબ્ધિ છે, અનુપમનિધિ અને જ્ઞાનવિજ્ઞાનને ભંડાર છે. અક્ષરદેહથી તે જેટલું વિશાળ અને વિરાટ છે તેથી પણ વધુ તેનું સૂક્ષ્મ અને ગંભીર ચિંતન વિશદ અને મહાન છે. જેનાગનું પરિશીલન કરવાથી સહેજે સમજાય છે કે અહીં માત્ર શેખચલ્લીની જેમ રંગીન ક૯૫નાઓ કે તરંગોના ઘોડા દોડવ્યા નથી કે નથી બુદ્ધિના ખેલ કરવામાં આવ્યા, કે નથી અન્ય મત-મતાંતરોના ખંડન-મંડનની માથાકૂટ કરી. જેનાગ જીવનના ક્ષેત્રમાં ન સ્વર, નવે સાજ અને નવું શિલ્પ લઈને ઊતરે છે. તેમણે જીવનને સજીવ, યથાર્થ, ચૈતન્યના પ્રકાશથી ઝગમગતે દષ્ટિકોણ પ્રસ્તુત કર્યો છે અને જીવનના ઉત્થાન અને ઉત્કર્ષની પ્રબળ પ્રેરણું આપી છે. આત્માની શાશ્વત સત્તા અને અખંડ અસ્તિત્વનો દિવ્ય ઉદ્ઘોષ કર્યો છે તેમજ તેની સર્વોત્કૃષ્ટ વિશદ્ધિ પરમાત્મપદ પ્રાપ્તિનો માગ પ્રદર્શિત કર્યો છે. તેના સાધનરૂપે ત્યાગ, વૈરાગ્ય અને સંયમથી જીવનને નિર્મળ અને તેજસ્વી સૂર્યની જેમ ચમકાવવાનો શાશ્વત સંદેશ આપે છે. તેમણે સંયમ–સાધના, આતમ-આરાધના અને મનોનિગ્રહ દ્વારા જીવન પરિવર્તનનો અનુપમ ઉપદેશ આપે છે.
જેનાગોના પુરરકત માત્ર દાર્શનિકે જ ન હતા, પરંતુ મહાન અને સફળ સાધકો હતાં, તેમણે “કાંટની જેમ એકાન્તમાં બેસીને તાવની વિવેચના કરી નથી કે નથી “હેગેલ”ની જેમ રાજયને આશ્રય પામી પોતાના વિચારોનો પ્રચાર કર્યો કે ન તે તે વૈદિક ઋષિઓની જેમ આશ્રમમાં રહીને કંદમૂળ ફળ ખાઈને જીવન અને જગતની સમસ્યાઓને ઉકેલવાનો પ્રયત્ન કર્યો. પરંતુ તેમણે સર્વપ્રથમ મનના મેલને સાફ કર્યો. આત્માને સાધનાની અગ્નિમાં તપાવી સુવર્ણની જેમ નિર્મળ બનાવી તેજસ્વી કર્યો. પહેલાં પિતેજ અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહની સાધના કરી, કઠોર તપની આરાધના કરી અને અને જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મેહનીય અને અંતરાય આ ચાર આત્માના ગુણનો જ ઘાત કરનાર કર્મોને નષ્ટ કરી આત્મામાં અનન્ત પરમાત્માના ઐશ્વર્ય અને વૈભવનાં દર્શન કર્યા. ત્યાર પછી તેમણે બધા જીવોની રક્ષા કરવા રૂપ દયા માટે પ્રવચનો કર્યા. આત્મસાધનાનું નવનીત – સાર જનસમુદાયની સમક્ષ પ્રસ્તુત કર્યો. આજ કારણથી જૈનાગમમાં જેવા પ્રકારનું આત્મસાધનાનું વૈજ્ઞાનિક અને કમબદ્ધ વર્ણન ઉપલબ્ધ થાય છે, તેવું વર્ણન કઈ પણ પ્રાચીન પૌત્ય અને પાશ્ચાત્ય વિચારકના સાહિત્યમાં મળતું નથી. વેદોમાં આધ્યાત્મિક ચિન્તનની અપેક્ષાએ લેકચિન્તન વધારે પ્રમાણમાં થયું છે. તેમાં જેટલી દેવસ્તુતિની મહિમા ગવાઈ છે તેટલી આમસાધનાની નહિ. ઉપનિષદે આધ્યાત્મિક ચિન્તન તરફ જરૂર આગળ વધ્યા છે, પરંતુ તેમને બહ્મવાદ અને આધ્યાત્મિક વિચારણું એટલા બધાં દાર્શનિક છે કે સર્વસાધારણ માટે તે સમજવું કઠણુ જ નહિ અતિ કઠણ છે જેનાગમની જેમ આમસાધનાને અનુભૂત માર્ગ તેમાં નથી. કે. હર્મન જેકોબી, ડે, શઝિંગ વિ. પાશ્ચાત્ય વિચારકે પણ આ સત્યતને એક સ્વરથી સ્વીકારે છે કે જેનાગમમાં દર્શન અને જીવનનો, આચાર અને વિચારને, ભાવના અને કર્તવ્યને જે સુંદર સમન્વય થયો છે તેવો અન્ય સાહિત્યમાં દુર્લભ છે.
યોગી આનંદઘનજી મહારાજ કહે છે: “જિનવરમાં સઘળા દર્શન છે, દર્શને જિનવર ભજના હે.” આ વાત બિલકલ યથાર્થ છે. કારણ કે વૈદિક અને બૌદ્ધસાધનાનું જિન શાસન પૂરક અને પરિપૂર્ણ સાધ્ય છે તેથીજ જૈન સાધુવર્ગનું વેદવિનિયોગ વિશેષણ શેભે છે. આગમના પર્યાયવાચી
મૂળ વૈદિકશાસ્ત્રને જેમ “વેદ” બૌદ્ધશાસ્ત્રોને જેમ “પિટક" કહેવાય છે તેવી જ રીતે જૈનશાને “શ્રુત” સૂત્ર” અથવા આગમ કહેવાય છે. વર્તમાનમાં “આગમ” શબ્દનો પ્રયોગ વધુ પ્રચલિત થયેલ છે. પરંતુ અતીતકાળમાં
૧ સવજગજીવરકખણ દયયાએ પાવયણે ભગવચા સુકહિય. - પ્રશ્નવ્યાકરણ, સંવર દ્વાર.
આગમસાર દોહન
૧૩૫
Page #445
--------------------------------------------------------------------------
________________
“પૂજ્ય ગુરૂદેવ કવિવય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ
‘શ્રુત' શબ્દને પ્રયાગ વધુ થતુ હતા. શ્રુતકેવળી શ્રુતસ્થવિર શબ્દના પ્રયોગ આગમમાં અનેક સ્થળેા પર થયે પરંતુ કાઇ પણ જગ્યાએ આગમ કેવળી અથવા આગમસ્થવિરને પ્રયોગ થયે નથી.
૩
સૂત્ર, ગ્રન્થ, સિદ્ધાન્ત, પ્રવચન, આજ્ઞા, વચન, ઉપદેશ, પ્રજ્ઞાપન, આગમ, આપ્તવચન, ઐતિહ્ય, આસ્નાય, અને જિનવચન અને શ્રુત આ બધાં આગમના જ પર્યાયવાચી શબ્દો છે.
આગમની પરિભાષા
આગમ શબ્દ- આ – ઉપસર્ગી અને ગમ્ ધાતુથી નિષ્પન્ન થયેલ છે. આ – ઉપસર્ગને અર્થ સમન્તાત્ અર્થાત્ પૂર્ણ છે અને ગમ્– ધાતુનેા અર્થ ગતિપ્રાપ્તિ છે.
આગમ શબ્દની અનેક પરિભાષા આચાર્યાએ કરી છે. જેના વડે વસ્તુતત્ત્વ (પદાર્થ-રહસ્ય) નું પરિપૂર્ણ જ્ઞાન થાય તે આગમ છે જેનાથી પદાથેનું યથાર્થ જ્ઞાન થાય તે આગમ, જેની દ્વારા પદાર્થોની પરિપૂર્ણતાની સાથે મર્યાદિત જ્ઞાન થાય તે આગમ છે. જે તત્ત્વ આચાર-પ ́પરાથી સુવાસિત થઇને આવે છે તે આગમ છે. આપ્તવચનથી ઉત્પન્ન અર્થ (પદ્મા) નું જ્ઞાન આગમ કહેવાય છે. ઉપચારથી આપ્તવચન પણ આગમ કહેવાય છે.
આપ્તનું કથન તે આગમ. જેના દ્વારા સાચી શિક્ષા પ્રાપ્ત થાય છે, વિશેષ જ્ઞાન ઉપલબ્ધ થાય છે તે શાસ્ત્ર આગમ અથવા શ્રુતજ્ઞાન કહેવાય છે.૧૧ આ પ્રમાણે જોતાં આગમ શબ્દ સમગ્ર શ્રુતિના પરિચાયક છે. પરંતુ જૈનદ્રષ્ટિએ તે તે વિશેષ ગ્રંથા માટે વ્યવહૃત થયે છે.
જૈનષ્ટિએ આખું કેને કહેવાય ? પ્રસ્તુત પ્રશ્નના ઉત્તરમાં જણાવ્યુ છે કે જેમણે રાગ-દ્વેષને જીતી લીધાં છે તે જિન-તીર્થંકર સજ્ઞ ભગવાન આપ્ત કહેવાય છે અને તેમને ઉપદેશ અને વાણી એજ જૈનાગમ છે.૧૨ કારણ કે તેમનામાં વકતાના સાક્ષાત્ દર્શન અને વીતરાગતાના કારણે દેખેાની સંભાવના હાતી નથી, તેમ ન પૂર્વાપર વિરોધ કે ચુકિતમાષ હાય છે.
૧ નંદી સૂત્ર ૪૧
૨ સ્થાનોંગ સૂત્ર ૧૫૯
૩ સુયસુન્ન-ગન્થ - સિદ્ધત - પવયણે – આણવયણ - ઉવએસે - પણવણ આગમે યા એગડ્ડા પવાસુત્તે –
૪ તત્ત્વાર્થ ભાષ્ય ૧-૨૦
-
૫
આ - સમન્તાદ્ ગમ્યતે વસ્તુતત્ત્વમનેનેત્યાગમ:
૬ આગમ્યન્તે મર્યાદયાડવબુયન્તેર્થા અનેનેત્યાગમ: – રત્નાકરાવતારિકા વૃત્તિ.
૭ - આ - અભિવિધિના સકલશ્રુત વિષયવ્યાપ્તિરૂપેણ, મર્યાદયા વા યથાવસ્થિતપ્રરૂપણારૂપયા ગમ્યન્તે - પરિચ્છિદ્યન્ત અર્થા: યેનસ આગમ:
– આવશ્યક મલયગિરિવૃત્તિ નન્દીસૂત્ર વૃત્તિ – સિદ્ધસેનગણીકૃત ભાષ્યાનુસારિણી ટીકા રૃ. ૮૭ સ્યાદૃાદ મંજરી, શ્લાક ૩૮ ટીકા.
૧૨
૮ આગચ્છત્યાચાર્યપરમ્પરયા વાચનાદ્રરણેત્યાગમ:
૯ આપ્તવચનાદાવિર્ભૂતમર્થસંવેદનમાગમ: । ઉપચારાદાપ્તવચનં ચ।
૧૦ આપ્તપદેશ: શબ્દ: । ન્યાયસૂત્ર ૧- ૧ - ૭
૧૧ સાસિજઈ જેણ તયં સાં તં વા વિસેસિયં નાણું । આગમ એવ ય સાઁ આગમસાં ] સુયનાણું ।।
અનુયોગ દ્વાર ૪, વિશેષાવશ્યક ભાષ્ય ગા. ૮૯૭
૧૩૬
– વિશેષાવશ્યક ભાષ્ય ગા. ૫૫૯
જ ણં ઈમેં અરિહ ંતેહિં ભગવંતેહિ ઉપ્પણ - નાણ - દસણ - ધરહિં તીય - પશુપણ - મણા ગય - જાણએહિં તિલુક્કવહિત મહિતપૂઈએહિં સવ્વગૃહિ સવ્વદરિસીહિં - પણીય દુવાલસંગ ગણિપિડગં, તંજા - આયારો જાવ દિદ્ગિવા
For Private Personal Use Only
અનુયોગ દ્વાર સૂત્ર ૪૨ નદી સૂત્ર ૪૦ - ૪૧ બૃહત્કલ્પ ભાષ્ય ગા. ૮૮
તત્ત્વદર્શન
Page #446
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરૂદેવ કવિય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ
નિયુકિતકાર ભદ્રબાહુ કહે છે– ‘તપ-નિયમ જ્ઞાનરૂપ વૃક્ષની ઉપર આરૂઢ થઈને અનન્તજ્ઞાની કેવળી ભગવાન ભવ્યાત્માઓના નિષેધ – અંતરંગ જાગૃતિ માટે જ્ઞાનકુસુમેાની વૃષ્ટિ કરે છે. ગણધર પેાતાના બુદ્ધિ-પટમાં તે બધાં કુસુમેાને ઝીલી પ્રવચનમાળાની ગૂંથણી કરે છે.
તીર્થંકરો માત્ર અર્થરૂપ ઉપદેશ આપે છે અને ગણુધરે તેને ગ્રન્થઋદ્ધ અથવા સૂત્રખદ્ધ કરે છે. અર્થાત્મક ગ્રંથના પ્રણેતા તીર્થંકર હાય છે. એટલા માટે આગમે!માં ઠેર-ઠેર ‘તસ્સરણ અયમટ્ટુ પણુત્તે' (સમવાય) શબ્દને પ્રયાગ થયા છે. જૈન આગમેને તીર્થંકરપ્રણીત કહેવાય છે. અહી આ વાત અવિસ્મરણીય છે કે જૈનાગમાની પ્રામાણિકતા કેવળ ગણુધરકૃત હેાવાથીજ નથી પરંતુ તેના અર્થાંના પ્રરૂપક તીર્થંકરની વીતરાગતા અને સર્વા સાક્ષાત્કારત્વને કારણે છે.
જૈન અનુશ્રુતિ અનુસાર ગણધરની જેમજ અન્ય પ્રત્યેક યુદ્ધ નિરૂપિત આગમ પણ પ્રમાણરૂપ હે!ય છે. ગણુધર તે માત્ર દ્વાદશાંગીની જ રચના કરે છે જ્યારે અંગમાહ્ય આગમેની રચના સ્થવિર કરે છે.પ
આવી પણ એક માન્યતા છે કે ગણધર સર્વપ્રથમ તીર્થંકર ભગવાનની સમક્ષ એવી જિજ્ઞાસા અભિવ્યકત કરે છે કે ભગવાન! તત્ત્વ શું છે? (ભગવાં કરતાં) ઉત્તરમાં ભગવાન તેમને ‘ ઉત્પન્ને ઇ વા, વિગમે ઇવા, ધ્રુવે ઇ વા’ આ ત્રિપદી સૂત્ર આપે છે. ત્રિપદી સૂત્રના આધારે ગણુધરે જે આગમનું નિર્માણ કરે છે તે આગમ અગપ્રવિષ્ટ કહેવાય છે અને શેષ બધી રચનાઓ અંગમાહ્ય દ્વાદશાંગી અવશ્ય ગણુપરકૃત છે, કારણ કે તે‘ત્રિપદી'થી ઉદ્ભુત થાય છે, પર ંતુ ગણધરકૃત સમસ્ત રચનાએ ‘અંગ’માં સમાવિષ્ટ થતી નથી. ‘ત્રિપદી’ સિવાયની જે મુકત વ્યાકરણ દ્વારા રચનાએ કરવામાં આવે છે તે ભલે ગણધરકૃત હોય અથવા સ્થવિરકૃત હોય-બધી અગબાહ્ય કહેવાય છે.
સ્થવિર એ પ્રકારના હોય છે.
(૧) સંપૂર્ણ શ્રુતજ્ઞાની અને (૨) દશપૂર્વી
સમ્પૂ શ્રુતજ્ઞાની ૧૪ પૂર્વના ધારક હોય છે. તેએ સૂત્ર અને અરૂપે સપૂણુ દ્વાદશાંગીરૂપ જિનાગમના સાતા હાય છે. તેઓ જે કઈં પણ કહે છે અથવા લખે છે તેના કિચિત્ માત્ર પણ વિરેધ મૂળ જિનાગમથી નથી હતા. તે જ કારણે બૃહત્કપભાષ્યમાં કહ્યું છે કે જે વાતને તીર્થંકરે કહી છે તે વાતને શ્રુતકેવલી પણ કહી શકે છે.
૧ તવ – નિયમ – નારૂકખ્ખું આરૂઢો કેવલી અમિયનાણી । તે મુયઈ નાણ િભુવિયજણ વિબેહણઠ્ઠાએ ।। તેં બુદ્ધિમએણ પડેણ ગણહરા – ગિહિ... નિરવસેસં । તિત્થયરભાસિયાઈં ગંથંતિત
પવયણઠ્ઠા ।।
- આવશ્યક નિર્યુકિત ગા. ૮૯ – ૯૦
૨ અત્યં ભાસઈ અરા, સુનં ગન્થન્તિ ગણહરા નિઉણું । સાસણમ્સ હિયઠ્ઠાએ, ત સુનં વનઈ ।। – આવશ્યક નિર્યુકિતે ગા. ૧૯૨ (ખ) - ધવલા ભા. ૧ એ ૬૪ તથા ૭૨
૩. નન્દીસૂત્ર ૪૦.
સુદ સુદકેવિણા કથિંદ અભિષ્ણ દસ પુત્વ કથિદં ચ ।। (ગ) એઘનિર્યુકિત દ્રોણાચાર્ય ટીકા રૃ. ૩
૧૫૩,
બૃહત્કલ્પ ભાષ્ય ૧૪૪, (ગ) તત્ત્વાર્થ ભાષ્ય ૧–૨૦,
૪ સુĒ ગણહરકથિદ, તહેવ પજ્ઞેયબુદ્ધ કથિદ ચ। (ક) મૂલાચાર ૫–૮૦ (ખ) જયધવલા પૃ. ૫ (ક) વિશેષાવશ્યક ભાષ્ય ગા. ૫૫૦, (ખ) (ઘ) સર્વાર્થસિદ્ધિ ૧–૨૦ ૬ ય ગણધર સાક્ષાત્ લબ્ધ તદ અંગપ્રવિષ્ટ તચ્ચ દ્રાદશાંગમેતત્પૂન: સ્થવિરૅર્ભદ્રબાહુ સ્વામિપ્રભુતિભિરાચાર્યેરુપનિબદ્ધ તદનગ પ્રવિષ્ટ, તાવશ્યક નિર્યુકત્યાદિ । અથવા વાર ત્રત્ર્ય ગણધર—પૃષ્ઠન સતા ભગવતા તીર્થંકરણ યત્પ્રત્યુચ્યતે ‘ઉન્ને ઇ વા, વિગમે ઇ વા, ધુવેઇ વા ઇતિ યાં તદનુસૃત્ય યુન્નિષ્પન્ન તદઽગપ્રવિષ્ટ, યત પુનર્ગણધર પ્રશ્નવ્યતિરેકેણ શેષકૃતપ્રશ્નપૂર્વક વા ભગવતો વ્યુત્ક્રાં વ્યાકરણં તદધિકૃત્ય યન્નિષ્પન્ન જંબૂદ્રીપ - પ્રજ્ઞપ્તયાદિ, યચ્ચ વા ગણધર વાંસ્વેપજીવ્યદધમાવશ્યક નિર્યુકત્યાદિ પૂર્વસ્થવિગૈસ્ત દઽગપ્રવિષ્ટ ... સર્વપક્ષે દ્રાદશા-ગાનામઽગપ્રવિષ્ટ શેષમનગપ્રવિષ્ટ,
(ખ) આવશ્યક લયગિરિવૃત્તિ પત્ર ૪૮
બૃહત્કલ્પ ભાષ્ય ગા. ૯૬૩ - ૯૬૬.
૭
આગમસાર દાહન
Jain Education Internatio
For Private Personal Use Only
૧૩૭
Page #447
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરુદેવ કવિવર્ય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
તેથી તેમનાં વચન પણ
શ્રુતકેવળી પણ કેવળીની સદશ જ હોય છે. તેમના અને કેવળીમાં વિશેષ અન્તર નથી હોતું. કેવી સમગ્ર તત્વને પ્રત્યક્ષપણે જાણે છે, ત્યારે શ્રત કેવળી તે જ સમગ્ર તત્વને પરોક્ષરૂપથી–શ્રતજ્ઞાન દ્વારા જાણે છે. તેથી તેમના પ્રામાણિક હોવાનું એક કારણ એ પણ છે કે ચાદ પૂર્વધર અને દશ પૂવેધર સાધકે નિયમથી – અવશ્યમેવ સમ્યગદષ્ટિ હોય છે.” “તમેવ સર્ચ સંકે જે જિર્ણહિં પઇયં” તેમજ “ણિગુંથે પાવયણે અઠે, અયં પરમઠે, સેસે અણુ’ આ તેમનો મુખ્ય ઉદ્ઘેષ હોય છે. તેઓ સદા નિગ્રન્થ પ્રવચનને આગળ કરીને જ ચાલે છે. તેથી તેમના દ્વારા રચિત ગ્રન્થમાં દ્વાદશાંગીથી વિરુદ્ધ તથ્યોની સંભાવના નથી હોતી. તેમનું કથન દ્વાદશાંગીથી અવિરુદ્ધ હોય છે. એટલા માટે જ તેમણે રચેલા ગ્રન્થને પણ આગમની જેમ પ્રામાણિક માનવામાં આવ્યાં છે. પરંતુ એટલું યાદ રાખવાનું છે કે તેમનામાં સ્વતઃ પ્રામાણ્ય નથી, પરતઃ પ્રામાણ્ય છે. તેમની પરીક્ષણ - કસોટી દ્વાદશાંગી છે. અન્ય સ્થવિરો દ્વારા " રચિત ગ્રન્થની પ્રામાણિકતા અને અપ્રામાણિકતાનો માપદંડ પણ આ જ છે કે તે જિનેશ્વર દેવોની વાણીને અનુકુળ હોય તે પ્રામાણિક અને પ્રતિકૂળ હોય તે અપ્રામાણિક પૂર્વ અને અંગ
જૈન આગમનું પ્રાચીનતમ વગીકરણ સમવાયાંગ સૂત્રમાં મળે છે. તેમાં આગમસાહિત્યને પૂર્વ અને અંગ એમ બે પ્રકારે વિભાજન કરવામાં આવેલ છે. “પૂવ' સંખ્યાની દ્રષ્ટિએ ૧૪૪ હતા અને અંગની સંખ્યા હતી બાર."
* પૂર્વ એ શ્રુત તથા આગમ સાહિત્યની અનુપમ મણિરત્નની મંજૂષા છે. કેઈ પણ વિષય એ નથી કે જેના સંબંધમાં “પ્રવે” સાહિમાં ચર્ચા ન કરવામાં આવી હોય. “પ્રર્વ શ્રતના અર્થ અને રચના કાળના સંબંધમાં વિજ્ઞાન જુદાં જુદાં મત છે. આચાર્ય અભયદેવ વિ. ના અભિમતાનુસાર દ્વાદશાંગીથી પહેલાં પૂર્વ સાહિત્યનું નિર્માણ કરવામાં આવ્યું હતું તેથી જ તેનું નામ “પૂર્વ' રાખવામાં આવેલ છે. કેટલાક વિચારકોનું એવું મન્તવ્ય છે કે “પૂર્વ ભગવાન પાર્શ્વનાથની પરંપરાની ઋતરાશિ છે. શ્રમણ ભગવાન મહાવીરથી પૂર્વવતી હોવાને લીધે આને “પૂવ' કહેવાય છે. આ વાતનું તથ્ય ભલે ગમે તે હોય પરંતુ એટલું તે સ્પષ્ટ છે કે પૂની રચન. દ્વાદશાંગીથી પહેલાં થઈ ગઈ છે,
૧ બૃહત્ક૯૫ભાષ્ય ગાથા ૧૩૨. ૨ આચારાંગ ઉ. ૫-૧૬૩, ૩ ભગવતી શ. ૨-૫ ૪ ચઉદસ યુવા પગના તંજહાઉમ્પાય મુવમગ્ગણિયં ચ તઈયં ચ વીરિયં પુર્વ અસ્થીનથિ પવાયું તો નાણપૂવાય ચ છે. સરસ્થપાયપુર્વે તત્તો આયપ્પવાયપુર્વ ચા કમ્પષ્પવાય પુર્વ પરચકખાણ ભવે નવમ . વિજજાગુખવાય અવંઝાણાઉ બાર પુર્વા તો કિરિયવિસાલ પુછ્યું તહ બિંદુસાર ચ.
- સમવાયાંગ, સમવાય ૧૪ ૫ દુવાલસંગે ગણિપિડગે પણ જો તંજહા
પહાવાગરણાઈ, આયારે, સૂયગડે, ઠાણે, સમવાએ વિવાહપન્નતી, ણાયાધમ્મકહા, ઉવાગદશાઓ, અંતગડદાઓ, અણુજારોવવાઈયદશાઓ, વિવાગસુએ દિઠિવાએ.
- સમવાયાંગ, સમવાય ૧૩૬
૬ પ્રથમ પૂર્વ તસ્ય સર્વપ્રવચનાત પૂર્વ ક્રિયમાણવાત
- સમવાયાંગ વૃત્તિ પત્ર ૧૦૧. (ખ) સર્વશ્રુતા પૂર્વ ક્રિયતે ઈતિ પૂર્વાણિ, ઉત્પાદ પૂર્વાડદીનિ ચતુદર્શ.
- સ્થાનાંગ સૂત્ર વૃત્તિ પત્ર ૧૦-૧ (ગ) જા તિર્થીકરો તિથવાણ કાલે ગણધરાણે સવસુત્તા! ધારાણ પુર્વ પુષ્યગતસુરાલ્યું ભાસતિ તખ્તા પુવૅ તિ ભણિતા
- નન્દીસૂત્ર (વિજ્યદાનસૂરિ સંશોધિત ચૂર્ણિપૃ. ૧૧૧) ૭ અને તુ વ્યાચક્ષતે પૂર્વ પૂર્વગત મૂત્રાર્થમઈન ભાષતે, ગણધરા અપિ પૂર્વ પૂર્વગતસૂત્ર વિરચયન્તિ પાદાચારાદિકમ
-નન્દી, મલયગિરિ પૃ. ૨૪૦ (ખ) પુcવાણું ગયું પત્ત પુવસરૂવં વા પુત્વગમિતિ ગણણામ
- પટખંડાગમ (ધવલટીકા) વીરસેનાચાર્ય પૃ. ૧૧૪.
૧ ૩૮
Es
nerational
તવા ન
For Private & Personal use only
Page #448
--------------------------------------------------------------------------
________________
#પજ્ય દેવ કવિવર.પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
વર્તમાનકાળમાં “પૂર્વ” ને દ્વાદશાંગીથી પૃથક માનવામાં આવતા નથી. દષ્ટિવાદ બારમું અંગ છે. “પૂર્વગત” તેનેજ એક વિભાગ છે તથા ૧૪ પૂર્વે આ જ “પૂવગતની અન્તગત રહેલાં છે. જૈન અનુકૃતિ અનુસાર શ્રમણ ભગવાન મહાવીરે સર્વ પ્રથમ “પૂર્વગત” અર્થનું નિરૂપણ કર્યું હતું, અને તેને જ ગૌતમ પ્રભૂતિ ગણુધરેએ ‘પૂર્વકૃતના રૂપે નિમાણ કર્યું હતું. પરંતુ “પૂવગત’ શ્રત અત્યન્ત કિલષ્ટ અને ગહન હતું તેથી તેને સાધારણ અભ્ય શકતો ન હતો. એટલે અહ૫ મેધાવી વ્યકિતઓ માટે આચારાંગ આદિ અન્ય અંગેની રચના કરવામાં આવી. જિનભદ્રગણિ ક્ષમાશ્રમણે સ્પષ્ટ કહ્યું છે કે–દષ્ટિવાદમાં સંપૂર્ણ શબ્દજ્ઞાનનો સમાવેશ થઈ જાય છે તે પણ અગિયાર અંગેની રચના અ૮૫ મેધાવી પુરૂષ અને મહિલાઓ માટે કરવામાં આવી હતી. જે શ્રમણ અત્યંત પ્રતિભાસંપન્ન–મેધાવી હતા તેઓ તો “પૂર્વોનું અધ્યયન કરતા હતા. અને જેમનામાં પ્રતિભાની તેજસ્વિતા નહોતી તેઓ અગિયાર અગેનું અધ્યયન કરતા હતા.
જ્યાં સુધી આચારાંગ આદિ અંગસાહિત્યનું નિર્માણ થયું નહોતું ત્યાં સુધી ભગવાન મહાવીરની કૃતિરાશિ ૧૪ પૂર્વ અથવા દષ્ટિવાદના નામથી જ ઓળખાતી હતી. જ્યારે આચાર આદિ ૧૧ અંગેનું નિર્માણ થયું ત્યારે દષ્ટિવાદને ૧૨ મા અંગમાં સ્થાન આપવામાં આવ્યું.
આગમ સાહિત્યમાં બાર અંગ ભણનારા અને ચૌદ પૂર્વ ભણનારા" – એમ બે પ્રકારના સાધકોનું વર્ણન આવે છે પરંતુ બન્નેનું તાત્પર્ય એક જ છે. જે ચૌદવી હોય છે તેઓ બાર અગન જાણુક ર પણ હાય છે, કારણ કે બારમા અંગ દષ્ટિવાદમાં ચૌદ “પ્ર સમાયેલા છે જ અ ગ –
જૈન, બૌદ્ધ અને વૈશ્વિક ત્રણે ભારતીય પરંપરાઓમાં ‘અંગ” શબ્દનો પ્રયોગ થયે છે. જૈન પરંપરામાં તેનો પ્રાગ મુખ્ય આગમ ગ્રન્થ ગણિપિટક'ના અર્થમાં થયું છે. ટુવાલસંગે ગણિપિડશે એમ કહ્યું છે (૧) આચાર (૨) સૂત્રકૃત (૩) સ્થાન (૪) સમવાય (૫) ભગવતી (૬) જ્ઞાતાધમકથા (૭) ઉપાસક દશા (૮) અન્નકૃ૬ દશા (૯) અનુત્તરે ૫પાતિક (૧૦) પ્રશનવ્યાકરણ (૧૧) વિપાક અને (૧૨) દષ્ટિવાદ આ બાર અંગે છે,
આચાર આદિ આગામે શ્રતરૂપી પુરુષના અંગેના સ્થાને પરિકલ્પના કરેલ હોવાથી પણ તે અંગ કહેવાય છે.”
વૈદિક પરંપરામાં વેદના અર્થમાં અંગ શબ્દ વપરાયું નથી પરંતુ વેદના અધ્યયન કરવામાં જે સહાયક ગ્રો છે તેમને અંગ કહેવામાં આવ્યાં છે તે આ પ્રમાણે છે છે. ૮ (૧) શિક્ષા – શબ્દોચ્ચારણના વિધાનને પ્રરૂપનાર ગ્રન્થ. (૨) કલ્પ – વેઢ નિરૂપિત કર્મોનું યથાવત પ્રતિપાદન કરનાર ગ્રન્થ.
૧ જઈવિય ભૂતાવાએ, સવિર્સ વગય યારો! નિજ હણા તહાવિ હુ, દુમેહે ૫૫ ઈથી !
- વિશેષાવશ્યક ભાષ્ય ગા. ૫૫૪ ૨ ચોદસ અવાઈ અહિજજઈ– અંતગડ વર્ગ ૩, અ. ૯ (ખ) સામાઈયમાઈયાઈ ચોપુવાઈ અહિજજઈ
-અંતગડ વર્ગ ૩, અ. ૧ (ગ) ભગવતી ૧૧–૧૧-૪૩૨, ૧૭-૨-૬૧૭ ૩ સામાઈમાઈયાઈ કારસ અંગાઇ અહિ૪જઈ
- અંતગડ વર્ગ ૬, અ. ૧૫ (ખ) ભગવતી ૨-૧-૯,
(ગ) જ્ઞાતાધર્મકથા અ. ૧૨ તથા આ. ૨-૧ ૪ જોગડ વર્ગ ૪, અ. ૧, ૫ અાગડ વર્ગ ૩, અ. ૧
--૬ સમવાયાંગ-પ્રકીર્ણ, સમવાય સૂત્ર –૮૮ ૭ મૂલારાધના ૪/૫૯૯ વિજયોદયા, ૮ પાણિનીય શિક્ષા ૪૧-૧૨.
આગમસાર દેહન
૧૩૯
Page #449
--------------------------------------------------------------------------
________________
પૂત્ર્ય ગુરુદેવ કવિલય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાલિદ સ્મૃતિગ્રંથ
(૩) વ્યાકરણ - પદ - સ્વરૂપ અને પદાર્થના નિશ્ચયનું વર્ણન કરનાર ગ્રન્થ. (૪) નિરુકત – પદેની વ્યુત્પત્તિનું વર્ણન કરનાર ગ્રન્થ. (૫) છન્દ – મન્નેનું ઉચ્ચારણ કેવા સ્વરવિજ્ઞાનથી કરવું તેનું નિરૂપણ કરનાર પ્રથ. (૬) જ્યોતિષ – યજ્ઞ-યાગાદિ કાર્યો માટે સમયશુદ્ધિને બતાવનાર ગ્રન્થ.
બૌદ્ધ સાહિત્યના મૂળ ગ્રન્થ “વિપિટક’ કહેવાય છે પરંતુ તેમના માટે અંગ શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યા નથી. પરંતુ પાલિ સાહિત્યમાં બુદ્ધના વચનને નવાંગ અને દ્વાદશાંગર એમ ચોકકસ કહ્યો છે. નવાંગ આ પ્રમાણે છે(૧) સુત્ત - બુદ્ધને ગદ્યમય ઉપદેશ. (૨) ગેઓ – ગદ્ય - પદ્યમિશ્રિત ઉપદેશનો ભાગ (૩) વૈયાકરણું – વ્યાખ્યાત્મક ગ્રન્થ. (૪) ગાથા - પદ્યમાં રચિત ગ્રંથ (૫) ઉદાન – બુદ્ધના મુખ-કમળમાંથી નીકળેલા ભાવપૂર્ણ પ્રેમસભર ઉદ્ગારે. (૬) ઈતિવૃત્તક – લધુ પ્રવચને. જે “બુધે આ પ્રમાણે કહ્યું ”થી પ્રારંભ થાય છે. (૭) જાતક – બુદ્ધના પૂર્વભવે. (૮) અભુતધમ્મ – ચમત્કારિક વસ્તુઓ અને વિભૂતિઓનું વર્ણન કરનારા ગ્રન્થ. (૯) વેદલ - પ્રનેત્તર શૈલીમાં લખાયેલા ઉપદેશ. બૌદ્ધોના દ્વાદશાંગ આ પ્રમાણે છે –
(૧) સૂય (૨) ગેય (૩) વ્યાકરણ (૪) ગાથા (૫) ઉદ્યાન (૬) અવદાન (૭) ઇતિવૃત્તક (૮) નિદાન (૯) વૈપુલ્ય (૧૦) જાતક (૧૧) ઉપદેશ ધર્મ અને (૧૨) અદૂભુત ધર્મ. અંગપ્રવિષ્ટ અને અંગબાહ્ય
આગમોનું બીજું વર્ગીકરણ દેવર્ધિગણી ક્ષમાશ્રમણના સમયનું છે. તેમણે આગમોને અંગપ્રવિષ્ટ અને અંગબાહ્ય એમ બે વિભાગમાં વિભકત કર્યા.
અંગ પ્રવિષ્ટ અને અંગખાદ્યનું વિશ્લેષણ કરતાં જિનભદ્રગણી ક્ષમાશ્રમણે ત્રણ હેતુ બતાવ્યાં છે. અંગપ્રવિષ્ટ શ્રત તેને કહેવાય છે કેજે ગણધરો દ્વારા સૂત્રરૂપે બનાવેલાં હોય છે. જે ગણધર દ્વારા પ્રશ્ન પૂછતાં તીર્થકર દ્વારા ઉત્તરરૂપે પ્રતિપાદિત થયેલાં હોય છે. જે શાશ્વત સત્યથી સંબંધિત હોવાને લીધે ધ્રુવ અને સુદીર્ઘકાલીન હોય છે.* એટલા માટે જ સમવાયાંગ" અને નંદીસૂત્ર ૬ માં સ્પષ્ટ કહ્યું છે કે દ્વાદશાંગરૂપી ગણિપિટક કયારેય ન હતું એમ
૧ સદધર્મ પુણ્ડરીક સૂત્ર ૨/૩૪ (ડૅ. નલિનાક્ષ દત્તનું દેવનાગરી સંસ્કરણ, યલ એશિયાટિક સોસાયટી લકતા ૧૯૫૩) ૨ સૂત્ર ગેય વ્યાકરણ, ગાદાનાવદાનકમ ઇનિવૃત્તકં નિદાન, વૈપુલાં ચ સજાતકમ ઉપદેશાભુત ધર્મો દ્વાદશાંગમિદં વચ: |
-- બૌદ્ધ સંસ્કૃત ગ્રન્થ, અભિસમયાલંકારની ટીકા પૃ. ૩૫૩ અહવા તે સમાસ દુવિહં પણd, Hજહા - અંગ - પવિઠ્ઠ અંગબાહિર .
- નન્દીસૂત્ર ૪૩
જ ગણહર થેરયં વા, આએસા મુક્ક - વાગરણ વા ધૂન - ચલ વિસઓ વા અંગાણંગેસુ નાણનું
- વિશેષાવશ્યક ભાષ્ય ગા. ૫૫૨. ૫ દુવાલસંગે શું ગણિપિડગે ણ કયાવિ સ્થિ, ણ કયાઇ ખાસી, ણ કયાઇ ણ ભવિસઈ. ભુવિય, ભવતિ ય, ભવિસ્યતિ ય, અચલે, ધુવે, ણિતિએ, સાસએ, અકખએ, અશ્વએ, અવઠ્ઠિઓ, ણિચ્ચે
- સમવાયાંગ સમવાય ૧૪૮ (મુનિ કન્વેયાલાલ ‘કમવ” સંપાદિત) પૃ. ૧૩૮ ૬ નન્દી સૂત્ર ૫૭
૧૪૦
તવદર્શન
Page #450
--------------------------------------------------------------------------
________________
પષ્ય ગુરુદેવ કવિવય પં. નાનચન્દ્રજી મહારાજ જન મશતાહિદ સ્મૃતિગ્રંથ
નથી, કયારેય નથી અને કયારેય નહિ હોય એમ પણ નથી. તે પૂર્વે હતું, વર્તમાનમાં છે અને ભવિષ્યમાં હશે. તે ધવ છે, નિયત છે, શાવિત છે, અક્ષય છે, અવ્યય છે, અવસ્થિત છે અને નિત્ય છે.
અંગબાહ્ય શ્રત આનાથી વિપરીત હોય છે.(૧) તે સ્થવિરકૃત હોય છે. (૨) તે પ્રશ્નરૂપે પૂછાયા વગર સહજ તીર્થકર દ્વારા પ્રતિપાદિત હોય છે.
વકતાના ભેદની અપેક્ષાએ ૫ણ અંગપ્રવિષ્ટ અને અંગબાહ્ય એમ બે ભેદ કરવામાં આવ્યા છે. જે આગમના મૂળવકના તીર્થકર હોય અને સંકલનકર્તા ગણધર હોય તે આગમ અંગપ્રવિષ્ટ કહેવાય છે. પૂજ્યપાદૃ સ્વામીએ વકતાના ત્રણ પ્રકાર બતાવ્યા છે. (૧) તીર્થકર (૨) મૃતકેવલી (૩) આરાસીય.
આચાર્ય અકલંકે કહ્યું છે કે આજાતીય અ ચાર્યો દ્વારા નિર્મિત આગમ અંગપ્રતિપાદિત અર્થની નિકટ અથવા અનુકૂળ હોવાને લીધે અંગદાદા કહેવાય છે.
સમવાયાંગ અને અનુગદ્વારમાં તો માત્ર દ્વાદશાંગીનું જ નિરૂપણ છે. પરંતુ નન્દીસૂત્રમાં અંગપ્રવિષ્ટ અને અંગબાહ્ય એમ ભેદે તો કર્યા જ છે તે સાથે અંગખાદ્યના આવશ્યક, આવશ્યક વ્યતિરિકત, કલિક અને ઉત્કાલિક રૂપે આગમના સંપૂર્ણ ભેદપભેદોનો પરિચય આપવામાં આવ્યું છે જે આ પ્રમાણે છે :
આગમન ભેદ-પ્રભેદ.
આગમ
અંગપ્રવિષ્ટ
અંગખાદ્ય
આવશ્યક વ્યતિરિક્ત
આચાર
આવશ્યક સૂત્રકૃત સ્થાન
સામાયિક સમવાય
ચતુર્વિશતિસ્તવ કાલિક ભગવતી વન્દના
અરુણપપાત
ઉત્તરાધ્યયન જ્ઞાતાધર્મકથા પ્રતિક્રમણ દશાશ્રુતસ્કંધ
વરુણેપાત ઉપાસકદશા કાયેત્સર્ગ
ગરુડપપાત અન્તકુતુદશા પ્રત્યાખ્યાન વ્યવહાર
ધરણપપાત અનુત્તરોપપાતિકદશા
નિશીથ
વેશવપપાત
મહાનિશીથ પ્રસનવ્યાકરણ
વેલંધરોપપાત
ઋષિભાષિત વિપાક
દેવેન્દ્રો પપાત
જંબુદ્વિીપપ્રજ્ઞપ્તિ દષ્ટિવાદ
દ્વીપસાગરપ્રજ્ઞપ્તિ ઉત્થાનશ્રત ચન્દ્રપ્રજ્ઞપ્તિ
સમુOાનશ્રત શ્રુતિલક વિમાન
નાગપરિતાપનિકા પ્રવિભકિત નિરયાવલિકા મહલિકા વિમાન- કપિકા પ્રવિભકિત કપાવલંસિકા અંગચૂલિકા પુપિકા વંગચૂલિકા પુષ્પચૂલિકા
વિવાહચૂલિકા. વૃષ્ણિદશા ૧ વકતૃ – વિશેષાદ્ દ્રવિધ્યમ ૨ ત્રય વકતાર: - સર્વજ્ઞતીર્થકર: ઇતરવા શ્રુતકેવલી ભરાતીયતિ. ૩ આરાસીયાચાર્ય કૃતાંગાથે પ્રાસન્ન રૂપમંગબાહ્યમ
ઉત્કાલિક દશવૈકાલિક સૂર્યપ્રજ્ઞપ્તિ કપિકાકદિપક પરુષીમંડલ ચુલ ક૯પશ્રત મંડેલપ્રવેશ મહાક૯પશ્રુત
વિદ્યચરણવિનિશ્ચય પપાતિક
ગણિવિદ્યા રાજપ્રનીય
ધ્યાનવિભક્તિ જીવાભિગમ મરણવિભક્તિ પ્રજ્ઞાપના
આત્મવિશેધિ મહાપ્રજ્ઞાપના
વીતરાગ શ્રત પ્રમાદા પ્રમાદ
સંલેખનાશ્રુત નન્દી
વિહારકલ્પ અનુગદ્વાર ચરણવિધિ દેવેન્દ્રસ્તવ આતુર પ્રત્યાખ્યાન તન્દુલચારિક મહા પ્રત્યાખ્યાન ચન્દ્રધ્યક
- તત્ત્વાર્થ ભાષ્ય ૧-૨)
- સર્વાર્થસિદ્ધિ ૧૨૦ પૂજ્યપાદ - તત્ત્વાર્થ રાજવાર્તિક, ૧૨૦ અકલંક
આગમસાર દેહન
૧૪૧
www.
efbrary.org
Page #451
--------------------------------------------------------------------------
________________
(૧)સિદ્ધશ્રેણિકા (૨) મનુષ્યશ્રેણિકા (૩) પુષ્ટ (૪) અવગઢ (૫) ઉસ પત્
શ્રેણિકા
શ્રેણિકા
શ્રેણિકા
માતૃકાપદ
એકાર્થિ કપ
અથ પદ
પૃથક્કાશપ
કેતુભૂત
રાશિદ્ધ
એકગુણુ
૩
છે.
૫
દ
""
પરિક
દ્વિગુણ ત્રિગુણ કેતુભૂત પ્રતિગ્રહ
પ્રતિગ્રહ
સંસાર-પ્રતિગ્રહ સંસાર-પ્રતિગ્રહ
નન્દ્રાવત
નન્દ્રાવત
સિદ્ધાવ
મનુષ્યાવ
33
"
માતૃકાપ
""
એકાર્થિ કાપઢ
અથ પદ્મ
પૃથક્કાશપઢ
કેતુભૂત
રાશિમદ્ધ
એકગુણ
દ્વિગુણ ત્રિગુણ કેતુભૂત
પૃથક્ પૃથક્
આકાશપદે આકાશપ કેતુભૂત
રાશિદ્ધ
કેતુભૂત
રખદ્ધ
૧ નન્દી સૂત્ર ૯-૯૭
ર
從
૧૦૧
૧૧૬
૧૧૮
૧૧૯ ચાર પૂર્વેની સૂલિકાઓ છે. બાકીના પૂર્વેની નથી.
એકગુણ
દ્વિગુણ
ત્રિગુણ
કેતુભૂત પ્રતિગ્રહ
એકગુણ
દ્વિગુણ
ત્રિગુણ
કેતુભૂત પ્રતિગ્રહ સંસારસસારપ્રતિગ્રહ પ્રતિગ્રહ
નન્દ્રાવત નન્દ્રાવત
પૃષ્ટાવત
અવગા
વ
પૃથકકાશપદ
કેતુભુત
રશિદ્ધ
એકગુજુ
દ્વિગુણ
ત્રિગુણ
કેતુભૂત
પ્રતિગ્રહ
સ ંસારપ્રતિગ્રહ
નાવત
ઉપસ પદ્માવ
દૃષ્ટિવાદ
સૂત્ર
પૂર્વગત
T ઋજુસૂત્ર (૬) વિપ્ર (૭) ત્રુતા-પરિણતાપરિણત ઉત્પાદ હાણ શ્રેણિકા દ્યુત શ્રેણિકા બહુભગિક
અગ્રાયણી
L
વિજયરિત
વી
પૃથક- પૃથક- અનન્તર
આકાશપઢ આકાશપ
પરમ્પર
સમાન
કેતુભૂત
કેતુભુત
રાશિદ્ધ રાશિદ્ધ
એકગુણ એકગુણ
દ્વિગુણ
દ્વિગુણ
ત્રિગુણ
કેતુભૂત
પ્રતિગ્રહ
ત્રિગુણ
કેતુભૂત
પ્રતિગ્રહ
સંસાર –
પ્રતિગ્રહ
સંસાર–
પ્રતિગ્રહ
નન્દ્રાવત
નન્દ્રાવત
વિપ્રહાણા વ્યુતાચ્યુતાવર્ત
વત
ઉત્પાદપૂ` 1
ચાર ચૂલિકાએ
માસાન
સચૂંથ
સભિન્ન
યથાત્યાગ
સૌવસ્તિકાવ
નન્દાવર્ત
મહુલ
પૃષ્ટપુષ્ટ
કાવ
એવ ભૂત
દ્રાવત
વ
માનપદ
સમભઢ સ તાભદ્ર
પ્રશ્વાસ
દુષ્પ્રતિગ્રહ
અગ્રાયણીય
આર ચૂલિકાએ
અસ્તિનાસ્તિ –
પ્રવાદ
જ્ઞાનપ્રવાદ
સત્યપ્રવાદ
આત્મપ્રવાદ
કર્મ પ્રવાદ
પ્રત્યાખ્યાન
વિદ્યાનુપ્રવાદ
અવન્ય
અનુયાગ
અનુયાગ
T
મૂલ
ચૂલિકા
પ્રાણાયુ
ક્રિયાવિશાલ લેબિન્દુસાર
+
ગડિકાનુચાગ પ્રથમા-કુલકર ગડિકા નુયાગ
તીર્થ કર
""
ચક્રવર્તી
દશા
બલદેવ ??
વાસુદેવ
ગણધર
77
ભદ્રબાહુ
તપ કર્યું ” હરિવંશ
""
""
વીય
આ ચૂલિકાએ દસ ચૂલિકાઓ
27
27
અવસપણી ઊત્સર્પિણી ચિત્રાન્તર
અસ્તિનાસ્તિપ્રવાદ
પૂજ્ય ગુરૂદેવ કવિવય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ
Page #452
--------------------------------------------------------------------------
________________
"
: કાવવય પ. નાનય દ્રજી મહારાજ જમાતાહિદ સ્મૃતિગ્રંથ
દિગંબર માન્યતાનુસાર આગમનું વગીકરણ
આગમ
અંગપ્રવિષ્ટ
અ ગબાહ્ય
આચાર
સૂત્રકૃત સ્થાન સમવાય. વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ જ્ઞાતાધર્મકથા ઉપાસક-દશા અન્તકૃત–દશા અનુત્તરોપપાતિકદશા પ્રશ્ન વ્યાકરણ વિપાક દષ્ટિવાદ
સામાયિક ચતુર્વિશતિસ્તવ વન્દના પ્રતિક્રમણ વૈયિક કૃતિક દશવૈકાલિક ઉત્તરાર્થન કહ૫વ્યવહાર કપાક૯૫ મહાક૯૫ પંડરીક મહાપુંડરીક અશીતિક
પરિકમ
સૂત્ર
પ્રથમાનુગ
પૂર્વગત
ચૂલિકા
ચંદ્રપ્રજ્ઞપ્તિ સુર્યપ્રજ્ઞપ્તિ જંબુદ્વીપપ્રજ્ઞપ્તિ દ્વીપસાગરપ્રજ્ઞપ્તિ વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ
જલગતા સ્થલગતા માયાગતા. આકાશગતા રૂપગઢ
ઉત્પાદ
અગ્રાયણીય વિયનપ્રવાદ અસ્તિનાસ્તિકવાદ જ્ઞાનપ્રવાદ સત્યપ્રવાદ આમપ્રવાદ કમપ્રવાદ પ્રત્યાખ્યાનપ્રવાદ વિધાનપ્રવાદ કલ્યાણ પ્રાણાવાય ક્રિયાવિશાલ કબિન્દુસાર
૧ તત્વાર્થસૂત્ર ૧- ૨૦ શ્રુતસાગરીય વૃત્તિ,
આગમસાર દેહન
૧૪૩
Page #453
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરૂદેવ ફવિવય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
અનુગ -
આર્યવજ પછી આર્યરક્ષિત આવે છે. તેમના ગુરુનું નામ “આચાર્ય તસલિ પુત્ર” હતું. આર્ય રક્ષિત નવ પૂર્વ અને દસમાં પૂર્વના ૨૪ યવિકના જ્ઞાતા હતા. તેમણે સર્વ પ્રથમ અનુગો અનુસાર બધા આગમોને ચાર ભાગોમાં વિભકત કર્યા. (૧) ચરણ કરણાનુગ – કલિકત, મહાકલ્પ, છેદકૃત આદિ. (૨) ધર્મકથાનુગ - ત્રષિભાષિત, ઉત્તરાધ્યયન આદિ. (૩) ગણિતાનુગ - સૂર્યપ્રજ્ઞપ્તિ આદિ (૪) દ્રવ્યાનુગ – દષ્ટિવાદ આદિ
વિષય સામ્યતાની દૃષ્ટિથી પ્રસ્તુત વર્ગીકરણ કરવામાં આવ્યું છે. વ્યાખ્યાક્રમની દષ્ટિએ આગમના બે રૂપ બને છે." (૧) અપૃથકત્વાનુ ગ. (૨) પૃથકત્વાનુયોગ.
આર્ય રક્ષિતથી પૂર્વે અપૃથકવાનુગનું પ્રચલન હતું. અપૃથકત્વાનુગમાં પ્રત્યેક સૂત્રની વ્યાખ્યા, ચરણ-કરણ, ધર્મ, ગણિત, અને દ્રવ્યની અપેક્ષાએ થતી હતી. આ વ્યાખ્યા અને કલિષ્ટ અને સ્મૃતિ સાપેક્ષ હતી. આર્ય રક્ષિતના ચાર મુખ્ય શિષ્યો હતા. – (૧) દુર્બલિકા પુષ્યમિત્ર (૨) ફુગુરક્ષિત (૩) વિધ્ય અને (૪) ગઠામાહિલ. આ ચાર શિષ્યોમાં વિધ્ય પ્રબળ મેઘાવી હતા. તેણે આચાર્યને નમ્ર નિવેદન કર્યું કે બધાની સાથે પાઠ આપતાં અત્યધિક વિલમ્બ થાય છે તેથી એવો પ્રબંધ કરો કે મને પાઠ તરતજ મળી જાય. આચાર્યના આદેશથી દુર્બલિકા પુષ્યમિત્રે તેને ભણાવવાની જવાબદારી પોતાના ઉપર લીધી. અધ્યયન કમ ચાલતું રહ્યો. સમયાભાવને લીધે દુર્બલિકા પુષ્યમિત્રે પિતાને સ્વાધ્યાયક્રમ વ્યવસ્થિતપણે જાળવી શક્યા નહીં. તેઓ નવમાં પૂર્વને ભૂલવા લાગ્યા તેથી આચાર્ય વિચાર્યું કે પ્રબળ પ્રતિભાસંપન્ન દુર્બલિકા પુષ્યમિત્રની પણ જ્યારે આ રિથતિ છે ત્યારે અ૫મેધાવી મુનિ કેવી રીતે યાદ રાખી શકશે?
ઉપર કહેલા કારણે આચાર્ય આર્યરક્ષિતે પૃથકત્વાનુગનું પ્રવર્તન કર્યું. ચાર અનુયોગની દષ્ટિએ તેમણે આગમનું વર્ગીકરણ પણ કર્યું.'
સૂત્રકૃતાંગ ચૂર્ણિના અભિમતાનુસાર અમૃથકવાનુયોગના સમયે પ્રત્યેક સૂત્રની વ્યાખ્યા ચરણ-કરણ, ધર્મ, ગણિત અને દ્રવ્ય આદિ અનુયોગની દૃષ્ટિએ તેમજ સાત નયની દષ્ટિએ કરવામાં આવતી હતી, પરંતુ પૃથકવાનુગને સમયે ચારે અનુગોની વ્યાખ્યાઓ પૃથક – પૃથક કરવામાં આવતી.'
૧ પ્રભાવક ચરિત્ર: આર્યરક્ષિત ક ૮૨ - ૮૪. ૨ (ક) આવશ્યક નિર્યુકિત: ૩૬૩ – ૭૭૭, (ખ) વિશેષાવશ્યક ભાષ્ય: ૨૨૮૪ - ૨૨૯૫, (ગ) દશવૈકાલિક નિર્યુકિત ૩ ટીકા. ૩ મતો આયરિયેહિ દુમિપુજ્ઞમિનો તસ્સ વાયણાયરિઓ દિણ, તને સે કઇ વિ દિવસે વાયણ દાઉથ આયરિયમુઠ્ઠિ ભાગઇ મમ
વાયાં દંતસ્સ નાસતિ, જંચ સણગાયઘરે ના રુપેહિયું, અતો મમ અજઝરંતશ્લ નવમ પુલ્વે નાસિહિતિ તાહે આયરિયા ચિતતિ - ‘જઇ તાવ એયર્સ પ્રમેહવિક્સ એવમઝરંતરસ નાસઇ અનર્સ ગિરગઢ ચેવ.'
- અવશ્યકવૃતિ પૃ. ૩૦ ૪ અyહતે આરાઓગે ગરારિ દુવાર ઘાસઇ એગો . પહુરાપુએગકરણે તે અત્થા તએ, ઉ વૃશ્મિન્ના . દેવિંદ વંદિએહિ મહાભાવેહિ રખિઅજજેહિ ! જમ માજજ વિહરે અશુએગ તા કએ ચઉહા |
- આવશ્યક નિર્યુકિત ગા. ૭૭૩ - ૭૭૪. (ખ) ચતુર્વેકરિશ્ત્રાર્થો-ખ્યાને સાત કડપિ ન ક્ષમ: તોડનુયોગેશ્ચતુર: પાર્થયેન વ્યધાત પ્રભુ: છે
- અવશ્યક કથા ૧૭૪ ૫ જલ્થ એતે ચારિ અયોગા પિહખ્રિહ વકખાણિજ/તિ, પુહુના યોગે અપુહાગુજોગે, પણ જે એકેકેકકે સુત્ત એતેહિ ચઉહિ વિ આગેહિ સત્તહિ યહિ વખાણિજતિ !
- સૂત્રકૃત ચૂણિ પત્ર ૪
૧૪૪
તવદર્શન
Page #454
--------------------------------------------------------------------------
________________
આપશ
ફાવટ પ. નાનજી મહારાજ જHIRING
ઉપરોક્ત વગીકરણ કરવા છતાં એવી સીમારેખા ખેંચી શકાતી નથી કે અન્ય આગમમાં અન્ય વર્ણન નથી. ઉત્તરાધ્યયન સૂત્રમાં ધર્મકથાઓ સિવાય દાર્શનિક તત્ત્વ પણ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ થાય છે. ભગવતી સૂત્ર તે બધા વિષયનો મહાસાગર છે જ. આચારાંગ આદિમાં પણ આ જ હકીકત છે. તાત્પર્ય એ છે કે થોડા એક આગમોને છોડીને શેષ આગમમાં ચારે અનુગા નું સંમિશ્રણ છે. એ કારણે પ્રસ્તુત વગીકરણને રડ્યૂલ વર્ગીકરણ કહી શકાય.
દિગંબર સાહિત્યમાં આ ચાર અનુયેનું વર્ણન કંઈક રૂપાન્તરથી મળે છે. તેમના નામ આ પ્રમાણે છે :(૧) પ્રથમાનુગ (૨) કરણાનુગ (૩) ચરણનુયાગ (૪) દ્રવ્યાનુયેગ.
પ્રથમાનુગમાં મહાપુરૂષનાં જીવનચરિત્ર છે. કરણનુગમાં લોકાલોક વિભકિત, કાળ, ગણિત આદિનું વર્ણન છે. ચરણાનુયોગમાં આચારનું નિરૂપણ છે અને દ્રવ્યાનુયેગમાં દ્રવ્ય, ગુણ, પર્યાય, તત્ત્વ આદિનું વિશ્લેષણ છે.
દિગમ્બર પરંપરા આગમનો લેપ થયો હોવાનું માને છે. તેથી પ્રથમાનુગમાં મહાપુરાણ અને અન્ય પુરાણ, કરણનુગમાં ત્રિક-પ્રજ્ઞપ્તિ, ત્રિવેકસા૨, ચરણનુયેગમાં મૂલાચાર, અને દ્રવ્યાનુયોગમાં પ્રવચનસાર, ગેમ્પસાર આદિને સમાવેશ કરવામાં આવ્યો છે.'
શ્રીમદ રાજચંદ્ર ચારે અનુયોગોને આધ્યાત્મિક ઉપયોગ બતાવતા લખ્યું છે- “જો મન શંકાશીલ થઈ ગયું હોય તો દ્રવ્યાનુયોગનું ચિન્તન કરવું જોઈએ, પ્રમાદમાં પડી ગયું હોય તો ચરણકરણનુયોગનું, કષાયથી પરાજિત થયું હેય તો ધર્મકથાનુગનું અને જડતા ને મૂઢતામાં પડયું હોય તો ગણિતાનુયોગનું ચિન્તન કરવું જોઈએ.
આ અનુયોગેની સરખામણી વૈદિક સાધનાની સાથે કરવામાં આવે તે દ્રવ્યાનુયોગને અન્ય જ્ઞાન સાથે છે, ચરણુકરણનાગને કર્મયોગ સાથે, ધર્મકથાનુયોગને ભકિતયેગ સાથે અને ગણિતાનુયોગ (મનને એકાગ્ર કરવાની પદ્ધતિ હોવાથી) રાજયોગ સાથે જોડી શકાય છે. અંગ, ઉપાંગ, મૂળ અને છેદ
આગમનું સૌથી છેલ્લે ચતુર્થ વર્ગીકરણ છે– અંગ, ઉપાંગ, મૂળ અને છે.
નદી સૂત્રકારે મૂળ અને છેદ આ બે વિભાગ કર્યા નથી. તેમ તે જગ્યાએ “ઉપાંગ શબ્દને પણ પ્રયોગ થયેલ નથી. ઉપાંગ શબ્દ પણ નન્દીસૂત્રની રચના પછી જ વ્યવહત થયેલ છે. નન્દીમાં ‘ઉપાંગના અર્થમાં જ “અંગબાહ્ય શબ્દ આવ્યું છે.
આચાર્ય ઉમાસ્વાતિએ જેમને સમય પં. સુખલાલજીએ વિક્રમની ૧લી શતાબ્દિથી ૪ થી શતાબ્દિની મને માન્યો છે. તરવાર્થભાષ્યમાં અંગની સાથે ઉપાંગ શબ્દનો પ્રયોગ કર્યો છે. ઉપાંગથી તેમનું તાત્પર્ય અંગખાદ્ય આગમથીજ છે.
આચાર્ય શ્રીચને, જેમને સમય ઈ. સ. ૧૧૧૨ થી પૂર્વ માનવામાં આવે છે તેમણે સુખબધા સમાચારીની રચના કરી. તેમાં તેમણે આગમના સ્વાધ્યાયની તપવિધિનું વર્ણન કરતાં અંગખાદ્યના અર્થમાં “ઉપાંગ’ શબ્દનો પ્રયોગ કર્યો છે.
૧ પ્રથમાનુયોગ મર્યાખ્યાનું ચરિત્ન પુરાણમવિપુર મ છે બોધિસમાધિનિધાન બેધતિ બોધ : સમીચીન: ૫૪૩
લોકાલોક વિભકતેકુંગ પરિવૃત્તશ્ચિતુર્થતીનાં ચ | આદર્શમિવ તથામતિરāતિ કરણાનુયોગ0 m૪૪ ગૃહમેશ્ચનગારાણાં ચારિત્રાત્પત્તિવૃદ્ધિ રક્ષાંગમ ચરણનુયોગસમયંસમ્યજ્ઞાન વિજાનાતિ ૪પા જીવાજીવસુતત્વે પુણ્યાપુણે ચ બંધ મેક્ષ ચા દ્રવ્યાનુયોગદીપ: ચુતવિઘાલકમાતનુતે ૪૬ો.
- રત્નકરણ્ડ શ્રાવકાચાર અધિકાર ૧, પૃ. ૭૧ થી ૭૩ ૨ તત્ત્વાર્થસૂત્ર - પં. સુખલાલજી વિવેચન પૃ. ૯. ૩ અન્યથા હિ અનિબદ્ધમંગેપાંગશ: સમુદ્રપ્રસરણવ દુરધ્યવસેય સાત
- તસ્વાર્થ ભાગ ૧-૨૦ ૪ સુખબોધા સમાચારી પૃ. ૩૧ થી ૩૪
આગમસાર દેહન
૧૪૫
Page #455
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરૂદેવ વિધય"પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
આચાર્ય જિનભદ્ર જેમણે ઈ. સ. ૧૩૦૬ માં “વિધિમાર્ગપ્રથા” નામને ગ્રથ પૂર્ણ કર્યો હતો, તેમાં તેમણે આગમનાં સ્વાધ્યાયની તપિવિધિનું વર્ણન કરતાં “ઇયાણિ ઉવંગા” લખીને જે અંગને જે ઉપાંગ છે, તેને નિર્દેશ કર્યો છે."
જિનપ્રભે “વાયણ વિહી ની ઉસ્થાનિકામાં જે વાકય આપ્યું છે તેમાં પણ ઉપાંગ વિભાગને ઉલેખ થયો છે.”
પં. બેચરદાસજી દોશીને અભિમત છે કે ચૂર્ણિ સાહિત્યમાં પણ ઉપાંગ શબ્દનો પ્રયોગ થયો છે. પરંતુ આને પ્રયોગ સર્વપ્રથમ કોણે કર્યો તે અન્વેષણનો વિષય છે.
મળ અને છેદ સૂત્રોનો વિભાગ કયા સમયે થયે તે નિશ્ચિતપણે કહી શકાતું નથી. પરંતુ એટલું સ્પષ્ટ છે કે દશવૈકાલિક, ઉત્તરાધ્યયન આદિની નિર્યુકિત, ચુર્ણિ અને વૃત્તિમાં મૂળ સૂત્ર સંબંધી કંઈ પણ ચર્ચા કરવામાં આવી નથી. આથી આ અનુમાન સહેજે થાય છે કે ૧૧ મી શતાબ્દિ સુધી “મૂળ સૂત્ર આ પ્રકારનો વિભાગ થયો ન હતો. જે થયે હોત તે અવશ્ય તેનો ઉલ્લેખ આ ગ્રન્થમાં થયે હોત
શ્રાવકવિધિના લેખક ધનપાલે, જેમને સમય વિક્રમની ૧૧ મી શતાબ્દિ માનવામાં આવે છે, તેમણે પિતાના ગ્રન્થમાં ૪૫ આગમનો નિર્દેશ કર્યો છે. અને વિચાર-સાર-પ્રકરણના લેખક પ્રદ્યુમ્નસૂરિએ પણ જેમને સમય વિક્રમની ૧૩મી શતાબ્દિ છે, ૪૫ આગમને તે નિર્દેશ કર્યો છે પરંતુ મૂળ સૂત્રના રૂપમાં વિભાગ કર્યો નથી.
વિ. સં. ૧૩૩૪માં રચાયેલ પ્રભાવકચરિત્રમાં સર્વપ્રથમ અંગ, ઉપાંગ, મૂળ અને છેદ એમ વિભાગે મળે છે. અને ત્યાર પછી ઉપાધ્યાય સમયસુન્દરગણીએ પણ સમાચાર શતકમાં તેને ઉલેખ કર્યો છે. ક એ છે કે ‘મૂળ સૂત્ર” વિભાગની સ્થાપના ૧૩મી શતાબ્દિના ઉત્તરાર્ધમાં થઈ ચૂકી હતી.
દશવૈકાલિક, ઉત્તરાધ્યયન આદિ આગમને “મૂળ સૂત્ર” એવું નામ શા માટે આપવામાં આવ્યું તે સંબંધમાં વિભિન્ન વિએ વિભિનન કલ્પનાઓ કરી છે.
છે. વિન્ટરનિસ્ત્રનું એવું મન્તવ્ય છે કે આ આગમ ઉપર અનેક ટીકાઓ છે. તેમનાથી મળ ગ્રન્થને અલગ પાડવા માટે તેમને “મૂળ સૂત્રો કહ્યાં છે. પરંતુ તેમને આ તક વજનદાર નથી, કારણ કે તેમણે પિડનિર્યુકિતને મૂળ સૂત્રમાં ગણેલ છે. પરંતુ તેની અનેક ટીકાઓ નથી.
૧ જૈન સાહિત્યને બૃહદ્ ઈતિહાસ ભાગ ૧ ની પ્રસ્તાવનામાં પૃ. ૩૮ પં. દલસુખ માલવણિયા ૨ એવં કમ્પતિખાઈવિહિ પુરસ્સર સાહૂ સમાણિય યલોગવિહિ મૂલગૂન્યનન્કિ અણુઓ દાર - ઉત્તરજઝયણ, ઈસિભાસિય, અંગ, ઉવાંગ, પVણય - છયગ્રન્થ આગમે વાઈજજા.
- વાયણાવિહિ પૃ. ૬૪, જૈન સાહિત્ય . ઈ. પ્રસ્તાવના પૂ. ૪૦-૪૧ ૩ જૈન સાહિત્યનો ઈતિહાસ ભાગ ૧, “જૈન શ્રુત’ પૃ. ૩૦. ૪ જએ - દશવૈકાલિક હારિભદ્રીય વૃત્તિ અને ઉત્તરાધ્યયનની શાંતાચાર્યકૃત બ્રહવૃત્તિ. ૫ ગાયા રાહસ્ત્રીમાં સમયસુન્દરગણીએ ધનપાલકૃત “શ્રાવકવિધિનું નિન ઉદ્ધરણ આપ્યું છે. પણયા પીસ આગમ લે. ૨૯૭, પૃ. ૧૮. ૬ વિચારલેસ, ગાયા ૩૪૪ - ૩૫૧ (વિચારસાર પ્રકરણ) ૭ તતતુર્વિધ: કાર્યોડનુયેગડતી મયા, તાડગોનાગ મૂલાખ ગ્રન્થરછેદ કૃતાગમ : ૫ ૨૪૧ |
- પ્રભાવક ચરિતમ્ દૂસરા આર્યરક્ષિત પ્રબન્ધ, પ્રકા. સિંધી જૈન ગ્રન્થમાલા • અહેમદાબાદ ૮ સમાચાર શતક પત્ર - ૭૬
A history of Indian Literature part II page 446.
Why these texts are called "root-sutras" is not quite clear. Generallly the Word Mula is used of fundamental text, in the contradiction to the commentary. Now as there are old and important commentaries. in the existance precisely in the case of these texts they are probably termed "Multa-Texts".
૧૪૬
તત્ત્વદર્શન
Page #456
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરૂદેવ વિવય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ
ડૉ. સારપેન્દિર, ડૉ. ગ્યારીનેર અને પ્રાસર પટવન આદિના અભિપ્રાય એ છે કે આ આગમામાં ભગવાન મહાવીરના મૂળ શબ્દોના સંગ્રહ છે. તેથી તેમને મૂળસૂત્ર કહ્યાં છે. પરન્તુ તેમનુ આ ધન પણ યુકિત યુક્ત પ્રતીત થતુ નથી; કેમકે ભગવાન મહાવીરના મૂળ શબ્દોને કારણેજ કોઇ આગમને મૂળસૂત્ર માનવામાં આવે તે સર્વપ્રથમ ચારાંગના પ્રથમ અંતકન્યને ‘મૂળ માનવુ" જોઈએ, કારણ કે તે જ સર્વથી વધુ પ્રાચીન ભગવાન મહાવીરના મૂળ શબ્દેનુ સકલન છે,
અમારી માન્યતા પ્રમાણે જે આગમે!માં મુખ્ય રૂપથી શ્રમણુના આચાર સંબંધી મૂળ ગુણુ, મહા વ્રત, સમિતિ, ગુપ્તિ આદિનું નિરૂપણ છે અને જે ક્ષમણુ બનચર્યામાં મૂળ રૂપથી સહાયક બને છે અને જે આગમાનું અધ્યયન શ્રમો માટે સર્વપ્રથમ અપેક્ષિત છે તેમને ફળસૂત્ર કહેવામાં આવ્યા છે.
અમારા આ ધનની પુષ્ટિ આ વાતથી પન્નુ થાય છે કે પૃકાળમાં આગમનું અધ્યયન આચારાંગથી પ્રારંભ થતું હતું. જ્યારે દશવૈકાલિક સૂત્રનું નિર્માણ થયું ત્યારથી સર્વપ્રથમ દશવૈકાલિકનું અધ્યયન કરાવવાનું શરૂ થયું. અને ત્યારપછી ઉત્તરાધ્યયન વિ. સૂત્રો જણાવવાનો ક્રમ પ્રચિલત થયા.
પહેલાં આચારાંગના ‘દાસ પરિક્ષા” નામના પ્રથમ અધ્યયનશ્રી શિષ્યની (શૈક્ષ) ઉપસ્થાપના કરવામાં આવતી, પરન્તુ દશવૈકાલિકની રચના થયા પછી તેના ચેથા ધ્યયનથી ઉપસ્થાપના કરાવવાની રૂઆત થઇ,‘
મૂળ સૂત્રોની સંખ્યાના સબંધમાં પણ મતકય નથી. સમયથુનગીએ (૧) દલૈકાલિક (૨) આનિર્યુક્તિ (૩) પિનિર્યુકિત અને (૪) ઉત્તરાધ્યયન મા ચાર મૂળસૂત્રો માન્યા છે. હું ભાવપ્રસવસૂરિએ (૧) ઉત્તરાધ્યયન (૨) આવશ્યક (૩) પિડનિયુકિત - ઓઘનિયુકિત અને (૪) વૈકાલિક મા ચાર મૂળસૂત્ર માન્યા છે.
પ્રા. દેવર અને પ્રા. 1લર (૧) ઉત્તરાધ્યયન (૨) આવશ્યક અને (૩) દશવૈકાલિક ને મૂળસૂત્ર કહ્યાં છે.
1.
The Uttradhyayana Sukra – Page 32.
In the Buddhista work Mahavyutpatti 245, 1265 Mulgrantha seems to mean original text that is the words of Buddha himself. Consequently there can be no doubt whatsoever that the Jains too may have used Mula in the sense of 'Original Text' and perhaps not so much in opposition to the later abridgements and commentaries as merely to denote actual words of Mahavira himself.
૨
લ, રિલિયિન ૬ જૈન પુ. ૭૯ (La Religion the Jain) Page 79,
The word Mul-Sutra is translated as trates originaux.
3.
A Study; Page 16.
We find however the word Mula often used in the sense of "original Text" and it is but reasonable to hold that the word Mula appearing in the expression Mula-Sutra has got the same sense. Thus the term Mulasutra would mean the "Original Text" i.e. "The text containing the original words of Mahavira (as received directly from his mouth)." And as a matter of fact we find that the style of Mula Sutras No. 183. (ઉત્તરાધ્યયન અને દશવૈકાલિક ) as sufficiently ancient to justify the claim made in their favour by original title, that they present and preserve original words of Mahavir.
The Dashvaikalika Sutra -
પારસ ઇ રિ, ઉત્તરાણા તું રસ પુછ્યું શું દર્શાર્વેષાલિગ વરિ પણ કિં તેને હોધતી ઉં।। પારભાર શક ૩, ગા. ૧૭૬ સંશોધક મુનિ માણક, પ્રકા. વકીલ કેશવલાલ પ્રેમચંદ, ભાવનગર) ૫ પૃથ્વ અત્યપરિણા, અધીય પઢિયાઈ હોઈ હવટવા જવા કિ ચા હૈં ન કનું ઉઠવા |
।
વ્યવહારભાષ્ય ઉર્દૂ. ૩ ગા. ૧૭૪
૬ સમાચારીશતક
૭
ઉત્તરાધ્યયન
અથ
આગમસાર દેહન
-
આવશ્યક
- ઈતિ વારિ વાણિ – પિડનિર્યુકિત તથા આધનિર્યુકિત - દશવૈકાલિક જૈનધર્મ વરસ્તોત્ર ૨ શ્લો. ૩૦ ની સ્વોપક્ષવૃતિ (લેખક: ભાવપ્રભસૂરિ, પ્રકા. ઝવેરી જીવનમંદ્ર)
૧૪૭
Page #457
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરૂદેવે વિવય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
છે. સરપેટિયર, ડે. વિન્ટરનિસ્ત્ર અને ૩. રિનોએ (૧) ઉત્તરા ધ્યયન (૨) આવશ્યક (૩) દશવૈકાલિક અને (૪) પિનિકતને મળસૂત્ર માનેલ છે.
. સુબ્રિગે ઉત્તરાધ્યયન, દશર્વેકાલિક, આવશ્યક, પિડનિયુક્તિ અને એનિકિતને મળસૂત્રની સંજ્ઞા આપી છે.૧
સ્થાનકવાસી અને તેરાપંથી સંપ્રદાય ઉત્તરાધ્યયન, દશવૈકાલિક, નન્દી અને અનુયોગ દ્વારને મળસૂત્ર માને છે.
અગાઉ કહેવાઈ ગયું છે કે “મૂલ” સૂત્રની જેમ “છેદ' સૂત્રને નામે લેખ પણ નન્દીસૂત્રમાં થયું નથી. “છેદ સૂત્રને સવપ્રથમ પ્રયોગ આવશ્યક નિર્યુકિતમાં થયો છે. ત્યારપછી વિશેષાવશ્યક ભાષ્ય અને નિશીથ ભાષ્યવ. માં પણ તે શબ્દ વ્યવદન થયેલ છે. તાત્પર્ય એ છે કે આપણે જે આવશ્યક નિર્યુકિતને જતિવિંદ વરાહમિહિરના ભાઈ દ્વિતીય ભદ્રબાહની કૃતિ માનીએ તે તે વિકમની છડી શતાબ્દિમાં થયા છે અને તેમણે આ છેદસૂત્ર શબ્દને પ્રગ કર્યો છે. આથી સ્પષ્ટ થ ય છે કે “છેદસૂર આ શબ્દનો પ્રયોગ “મૂલસૂત્તથી પહેલાં થયે છે.
અમક આગમને “છેદસત્ર? આવી સંજ્ઞા શા માટે આપવામાં આવી? આ પ્રશ્નનો ઉત્તર પ્રાચીન-ગ્રન્થમાં સાફ અને સરળ મળતો નથી. હા, આ હકીકત છે કે જે સૂત્રને “છેદસૂત” કહેલાં છે તે પ્રાયશ્ચિત સૂત્ર છે.
સ્થાનાંગમાં શ્રમણ માટે પાંચ ચારિત્રે ઉલ્લેખ છે. (૧) સામાયિક (૨) છેદો પસ્થાનીય (૩) પરિહારવિચદ્ધિ (૪) સુમસં૫રાય (૫) યથાખ્યાન. આમાંથી વર્તમાનમાં ત્રણ છેલલા ચારિત્ર વિરછેદ થઈ ગયા છે. સામાયિક ચારિત્ર થોડા વખતનું હોય છે પરન્તુ છેદેપુસ્થાનિક ચારિત્ર જ જીવનપર્યન્ત રહે છે. પ્રાયશ્ચિતને સંબંધ પણ આ જ ચારિત્ર્યથી છે. સંભવ છે કે આ જ ચારિત્રને લક્ષમાં રાખી પ્રાયશ્ચિત સૂત્રને છેદસૂત્રની સંજ્ઞા આપવામાં આવી હોય.
મલયગિરિની આવશ્યક વૃત્તિમાં સૂત્રો માટે પદ-વિભાગ અને સમાચારી શબ્દનો પ્રયોગ થયો છે. પદ વિભાગ અને છે આ બનને શબ્દ સમાન અર્થને અભિવ્યક્ત કરે છે. સંભવ છે આ દષ્ટિને લીધે જ છેદસૂત્ર નામ રાખવામાં આવ્યું હોય, કારણ કે છેદસૂત્રોમાં એક સુત્રને બીજા સૂત્ર સાથે સંબંધ નથી. બધા સૂત્રે સ્વતંત્ર છે. તેમની વ્યાખ્યા પણ છેદદષ્ટિએ અથવા વિભાગદષ્ટિએ કરવામાં આવે છે.
દશાશ્રુતસ્ક, નિશીથ, વ્યવહાર અને બૃહત્કલ્પ આ સૂત્રે નવમા પ્રત્યાખ્યાન પૂર્વમાંથી ઉદ્ભૂત કરવામાં આવ્યા છે. તેનાથી છિન્ન અર્થાત્ પૃથક કરવાથી તેમને સૂત્રની સંજ્ઞા આપવામાં આવી હોય એમ પણ સંભવ થાય છે.
છેદત્રોને ઉત્તમ શ્રત માનવામાં આવ્યા છે. ૧ ૦ ભાગ્યકાર પણ આ કથનનું સમર્થન કરે છે. ચૂર્ણિ કા૨ જિનદાસ મહત્તર પોતે આ પ્રશ્ન ઉપસ્થિત કરે છે કે છેદસૂત્ર ઉત્તમ શા માટે છે? પછી પોતે જ તેનું સમાધાન કરે છે કે છેદ
૧ એ હિસ્ટ્રી ઓફ ધી કેનિકલ લિટરેચર ઓફ ધી જેમ્સ પૃ. ૪૪-૪૫ લેખક : એચ. આર. કાપડિયા, ૨ (ક) જૈનદર્શન’ ડૉ. મોહનલાલ મહેતા પૃ. ૮૯ પ્રકા. સન્મતિ જ્ઞાનપીઠ, આગરા
( જૈન સાહિત્યને બૃહદ્ ઈતિહાસ, પ્રસ્તા. પં. દલસુખ માલવણિયા. પૃ. ૨૮ ૩ જે ચ મહાકપુસુય જાણિઅસેસાણિ છેઅસુરાણિ ચરણ-કરણાગ ત્તિ કાલિયન્થ ઉવગાણિ. આવશ્યક નિર્યુકિત સૂ. ૭૭૭ ૪ ય મહાકપાં જાણિઅસાણિ છેઅરશુરાણિ ચરણકરણાણુગ ત્તિ કાલિયન્થ ઉવગાણિ. આવશ્યકનિયુકિત સૂત્ર ૭૭૭
વિશેષાવશ્યક ભાષ્ય ૨૨૯૫ ૫ છેદસુતાણિ તીહાદી, અન્થય ગતો ય છેદસુતાદી, મંતનિમિત્તોસહિ પાહડે, ય ગાઉંતિ અણસ્થ - નિશીથભાષ્ય ૧૯૪૭
(ખ) કેનાનિકલ લિટરેચર પૃ. ૩૬ માં જુઓ. ૬ જૈનાગમધર અને પ્રાકૃત વાય.
લે. પુણ્યવિજ્યજી મુનિ હજારીમલ સ્મૃતિગ્રન્થ પૃ. ૭૧૮
૭ સ્થાનાંગ સૂત્ર ૫, ઉ. ૨, સૂત્ર ૪૨૮ (ખ) વિશેષાવશ્યક ભાષ્ય ગા. ૧૨૬૦ - ૧૨૭૦. ૮ પદ વિભાગ, રામાચારી છેદસૂત્રાણિા
- આવશ્યકનિર્યુકિતે ૬૬૫ મલયગિરિવૃત્તિ. ૯ કતર સુi? દસાઉકષ્પો વવહારોય ! કતરાતો ઉદધૃતં? ઉચ્ચતે – પચ્ચકખાણપુવાઓ - - દશાશ્રુતસ્કલ્પચૂણિ પત્ર ૨ ૧૦ નિશીથ ૧૯૧૭
૧૧ છેયસુચમુત્તમસુર્ય - નિશીથભાષ્ય ૬૧૮૪ Jain E18 International
તત્ત્વદર્શન
W
w.ainelibrary.org
Page #458
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરુદેવ કવિવર્ય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
સૂત્રમાં પ્રાયશ્ચિતવિધિનું નિરૂપણ છે. તેનાથી ચારિત્રની વિશુદ્ધ થાય છે. તેથી આ શ્રત ઉત્તમ માનવામાં આવેલ છે. શ્રમણ-જીવનની સાધનાનું સર્વાગીણ વિવેચન છેદસૂત્રમાં જ ઉપલબ્ધ થાય છે. સાધકની મર્યાદા શું છે? તેનું શું કર્તવ્ય છે? વ. પ્રકો પર તેમાં ચિન્તન કરવામાં આવ્યું છે? જીવનમાંથી અસંયમના અંશને કાપી પૃથક કરવા, સાધનામાંથી દોષજન્ય મલિનતાને કાઢી સાફ કરવું, ભૂલોથી બચવા માટે પહેલાંથી જ સાવધાન રહેવું, ભૂલ થઈ જાય તે પ્રાયશ્ચિત ગ્રહણ કરી તેનું પરિમાર્જન કરવું. આ બધાં છેદસૂનાં કાર્ય છે.
સમાચારશતકમાં સમયસુન્દરગણીએ છેદસૂની સંખ્યા છ બતાવી છે. (૧) દશાશ્રુતરકન્ય (૨) વ્યવહાર (૩) બૃહત્કલ્પ (૪) નિશીથ (૫) મહાનિશીથ (૬) જીતક૫.
જતકલ્પને બાદ કરી શેષ પાંચ સૂત્રેના નામ નંદીસૂત્રમાં પણ આવ્યા છે. છતકલપ એ જિનભદ્રગણું ક્ષમાશ્રમણની કૃતિ છે તેથી તેને આગમની કોટિમાં સ્થાન આપી શકાય નહિ મહાનિશીથનું જે વર્તમાન સંસ્કરણ છે તે આચાર્ય હરિભદ્ર (વિ. સં. ૮મી શતાબ્દિ) દ્વારા પુનરોદ્ધારને પામેલ છે. તેની મૂળ પ્રત તો ઉધઈએ સ્વાહા કરી નાખી હતી. તેથી વર્તમાનમાં ઉપલબ્ધ મહાનિશીથ પણ આગમની કટિમાં આવતું નથી. આ પ્રમાણે મૌલિક છેદસૂત્ર ચાર જ છે.- (૧) દશાશ્રુતસ્કન્ધ (૨) વ્યવહાર (૩) બૃહત્ક૯૫ અને (૪) નિશીથ.
શ્રુતપુરુષ -
નન્દીસૂત્રની ચૂર્ણિમાં મૃતપુરુષની એક સુન્દર પરિકલ્પના કરવામાં આવી છે. પુરૂષના શરીરમાં જેવી રીતે ૧૨ અંગ હોય છે-બે પગ, બે જાંઘ, બે સાથળ, બે ગાત્રાર્ધ (ઉદર અને પીઠ), બે ભુજા, ગળું અને માથું – તેવી જ રીતે શ્રુતપુરુષના પણ ૧૨ અંગે છે.
જમણે પગ
બે પગ જમણી જાંઘ ડાબી બંધ જમણો સાથળ ડાબો સાથળ પેટ પીઠ-વાંસ જમણી ભુજા ડાબી ભુજા ગ્રીવા-ગળું મસ્તક
આચારાંગ સૂત્રકૃતાંગ સ્થાનાંગ સમવાયાંગ ભગવતી જ્ઞાતાધર્મકથા ઉપાસકદશા અનંતકૃત્વશા અનુત્તરૌપપાતિક પ્રવ્યાકરણ વિપાક દષ્ટિવાદ
૧ છાસુય કમ્હા ઉત્તમ સુનં? ભણણતિ - જહા એ€ સપાયછિત્તો વિધિ ભાણતિ, જહા એ તેણશ્ચરણાવિશુદ્ધિ કરેતિ, તખ્તા તે ઉત્તમસુત્તા
– નિશીથભાષ્ય ૬૧૮૪ની ચૂણિ ૨ સમાચારી શતક - આગમ સ્થાપનાધિકાર ૩ કાલિય અeગવિહં પણ, તંજહા - દશાઓ કમ્પ, વવહાર, નિસીહં, મહાનિસીહ
- નન્દીસૂત્ર સૂ. ૭૭
૪ ઇશ્વેતસ સુતપુરિસમ્સ જે સુd અંગભાગઠિતું તે અંગપવિઠ્ઠ ભણઇ.
- નંદીચૂણિ પૃ. ૪૭
Jain આગમસાર દેહન
Www.૧૪rary.org
Page #459
--------------------------------------------------------------------------
________________
bપજ્ય ગુરુદેવ કવિવર્ય . નાનચદ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
શ્રુતપુરુષની કલ્પના આગમના વર્ગીકરણની દૃષ્ટિએ એક અતિ સુન્દર કલ્પના છે. પ્રાચીન જ્ઞાનભંડારોમાં શ્રતપુરષના અનેક કલ્પનાચિત્ર હાથથી બનાવેલા ઉપલબ્ધ થાય છે. બાર ઉપાંગોની રચના થયા પછી શ્રતપુરુષના પ્રત્યેક અંગની સાથે એક–એક ઉપાંગની પણ કહપના કરવામાં આવી છે, કારણ કે અંગમાં કહેલા અર્થને સ્પષ્ટ બંધ કરાવનાર ઉપાંગસૂત્રો છે. ૨ કયા અંગને કયો ઉપાંગ છે તેની વિગત આ પ્રમાણે છે. અંગ
ઉપાંગ આચારાંગ
પપાતિક સૂત્રકૃતાંગ
રાજપ્રશ્નીય સ્થાનાંગ
જીવાભિગમ સમવાય
પ્રજ્ઞાપના ભગવતી
જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ જ્ઞાતાધર્મકથા
સૂર્યપ્રજ્ઞપ્તિ ઉપાસકદશા
ચન્દ્રપ્રજ્ઞપ્તિ અન્નકૃતુદશા
નિરયાવલિયા-કપિકા અનુત્તરૌપપાતિકદશા
કપાવતંસિકા પ્રશ્નવ્યાકરણ
પુપિકા વિપાક
પુપચૂલિકા દષ્ટિવાદ
વૃષ્ણિદશા શ્રુતુપુરુષની જેમ વૈદિક વાડુમયમાં પણ વેદપુરુષની કલપના કરવામાં આવી છે. તે આ પ્રમાણે છે-છન્દ તે પગ છે, કલ્પ હાથ છે, જોતિષ નેત્ર છે, નિરુકત કાન છે, વેદની શિક્ષા તે નાક છે અને વ્યાકરણ મુખ છે. નિસ્પૃહણુ આગમ
જૈન આગમની રચના બે પ્રકારે થઈ છે. (૧) કૃત (૨) નિયૂહણ જે આગમોનું નિર્માણ સ્વતંત્રરૂપથી થયેલ છે તે આગમ “કૃત” કહેવાય છે. જેમકે–ગણધરો દ્વારા દ્વાદશાંગીની રચના કરવામાં આવી છે અને જુદા-જુદા સ્થવિરો દ્વારા ઉપાંગ સાહિત્યનું નિર્માણ કરવામાં આવ્યું છે તે બધા કત છે. નિયંહણ આગમ આ પ્રમાણે માનવામાં આવ્યા છે.'
(૧) આચારચૂલા
(૫) બૃહત્ક૯પ (૨) દશવૈકાલિક
(૬) વ્યવહાર (૩) નિશીથ
(૭) ઉત્તરાધ્યયનનું પરીષહ અધ્યયન. (૪) દશાશ્રુતસ્કંધ
૧ પાયદુર્ગ જંઘા ઉરૂ ગાયદુગદ્ધ તુ દો ય બાહુય ગીવા સિરં ચ પુરિસે બારસ અંગે સુયવિસિટો - નન્દીવૃત્તિ, પૃ. ૨, ૩ (ખ) ઇ પુરુષસ્ય દ્વાદશ અંગાનિ ભવન્તિ તઘથા - પાર્ટી, જંઘ, ૮ ઉરૂણી, ૮ ગાત્રાધે, તો બાહુ, ગ્રીવા, શિર, એવં શ્રુત
રૂપસ્ય અપિ પરમપુરુષસ્ય આચારાદીનિ દ્વાદશઅંગાનિ ક્રમેણ દિવ્યાનિ
... શ્રુતપુરુષસ્ય અંગેષ પ્રવિષ્ટમ અંગભાવેન વ્યવસ્થિતમિત્યર્થ: યત પુનરંતરૈવ દ્વાદશાંગાત્મકસ્ય શ્રુતપુરુપય વ્યતિરેકણ સ્થિતમ્ અંગબાહ્યત્વેન વ્યવસ્થિત તદ અનંગપ્રવિષ્ટમ
- નન્દી મલયાગિરિવૃત્તિ. ૫. ૨૦૩ (ગ) શુતં પુરુષ: મુખચરણાવિંગ સ્થાનીય–ાદંગ શબ્દને તો
- મૂલારાધના ૪પ૯૯ વિજ્યોદયા. ૨ અંગા સ્પષ્ટ બોધ વિધાયકાનિ ઉપાંગાનિ.
ઔપપાતિક ટીકા. ૩ છન્દ: પાદ તુ વેદસ્ય, હસ્ત્રી કલ્પડથ પઠયતે જ્યોતિષામયનું ચક્ષ: નિરુકત શ્રોતમુચ્યતે શિક્ષા પ્રાણં ચ વેદસ્ય, મુખ વ્યાકરણ અમૃતમ તસ્માસાંગમધીબૈવ બ્રહ્મલેકે મહીયતે
- પાણિનીય શિક્ષા ૪૧, ૪૨
૪ આગમયુગનું જૈનદર્શન - પૃ. ૨૧ - ૨૨ પં. દલસુખભાઇ માલવણિયા પ્રકા. સન્મતિ જ્ઞાનપીઠ, આગરા.
૧૫૦
તવદર્શન
Page #460
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરૂદેવ કવિવય પં. નાનાન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ
સ્મૃતિગ્રંથ
આચારચૂલા આ ચૌઢપૂર્વી ભદ્રબાહુ દ્વારા નિયૂ હણ કરવામાં આવેલ છે. આ વાત આજે અન્વેષણા વડે સ્પષ્ટ થઇ ચુકી છે. આચારાંગથી આચારચૂલાની રચનાશૈલી સર્વથા પૃથક્ છે. તેની રચના આચારાંગ પછી થઈ છે. આચારશંગ-નિર્યુકિતકારે તેને વિકૃત માનેલ છે. વિરના અર્થ ચૂર્ણિકારે ગણધર કર્યાં છે, અને વૃત્તિકારે ચતુશપૂર્વી કર્યો છે, પરંતુ તેમાં સ્થવિરનું નામ આવ્યું નથી. વિદ્વાનાના એવા મત છે કે અહીં સ્થવિર શબ્દના પ્રયાગ ચતુશપૂર્વી ભદ્રબાહુ માટે જ થયેા છે.
આચારાંગના ગભીર અને અભિવ્યકત કરવા માટે ‘આચાર-ચૂલા'નું નિર્માણુ થયુ છે. નિયુકિતકારે પાંચે ચૂલાના નિયૂ હણું સ્થળાના સંકેત કર્યા છે.
દશવૈકાલિક ચતુર્દ શપૂર્વી શય્યંભવ દ્વારા જુદા-જુદા પૂર્વમાંથી નિયૂ હણુ કરવામાં આવેલ છે. જેમકે ચેથુ અધ્યયન આત્મપ્રવાદપૂર્વથી, પાંચમું અધ્યયન કર્મપ્રવાદ પૂર્વથી, સાતમું અધ્યયન-સત્યપ્રવાદ પૂર્વથી અને શેષ અધ્યયન પ્રત્યાખ્યાન પૂર્વની તૃતીય વસ્તુથી ધૃત કરવામાં આવ્યા છે.
ખીજા અભિમતાનુસાર દશવૈકાલિક ગણિપિટક દ્વાદશાંગીથી ઉદ્દધૃત થયેલ છે.
નિશીથનું નિયૂ ણુ પ્રત્યાખ્યાન નામના નવમાં પૂર્વથી થયેલ છે. પ્રત્યાખ્યાન પૂર્વમાં ૨૦ વસ્તુ અર્થાત્ અર્થોધિકાર છે. તૃતીય વસ્તુનું નામ આચાર છે. તેના પણ ૨૦ પ્રભૃતચ્છે અર્થાત્ ઉપવિભાગ છે. વીસમા પ્રાભૃતચ્છેદ્રથી નિશીથનું નિયૂ હણુ કરવામાં આવ્યું છે.
પંચકલ્પ ચૂ િઅનુસાર નિશીથના નિયૂ હક ભદ્રખાહુસ્વામી છે. આ મતનું સમર્થન આગમ પ્રભાવક મુનિશ્રી પુણ્યવિજયજીએ પણ કર્યુ છે.
પ્રત્યાખ્યાન પૂર્વમાંથી
દશાશ્રુતકન્ય, બૃહત્કલ્પ અને વ્યવહાર આ ત્રણે આગમ ચૌદપૂર્વી ભદ્રબાહુ દ્વારા નિયૂઢ થયેલા છે.૧૦
૧ થેરહિષ્ણુગ્ગહટ્ઠા સીસિંહઍ હાઉ પાગઉન્હેં ચ। આયારા અત્યા, આયારાંગેસુ પવિભત્તો
૨ થેરે ગણધરા - આચારાંગ સૂગ પુ. ૩૨૬,
૩ ‘સ્થવિરૈ: શ્રુતવૃદ્ધે ચતુર્દશપૂર્વ વિભિ:
આચારાંગ નર્યુકિત ગા. ૨૮૭
– આચારાંગવૃત્તિ-૨૯૦
૪ બિઅસ ય પંચમ અટ્ટમંગસ બિઇયંમિ ઉસે ણિ પિંડો સિજ્જા, વહ્યં પાઉગૃહો ચેવ પંચમગસ ચઉત્શે ઇરિયા વણજઇ સમારોણ। છટસ ય પંચમએ ભાસામાંં વિયાણાહિત્તિક્કગાણિ સત્તવિક નિબૂઢાઈ મહાપરિત્નાએ । સત્થરના ભાવણ, નિજજૂઢા વિમુત્તી આધારપક પુણ પચ્ચકખાણસ તઇયવસ્થૂ। આયાર નામધિજ્જા, વીસઇમાં પાહુડચ્છેયા
આચારાંગ નિર્યુકિત ગાથા ૨૮૮-૨૯૧
૫ આયવાયપુવ્વા નિકૂઢા હોઇ ધમ્મપત્નની । કમ્મપવાયપુવ્વા પડલ્સ ઉ એસણા તિવિધા ॥ સચ્ચüવાયપુવ્વા નિજજૂઢા હોઇ વક્કસુઢી । અવસેસા નિજજૂઢા નવમસ્સ ઉ તઇયવસ્થૂઓ ।। -દશવૈકાલિક નિર્યુકિત ગા. ૧૬-૧૭
૬ બીઓટિવ અ આસા, ગણિપિડગાઓ દુાલસંગાઓ । એઅં કિર ણિજજૂઢ” મણગસ્સ અણુગ્ગડ્ડાએ ॥ ૭ણિસી” નવમા પુવા પચ્ચકખાણસ્સ તતિયવત્શઓ । આયારનામધેજજા, વીસતિમા પાહુડચ્છેદા ॥
૮ તેણ ભગવતા આયારપકષ્પ- દસા કપ્પ, વવહારા ય નવમપુજ્- નીસંદભૂતા નિજજૂઢા-પંચક પચૂર્ણિ પત્ર ૧ (લિખિત) ૯ બૃહત્કલ્પ સૂત્ર ભાગ ૬ પ્રસ્તાવના પૃ. ૩
૧૦ વંદા.. ભદ્બાહ્યું, પાઇાં ચરિયસયલ સુયાણ સુત્તસ્સ કારગમિાં (i) દસાચુકલ્પે ય વવહારે, દશાશ્રુતસ્કંધ નિર્યુકિત ગા. ૧, પત્ર ૧
(ખ) તાયિણિજજૂઢ અણુગ્ગડ્ડાએ સંપયજતીણું સૌ સુત્તકારતો ખલુ સ ભવંત દસકüવવહાર - પંચકલ્પભાષ્ય ગા. ૧૧
આગમસાર દાહન
Jain Education
—દશવૈકાલિક નિર્યુકિત ગા. ૧૮ –નિશીથભાષ્ય ૬૫૦૦
૧૫૧ www.janelbrary.org
Page #461
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરૂદ્ધ ફવિવય પં. નાનસન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથસ
દશાશ્રુતસ્કન્ધ નિર્યુકિતના મન્તવ્ય અનુસાર વર્તમાનમાં ઉપલબ્ધ દશાશ્રુતકન્ય, અંગપ્રવિષ્ટ આગમમાં જે દશાઓ પ્રાપ્ત છે તેનાથી નાનું છે. તેમનું નિર્મૂહણ શિષ્યના અનુગ્રહાથે સ્થવિરાએ કર્યું હતું. ચૂર્ણિ ૧ અનુસાર વિરનું નામ ભદ્રબાહુ છે.
ઉત્તરાધ્યયનનું બીજું અધ્યયન પણ અંગથી લેવાયેલું માનવામાં આવે છે. નિર્યુકિતકાર ભદ્રબાહુના મતાનુસાર તે કર્મપ્રવાદ પૂર્વના સતરમાં પ્રાભૂતમાંથી ઉદ્દધન માનવામાં આવે છે.?
આ સિવાય આગોતર સાહિત્યમાં વિશેષ કરીને કર્યસાહિત્યનો ઘણે મોટે ભાગે પૂર્વમાંથી ઉદધૃત માનવામાં આવે છે.
નિયંહણ કૃતિઓના સંબંધમાં આ સ્પષ્ટીકરણ કરવું આવશ્યક છે કે તેના અર્થના પ્રરૂપક તીર્થકર છે. સૂત્રના રચયિતા ગણધર છે અને જે સંક્ષેપમાં તેનું વર્તમાન રૂપ ઉપલબ્ધ છે તેમના કર્તા તેઓ જ છે કે જેમના ઉપર જેમનું નામ અંકિત અથવા પ્રસિદ્ધ છે. જેમકે-દશવૈકાલિકના શય્યભવ, કલ્પ, વ્યવહાર, નિશીથ અને દશાશ્રુતસ્કલ્પના રચયિતા ભદ્રબાદ છે.
જૈન અંગ-સાહિત્યની સંખ્યાના સંબંધમાં વેતાંબર અને દિગંબર? બધા એકમત છે. બધાં અંગેને ૧૨ સ્વીકારે છે. પરન્ત અંગના આગમોની સંખ્યાના સંબંધમાં જુદા જુદા મત-અભિપ્રાયો છે. આ કારણે જ કેટલાક આગમોની સંખ્યાને ૮૪ માને છે તે કેટલાક ૪૫ માને છે તે કેટલાક ૩૨ જ માને છે.
નન્દીસૂત્રમાં આગમની જે સૂચી આપવામાં આવી છે તે બધા આગમો વર્તમાનમાં ઉપલબ્ધ નથી. શ્વેતાંબર સૂતિ પૂજક સમાજ મળ આગમોની સાથે કેટલીક નિર્યક્તિઓને સમ્મિલિત કરી ૪૫ આગમ માને છે અને કેટલાક ૮૪ માને છે. સ્થાનકવાસી અને તેરાપંથી પરંપરા બત્રીસને જ પ્રમાણભૂત માને છે. દિગમ્બર સમાજની માન્યતા છે કે બધા આગમે વિચ્છેદ થઈ ગયા છે.
૪૫ આગમોના નામ ૧૧ અંગ ૧૨ ઉપાંગ
૬ ભૂલસત્ર ૧ આચારાંગ ૧ ઔપપાતિક
૧ આવશ્યક ૨ સૂત્રકૃતાંગ ૨ રાજપ્રશ્નીય
૨ દશવૈકાલિક
૩ ઉત્તરાધ્યયન ૩ સ્થાનાંગ : ૩ જીવાભિગમ
૪ નન્દી ૪ સમવાયાંગ ૪ પ્રજ્ઞાપના
૫ અનુગદ્વાર ૫ ભગવતી ૫ સૂર્યપ્રજ્ઞપ્તિ
૬ પિડનિર્યુકિત ૬ જ્ઞાતાધર્મકથા ૬ ચંદ્રપ્રજ્ઞપ્તિ
–ઘનિર્યુકિત ૭ ઉપાસકદશા ૭ જંબુદ્વિપપ્રજ્ઞપ્તિ
૬ છેદસૂત્ર ૮ અન્તકૃદશા ૮ નિયાવલિયા
૧ નિશીથ ૯ અનુસારૌપપતિદશા ૯ કલ્પવતંસિકા
૨ મહાનિશીથ
૩ બૃહત્ક૯૫ ૧૦ અનવ્યાકરણ ૧૦ પુપિકા
૪ વ્યવહાર ૧૧ વિપાક ૧૧ પુષ્પગુલિકા
૫ દશાશ્રુતસ્કલ્પ ૧૨ વૃષ્ણિદશા
૬ પંચકહ૫
૧. ડહરીએ ઉ ઇમાઓ રાજઝયણેસુ મહઇએ અંગેસુ ! ઈસુ નાયાદીએણું, વFવિભૂસવસાણમિવ ડહરીઓ ઉ ઇમાઓ, નિજજૂઢાઓ આજીગ્નહઠાએ આ થેરેહિ તુ દસાઓ, જો દસા જાણઓ જીવો |
-દશાશ્રુતસ્કન્ધ નિર્યુકિત ૫૬ ૨. દશાશ્રુતસ્કંધ ચૂણિ ૩. કમ્મપ્પવાય પુલ્વે સત્તરસે પાહુમિ જે સુત્તા સણય સોદાહરણે તે ચેવ ઇલંપિ ણાયવું | –ઉત્તરાધ્યયન નિર્યુકિત ગાથા ૬૯ ૪. તત્ત્વાર્થસૂત્ર ૧૨૦ શ્રુતસાગરીયવૃત્તિ !
–ષટખંડાગમ (ધવલા ટીકા) ખંડ ૧, પૃ. ૬ બારહ અંગગિજઝા
Jain Edqy International
“તત્ત્વદર્શન.org
Page #462
--------------------------------------------------------------------------
________________
bપજ્ય ગુરુદેવ કવિવર્ય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
૧૦ પઈના ૧ આતુરપ્રત્યાખ્યાન ૨ ભકતપરિજ્ઞા ૩ તન્દુલ વૈચારિક ૪ ચન્દવેધ્યક ૫ દેવેન્દ્રસ્તવ
૬ ગણિવિદ્યા ૭ મહાપ્રત્યાખ્યાન ૮ ચતુઃ શરણ ૯ વીરસ્તવ ૧૦ સંસ્તારક
અંગ ઉપાંગ મૂલ સૂત્ર છેદ સુત્ર પઈના
૮૪ આગમોના નામ
૧ થી ૪૫ સુધી ઉપર મુજબ ૪૬ કલપસૂત્ર ૪૭ યતિ-જિત - કલ્પ-સમપ્રભસૂરિ ૪૮ શ્રદ્ધા - જિત-કલ્પ - ધર્મઘોષસૂરિ ૪૯ પાક્ષિકસૂત્ર ) આ બને આવશ્યક સૂત્રના ૫૦ ક્ષમાપના સૂત્ર છે અંગ છે. ૫૧ વંદિત્ત પર ઋષિ ભાષિત ૫૩ અજીવકલ્પ ૫૪ ગચ્છાચાર ૫૫ મરણસમાધિ ૫૬ સિદધપ્રાભૃત ૫૭ તીર્થોદ્દગાર ૫૮ આરાધનાપતાકા ૫૯ તપ-સાગર–પ્રજ્ઞપ્તિ ૬૦ તિષ-કરંડક ૬૧ અંગવિદ્યા દર તિથિ-પ્રકીર્ણક ૬૩ પિડવિશુદ્ધિ ૬૪ સારાવલી ૬૫ પર્યતારાધના ૬૬ જીવવિભક્તિ ૬૭ કવચ-પ્રકરણ ૬૮ એનિ–પ્રાભૃત
૬૯ અંગચૂલિયા ૭૦ બંગ-ચૂલિયા ૭૧ વૃદ્ધ ચતુ શરણ ૭૨ જમ્મુ – પન્ના ૭૩ આવશ્યક-નિયુકિત ૭૪ દશવૈકાલિક-નિર્યુક્તિ ૭૫ ઉત્તરાધ્યયન-નિર્યુકિત ૭૬ આચારાંગ-નિર્યુક્તિ ૭૭ સૂત્રકૃત્રાંગ-નિર્યુકિત ૭૮ સૂર્યપ્રજ્ઞપ્તિ-નિર્યુકિત ૭૯ બૃહત્કલ્પ-નિકિત ૮૦ વ્યવહાર-નિર્યુકિત ૮૧ દશાશ્રુતક-નિર્યુક્તિ ૮૨ કષિભાષિત-નિર્યુક્તિ ૮૩ સંસકત-નિર્યુકિત ૮૪ વિશેષાવશ્યકભાષ્ય
કુલ ૮૪
આગમસાર દેહન
૧૫૩
Page #463
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરૂદેવ કવિવર્ય પં. નાનસન્ટેજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ બત્રીસ આગમ. ૧૧ અંગ ૧૨ ઉપાંગ ૪ મૂળસૂત્ર
૧૧ અંગ ૧ આચારાંગ ૧ ઔપપાતિક ૧ દશવૈકાલિક
૧૨ ઉપાંગ ૨ સૂત્રકૃતાંગ ૨ રાજપ્રશ્નીય ૨ ઉત્તરાધ્યયન
જ મૂળ સૂત્ર ૩ સ્થાનાંગ ૩ જીવાભિગમ
૩ અનુગદ્વાર
૪ સમવાયાંગ
૪ પ્રજ્ઞા પના
૪ નન્દી
૧ આવશ્યક
૫ ભગવતી
કુલ ૩૨ સૂત્ર
૬ જ્ઞાતાધર્મકથા
૫ જે ખૂદ્વીપપ્રજ્ઞપ્તિ ૬ ચન્દ્રપ્રજ્ઞપ્તિ ૭ સૂર્યપ્રજ્ઞપ્તિ
૪ છેદસૂત્ર ૧ નિશીથ
૭ ઉપાસકદશા
૮ નિશ્યાવલિકા
૮ અન્નકૃતદશા ૯ અનુત્તરપપાતિકદશા
૨ વ્યવહાર
૩ બૃહત્ક૯૫
૧૦ પ્રશ્નવ્યાકરણ ૧૧ વિપાક
૯ કલ્પાવર્તાસિકા ૧૦ પુપિકા ૧૧ પુષચૂલિકા ૧૨ વૃષ્ણિદશા
૪ દશાશ્રુત સ્કલ્પ
અને ૧ બત્રીસમું આવશ્યક
જૈન આગમની ભાષા
જૈન આગમોની મૂળભાષા અર્ધમાગધી છે, જેને સામાન્યપણે પ્રાકૃત પણ કહેવાય છે. સમવાયાંગ અને પપાતિક સૂત્રના અભિમતાનુસાર બધા તીર્થકરે અર્ધમાગધી ભાષામાં જ ઉપદેશ આપે છે, કારણકે ચારિત્રધર્મની આરાધના તથા સાધના કરનાર મન્દબુદ્ધિ સ્ત્રી – પુરુષ ઉપર અનુગ્રહ કરીને સર્વજ્ઞ ભગવાન સિધાન્તની પ્રરૂપણુ જનસામાન્ય માટે સુબોધ પ્રાકૃતમાં કરે છે. આ દેવવાણી છે. દેવ આજ ભાષામાં બોલે છે.' આ ભાષામાં બોલનારને ભાષાર્ય પણ કહેવામાં આવ્યા છે. જિનદાસગણિ મહત્તર અર્ધમાગધીનો અર્થ એ રીતે કરે છે. પ્રથમ તે એ કે, આ ભાષા મગધના એક ભાગમાં બોલાતી હોવાથી અર્ધમાગધી કહેવાય છે. બીજુ કારણ અઢાર દેશી ભાષાઓનું સંમિશ્રણ
૧. પરાણમદ્ધમાગહ ભાસાનિયય હવાઇ સુd I ૨. ભગવં ચ અદ્ધમાગધીએ ભાસાએ ધમ્મમાઇકખઈ
નિશીથ ચૂણિ . - સમવાયાંગ સૂત્ર પૃ. ૬૦
૩. એણે સમણે ભગવે મહાવીરે કૃણિઅચ્છ રણ ભિભિસાર પુત્તસ્સ અદ્ધમાગધીએ ભાસાએ ભાઇ... સાવિયણે અદ્ધમાગધી ભાસા તેસિં સલ્વેસિ અપણે સભાસાએ પરિમાણેણં પરિણમઇ .
–ઔપપાતિક સૂત્ર ૪. બાલ- સ્ત્રી મન્દ મૂર્ખણાં નૃણા ચારિત્રકાંક્ષિણામા અનુગ્રહાર્થ સર્વજ્ઞ: સિદ્ધાન્ત : પ્રાકૃત કૃત : ! – દશવૈકાલિક હારિભદ્રીયવૃત્તિ /
૫. ગાયમા ! દેવાણં અદ્ધમાગીએ ભાસાએ ભાસંતિ, સા વિયણે અદ્ધમાગણી ભાસા ભાસિજજમણી વિસિરાઇ ! –ભગવતી સૂત્ર પ-૪-૨૦
૬. ભાસારિયા જેણે અદ્ધમાગણીએ ભાસાએ ભાસંતિ |
--પ્રજ્ઞાપના સૂત્ર ૧–દર છે. ૧૬
૧૫૪
તત્ત્વદર્શન
For Private & Personal use only
.
Page #464
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરૂદેવ કવિવય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
થયેલ છે. બીજા શબ્દોમાં કહેવું હોય તો એમ કહી શકાય કે માગધી અને દેશ્ય શબ્દોને આ ભાષામાં મિશ્રણ હોવાથી આ અર્ધમાગધી કહેવાય છે. ભગવાન મહાવીરના શિષ્ય મગધ, મિથિલા, કૌશલ વિ. અનેક પ્રદેશ, વર્ગ તથા જાતિના હતા.
આગળ કહેવાય ગયું છે કે જેનાગમ જ્ઞાનને અક્ષયભંડાર છે. તેમાંનું વિચારગાંભીર્ય મહાસાગરથી પણ વધુ છે. તેમાં એકથી એક ચડિયાતી દિવ્ય અસંખ્ય મણિ-મુકિતકાઓ છુપાયેલી છે. તેમાં માત્ર અધ્યાત્મ અને વૈરાગ્યનેજ ઉપદેશ નથી, પરંતુ ધર્મ, દર્શન, નીતિ, સંસ્કૃતિ, સભ્યતા, ભૂગોળ, ખગોળ, ગણિત, આત્મા, કર્મ, વેશ્યા, ઇતિહાસ, સંગીત, આયુર્વેદ, નાટક વિ. જીવનના પ્રત્યેક પાસાંને સ્પર્શ કરનારા વિચારો યત્ર-તત્ર ભર્યા પડ્યાં છે. તેને મેળવવા માટે જરીક ઉંડાણમાં ડૂબકી લગાડવાની જરૂર છે. માત્ર કિનારે કિનારે ફરવાથી તે અમૂલ્ય રત્નાશિના દર્શન થઈ શકે નહીં.
આચારાંગ અને દશવૈકાલિકમાં શ્રમણજીવનથી સંબંધિત આચારવિચારનું ગંભીરતાથી ચિન્તન કરવામાં આવ્યું છે. સૂત્રકૃતાંગ, અનુગદ્વાર, પ્રજ્ઞાપના, સ્થાનાંગ, સમવાયાંગ વિ. માં દર્શનિક વિષયેનું ઉંડાણથી વિશ્લેષણ કરવામાં આવ્યું છે. ભગવતીસૂત્ર જીવન અને જગતનું વિશ્લેષણ કરનાર અપૂર્વ ગ્રન્થ છે. ઉપાસદશાંગમાં શ્રાવકસંસ્કૃતિનું સુન્દર નિરૂપણ છે. અન્તકૃદશાંગ અને અનુત્તરૌપપાતિકમાં તેવા મહાન આત્માઓના તપ-જપનું વર્ણન છે કે જેમણે કઠોર સાધનાવડે પોતાના જીવનને તપાવ્યું હતું. પ્રશ્નવ્યાકરણમાં આશ્રવ અને સંવરનું સજીવ ચિત્રણ છે. વિપાકમાં પુણ્યપાપના ફળનું વર્ણન છે. ઉત્તરાધ્યયનમાં અધ્યાત્મ-ચિન્તનનો સ્વર ગૂજે છે. રાજપક્ષીયમાં તર્ક વડે આત્માની સિદ્ધિ કરવામાં આવી છે. આ પ્રમાણે આગમોમાં સર્વત્ર પ્રેરણાપ્રદ, જીવનસ્પશી, અધ્યાત્મરસથી ભીંજાયેલા સરસ વિચારનો પ્રવાહ પ્રવાહિત થઈ રહ્યો છે.
આગમ વાચનાઓ શ્રમણ ભગવાન મહાવીરના પરિનિર્વાણ પછી આગમની સંકલના માટે પાંચ વાચનાઓ થઈ છે. પહેલી વાચના
વિર નિર્વાણની બીજી શતાબ્દિમાં (વીર નિર્વાણથી ૧૬૦ વર્ષ પછી) પાટલીપુત્રમાં ૧૨ વર્ષને ભયંકર દુકાળ પડ્યો. જેને લીધે શ્રમણ સંઘ છિન્ન-ભિન્ન થઈ ગયે. અનેક બહુશ્રતધર મુનિઓ ક્રૂર કાળના કેળિયા થઈ ગયા. બીજી પણ અનેક વિધ્ર –બાધાઓ અને અન્તરાયોને લીધે સૂત્રના પરાવર્તનમાં અડચણ ઉપસ્થિત થઈ. આગમજ્ઞાનની કડીઓ તૂટીને ખંડિત થઈ ગઈ. દુર્મિક્ષ સમાપ્ત થતાં વિશિષ્ટ આચાર્યો કે જેઓ તે વખતે વિદ્યમાન હતા તેઓ બધા પાટલીપુત્રમાં એકત્ર થયા છે ત્યારે અગિયાર અંગેનું વ્યવસ્થિત સંકલન કરવામાં આવ્યું. બારમા દષ્ટિવાદના એકમાત્ર જ્ઞાતા ભદ્રબાહુસ્વામી તે વખતે નેપાળમાં મહાપ્રાણ-ધ્યાનની સાધના કરી રહ્યા હતા. સંઘની પ્રાર્થનાથી તેમણે બારમા અંગની વાચના આપવાની સ્વીકૃતિ આપી. મુનિ યૂલિભદ્ર દશપૂર્વ સુધી અર્થ સહિત ભણ્યા અને અગિયારમા પૂર્વની વાચના ચાલી રહી હતી તે વખતે રથૂલિભદ્ર મુનિએ સિંહનું રૂપ બનાવી પોતાની બેનને ચમત્કાર દેખાયો જેને લીધે ભદ્રબાહુએ આગળની વાચના આપવાનું બંધ કરી દીધું. ત્યાર પછી સંઘે અને સ્થૂલિભદ્ર અત્યધિક અનુનય-વિનયપૂર્વક પ્રાર્થના કરી જેથી ભદ્રબાહુએ મૂળરૂપે છેલ્લા ચાર પૂર્વોની વાચના આપી, પણ અર્થની દષ્ટિએ નહિ. શાબ્દિક દષ્ટિએ રકૃલિભદ્ર ચૌદપૂવ થયા, પરંતુ અર્થની દષ્ટિએ તે તેઓ દશપૂર્વે જ રહ્યા. ૧. મગધવિસય ભાસાણિબદ્ધ અદ્ધમાગતું, અઠ્ઠારસ દેસી ભાસાણિમય વા અદ્ધમાગતું
-નિશીથચૂણિ ૨. જાઓ અ તમ્મિ સમએ દુક્કલ દોય- દશ્ય વરિસાણિ | સો સહુ સમૂહ ગઓ તઓ જલહિતીસુ છે
તદુવર મે સે પુણરવિ પાડલિપુત્તે સમાગ વિહિયા . સંઘેણ સુયવિસયા ચિતા કિં કર્સ અત્યંતિ છે. જે જલ્સ આસિ પાસે ઉદ્દે સક્યણમાઈ સંઘડિG I તું સર્વ એક્કારય અંગાઈ તહેવ ઠવિયાઈ !
-આચાર્ય હરિભદ્રકૃત ઉપદેશપદ ! ૩. તેણ ચિતિય ભગિણીણ રૂઢિ દરિસેમિ ત્તિ સીહરૂર્વ વિહબૂઇ છે
-આવશ્યકવૃત્તિ પૃ. ૬૯૮ ૪. તિગાલી ૫હણય ૭૪૨ | (ખ) આવશ્યક ચૂણિ ભાગ ૧, પૃ. ૧૮૭
(ગ) પરિશિષ્ટ પર્વ ૯ સર્ગ– આચાર્ય હેમચંદ્ર.
આગમસાર દેહન
૧૫૫
Page #465
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરૂદેવ કવિવ` પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ
મીજી વાચના
આગમસકલના ખીજે પ્રયાસ ઈ.સ. પૂર્વે ખીજી શતાબ્દિની મધ્યમાં થયા હતા. સમ્રાટ ખારવેલ જૈનધર્મના પરમ ઉપાસક હતા. તેમના સુપ્રસિદ્ધ ‘હાથીગુફા' નામના અભિલેખથી આ વાત સિદ્ધ થઈ ચુકી છે કે તેમણે ઉડીસાના કુમારી પર્વત ઉપર જૈનમુનિએના એક સધ ખેલાબ્યા હતા અને મૌર્યકાળમાં જે અંગ ભુલાઈ ગયા હતા. તેમને પુનરાદ્ધાર કરાવ્યેા હતેા. ‘હિમવત થેરાવેલી' નામનાં સંસ્કૃત પ્રાકૃત મિશ્રિત પઢાવલીમાં પણ સ્પષ્ટ ઉલ્લેખ છે કે મહારાજા ખારવેલે પ્રવચનના ઉદ્ધાર કરાવ્યેા હતેા.ર
ત્રીજી વાચના
આગમાને સકલિત કરવાના ત્રીજો પ્રયાસ વીર નિર્વાણુ ૮૨૭ થી ૮૪૦ ની મધ્યમાં થયા હતા. તે વખતે ખાર વર્ષના ભયંકર દુષ્કાળથી શ્રમણેાને ભિક્ષા મળવી અત્યન્ત કઠણ થઈ હતી. આથી શ્રમણુસંઘની સ્થિતિ અત્યન્ત ગંભીર થઈ જવાથી વિશુદ્ધ આહારની અન્વેષણા – ગવેષણા માટે યુવક મુનિ દૂર – દેશામાં ચાલ્યા ગયા. અનેક વૃધ્ધ અને મહુશ્રુત મુનિ ભિક્ષા ન મળવાથી આયુષ્ય પૂર્ણ કરી ગયા. ક્ષુધાપરીષહથી સત્રસ્ત બનેલા મુનિએ અધ્યયન, અધ્યાપન, ધારણા અને પુનરાવર્તન કેવી રીતે કરી શકે? આથી બધા કાર્યો થભી ગયા. શનૈઃ શનૈઃ શ્રુતને હ્રાસ થવા લાગ્યા. અતિશયવાળું શ્રુત નષ્ટ થઈ ગયું. અંગ અને ઉપાંગ સાહિત્યને પણ અર્થની ષ્ટિએ ઘણા મેટો ભાગ નષ્ટ થઈ ગયે.. દુર્ભિક્ષકાળ સમાપ્ત થતાં શ્રમણુસઘ મથુરામાં સ્ક્રન્તિલાચાર્યના નેતૃત્વમાં એકત્રિત થયેા. જે જે શ્રમણેાને જેટલેા જેટલે અશ યાદ રહ્યો તેનું અનુસ ંધાન કરી કાલિક શ્રુત અને પૂર્વગત શ્રુતના કેટલાક અંશનું સંકલન થયું. આ વાચના મથુરામાં સંપન્ન થઇ હાવાને કારણે ‘ માથુરી ’વ!ચનાના રૂપમાં પ્રખ્યાત થઈ. તે સંકલન થયેલા શ્રુતના અર્થની વ્યાખ્યા આચાર્ય કન્દ્રિલે આપી હતી તેથી તે અનુયાગને ‘સ્કર્જિલી’ વાચના પણ કહેવાય છે.
નન્દીસૂત્રની ચૂર્ણ અને વ્રુત્તિ અનુસાર એમ માનવામાં આવે છે કે દુર્ભિક્ષને લીધે કિંચિત્ માત્ર પણ શ્રુતજ્ઞાન વિનષ્ટ નથી થયા, પરન્તુ માત્ર આચાર્ય સ્ક્રન્તિલને છેડી શેષ અનુયાગધર મુનિએ સ્વર્ગવાસી થઇ ચૂકયા હતા. તેથી આચાર્યં સ્ક્રન્તિલે પુનઃ અનુયાગનું પ્રવર્તન કર્યું જેથી પ્રસ્તુત વાચનાને માથુરી વાચના કહેવામાં આવી અને સંપૂર્ણ અનુયાગ સ્ક્રન્તિલાચાના નામથી પ્રસિદ્ધ થયેા.૩
ચેાથી વાચના
જે સમયે ઉત્તરપ્રદેશ અને મધ્યભારતમાં વિચરણ કરનારા શ્રમણેાનુ સમ્મેલન મથુરામાં થયું હતુ તેજ વખતે દક્ષિણ અને પશ્ચિમમાં વિચરણ કરનારા શ્રમણેાનું એક સમ્મેલન વીરનિર્વાણુ સં. ૮૨૭ થી ૮૪૦માં વલ્લભીપુર–વળા (સૌરાષ્ટ્ર)માં આચાર્ય નાગાર્જુનની અધ્યક્ષતામાં થયું હતું. ત્યાં જે શ્રમણે! એકત્ર થયા હતા તેમને પણ શ્રુતને ઘણુંા ભાગ વિસ્તૃત થઈ ગયા હતા. જે કઇ પણ તેમના સ્મરણમાં રહ્યું હતુ તેનેજ સંકલિત કરવામાં આવ્યું. આ વાચના વલભી વાચના’ અથવા ‘નાગાર્જુનીય વાચના'ના નામથી ખેલાય છે.
પાંચમી વાચના
વીનિર્વાણની દસમી શતાબ્દી (૯૮૦ થી ૯૯૩ ઈ. સ. ૪૫૪ થી ૪૬૬)માં દેવગિણિ ક્ષમાશ્રમણની
૧. જર્નલ ઓફ ધી બિહાર એન્ડ ઓરિસ્સા રિસર્ચ સેાસાયટી ભા. ૧૩, પૂ. ૩૩૬.
૨. જૈન સાહિત્યનો બૃહદ ઇતિહાસ ભા. ૧, પૃ. ૮૨
૩.
આવશ્યક ચૂર્ણિ
(ક) નંદી ચૂર્ણ વ્યૂ. ૮.
(ખ) નંદી ગાથા ૩૩, મલયગિરિવૃત્તિ પુ. ૫૧.
૪. કાહાવલી.
(ખ) જિનવચન ચ દુષ્પમકાલવશાત્ ઉચ્છિન્ન પ્રાયમિતિ મત્વા ભગવદ્મિર્ભાગાર્જુન સ્કેન્દિલાચાર્ય પ્રભુતિભિ: પુસ્તકે ન્યસ્તમ.
૧૫૬
For Private Personal Use Only
-યોગશાસ્ત્ર પ્ર. ૩, પૃ. ૨૦૭
તત્ત્વદર્શન
Page #466
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરુદેવ કવિવય પં. નાનયજી મહારાજ જનમશતાહિદ સ્મૃતિગ્રંથ
અધ્યક્ષતામાં ફરી શ્રમણ સંઘ વલભીપુર-વળા માં એકત્ર થયે હતે. દેવદ્ધિગણિ ૧૧ અંગ અને ૧ પૂર્વથી કંઈક અધિક કૃતના જ્ઞાતા હતા. સ્મૃતિની દુર્બળતા, પુનરાવર્તનની ન્યૂનતા અને ધર્મને હાસ અને પરંપરાની સાંકળ તૂટી જવી વિ. કારણોથી કૃત સાહિત્યનો અધિકાંશ ભાગ નષ્ટ થઈ ગયો હતે. છતાં વિસ્મૃત શ્રતને સંકલિત તથા સંગ્રહિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યા. દેવદ્ધિગણિએ પિતાની પ્રખર પ્રતિભા વડે તેને સંકલિત કરી પુસ્તકારૂઢ કર્યો. પહેલાં જે માથુરી અને વલભી વાચનાઓ થઈ હતી. તે બન્ને વાચનાઓને સમન્વય કરી તેમાં એકરૂપતા લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો. જયાં મતભેદ પડે ત્યાં માથુરી વાચનાને મૂળમાં સ્થાન આપી વલભી વાચનાના પાઠેને પાઠાન્તરમાં સ્થાન આપ્યું. આ જ કારણે આગામેની વ્યાખ્યા જેમાં કરવામાં આવી તે ગ્રન્થમાં જ્યાં ત્યાં “નાગાર્જુનીયાસ્તુ પઠન્તિ” એવાં પ્રકારનો નિર્દેશ મળે છે.
આગમોને પુસ્તકારૂઢ કરતી વખતે દેવદ્ધિગણિએ કેટલીક મુખ્ય વાત ધ્યાનમાં રાખી હતી. જે જે જગ્યાએ સમાન પાઠે આવ્યા છે ત્યાં તેમની પુનરાવૃત્તિ નહિ કરતાં તે પાઠ માટે વિશેષ ગ્રન્થ અથવા સ્થળનો નિર્દેશ કર્યો છે. જેમકે જહા ઉવવાઈએ” “જહા પણJવણ એ’. એક જ આગમમાં એક વાત અનેક વખત આવી ત્યાં “જાવ” શબ્દનો પ્રયોગ કરી તેને અન્તિમ શબ્દ સૂચવી દીધે. જેમકે “નાગકુમારા જાવ વિહરતિ” “તેણે કાલેણું જાવ પરિસા ણિગ્ગયા” આ સિવાય ભગવાન મહાવીર પછી બનેલી કેટલીક મુખ્ય-મુખ્ય ઘટનાઓને પણ આગમમાં સ્થાન આપ્યું. આ વાચના વલ્લભીપુરમાં હોવાને લીધે “વલભી” વાચના કહેવાઈ. ત્યાર પછી આગની બીજી કેઇ સર્વમાન્ય વાચના થઈ નથી. વીરપ્રભુની દસમી શતાબ્દિ પછી પૂર્વજ્ઞાનની પરંપરા વિચ્છિન્ન થઈ ગઈ. આગમ વિચ્છેદને કેમ
વેતામ્બર માન્યતાનુસાર વીરનિર્વાણના ૧૭૦ વર્ષ પછી ભદ્રબાહુ સ્વર્ગવાસી થયા. અર્થની દષ્ટિએ છેલ્લા ચાર પૂર્વે તેમની સાથે જ નષ્ટ થયા. દિગમ્બર માન્યતાનુસાર ભદ્રબાહુને સ્વર્ગવાસ વીરનિર્વાણના ૧૬૨ વર્ષ પછી થયે હતે.
વીરનિવણ સં. ૨૧૬ માં યૂલિભદ્ર સ્વર્ગવાસી થયા. તેઓ શાબ્દિક દષ્ટિએ અતિમ ચાર પૂર્વના પણ જ્ઞાતા હતા. તે ચાર પૂર્વે પણ તેમની સાથેજ સં. ૨૧૬ માં નષ્ટ થઈ ગયા. આર્ય વજસ્વામી સુધી દસ પૂર્વેની પરંપરા ચાલી. તેઓ વીરનિર્વાણ પપ૧ (વિ. સં. ૧૦૧) માં સ્વર્ગે સિધાવ્યા ત્યારે દસમું પૂર્વ પણ વિનષ્ટ થયું. દુર્બલિકા પુષ્યમિત્ર ૯ પૃના જ્ઞાતા હતા. તેમને સ્વર્ગવાસ વીરનિર્વાણ ૬૦૪ (વિ.સં. ૧૩૪)માં થયો. તેમની સાથે જ નવમું પૂર્વ પણ વિચ્છેદ ગયું.
આ પ્રમાણે પૂને વિચ્છેદ કમ દેવગિણિ ક્ષમાશ્રમણ સુધી ચાલતે રહ્યો. દેવદ્ધિગણિ પિતે એકપૂર્વથી વધુ શ્રુતના જ્ઞાતા હતા. આગમ સાહિત્યને ઘણો મોટો ભાગ લુપ્ત થયેલ હોવા છતાં આગમને કેટલેક મલિક ભાગ આજે પણ સુરક્ષિત છે. પરંતુ દિગંબર પરંપરાની આ ધારણું નથી. વેતાંબર સમાજ માને છે કે આગમ સંકલન કરતી વખતે તેના મૌલિક રૂપમાં કેટલેક ફેર અવશ્ય થયો છે. ઉત્તરવત ઘટનાઓ અને વિચારણાઓને તેમાં સમાવેશ કરવામાં આવ્યા છે, જેનું સ્પષ્ટ પ્રમાણુ સ્થાનાંગમાં સાત નિન્દવ અને નવ ગણને ઉલ્લેખ છે. વર્તમાનમાં પ્રશ્નવ્યાકરણનું મૌલિક વિષય-વર્ણન પણ ઉપલબ્ધ નથી તથાપિ અંગસાહિત્યનો મોટો ભાગ મૌલિક છે. ભાષાની દ્રષ્ટિએ આ આગમ પ્રાચીન સિદ્ધ થઈ ચુક્યા છે. આચારાંગ પ્રથમ કૃતસકલ્પની ભાષાને ભાષા-શાસ્ત્રીઓ પચ્ચીસસો વર્ષ પહેલાંની માને છે.
પ્રશ્ન થાય છે કે વૈદિક વાડમયની જેમ જૈન આગમ સાહિત્ય પૂર્ણરૂપથી ઉપલબ્ધ કેમ થતો નથી? તે વિચ્છેદ શા કારણે થયે? તેનું મૂળ કારણ એ છે કે દેવદ્ધિ ગણિ ક્ષમાશ્રમણની પૂર્વે આગમ સાહિત્ય વ્યવસ્થિતરૂપથી લખાયે નહતો. દેવગિણિ પૂર્વે જે આગમ વાચનાઓ થઈ તેમાં આગમના લેખન સંબંધી કશું પ્રમાણ મળતું નથી. તે શ્રતિરૂપેજ ચાલતા રહ્યાં. પ્રતિભાસંપન્ન યોગ્ય શિષ્યના અભાવમાં ગુરુએ તે જ્ઞાન શિષ્યને બતાવ્યું નહિ જેથી શ્રત સાહિત્ય ધીમે ધીમે વિસ્મૃત થતું ગયું.
૧. વલહિપુરમ્મિ નાયરે દેવડિઢપમુહેણ સમણાંઘણ | પુત્થઇ આગમુ લિહિઓ નવઅસીઆઓ વીરાઓ .
આગમસાર દોહન
૧૫૭
Page #467
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરૂદેવ કવિવ` પં. નાનચન્દ્રેજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ
લેખનપર પરા
આગમ તથા આગમેતર સાહિત્ય અનુસાર લિપિના પ્રારંભ પ્રાગ ઐતિહાસિક કાળમાં થઇ ચૂકયા હતેા.' પ્રજ્ઞાપના સૂત્રમાં અઢાર લિપિને ઉલ્લેખ મળે છે.ર વિશેષાવશ્યક ભાષ્યવૃત્તિ, અને ત્રિષષ્ઠિશલાકા પુરુષ ચરિત્ર વિ. ગ્રન્થથી સ્પષ્ટ પ્રતીત થાય છે કે ભગવાન ઋષભદેવે પેાતાની જ્યેષ્ઠ પુત્રી બ્રાહ્મીતે અઢાર લિપિએ શીખવી હતી તેજ કારણે આ લિપિનું નામ બ્રાહ્મી લિપી પડયું. ભગવતી વગેરે આગમે!માં મંગલાચરણ રૂપે ‘નમે! ખભીએ લિવીએ ''' કહી નમસ્કાર કર્યો છે. ભગવાન ઋષભે પેાતાના મેટા પુત્ર ભરતને છર કળાએ શીખવી હતી જેમાં લેખનકળાનુ પ્રથમ સ્થાન છે. જબુદ્વીપ પ્રજ્ઞપ્તિ અનુસાર સમ્રાટ ભરતે કાકિણી રત્નથી પેાતાનુ નામ ઋષભકૂટ પર્વત ઉપર લખ્યું હતું. ભગવાન ઋષભે અસિ, સિ અને કૃષિ આ ત્રણ પ્રકારના વ્યાપારની કળા શીખવી હતી. આ પ્રમાણે લિપિ, લેખન-કળા અને મિસ આ ત્રણે શબ્દ લેખનની પર ંપરાને કયુગના આદિકાળમાં લઇ જાય છે. નન્દીસૂત્રમાં અક્ષરશ્રુતના જે ત્રણ પ્રકાર બતાવ્યા છે તેમાં પ્રથમ સજ્ઞાક્ષર છે; જેને અર્થ થાય છે અક્ષરની આકૃતિ વિશેષ અ, આ વગેરે.
આ નિશ્ચિતરૂપથી કહી શકાતું નથી કે પ્રાગ-ઐતિહાસિક કાળમાં લખવાની સામગ્રી કેવા પ્રકારની હતી. પુસ્તકરત્નનું વર્ણન કરતી વખતે રાજપ્રશ્નીય સૂત્રમાં કમ્બિકા, મેરા, ગાંઠ, લિપ્સાસન (મષિપાત્ર) છન-ઢાંકણુ, સાંકળી, મિષ અને લેખની આ પ્રમાણે લેખનના સાધનાનું વર્ણન કર્યું છે. પ્રજ્ઞાપનામાં ‘ત્યાર' શબ્દ આવે છે જેને અ થાય છે લિપિકાર. આજ આગમમાં પુસ્તકલેખનને આશિલ્પ કહેલ છે અને અર્ધમાગધી ભાષા તથા બ્રાહ્મી લિપિના પ્રયાગ કરનાર લેખકને ભાષા-આમાં સમાવેશ કરેલ છે.૧૦ સ્થાનાંગમાં પાંચ પ્રકારના પુસ્તકના ઉલ્લેખ છે. (૧) ગડી (ર) કચ્છવી (૩) મુષ્ટિ (૪) સપુટ ફલક (૫) સુપાટિક .૧૧ દશવૈકાલિક વૃત્તિમાં૧૨ પ્રાચીન આચાર્યના મતને ઉલ્લેખ કરીને આ પુસ્તકનું વિવરણ આપ્યું છે. નિશીથ ચૂર્ણિમાં તેમનું વર્ણન છે.૧૩ ટીકાકારે પુસ્તકને અર્થ તાડપત્ર,
૧. જંબુદ્રીપ પ્રાપ્તિ વૃત્તિ. (ખ) શ્રી કલ્પસૂત્ર સૂ. ૧૯૫
૨. પ્રશાના સૂત્ર પદ ૧
૩. વિશેષાવશ્યક ભાષ્યવૃત્તિ ૧૩૨.
(ખ) લેહલિવિવિહાણ જણેણ ાંભીએ દાહણ કરેણું
(ગ) અષ્ટાદશ લિપીર્બાહ્ય અપસવ્યેન પાણિના ।
(ઘ) બંભીએ દાહિહત્થેણ લેહા દાઇતા
(ડ.) આગમ સાહિત્યમાં ભારતીય સમાજ રૃ. ૩૦૧-૩૦૩
૪. ઋષભદેવને હી સંભવત: લિપી- વિદ્યા કે લિયે,લિપિ કૌશલકા ઉદ્ભાવન કિયા. ભદેવને હી સંભવત : બ્રહ્મવિદ્યા કી શિક્ષા કે લિયે
ઉપયોગી બ્રાહ્મીલિપિકા પ્રચાર કિયા થા.
-- હિન્દી વિશ્વકોષ શ્રી નગેન્દ્રનાથ વસુ પ્ર.ભાગ પૃ. ૬૪
-ત્રિષ્ટી શલાકા પુરૂષ ચરિત્ર ૧-૨-૯૬૦
૫. ભગવતી મંગલાચરણ
૬. દ્ગાસપ્તતિકલા કલાકાણ્ડ ભરત સાડધ્યજીગપત । બ્રહ્મ જયેષ્ઠાય પુત્રાય બ્રૂયાદિતિ યાદિવ
૭. જંબુદ્રીપ વૃત્તિ, વક્ષસ્કાર.
૮. નદીસૂત્ર ૩૮,
૯-૧૦. પ્રજ્ઞાપના સૂત્ર પદ ૧
૧૧. સ્થાનાંગ સૂત્ર સ્થાન ૫
(ખ) બૃહપ ભાષ્ય ૩. ૩૮૨૨
(૫) વિસ્તૃત વિવેચન માટે જુઓ “ જૈનચિત્રકલ્પદ્રમ” શ્રી પુણ્યવિજ્યજી મ. દ્વારા સંપાદિત,
(ઘ) આઉટલાઇન્સ ઓફ તૈલિયોગ્રાફી, જનરલ ઓફ યુનિવર્સિટી ઓફ બોમ્બે દિ ૬,ભા. ૬, પૃ. ૮૭ એચ. આર. કાપડિયા તથા ઓઝા
બ્રુ. ૪–૫૬.
૧૨. દશવૈકાલિક હારિભદ્રીયવૃત્તિ પત્ર ૨૫. ૧૩. નિશીથસૂગ ઉદ્દેશક ૧૨.
--આવશ્યક નિર્યુકિત ગા. ૨૧૨ – ત્રિષષ્ઠિશલાકાપુરુષ ચરિત્ર ૧-૨-૯૬૩ આવશ્યક સૂગ પૃ. ૧૫૬
લે. ડો. જગદીશચંદ જૈન
૧૫૮
For Private Personal Use Only
તત્ત્વદર્શીન
www.jairnel|brary.org
Page #468
--------------------------------------------------------------------------
________________
}પૂજ્ય ગુરુદેવ કવિવય પં. નાનચન્દ્રજી મહારાજ જન મશતાહિદ સ્મૃતિગ્રંથ
સંપુટને પત્રસંચય અને કર્મને અર્થ મષિ તથા લેખન કર્યો છે, અને પિત્થારા અથવા પિત્થકાર શબ્દનો અર્થ પુસ્તક દ્વારા આજીવિકા ચલાવનાર-એ કર્યો છે.
આગમ સાહિત્ય સિવાય બૈદ્ધ અને વૈદિક વાસ્મયમાં પણ લેખનકળાનું વર્ણન ઉપલબ્ધ થાય છે. ઈતિહાસ આ વાતને સાક્ષી છે. સિકન્દરના સેનાપતિ નિઆક પિતાની ભારતયાત્રાના સંસ્મરણમાં લખ્યું છે કે ભારતવાસી લોકો કાગળ બનાવતા હતા. ઈસ્વીસનની બીજી શતાબ્દિમાં લખવા માટે તાડપત્ર અને એથી શતાબ્દિમાં ભોજપત્રને ઉપયોગ કરવામાં આવતું હતું. વર્તમાનમાં ઈશની પાંચમી શતાબ્દિમાં લખાયેલા પાનાંઓ પણ ઉપલબ્ધ થાય છે. જે આ વિવેચનને તાત્પર્યાર્થ એ છે કે લેખનકળાને પ્રચાર ભારતમાં પ્રાચીનકાળથી થયેલો હતો પરંતુ આ વાત નકારી શકાતી નથી કે તે વખતે આગમ-સાહિત્યને લખવાની પરંપરા ન હતી, પરંતુ આગમને મોઢે રાખવામાં આવતા હતા. જૈન, બૌદ્ધ અને વૈદિક ત્રણે પરંપરાઓમાં આજ પદધતિ હતી. તેથી જ ત્રણે પરંપરાઓમાં અનુક્રમે શ્રત, સુરં, અને શ્રતિ શબ્દનો પ્રયોગ આગમ માટે થતો રહ્યો છે. આગમ લેખન યુગ
જૈન દષ્ટિએ ૧૪ પૂનું લેખનકાર્ય કદી પણ થયું જ નથી. તે બધાં લખવા માટે કેટલી સ્યાહીની અપેક્ષા હોય છે તેની ક૯૫ને અવશ્ય કરવામાં આવી છે. વીરનિર્વાણ ૯૨૭ થી ૮૪૦ માં જે મથુરા અને વલભીમાં સમેલન થયા, તે વખતે અગિયાર અને વ્યવસ્થિત કરવામાં આવ્યા હતા. તે જ સમયે આરક્ષિત અનુગદ્વાર સૂત્રની રચના કરી. તેમાં દ્રવ્યથત માટે “પય–પત્યય-લિહિઅં”૫ શબ્દનો પ્રયોગ થયો છે. આથી પૂર્વે આગમ લખાયાનું પ્રમાણ પ્રાપ્ત થતું નથી. આથી આ અનુમાન કરી શકાય છે કે શ્રમણ ભગવાન મહાવીરના પરિનિર્વાણની નવમી શતાબ્દિના અંતે આગમોના લેખનની પરંપરા ચાલી; પરંતુ આગમને લિપિબધ કરવાને સ્પષ્ટ સંકેત દેવર્ધિગણિ ક્ષમાશમણુના સમયથી મળે છે.
આગમને લિપિબદ્ધ કર્યા પછી પણ એક માન્યતા એવી હતી કે શ્રમણ ન તે પોતાના હાથે પુસ્તક લખી શકતા હતા કે ન પિતાની સાથે રાખી શકતા હતા. કારણ કે એમ કરવામાં નીચેના દે લાગવાની સંભાવના રહે છે. (૧) અક્ષર વિ. લખવાથી કુંથુ વ. ત્રસ જીવની ઉત્પત્તિ અને હિંસા થાય છે તેથી પુસ્તક લખવું સંચમ વિરાધનાનું કારણ છે. જે (૨) પુસ્તકને એક ગામથી બીજે ગામ લઈ જતી વખતે ખભા છોલાઈ જાય છે અને ત્રણ-ઘા પડી જાય છે. ૩) તેમાં છિદ્ર પડી જતાં સમ્યક પ્રકારે તેમાં પ્રતિલેખન થઈ શકતી નથી. (૪) રસ્તામાં ચાલતાં વજન વધી જાય છે. (પ) કંથ વિ. ત્રસ જીવેનું આશ્રયસ્થાન હોવાથી અધિકરણ છે અથવા ચા૨ વ. ના ચોરી જવાથી અધિકરણ બની જાય છે. (૬) તીર્થકરોએ પુસ્તક નામની ઉપાધિ રાખવાની અનુમતિ નથી આપી.
૧. રાઇસ ડેવિસ, બુદ્ધિરટ ઇડિયા પૂ. ૧૦૮ ૨. ભારતીય પ્રાચીન લિપિમાળા પૃ. ૨.
૫. અનુગાર શ્રત અધિકાર ૩૭. ૬. રાંઘ સં અપડિલેહા, ભારો અહિકરણમેવ વિદિનું સંકમણ પલિમંથે, પમાએ પરિકમ્મણ લિહણા-બૃહત્કલ્પ નિર્યુકિત ઉ. ૭૩ (ખ) પબ્લ્યુએસુ ઘેપ્પતએનું અસંજમે ભવડા દશવૈકાલિક ચૂણિ પૃ. ૨૧ (ગ) નનુ- પૂર્વ પુસ્તક નિરપેક્ષેવ સિતા તાદિવાનાડભ ત, સામ્પનું પુસ્તક- સંગ્રહ: ક્રિયતે સાધુસ્તિત, કર્થ સંપતિમંગતિ ? ઉચ્ચને . પુસ્તકગ્રહણ નુ કારણિક નનૈસગિકમ . અન્યથા તુ પુસ્તક ગ્રહણે ભૂયાં દોષા: પ્રતિપાદિતા:સતિ |
--વિશેષ શતક ૩૯
આગમસાર દાહન
૧૫૯
Page #469
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરુદેવ કવિવય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ
(૭) પુસ્તકા પાસે હાવાથી સ્વાધ્યાયમાં પ્રમાદ થાય છે તેથી સાધુ જેટલી વખત પુસ્તકે ખાંધે છે, ખેાલે છે અને અક્ષરે લખે છે તેમને તેટલાજ ચતુર્થાંઘુકાનું પ્રાયશ્ચિત આવે છે, અને આજ્ઞા આદિ દોષ! લાગે છે.
આ બધા કારણેાને લીધે જ લેખનકળાનું પિરજ્ઞાન હાવા છતાં પણ આગમાનું લેખનકાર્ય કરવામાં આવતુ નહે।તું. સાધુ માટે સ્વાધ્યાય અને ધ્યાનનુ વિધાન મળે છે પરંતુ કયાંય લખવાનું વિધાન મળતું નથી. ધ્યાન કાઢાપગત, સ્વાધ્યાય અને ધ્યાનરત શબ્દોની જેમ ‘લેખ-રત' શબ્દના પ્રયેગ થયે નથી. પરંતુ પૂર્વાચાએ આગમાને વિચ્છેદ ન થઇ જાય તે માટે લેખનકાર્યનું અને પુસ્તક રાખવાનું વિધાન કર્યું અને આગમા લખાયા.
આ આગમેનું સારરૂપ અહી આપવામાં આવ્યું છે. અમે અહીં વિસ્તારભયથી ૪૫ કે ૮૪ આગમેને સાર નહિ આપતાં ૩૨ આગમાને જ અતિ સંક્ષેપમાં પરિચય આપી રહ્યા છીએ, જેથી પ્રબુદ્ધ પાઠકે આગમેના મર્મને સમજી શકે. હજારે પાનાના સક્ષેપમાં સાર આપવે તે સાગરને ગાગરમાં ભરવા સમાન કઠણ પ્રયાસ છે તથાપિ સક્ષેપમાં તે પરિચય આ પ્રમાણે છે.
✩✩
૧ - આચારાંગ સૂત્ર
આચારાંગનું મહત્ત્વ ઃ
આચારાંગમાં આચારનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે તેથી તેને બધા અંગેના સાર કહ્યા છે. નિર્યુકિતકારે સ્વયં જિજ્ઞાસા પ્રસ્તુત કરી કે અગેના સાર શું છે? સમાધાન કરતાં કહ્યું કે- અગેને સાર આચાર છે. આચારાંગમાં મેાક્ષના ઉપાય મતાન્યેા છે તેથી તેને સ ંપૂર્ણ પ્રવચનને સાર પણ કહ્યા છે.પ
આચારાંગ એ શ્રમણ-જીવનના આધાર છે. તેથી પ્રાચીનકાળમાં આ આગમનું અધ્યયન સર્વપ્રથમ કરવામાં આવતું હતું. આનું અધ્યયન કર્યા વગર ‘સૂત્રકૃત' વગેરે આગમ સાહિત્યનું અધ્યયન કરી શકાતુ નહાતુ. આચારાંગના અધ્યયન પછીજ ધર્મોનુયાગ, ગણિતાનુયાગ અને દ્રવ્યાનુયાગ ભણવાનુ વિધાન છે. આચારાંગના નવ બ્રહ્મચ અધ્યયનાનું વાંચન કર્યા વગરજ જો કોઇ અન્ય આગમાનું અધ્યયન કરતુ તે તેને માટે ચાતુર્માસિક પ્રાયશ્ચિતનું વિધાન હતું. આચારાંગના શસ્ત્રપરિજ્ઞા અધ્યયનથી નદીક્ષિત શ્રમણની ઉપસ્થાપના કરવામાં આવતી હતી, અને આચારાંગના અધ્યયનથી જ શ્રમણ પિણ્ડકપી અર્થાત્ ભિક્ષા લાવવા યાગ્ય અનતેા હતેા. આચારાંગના અધ્યયનથી
૧
જત્તિયમેત્તા વારા ઉ મુંચઇ-બંધઇ વ જિત વારા જિત અકખરાણિ લિહિત વ તિ લહંગા જં ચ અવજો ! -બૃહત્કૃત્ય ભાષ ઉ. ૩, ગા. ૩૮૩૧ (ખ) નિશીથ ભાષ્ય ૬. ૧૨ ગા., ૪૦૦૮.
(ગ) યાવતો વારાનતત્પુસ્તક. બાતિ, મુંતિવા અક્ષરાણિ વા લિખતિ તાવન્તિ ચતુર્લભૂનિ આજ્ઞાદયક્ષુ દોષા : -બૃહત્કલ્પ નિર્યુકિતે ઉ. ૩ ૨ ઝાણકોટ હોવગએ, સઝાયઝાણરયા- ભગવતી
૩ કાર્લો ગુણ પડુચ્ચ ચરણકરણઠ્ઠા અવાિિત્ત નિમિત્રિંચ ગેહમાણસ્સે પાત્યએ સંજમા ભવઇ ।
૪ અંગાણું કિ સારો ? આયરો.
૫ આચારાંગ નર્યુકિત ગા. ૯.
૬ અંગે જા આયારો નં. વાએત્તા સુયગડંગ વાઐતિ ...! ૭ અહવા બંભચેરાદ આયાર અવાએત્તા માણુઓનં દિઠિવામાં દવિયાણુઓર્ગ વાઐતિ, અહવા - જદા ઉક્કમો ચારણિયાએ સવ્વા વિ ભાસિયો
૧૬૦
૮ જે ભિકખુ ણવ બંભચેરાઇ અવાએત્તા ઉત્તમ સુર્ય વાએઈ, વાએાં વા સાતિતિ
૯
વ્યવહારભાષ્ય ૩ - ૧૭૪૧૭૫
For Private Personal Use Only
દશવૈકાલિક ચૂર્ણિ પૃ. ૨૧. - આચારાંગ નિર્યુકિત ગાથા ૧૬
ઈસિભ સિયાદિ વાઐતિ, અહવા સૂરપણત્તિમાઈ ચરણાણુઓગે વાતિતો તદા ધમ્માણુઓત્રં અવાએત્તા
-
-
–નિશીથ ચૂર્ણિ ભાગ ૪ રૃ. ૨૫૨ ગણિતાણુગં વાએતિ, અહવા ગણિતયોગં વાઐતિ, એવમ
નિશીથસૂણિ ભાગ ૪, પૃ. ૨૫૨.
નિશીથ ૧૯–૧
-
તત્ત્વદર્શન
www.jainel|brary.org
Page #470
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરૂદેવ કવિવય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ{
શ્રમધર્મનું પરિજ્ઞાન થાય છે તેથી આચારધરને પ્રથમ ગણિસ્થાન કહ્યું છે. બીજા શબ્દોમાં કહેવું હોય તે આચારધર એ જ આચાર્ય થવાનું પ્રથમ કારણ છે.
દ્વાદશાંગીમાં આચારાંગનું પ્રથમ સ્થાન છે. જે નિર્યુકિતકાર ભદ્રબાહુએ લખ્યું છે કે તીર્થકર ભગવાન સર્વપ્રથમ આચારાંગનું અને ત્યાર પછી શેષ અંગેનું પ્રવર્તન કરે છે.
આચારાંગ ચૂર્ણિ તથા વૃત્તિમાં આચારાંગની મહત્તાનું પ્રતિપાદન કરતા લખ્યું છે-અનન્ત અતીતમાં જેટલા પણ તીર્થકરો થયા છે તે બધાએ સર્વપ્રથમ આચારાંગને જ ઉપદેશ આપે. વર્તમાનકાળમાં જે તીર્થકરો મહાવિદેહ
વરાજમાન છે તે સર્વે પણું સર્વપ્રથમ આચારાંગને જ ઉપદેશ આપે છે અને અનાગત અનન્તકાળમાં જેટલા પણ તીર્થકરે થશે તેઓ પણ સર્વપ્રથમ આચારાંગનો જ ઉપદેશ આપશે. ત્યાર પછી બાકીના અગેને ઉપદેશ કરશે. ગણધરો પણ એ જ ક્રમનું અનુસરણ કરતાં તે જ કમે દ્વાદશાંગીની ગૂંથણી-રચના કરે છે.
સમવાયાંગની વૃત્તિમાં આચાર્ય અભયદેવે અને નંદીની વૃત્તિમાં આચાર્ય મલયગિરિએ ઉપરોકત માન્યતાના સમર્થનમાં પિતાને અભિપ્રાય વ્યક્ત કરી લખ્યું છે કે આચારાંગ, સ્થાપનાની દષ્ટિએ પ્રથમ અંગ છે અને રચનાક્રમની દષ્ટિએ બારમું અંગ છે. અને બીજી રીતે જોતાં રચનાક્રમ અને સ્થાપનાક્રમ બને દષ્ટિએ આચારાંગ પ્રથમ અંગ છે. આ બને ધારાઓ અભયદેવ તથા મલયગિરિની પહેલાં પ્રચલિત હતી. અંગસૂત્ર પ્રમાંથી નિયંઢ છે. આ દૃષ્ટિએ જોતાં લાગે છે કે આચારાંગ સ્થાપનાક્રમની દષ્ટિએ પ્રથમ અંગ છે પરન્ત રચનાક્રમની દૃષ્ટએ નહિ. ત્રિષષ્ઠિ શલાકાપુરુષ રારિત્ર, મહાવીરચરિયું વગેરેથી પરિજ્ઞાત થાય છે કે શ્રમણ ભગવાન મહાવીરે ગીતમાદિ ગણધરોને સર્વપ્રથમ ‘પુને ઈવા. વિગમે ઈવા, ધ ઈવા’ આ ત્રિપદી પ્રદાન કરી અને તેમણે આ ત્રિપદી દ્વારા પ્રથમ ચૌદ પૂર્વેની રચના કરી અને ત્યાર પછી દ્વાદશાંગીની રચના કરી. ગણધરોએ દ્વાદશાંગીથી પહેલાં “ પૂર્વોની રચના કરી તેથી તેમને “પૂર્વ” કહેવામાં આવ્યા.
અહીં પ્રશ્ન એ થાય છે કે જ્યારે પૂર્વેની રચના અંગોથી પહેલા થઈ તે દ્વાદશાંગીની રચનામાં આચારાંગનું પ્રથમ સ્થાન કેવી રીતે હોઈ શકે? એને ઉત્તર એ છે કે પૂર્વોની પ્રથમ રચના થવા છતાં પણ આચારાંગનું દ્વાદશાંગીના ક્રમમાં પ્રથમ સ્થાન માનવામાં હરકત નથી કારણ કે બારમું અંગ દષ્ટિવાદ છે તે પૂર્વ નથી. પૂર્વ તો
પાંચ વિભાગે માંહેલે એક વિભાગ છે,' સર્વપ્રથમ ગણધરોએ પૂની રચના કરી પરંતુ બારમાં અંગ દ્રષ્ટિવાદનો અવશેષ એવા ઘણા મોટા ભાગનું ગ્રંથન (રચના) તો આચારાંગ આદિના ક્રમથી બારમા સ્થાને જ થયેલ
૧ આયામ્મિ અહીએ જે નાઓ હેઈ સમણ ધમ્મ કા તન્હા યારધરો, ભણઈ પઢમં ગણિઠાણું - આચારાંગ નિર્યુકિત ગા. ૧૦ ૨ (ક) સે | અંગઠયાએ પટમે
- સમવાયાંગ પ્રકીર્ણક સમવાય સૂત્ર ૮૯ (ખ) સ્થાપનાધિકૃત્ય પ્રથમમંગમ
- નંદી, મલયગિરિવૃત્તિ પત્ર - ૨૧૧. (ગ) ગણધરા: પુન: સૂત્રરચનાં વિદધત: આચારાદિકણ વિદજાતિ સ્થાપતિ વા .
- નંદી મલયગિરિવૃત્તિ પત્ર ૨૪૦. ૩ સવૅસિમાયારો તિસ્થલ્સ પવરાણે પઢમયાઓ સેસાઈ અંગા છે એકકારસ અણુપુથ્વીએ ! - આચારાંગ નિર્યુકિત ૮. ૪ સવતિ–ગરા વિય આયારર્સ અર્થે પઢમં આઈકખંતિ તો સગાણું એક્કારસહં અંગાણું તાએ ચેવ પરિવાડીએ ગણહરા વિ સુત્ત ગંતિ
- આચારાંગ શૂણિ પૃ. ૩ ૫ કદા પુનર્ભગવતાચાર: પ્રણીત: ઈત્યથ આહ સલૅસિમિયાદિ સર્વોપાં તીર્થકરાણાં તીર્થપ્રવર્તનાદાવાચારાર્થ: પ્રથમતયાભૂદ ભવતિ, ભવિષ્યતિ એ તત: શેષાંગાર્થ ઈતિ ગણધરા અપ્પનÁવાનુપૂર્યા સૂત્રતયા ગ્રન્થનતિ ઈતિ
- આચારાંગ શીલાંકાચાર્યવૃત્તિ પૃ. . ૬ સમવાયાંગ વૃત્તિ - અભયદેવસૂરિ પત્ર ૧૯૯૧ ૭ નન્દી
મલયગિરિવૃત્તિ પૃ. ૪૮૧ ૮ ત્રિષષ્ઠિ શલાકા પુરુષ ચરિત્ર ૧૦-૫-૧૬૫ ૯ મહાવીર ચરિયું ૮-૨૫૭ ગુણચન્દ્ર.
(ખ) દર્શન - રત્ન રત્નાકર પત્ર ૪૦૩૧ ૧૦ પરિકર્મ - સૂત્ર પૂર્વાનુયોગ - પૂર્વગત - ચૂલિકા: પંચ યુદષ્ટિવાદદા: પૂર્વાણિ ચતુર્દશાપિ પૂર્વગતે છે - અભિધાન ચિન્તામણિ - ૧૬૦
Jain આગામસા દેહન
www.9 € Lary.org
Page #471
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરૂદેવ કવિવ` પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ
છે. એવે કયાંય ઉલ્લેખ નથી કે ષ્ટિવાદનું સર્વપ્રથમ ગ્રંથન થયુ હોય. તેથી નિયુંકિનકારનું પ્રસ્તુત કથન સત્ય પ્રતીત થાય છે કે રચના તથા સ્થાપના અને દ્રષ્ટિએ આચારાંગનું દ્વાદશાંગીમાં પ્રથમ સ્થાન છે.
આ હકીકત સત્ય છે કે આચારાંગની રચના ગણધર સુધર્મોએ કરી છે અને તે પણ ભગવાન મહાવીરના વખતમાંજ. ભાષાશાસ્ત્રી તથા ઐતિહાસિક વિદ્વાનોનું મન્તવ્ય છે કે આરાંગ એ ઉપલબ્ધ આગમેામાં સથી પ્રાચીન છે. તેની રચનારૌલી અન્ય આગમેથી અલગ છે. પ્રસ્તુત આગમની તુલ્રના પાશ્ચાત્ય વિચારક ડૉ.હન જેકેાખીએ બ્રાહ્મણ સૂત્રેાની શૈલી સાથે કરી છે, તેમને અભિપ્રાય એવે છે કે “ બ્રાહ્મણુસૂત્ર!ના વાકયેા પરસ્પર સંબંધિત છે પરન્તુ આચારાંગના વકયા પરસ્પર સંબંધિત નથી. તેએ લખે છે કે આારાંગના વાકયા તે વખતના પ્રસિદ્ધ ધાર્મિક ગ્રન્થાથી ઉદ્ધૃત કરવામાં આવ્યા હોય એમ પ્રતીત થાય છે. મારુ આ અનુમાન ગદ્યની મધ્યમાં આવનાર પદ્ય તથા પદોના સંબંધમાં પૂર્ણ સત્ય છે. કારણકે તે પદ્ય અથવા પદોની સૂત્રકૃતાંગ, ઉત્તરાધ્યયન તથા દશવૈકાલિકના પદોની સાથે તુલના થઇ શકે છે.”
ડા॰ જેકોબીના પ્રસ્તુત મત પૂર્ણ આધારરહિત નથી કારણ કે એવી પણ એક માન્યતા છે કે દ્વાદશાંગી પૂર્વોમાંથી નિયૂઢ છે અને દશવૈકાલિકનુ નિયૂહણ પણ પૂર્વામાંથોં થયું છે. તેથી આ ઘણે ભાગે સંભવત છે કે બધાનું નિયૂ હણસ્થળ એક જ હાય.
આચારાંગના વાકચે પરસ્પર સંબંધિત નથી, એવા આ કથનમાં કઈક સત્યતા હાઇ શકે છે કારણ કે વર્તમાનમાં આચારાંગનુ' જે રૂપ ઉપલબ્ધ છે તે પૂર્ણ નથી પરંતુ ખડિત છે.
ત્રીજું કારણ વ્યાખ્યાપધ્ધતિના ભેદ્ર પણ છે કારણ કે આગમ સાહિત્યમાં ‘છિન્નછેદનયિક અને અચ્છિન્ન છેદનયિક' આ બે પ્રકારની વ્યાખ્યાપધ્ધતિઓ ચાલી છે. પહેલી પધ્ધતિ અનુસાર પ્રત્યેક વાકય અથવા ગાથા પાતપેાતાનામાં પૂર્ણ હાય છે. તેના સંબંધ પહેલા અથવા અન્તિમ વાકય કે ગાથા સાથે હાતા નથી. પરન્તુ ખીજી પદ્ધતિમાં પ્રત્યેક વાકય અથવા શ્લેાકની પૂર્વ અથવા અન્તિમ વાક્ય અથવા ગાથાની સાથે સખ'ધ ચેાજના હાય છે.
આચારાંગની વ્યાખ્યા જો છિન્નછેદનયિક પદ્ધતિથી કરવામાં આવે તે વાકયમાં વિસંવાદ્ય જ્ઞાત થશે અને જો અછિન્નછેદનયિક પદ્ધતિથી વ્યાખ્યા કરવામાં આવે તે તેમાં કયાંય પણ વિસવાદ જ્ઞાત નહિ થાય.
આચારાંગના પ્રથમ શ્રુતસ્કન્ધની રચનાશૈલીથી આચારાંગના ખીજા શ્વેતસ્કન્ધની રચનાશૈલી સર્વથા ભિન્ન છે. ઇતિઢાસવેત્તાઓનુ માનવું છે કે આવી રચના આચારાંગના પ્રથમ શ્રુતકન્યના ઉત્તરકાળમાં થઇ છે. આચારાંગ નિયુકિતમાં ખીજા શ્રુતસ્કન્ધ (આચારચૂલા) ને સ્થવિકૃત માનેલ છે ચૂર્ણિકારે સ્થવિરને અર્થ ગણધર કર્યાં છે. અને વૃત્તિકારે ચતુર્દશપૂવ કર્યા છે. પરંતુ સ્થવિરનુ નામ આપ્યું નથી.
વિદ્વાનાને એવા અભિમત છે કે પ્રથમ શ્રુતષ્કન્ધને ગૂઢ અર્થ સ્પષ્ટ થઇ જાય એ દ્રષ્ટિએ ભદ્રબાહુસ્વામીએ બીજા શ્રુતસ્કન્ધમાં સ્પષ્ટ અર્થ કર્યો છે. આારાંગ નિર્યુતિમાં પાંચ્ય ચૂલાએના નિયૂ હણુસ્થળના પણ સંકેત કર્યો છે.
નિર્યુક્તિ, ચૂર્ણિ અને વૃત્તિના નિર્દેશાના આધારે એમ કહી શકાય કે આચારાંગના સંક્ષિપ્ત પાઠના વિસ્તાર આચાચૂલામાં થયા છે. નિર્યુતિકારે તેને નિર્દેશ કર્યા છે. વિસ્તારભયથી અહીં અમે તે બધાની ચર્ચા કરતા નથી.
નન્દીસૂત્ર તથા સમવાયાંગમાં આચારાંગને જે પરિચય આપ્યા છે તેમાં કહ્યુ છે કે આચારાંગ અંગની અપેક્ષાએ પ્રથમ અંગ છે. તેમાં ૨ શ્રુતસ્કન્ધ, ૨૫ અધ્યયન, ૮૫ ઉદ્દેશનકાળ અને ૧૮ હજાર પદ્મ છે. તેથી પ્રશ્ન એ થાય છે કે આચારાંગના ખીજો શ્રુતસ્કન્ધ જો અરૂપે ભગવાન મહાવીર દ્વારા કથિત ન હાત અને ગણધર દ્વારા રચિત ન
૧ આચારાંગ નિર્યુકિત ગા. ૨૮૭ ૨. આચારાંગ સૂર્ણિ પૃ. ૩૨૬ ૩. આચારાંગ વૃત્તિ
પૃ. ૨૯૦ ૪ આચારાંગ નિર્યુકિત ગા. ૨૯૧
૧૬૨
For Private Personal Use Only
તત્ત્વદર્શન
www.jainefflorery.org
Page #472
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરૂદેવ ફવિવય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
હોત તો આ વર્ણન કેમ થાત? આ સંબંધમાં વિસ્તારથી ચર્ચા મેં જૈન આગમ સાહિત્ય મનન અને મીમાંસા નામક ગ્રન્થમાં કરી છે. જિજ્ઞાસુ ત્યાંથી વિસ્તૃત જાણકારી મેળવી શકશે. વિષયવસ્તુ
સમવાયાંગ અને નન્દીસૂત્રમાં આચારાંગનું જે વિવરણ આપ્યું છે તે આ પ્રમાણે છે –
આચાર, ગોચર, વિનય, વૈયિક (વિનયનું ફળ) સ્થાન (ઉસ્થિતાસન, નિષણાસન, અને શયિતાસન) ગમન, ચંક્રમણ, ભેજન આદિની માત્રા, સ્વાધ્યાય વગેરેમાં વેગોને જોડવા, ભાષાસમિતિ, ગુપ્તિ, શય્યા, ઉપધિ, ભકત-પાન, ઉદ્દગમ-ઉત્થાન, એષણા વગેરેની શુદ્ધિ, શુદ્ધાશુદ્ધ ગ્રહણને વિવેક, વ્રત, તપ, નિયમ, ઉપધાન વગેરે.
પ્રશરમતિ પ્રકરણમાં આચારાંગના પ્રત્યેક અધ્યયનને વિષય સંક્ષેપમાં આ પ્રમાણે આપે છે. (૧) જીવનિકાયની યતના.
(૧૪) વસ્ત્રની એષણ. (૨) લૌકિક સન્તાનને (સંસાર સંબંધી) ગૌરવ-ત્યાગ.
(૧૫) પાત્રની એષણ. (૩) શીત-ઉષ્ણ વગેરે પરીષહ ઉપર વિજય.
(૧૬) અવગ્રહશુદ્ધિ. (૪) અપ્રકમ્પનીય સમ્યકત્વ.
(૧૭) સ્થાનશુદ્ધિ. (૫) સંસારથી ઉદ્વેગ.
(૧૮) નિષદ્યાશુદ્ધિ (૬) કર્મોને ક્ષીણ કરવાનો ઉપાય.
(૧૯) વ્યુત્સર્ગશુદ્ધિ (૭) વૈયાવૃત્યનો પ્રયત્ન.
(૨૦) શબ્દાસકિત પરિત્યાગ (૮) તપની વિધિ
(૨૧) રૂપાસકિત પરિત્યાગ (૩) સ્ત્રી - સંગને ત્યાગ.
(૨૨) પર કિયાવર્જન (૧૦) વિધિપૂર્વક ભિક્ષા ગ્રહણ.
(૨૩) અન્ય ક્રિયાવર્જન (૧૧) સ્ત્રી, પશુ, નપુંસક વગેરેથી રહિત એવી શમ્યા.
(૨૪) મહાવ્રતની દઢતા (૧૨) ગતિશુદ્ધિ.
(૨૫) સર્વ સંગાથી વિમુકિત (૧૩) ભાષાશુદ્ધિ.
આચારાંગ નિર્યુકિતમાં આચારાંગના દસ પર્યાયવાચી નામ આપ્યા છે. (૧) આયર - આ સૂત્ર આચરણીય કૃત્યનું પ્રતિપાદન કરનાર હોવાથી આયાર- ‘આચાર' કહેવાય છે. (૨) આચાલ. - આ નિબંડ-ગાઢ બંધને આચાલિત કરે છે તેથી આચાલ” કહેવાય છે. (૩) આગાલ - ચેતનાને સમભાવ રૂપ ધરાતલ ઉપર અવસ્થિત કરે છે તેથી તે “આગાલ છે. (૪) આગર - આ આત્મિક - શદ્ધિના ૨ોને પેદા કરનાર હોવાથી “આગર છે. (૫) આસાસ – આ સંતપ્ત ચેતનાને આશ્વાસન આપવામાં સક્ષમ છે તેથી “આશ્વાસ” કહેવાય છે. (૬) આયરિસ – આમાં “સંપૂર્ણ કર્તવ્યતા” જોઈ શકાય છે તેથી તે આદર્શ - અરીસો છે. (૭) અંગ - આ અન્તસ્તલમાં રહેલા અહિંસા આદિ ભાવોને વ્યકત કરે છે તેથી તે “અંગ” કહેવાય છે. (૮) આઈણ - પ્રસ્તુત આગમમાં આચરવાયોગ્ય ધર્મનું નિરૂપણ કરવામાં આવ્યું છે તેથી આ “આશીર્ણ છે. (૯) આજાઈ - આનાથી જ્ઞાન આદિ આચારોની પ્રસૂતિ થાય છે તેથી તે “આજાતિ' કહેવાય છે. (૧૦) આમોકખ- બંધનમુકિતનું આ સાધન છે તેથી આ “આમેક્ષ' કહેવાય છે.
૧ સમવાયાંગ પ્રકીર્ણક સમવાય સૂત્ર ૮૯ ૨ નન્દીસૂત્ર ૮૦. ૩ પ્રશમરતિ પ્રકરણ ૧૧૪ - ૧૧૭ આચાર્ય ઉમાસ્વાતિ. ૪ આયારો ચાલ આગાલે આગરો ય આસાસ આયરિસે અંગતિ ય, આઇણાડજાઈ આકખા ||
-આચારાંગ નિર્યુકિત ગા. ૭
આગમસા૨ દાહન
૧૬૩.
Page #473
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરૂદેવ કવિલય પં. નાનચન્દ્રજી મહારાજ જનમશતાહિદ સ્મૃતિગ્રંથ
આચારાંગના પ્રથમ શ્રતસ્કન્ધનું નામ “બ્રહ્મચર્ય” અધ્યયન પણ છે. સમવાયાંગમાં આના અધ્યયનોને “નવ બ્રહ્મચર્ય કહેલ છે. આચારાંગ નિકિતમાં આને “નવ બ્રહ્મચર્યાશ્ચયનાત્મક’ બતાવેલ છે. સમવાયાંગર અને આચારાંગ નિર્યુકિતમાં અધ્યયનના જે નામ ઉપલબ્ધ થાય છે તેમાં થોડું અંતર છે. નામભેદ પણ છે અને કમભેદ પણ છે. જેમકે – સમવાયાંગ
આચારાંગ નિર્યુકિત સસ્થપરિણા
સસ્થપરિણું લેગવિજય
લેગવિજય સીએસણિજ
સીએસણિજ સમ્મત
સમ્મત આવતી.
લેગસાર
ધય
વિમહાયણ ઉવહાણસુય મહપરિણા
મહાપરિણું વિમેકપ ઉવહાણસુય
આચારાંગના પાંચમા અધ્યયનનું નામ “લોગસાર છે. સમવાયાંગમાં જે આવન્તી નામ આપેલ છે તે આદિમાં આવેલ પદને કારણે છે. અનુગદ્વારમાં આને ઉદાહરણરૂપે આપેલ છે. આચારાંગ નિર્યુકિતમાં પણ આવંતીને ‘આદાન પદ’ એવું પ્રમુખ નામ અને “લોકસારને શૈણ નામ આપ્યું છે.
તત્ત્વાર્થ રાજવાર્તિકમાં આચાર્ય અકલ કે આચારાંગને સમગ્ર વિષય “ચર્ચાવિધાન બતાવેલ છે, અને મૂલારાધનામાં અપરાજિતસૂરિએ આચારાંગને રત્નત્રયીના આચરણનું પ્રતિપાદક બતાવેલ છે.
જૈન સાહિત્યમાં આચાર શબ્દ વ્યાપક અર્થમાં વ્યવહત થયેલ છે. આચારાંગની વ્યાખ્યામાં આચારના પાંચ પ્રકાર બતાવ્યા છે.– (૧) જ્ઞાનાચાર (૨) દર્શનાચાર (૩) ચારિત્રાચાર (૪) તપાચાર અને (૫) વીયાચાર. આચારાંગમાં આ પાંચે આચારનું નિરૂપણ છે. “ આ આચાર સાધનાને પ્રાણુ છે, મુકિતનો મૂળ માર્ગ છે.
આગમ બે શ્રુતસ્કનમાં વિભકત છે. પ્રથમ શ્રુતસ્કમાં નવ અધ્યયનો છે. પ્રથમ અધ્યયનનું નામ શસ્ત્ર પરિજ્ઞા છે. આમાં “શસ્ત્ર” શબ્દને પ્રવેગ અનેકવાર થયું છે. તેનું તાત્પર્ય એ છે કે “જ્ઞ” પરિજ્ઞાથી શત્રેની ભયંકરતા અને તેના પ્રયોગથી થનારી હિંસા આદિને જાણીને “પ્રત્યાખ્યાન” પરિજ્ઞાથી શસ્ત્રોનો ત્યાગ કરવો જોઈએ. સાધનાપથ પર પ્રગતિ કરનારા સાધકે દ્રવ્ય અને ભાવ આ બંને પ્રકારે શસ્ત્રનો પરિત્યાગ કરવો આવશ્યક છે.
આચારાંગ સૂત્રને પ્રારંભ આત્મ-જિજ્ઞાસાથી થાય છે. જેમ વેદાન્ત દર્શનનું ‘અથાત બ્રહ્નજિજ્ઞાસા' મૂળ સૂત્ર છે, તેવી જ રીતે જેનદર્શનનું “અથાતે આત્મજિજ્ઞાસા મૂળ સૂત્ર છે. આત્મા છે, તે નિત્યાનિત્ય છે, કર્તા છે, ભક્તા
૧ ણવ બંભચેર મઈએ - આચારાંગ નિર્યુકિત ગા. ૧૧. ૨ સમવાયાંગ સમવાય ૯, સૂ. ૩ ૩ આચારાંગ નિર્યુકિત ગા. ૩૧ - ૩૨ ૪ સે કિ તે આયાણ પણ? (ધર્મો મંગલં, ચૂલિયા) આવતી . તત્ર આવંતીત્યાચારસ્ય પંચમાધ્યયન, તત્ર હ્યાદાવ – આવની કેયાવતી'
ત્યાલાપકો વિદ્ય ઈત્યાદાનપદે - નૈતન્નામ – અનુયોગદ્વાર સૂત્ર ૧૩૦, વૃત્તિપત્ર ૧૩૦ ૫ આયાણપણા વંતિ, ગણનામેણ લોગસાત્તા – આચારાંગ નિર્યુકિતે ગા. ૨૩૮ ૬ આચારે ચર્યાવિધાને શુદ્ધયષ્ટક પંચ સમિતિ ત્રિગુપ્તિવિકલ્પ કશ્યતે – તત્ત્વાર્થ રાજવાત્તક ૧-૨૦. ૭ રત્નત્રયાચરણ નિરૂપણ પરતયા પ્રથમ ભંગમાચાર શબ્દનોગ્યતે – મૂલારાધના આશ્વાસ શ્લોક ૧૩૦, વિદયા ૮ સમવાયાંગ પ્રકીર્ણક - સમવાયાંગ સૂ. ૮૯
Jain EducatSternational
wwwતત્ત્વદર્શનg
Page #474
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરૂદેવ ફવિવર્ય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
છે, બંધ છે તેના હેતુ છે, અને મોક્ષ છે. તેના પણ કારણ—હેતુ છે. આ બધા આધારભૂત તત્ત્વોની આમાં ચર્ચાવિચારણા કરવામાં આવી છે.
પ્રથમ અધ્યયનના સાત ઉદ્દેશક છે. પ્રથમ ઉદ્દેશકમાં સમુચ્ચયરૂપથી જીવહિંસા ન કરવાનો ઉપદેશ આપે છે. બાકીના છ ઉદ્દેશમાં અનુક્રમે પૃથવી, પાણી, અગ્નિ, વનસ્પતિ, ત્રસકાય અને વાયુકાયના જીવોનું વિવેચન કરવામાં આવ્યું છે. તેમજ સાધકને એવું પરિજ્ઞાન કરાવવામાં આવ્યું છે કે આ નિયામાં તું એકવાર નહિ પરન્તુ અનેકવાર ઉત્પન્ન થયે છે. આ વિરાટ વિશ્વના જેટલા પણ જીવે છે તે બધા તારા જાતિ ભાઈઓ છે. જેવી તારામાં ચેતનાશકિત છે તેવીજ ચેતનાશકિત તેમનામાં પણ છે. તેમને પણ સુખ-દુખનું સંવેદન થાય છે. તેથી કોઈ પણ પ્રકારે તેમને વધુ ન કરવો જોઈએ, તેમને પરિતાપ ન પહોંચાડે જોઈએ, અને ન તાડન, તર્જન કરવું જોઈએ. તેમજ ન બંધનમાં તે જીને નાખવા જોઈએ.
બીજા અધ્યયનનું નામ “લોકવિજય’ છે. આ અધ્યયન છ ઉદેશામાં વિભકત છે. આમાં “લોક” શબ્દને ઉપયોગ અનેકવાર થયો છે, પરંતુ વિજય શબ્દને પ્રયોગ કોઈ જગ્યાએ થયેલો દેખાતો નથી. તથાપિ સંપૂર્ણ અધ્યયનમાં લેકવિજયને ઉપદેશ પ્રધાનરૂપથી થયો છે તેથી પ્રસ્તુત અધ્યયનનું નામ લોકવિજય છે. લેક બે પ્રકારનો છે. (૧) દ્રવ્યલેક અને (૨) ભાવલોક. જે ક્ષેત્રમાં માનવ-પશુ-પક્ષી આદિ નિવાસ કરે છે તે દ્રવ્યક છે અને “કષાય” તે ભાવલક કહેવાય છે.
પ્રસ્તુત અધ્યયનને મુખ્ય ઉદ્દેશ્ય છે- વૈરાગ્યની અભિવૃદ્ધિ કરવી, સંયમસાધનાની ભાવનાને દઢ કરવી, જાતિગત મિથ્યા અહંકારને દૂર કર, ભેગની આસકિત અને ભોજનાદિન નિમિત્તે થનારા આરંભ-સમારંભનો પરિત્યાગ કરવો, તેમજ મમત્વભાવને છેડી અનાસકત જીવન જીવવું. કષાય ભાવલકથી જ જીવ દ્રવ્યલેકમાં પરિભ્રમણ કરે છે. તેથી શાસ્ત્રકારે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે- જે ગુણ (વિષય - કષાય) છે તેજ મૂળ (સંસારનું સ્થાન છે, અને જે મૂળસ્થાન છે તેજ ગુણ છે. તાત્પર્ય એ છે કે વિષય- કષાય એજ સંસાર છે અને સંસાર એજ વિષય - કષાય છે. તેથી વિષય - કષાય ઉપર વિજયવૈજયન્તી ફરકાવનાર (જીતનાર) સાધક જ સાચે લોકવિજેતા છે.
ત્રીજા અધ્યયનનું નામ “શીતોષ્ણનીય છે. આમાં ચાર ઉદ્દેશક છે. અહીં શીત અને ઉષ્ણને અર્થે અનુકૂળ અને પ્રતિકળ પરીષહ છે. સ્ત્રી અને સંસ્કાર આ બે શીત પરીષહની અતર્ગત અને બાકીના ૨૦ પરીષહ ઉણુ પરીષહની અંતર્ગત બતાવ્યા છે. સાધકજીવનમાં કયારેક અનુકળ પરીષહો આવે છે તે કયારેક પ્રતિકૂળ પરીષહો આવે છે. શ્રમણ અને પ્રકારના પરીષહાને સમભાવપૂર્વક સહન કરે છે; પરન્ત સાધનાના પથથી તે કદી પણ વિચલિત થતો નથી. સાધકને પ્રતિપળ-પ્રતિક્ષણ જાગૃત રહેવાને ઉપદેશ આપ્યો છે. ભ
Hણ જગત રહેવાનો ઉપદેશ આપે છે. ભ. મહાવીરે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે સત્તા અમુણી મુણિણે સયા જાગતિ સાધક કદી પણ ભાવનિદ્રામાં સૂતે નથી. તે તે દ્રવ્યનિદ્રા લેતો હોવા છતાં પણ સદા જાગૃત રહે છે. બીજા ઉદ્દેશકમાં કહ્યું છે કે સૂતેલ - પ્રસુપ્ત વ્યકિત મહા ભયંકર દુઃખેની ખીણમાં પડે છે અને તે દરખાને અનુભવ કરે છે. ત્રીજા ઉદ્દેશકમાં ચિત્તશુદ્ધિની વૃદ્ધિ કરવાની પ્રેરણા આપી છે, અને ચોથા ઉદ્દેશકમાં કષાય પરિહાર કરી સંયમત્કર્ષ કર જોઈએ તેના ઉપર જોર આપ્યું છે.
ચોથા અધ્યયનનું નામ “સમ્યકત્વ છે, તેના ચાર ઉદ્દેશક છે. પ્રથમ ઉદ્દેશકમાં અહિંસાધર્મની સ્થાપના કરી સમ્યકત્વવાદનું નિરૂપણ કર્યું છે. બીજા ઉદ્દેશકમાં જે હિંસાની સ્થાપના કરે છે તેમને અનાર્ય કહ્યા છે અને અહિંસા ધર્મનું આરાધન કરનાર આર્ય છે, એમ પ્રતિપાદન કર્યું છે. ત્રીજા ઉદ્દેશકમાં તપનું નિરૂપણ છે. તપથી ચિત્તશુદ્ધિ અને ગુની અભિવૃદ્ધિ થાય છે અને ચોથા ઉદ્દેશકમાં સમ્યકત્વની ઉપલબ્ધિ માટે પ્રયત્ન કરવાને ઉપદેશ આપે છે.
અહીં એવી જિજ્ઞાસા થઈ શકે છે કે – સાધકે કેના ઉપર શ્રદ્ધા રાખવી જોઈએ ? પ્રસ્તુત જિજ્ઞાસાનું સમાધાન આ અધ્યયનમાં કર્યું છે કે અતીત – અનાગત અને વર્તમાનમાં થનારા સમસ્ત તીર્થકરોને એકજ ઉપદેશ છે કે સર્વસવ, સર્વ ભૂત, સર્વ જીવ અને સર્વ પ્રાણોની હિંસા ન કરે. તેમને પીડા, સંતાપ કે પરિતાપ ન આપો. આ જ
ઘવ છે, શાશ્વત છે. આ દષ્ટિએ સમ્યકત્વનો અર્થ થાય છે – અહિંસા, દયા, સત્ય વગેરે
Jain આગમસાર દેહન
૧ ૬૫ www.jamenbrary.org
Page #475
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરુદેવ કવિવર્ય પ. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાલિંદ સ્મૃતિગ્રંથ
ડાવાય છે. નાનયજડેજી મહારાજ જમાતiદ મિ
સગુણે ઉપર દઢ નિષ્ઠા રાખવી અને તેમને યથાશક્તિ પિતાના જીવનમાં ઉતારવાનો-આચરણ કરવાનો પ્રયાસ કરો.
ચારે ઉદ્દેશકે આ કમ નિર્યુકિત અને વૃત્તિમાં પણ નિર્દિષ્ટ છે અને આ જ ક્રમ આજે પણ આચારાંગમાં ઉપલબ્ધ છે.
પાંચમા અધ્યયનનું નામ ‘લેકસાર અધ્યયન છે. આમાં છ ઉદ્દેશકે છે. આ અધ્યયનમાં આદિ-મધ્ય અને અન્તમાં આવન્તી' શબ્દનો પ્રયોગ થયો છે તેથી તેનું બીજું નામ “ આવતી’ અધ્યયન પણ છે. આમાં સમગ્ર લાકને સારભૂત તત્ત્વનું નામ “ધમ ” બતાવેલ છે અને ધર્મનો સાર જ્ઞાન છે. જ્ઞાનને સાર સંયમ છે અને સંયમને સાર મેક્ષ છે એમ પ્રતિપાદન કર્યું છે.
પ્રથમ ઉદ્દેશકમાં ભવભ્રમણ અને કર્મબંધનનું મૂળકારણ પ્રાણીહિંસા બતાવ્યું છે. જે કોઈપણ પ્રયોજન અથવા વગર પ્રજને હિંસા કરે છે તે વિશ્વમાં અસીમ દુઃખનો અનુભવ કરે છે. હિંસાદિનો પરિત્યાગ કર્યા વગર કઈ પણ પ્રાણી સંસાર-સાગરને પાર કરી શકતા નથી.
બીજા ઉદ્દેશકમાં બતાવ્યું છે કે આ વિરાટ વિશ્વમાં જેટલા પણ પ્રાણીઓ છે તે બધા જીવવા ઇચ્છે છે. બધા પોતાના જીવનને આનંદમય વ્યતીત કરવા ઈચ્છે છે. કઈ પણ કરવાનું પસંદ કરતું નથી. તેથી સાચે શ્રમણ તે છે કે જે કોઈ પણ જીવની હિંસા કરતે નથી અને હિંસાજન્ય પાપથી સદા અળગો રહે છે.
ત્રીજા ઉદ્દેશકમાં સાધકને એવું ઉધન કર્યું છે કે સાધક સર્વથા અપરિગ્રહી રહી પિતાના વિકારો ઉપર વિજય પ્રાપ્ત કરે. બાહ્યયુદ્ધ એક પ્રકારે અનાર્ય યુદ્ધ છે. તે યુદ્ધથી કર્મબંધન થાય છે પરંતુ વિકાર આદિ શત્રુઓને જીતવા એ જ સાચું અને આર્ય યુદ્ધ છે.
ચોથા ઉદ્દેશકમાં ભ્રમણ માટે એવું વિચરવું વર્જનીય બતાવ્યું છે અને તે એવા સાધક માટે પણ વજર્ય બતાવ્યું છે કે જે વય અને જ્ઞાનની દષ્ટિએ અપરિપકવ છે અથવા પરીષહાને સહન કરવામાં અસમર્થ છે.
પાંચમાં ઉદ્દેશકમાં આચાર્યની તુલના-સરખામણી નિર્મળ એવા જળાશયની સાથે કરી છે, કે જે નિર્મળ જળથી પરિપૂર્ણ બધા જળચર જંતુઓની રક્ષા કરતા સમભૂમિમાં અવસ્થિત છે. તેવી જ રીતે આચાર્ય પણ જ્ઞાન અને સદ્ગુણોરૂપી જળથી ભરેલાં, ઉપશાન્ત મન તથા ઈન્દ્રિયાને વશમાં રાખનારા, પ્રબુદ્ધ અને તત્વજ્ઞ હોય છે અને શ્રુત દ્વારા સ્વ તથા પરનું કલ્યાણ કરે છે. જે સાધક સંશયરહિત થઈ સર્વજ્ઞ દ્વારા પ્રરૂપિત તત્ત્વજ્ઞાનને સત્ય સમજી તદનુસાર આચરણ કરે છે તે સમાધિને પ્રાપ્ત કરે છે. અન્તર્મુખ બની અંતરંગમાં ઊંડાણના રહસ્ય પ્રાપ્ત કરવા સંબોધન કરી કહ્યું કે-હે સાધક! જેને તું મારવા એગ્ય સમજે છે તે તું જ છો-તારું જ સ્વરૂપ છે. જેને તું આજ્ઞામાં રાખવા છે તે તું જ છે, જેને તું પરિતાપ દેવા ગ્ય માને છે તે તું જ છો. જેને તું દાસ બનાવવા ગ્ય માને છે તે તું જ છો, તે તારું જ સ્વરૂપ છે. કારણ કે જેવું તારામાં ચેતનતત્વ છે તેવું જ તન્ય અન્ય જેમાં પણ છે. માટે પોતે કઈ જીવની વાત-હિંસા કરે નહિ, તેમ બીજા પાસે કરાવે નહિ. આ વાત સ્પષ્ટ છે કે કઈ પણ પ્રાણીના વધ, બંધન તથા પીડન વગેરેનું ચિંતવન કરવું તે ખરેખર પોતાનો વધ, બંધન તથા પીડન છે. કેઈને કષ્ટ આપવાનો સંકલ્પ કરે તે પણ આત્મગુણોનું હનન કરવા સમાન-આત્મઘાત કરવા તુલ્ય છે.
છઠા ઉદ્દેશકમાં આ વાત ઉપર ભાર મૂકયો છે કે સર્વજ્ઞ દ્વારા પ્રરૂપિત સંચમધર્મનું પાલન કરી સાધક સર્વ કર્મબંધનેને નષ્ટ કરી દે છે અને શુદ્ધ, બુદ્ધ અને મુક્ત થઈ જાય છે.
છઠા અધ્યયનનું નામ “ધૂત” અધ્યયન છે. તેના પાંચ ઉદ્દેશક છે. ધૂતને અર્થ છે કઈ પણ વસ્તુ ઉપર લાગેલા મેલને દૂર કરી તેને સ્વચ્છ કરવું. પ્રસ્તુત અધ્યયનમાં તપ-સંયમની સાધના વડે આત્મા ઉપર લાગેલા કર્મમળને દૂર કરી આત્માના શુદ્ધ સ્વરૂપને પ્રગટ કરવાની પ્રક્રિયા બતાવી છે. જેમ સેવાળથી આચ્છાદિત જળાશયને કાચબો બાહરની વસ્તુઓને તથા બહાર જવાના માર્ગને નિહાળી શકતા નથી તેવી જ રીતે મહાસકત વ્યકિ શકતા નથી. તેમ તે માર્ગે ચાલી પણ શકતું નથી. તેથી સાધકે મેહ અને આસકિતથી સદા-સર્વદા બચતા રહેવું જોઈએ.
Jain ELSE
તત્ત્વદર્શન
Interational
Page #476
--------------------------------------------------------------------------
________________
પષ્ય ગુરુદેવ કવિલય પ. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
બીજા ઉદેશકમાં એમ બતાવ્યું છે કે જે સાધક પરીષહાથી ભયભીત થઈ સાધુત્વ અને સંયમ સાધનામાં સહાયક એવા વસ્ત્ર, પાત્ર, કંબલ, પાયખું છણ-રજોહરણ આદિ ધર્મો પકરણનો પરિત્યાગ કરી દે છે તેઓ દીર્ઘકાળ સુધી પરિભ્રમણ કરે છે. પરંતુ જે સાધક પરીષહને સમભાવપૂર્વક સહન કરે છે અને સંયમસાધનામાં તલ્લીન રહે છે તેઓ નિર્વાણુને પ્રાપ્ત થાય છે.
ત્રીજા ઉદેશકમાં સાધકને એ ઉપદેશ કર્યો છે કે ધર્મોપકરણ સિવાય જેટલા પણ ઉપકરણે છે તેમને કર્મબંધનનું કારણ માને. સાધકના અન્તરમાનસમાં આવો વિચાર કદી પણ ઉદ્દભુત થવો ન જોઈએ કે મારા વચ્ચે જીર્ણ-શીર્ણ થઈ ગયા છે. હવે મારે નવા વસ્ત્રોની અન્વેષણ કરવી છે અથવા સેઈ દોરાથી આ પુરાણું વરાને સીવવા છે. તે તો એવું ચિંતવન કરે છે કે તે મહાપુરુષો મારા આદર્શ છે કે જેમણે નિર્વસ્ત્ર રહી અને કઠણ પરીષહાને સહી દીર્ધકાળ સુધી સાધના કરી હતી અને હું પણ તેમના જ પગલે પગલે ચાલીને પોતાની સાધનાને ઉજજવળ અને તેજસ્વી બનાવી શકું છું. ભયંકર ઉપસર્ગોને સહન કરતા રહેવાથી અને તપથી સાધકની ભુજાઓ અત્યત કૃશ થઈ જાય, માંસ તથા રૂધિર સ્વલ્પ પણ ન રહે તે પણ તે રાગદ્વેષ ન કરે અને સમભાવમાં અવસ્થિત રહે તે પણ તે નિર્વાણને પ્રાપ્ત થાય છે.
ચતુર્થ ઉદેશકમાં આ વાત ઉપર પ્રકાશ નાખવામાં આવ્યો છે જે શ્રમણ જ્ઞાન તથા ક્રિયા બનેથી ભ્રષ્ટ થઈ જાય છે તે સંસારમાં, હલેસાં વગરની નૌકા સમાન ભટકતા રહે છે. તેથી સાધકે સદા જાગ્રત રહીને જ્ઞાન અને ક્રિયા દ્વારા મુકિતપથ ઉપર પોતાના દઢ કદમ ઉપાડવા જોઈએ.
પાંચમા ઉદ્દેશકમાં ઉપદેષ્ટાના લક્ષણો ઉપર વિશ્લેષણ કરતા કહ્યું કે ઉપદેખાએ કષ્ટસહિષ્ણુ, વેદવિદ અર્થાત આગમજ્ઞાનમાં નિષ્ણાત અથવા પારંગત થવું જોઇએ. સર્વભૂતે ઉપર અનુકંપાવાળે અને સંપૂર્ણ જવનિકાયને શરણભૂત અથત રક્ષક બને. તેનો ઉપદેશ કેવળ વ્યષ્ટિ માટે જ નહિ પરંતુ સમષ્ટિ માટે હેાય છે. જેમાં જીવનના ઉત્થાન અને વિકાસના શાશ્વત તો નિહિત રહે છે. આ વાત સદા મરણમાં રાખવી કે ઉપદેશ આપનાર સાધકે અન્યની આશાતના તથા અવહેલના ન કરવી જોઈએ. જેમ પરાક્રમી યોદ્ધો રણક્ષેત્રમાં બધાથી મોખરે રહીને શત્રુઓ સાથે ભયંકર યુદ્ધ કરી વિજય પ્રાપ્ત કરે છે, તેવી જ રીતે સાધક મહાન ઉપસર્ગો સહન કરી મૃત્યકાળ નિકટ આવતાં પાદપોપગમન વગેરે સંથારા કરી, આત્મા શરીરથી પૃથક ન થઈ જાય ત્યાં સુધી આત્મચિંતન કરતે સ્વભાવમાં સ્થિર થઈને રહે.
સાતમા અધ્યયનનું નામ “મહાપરિજ્ઞા - મહાપરિના” અધ્યયન છે. આ અધ્યયન વર્તમાનમાં અનુપલબ્ધ છે. પરન્તુ આના ઉપર લખેલી નિર્યુકિત આજે પણ ઉપલબ્ધ છે. આથી આ હકીકત સહેજે પરિજ્ઞાત થાય છે કે નિર્યુકિતકારની સામે આ અધ્યયન હતું. નિર્યુકિતકારે મહાપરિજ્ઞાના મહા અને પરિજ્ઞા આ બે પદોનું વિશ્લેષણ કરીને પરિનાના ભેદ ઉપર પણ પ્રકાશ પાડયો છે. સાથોસાથ એમ પણ બતાવ્યું છે કે સાધકે દેવાંગના, નરાંગના તથા તિર્ય ચાંગના આ ત્રને મન-વચન-કાયાથી પરિત્યાગ કરવો જોઈએ. આવો ત્યાગ એજ મહાપરિજ્ઞા છે. નિર્યુકિતકારના શબ્દોમાં પ્રસ્તુત અધ્યયનને વિષય છે- “માહજન્ય પરીષહ અથવા ઉપસર્ગ. આના ઉપર આચાર્ય શીલાંકે વૃત્તિમાં લખ્યું છે કે સંયમી શ્રમણે સાધનામાં વિધરૂપે ઉત્પન્ન થનારા મહજન્ય પરીષહો અથવા ઉપરાગોને સમભાવપૂર્વક સહન કરવા જોઈએ. સ્ત્રી - સંસર્ગ પણ એક મહજન્ય પરીષહ છે. તેથી તેનાથી દૂર રહેવું જોઈએ. આચારાંગ નિર્યુકિત, વૃત્તિ તથા ચૂર્ણિથી આ વાત સ્પષ્ટ થતી નથી કે મહાપરિજ્ઞા અધ્યયનમાં વિવિધ મંત્રો તથા મહત્ત્વપૂર્ણ વિદ્યાઓને સમાવેશ થયેલા હતા. પરંતુ પારંપરિક જનશ્રતિ એવી છે કે તેમાં અનેક મંત્રો તથા વિશિષ્ટ વિદ્યાઓ હતી. હવશ સાધક કયાંક આના દરપયોગ કરી ન નાખે તે કારણે આચાર્યોએ આ અધ્યયનની વાચના આપવા લેવાનું બંધ કરી દીધું; જેને લીધે આ અધ્યયન શનૈઃ શનૈઃ લુપ્ત થઈ ગયું.
૧ આચારાંગ નિર્યુકિત પ્રથમ શ્રુતસ્કન્ધ ૬૦ થી ૬૮ સુધી.
Jain Eઆગમસાર દોહન
Page #477
--------------------------------------------------------------------------
________________
bપજ્ય ગુરુદેવ કવિલય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથડે
અહીં અમે જે જનશ્રતિ કહેલ છે તે માત્ર કમનીય ક૯પનાની ઉડાન નથી પરંતુ ઐતિહાસિક સત્ય તથ્ય પણ આમાં રહેલ છે. જેમકે- આર્યવજ રવામીએ મહાપરિજ્ઞા અધ્યયનમાંથી આકાશગામિની વિદ્યા ઉપલબ્ધ કરી હતી. આચારાંગ ચૂર્ણિમાં સ્પષ્ટ લખ્યું છે કે અનુમતિ વિના મહાપરિજ્ઞા અધ્યયન ભણી શકાતું નહોતું. આથી સ્પષ્ટ થાય છે કે મહાપરિજ્ઞા અધ્યયનમાં કેટલીક એવી વિશિષ્ટ વાત હતી કે તેનું જ્ઞાન બધા સામાન્ય સાધકો માટે વર્જનીય હતું.
આઠમા અધ્યયનના બે નામ ઉપલબ્ધ થાય છે. (૧) વિમાક્ષ અને (૨) વિમેહ અને આ અધ્યયનના આઠ ઉદ્દેશક છે પ્રસ્તુત અધ્યયનના મધ્યમાં ‘ઈરચેયં વિમહાયણું” તથા “અણુપુણ વિહાઈ’ તેમજ અન્તમાં “વિમેહનયર હિયં” વગેરે દેશમાં વિમોહ’ શબ્દનો પ્રયોગ થયો છે. સંભવ છે આજ દષ્ટિએ પ્રસ્તુત અધ્યયનનું નામ “વિમોહ” અધ્યયન રાખવામાં આવ્યું હોય. વિમેહ અને વિમોક્ષ આ બે શબ્દોમાં અર્થની દષ્ટિએ વિશેષ અંતર નથી. વિમોહન અર્થ છે- મોહરહિત થઈ જવું અને વિમોક્ષનો અર્થ છે – બધા પ્રકારના સંગથી પૃથક થઈ જવું. આ બનને શબ્દ આ અધ્યયનમાં સમસ્ત ભૌતિક સંસર્ગોના પરિત્યાગના અર્થમાં વ્યવહત થયા છે.
પ્રથમ ઉદ્દેશકમાં શ્રમણ માટે એ નિર્દેશ છે કે પિતાનાથી ભિન્ન આચાર તથા ભિન્ન ધર્મવાળા શ્રમની સાથે અશન પાન ન કરે. તેમજ ન વસ્ત્ર, પાત્ર, કંબલ, પાયપુંછણ વગેરેનું આદાન-પ્રદાન પણ કરે. મુનિ માટે એવા કહ૫- આચાર નિર્ધારિત છે કે તે સાધર્મિક મુનિને જ આહાર આપી શકે છે અને તેની પાસેથી લઈ શકે છે. સાધર્મિક પાર્થસ્થ તેમજ શિથિલાચારવાળા મુનિ પણ હોઈ શકે છે. પરંતુ મનિ ન તો તેને આહાર આપી શકે છે કે ન લઈ શકે છે. તેથી જ નિશીથમાં તેની સાથે બે વિશેષણ સાંગિક અને સમનુજ્ઞ જોડવામાં આવ્યા છે. કપમયદાની દષ્ટિએ જેની સાથે આહારદિને સંબંધ હોય છે તે સાંગિક કહેવાય છે અને જેમની સમાચારી સમાન હોય છે તે સમનજ્ઞ કહેવાય છે. નિશીથમાં અન્યતીથિક, ગૃહસ્થ, પાર્શ્વસ્થ વગેરેને અશન-વસ્ત્ર–પાત્ર-કંબલ પાયપુંછણદિ આપ્યું હોય તે તેના પ્રાયશ્ચિતને ઉલ્લેખ કર્યો છે.
બીજા ઉદ્દેશકમાં શ્રમણને એવો આદેશ આપ્યો છે કે તે અકલ્પનીય વસ્તુને કેઈપણ સ્થિતિમાં ગ્રહણ ન કરે. કદાચ ગૃહસ્થ અપ્રસન્ન થઈ તાડન-તર્જન પણ કરે તથા કષ્ટ પણ આપે તે પણ શ્રમણે તેને શાંતભાવથી સહન કરવું જોઈએ.
ત્રીજા ઉદ્દેશકમાં એશ્ચર્યા, ભિક્ષુલક્ષણ વગેરેનું વર્ણન કર્યા પછી એમ કહ્યું છે કે જે કઈ શ્રમણના શરીરકંપનને જોઈને કોઈ ગૃહપથના અંતરમાનસમાં એવી શંકા ઉદ્દભૂત થાય કે આ શ્રમણ કામોત્તેજનાને લીધે ધ્રુજી રહ્યા છે તે શ્રમ સમ્યકરૂપથી તેની શંકાનું નિરસન કરવું જોઈએ.
ચાથા ઉદ્દેશકમાં શ્રમણના વસ્ત્ર-પત્રાદિની મર્યાદાને નિર્દેશ કર્યો છે અને એમ બતાવ્યું છે કે સર્વજ્ઞ દ્વારા પ્રતિપાદિત સચેતક તથા અલક અવસ્થાઓને સમભાવપૂર્વક સમ્યક પ્રકારે જાણે અને સમજે. જે એવી વિષમ પરિસ્થિતિ ઉત્પન્ન થઈ જાય કે જેમાં અનુકૂળ અથવા પ્રતિકૂળ પરીષહે આવી ગયા હોય અને તેમને સહન કરવામાં અસમર્થ હોય તે પ્રાણનું બલિદાન કરી સંયમની રક્ષા કરવી જોઈએ.
પાંચમા ઉદ્દેશકમાં એ વાતનું સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું છે કે બે વસ્ત્ર તથા એક પાત્રધારી તેમજ એક વધારી અથવા અચેલક સાધક સમભાવે પરીષહોને સહન કરે અનેક પ્રકારના અભિગ્રહો ધારણ કરી શ્રમણ સર્વજ્ઞ દ્વારા પ્રરૂપિત ધર્મને સમ્યક પ્રકારે જાણીને પિતાના અભિગ્રહનું યથાર્થરૂપથી પાલન કરે અને અને સમાધિપૂર્વક પ્રાણ ત્યાગ કરે.
૧ આવશ્યક નિર્યુકિત – મલયગિરીવૃત્તિ ૭૬૯, પૃ. ૩૯૦
(ખ) પ્રભાવક ચરિત્ર ગા. ૧૪૮ ૨ નિસીહજઝયણું ૨૪૪ ૩ નિસીહજઝયણે ૧૫૭૬-૭૭.
તત્ત્વદર્શન
Page #478
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરૂદેવ કવિલય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાલિદ સ્મૃતિગ્રંથ
છઠા ઉદ્દેશકમાં શ્રમણને એમ કહેવામાં આવ્યું છે કે જે તેણે એક વસ્ત્ર અને એક પાત્ર રાખવાને અભિગ્રહ ગ્રહણ કર્યો હોય તો શીત વગેરે પરીષહ સમુત્પન્ન થાય ત્યારે બીજા વસ્ત્ર અને પાત્રની: ચિન્તવન કરે કે હું એકલો છું. મારું આ વિશ્વમાં કઈ પણ નથી અને ન હું પોતે બીજા કોઈને છું. આમાં એમ પણ બતાવ્યું છે કે રસનો આસ્વાદ લીધા વિના આહાર ગ્રહણ કરે. અને જ્યારે તેને એ વિશ્વાસ થઈ જાય કે સંયમસ ધના, તપ આરાધના તથા રોગાદિના કારણે શરીર અત્યન્ત ક્ષીણ તથા અશકત થઈ ગયું છે તે તે નિર્દોષ ઘાસની યાચના કરી એકાન્ત-શાન્ત સ્થાનમાં ભૂમિનું પરિમાર્જન કરી, સમાધિપૂર્વક ઈગિતમરણને આદરે.
સાતમા ઉદેશકમાં એમ પ્રતિપાદિત કરવામાં આવ્યું છે કે જે પ્રતિમાપારી અલક શ્રમણ સંયમસાધનામાં સ્થિત છે, તેના માનસમાં એ વિચાર ઉત્પન્ન થાય કે હું તૃણસ્પર્શ શીત, ઉષ્ણ, ડાંસ-મચ્છર વિ.ના પરીષહેને સહન કરવામાં તે પૂર્ણ સમર્થ છું પરંતુ લજજાને જીતવામાં અસમર્થ છે. તે તે સ્થિતિમાં તેને કટિબંધન ધારણ કરવું કપે છે.
આઠમા ઉદ્દેશકમાં પંડિતમરણનું હદયપશી વર્ણન છે. સંયમ સાધના કરતાં-કરતાં જ્યારે સાધકનું શરીર નિર્બળ થઈ જાય અને સ્વાધ્યાય વગેરે કરવાનું સામર્થ્ય પણ ન રહે ત્યારે તેણે બાહ્ય આત્યંતર સ્થિઓને પરિત્યાગ કરી અનશન સ્વીકારી લેવું જોઈએ. ભકતપ્રત્યાખ્યાન, ઈગિતમરણ અને પાદપગમન આ ત્રણ પ્રકારના સંથારામાં અનુક્રમે સાધકે જીવન અને મરણ બન્નેમાં સમાનરૂપથી અનાસકત રહીને ન તો જીવનની અભિલાષા કરવી જોઈએ અને ન મરવાની. બધા પ્રકારની માનસિક, વાચિક અને કાયિક વૃત્તિઓને ઉપશાંત કરી માત્ર આત્મરણ કરવું જોઈએ. અનશનની અવસ્થામાં કોઇ પણ પ્રકારને ઉપસર્ગ ઉપસ્થિત થાય તે વખતે સાધકે સમભાવમાં સ્થિત રહીને કર્મોની નિર્જ રે કરવી જોઈએ. જે તે વખતે ચિત્તાકર્ષક રમણીય ભેગોનું પ્રલોભન પણ આપવામાં આવે તો પણ તેથી વિચલિત થવું ન જોઈએ.
નવમા અધ્યયનનું નામ “ઉપધાન શ્રત” છે. તેના ચાર ઉદ્દેશક છે. આ સંપૂર્ણ અધ્યયન ગાથાત્મક છે. નિર્યુક્તિકારે ઉપધાન શબ્દની વ્યાખ્યા કરતાં બતાવ્યું છે કે, તકિયે એ દ્રવ્ય ઉપધાન છે. તેનાથી શયન કરવામાં સગવડતા રહે છે અને તપ એ ભાવ ઉપધાન છે કે જેનાથી ચારિત્રપાલનમાં સહાયતા પ્રાપ્ત થાય છે. જેવી રીતે શુદ્ધ જળથી મલિન વત્ર શુદ્ધ થાય છે તેવી રીતે તપથી આત્મા નિર્મળ બને છે. ભગવાન મહાવીર એક આદર્શ તથા મહાન શ્રમ હતા. તેમનું વિશુદ્ધ તપમય જીવન જ શ્રમણ જીવનનું જવલન્ત આદર્શ છે.
પ્રથમ ઉદ્દેશકમાં શ્રમણ ભગવાન મહાવીરે દીક્ષાથી બે વર્ષ પહેલાં સચેતન ત્યાગ, દક્ષા લીધા પછી વિહાર, કરપાત્રનું ગ્રહણ તથા વસ્ત્રનો ત્યાગ અને તેર માસ પછી દેવદૂષ્ય વસ્ત્રો પરિત્યાગ કર્યો તેમ બતાવ્યું છે. આમાં એમ પણ બતાવ્યું છે કે ભગવાન મહાવીરે પૂર્વ તીર્થકરેની પરંપરાને જાળવી રાખવા માટે જ દેવદુષ્ય વસ્ત્ર ધારણ કર્યું હતું. પરંતુ શીત તથા દંશમશકજન્ય પરીષહથી બચવા માટે તેમણે તેને કદી પણ ઉપયોગ કર્યો ન હતો.
બીજા અને ત્રીજા ઉદ્દેશકમાં એમ બતાવ્યું છે કે ભગવાન મહાવીરને કયા કયા વિકટ - સંકટપૂર્ણ ક્ષેત્રમાં વિહાર કરી કેવા કેવા સ્થાનોમાં રહેવું પડયું અને ત્યાં કેવા કેવા અસહ્ય અને ઘરપરિષહ તેમને સહન કરવા પડયા.
ચેથા ઉદ્દેશકમાં ભગવાન મહાવીરની ઉગ્ર તપશ્ચર્યાનું વર્ણન કરતાં બતાવ્યું છે કે તેઓ ભિક્ષામાં કેવા પ્રકારના રૂક્ષ અને નીરસ ભેજન ગ્રહણ કરતા હતા? ભગવાને કેવી રીતે નિરાહાર અને નિર્જળ રહીને સાધના કરી તેનું શબ્દચિત્ર પણ ઉપસ્થિત કરવામાં આવ્યું છે. અનાર્ય દેશમાં પરિભ્રમણ કરતી વખતે કેવા પ્રકારના ભીષણ ઉપસર્ગો સહન કરવા પડયા તેનું પણું હૃદયસ્પર્શી ચિત્ર અંકિત કરવામાં આવ્યું છે. તેમ છતાં ભગવાન કદી પણ પોતાના ધ્યેયથી વિચલિત થયા નહિ. તેઓ સદા સાધનાના માર્ગે આગળ વધતા રહ્યા.
આ પ્રમાણે આપણે જોયું કે આચારાંગ સૂત્રના પ્રથમ કૃતકધમાં નવ અધ્યયને છે અને તેમના પ૧ ઉદ્દેશકો છે. મહાપરિજ્ઞા અને તેના સાત ઉદ્દેશક વિલુપ્ત થવાથી વર્તમાનમાં પ્રથમ શ્રુતસ્કંધના આઠ અધ્યયને અને ૪૪ ઉદ્દેશકે છે.
૧ આચારાંગ ૮-૭-૧૧૧ આયારો પૃ. ૨૯૪
Jain Fઆગમસાર દહેન
www.
cary.org
Page #479
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરૂદેવ વિવ પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ
દ્વિતીય શ્રુતસ્કન્ધ
આચારાંગનું ખીજુ` શ્વેતસ્કન્ધ પાંચ ચૂલિકાએમાં વિભક્ત છે. આમાંથી ચાર ચૂલિકાઓ તે આચારાંગમાં છે. પરંતુ પાંચમી ચૂલિકા અત્યધિક વિસ્તૃત હોવાથી આચારાંગથી જૂદી પાડી દેવામાં આવી છે, જે વર્તમાનમાં નિશીથસૂત્રનાં નામથી ઉપલબ્ધ છે. નદીસૂત્રમાં નિશીથનું નામ મળે છે પરતુ સ્થાનાંગ, સમવાયાંગ તેમજ આચારાંગ નિર્યુક્તિમાં આનું નામ આચારકલ્પ અથવા આચારપ્રકલ્પ રૂપે મળે છે.
આચારકલ્પની ચાર ચૂલિકાએ માંથી પ્રથમ ચૂલિકાના સાત અધ્યયને અને પચ્ચીસ ઉદ્દેશકે છે. પ્રથમ પિડેષણા નામક અધ્યયનમાં નિર્દોષ આહાર-પાણી કેવી રીતે મેળવવા જોઇએ, ભિક્ષા લેવા જતાં શ્રમણે કેવી રીતે ચાલવું, ખેલવું અને આહાર પ્રાપ્ત કરવા વગેરેનું વર્ણન છે. પિણ્ડના અર્થ આહાર છે. પ્રસ્તુત અધ્યયનમાં અપવાદમાર્ગના પણ ઉલ્લેખ થયા છે. જેમકે-દુર્ભિક્ષને! વખત છે, મુનિ કેાઇ ગૃહસ્થને ત્યાં ભિક્ષા માટે ગયેલ છે. ગૃહપતિએ મુનિને આહારદાન આપ્યું તે વખતે અન્ય અનેક ભિક્ષુઓ કે જે અન્યતીથિ છે; ત્યાં ઉપસ્થિત છે. તેમને સખાધીને કહ્યું-તમે અધા સાથે બેસીને આ આહારને ઉપયેગ કરો અથવા બધા ભાગે પડતુ વહેંચી લેજો. હવે એક નિયમ એવા છે કે જૈન શ્રમણ અન્ય સંપ્રઢાયના સાધુએને આહાર આપતા નથી તેમજ ન તેા તેમની સાથે બેસીને ખાય છે. પરતુ પ્રસ્તુત શ્રુતસ્કધમાં એવા અપવાદને પણ ઉલ્લેખ થયા છે કે જો બધા ભિક્ષુ ઇચ્છે તે સાથે બેસીને ખાઈ લે છે. અને ખષા ઈચ્છતા હોય કે અમારે પોતાના ભાગ તેમને આપી દેવામાં આવે તે તે તેમને ભાગ તેમને આપી દે છે. પરંતુ આ વાત સ્મરણુમાં રાખવી જોઇએ કે આ અપવાદ માર્ગ છે, ઉત્સર્ગ માર્ગ નથી.
ખીજા શઐષણા નામના અધ્યયનમાં સદોષ-નિર્દેષિ શય્યાના સબંધમાં અર્થાત્ આવાસના સબંધમાં ચિન્તન કરવામાં આવ્યું છે.
ત્રીજા ઐષણા નામના અધ્યયનમાં ચાલવાની વિધિનું પ્રતિપાદન કરવામાં આવ્યુ છે. આમાં અપવાદરૂપે નદી પાર કરતી વખતે નાવમાં બેસવાની વિધિ તાવી છે. પાણીમાં ચાલતી વખતે અથવા નૌકાથી નદીને પાર કરતી વખતે પૂર્ણ સાવધાની રાખવાના સકેત કરવામાં આવ્યે છે. જો નજીકમાં સ્થળમાર્ગ હાય તે જળમાર્ગથી ન જાય.
ચેાથા ભાલૈષણા અધ્યયનમાં વક્તા માટે સેાળ વચનાની જાણકારી આવશ્યક બતાવવામાં આવી છે. ભાષાના વિવિધ પ્રકારામાંથી કયા પ્રકારની ભાષાના પ્રયાગ કરવા જોઇએ, કેાની સાથે કયા પ્રકારની ભાષા ખેલવી જોઈએ, ભાષા પ્રયાગમાં કઈ કઈ વાતનું વિશેષ ધ્યાન રાખવુ જરૂરી છે? આ બધા પાસાંઓ ઉપર ખૂબ સારી રીતે વિવેચન કરવામાં આવ્યું છે.
પાંચમા વસ્વૈષણા અધ્યયનમાં શ્રમણ કેવા પ્રકારના વસ્ત્રો ગ્રહણ અને ધારણ કરે? તે બતાવવામાં આવ્યુ છે. જે શ્રમણ યુવક હોય, શકિતસ ંપન્ન હાય, સ્વસ્થ હાય તેણે એક વસ્ત્ર ધારણ કરવું જોઇએ. શ્રમણીએ ચાર સધાતીએ (પછેડીએ) રાખવી જોઈએ. જેમાં એક સઘાતી બે હાથ પહેાળી હાય, એ સઘાતી ત્રણ હાથ પહેાળી હાય અને એક ચાર હાથપહાળી હાય. શ્રમણુ કેવા પ્રકારના શેના ખનેલા વસ્ત્રા ગ્રહણ કરે આ સબંધમાં પ્રકાશ નાખતા કહ્યું છે કે જગિય-ઊંટ આદિના ઊનથી બનેલ હાય, ભગિય-એઇન્દ્રિય આદિ પ્રાણિયાની લાળથી બનેલ હાય, સાણિય–સણુની છાલથી બનેલ હાય, પાગ-તાડપત્રના પાંદડાંથી ખનેલ હોય, ખેત્રિય-કપાસથી બનેલ હાય તથા તૂલકર-આકડા વિ. ના રૂ થી બનેલ હાય. શ્રમણ બહુ ખારીક, સોનેરી ચમચમાતા અને બહુમૂલ્ય વસ્ત્રને ઉપયાગ ન કરે. વિનયપિટકમાં બૌદ્ધશ્રમણાના વસ્ત્રને ઉલ્લેખ છે, પરંતુ તેમને માટે બહુમૂલ્ય-ભારે કિંમતી વસ્ત્રા લેવાના સબંધમાં કોઈ નિયમ નથી. પરંતુ જૈન શ્રમણા માટે બહુમૂલ્ય વસ્ત્રાને ઉપયેાગ કરવાની સ્પષ્ટ મનાઈ કરવામાં આવી છે.
છઠા પાત્રષણા નામના અધ્યયનમાં પાત્રગ્રહણની વિધિ બતાવી છે. જે શ્રમણુ યુવક, બળવાન અને સ્વસ્થ છે તેણે એક પાત્ર રાખવુ જોઇએ અને તે પાત્ર અલાવુ (તુખડી) કાષ્ઠ તથા માટીનુ હાવુ જોઇએ.
૧ આચારાંગ દ્વિતીય શ્રુતસ્કન્ધ ઉ. ૫. સૂ. ૨૯, પૃ. ૮૩૦- ૮૩૧-- સંપા. - આચાર્ય આત્મારામજી મહારાજ
૧૭૦
તત્ત્વદર્શન
Page #480
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરુદેવે કવિવર્ય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાલિદ સ્મૃતિગ્રંથ
સાતમા અવગ્રહષણુ નામના અધ્યયનમાં અવગ્રહવિષયક વિવેચન છે. અવગ્રહનો અર્થ છે કેઈના સ્વામિત્વનું સ્થાન. નિગ્રંથ ભિક્ષુએ કોઈ સ્થાનમાં ઉતરતા પહેલાં તેના સ્વામીની અનુમતિ લેવી જોઈએ. વિના અનમતિ તે કોઇના મકાનમાં ઉતરી શકે નહિ અને જો તેમ ન કરે તે તેને ચેરીનો દોષ લાગે છે. આ ચૂલિકા ગદ્યાત્મક છે.
બીજી ચૂલિકામાં પણ સ્થાન, નિશીથિકા આદિ સાત અધ્યયને છે. તેમાં એકે ઉદ્દેશક નથી.
પ્રથમ અધ્યયનમાં કાસર્ગ આદિની દષ્ટિએ તેને યોગ્ય સ્થાન તથા બીજ અધ્યયનમાં નિશીથિકા પ્રાપ્તિના સંબંધમાં સૂચન કરવામાં આવ્યું છે. ત્રીજા અધ્યયનમાં દીર્ઘશંકા તથા લઘુશ કાના સ્થાનના સંબંધમાં નિરૂપણ કર્યું છે. દીર્ઘશકો તથા લઘુશંકાને એવે સ્થાને નાખવા જોઈએ કે જેથી કઈ પ્રાણીના જીવનની વિરાધના ન થાય ચેથા અને પાંચમા અધ્યયનમાં શબ્દ અને રૂપ પ્રત્યે રાગ-દ્વેષ ન કરવાનું શ્રમણ માટે વિધાન છે.
ત્રીજી ભાવના નામક ચૂલિકામાં ભગવાન મહાવીરનું પવિત્ર ચરિત્ર ઉદ્ભકિત છે. ભગવાનનું સ્વર્ગમાંથી ચ્યવન, ગર્ભનું અપહરણ. જન્મ, દીક્ષા, કેવળજ્ઞાન અને નિર્વાણનું વર્ણન છે. સાધનાકાળમાં વિધ્રો આવ્યા પરનું કયાં કયાં ભગવાન વિચર્યા અને ક્યાં કયાં કેવા પ્રકારના ઉપસર્ગો ઉપસ્થિત થયા તેનો આમાં કશો ઉલલેખ મળતો નથી. પરંતુ
છે કે ભ. મહાવીરના જીવનની ઝાંખી સર્વપ્રથમ આ જ આગમમાં પ્રાપ્ત થાય છે. તેનું ઐતિહાસિક દષ્ટિએ અત્યધિક મહત્ત્વ છે. આમાં પ્રત્યેક મહાવ્રતની પાંચ-પાંચ ભાવનાઓનું પણ પ્રતિપાદન કરવામાં આવ્યું છે. પ્રસ્તુત ચૂલિકામાં ૨૪ ગાથાઓ છે અને શેષ ગદ્યપાઠ છે.
ચેથી વિમુકિત નામક ચૂલિકામાં મમત્વમૂલક આરંભ અને પરિગ્રહના ફળની મીમાંસા કરતાં વિવેચન કર્યું છે અને તેમનાથી દૂર રહેવાની પ્રેરણું આપવામાં આવી છે. સાધકે પર્વતની જેમ નિશ્ચળ-દઢ બનીને, સર્ષની કાંચળીની જેમ મમત્વને ઉતારી ફેંકી દેવો જોઈએ આ ચૂલિકામાં અગિયાર ગાથાઓ છે.
આ પ્રમાણે આચારાંગ સૂત્રના બને શ્રુતસ્કમાં મળીને ૨૫ અધ્યયન અને ૮૫ ઉદ્દેશકે છે. અમે અગાઉ જણાવી ગયાં છીએ કે મહાપરિજ્ઞા નામનું અધ્યયન લુપ્ત થઈ ગયું છે. તેથી વર્તમાનમાં આચારાંગના ૨૪ અધ્યયન તથા ૭૮ ઉદ્દેશક વિદ્યમાન છે.
ગમ્મસાર, ધવલા, જયધવલા, અંગન્નતિ, રાજવાર્તિક વગેરે દિગંબર પરંપરાના ગ્રન્થોમાં આચારાંગનો જે પરિચય આપે છે તેમાં બતાવ્યું છે કે મન, વચન, કાયા, શિક્ષા, ઇ, ઉત્સર્ગ, શયનાસન તથા વિનય એમ આઠ પ્રકારની શુદ્ધિઓનું વર્ણન છે. પ્રસ્તુત કથન આચારાંગના દ્વિતીય શ્રુતસ્કન્ધમાં પૂર્ણ રૂપથી ઘટિત થાય છે. આમાં આચારના પ્રત્યેક પાસા ઉપર પ્રકાશ નાખવામાં આવ્યું છે. તે અમે અગાઉ જણાવી ગયા છીએ.
૨-સૂત્રકૃતાંગ સૂત્ર પ્રસ્તુત આગમ દ્વાદશાંગીનું બીજું અંગ છે. સમવાયાંગ, નન્દી અને અનુગદ્વારમાં આ આગમનું નામ “સૂયગડે ઉપલબ્ધ થાય છે. નિર્યુક્તિકાર ભદ્રબાહુ સ્વામીએ ત્રણ ગુણનિષ્પન્ન નામ પ્રસ્તુત આગમન બતાવ્યા છે.
૧. સૂતગડ - સૂતકૃત ૨. સુત્તકડ – સૂત્રકૃત ૩. સુયગડ – સૂચકૃત
૧ સમવાયાંગ પ્રકીર્ણ, સમવાય ૮૮
(ખ) નન્દી સૂત્ર ૮૦ (ગ) અનુયોગદ્વાર સૂત્ર ૫૦. ૨ સૂતગડું સુત્તકર્ડ સૂયગડ ચેવ ગોણાઈ
- સૂત્રકૃતાંગ નિયુકિત ગા. ૨
આગમસાર દેહન
૧૭૧
Page #481
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરુદેવ કવિવર્ય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
પ્રસ્તુત આગમ શ્રમણ ભગવાન મહાવીરથી સૂત-ઉત્પન છે અને આ ગ્રંથરૂપે ગણધર દ્વારા કૃત છે તેથી આનું નામ સુતકૃત છે. સૂત્રોવડે આમાં તત્ત્વબોધ કરવામાં આવ્યું છે તેથી આને સૂત્રકત પણ કહે છે, અને આમાં સ્વસમય અને પરસમયની સૂચના કરવામાં આવી છે તેથી આને સૂચાકૃત પણ કહેવાય છે.
જેટલા પણ અંગે છે તેમના અર્થરૂપે પ્રરૂપક ભગવાન મહાવીર છે અને સ્વરૂપે રચયિતા ગણધર છે. તેથી અહીં એવી જિજ્ઞાસા સહેજે ઉત્પન્ન થઈ શકે છે કે પ્રસ્તુત આગમને જ “સૂત્રકૃત ' શા માટે કહ્યું? આની જેમ બીજા બધા અંગોને પણ આ સંજ્ઞા લાગુ પડી શકે છે. આને ઉત્તર એ છે કે પ્રસ્તુત આગમનું નામ અર્થની દષ્ટિએ ત્રીજ જ નામ આધારભૂત છે. કારણ કે પ્રસ્તુત આગમમાં સ્વસમય અને પરસમયની તુલનાત્મક સૂત્રતાના અર્થમાં આચારની સ્થાપના કરવામાં આવી છે. તેથી આને સંબંધ “સૂચનાથી છે. સમવાયાંગ અને નન્દીમાં સ્પષ્ટ નિર્દેશ છે કે “સૂયગડેલું સસમયા સૂઈ જજંતિ પરસમય સૂઈ જજંતિ સસમયા - પરસમયા સૂઈ જંતિ.૧
જે સૂચવે છે તે સૂત્ર કહેવાય છે. આ આગમમાં સૂચનાત્મક તત્વની પ્રમુખતા છે તેથી આનું નામ સૂત્રકૃત છે.
કષાયપાહડમાં આચાર્ય વીરસેને લખ્યું છે કે “સૂત્રમાં અન્ય દાર્શનિકોનું વર્ણન છે. આ આગમની રચનાને મૂળ આધાર આ જ છે. તેથી આનું નામ “સૂત્રકૃત' રાખવામાં આવ્યું છે. સૂત્રકૃતનાં અન્ય વ્યુત્પત્તિકૃત અર્થની. અપેક્ષાએ પ્રસ્તુત અર્થ અધિક સંગત પ્રતીત થાય છે. સુત્તગડ અને બૌદ્ધોનો સુત્તનિપાત આ બને નામ સામ્યની અપેક્ષાએ અધિક સનિકટ છે.
સમવાયાંગમાં સૂત્રકૃતાંગને પરિચય આપતાં લખ્યું છે કે આમાં સ્વમત, પરમત, જીવ, અજીવ, પુષ્ય, પાપ, આમ્રવ, સંવર, નિર્જર, બંધ અને મેક્ષ આદિ તનું વિશ્લેષણ છે. તેમજ નવદીક્ષિત શ્રમણો માટે આચરણીય હિતશિક્ષાને ઉપદેશ છે. ૧૮૦ કિયાવાદી, ૮૪ અક્રિયાવાદી, ૬૭ અજ્ઞાનવાદી અને ૩૨ વિનયવાદી માની આમાં ચર્ચા કરવામાં આવી છે. આ પ્રમાણે કુલ ૩૬૩ મતેનું નિરૂપણ કરવામાં આવ્યું છે.
સૂત્રકૃતાંગ સૂત્રના બે શ્રુતસ્કન્ધ છે. પ્રથમ શ્રુતસ્કંધમાં ૧૬ અને દ્વિતીય શ્રુતસ્કન્દમાં ૭ અધ્યયને છે, ૩૩ ઉદેશનકાળ, ૩૩ સમુદ્રેશનકાળ અને ૩૬ હજાર ૫૮ છે.
નન્દી સૂત્રમાં કહ્યું છે કે સૂત્રકૃતાંગમાં કાલેક, જીવ, અજીવ, સ્વસમય અને પરસમયનું નિર્દેશન કર્યું છે અને ક્રિયાવાદી વગેરે ૩૬૩ પાખંડી મત ઉપર ચિન્તન કરવામાં આવ્યું છે.
દિગંબર સાહિત્ય-અંગપત્તિ, ધવલા, ધવલા તથા રાજવાર્તિક વગેરેમાં જે સૂત્રકૃતાંગને પરિચય આપવામાં આવ્યું છે તે ઘણા અંશે વેતાંબર સાહિત્યને મળતો આવે છે. દિગબર પરંપરાના પ્રતિકમણ ગ્રન્થત્રયી નામક ગ્રન્થમાં તેવીસાએ સુયડજઝયસુ-૩ પદ પ્રાપ્ત થાય છે. પ્રસ્તુત પદની પ્રભાચન્દ્રકૃત વૃત્તિમાં ૨૩ અધ્યયનના નામ આપ્યા છે તે નામે આવશ્યકવૃત્તિના નામોની સાથે મળતાં આવે છે.
પ્રથમ શ્રુતસ્કના પ્રથમ અધ્યયનનું નામ “સમય” છે. તેમાં પરસમયને પરિચય આપીને તેનું નિરસન કરવામાં આવ્યું છે. તેમજ તેમાં પરિગ્રહને બંધ અને હિંસાને વૈરવૃત્તિનું કારણ બતાવતાં પરવાદિયાનો પરિચય આપ્યો છે. આમાં ભૂતવાદ, આત્માતવાદ, એકાત્મવાદ, દેહાત્મવાદ, અકારકવાદ (સાંખ્યવાદ) આત્મસૃષ્ટિવાદ, પંચ સ્કન્ધવાદ, કિયાવાદ, કતૃત્વવાદ, ગૌરાશિક વગેરનો પરિચય આપી તે બધાનું નિરસન કરવામાં આવ્યું છે.
બીજા અધ્યયન “વૈતાલિક' માં પારિવારિક મોહથી નિવૃત્તિ, પરીષહજય, કષાયજ્ય આદિને ઉપદેશ આપે છે અને સૂર્યાસ્ત પછી સાધકને વિહાર કરવાનો નિષેધ કર્યો છે. તેમજ કામ, કેપ, મેહ આદિથી નિવૃત્ત થઈને આત્મભાવમાં રમણ કરવા ઉપર સવિશેષ ભાર મુકયો છે.
૧ સમવાઓ, પઇeણગ સમવાઓ સૂ. ૯૦.
(ખ) નંદી સૂ. ૮૨ ૨ ક્યાયપાહુડ ભા. ૧, પૃ. ૧૩૪ ૩ સૂત્રનું પ્રાકૃતરૂપ સુત્ત અથવા સુદ્દ થાય છે અને કૃતનું પ્રાકૃતરૂપ કડ અથવા થડ થાય છે. આ પ્રમાણે સૂત્રકૃતનું પ્રાકૃતરૂપ “સુદયડ’ થાય છે.
Jain Elon
International
તત્ત્વદર્શન
Page #482
--------------------------------------------------------------------------
________________
પૂણ્ય ગુરૂદેવ કવિવય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબિદ સ્મૃતિગ્રંથ
ત્રીજા “ઉપસર્ગ” નામના અધ્યયનમાં અનુકૂળ તથા પ્રતિકૂળ પરીષહનું વર્ણન કરી પ્રતિકૂળ પરીષહની અપેક્ષા અનુકૂળ પરીષહ વધારે ભયાવહ છે એમ બતાવ્યું છે. તેમજ ત્યાં તે યુગની વિભિન્ન માન્યતાઓનો પરિચય આપીને કહ્યું છે કે કેટલાક સાધકે જળવડે, કેટલાક આહાર ગ્રહણ કરવા વડે તેમજ કેટલાક આહાર ન ગ્રહણ કરવા વડે મુક્તિ માને છે. આસિલ દ્વીપાયન આદિ ઋષિ પાણી ગ્રહણ કરવા વડે તેમજ વનસ્પતિને આહાર કરવા વડે સિદ્ધિ માને છે. અધ્યયનના અને ગુલામસેવા તથા ઉપસર્ગ સહન કરવાની ખાસ ભલામણ કરી છે.
સ્ત્રી - ૫રિજ્ઞા નામક ચોથા અધ્યયનમાં સ્ત્રી સંબંધી પરીષહાને સહન કરવાનો ઉપદેશ આપે છે. પ્રસ્તુત અધ્યયનમાં સ્ત્રીઓની જે નિજા કરવામાં આવી છે તે એકાંગી છે. વસ્તુતઃ શ્રમણના પથભ્રષ્ટ થવાનું મૂળ કારણ તેની વાસના છે. સ્ત્રી જેવી રીતે વાસનાને ઉત્તેજિત કરવામાં નિમિત્ત બની શકે છે તેવી રીતે પુરુષ પણ બની શકે છે. તેથી શ્રમણ તથા શ્રમણીઓએ સતત સાવધાન રહેવું જોઈએ.
પાંચમા અધ્યયનનું નામ નરકવિભકિત છે. આના બે ઉદ્દેશકે છે. પ્રથમ ઉદ્દેશકમાં ૨૭ ગાથાઓ છે અને બીજા ઉદ્દેશકમાં ૨૫ ગાથાઓ છે. નરકમાં અને કેવા કેવા પ્રકારના ભયંકર કષ્ટ ભોગવવા પડે છે તે આમાં વિશદ રૂપથી બતાવ્યું છે. જે હિંસક છે, અસત્યભાષી છે, ચેર છે, લુંટારા છે, મહાપરિગ્રહી છે, અસદાચારી - દુરાચારી છે તેમને આવા પ્રકારના નરકાવાસમાં જન્મ ગ્રહણ કરવા પડે છે. તેથી સાધકેએ તે બધા દોષથી બચવું જોઈએ.
જૈન, બૌદ્ધ અને વૈદિક ત્રણે પરંપરાઓમાં નરકનું વર્ણન છે. યોગસૂત્રના વ્યાસભાષ્યમાં છ મહાનરકોનું વર્ણન છે. ભાગવતમાં ૨૮ નરક બતાવ્યા છે. બૌદ્ધગ્રન્થ સુત્તનિપાતના કેકાલિય” નામના સૂત્રમાં ન પ્રસ્તુત અધ્યયનના વર્ણનની સાથે ઘણુંખરું મળતું આવે છે. અભિધર્મ કેષમાં આઠ નરકોના નામ આપ્યા છે તેના વર્ણનની સાથે શબ્દો પણ ઘણું સમાન મળતા આવે છે.
“વીરસ્વતિ “ નામના છઠા અધ્યયનમાં શ્રમણ ભગવાન મહાવીરની સ્તુતિ વિવિધ ઉપમાઓ આપીને કરવામાં આવી છે. આ મહાવીરની સ્તુતિ સૌથી પ્રાચીન છે. આમાં ભગવાન મહાવીરના ગુણેનું હૃદયગ્રાહી વર્ણન છે. આમાં મહાવીરને હાથીઓમાં ઐરાવત, મૃગમાં સિંહ, નદીઓમાં ગંગા અને પક્ષીઓમાં ગરૂડની ઉપમા આપી લેકમાં સર્વોત્તમ પુરુષ બતાવ્યા છે.
- સાતમું અધ્યયન કુશીલ સંબંધી છે. આ અધ્યયનમાં ૩૦ ગાથાઓ છે. કુશીલનો અર્થ અનુપયુકત તથા અનુચિત વ્યવહારવાળે થાય છે. જે સાધક અસંયમી છે, જેમને આચાર વિશુદ્ધ નથી, તેમને પરિચય પ્રસ્તુત અધ્યયનમાં આપ્યો છે. ચૂર્ણિકારે શૈવૃતિક સંપ્રદાય, ચંડીદેવતા સંપ્રદાય, વારિભદ્રક સંપ્રદાય, અગ્નિહોત્રવાદી તથા જલશચવાદી સંપ્રદાયને આમાં ગણાવ્યા છે. વૃત્તિકારે પણ તેમની માન્યતાઓ પર પ્રકાશ પાડયો છે. પ્રસ્તુત અધ્યયનમાં ત્રણ પ્રકારના કુશીલોની પણ ચર્ચા કરવામાં આવી છે. (૧) આહારસંપજજણ-આહારમાં મધુરતા પેદા કરનાર નમક આદિના ત્યાગથી મોક્ષ માનનારા (૨) સીઓગસેવણ - શીતલ જલના સેવનથી મોક્ષ માનનારા (૩) હુએણ – હોમથી મોક્ષ માનનારા. શાસ્ત્રકારે અનેક દષ્ટાને આપીને આ મતનું ખંડન કર્યું છે; અને બતાવ્યું છે કે રાગ, દ્વેષ, કામ, કે અને લેભનો અન્ત કરનારા જ મોક્ષને પ્રાપ્ત કરે છે.
આઠમું અધ્યયન વીર્ય સંબંધિત છે. નિયંતિકારે વીર્યને અર્થ સામર્થ્ય, પરાક્રમ, બળ તથા શક્તિ કર્યો છે. વિર્ય અનેક પ્રકારનું બતાવ્યું છે. સૂત્રકારે અકર્મવીર્ય – પંડિતવીર્ય અને કર્મવીર્ય – બાળવાર્ય એમ બે પ્રકારના વીર્યનું નિરૂપણ કર્યું છે. અહીં કર્મ શબ્દ પ્રમાદ તથા અશીલને સૂચક છે અને અકર્મ શબ્દ અપ્રમાદ અને સંયમને નિર્દેશક છે. જે લોકે પ્રાણીઓના વિનાશ માટે શસ્ત્રવિદ્યાનું અધ્યયન કરે છે અને પ્રાણીઓની હિંસા માટે મંત્રાદિકને અભ્યાસ કરે છે તે બધું કર્મવીર્ય છે. અકર્મવીર્યમાં સંયમની પ્રધાનતા હોય છે. સંયમસાધનામાં જેમ – જેમ વિકાસ થાય છે તેમ તેમ અક્ષયસુખની ઉપલબ્ધિ થાય છે.
નવમા અધ્યયનનું નામ “ધર્મ ” છે. નિર્યુકિતકારે કુળધર્મ, નગરધર્મ, ગ્રામધર્મ, રાષ્ટ્રધર્મ, ગણધર્મ, સંઘધર્મ, પાખંડધર્મ, કૃતધર્મ, ચારિત્રધર્મ, ગૃહસ્થધર્મ, પદાર્થધર્મ આદિ વિવિધ પ્રકારે ધર્મ શબ્દનો પ્રયેાગ કર્યો છે. પરંતુ
આગમસાર દોહન
૧૭૩.
Page #483
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરૂદેવ કવિવ' પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ
મુખ્યરૂપથી ધર્મના બે પ્રકાર છે – લૌકિકધમ અને લેાકેારધર્મ, પ્રસ્તુત અધ્યયનમાં લોકોત્તર ધર્મનું નિરૂપણ છે. શ્રમણધર્માંના દૂષણરૂપ કેટલાક તથ્યા આ પ્રમાણે મતાન્યા છે.
૧
અસત્ય વચન
ર અહિદ્ધા અર્થાત્ પરિગ્રહ તથા અબ્રહ્મચર્ય
૩
અદત્તાદાન અર્થાત્ ચેરી
૪
- વકતા અર્થાત્ માયા, કપટ-પરિક્રુચન- પલિઉં ચણુ
૫
-
- લાલ - ભજન - ભય
૬ ક્રોધ - સ્થંડિલ - થડિલ
૭ – માન - ઉષ્ટપણુ
આ સિવાય ધાવન, રંજન, વમન, વિરેચન, સ્નાન, તપ્રક્ષાલન વગેરે દૃષિત પ્રવૃત્તિયેનો ઉલ્લેખ કરીને આહાર સંબધી દૂષણા બતાવ્યા છે – જેમનુ ભિક્ષુ આચરણ ન કરે.
—
દસમા અધ્યયનનું નામ ‘સમાધિ' છે. સમાધિનેા અર્થ તુષ્ટિ· સત્તાષ-પ્રમે અને આનંદ છે. ભદ્રબાહુએ સમાધિના દ્રવ્ય - ક્ષેત્ર - કાળ અને ભાવ એમ ચાર પ્રકાર બતાવ્યા છે. જે સદ્ગુણૈાથી જીવનમાં સમાધિભાવ પ્રગટે અને વિકસે તે ભાવસમાધિ છે. પ્રસ્તુત અધ્યયનમાં ભાવસમાધિ ઉપર વિશેષ ભાર આપવામાં આવ્યે છે. કેઈ પણ વસ્તુને સંચય ન કરવા, સમસ્ત પ્રાણીઓ સાથે અત્મવત્ વ્યવહાર કરવા. કાઇની બત્ત વસ્તુને ગ્રણ ન કરવી, અને પાપકર્મોથી તેવી જ રીતે ડરતા રહેવું જેવી રીતે મૃગ સિંહથી ડરે છે.
અગિયારમાં અધ્યયનનું નામ “મા” છે. આમાં સાધકે સમાધિ માટે જ્ઞાન, દર્શન, ચારિત્ર તથા તપામાનું
આચરણ કરવું જોઈએ એવા ઉપદેશ આપ્યા છે.
ખારમાં અધ્યયનનુ નામ ‘સમવસરણ' છે. અહીં દેવાકૃિત સમવસરણની વિવક્ષા કરી નથી. નિયુકિતકારે સમવસરણના અર્થ ‘સમ્મેલન તથા એકત્ર હાવુ' કર્યા છે. ચૂર્ણિકાર તથા વૃત્તિકાર પણ આ કથનનુ સમન કરે છે. પ્રસ્તુત અધ્યયનમાં અક્રિયાવાદી, અજ્ઞાનવાદી, વિનયવાદી અને ક્રિયાવાદી-આ ચાર સમવસરણ્ણાનું વર્ણન કર્યું છે. આમાં એકાન્ત ક્રિયાવાદ તથા એકાન્ત જ્ઞાનવાદથી મુક્તિ માની નથી પરન્તુ જ્ઞાન તથા ક્રિયાના સમન્વયમાં મુક્તિ માનેલ છે. નિર્યુકિતકારે ક્રિયાવાદીના ૧૮૦, અક્રિયાવાદીના ૮૪, અજ્ઞાનવાદીના ૬૭ અને વિનયવાદીના ૩૨ એમ કુલ ૩૬૩ ભેદ બતાવ્યા છે. આ ભેદ કયા કારણે થયા તે વિષે નિર્યુતિકારે કઈ પણ જણાવેલ નથી.
તેમા અધ્યયનનુ નામ યથાતથ્ય' છે. આમાં ક્રેધના દુષ્પરિણામ જાણીને શિષ્યે પાપભીરૂ, લજજાવાન, શ્રદ્ધાળુ, નિષ્કપટી, સરળ તથા આજ્ઞાપાલક થવુ જોઇએ એમ બતાવ્યું છે. મરહિત સાધના કરનાર સાધકજ સાચા પડિત, સાચા વિજ્ઞ અને મેક્ષગામી છે.
ચૌદમા અધ્યયનનું નામ ગ્રન્થ છે. નિર્યુકિતકારની દૃષ્ટિએ ગ્રંથને સામાન્ય અર્થ પરિગ્રહ છે. તે પરિગ્રહ માહ્ય તથા આભ્યન્તર રૂપથી એ પ્રકારને છે. ખાહ્ય ગ્રન્થ ૧૦ પ્રકારના છે. ક્ષેત્ર-વસ્તુ, ધન-ધાન્ય, જ્ઞાતિજન, વાહન, શયન, આસન, દાસીદાસ અને વિવિધ સામગ્રી-ભડોપકરણ; આ બાહ્ય પરિગ્રહમાં આસકિત રાખવી તે પરિગ્રહ છે. આભ્યંતર પરિગ્રહ ક્રોધ, માન, માયા, લેાભ, સ્નેહ, દ્વેષ, મિથ્યાત્વ, કામાચાર, સયમમાં અરુચિ, અસંયમમાં રુચિ, વિકારી હાસ્ય, શાક, ભય ઘૃણા આ ચાઢ પ્રકારના છે. જેમને બન્ને પ્રકારના ગ્રન્થામાં રુચિ નથી અને જેએ સંયમમાર્ગીની આરાધના કરે છે તેએ સાધક છે. સાધકે પ્રથમ સદ્ગુરુજનેને સહવાસ કરવા આવશ્યક છે. અપરિગ્રહ, બ્રહ્મચર્ય, આજ્ઞાપાલન અને અપ્રમાદ સાધનાના પ્રમુખ અગે છે. સાધકે આ સદ્ગુણાનું આચરણ કરવુ જોઇએ.
પંદરમા અધ્યયનનુ નામ ‘દાન’ અથવા ‘આદાનીય’ અધ્યયન છે. નિર્યુક્તિકારની દૃષ્ટિએ પ્રસ્તુત અધ્યયનની ગાથાઓમાં જે પદ્મ પ્રથમ ગાથાની અન્ત આવે છે તે જ પદ્મ ખીજ ગાથાની આઢિમાં આવે છે. વૃત્તિકારના એવે
૧૭૪
તત્ત્વદર્શન
www.jamembrary.org
Page #484
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરુદેવ કવિલય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
અભિમત છે કે કેટલાક લોકો પ્રરતુત અધ્યયનને “સંકલિકા' નામથી સંબોધે છે. આના પ્રથમ પાનું અન્તિમ વચન અને બીજા પદ્યનું આદિ વચન શ્રૃંખલાની (સાંકળની) જેમ જોડાયેલ છે તેથી આનું નામ સંકલિકા અથવા શૃંખલા છે. આ અધ્યયનમાં ચમક નામના અલંકારને પ્રયોગ થયે છે તેથી આનું નામ “ધમકીય' છે એમ વૃત્તિકારનું કથન છે. પ્રસ્તુત અધ્યયનમાં વિવેકની દુર્લભતા, સંયમના શ્રેષ્ઠ પરિણામ, સંયમમાર્ગની જીવનપદ્ધતિ વગેરેનું નિરૂપણ છે.
- સોળમા અધ્યયનનું નામ “ગાથા છે. નિર્યુકિતકારે ગાથાને અર્થ એ કર્યો છે કે જેનું મધુરતાથી ગાન કરી શકાય. જેમાં અર્થની બહુલતા હોય અથવા છન્દ વડે જેની યોજના કરવામાં આવી હોય તે ગાથા છે. આમાં સાધુના માહણ, શ્રમણ, ભિકખુ અને નિગ્રન્થ આ ચાર નામ આપી તેની વ્યાખ્યા કરી છે.
બીજુ શ્રુતસ્કંધ બીજા શ્રતસ્કન્દના સાત અધ્યયન છે. ભદ્રબાહુએ નિર્યુકિતમાં આ સાત અધ્યયનેને મહા અધ્યયન કહ્યા છે. વૃત્તિકારની દષ્ટિએ પ્રથમ શ્રતસ્કન્દમાં જે વાતે સંક્ષેપમાં કહેવામાં આવી છે તે જ વાતને વિસ્તાર આ અધ્યયનમાં હોવાથી આને મહા અધ્યયન કહેલ છે.
આનું પ્રથમ અધ્યયન પુંડરીક છે. પુંડરીકનો અર્થ છે સો પાંખડીવાળું શ્રેષ્ઠ વેત કમળ. જેમકે એક વિશાળ પુષ્કરણી છે તેમાં ચારે તરફ સુન્દર કમળના ફૂલો ખીલી રહ્યાં છે. તે કમળાની વચ્ચે એક પંડરીક કમળ ખીલ્યું છે. એટલામાં ત્યાં પૂર્વ દિશામાંથી એક વ્યકિત આવે છે. તેણે પુંડરીક કમળને જોઈ કહ્યું-હું કુશળ, પંડિત, મેધાવી અને માર્ગને જાણકાર છું તેથી આ ઉત્તમ કમળને હું પ્રાપ્ત કરીને બહાર લાવીશ. તે પુષ્કરણીમાં ઉતર્યો અને કાદવમાં ખંચી ગયે, ન તો તે પુંડરીકને મેળવી શકો કે ન તે પાછો કિનારે આવી શકયે. એ જ પ્રમાણે પશ્ચિમ, ઉત્તર તથા દક્ષિણથી ત્રણ વ્યકિતઓ આવી, પરંતુ પુંડરીકને પ્રાપ્ત કરવાની ઈચ્છાથી કાદવમાં ફસાઈ ગઈ. તે વખતે એક નિસ્પૃહ સંયમી શ્રમણ ત્યાં આવ્યો. તેણે ચારે વ્યકિતઓને કાદવમાં ફસાયેલી જે વિચારવા લાગ્ય–આ લેકે અકુશળ અને અમેધાવી છે. કયાંય આ રીતે કમળ મેળવી શકાતું હશે ? તે શ્રમણ પુકરણીને તીરે ઊભો રહી પુકારવા લાગ્ય-એ કમળ! મારી પાસે ચા આવ, અને જોતાંવેંત અને પુકાતાં જ તે કમળ તેના હાથમાં આવી ગયું.
- પ્રસ્તુત રૂપકનો સાર એ છે કે આ સંસાર તે પુષ્કરણી સમાન છે. તેમાં કર્મરૂપી પાણી અને વિષયભેગરૂપી કાદવ ભરેલાં છે. અનેક જનપદ ચારે બાજુ ખીલતાં કમળ જેવા છે. મધ્યમાં જે પુંડરીક કમળ ખીલ્યું હતું તે રાજા સમાન છે. પુષ્કરણીમાં પ્રવેશ કરનારા ચારે પુરુષ તજજીવ ત૨છરીરવાદી, પંચભૂતવાદી ઈવ૨કારણવાદી અને નિયતિવાદી છે. કુશળ શ્રમણ એ ધર્મ છે, કિનારે ધર્મતીર્થરૂપ છે અને શ્રમણુદ્વારા કથિત શબ્દ ધર્મકથા સમાન છે અને પંડરીક કમળનું ઊઠવું–બહાર આવવું તે નિર્વાણ સમાન છે. જે સાધક અનાસકત, નિસ્પૃહ તથા અહિંસાદિ મહાવ્રતને જીવનમાં મૂર્તસ્વરૂપ આપે છે, તેમનું સમ્યક પરિપાલન કરે છે તે મોક્ષને પ્રાપ્ત કરે છે. - બીજા અધ્યયનનું નામ ક્રિયાસ્થાન છે. ક્રિયાસ્થાનને અર્થ છે પ્રવૃત્તિનું નિમિત્ત. પ્રવૃત્તિઓના અનેક કારણે હોય છે. પ્રસ્તુત અધ્યયનમાં તે પ્રવૃત્તિનિમિત્ત ક્રિયા સ્થાન ઉપર પર્યાપ્ત પ્રકાશ પાડે છે. ક્રિયાસ્થાનના બે પ્રકાર છે. (૧) અધર્મક્રિયાસ્થાન અને (૨) ધર્મક્રિયાસ્થાન. અધર્મક્રિયાસ્થાનના અર્થદંડ, અનર્થદંડ, હિંસાદંડ, અકસમાત દંડ, દષ્ટિવિપર્યા દંડ, મૃષાપ્રત્યયદંડ, અદત્તાદાનપ્રત્યયદંડ, અધ્યાત્મપ્રત્યયદંડ, માનપ્રત્યયદંડ, મિત્રદેષપ્રત્યયદંડ, માયાપ્રત્યયદંડ, લેભપ્રત્યયદંડ એમ બાર પ્રકાર છે, અને ધર્મક્રિયાથાનમાં ધમહેતુ પ્રવૃત્તિ બતાવી છે.
હિંસાદિ પ્રવૃત્તિ જે કઈ પ્રજનવશ કરવામાં આવે છે તે અર્થદંડ કહેવાય છે. આમાં સ્વયં માટે, સ્વજન વિ. માટે ત્રસ અને સ્થાવર જીવોની હિંસાને સમાવેશ થાય છે.
કોઈ પણ પ્રયજન વગર માત્ર પ્રકૃતિવશ અથવા મનોરંજનની દષ્ટિએ કરવામાં આવતી હિંસાને અનર્થદંડ ૧ તજજીવ તછરીરવાદ તથા પંચભૂતવાદ બન્નેમાં અન્તર છે કે પહેલાના મતે શરીર અને જીવ એક જ છે જ્યારે બીજાના મતે જીવની ઉત્પત્તિ
પાંચ ભૂતના સમ્મિાણથી થાય છે. તેઓ પાંચ ભૂત સિવાય છઠો જીવ છે એમ માને છે. આગમસાર દેહન
૧૭૫
Jain Education Interational
Page #485
--------------------------------------------------------------------------
________________
}પૂજ્ય ગુરૂદેવ કવિવર્ય પ. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
કહેવાય છે. અમુક વ્યકિતએ અથવા પ્રાણીએ મારા સંબંધીને માર્યો છે અથવા મારશે એમ વિચારી જે માણસ તેમને મારવાની પ્રવૃત્તિ કરે છે તે હિંસાદંડને અધિકારી છે.
મૃગ વગેરેને મારવાની દષ્ટિએ બાણાદિ અસ્ત્ર છોડતાં અકસ્માતથી તેને ન લાગતાં અન્ય પક્ષી વગેરેને લાગે અને તેને વધ થઈ જાય તો તે અકસ્માત દંડ છે.
દષ્ટિની વિપરીતતાને લીધે મિત્રને શત્રુ સમજી તેને મારી નાંખવો તે દષ્ટિવિપર્યાસ દંડ કહેવાય છે.
પિતાને માટે અથવા પોતાના પરિજને માટે અસત્ય બોલવું, બેલાવવું અથવા બોલનારનું સમર્થન કરવું તે મૃષાપ્રત્યયદંડ છે. તેવી જ રીતે તસ્કરકૃત (ચેરી) કરવું, કરાવવું અને કરનારનું અનુમોદન કરવું તે અદત્તાદાનપ્રત્યયદંડ છે. નિરંતર ચિંતામાં ડૂખ્યા રહેવું, અપ્રસન્ન, ભયભીત તથા સંકલ્પ-વિકલ્પમાં ડૂખ્યા રહેવું તે અધ્યાત્મપ્રત્યયદંડ છે.
જાતિ, કુળ, બળ, રૂપ, જ્ઞાન, લાભ, ઐશ્વર્ય, પ્રજ્ઞા વગેરેના મદથી પિતાને મહાન તથા બીજાને હીન સમજવા તે માનપ્રત્યયદંડ છે.
પિતાના મિત્રોને અથવા નજીકમાં રહેનારા પરિજનને નાના એવા અપરાધનો મોટો ભારે દંડ આપ તે મિત્રદોષપ્રત્યયદંડ કહેવાય છે. માયાયુકત અનર્થકારી પ્રવૃત્તિ કરવી તે માયાપ્રત્યયદંડ દે પ્રવૃત્તિમાં પડી જનાર લેભપ્રત્યયદંડના ભાગીદાર બને છે.
જેઓ ધીરજથી વિવેકપૂર્વક પ્રવૃત્તિ કરે છે, જિતેન્દ્રિય છે, અપરિગ્રહી છે, સમિતિ-ગુપ્તિના ધારક છે તેમની પ્રવૃત્તિ ધર્મ હતક હેવાથી તે ધર્મક્રિયાસ્થાન કહેવાય છે. આ ક્રિયાથાન આચરણીય છે. બાકીના જે ક્રિયા સ્થાનો છે તે હિંસાપૂર્ણ હોવાથી અનાચરણીય - ત્યાજ્ય છે.
બીજા અધ્યયનનું નામ “આહાર પરિજ્ઞા” છે. આ અધ્યયનમાં આહાર સંબંધી વિસ્તૃત ચર્ચા કરવામાં આવી છે.
નવના આહાર વિષે કહ્યું છે કે તેનો આહાર ઓદન, કુમાષ, ત્રસ એવં સ્થાવર પ્રાણીઓ છે. પરંતુ આમાં દેવ તથા નારકીના આહારની ચર્ચા કરી નથી. નિર્યુકિત અને વૃત્તિમાં જ આહાર, રોમઆહાર અને પ્રક્ષેપ આહાર એમ આહારના ત્રણ પ્રકાર બતાવ્યા છે તૈજસ તથા કાર્મણ શરીર દ્વારા જે આહાર ગ્રહણ કરવામાં આવે છે તેને એજ આહાર કહેવાય છે. અન્ય આચાર્યને એ મત છે કે જ્યાં સુધી ઈન્દ્રિય, શ્વાસોચ્છવાસ તેમજ દ્રવ્યમનનું નિમાં થયું ન હોય ત્યાં સુધી માત્ર શરીર પિંડ દ્વારા જે આહાર ગ્રહણ કરાય છે તે એજ આહાર છે. રૂંવાટી દ્વારા ગ્રહીત આહાર રેમ છે. દેવમાં અને નારકી માં રોમાહાર તથા એજ આહાર હોય છે પરંતુ કવલાહાર (પ્રક્ષિપ્ત આહાર) નથી હોતો. જે આહારના પુગલેને શરીરમાં પ્રક્ષિપ્ત કરવામાં આવે છે તે પ્રક્ષેપ આહાર કહેવાય છે. કેટલાક ગ્રન્થોમાં તેને કવલાહાર પણ કહેલ છે.
વનસ્પતિ મુખ્યત્વે બે પ્રકારની છે. (૧) પૃથ્વીયેનિક (૨) વૃક્ષોનિક. કેટલીક વનસ્પતિઓ ઉદકોનિક પણ છે. આથી શ્રમણોને સંયમપૂર્વક આહાર ગ્રહણ કરવા માટે પ્રેરણા કરવામાં આવી છે.
ચેથા અધ્યયનનું નામ “પ્રત્યાખ્યાન ક્રિયા છે. પ્રત્યાખ્યાનને અર્થ છે-મૂલગુણ તથા ઉત્તરગુણોના આચરણમાં બાધક એવી પ્રવૃત્તિઓનો ત્યાગ કરવો. પ્રસ્તુત અધ્યયનમાં પ્રત્યાખ્યાન કિયા પાપરહિત હોવાથી આત્મશુદ્ધિમાં મહાન સહાયક રૂપ બતાવી છે. જે આત્મા છકાયના જીવોને વધ કરવાનો પરિત્યાગ કરતો નથી તે તેમની સાથે મિત્રવતુ
ી શકતા નથી. તેની ભાવના સદા સર્વદા સાવદ્યાનુષ્ઠાનરૂપ રહે છે. જેમ કે એક હત્યારાના અન્તમાંનસમાં એ વિચાર ઉત્પન્ન થશે કે મારે અમુક વ્યક્તિની હત્યા કરવી છે પરંતુ અત્યારે થોડો વખત આરામ કરી લઉં પછી
જ્યારે વખત મળશે ત્યારે તેનું કામ પતાવી દઈશ. હવે તે હત્યારાના મનમાં સૂતાં, બેસતાં, ચાલતાં, અન્ય કંઈ પણ કામ કરતાં હત્યાની જ ભાવના રહે છે અને તે પ્રતિક્ષણ કર્મબંધન કરતે જ રહે છે. તેવી જ રીતે જેણે હિંસાના પ્રત્યાખ્યાન કર્યા નથી તે છકાય જીવનિકાય પ્રત્યે હિંસક ભાવના રાખવાને કારણે નિરન્તર કર્મબંધન કરતો રહે છે. તેથી સાધકને મર્યાદિત જીવન બનાવવા માટે પ્રત્યાખ્યાનરૂપ કિયાની આવશ્યકતા રહે છે, તે વિષે સ્પષ્ટ વિવેચન કરવામાં આવ્યું છે.
૧૭૬
તત્ત્વદર્શન
Page #486
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરુદેવ કવિલય પં. નાનયદ્રજી મહારાજ જન મશતાહિદ સ્મૃતિગ્રંથ
પાંચમા અધ્યયનના આચરત તથા અનગારશ્રુત એમ બે નામ ઉપલબ્ધ થાય છે. નિકિતમાં પણ આ બે નામ પ્રાપ્ત થાય છે. આચારનું સમ્યફ પાલન કરવા માટે સાધકે બહુશ્રુત થવું આવશ્યક છે.
છઠું અધ્યયન “આદ્રકુમારનું છે. નિર્યુકિતકારે આદ્રને આદ્રનામક નગરને રાજકુમાર બતાવેલ છે. તે શ્રેણિકનો પુત્ર અભયકુમારને મિત્ર હતો. કહેવાય છે કે આદ્રપુર અનાર્ય દેશમાં હતું. અભયકુમારે આદ્રકુમારને ધર્મોપકરણ મોકલ્યા હતા જેથી તે અભયકુમારને મળવા માટે રવાના થયો. માર્ગમાં તેને ગોશાલકના અનુયાયી, બૌદ્ધભિક્ષ, વેદવાદી બ્રાહ્મણ, આત્માદ્વૈતવાદી તથા હસ્તીનાપસે મળ્યાં. તેમને શાસ્ત્રાર્થમાં જીતીને તે ભગવાન મહાવીરના સમવસરણમાં પહોંચે. આ ઘટનાનું આમાં સવિરતૃત વર્ણન છે. આદ્રકુમારની દાર્શનિક ચર્ચાઓ ઘણીજ મહત્વપૂર્ણ છે તેની વિગત આમાં આપી છે.
સાતમા અધ્યયનનું નામ “નાલંદીય છે. નાલંદા રાજગૃહ નગરને જ એક વિભાગ હતું. ત્યાં મોટે ભાગે ધનકુબેર લેકે રહેતા હતા. લેપ નામક ગાથા પતિએ ભવનનિર્માણમાંથી બચેલી સામગ્રીથી “સેસદવિયા’ નામની ઉદગશાલા'નું નિર્માણ કર્યું હતું. તે ઉગશાલાના વિશાલકણસ્થ નામના વનખંડના એક ભાગમાં ગણધર ગૌતમની સાથે પાશ્વપત્ય પિઢાલપત્રનો મધુર સંવાદ થયો હતો. અને પેઢાલપુત્ર તેથી પ્રભાવિત થઈ ગણધર ગૌતમથી પ્રતિબંધ પામી ભગવાન મહાવીરની પાસે ચતુર્યામ ધર્મને છોડી પાંચ મહાવ્રતરૂપ ધર્મને સ્વીકાર કરે છે.
આ પ્રમાણે નિરીક્ષણ કરતાં પ્રતીત થાય છે કે સૂત્રકૃતાંગ સૂત્રમાં દાર્શનિક ચર્ચાઓ અત્યન્ત મહત્ત્વપૂર્ણ થઈ છે. તેની સાથોસાથ આધ્યાત્મિક સિદ્ધાંતને જીવનમાં ઢાળવા તથા અન્યમતાનો પરિત્યાગ કરી શુધ શ્રમણાચારનું પાલન કરવાની મહત્ત્વપૂર્ણ પ્રેરણા આપવામાં આવી છે. સાધનાના મહામાર્ગ ઉપર આગળ વધતાં અનેક વિન, ઉપસર્ગ, અનુકૂળ તથા પ્રતિકૂળ પરીષહ ઉપસ્થિત થાય તો પણ સાધક પિતાના માર્ગથી વિચલિત ન થાય. તે યુગની જે દાર્શનિક દષ્ટિ હતી તેની માહિતી પણ પ્રસ્તુત આગમથી પ્રાપ્ત થાય છે તેથી ઐતિહાસિક, દાર્શનિક તથા ધાર્મિક બધી દષ્ટિથી આ આગમ પોતાની એક અનોખી વિશેષતા ધરાવે છે.
૩- સ્થાનાંગ સૂત્ર.
સ્થાનાંગનું દ્વાદશાંગીમાં ત્રીજું સ્થાન છે. આ શબ્દ સ્થાન અને અંગ એમ બે શબ્દના મેળથી નિમિત થયેલ છે. સ્થાન શબ્દ અનેકાથી છે. ઉપદેશમાળામાં સ્થાનને અર્થ “મા” અર્થાત્ પરિમાણ આપે છે. પ્રસ્તુત આગમમાં તોની એકથી દશ સુધીની પરિમાણુ - સંખ્યાનો ઉલ્લેખ છે તેથી તેને સ્થાન કહેલ છે. સ્થાન શબ્દને બીજો અર્થ ઉપયુકત પણ થાય છે. આમાં તને કમથી ઉપયોગી ચુનાવ કર્યો છે તેથી તેને સ્થાન કહેલ છે. સ્થાન શબ્દનો ત્રીજો અર્થ વિશ્રાન્તિસ્થળ પણ છે અને અંગને સામાન્ય અર્થ વિભાગ છે. આમાં સંખ્યાક્રમથી જીવ, પુદ્ગલ આદિની સ્થાપના કરવામાં આવી છે તેથી આનું નામ સ્થાનાંગ અથવા ઠાણાંગ છે.
સ્થાનાંગ તથા સમવાયાંગ આ બનને આગમોમાં વિષયને પ્રધાનતા આપવામાં આવી નથી. પરંતુ સંખ્યાને પ્રધાનતા આપવામાં આવી છે. જીવ પુગલ આદિનું વિસ્તારથી વિશ્લેષણ નહિ કરતાં સંખ્યાની દષ્ટિએ સંકલન કરવામાં આવ્યું છે. આ એક પ્રકારે શબ્દકોષની શલીએ રચાયું છે તેથી સ્મરણ રાખવાની દૃષ્ટિએ ઘણું જ ઉપયોગી છે. આવી શૈલી માત્ર જૈન પરંપરામાં જ નહિ પરંતુ વૈદિક અને બૌદ્ધ પરંપરામાં પણ પ્રાપ્ત થાય છે. મહાભારતના વનપર્વ અધ્યાય ૧૩૪માં પણ પ્રસ્તુત શૈલીમાં જ વિચારો સંગ્રહિત કરવામાં આવ્યા છે અને બૌદ્ધગ્રંથ અંગુત્તરનિકાય, પુગલપજજતિ, મહાવ્યુત્પત્તિ તથા ધર્મ સંગ્રહમાં પણ પ્રસ્તુત શૈલી દષ્ટિગોચર થાય છે.
જેનાગમમાં ત્રણ પ્રકારના સ્થવિરો બતાવ્યા છે તેમાં શ્રુતસ્થવિર માટે “ઠાણસમવાયધરે આ વિશેષણ બતાવ્યું છે. આ ઉપરથી ઠાણાંગ - સમવાયાંગનું કેટલું મહત્ત્વ છે તે સહેજે સમજી શકાય છે.
આગમસાર દેહન
૧૭૭
Page #487
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરુદેવ કવિવર્ય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
સમવાયાંગ તથા નન્દીસૂત્રમાં ઠાણાંગનો પરિચય કરાવતાં લખ્યું છે કે આમાં સ્વસમય, પરસમય અને સ્વ–પર ઉભય સમય, જીવ-અજીવ-જીવાજીવ, લોક, અલેકની સ્થાપના કરી છે. પદાર્થના દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને પર્યાયની દષ્ટિએ ચિન્તન કરવામાં આવ્યું છે. એક સ્થાન, બે સ્થાન યાવત્ દશ સ્થાન દ્વારા દેશવિધ વકતવ્યતાની સ્થાપના કરી છે અને ધમાંસ્તિકાય, અધમસ્તિકાય આદિ દ્રવ્યાની પ્રરૂપણ પણ કરેલ છે. આમાં ૧ શ્રુતસ્ક, ૧૦ અધ્યયન, ૨૧ ઉદ્દેશનકાળ, ૨૧ સમુદેશનકાળ, પર હજાર પદ, સંખ્યાત અક્ષર, અનંતગમ, અનંતપર્યાય તથા વર્ણનની દ્રષ્ટિએ અસંખ્યાત ત્રસ અને અનંત સ્થાવરનું નિરૂપણ છે. વર્તમાનમાં પ્રસ્તુત સૂત્રને પાઠ ૩૭૭૦ શ્લોક પરિમાણ છે.
અમે અગાઉ બતાવી ગયા છીએ કે સંખ્યાક્રમની દૃષ્ટિએ દ્રવ્ય, ગુણ, ક્રિયા વગેરેનું પ્રસ્તુત આગમમાં નિરૂપણ છે. પ્રથમ પ્રકરણમાં એક, બીજામાં બે, ત્રીજામાં ત્રણ આ પ્રમાણે અનુક્રમે અન્તિમ પ્રકરણમાં દશવિધ વસ્તઓનું નિરૂપણ છે અને તેજ સંખ્યાને આધારે પ્રકરણોનો નામનિર્દેશ કરવામાં આવ્યું છે. જે પ્રકરણમાં સામગ્રીની પ્રચુરતા થઈ ગઈ તે પ્રકરણના ઉપવિભાગ કર્યો છે. બીજા, ત્રીજા અને ચોથા આ ત્રણ પ્રકારના ચાર-ચાર ઉપવિભાગે કર્યો છે. પાંચમાં પ્રકરણના ત્રણ ઉપવિભાગે કર્યો છે. બાકીના સ્થાનોના ઉપવિભાગે કયાં નથી.
પ્રસ્તુત આગમમાં શ્રમણ ભગવાન મહાવીર પછી બીજીથી છઠી શતાબ્દિ સુધીની અનેક ઘટનાઓ આવી છે. જેથી વિદ્વાનેને એવી શંકા ઉદ્દભૂત થઈ ગઈ છે કે પ્રસ્તુત આગમ અર્વાચીન છે. તે શંકાઓ આ પ્રમાણે છે
૧. નવમા સ્થાને ગદાસગણું, ઉત્તરબલિસહગણ, ઉદેહગણ, ચારણગણ, ઉડુવાતિતગણ, વિસવાતિગણ, કામડિત ગણ, માનવગણ અને કેડિતગણ. આ ગાની ઉત્પત્તિને ઉલ્લેખ કલ્પસૂત્રમાં થયો છે. આ બધા ગણ મહાવીર નિર્વાણથી ૨૦૦ થી ૫૦૦ વર્ષ સુધીમાં થયા છે. (૨) સાતમા સ્થાને જમાલિ, તિષ્યગુપ્ત, આષાઢ, અશ્વામિત્ર, ગંગ, રોહગુપ્ત અને વ્હામાહિલ. આ સાત નિલોનું વર્ણન છે. આમાંથી પ્રથમ બે સિવાયના શેષ પાંચ નિહનવ ભગવાન મહાવીરના નિર્વાણ પછી ત્રીજી શતાબ્દિથી લઈને છઠી શતાબ્દિની મધ્યમાં થયા છે.
ઉત્તરમાં નિવેદન છે કે – જૈન દષ્ટિએ ભગવાન મહાવીર સર્વજ્ઞ હતા, તેથી તેઓ પાછળથી થનારી – ભવિષ્યની ઘટનાઓનું સૂચન કરે તેમાં કઈ આશ્ચર્ય નથી. જેમ કે નવમા સ્થાનમાં આગામી ઉત્સર્પિણીકાળના ભાવી તીર્થકર મહાપદ્મનું ચરિત્ર આપ્યું છે. આ સિવાય બીજા પણ અનેક સ્થળે ભાવમાં થનારી ઘટનાઓનો ઉલ્લેખ છે.
બીજી વાત એ છે કે પહેલાં આગને કૃતિપરંપરાશ્રી ચાલ્યા આવતા હતા. તે પાઠનું સંકલન અને આકલન આચાર્ય ઋન્દિલ અને દેવદ્ધિગણી ક્ષમાશ્રમણના સમયે લિપિબદ્ધ કરવામાં આવ્યું. તે વખતે તે ઘટનાઓ કે જેમને ઉલેખ પ્રસ્તુત આગમમાં છે તે ભવિષ્યમાં થનારી ઘટનાઓ, ભૂતકાળની બની ગઈ હતી. તેથી જનમાનસમાં ભ્રાન્તિ ઉત્પન્ન ન થઈ જાય તે દષ્ટિએ આચાર્યોએ ભવિષ્યકાળની જગ્યાએ ભૂતકાળની ક્રિયા આપી હોય અથવા તે આચાર્યોએ તે વખત સુધીની ઘટિત ઘટનાઓ આમાં સંકલિત કરી દીધી હોય. આવી બે ચાર ઘટનાએ સમ્મિલિત કરી દેવાથી પ્રસ્તુત આગમ ગણધરકૃત નથી એમ કથન કરવું ઉચિત જણાતું નથી.
પ્રથમ સ્થાનમાં આત્મા, અનાત્મા, બન્ધ અને મોક્ષ આદિને સામાન્ય દષ્ટિએ એક – એક બતાવ્યા છે. ગુણ, ધર્મ અને સ્વભાવની સમાનતાને લીધે અનેક જુદા-જુદા પદાર્થોને એક કહ્યાં છે.
બીજા સ્થાનમાં જીવાદિ પદાર્થોને બે બે પ્રકાર કરી વર્ણવ્યા છે. જેમ કે આત્માના સિદ્ધ અને સંસારી. ધર્મના સાગાર અને અનગાર, શ્રત અને ચારિત્ર. બંધના રાગ અને દ્વેષ, વીતરાગના ઉપશાન્ત-કષાય અને ક્ષીણકષાય, કાળના ઉત્સર્પિણી અને અવસર્પિણી, રાશિના જીવરાશિ અને અજીવરાશી આ પ્રમાણે બબ્બે પ્રકાર બતાવ્યા છે.
ત્રીજા સ્થાનમાં પહેલાંની અપેક્ષાએ સ્થૂલદષ્ટિએ ચિંતન કરવામાં આવ્યું છે. જેમકે- દષ્ટિ ૩. (૧) સમ્યગદષ્ટિ (૨) મિયાદષ્ટિ અને (૩) મિશ્રદષ્ટિ. વેદ ૩. (૧) સ્ત્રીવેદ, (૨) પુરુષવેદ, (૩) નપુંસકવે. લોક ૩. (૧) ઉર્વક (૨) અલેક (3) મલેક. આહાર ૩-સચિત્ત, અચિત્ત અને મિશ્ર વગેરે પ્રકારે બતાવ્યા છે.
ચોથા સ્થાનમાં અનેક ચાભંગીઓનો ઉલ્લેખ છે. આચાર્ય, શ્રાવક વિ. નું ઉપમા દ્વારા ચિત્રણ કરી બતાવ્યું
૧૭૮
તત્ત્વદર્શન
Page #488
--------------------------------------------------------------------------
________________
પુત્ર ગુરુદેવ કવિવય પં. નાનચન્દ્રજી મહારાજ જ મશતાહિદ સ્મૃતિગ્રંથ
છે. જેમકે- (૧) ખજૂર ઉપરથી મૃદુ પરંતુ અંદરથી કઠોર (૨) બદામ ઉપરથી કઠોર પણ અંદરથી કમળ (૩) સેપારીઅંદર અને બહાર બને બાજુથી કઠોર (૪) દ્રાક્ષ-ઉપર અને અંદર બંને તરફ મૃદુ. તેવી રીતે ચાર પ્રકારના પુરુષોનું સ્વરૂપ બતાવ્યું છે. (૧) રૂપવાન પરંતુ ગુણહીન (૨) ગુણવાન પરંતુ રૂ૫હીને (૩) રૂપ અને ગુણ બનેથી હીન (૪) રૂપ અને ગુણ બન્નેથી સંપન્ન. ચાર પ્રકારના કુંભ છે. (૧) અમૃતનો ઘડો અને વિષનું ઢાંકણું (૨) વિષને ઘડે અને અમૃતનું ઢાંકણું (૩) વિષનો ઘડો અને વિષનું ઢાંકણું (૪) અમૃત ઘડે અને અમૃતનું ઢાંકણું.
પાંચમા સ્થાને પાંચ વાતોને પ્રકાશિત કરી છે. જેમકે-જીવના પાંચ પ્રકાર–એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિદ્રિય, પંચેન્દ્રિય. વિષય પાંચ-શબ્દ, રૂપ, રસ, ગંધ, સ્પર્શ. ઈન્દ્રિયે પાંચ-શ્રોત, ચક્ષુ, ઘાણ, રસના, સ્પર્શન. અજીવના પાંચ પ્રકાર-ધર્મ, અધર્મ, આકાશ, પુદગલ અને કાળ.
- છઠા સ્થાનમાં છવાદિ પદાર્થોની છ સંખ્યાનું વર્ણન છે. જેમકે–પૃથ્વી, અપ, તેજસુ, વાયુ, વનસ્પતિ અને ત્રસ. વેશ્યા છ-કૃષ્ણ, નીલ, કાપત, તેજે, પદ્ધ અને શુકલ.
સાતમા સ્થાનમાં સાતનું વર્ણન છે. જીવન સાત પ્રકાર-સૂમ એકેન્દ્રિય, બાદર એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય, અસંજ્ઞી પંચેન્દ્રિય અને સંજ્ઞી પંચેન્દ્રિય, ભય સાત છે-ઈલેકભય, પરાકભય, આદાનભય, આકસિમકભય, અપયશભય, આજીવિકાભય, મરણુભય વગેરે.
આઠમા સ્થાનમાં આત્માના આઠ પ્રકાર-દ્રવ્ય, કષાય, રોગ, ઉપગ, જ્ઞાન, દર્શન, ચારિત્ર અને વીર્ય. આઠ પ્રકારના મદ-જાતિ, કુળ, બળ, રૂપ, લાભ, તપ, શ્રત, ઐશ્વર્ય. આઠ સમિતિ છે-ઈર્ષા સમિતિ, ભાષાસમિતિ, એષણું સમિતિ આદાન નિક્ષેપણ સમિતિ, પરિસ્થાપના સમિતિ, મન સમિતિ, વચન સમિતિ, કાય સમિતિ.
નવમા સ્થાનમાં નવની સંખ્યાનું વર્ણન છે. જેમકે નવ તત્વ, ચક્રવર્તીની નવનિધિઓ, પુણ્યના નવ પ્રકાર વગેરે.
દસમા સ્થાનમાં દશની સંખ્યાનું વર્ણન છે જેમકે-ધર્મના દશ પ્રકાર-ક્ષમા, નિર્લોભતા, આર્જવ, માવ, લાઘવ, સત્ય, સંયમ, તપ, ત્યાગ, બ્રહ્મચર્ય. દશ પ્રકારના સુખ-શરીરનું આરોગ્ય, દીઘાયુષ્ય, આઢયતા-સંપન્નતા, શબ્દ તથા રૂપનું કામસુખ, ઈષ્ટગંધ, રસ અને સ્પર્શરૂપ ભોગસુખ, સંતોષ, આવશ્યક્તાની પૂર્તિ, સુખગ, નિષ્ક્રમણ, નિરાબાધ સુખ-મોક્ષ. દશ પ્રકારે કેની ઉત્પત્તિના કારણે. દશ આશ્ચર્ય વગેરે.
આ પ્રમાણે જોયું કે પ્રસ્તુત આગમમાં સ્વસમય, પરસમય તથા સ્વ-પરસમય બનેની સ્થાપના કરી છે. સંગ્રહનયની દષ્ટિએ જયાં જીવમાં એકતાનું પ્રતિપાદન કર્યું છે ત્યાં વ્યવહારનયની દષ્ટિએ તેમનું જુદાપણું બતાવ્યું છે. સંગ્રહનય અનુસાર ચૈતન્યગુણની અપેક્ષાએ જીવ એક છે. વ્યવહારનયની દષ્ટિએ પ્રત્યેક જીવ અલગ–અલગ છે. જેમકેજ્ઞાન અને દર્શનની દષ્ટિએ અને બે ભાગમાં વિભકત કરી શકાય છે. ઉત્પાદ-વ્યય અને ધ્રૌવ્યની દષ્ટિએ ત્રણ ભાગોમાં વિભકત કરી શકાય છે. ચાર ગતિમાં પરિભ્રમણ કરવાની દષ્ટિએ ચાર ભાગોમાં, પારિણુમિક આદિ પાંચ ભાવોની દષ્ટિએ પાંચ ભાગોમાં વિભકત કરી શકાય છે. સંસારમાં સંક્રમણના સમયને પૂર્વ - ૫ ઉદ4 - અ આ છ દિશાઓમાં ગમન કરવાની દષ્ટિએ છ ભાગોમાં વિભકત કરી શકાય છે. સ્વાદ અસ્તિ, સ્વાદ નાસ્તિ, સ્વાદ અસ્તિનાસ્તિ, સ્યાદ્ અવકતવ્ય સ્વાદુ અતિ અવકતવ્ય, સ્વાદ નાસ્તિ અવકતવ્ય સ્વાદ અસ્તિનાસ્તિ અવકતવ્ય-આ પ્રમાણે સપ્તભંગીની દષ્ટિએ તે સાત ભાગમાં વિભકત કરી શકાય છે. આઠ કર્મોની દૃષ્ટિએ તેને આઠ ભાગોમાં, નવ પદાર્થ (તત્તવ)માં પરિણમન કરવાની ક્ષમતાની અપેક્ષાએ તેને નવ ભાગમાં વિભકત કરી શકાય છે. પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, પ્રત્યેક વનસ્પતિ, સાધારણ વનસ્પતિ, બેઈન્દ્રિય, ઈન્દ્રિય, ચઉરિન્દ્રિય અને પંચેન્દ્રિયની દષ્ટિએ તે દશ ભાગોમાં વિભક્ત કરી શકાય છે.'
આ પ્રમાણે સ્થાનાંગમાં પુદંગલ વગેરેની એકત્વ તથા બેથી દશ સુધીની પર્યાનું વર્ણન છે. પર્યાની અપેક્ષાએ ૧ કપાય પાહુડ ભા. ૧, પૃ. ૧૨૩
૧૭૯
Page #489
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરૂદેવ કવિવર્ય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબિદ સ્મૃતિગ્રંથા
એક તવ અનંત ભાગોમાં વિભકત થઈ શકે છે અને દ્રવ્યની અપેક્ષાએ અનંત ભાગ એક તત્ત્વમાં સમાઈ શકે છે. આ અભેદ અને ભેદની વ્યાખ્યા પ્રસ્તુત આગમમાં જોઈ શકાય છે.
૪ – સમવાયાંગ સમવાયાંગનું દ્વાદશાંગીમાં ચોથું સ્થાન છે. સમવાયાંગની વૃત્તિમાં લખ્યું છે કે આમાં છવ, અજીવ વગેરે પદાર્થ - તને પરિચછેદ અથવા સમવતાર છે તેથી પ્રસ્તુત આગમનું નામ સમવાય અથવા સમવાઓ છે. દિગંબર ગ્રન્થ ગમ્મસારના અભિમતાનુસાર આમાં જીવાદિ પદાર્થોને સાદશ્ય સામાન્યથી નિર્ણય લેવામાં આવ્યો છે તેથી આનું નામ સમવાય પડયું છે. જે
નંદી સૂત્રમાં સમવાયાંગની વિષયસૂચિ આ પ્રમાણે પ્રાપ્ત થાય છે. (૧) જીવ, અજીવ, લોક, અલેક તથા સ્વસમય, પરસમયને સમવતાર. (૨) એકથી લઈને સો સુધીની સંખ્યાને વિકાસ. (૩) દ્વાદશાંગી ગણિપિટકને પરિચય.
સમવાયાંગમાં સમવાયની જે વિષય-સચિ આપવામાં આવી છે તે આ પ્રમાણે છે(૧) જીવ, અજીવ, લોક, અલેક, સ્વસમય અને પરસમયને સમવતાર. (૨) એકથી સે સંખ્યા સુધી વિકાસ. (૩) દ્વાદશાંગી ગણિપિટકનું વર્ણન. (૪) આહાર (૫) ઉચ્છવાસ (૬).લેશ્યા (૭) આવાસ (૮) ઉપપાત (૯) અવન (૧૦) અવગાહ (૧૧) વેદના (૧૨) વિધાન (૧૩) ઉપગ (૧૪) વેગ (૧૫) ઈન્દ્રિય (૧૬) કષાય (૧૭) નિ (૧૮) કુલકર (૧) તીર્થ કર (૨૦) ગણધર (૨૧) ચક્રવર્તી (૨૨) બલદેવ-વાસુદેવ.
બન્ને વિષય-સૂચીઓનું અધ્યયન કરવાથી આ હકીકત સ્પષ્ટ પરિજ્ઞાત થાય છે કે નંદીની સૂચિ સંક્ષિપ્ત છે અને સમવાયાંગની વિસ્તૃત છે. સંક્ષિપ્ત અને વિસ્તૃત સૂચિની જેમ આગમ પણ સંક્ષિપ્ત અને વિસ્તૃત બની જાય છે. નંદી અને સમવાયાંગમાં એકસો સુધી એકોત્તેરિકા વૃદ્ધિ થાય છે એ સ્પષ્ટ નિર્દેશ છે. પરંતુ તેમાં અનેકોરિકા વૃદ્ધિનો ઉલ્લેખ થયો નથી. નંદીચૂર્ણિ, નંદી હરિભદ્રીય વૃત્તિ, નંદીમલયગિરિવૃત્તિ આ ત્રણેમાં પણ અને કારિકા વૃદ્ધિનો કેઈ નિર્દેશ નથી. સમવાયાંગની વૃત્તિમાં આચાર્ય અભયદેવે અને કેરિકા વૃદ્ધિનો ઉલ્લેખ કર્યો છે, તેમના અભિમતાનુસાર સો સુધી એકારિકા વૃદ્ધિ થાય છે અને ત્યાર પછી અને કેરિકા વૃદ્ધિ થાય છે. આથી એમ પરિજ્ઞાત થાય છે કે સમવાયાંગના વિવરણના આધારે વૃત્તિકારે આ ઉલ્લેખ કર્યો નથી પરંતુ સમવાયાંગમાં જે પાઠ મળે છે તેને આધારે તેમણે આ વર્ણન કરેલ છે.
૧ સમિતિ - સમક અત્યાધિકમેન અયનય: - પરિછેદો જીવાજીવાદિ - વિવિધ પદાર્થસાસ્ય યન્સિસૌ સશવાય:, સમવયન્તિ વા . સમવસરનિ સમિતિ નાનાવિધા આત્માદ ભાવા અભિધેયતયા યસ્મિનસી સમવાય ઈતિ.
- સમવાયવૃત્તિ, પત્ર ૧ ૨ “સ - સંગ્રહેણ સાદશ્યસામાન અવેયતે જ્ઞાયને જીવાદિપદાર્થ દ્રવ્યકાલભાવનામાશ્રિત્ય સરિમન્નિતિ સમવાયાંગમ
- ગમ્મદસાર, જીવકાર્ડ જીવપ્રબોધિની ટીકા, ગા. ૩૫૬ ૩ સે કિ તું સમવાએ? સમવાએ ણં જીવા સમાસિજતિ, અજીવા સમાસિજર્જતિ જીવાજીવા સમાસિજર્જતિ. સસમએ સયાસિજજઈ, પરસમએ
સમાસિજજઈ, સસમય - પરસમએ સમાસિજજઈ. લોએ સમાસિજઈ, લોએ સમાસિજજઈ, લેયાએ સમાસિજજઈ, સમવાએણે એગાઈયાણે એગુનારિયાંણે હાણસયું - નિવઠ્ઠયાણું ભાવાનું પર્વણા આઘવિજજઈ, દુવાલસવિહરસ ય ગણિપિડરિસ પલ્લયુગે માસિજજઈ.
- નન્દી સૂ. ૮૩ જ સમવાયાંગ પ્રકીર્ણક સમવાય સૂત્ર ૯૨ ૫ ચ શબ્દસ્ય ચાન્યત્ર સમ્બન્ધાદેકોરરિકા અનેકોત્તેરિકા ચ, તત્ર શાં વાવડેકોરરિકા પરતેડનેકોરિકેતિ - સમવાયાંગ વૃત્તિ, પત્ર ૧૦૫.
૧૮૦
તત્ત્વદર્શન
Private & Personal Use Only
Page #490
--------------------------------------------------------------------------
________________
પૂણ્ય ગુરૂદૈવ કવિવર્ય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાલિદ સ્મૃતિગ્રંથ
અહીં પ્રશ્ન એ થાય છે કે નીસૂત્રમાં જે સમવાયાંગનો પરિચય આપવામાં આવે છે, તે પરિચયથી વર્તમાનમાં ઉપલબ્ધ સમવાયાંગ શું ભિન્ન છે? બીજો પ્રશ્ન એ છે કે વર્તમાનમાં જે સમવાયાંગ છે તે દેવદ્ધિગણિક્ષમાશ્રમણની વાચના છે ? જો એમ હોય તો સમવાયાંગના અને વિવરણમાં અંતરનું કારણ શું છે?
ઉત્તરમાં નિવેદન એ છે કે નન્દીમાં સમવાયાંગનું જે વિવરણ છે તેમાં અન્તિમ વર્ણન દ્વાદશાંગીનું છે. પરંતુ વર્તમાનમાં જે સમવાયાંગ છે તેમાં દ્વાદશાંગીથી આગળ અનેક વિષયે પ્રતિપાદિત કરવામાં આવ્યા છે તેથી નન્દીગત સમવાયાંગના વિવરણથી આ આકારની દષ્ટિએ તદ્દન ભિન્ન છે. બીજા પ્રશ્નને નિર્ણાયકરૂપથી ઉત્તર આપવો કઠણ છે; તથાપિ એમ કહી શકાય છે કે આગમની વાચનાઓ
ચાર્ય અભયદેવસૂરિએ સમવાયાંગની અડદ વાચનાને ઉલેખ પિતાની વૃતિમાં કર્યો છે. આથી એ અનુમાન સહેજે કરી શકાય છે કે નન્દીમાં જે સમવાયાંગને પરિચય આપ્યો છે તે લઘુવચનાની દષ્ટિએ આપે હવે જોઈએ.
સમવાયાંગના પરિવર્ધિત પાકોરના સંબંધમાં વિએ બે અનુમાને કર્યા છે. તે અનુમાન ક્યાં સુધી સત્ય છે તે નિશ્ચિતરૂપથી કહી શકાતું નથી.
(૧) વર્તમાન ઉપલબ્ધ સમવાયાંગ દેવદ્ધિગણીની વાચનાથી પૃથક છે. (૨) અથવા દ્વાદશાંગી પછીના અશે દેવદ્ધિગણીના સંકલન પછી આમાં ઉમેરવામાં આવ્યા છે.
જે પ્રરતુત સમવાયાંગ પૃથક વાચનને હોય તો આ સંબંધમાં કંઈ ને કંઈ અનુશ્રુતિ અવશ્ય મળવી જોઈતી હતી. જેમ તિબ્બરંડ ગ્રંથ માથુરી વાચનાને છે તેમ. પરંતુ સમવાયાંગના સંબંધમાં એવી કઈ અનુકૃતિ નથી તેથી પહેલે અનુમાન બરાબર નથી.
બીજા અનુમાનના સંબંધમાં નિવેદન છે કે ભગવતી સૂત્રમાં કુલકર અને તીર્થકર આદિના પૂર્ણ વિવરણ માટે સમવાયાંગના અન્તિમ ભાગને જોવાનું સૂચન કરવામાં આવ્યું છે. એ જ પ્રમાણે સ્થાનાંગ સૂત્રમાં પણ બલદેવ-વાસુદેવના પૂર્ણ વિવરણ માટે સમવાયાંગના અન્તિમ ભાગને અવકનાર્થ સૂચન કરવામાં આવ્યું છે. આથી સ્પષ્ટ પ્રતીત થાય છે કે સમવાયાંગમાં જે પરિશિષ્ટ ભાગ છે તે દેવગિણી ક્ષમાશ્રમણના વખતમાંજ જોડવામાં આવ્યો છે. આ એક અન્વેષણનો વિષય છે કે દેવદ્ધિગણી ક્ષમાશ્રમણ કે જે આગના સંકલનકર્તા છે, તેમણે સમવાયાંગ અને નન્દીમાં સમવાયાંગનું વિવરણ બે પ્રકારે શા માટે કર્યું હશે?
પૂર્વ પૃષ્ઠોમાં અમે વિભિન્ન વાચનાઓના સંબંધમાં પ્રકાશ પાડયો છે. અનેક વાચનાઓ થયેલ હોવાથી અનેક વાચના-તર પણ પ્રાપ્ત થાય છે. એવા સંભવ છે કે આ વાચનાન્તર વ્યાખ્યાંશ અથવા પરિશિષ્ટ ઉમેરવાથી થયા હોય. વિદ્વાનોએ એવી કલ્પના કરી છે કે સમવાયાંગમાં દ્વાદશાંગીનો ઉત્તરવતી જે ભાગ છે તે તેનું પરિશિષ્ટ છે. પરિશિષ્ટનું વિવરણ નદીની સૂચિમાં આપ્યું નથી. સમવાયાંગના પરિશિષ્ટ ભાગમાં ૧૧ પદેને જે સંક્ષેપ છે તે કઈ દષ્ટિએ આમાં સંલગ્ન કરેલ છે તે પણ વિદ્વાન પાઠકે માટે વિચારણીય પ્રશ્ન છે.
સમવાયાંગને વર્તમાનમાં ઉપલબ્ધ પાઠ ૧૬૬૭ શ્લેક પરિમાણ છે. આમાં સંખ્યાના કમથી પૃથ્વી, આકાશ અને પાતાળ આ ત્રણે લોકેના જીવાદિ સમસ્ત તત્ત્વોના દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવની દષ્ટિએ એકથી લઈને કેટાનકોટિ
ચય આપ્યો છે. તેમજ આમાં આધ્યાત્મિક તવ. તીર્થકર, ગણધર, ચક્રવર્તી અને વાસુદેવોથી સંબંધિત વર્ણનની સાથે ભૂગોળ-ખગળ આદિ સામગ્રી સંકલિત કરવામાં આવી છે. સ્થાનાંગની જેમ સમવાયાંગમાં પણ સંખ્યાના ક્રમથી વર્ણન છે. કોઈ કઈ સ્થળે તે શૈલી મૂકીને ભેદભેદનું વર્ણન પણ કર્યું છે.
૧ ભગવતીસૂત્ર શ. ૫, ઉ. ૫ ૨ સ્થાનાંગ ૯ - ૧૯ - ૨૦ ૩ અંગસુત્તાણિ ભા. ૧, ભૂમિકા પૃ. ૪૦-૪૪
આગમસાર દેહન
૧૮૧
Page #491
--------------------------------------------------------------------------
________________
પથ ગ્રદેવ કવિવય પં. નાનચદ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
સમવાયાંગમાં દ્રવ્યની દષ્ટિએ જીવ, પાલ, ધર્મ, અધર્મ, આકાશ આદિનું નિરૂપણ કરવામાં આવ્યું છે. ક્ષેત્રની દષ્ટિએ લેક, અલેક, સિદ્ધશિલા આદિનું વર્ણન કર્યું છે. કાળની દષ્ટિએ સમય, આવલિકા, મુહૂર્ત આદિથી માંડીને પાપમ, સાગરોપમ, ઉત્સપિણિી, અવસર્પિણી અને પુગલ પરાવર્તન તેમજ ચાર ગતિના જીવોની સ્થિતિ વગેરે પર ચિંતન કરવામાં આવ્યું છે. તથા ભાવની દષ્ટિએ જ્ઞાન, દર્શન, વિય આદિ જીવના ભાવોનું વર્ણન છે તેમજ વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ આદિ અજીવ ભાવેનું વર્ણન પણ કરવામાં આવ્યું છે.
સમવાયાંગના પ્રથમ સમવાયમાં જીવ, અજીવ, આદિ તત્વોનું પ્રતિપાદન કરતાં બતાવ્યું છે કે સંગ્રહાયની દષ્ટિએ આત્મા, લેક, ધર્મ, અધર્મ આદિ એક - એક છે. ત્યાર પછી એક લાખ જનની લંબાઈ પહોળાઈવાળા જંબૂઢીપ, સર્વાર્થસિદ્ધ વિમાન, એક સાગરની સ્થિતિવાળા નારકી તેમજ દેવાદિનું વિવરણ આપ્યું છે.
બીજા સમવાયમાં બે પ્રકારના દંડ- અર્થદંડ, અનર્થદંડ, બે પ્રકારના બંધ- રાગબન્ધ, ષબન્ય. આ પ્રમાણે બે બે વસ્તુઓનો ઉલ્લેખ છે.
ત્રીજા સમવાયમાં ત્રણ દંડ – મન, વચન અને કાયા, ત્રણ શલ્ય, ત્રણ ગરવ, ત્રણ પ્રકારની વિરાધના આદિનું વર્ણન છે.
ચેથા સમવાયમાં ચાર કષાય, ચાર ધ્યાન, ચા૨ વિકથા, ચાર સંજ્ઞા, ચાર બંધ, ચાર પલ્યોપમ તથા ચાર સાગરોપમ આયુષ્યવાળા નારકી અને દેવોને ઉલેખ છે.
પાંચમા સમવાયમાં પાંચ ક્રિયા, પાંચ મહાવ્રત, પાંચ કામગુણ, પાંચ આસ્રવ, પાંચ સંવર, પાંચ સમિતિ, પાંચ અસ્તિકાય આદિનું નિરૂપણ છે.
છઠા સમવાયમાં છ વેશ્યા, ષડજીવનીકાય, છ બાહ્યતપ, છ આયંકર તપ આદિનો ઉલ્લેખ છે. પ્રસ્તુત સમવાયને અને બતાવ્યું છે કે સ્વયંભૂ, સ્વયંભૂષણ, શેષ, સુઘોષ આદિ ૨૦ દેવોના વિમાની ઉત્કૃષ્ટ સ્થિતિ ૬ સાગરોપમની છે. આ દેવ ૬ માસના અન્તરે બાહ્ય તથા આભ્યન્તર શ્વાસોચ્છવાસ લે છે. તેમને ૬ હજાર વર્ષ વીત્યા પછી આહારની ઈચ્છા જાગૃત થાય છે.
સાતમા સમવાયમાં સાત પ્રકારના ભયસ્થાન, સાત સમુદ્રઘાત આદિનું વર્ણન છે ભગવાન મહાવીરનું શરીર સાત ૨નિ (મુંઢા હાથ) પ્રમાણ ઊંચું હતું વિગેરે.
આઠમાં સમવાયમાં આઠ મદ્રસ્થાન, આઠ પ્રવચન – માતા, આઠ સમયમાં કેવળી સમુદ્રવાત, ભગવાન પાર્શ્વના આઠ ગણ અને આઠ ગણધરોનો ઉલેખ છે.
નવમા સમવાયમાં નવ બ્રહ્મચર્યશપ્તિ. આચારાંગના પ્રથમ શ્રતસ્કન્યના નવ અધ્યયનનો નામનિર્દેશ કરવામાં આવેલ છે. ભગવાન પાર્શ્વનાથના શરીરની ઊંચાઈ નવરત્નિ (મૂઢ હાથ) પ્રમાણ હતી. વિગેરે.
દસમા સમવાયમાં જ્ઞાનવૃદ્ધિ માટે અનુકૂળ એવા મૃગશિર, આદ્ર, પુષ્ય, પૂર્વા ફાગુની, પૂર્વાષાઢા, પૂર્વાભાદ્રપદ, મૂળ, આલેષા, હસ્ત અને ચિત્રા આ ૧૦ નક્ષત્રનો ઉલલેખ કરવામાં આવે છે. વગેરે.
અગિયારમાં સમવાયમાં અગિયાર ઉપાસક પડિમાઓ તેમજ અન્ય અનેક વસ્તુઓનું વર્ણન છે. બારમાં રમવાયમાં બાર ભિક્ષુ પડિમાં ઉપરાંત અન્ય અનેક બાબતને ઉલેખ છે. તેરમાં સમવાયમાં નાશ પામેલા પ્રાણાયુપૂર્વની ૧૩ વસ્તુ અને ૧૩ પ્રકારના ચિકિત્સાસ્થાનોનું વિશ્લેષણ છે ચૌદમાં સમવાયમાં ૧૪ ભૂતગ્રામ, ૧૪ પૂર્વ, ભગવાન મહાવીરના ૧૪ હજાર શ્રમણ આદિનું વર્ણન છે. પંદરમા સમવાયમાં વિલુપ્ત થયેલ વિદ્યાનુપ્રવાદ પૂર્વની પંદર વસ્તુઓ તથા અન્ય વિષયનું વિશ્લેષણ છે. સેળમાં સમવાયમાં આત્મપ્રવાદ પૂર્વની સેળ વસ્તુઓનું વર્ણન છે. સત્તરમા સમવાયમાં સત્તર પ્રકારના મરણ તથા સંયમનું વર્ણન છે. અઢારમાં સમવાયમાં શ્રમણોના અઢાર સ્થાનો ઉલ્લેખ છે. ઓગણીસમાં સમવાયમાં ૧૯ તીર્થકરે ગૃહવાસમાં રહી પછી દીક્ષિત થયાનું બતાવ્યું છે.
૧૮૨
તવદર્શન
Page #492
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરુદેવ ડવિવય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાકિદ સ્મૃતિગ્રંથ
વીસમાં સમવાયમાં પ્રત્યાખ્યાનપૂર્વની ૨૦ વસ્તુઓ ઉપર પ્રકાશ પાડવામાં આવ્યો છે. એકવીસમાં સમવાયમાં ૨૧ પ્રકારના દે નો ઉલ્લેખ છે.
બાવીસમા સમવાયમાં દષ્ટિવાદના ૨૨ સૂત્ર, છિન છેદનયવાળા ૨૨ સૂત્ર, આજીવકની દષ્ટિએ અછિન છેદ નયવાળા ૨૨ સૂત્ર, કૌશિકની દષ્ટિએ ૨૨ સૂત્ર, ચેતનય સ્વસમયની દષ્ટિવાળા ૨૨ સૂત્રે બતાવવામાં આવ્યા છે.
તેવીસમા રમવામાં ભગવાન અજિતનાથ આદિ ૨૩ તીર્થકરો પૂર્વભવમાં ૧૧ અંગધર માંડલિક રાજાઓ હતા. તેને ઉલેખ છે.
ચોવીસમાં સમવાયમાં ૨૪ તીર્થકરને દેવાધિદેવ કહ્યા છે. પચીસમા સમવાયમાં પાંચ મહાવ્રતની ૨૫ ભાવનાઓ વગેરે પર પ્રકાશ પાડવામાં આવ્યું છે. છવીસમાં સમવાયમાં અભવ્ય જીવને મેહનીય કર્મની ૨૮ માંથી ૨૬ પ્રકૃતિમાં સત્તામાં હોય છે એમ બતાવ્યું છે. સત્તાવીસમા સમવાયમાં સાધુના ૨૭ ગુણોનું વર્ણન કરવામાં આવ્યું છે.
અઠયાવીસમા સમવાયમાં મેહનીય કર્મની ૨૮ પ્રકૃતિઓ તેમજ મતિજ્ઞાનના ૨૮ ભેદો ઉપર પ્રકાશ પાડવામાં આવ્યો છે.
ઓગણત્રીસમા સમવાયમાં ૨૯ પાપકૃત બતાવ્યા છે. અષાડ, ભાદ્રપદ, કારતક, પિષ, ફાગણ અને વૈશાખ આ છ મહિનાના ૨૯ દિવસ હોય છે એમ બતાવ્યું છે.
ત્રીસમાં સમવાયમાં મહા મોહનીય કર્મબંધના ૩૦ કારણે બતાવ્યા છે.
એકત્રીસમા સમવાયમાં સિદ્ધોના ૩૧ ગુણોનું વર્ણન છે. બત્રીસમા સમવાયમાં ૩૨ સંગ્રહ અને ૩૨ ઈન્દ્ર વગેરે બતાવ્યા છે. તેત્રીસમા સમવાયમાં ૩૩ પ્રકારની આશાતના, ચોત્રીસમામાં ૩૪ અતિશય, પાંત્રીસમામાં તીર્થકરની વાણીના ૩૫ અતિશય બતાવ્યા છે. છવ્વીસમામાં ઉત્તરાધ્યયનના ૩૬ અધ્યયનો, સાડત્રીસમામાં ભ, કુંથુનાથના ૩૭ ગણું અને ૩૭ ગણધર, આડત્રી સમામાં ભ. પાર્શ્વનાથની ૩૮ હજાર શ્રમણિયે, ઓગણચાલીસમામાં ભ, નમિનાથના ૩૯૦૦ અવધિજ્ઞાની, ચાલીસમામાં ભ. અરિષ્ટનેમિની ૪૦ હજાર શ્રમણએ બતાવેલ છે.
એકતાલીસમા સમવાયમાં ભ. નમિનાથની ૪૧ હજાર શ્રમણુએ, બેંતાલીસમામાં નામકર્મના ૪૨ ભેદ અને ભ. મહાવીર ૪૨ વર્ષથી કંઈક અધિક સમય સુધી શ્રમણ પર્યાય પાળીને સિદ્ધ, બુધ્ધ, મુકત થયા. તેંતાલીસમામાં કવિપાકના ૪૩ અધ્યયન, ચુમાલીસમામાં ઋષિભાષિતના ૪૪ અધ્યયન, પીસ્તાલીસમામાં માનવક્ષેત્ર, સીમંતક નરકાવાસ, ઉડુ વિમાન અને સિધ્ધશિલા આ ચ૨ ને ૭પ લાખ યોજન વિસ્તારવાળાં બતાવ્યાં છે. છેતાલીસમામાં બ્રાહ્મીલિપિના ૪૬ માતૃકાક્ષર, સુડતાલીસમામાં સ્થવિર અગ્નિભૂતિના ૪૭ વર્ષ સુધી ગૃહવાસમાં રહેવાનું વર્ણન છે. અડતાલીસમામાં ભ. ધર્મનાથના ૪૮ ગણ અને ૪૮ ગણધર, ઓગણપચાસમામાં તેઈન્દ્રિય જીવોની ઇ૯ અહોરાત્રની સ્થિતિ, પચાસમા સમવાયમાં ભ, મુનિસુવ્રતની ૫૦ હજાર શ્રમણી હતી વિ. નું વર્ણન કરેલ છે.
એકાવનમાં સમવાયમાં નવ બ્રહ્મચર્ય અધ્યયનના ૫૧ ઉદ્દેશકાળ, બાવનમામાં મેહનીય કર્મના પર નામે બતાવ્યા છે. તેપનમામાં ભ૦ મહાવીરના ૫૩ સાધુ એક વર્ષની દીક્ષા પછી અનુત્તર વિમાનમાં ગયા તેનું વર્ણન છે. ચોપનમામાં ભારત અને ઇરવતમાં અનુક્રમે ૫૪–૫૭ ઉત્તમ પુરુ થયા તથા ભ. અરિષ્ટનેમિ ૫૪ રાત્રિ સુધી મર્થ રહ્યા તથા ભ અનંતનાથને ૫૪ ગણ અને ૫૭ ગણધર હતા. પંચાવનમામાં ભગવતી મહિલ પપ હજાર વર્ષનું આયુ પૂર્ણ કરી સિદ્ધ થયા. છપનમામાં ભ. વિમલના પ૬ ગણ તથા પ૬ ગણધરો હતા. સત્તા વનમામાં મલિભગવતીના પ૭ સે મનઃ પર્યાવજ્ઞાની હતા. અઠાવનમામાં જ્ઞાનાવરણીય, વેદનીય, આયુષ્ય, નામ અને અનંતરાય આ પાંચ કર્મોની ૫૮ ઉત્તર પ્રકૃતિઓ બતાવી છે. ઓગણસાઠમામાં ચન્દ્ર સંવત્સરની એક છત પ૯ અહોરાત્રિની હોય છે. સાઠમાં સમવાયમાં સૂર્યનું ૬૦ મુહૂર્ત સુધી એક મંડળમાં રહેવાનો ઉલ્લેખ છે.
એકસઠમા સમવાયમાં એક યુગના ૬૧ માસ બતાવ્યા છે. બાસઠમામાં ભ. વાસુપૂજયના ૬૨ ગણુ અને ૬૨ ગણધર બતાવ્યા છે. ત્રેસઠમામાં ભ. ઝષભદેવે ૬૩ લાખ પૂર્વ સુધી રાજ્યસિંહાસન પર રહ્યા પછી દીક્ષા લીધી
આગમસાર દેહન
૧૮૩
Page #493
--------------------------------------------------------------------------
________________
ધ્ય ગુરૂદેવ કવિવય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાલિંદ સ્મૃતિગ્રંથરે
તેનું વર્ણન છે. ચેસઠમા માં ચકતના બહુમૂલ્ય ૬૪ હારોને ઉવેખ છે. પાંસઠમામાં ગણધર મૌર્ય પુત્રે ૨૫ વર્ષ સુધી ગૃહવાસમાં રહીને દીક્ષા ગ્રહણ કરી. છાસઠમામાં ભ શ્રેયાંસનાથના ૬૬ ગણુ અને ૬૬ ગણધરો હતા. તેમજ મતિજ્ઞાનની ઉત્કૃષ્ટ સ્થિતિ ૬૬ સાગરોપત્રની બતાવી છે. સડસડમાં સમવાયમાં એક યુગમાં નક્ષત્રમાસની ગણનાથી ૬૭ માસ બતાવ્યા છે. અડસઠમા સમવાયમાં ધાતકીખંડ દ્વીપમાં ચક્રવતીની ૬૮ વિજય, ૬૮ રાજધાનીઓ અને ઉત્કૃષ્ટ ૬૮ અરિહંત હોય છે. તેમજ ભ. વિમલનાથના ૬૮ હજાર શ્રમણો હતા. ઓગણસીત્તેરમાં સમવાયમાં માનવલાકમાં મેરૂ સિવાય ૨૯ વર્ષ અને ૬૯ વર્ષ ધર પર્વત છે. સીત્તેરમા સમવાયમાં અષાડ પૂર્ણિમાથી એક માસ અને વીસ રાત્રિ વ્યતીત થતાં અને ૭૦ રાત્રિ અવશેષ રહેતાં ભ. મહાવીરે વર્ષાવાસ કર્યો તેનું વર્ણન છે. પરંપરાથી વર્ષાવાસને અર્થ સંવત્સરી કરવામાં આવે છે.
એકેતેરમા સમવાયમાં ભ. અજિત અને ચક્રવતી સગર ૭૧ લાખ પૂર્વ સુધી ગૃહવાસમાં રહ્યા અને પછી દીક્ષિત થયા. તેરમા સમવાયમાં ભ. મહાવીરનું અને તેમના ગણધર અચલભ્રાતાનું ૭૨ વર્ષનું આયુષ્ય બતાવેલ છે તેમજ ૭૨ કળાઓનો પણ ઉલ્લેખ છે. તેતરમામાં વિજય નામના બળદેવ ૭૩ લાખ પૂર્વનું આયુષ્ય પૂર્ણ કરીને સિદ્ધ થયા. ચમેતેરમામાં ગણધર અગ્નિભૂતિ ચુમોતેર વર્ષનું આયુષ્ય ભોગવી સિદ્ધ થયા. પંચોતેરમામાં ભ સુવિધિના ૭૫૦૦ કેવળી હતા. ભ. શીતલ ૭૫ લાખ પૂર્વ અને ભ. શાન્તિ ૭૫ હજાર વર્ષ ગૃહવાસમાં રહ્યા. છેતરમામાં વિદ્યુકુમાર આદિ ભવનપતિ દેવોના ૭૬–૭૬ ભવને બતાવ્યા છે. સતતેરમામાં સમ્રાટ ભરત ૭૭ લાખ પૂર્વ સુધી કુમારાવસ્થામાં રહ્યા અને ૭૭ રાજાઓની સાથે તેમણે સંયમમાર્ગ ગ્રહણ કર્યો. અઠે તેરમામાં ગણધર અકંપિત ૭૮ વર્ષની આયુ પુરી કરી સિદ્ધ થયા. ઓગણએંસીમામાં છઠી નરકના મધ્યભાગથી છઠા ઘાધિની નીચે સુધી ૭૪ હજાર જન છે. એંસીમાં સમવાયમાં ત્રિપૃષ્ઠ વાસુદેવ ૮૦ લાખ વર્ષ સુધી સમ્રાટ પદ પર રહ્યા.
એકયાસીમાં સમવાયમાં ભ. કુન્થના ૮૧૦૦ મનઃ પર્યવજ્ઞાની હતા. ખ્યાતીમાં સમવાયમાં ૮૨ રાત્રીએ વ્યતીત થતાં શ્રમણ ભગવાન મહાવીરનો જીવ ગર્ભાનરમાં લઈ જવામાં આવ્યો હતો. ચાસીમાં સમવાયમાં ભ. શીતલના ૮૩ ગણુ અને ૮૩ ગણધરો હતા. ચેરાસીમામાં ભ. રાષભદેવનું ૮૪ લાખ પૂર્વનું આયુષ્ય, તેમજ ભ. શ્રેયાંસનું ૮૪ લાખ વર્ષનું આયુષ્ય હતું. ભ. કષભદેવનાં ૮૪ ગણુ, ૮૪ ગણધર અને ૮૪ હજાર શ્રમણે હતા પંચ. સીમા સમવાયમાં આચારાંગના ૮૫ ઉદ્દેશનકાળ બતાવ્યા છે. છાસીમાં સમવાયમાં ભ. સુવિધિના ૮૬ ગણુ અને ૮૬ ગણધર તથા ભ. સુપાર્શ્વના ૮૬૦૦ વાદી હતા. સત્તાસીમામાં જ્ઞાનાવરણીય અને અંતરાય કર્મને છોડી શેષ છે કમેની ૮૭ ઉત્તર પ્રકૃતિઓ બતાવી છે. અઠયાસીમામાં પ્રત્યેક સૂર્ય અને ચન્દ્રના ૮૮-૮૮ મહાગ્રહો બતાવ્યા છે. ૮૯ પખવાડિયાં બાકી રહેતાં ભ. ઋષભ મેક્ષે પધાયાં, ભ. શાન્તિને ૮૯ હાર શ્રમણીઓ હતી. નેવું મામાં ભ. અજિત અને ભ. શનિ આ બન્ને તીર્થકરોના ૯૦-૯૦ ગણુ અને ૯૦-૯૦ ગણધર હતા.
૯૧મા સમવાયમાં ભ. કુન્થના ૯૧ હજાર અવધિજ્ઞાની શ્રમણે હતા. હરમા સમવાયમાં ગણધર ઈન્દ્રભૂતિ ૯૨ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી મુકત થયા. ૯૩માં સમવાયમાં ભ. ચન્દ્રપ્રભના ૯૩ ગણુ અને ૯૩ ગણધર હતા. તેમજ ભ. શાન્તિના ૯૩૦૦ ચતુર્દશ પૂર્વધરો હતા. ૯૪માં સમવાયમાં ભ. અજિતના ૯૦૦૦ અવધિજ્ઞાની શ્રમણો હતા. ૫માં સમવાયમાં ભ. પાર્શ્વના ૯૫ ગણ અને ૯૫ ગણધરો હતા. તેમજ ભ. કુન્થનું ૯૫ હજાર વર્ષનું આયુષ્ય હતું. ૯૬માં સમવાયમાં પ્રત્યેક ચકવતને ૯૬ કરોડ ગામ હોય છે. ૯૭માં સમવાયમાં આઠ કર્મોની ૯૭ ઉત્તર પ્રવૃતિઓ છે. ૯૮માં સમવાયમાં રેવતીથી જયેષ્ઠા પર્યાનું ૧૯ નક્ષત્રોના ૯૮ તારાએ છે. ૯માં સમવાયમાં મેરૂ પર્વત પૃથ્વીથી
જન ઊંચે છે. ૧૦૦મા સમવાયમાં ભ. પાર્શ્વનું તેમજ ગણધર સુધમાંનું આયુષ્ય ૧૦૦ વર્ષનું હતું. આ પ્રમાણે વર્ણન કરેલ છે.
- સોમા સમવાયની સંખ્યા પછી અનુક્રમે ૧૫૦-૨૦૦-૨૫૦-૩૦૦-૩૫-૪૦૦-૪૫૦-૫૦૦ યાવત્ ૧૦૦૦, ૧૧૦૦થી ૨૦૦૦ અને પછી ૧૦૦૦૦ થી ૧ લાખ. ૧ લાખથી ૮ લાખ અને કરોડની સંખ્યાવાળી વિભિન્ન વસ્તુઓનું તેમની સંખ્યા અનુસાર જુદા જુદા સમવામાં સંકલનાત્મક વિવરણ આપ્યું છે.
૧૮૪
તત્તવદર્શન
Page #494
--------------------------------------------------------------------------
________________
પશ્વ ગસદધ વિષય પં. નાનન્ટ મડર જવા માટે
ત્ર ગુરુદેવ કાઘવય પ. નાનચજી મહારજ જમશતાકિદ મતિગ્રંથ
કેટિ (કરોડવાળા) સમવાયમાં ભ. મહાવીરના તીર્થકર ભવથી પહેલાં છઠા પદિલના ભાવમાં એક કરોડ વર્ષનું શ્રમણ્ય પર્યાય બતાવ્યું છે. ત્યાર પછી કટાકોટિ સમવાયમાં ભ. અષભથી ભ. મહાવીર સુધીની વચ્ચેનું અંતર એક કટાકેટિ સાગર બતાવ્યું છે. ત્યારબાદ દ્વાદશાંગીને ગણિપિટક નામથી પરિચય આપે છે. તત્પશ્ચાત્ સમવસરણનું વર્ણન છે. જંબુદ્વીપના ભરતક્ષેત્રની ઉત્સર્પિણી–અવસર્પિણીના કુલકરોનું વર્ણન છે, તેમજ વર્તમાન અવસર્પિણીના કુલકર અને તેમની પત્નીઓનું વર્ણન છે. તદનન્તર વર્તમાન અવસર્પિણી કાળના ૨૪ તીર્થકરનું સંક્ષેપમાં મહત્ત્વપૂર્ણ વિવરણ આપ્યું છે. તીર્થકરો સિવાય તેમના માતાપિતાના નામ, તીર્થકરોના પૂર્વજોના નામ, તેમની શિબિકાઓ, જન્મસ્થાન, દેવદુષ્ય, દીક્ષા, સાથી, દીક્ષાત૫, પ્રથમ ભિક્ષા પ્રદાન કરનાર, પ્રથમ ભિક્ષા તથા મળેલ પદાર્થ, તેમના ચૈત્યવૃક્ષો તથા તેમની ઊંચાઈ, તેમના પ્રથમ શિષ્ય તથા શિષ્યાઓ-આ બધી બાબતોનું વિવરણ આપવામાં આવ્યું છે. તેમજ ચક્રવતી, બલદેવ, વાસુદેવનો પરિચય પણ આપ્યો છે. પ્રતિવાસુદેવે ના નામ આપ્યા છે. પરંતુ તેમને મહાપુરુષોની હરોળમાં ગણ્યા નથી.
ત્યાર બાદ જંબુદ્વીપના ઐરાવત ક્ષેત્રના તીર્થકર, ભરત ક્ષેત્રમાં થનારા આગામી ઉત્સર્પિણી કાળના કુલકર, ઐરવતના દશ કુલકર તથા ભરત અને ઐરાવતના આગામી ઉત્સર્પિણી કાળમાં થનારા ૨૪ તીર્થકર, ચક્રવતી, બળદેવ તથા વાસુદેવના સંબંધમાં જ્ઞાતવ્ય બતાવેલ છે. તેમજ પ્રતિવાસુદેવના નામોને નિર્દેશ કર્યો છે. સૂત્રના અન્તમાં પ્રસ્તુત સૂત્રની સંક્ષેપમાં વિષયસૂચિ પણ આપેલ છે.
આ પ્રમાણે આપણે જોયું કે સમવાયાંગમાં જિજ્ઞાસુ સાધક માટે તથા અન્વેષણકર્તાઓ માટે અનેક મહત્ત્વપૂર્ણ તોનું સંકલન કરવામાં આવ્યું છે. વસ્તુવિજ્ઞાન, જેન સિદ્ધાન્ત તથા જેન ઈતિહાસની દષ્ટિએ આ સૂત્ર અત્યન્ત મહત્વપૂર્ણ છે.
આધુનિક ચિન્તકો સમવાયાંગમાં વર્ણિત ગણધર તમનું ૯૨ વર્ષનું આયુષ્ય તેમજ ગણધર સુધર્માનું ૧૦૦ વર્ષનું આયુષ્ય વાંચીને રમે તર્ક પ્રસ્તુત કરે છે કે સમવાયાંગની રચના સુધર્માના મે ક્ષે ગયા પછી થઈ છે. તેમના તર્કના સમાધાનમાં અમે નમ્ર નિવેદન કરવા ઈચ્છીએ છીએ કે આ ગણધરોની સ્થિતિના સંબંધમાં કયાંય ભ્રમ ન થઈ જાય જેથી દેવદ્ધિગણીક્ષમાશ્રમણે સંકલન કરતી વખતે આમાં ઉમેર્યું છે. શેષ સમવાય તે ગણધકૃત જ છે જેવું સ્થાનાંગના પરિચયમાં અમે સ્પષ્ટ કર્યું છે.
૫ ભગવતી (વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ) સૂત્ર -
દ્વાદશાંગીમાં વ્યાખ્યાપ્રજ્ઞપ્તિનું પાંચમું સ્થાન છે. પ્રશ્નોત્તરશૈલીમાં લખાયેલ હોવાથી પ્રસ્તુત આગમનું નામ વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ છે. સમવાયાંગ અને નન્દીમાં લખ્યું છે કે વ્યાખ્યા પ્રજ્ઞપ્તિમાં ૩૬ હજાર પ્રશ્નોનું વ્યાકરણ (સમાધાન) છે. દિગંબર ગ્રન્થ તત્વાર્થ વાર્તિક, પખંડાગમ * અને કષાયપાહુડમાં લખ્યું છે કે વ્યાખ્યાપ્રજ્ઞપ્તિમાં ૬૦ હજાર પ્રશ્નોનું વ્યાકરણ (કથન) છે. આનું પ્રાકત નામ વિયાહ પણુતિ” છે. પ્રતિલિપિકાએ ‘વિબાહ પણતિ આપ્યું છે. વૃત્તિકા૨ આચાર્ય અભયદેવે “વિવાહ પણુતિનો અર્થ કરતાં લખ્યું છે કે શૈતમાદિ શિને તેમના પ્રનોના ઉત્તરમાં ભ. મહાવીરે અત્યુત્તમ વિધિથી વિવિધ વિષયોનું જે વિવેચન કર્યું છે તે સુધમસ્વામી દ્વારા પિતાના શિષ્ય જંબૂને પ્રરૂપિત કરવામાં આવ્યું હતું. તે વિશદ વિવેચન જેમાં કરવામાં આવ્યું હોય તે “વ્યાખ્યાપ્રજ્ઞપિત’ છે.
૧.--સમવાયાંગ સૂત્ર– ૯૩, ૨. નન્દી સૂત્ર ૮૫ ૩. તત્ત્વાર્થવાર્તિક ૧૨૦. ૪, ૫ટviડાગમ ૧, પૃ. ૧૦૧ ૫. કષાય પાહુડ ૧, પૃ. ૧૨૫ ૬. વિ - વિવિધા આ - અભિવિધિના, ખ્યા - ખ્યાતાનિ ભગવત મહાવીરસ્ય ગૌતમાદીન વિનેયાન પ્રતિ પ્રતિપદાર્થપ્રતિપાદનાનિ વ્યાખ્યા: તા:
પ્રજ્ઞાપ્યત્વે, ભગવતા સુધર્મસ્વામિના જંબૂનામાનમસ્તિ યસ્યામ (ખ) વિવાહપ્રજ્ઞપ્તિ– . જેમાં વિવિધ પ્રવાહોની પ્રજ્ઞાપના કરવામાં આવી હોય તે - વિવાહ પણત્તિ (ગ) એવી જ રીતે ‘વિબાહ પણ’િ શબ્દની વ્યાખ્યામાં લખ્યું છે કે, “વિ – બાધા - પ્રજ્ઞપ્તિ’ અર્થાત જેમાં નિબંધપણે અથવા પ્રમાણથી
અબાધિત નિરૂપણ કરવામાં આવ્યું છે તે “વિબાહ પણતિ’ છે.
આગમસાર દેહન
૧૮૫
Page #495
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરૂદેવ કવિલય પં. નાનચદ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
અન્ય આગની અપેક્ષા પ્રસ્તુત આગમ ઘણું વિશાળ છે. વિષયવસ્તુની દષ્ટિએ આમાં વિવિધતા છે. વિશ્વવિદ્યાની
નથી કે જેની પ્રસ્તુત આગમમાં પ્રત્યક્ષ અથવા પરોક્ષરૂપથી ચર્ચા કરવામાં ન આવી હોય. આ આગમ પ્રત્યે અત્યન્ત શ્રદ્ધા જનમાનસમાં રહી છે. જેના પરિણામ સ્વરૂપે વ્યાખ્યાપ્રજ્ઞપ્તિની પહેલાં “ભગવતી’ એવું વિશેષણ પ્રયુકત થવા લાગ્યું અને સૌકાઓથી તે “ભગવતી એવું વિશેષણ આ આગમનું ન રહેતાં સ્વતંત્ર નામ જ થઈ ગયું છે. વર્તમાનમાં વ્યાખ્યાપ્રજ્ઞપ્તિની અપેક્ષા ‘ભગવતી નામ વધુ પ્રચલિત છે. મહાયાન બૌદ્ધમાં પ્રજ્ઞાપારમિતા નામને જે ગ્રન્થ છે તેનું પણ તેમનામાં અત્યન્ત મહત્ત્વ છે. તેથી અષ્ટસાહસિકા પ્રજ્ઞા પારમિતાનું અપર નામ ભગવતી પ્રાપ્ત થાય છે. તેમ જેનાગોમાં ભગવતી પ્રસિદ્ધ છે.
સમવાયાંગમાં બતાવ્યું છે કે અનેક દેવતાઓએ, રાજા તથા રાજર્ષિઓએ ભગવાનને અનેક પ્રકારના પ્રશ્ન પૂછ્યા. ભગવાને તે બધા પ્રશ્નોના વિસ્તારથી ઉત્તર આપ્યા, તેમનું આમાં સંકલન છે. આમાં સ્વસમય, પરસમય, જીવ, અજીવ, લોક, અલેકની વ્યાખ્યા કરવામાં આવી છે. આચાર્ય અકલંકના અભિમતાનુસાર પ્રસ્તુત આગમન જીવ છે કે નહીં? આવા પ્રકારના અનેક પ્રશ્નોનું નિરૂપણ કરવામાં આવ્યું છે. આચાર્ય વીરસેનનું કથન છે કે વ્યાખ્યાપ્રજ્ઞપ્તિમાં પ્રશ્નોત્તરોની સાથે સાથે ૯૬ હજાર છિન છેદ નથી જ્ઞાપનીય શુભ અને અશુભનું વર્ણન છે.
પ્રસ્તુત આગમમાં ૧ શ્રુતસ્કન્ધ, ૧૦૧ અધ્યયન, ૧૦ હજાર ઉદ્દેશકાળ, ૧૦ હજાર સમુદેશનકાળ, ૩૬ હજાર પ્રશ્ન અને તેમના ઉત્તર, ૨૮૮૦૦૦ પદ અને સંખ્યાત અક્ષર છે. વ્યાખ્યાપ્રજ્ઞપ્તિની વર્ણન પરિધિમાં અનંતગમ, અનંતપર્યાય, પરિમિતિ–સ અને અનંત સ્થાવર આવે છે.
વ્યાખ્યા પ્રજ્ઞપ્તિના અધ્યયને શતકના નામથી વિશ્રત છે. વર્તમાનમાં આના ૧૩૮ શાક અને ૧૯૨૫ ઉદ્દેશક છે. પ્રથમ ૩૨ શતક પૂર્ણ સ્વતંત્ર છે. ૩૩ થી ૩૯ સુધીના સાત શતક ૧૨-૧૨ શતકના સમવાય છે. ૪૦ મું શતક ૨૧ શતકને સમવાય છે. ૪૧ મું શતક સ્વતંત્ર છે. બધા મળીને ૧૩૮ શતક થાય છે. આમાં ૪૧ મુખ્ય છે, શેષ અવાન્તર શતક છે.
પ્રથમ શતકમાં ચલન આદિ દશ ઉદ્દેશક છે. પ્રારંભમાં નમસ્કાર મંત્ર, બ્રાહ્મી લિપિ તથા શ્રતને નમસ્કાર કરી મંગળાચરણ કર્યું છે. પ્રશ્નોત્થાનમાં ભગવાન મહાવીર અને ગણધર ગૌતમને સંક્ષેપમાં પરિચય આપે છે. ત્યાર બાદ ચલિત વગેરે નવ પ્રશ્ન, ૨૪ દંડકના આહાર, સ્થિતિ, શ્વાસોચ્છવાસ, કાળને વિચાર, સંવૃત અને અસંવૃત અનગાર અને અસંયતિના દેવગતિનું કારણ વગેરે બતાવેલ છે. આ વાત સમરણમાં રાખવા યોગ્ય છે કે ભગવાને જીના છ નિકાય બતાવ્યા છે. તેમાં ત્રસનિકાયના જીવ તો પ્રત્યક્ષ છે. હવે તો વિજ્ઞાને વનસ્પતિકાયમાં જીવ પ્રત્યક્ષ કરી બતાવ્યા છે પરંતુ પૃથ્વી, પાણી, અગ્નિ અને વાયુ આ ચાર નિકામાં જીવ વિજ્ઞાન દ્વારા સ્વીકત થયા નથી. ભગવાન મહાવીરે પૃથ્વી આદિ નું કેવળ અસ્તિત્વ જ માન્યું નથી પરંતુ તેમનું જીવન, આહાર, શ્વાસ, ચૈતન્યવિકાસ, સંજ્ઞાઓ આદિ વિષય ઉપર પણ વિસ્તારથી પ્રકાશ પાડે છે. પૃથ્વીકાયના જીવોનો ઓછામાં ઓછા જીવનકાળ અન્તર્મુહૂર્તને છે અને ઉત્કૃષ્ટ જીવનકાળ ૨૨ હજાર વર્ષનો છે. આ જ નિશ્ચિત કમથી શ્વાસ લેતા નથી. કયારેક એક સમયમાં તે કયારેક વધુ સમયમાં લે છે. તેમનામાં આહાર ગ્રહણ કરવાની ઈચ્છા થાય છે. તેઓ પ્રતિપળ – પ્રતિક્ષણ આહાર ગ્રહણ કરે છે. તેમનામાં ચૈતન્યને પ્રગટ કરનારી સ્પર્શ ઈન્દ્રિય સ્પષ્ટ છે પરંતુ અન્ય ઇન્દ્રિયો નથી. માનવ જેવી રીતે Pવાસ લેતી વખતે પ્રાણવાયુ ગ્રહણ કરે છે તેવી રીતે પૃવીકાયના જી શ્વાસ લેતી વખતે વાયુની સાથે જ પૃથ્વી, પાણી, અગ્નિ અને વનસ્પતિના પુગલો પણ ગ્રહણ કરે છે.*
૧ સમવાયાંગ સૂત્ર ૯૩ ૨ - તત્ત્વાર્થવાતિક ૧૨૦.
- ૩ કષાયપાહુડ ભા. ૧, પૃ. ૧૨૫ ૪ છિન્નઈદ એ એવી વ્યાખ્યા પદ્ધતિ છે કે જેમાં પ્રત્યેક કલેક અને સૂત્રની સ્વતંત્ર વ્યાખ્યા કરવામાં આવે છે. તેમજ બીજા શ્લોકો ને સૂત્રોથી નિરપેક્ષ વ્યાખ્યા પણ કરવામાં આવે છે. એવી વ્યાખ્યાપધ્ધતિ “
છિન્નછેદનય” ના નામથી ઓળખાય છે. ૫ ભગવતી ૧-૧-૩૨ ૮ ભગવતી ૯-૩૪-૨૫૩૨૫૪
તવદર્શન
Page #496
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરુદેવ કવિવયએ નાનચન્દ્રજી મહારાજ જન્મશતાલિદ સ્મૃતિગ્રંથ
પૃથ્વીની જેમ પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિના જીવો શ્વાસ લે છે અને આહારાદિ ગ્રહણ કરે છે. આધુનિક વિજ્ઞાને વનસ્પતિના છ ઉપર તલસ્પર્શી અનુશી વન તથા પરિશીલન કરીને તેમના રહસ્યને પ્રગટ કર્યો છે. પરન્ત પૃથ્વી, પાણી, અગ્નિ અને વાયુના છે અને પર્યાપ્ત શોધખોળ થઈ નથી. વનસ્પતિ કેધ અને પ્રેમ પ્રદર્શિત કરે છે. નેહપૂર્ણ સવ્યવહારથી તે પુલકિત થઈ જાય છે અને ઘણુપૂર્ણ દુર્વ્યવહારથી તે સંકેચાઈ પ્લાન થઈ જાય છે. વિજ્ઞાનનાં આ પરીક્ષણનું ભગવાન મહાવીરના આ સિદ્ધાંતથી સમર્થન થાય છે. ભગવાને વનસ્પતિમાં પણ દશ સંજ્ઞાઓ બતાવી છે – આહારસંજ્ઞા, ભયસંજ્ઞા, મૈથુન સંજ્ઞા, પરિગ્રહસંજ્ઞા, કેપસંજ્ઞા, માનસંજ્ઞા, માયાસંજ્ઞા, લોભસંજ્ઞ, લેકસંજ્ઞા અને
ઘસંજ્ઞા. આ સંજ્ઞાઓનું અસ્તિત્વ હોવાથી વનસ્પતિ વગેરે તેવોજ વ્યવહાર અસ્પષ્ટપણે કરે છે કે જે વ્યવહાર માનવ સ્પષ્ટરૂપથી કરે છે.
આ પ્રમાણે આવા સેંકડો વિષે પ્રસ્તુત આગમમાં પ્રતિપાદિત છે કે જેમને સામાન્યબુદ્ધિ ગ્રહણ કરી શકતી નથી. કેટલાક વિષયે તે આધુનિક વિજ્ઞાનમાં પણ નૂતન શે ધ દ્વારા ગ્રાહ્ય થઈ ચુકયા છે અને અન્ય કેટલાક વિષય આધુનિક શોધની પ્રતીક્ષામાં છે.
આ શતકમાં છકાય જીવનિકાય ઉપરાંત વકત દુઃખનું વેદન, ઉપપાતના અસંયત આદિ ૧૩ બેલ, કાંક્ષા મેહનીય આદિ ૨૪ દંડકોના આવાસ, સ્થિતિ આદિ સ્થાન, સર્પલેક, અલેક, ક્રિયા, મહાવીર અને રોહકના પ્રશ્નોત્તર, લોકસ્થિતિમાં મશકનું રૂપક, જીવ અને પુગલના સંબંધમાં છિદ્રવાળી નૌકાનું રૂપક, જીવાદિના ગુરુવ- લધુવને વિચાર, સામાયિક આદિ પદેના અર્થ, ઉપપત, વિરહ વગેરે અનેક બાબતનું વર્ણન છે.
બીજા શતકમાં શ્વાસોચ્છવાસન વિચાર, કુક પરિવ્રાજકના લેક અને મરણ સંબંધી પ્રશ્ન અને ભ. મહાવીર દ્વારા તેમના સમાધાન તથા ભગવાનની પાસે તેનું પ્રવર્જિત થવું, તંગિયાના શ્રાવકો દ્વારા પાધાપત્યની સાથે પ્રશ્નોત્તર, સમુદઘાત, સાત પૃવિઓ, ઈન્દ્રિયોને વિચોર, ઉદકગર્ભ વિચાર, તિર્યકમાનુષી ગર્ભ, એક જીવના પિતા - પુત્રનું ઉત્કૃષ્ટ પરિમાણ આદિનું આમાં વર્ણન છે. - ત્રીજા શતકમાં તામલી તાપસની ઉત્કૃષ્ટ તપસાધનાનું વર્ણન છે. અમરેન્દ્રના પૂર્વભવમાં તે પૂર્ણ નામને તાપસ હતું. તેનું સૌધર્મ દેવલેકમાં જવું અને શ્રમણ ભગવાન મહાવીરની શરણમાં આવી પોતાના પ્રાણને બચાવવા આદિનું વર્ણન છે. ક્રિયા, વિચાર, અનગાર, વૈક્રિય, લેકપાલ અને તેમના કાર્યોને ઉલ્લેખ છે.
ચોથા શતકમાં ઈશાન લોકપાલ, નરયિક ઉપપાત, વેશ્યા, પદ આદિનું નિરૂપણ છે. પાંચમા શતકમાં નારદપુત્ર અને નિર્ગસ્થ પુત્રને સંવાદ વગેરે છે.
છઠા શતકમાં વેદનાનું વર્ણન છે. નરકમાં મહાદના હોવા છતાં પણ અલ્પનિર્જરા થાય છે અને કેટલાય સ્થાનોમાં અલપવેદના હોવા છતાં મહાનિર્જરા થાય છે. નિર્જરા માટે કમરાગ અને ખંજનરાગના વસ્ત્રોનું દષ્ટાન્ત આપ્યું છે. સુકું ઘાસ તથા અગ્નિની જેમ, તેમ જ તપેલા તવા ઉપર પાણીનું ટીપું જેમ ક્ષણમાત્રમાં નષ્ટ થઈ જાય છે તેવીજ રીતે શ્રમણના કર્મો સંયમની સાધના તેમજ તારૂપી અગ્નિથી નષ્ટ થઈ જાય છે. અ૯પવેદના અને મહાનિર્જરાની દષ્ટાન્ત સહિત ચભંગી પ્રસ્તુત કરી છે. મુહૂર્તના શ્વાસોચ્છવાસ અને કાળમાન આવલિકાથી ઉત્સર્પિણી, અવસર્પિણી સુધીનું વર્ણન છે.
સાતમા શતકમાં આહારક, અનાહારક, કર્મની ગતિ, પ્રત્યાખ્યાનના ભેદ અને સ્વરૂપ, સાતા-અસતાના બન્ધના કારણે, મહાશિલાકંટક અને રથમસલ સંગ્રામનું વર્ણન, વરુણનાગને અભિગ્રહ અને દિવ્ય દેવગતિ આદિનું વર્ણન છે.
આઠમા શતકમાં પુદ્ગલ, આશીવિષ, જ્ઞાનલબ્ધિ, શ્રમણોપાસકના ૪૯ ભાંગા, શ્રાવક અને આજીવિકા ઉપાસકની સાથે તુલના, ત્રણ પ્રકારનું દાન, આચાર્ય આદિના પ્રત્યેનીક અને બધુ આદિનું વર્ણન છે.
નવમા શતકમાં અસચ્ચા કેવળી, ગાંગેય અણગારના ભાંગા, કષભદત્ત અને દેવાનંદા બ્રાહ્મણ અને જમાલીના બોધ આદિનું વર્ણન છે.
દશમાં શતકમાં દિશા, સંવૃત અધિકાર, ઉત્તર, અન્તરપિ આદિનું વર્ણન છે.
આગમસાર દેહન
૧૮૭
Page #497
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરૂદેવ કવિવય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ
અગિયારમા શતકમાં શિવરાજઋષિને ઉલ્લેખ છે. તે હસ્તિનાપુરના નિવાસી હતા. તેમણે દિશાપ્રેાક્ષક તાપસેની દીક્ષા ગ્રડણ કરી હતી અને ત્યાર પછી તેએ મહાવીરના શિષ્ય અન્યા હતા. સુદર્શન શેઠે કાળના સંબંધમાં જિજ્ઞાસાએ પ્રસ્તુત કરી અને ભગવાને તેનું સમાધાન કર્યું. મહાબળ તેમજ આભિયાના ઇસીભદ્ર પુત્રનુ વર્ણન છે. ત્યારબાદ પરિવ્રાજક પુદંગલ ભ. મહાવીરની પાસે શ્રમણ બનીને મેાક્ષ પ્રાપ્ત કરે છે તે બાબત પ્રકાશ પાડયા છે.
ખરમા શતકમાં શ્રાવસ્તીના શંખ તથા પેાકખલી શ્રાવકોને સામુહિકરૂપથી ખાઇ-પીઇને પાક્ષિક પૌષધ કર્યાના ઉલ્લેખ છે. શ્રમણાપાસિકા જયન્તી ભ. મહાવીરને પ્રશ્ન ક૨ે છે–ભન્તે ! જીવ શીઘ્ર ગુરુત્વને કેમ પ્રાપ્ત થાય છે? મહાવીરે ફરમાવ્યું-જયન્તી! પ્રાણાતિપાત વગેરે ૧૮ દાષાનું સેવન કરવાથી જીવ ગુરુત્વને પ્રાપ્ત થાય છે અને તેમની નિવૃત્તિથી જીવ લઘુત્વને પ્રાપ્ત થાય છે.
જયંતી – ભગવન્ ! મેક્ષ પ્રાપ્ત કરવાની યાગ્યતા જીવને સ્વભાવથી પ્ર!સ થાય છે કે પરિણામથી ? મહાવીર – મેક્ષ પ્રાપ્ત કરવાની ચેાગ્યતા જીવમાં સ્વભાવથી થાય છે, પરિણામથી નહિ.
જયંતી – ભતે ! જીવ સૂતા ભલે કે જાગને ભલે ?
મહાવીર – કેટલાક જીવાનુ` સૂવું સારું છે અને કેટલાક જીવેનુ જાગવુ સારુ છે. જે જીવેા અધાર્મિક છે, અધર્મમાં આસકત છે તેમનુ સૂવું સારું છે અને જે જીવા ધાર્મિક છે તેમનું જાગવું સારું છે. કારણ કે ધાર્મિક જાગીને ધર્મની પ્રવૃત્તિ કરે છે અને અધાર્મિક જાગીને સ્વયં તથા ખીજા જીવા માટે એવી પ્રવૃત્તિ કરે છે કે જેનાથી કર્મબન્ધન થાય છે. વગેરે.
ત્યારપછી રાજા ઉડ્ડયન ભ. મહાવીરન્તુ કૈાશાંખીમાં પદાર્પણ થતાં અત્યન્ત વર્ણન છે. આ શતકમાં સાત પૃથ્વીએ, પુદ્દગલ પરિવન ઉપર વચ:ર, રૂપી, આઠ પ્રકારના આત્મ'નું વર્ણન કરવામાં આવ્યું છે.
તેરમા શતકમાં સાત પૃથ્વીઓમાં નારકી જીવાની ઉત્પત્તિ, ભવનપતિ, વાણુન્યન્તર, જ્યાતિષી અને વૈમાનિક દેવાનું વર્ણન, નારકીનેા આહાર, રાજા ઉડ્ડયનની દીક્ષાના વિચાર અને પેાતાના પુત્ર અભિચીકુમારના હિતાર્થે કેશીા રાજ્યાભિષેક, અભિચીકુમારનું મન મલિન થવુ, સમ્ર!ટ કૂણિકની પાસે તેનું જવુ અને ત્યાર પછી શ્રાવકધર્મ ગ્રહણ કરવા તેમજ આલેાચના કર્યાં વગર મરીને અસુરયેાનિમાં ઉત્પન્ન થવું વગેરે વર્ણન છે. પ્રસ્તુત શતકમાં ભાષા, મન, કાય અને મરણુ ઉપર ચિન્તન કરવામાં આવ્યુ છે તેમજ કર્મપ્રકૃતિ, શ્રમણની વિક્રિયા અને સમુદ્દાત ઉપર પ્રકાશ પાડવામાં આવ્યે છે.
આહલાદ પૂર્ણાંક દર્શનાર્થે જાય છે તેનુ અરૂપી વિષે ચિન્તન અને લેાક તથા
ચૌદમા શતકમાં ભાવિતાત્મા અણુગાર દેવલેાકમાં ઉત્પન્ન થાય છે. નૈરિયકાની ગતિ, આયુઅન્ય, ગાતમને કેવળજ્ઞાનની પ્રાપ્તિ ન થવાથી ઉદ્વિગ્નતા, ભગવાનનું આશ્વાસન, તેમજ અંડ પરિવ્રાજકનુ વર્ણન છે. તેમજ આ જ શતકમાં કેવળીના જ્ઞાનનું નિરૂપણ પણ કરવામાં આવ્યું છે.
પંદરમાં શતકમાં એશાલકને વિસ્તારથી પરિચય આપ્યું છે. ગેાશાલક ભ. મહાવીરના બીજા વર્ષાવાસમાં આવે છે અને છ વર્ષ સુધી ભગવાનની સાથે એક ગામથી ખીજે ગામ વિચરણ કરે છે. તલના છેડને જોઇ તે ભગવાન પાસે જિજ્ઞાસા પ્રસ્તુત કરે છે અને ભગવાનના ઉત્તરને સાંભળી તે નિયતિવાદ તરફ આકર્ષિત થાય છે. ભગવાન પાસે તેોલેશ્યાની પ્રાપ્તિના ઉપાય વિ. પૂછે છે. ત્યાંથી લઈને તેના અંતિમ જીવન અને તેનું સંસાર પરિભ્રમણ અને સંસારમુકિત સુધીનું સવિસ્તર વર્ણન આપ્યું છે.
સેાળમા શતકમાં અધિકરણ, જરા, શાક, અવગ્રહ, શકેન્દ્રની ભાષા, કર્મ-ક્રિયા વિચાર, નિર્જ રાના કારણ, ગંગદેવ, સ્વપ્નવિચાર, ઉપયોગ, લેાક, અલિ ઈન્દ્ર, અવધિજ્ઞાન, દ્વિપકુમાર વગેરેનું વર્ણન છે.
સતરમા શતકમાં રાજા ઉદાયીના હાથીનુ વર્ણન છે. તે મરીને કયાં જશે તેને પણ ઉલ્લેખ કરવામાં આવ્યે છે. ક્રિયાઓ ઉપર ચિન્તન કરતાં બતાવ્યું છે કે ક્યા જીવાને કેટલી ક્રિયાએ લાગે છે. એયિક, ક્ષાયે પશ્િમક વગેરે ભાવાનુ વર્ણન છે. ધમી, અધમી અને ધર્માધમીનું વર્ણન કરતાં કહ્યું છે કે જેણે પૂર્ણ પ્રાણાતિપાત આદિ પાપકર્મનુ
૧૮૯
For Private Personal Use Only
તત્ત્વદર્શન www.jainel|brary.org
Page #498
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરુદેવ કવિવય પં. નાનચન્દ્રજી મહારાજ જનમશતાહિદ સ્મૃતિગ્રંથ
પ્રત્યાખ્યાન કર્યું છે તે ધમી છે, જેણે પાપકર્મનું પ્રત્યાખ્યાન કર્યું નથી તે અધમ છે, અને જેણે કંઈક ત્યાગ કર્યો છે અને કંઇકનો ત્યાગ કર્યો નથી તે ધમધમી છે. એવી જ રીતે જીવના પંડિત, બાલ અને બા પંડિત ભેદ કર્યો છે. શ લેશી અવસ્થાને પ્રાપ્ત અ ગા૨ની નિઃપતા. ચાલવાન (કંપનના) પ્રકાર, સંવેગ અ દિ ધર્મનું અન્તિમ ફલ એક્ષ બતાવ્યું છે. આત્મા તેમજ સ્પષ્ટ ક્રિયાના સંબંધમાં કહ્યું છે કે આત્મા કર્મ દ્વારા (અચરણ દ્વારા) સ્પષ્ટ કરાય છે. દુઃખ અને સુખ આત્મકત છે, પરકત છે કે ઉભયકૃત છે? ભગવાને કહ્યું-દુઃખ આત્મકૃત છે, પરકૃત નથી કે નથી ઉભય51. ઈશાનેન્દ્રની સુધર્મસભાનું વર્ણન કર્યું છે તેમજ ઉર્વલકના પૃથ્વીકાયિક, અપકાય, વાયુકાય આદિ ના મરણ મુદ્દઘાતનું વર્ણન છે. એ જ પ્રમાણે નાગકુમાર, સુવર્ણકુમાર, વિદ્યુતકુમાર, વાયુકુમાર અને અગ્નિકુમારના દેવેનું વર્ણન છે.
અઢારમા શતકમાં જીવ પ્રથમ છે કે અપ્રથમ? તે વિષે વિચાર કરી ૨૪ દંડક અને સિદ્ધજીવોના સંબંધમાં કથન કરવામાં આવ્યું છે. તેમજ સેલેશી, યોગ, ઉપગ આદિના પ્રથમ અપ્રથમ અને ચરમ-અચરમ સંબંધમાં પ્રકાશ પાડવામાં આવ્યો છે. કેન્દ્રના પૂર્વભવનું વર્ણન કરતાં કાર્તિક શેઠને પ્રસંગ વર્ણવ્યો છે. તેઓ તીર્થકર ભ. મુનિસુવ્રતના સમયમાં થયા. તેમણે ભ. નિસબતનો ઉપદેશ સાંભળી વૈરાગ્ય ભાવનાથી ઉપ્રેરિત થઈ એક હજાર આઠ શ્રેષ્ઠિઓ સાથે દીક્ષા ગ્રહણ કરી, અને ઉગ્ર તપ કરી અને એક માસની સંલેખના કરી આયુષ્ય પૂર્ણ કરી શકે થયા છે. તેમજ આ શતકમાં માર્કદી પુત્રો સ્થવિરોથી પ્રશ્ન કરે છે કે પૃથ્વીકાયના જીવો મનુષ્ય થઈને મુકત થશે? ભગવાને કહ્યું છે કે તેઓ મુકત થઈ પણ શકે છે. દ્રવ્ય અને ભાવબ ઉપર ચિન્તન કરી પાપકર્મના ભેદ ઉપર પણ પ્રકાશ પાડવામાં આવ્યું છે. પ્રાણાતિપાત, પ્રવૃત્તિ નિવૃત્તિ, જીવ, ભગ, કૃતાદિ યુગ્મચતુષ્ક, દેવની સુન્દરતા અસુન્દરતા, મહાકર્મ – અપકર્મ, વિક્રવણ, સરલ અથવા વક, નિશ્ચય અને વ્યવહારની દષ્ટિએ ગેળમાં કેટલા વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ હોય છે, ભમરમાં કેટલા વર્ણ-ગંધાદિ હોય છે? પરમ ણુ અને સ્કન્દમાં કેટલા વર્ણાદિ હોય છે વગેરે પ્રશ્નોનું સમાધાન કરવામાં આવ્યું છે. કેવી ભગવાનમાં યક્ષ પ્રવેશી શકે કે નહિ? આ પ્રશ્નના ઉત્તરમાં બતાવ્યું કે ન પ્રવેશી શકે? ઉપધિના કર્મ, શરીર અને બાહ્ય ભડપકરણ એમ ત્રણ પ્રકાર બતાવ્યા છે. તેવી જ રીતે પરિગ્રહના પણ ત્રણ પ્રકાર બતાવ્યા છે. મન, વચન અને કાયાના પેગને કઈ એક પદાર્થમાં સ્થિર કરવા તે પ્રણિધાન છે. તે ચોવીસે દંડકમાં ઉપલબ્ધ થાય છે. તેના ઉપર વિચાર કરવામાં આવેલ છે. મદ્રક શ્રાવક કે જે ઘણું જ પ્રતિભાસંપન્ન હતો અને જેના અકાટ્ય તકેએ અતીર્થિકોને નિરૂત્તર બનાવી દીધા હતા તેનું વર્ણન છે. વૈક્રિયથી બનાવેલા હજારો શરીરમાં એક જ આત્મા હોય છે. દેવાસુર સંગ્રામ, તેમજ સાધુના પગમાં કચરાઈ કે કૂકડો કે જીવજંતુ મરી જાય તે કેટલી ક્રિયાઓ લાગે તે જણાવ્યું છે. અન્યતીથિકો સાથે મૈતમને સંવાદ અને ભગવાન મહાવીર દ્વારા તેમની પ્રશંસા, શૈલમ દ્વારા ભગવાનને એવો પ્રશ્ન કે પરમાણું પુણવને છઠ્ઠમસ્થ જાણે છે કે નહિ? ભય દ્રવ્ય નૈરયિકના સંબંધમાં પ્રશ્નોત્તર, ભાવિતાત્મા અણગારની વૈકિક શકિત, વાયુથી પરમાણુ પૃષ્ટ છે કે નહિ, મશક વાયુથી સ્પષ્ટ છે કે નહિ વગેરેની ચર્ચા કરવામાં આવી છે. મિલ બ્રાહ્મણ ભગવાનની પાસે આવે છે, તે યાત્ર, યપનીય, અવ્યાબાધ, પ્રાસુકવિહાર, “સરિસવ ભક્ય છે કે અભય, “માસી” ભક્ય છે કે અભક્ષા, “કુલત્થ” ભય છે કે અભક્ષ્ય? આ પ્રમાણે અનેક પ્રશ્ન કરે છે. તેનું ભગવાન પાસેથી સમાધાન મેળવી અને ઉત્તર સાંભળી શ્રાવકધર્મ ત્રણ કરે છે.
ઓગણીસમા શતકમાં લેશ્યા, ગર્ભ, પૃવીકાયના જીવ, અપકાયાદિના સાધારણ શરીર, સ્થાવર જીવોની અવગાહના સમતા, બાદરતા, વિશાળતાનું વિસ્તારથી વર્ણન કરી ચક્રવતીની દાસીનું દષ્ટાન્ત આપી એમ પ્રતિપાદન કર્યું છે કે તે ૨૧ વાર કઠણ શિલા ઉપર મજબૂત પથ્થર વડે પૃથ્વીકાયના પિંડને પસે છે તે પણ કેટલાક નો પથ્થર સાથે સ્પર્શ થાય છે અને કેટલાકનો સ્પર્શ થતો નથી. કેટલાક મરે છે અને કેટલાક મરતા નથી. એટલું સૂક્ષ્મ શરીર હોય છે. પૃથ્વીકાયના જીનું ત્યાર પછી નૈરયિકના મહા આશ્રવ આદિ ચતુષ્ક, ચરમ, પરમ ઔરયિકના કર્મ અને ક્રિયા આદિ દ્વીપ, સમુદ્ર, દેવ, આવાસ, જીવ, નિવૃત્તિ આદિ કરણના ભેદ, દેવના આહાર વિષે ચિન્તન કરવામાં આવ્યું છે.
વીસમા શતકમાં વિકસેન્દ્રિયના તથા પંચેન્દ્રિયના શરીર, લેક અને અલકાકાશ, પંચાસ્તિકાયના અભિવચન
આગમસાર દેહન
૧૮૯
Page #499
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરૂદેવ વિવ પં. નાનચન્દ્રેજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ
(પર્યાયવાચી ) આત્મપરિણત ધર્મ, પાપવૃદ્ધિ, ઇન્દ્રિય ઉપચય, પરમાણુ, સ્કન્ધના વર્ણ આદિનું વર્ણન છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવની દૃષ્ટિએ પરમાણુઓનુ વર્ણન કર્યુ છે. અને ત્યાર બદ જીવ ઉત્પત્તિ પૂર્વે આહાર ગ્રહણ કરે છે કે પછીકરે છે? તે સવિસ્તર જણાવ્યું છે. મધના ત્રણ પ્રકાર બતાવ્યા છે. જીવ પ્રયાગમધ, અનન્તરખંધ, અને પર પર અન્ધ અને તેનું વિસ્તારથી નિરૂપણ કર્યું છે. ત્યાર પછી કર્મભૂમિ, અકર્મભૂમિમાં ઉત્સર્પિણી અને અવર્પિણી કાળના સંબંધમાં પ્રશ્ન કરતાં જણાવ્યું કે પાંચ ભરત, પાંચ ઇરવતમાં ઉત્સર્પિણી અને અવસર્પિણી ખન્ને કાળ છે અને ચક્ર પ્રમાણે ચાલે છે, પરન્તુ પાંચ મહ!વિદેહ ક્ષેત્રે!માં કાળ અવસ્થિત-સ્થિર ખતાવેલ છે. ત્યાં હંમેશા તીર્થંકર હાય છે કે જે ચતુર્યમ-ધર્મના ઉપદેશ આપે છે. ભરતમાં ૨૪ તીર્થંકર થાય છે તેએમાં પ્રથમ આઠ અને અન્તિમ આઠના અન્તરકાળમાં કાલિકશ્રુતના વિચ્છેદ્ન થતા નથી, પરન્તુ મધ્યના તીર્થંકરાના સાત અન્તરકાળમાં કાલિકશ્રુતને વ્યવચ્છેદ થયે। અને દ્રષ્ટિવાદના વિચ્છેદ્ય તે બધા જિનાન્તરામાં થયા છે. ગૈાતમે ભગવાનને પૂછ્યું કે આપનું પૂર્વગત શ્રુત અને તીર્થ ક્રેટા કાળ સુધી રહેશે? ભગવાને પૂર્વગત શ્રુત એક હજાર વર્ષ અને તીર્થ ૨૧ હજાર વર્ષાં સુધી રહેવ'નુ અતાવ્યું. તીર્થ અને તીર્થ કરના સબંધમાં, વિદ્યાચારણુ અને જંઘાચારણ મુનિયાની તીવ્રગતિના સબંધમાં વિસ્તારથી નિરૂપણ કરવામાં આવ્યું છે. સેપક્રમ, નિરુપક્રમ આયુષ્યના પ્રકારોના સખધમાં પ્રકાશ પાડયા છે. નરકાદિ સ્થાનેામાં એક સમયમાં કેટલા જીવેા ઉત્પન્ન થાય છે? આ પ્રમાણે જીવાની ઉત્પત્તિના સંબંધમાં વિવિધ ભાંગાની દૃષ્ટિએ
વર્ણન કરવામાં આવ્યું છે.
એકવીસમા શતકમાં શાલિ, વ્રીહિ, ઘઉં, જવ આ ધાન્યાના મૂળમાં જીવે કયાંથી આવીને ઉત્પન્ન થાય છે તેમજ રકન્ધ (થડ), છાલ, શાખા, પ્રવાલ અને પત્રના સબંધમાં પણ જીવાની ઉત્પત્તિ વિષે પ્રશ્નો કર્યાં છે. તેમજ અન્ય વનસ્પતિચેાના સબ ંધમાં પણ કર્યો છે.
ખાવીસમાં શતકમાં તાલ, તમાલ આદિ વૃક્ષાના સંબંધમાં એક બીજવાળા, બહુ ખીજવાળા, ગુચ્છ, ગુલ્મ, વેલ વગેરેના સંબધમાં નિરૂપણ છે.
તેવીસમા શતકમાં બટાટા આદિના સબંધમાં ચિન્તન કરવામાં આવ્યુ છે.
ચાવીસમા શતકમાં ૨૮ દંડકેાના ઉપપાત, પરિમાણુ, સહનન, ઊંચાઇ, સંસ્થાન, લેશ્યા, દૃષ્ટિ, જ્ઞાન, અજ્ઞાન, ચૈગ, ઉપયાગ, સંજ્ઞા, કષાય, ઈન્દ્રિય, સમુદ્ઘાત, વેદના, વે, આયુષ્ય, અવ્યવસાય, અનુખન્ય અને કાયસ વેષ. આ વીસ દ્વારાનું વિવેચન કરવામાં આવ્યું છે.
પચીસમા શતકમાં લેશ્યા અને યાગને અલ્પબહુત્વની દ્રષ્ટિએ વિચાર કરવામાં આવ્યે છે. ત્યારષાદ દ્રવ્યના જીવ અને અજીવ દ્રવ્યનું વર્ણન છે. ત્યાર પછી સંસ્થાન, ગણિપિટક, અલ્પમર્હુત્વ, યુગ્મ અને પર્યાય, એ પ્રકારના નિગેન્દ્ર, પાંચ પ્રકારના નિર્ગત્થા અને પાંચ પ્રકારના સંયમનુ ૩૬-૩૬ દ્વારાથી વર્ણન કરવામાં આવ્યું છે. ક્રશ પ્રતિસેવના, દશ આલેચનાના દેષ, દશ આલેચનાચેગ્ય વ્યકિત, ક્રેશ સમાચારી, દશ પ્રાયશ્ચિત અને ખાર પ્રકારના તપના ભેદનુ વિસ્તૃત વર્ણન છે, ત્યારબાદ સમુચ્ચયે ભવ્ય, અભવ્ય, સમ્યગ્દષ્ટિ, મિથ્યાસૃષ્ટિ આદિ નારકી જીવાની ઉત્પત્તિ આદિના સંબધમાં વિચાર કરવામાં આવ્યું છે.
છવીસમા શતકમાં જીવના લેશ્યા, અન્ય આદિના વિચાર કર્યા છે. અનન્તરેાપપન્ન, પર પરાપપન્ન, અનન્તરાવગાઢ, પરંપરાવગાઢ, અનન્તર હારક, પરપરાહારક, અનન્તર પર્યાપ્ત, પરંપર પર્યાપ્ત, ચરમ અને અચરમ આર્દિને ૨૪ દંડકના જીવેમાં અન્ય કહેવામાં આવ્યે છે.
સત્તાવીસમા શતકમાં જીવેાના પાપકર્મના અન્ય ઉપર ચિન્તન કરવામાં આવ્યુ છે.
અઠાવીસમા શતકમાં ભૂતકાળના અન્યાદિનું વર્ણન કરવામાં આવ્યુ છે. ઓગણત્રીસમા શતકમાં પાપકર્મોના વૈદ્યનનું વિવરણ કરવામાં આવ્યું છે.
ત્રીસમા શતકમાં ક્રિયાવાદી, અક્રિયાવાદી, અજ્ઞાનવાદી અને વિનયવાદી આ ચાર સમવસરણેાનુ વર્ણન છે. સંસારના
૧૯૦
For Private Personal Use Only
તત્ત્વદર્શન www.jainellbrary.org
Page #500
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરૂદેવ કવિવર્ય . નાનયજદ્રજી મહારાજ જન : શતાકિદ સ્મૃતિગ્રંથ
*દવ ડહ,
બધા જીવો ચાર સમવસરણવાળા છે. લેહ્યા તથા ઉપયોગવાળા ૨૪ દંડકના છે તેમના આયુષ્ય, બંધ, ભવ્ય અને અભવ્યનું વર્ણન છે.
એકત્રીસમા શતકમાં ચાર યુગથી નરકના ઉપપાતનું વિવરણ છે.
બત્રીસમાં શતકમાં ચાર પ્રકારના ક્ષુદ્ર યુગ્મ, નૈરયિકનું ઉદ્દવર્તન તથા ઉત્પતિ, ઉદ્વર્તનની સંખ્યા, વેશ્યા થાવત્ શુકલ પક્ષ સુધીનું ચિંતન કરવામાં આવ્યું છે.
તેત્રીસમા શતકમાં બાર અવાન્તર શતક છે જેમને બાર એ કેન્દ્રિય શતકના નામથી કહેવામાં આવ્યા છે. પ્રથમ આઠ અવાન્તર શતકના ૧૧-૧૧ અને અન્તિમ ચરના ૯-૯ ઉદ્દેશકની ગણતરીએ આ તેત્રીસમા શતકમાં કુલ ૧૨૪ ઉદ્દેશક છે. પહેલા એકેન્દ્રિય શતકના પહેલા ઉદ્દેશકમાં એકેન્દ્રિયના પૃથ્વી, અપ, તેજસ વાયુ અને વનસ્પતિ આ પાંચ ભેદ અને તેમના પેટા ભેદ બતાવી તેમના કર્મ પ્રકતિઓના બન્શન, વેદના અને શેષ દશ ઉદ્દેશકોમાં અનુક્રમે અનન્તરપન્ન એકેન્દ્રિય, પરંપરોપપન્ન એકેન્દ્રિય, અનન્તરાવગાઢ તથા પરંપરાગાઢ પંચકાય, અનંતરપર્યાપ્ત પંચકાય, પરંપર પર્યાપ્ત પંચકાય, અનન્તરાહારક અને પરંપરાહારક પંચકાય ચરમ અને અચરમ પંચકાય આદિનું સૂક્ષ્મ વિવેચન કરવામાં આવ્યું છે. બીજા એકેન્દ્રિય (અવાન૨) શતકમાં કૃષ્ણલેશી, નીલેશી, કાપેલેશી, ભવસિદ્ધક, કૃણાયુક્ત ભવસિધિક એકેન્દ્રિય, નીલલેશ્યા, કાપતલેશ્યાની સાથે અભવસિધ્ધિક એકેન્દ્રિય, કલેક્ષી, નીલલેથી અને કાપોતલેશ્યી એકેન્દ્રિય અભવ્યનું વિવેચન કરવામાં આવ્યું છે.
ચેત્રીસમા શતકમાં બાર અવન્તર શતક છે અને પ્રથમ આઠ અવન્તર શતકોના ૧૧-૧૧ ઉદેશક અને અતિમ ચાર અવાન્તર શતકના ૯-૯ ઉદ્દેશકની ગણત્રીએ પ્રસ્તુત શતકમાં કુલ ૧૨૪ ઉદ્દેશક છે. પ્રથમ એકેન્દ્રિય શતક સમુચ્ચયમાં અનંતરો૫૫નથી અચરમ સુધી ૧૧ ઉદ્દેશકો છે. કૃષ્ણલેશ્યો, નીલલેશ્યી, કાપતલેશ્યી એકેન્દ્રિય, ભવસિદ્ધિક એકેન્દ્રિય, કળશલેશ્યી ભવસિધિક, નલલેશ્યાયુકત, કણુલેશ્યા યુકત અને કાપતલેશ્યા યુકત મનનું વિવેચન છે. નવમા અવાન્તર શતકમાં અભવસિધિક એકેન્દ્રિય, દસમા અવાન્તરશતકમાં કૃષ્ણલેશ્વી, અગિયારમામાં નલલેશ્યી, બારમામાં કાપતલેશ્યાયુકત અભાવસિધિકનું વર્ણન છે.
પાંત્રીસમા શતકમાં પ્રથમ એકેન્દ્રિય મહાયુમ શતકથી લઈને બીજ, ત્રીજા યાવત્ બાર એકેન્દ્રિય મહાયુમ શતક સુધી બાર અવાન્તર શતક છે. તેમાં પ્રથમના આઠ અવાન્તર શતકમાં ૧૧-૧૧ ઉદેશકે છે અને અન્તિમ ચાર અવાન્તર શતકના ૮-૯ ઉદેશકે છે. આ પ્રમાણે પ્રસ્તુત શતકના કુલ ૧૨૪ ઉદ્દેશક છે. પ્રથમ એકેન્દ્રિય મહાયુમ અવાન્તરશતકના પ્રથમ ઉદ્દેશકમાં મહાયુમના ૧૬ ભેદ, તેમના હેતુ, કતયુગ્મ, રાશિરૂપ, એકેન્દ્રિયનો ઉત્પાત, એક સમયના ઉ૫પાત જીની સંખ્યા, કતયુમ શિરૂપ એકેન્દ્રિયાના આઠ કર્મોના અશ્વ, વેદન, સાતા, અસાતવેદન, લેશ્યાઓ, શરીરના વર્ણ, અનુબંધકાળ, બધા જીના આ રાશિમાં ઉપપાતાદિ ૨૦ સ્થાનોનું નિરૂપણ કર્યું છે.
બીજા ઉદ્દેશકમાં પ્રથમ સમાત્પન્ન કુતયુગ્મ-કૃતયુગ્મ એ કેન્દ્રિય જીવોના ઉત્પાત તથા અનુબ ધનું નિરૂપણ છે. અપ્રથમ સમાત્પન્ન કૃતયુમ-કૃતયુગ્મ પ્રમાણે એકેન્દ્રિય જીના ઉપપતને ચરમ સમય, અચરમ સમય, કૃતયુગ્મકૃતયુગ્મ પ્રમાણુ એકેન્દ્રિયોના ઉપપતને પ્રથમ સમય, અપ્રથમ સમય, પ્રથમ ચરમ સમય, પ્રથમ અચર ચરમ અચરમ સમય, ચરમ ચરમ સમય, કતયુમ-કતયુગ્મ પ્રમાણુ એ કેન્દ્રિયોનાં ઉપપાતનું વર્ણન છે. એ જ પ્રમાણે બીજાથી લઈને બારમા અવાન્તરશતકમાં અનુક્રમે કૃષ્ણલેશ્ય, નીલેશ્ય, કાતિલેશ્ય, ભવસિદ્ધિક, કૃષ્ણલેશ્ય ભવસિદ્ધિક, નીલેશ્ય, ભવસિદ્ધિક, કાપતલેશ્ય ભવસિદ્ધિ, અભવસિદ્ધિક કૃષ્ણલેશ્ય-નીલ-કાતિલેશ્ય, અભવસિદ્ધિક કૃતયુગ્મ પ્રમાણ એકેન્દ્રિયેના ઉપપાતનું પહેલા અવાન્તર શતકની જેમ વર્ણન કરવામાં આવ્યું છે.
છત્રીસમા શતકમાં બાર અવાન્તરશતક અને તેમના બધા મળી ૧૨૪ ઉદ્દેશક છે. આ બાર અવાન્તરશતકોમાં બેઇન્દ્રિય મહાયુમના ઉ૫પાત આદિનું વર્ણન છે. તેથી આ શતકોના નામ બેઈન્દ્રિય મહાયુમ રાખવામાં આવ્યું છે. તેમાં પ્રથમ આઠ અવાન્તર શતકના ૧૧-૧૧ ઉદ્દેશક છે અને શેષ ના ૯-૯ ઉદ્દેશક છે. આ બધા અવાન્તર શતકના
આગમસાર દેહન
૧૯૧
Page #501
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરુદેવ કવિવર્ય . નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબિદ સ્મૃતિગ્રંથ
ઉદેશકમાં પાંત્રીસમા શતકના એકેન્દ્રિય મંડાયુમ અવાન્તર શતકના ઉદ્દેશકેની જેમ જ બેઈન્દ્રિયોના ઉત્પાદ, અનુબંધ અને વેશ્યાઓનું અનુક્રમે કૃતયુગ્મ-મૃતયુગ્મ બેઇન્દ્રિય જીવોનું વર્ણન છે.
સાડત્રીસમા શતકમાં બાર અવાતરશતક છે અને તેના કુલ ૧૨૪ ઉદ્દેશકે છે પ્રસ્તુત શતકમાં કૃતયુગ્મ-કૃતયુમ તેઈદ્રિય જીવોના ઉત્પાદ આદિનું રૂપમા શતકની જેમ વર્ણન છે.
આડત્રીસમાં શતકમાં ૧૨ અવાન્તરશતક અને ૧૨ ઉદ્દેશક છે. પ્રસ્તુત શતકમાં ૩૪મા શતકની જેમ કૃતયુગ્મ - કૃતયુમ ચઉન્દ્રિય જીના ઉત્પાદાદિનું વર્ણન છે.
ઓગણચાલીસમા શતકમાં ૧૨ અવાન્તરશતક અને ૧૨૪ ઉદેશક છે. પ્રસ્તુત શતકમાં પણ ૩૪મા શતકની જેમ અસંજ્ઞી પંચેન્દ્રિયના ઉત્પાદાદિનું વર્ણન છે.
ચાલીસમા શતકમાં ૨૧ અવાન્તર શતક છે અને પ્રત્યેક શતકના ૧૧-૧૧ ઉદ્દેશકે છે. આ પ્રમાણે કુલ ૨૩૧ ઉદ્દેશકો છે. પ્રસ્તુત શતકમાં સંજ્ઞી પંચેન્દ્રિય મહાયુમેના ઉપપત આદિનું વર્ણન ૩૪માં શતકની સદશ છે.
એકતાલીસમાં શતકમાં ૧૬ ઉદ્દેશક છે. પ્રથમ ઉદ્દેશકમાં રાશિયુગ્મના ૪ ભેદ છે. તે ભેદના હેતુ મૃતયુગ્મ, રાશિ પ્રમાણ ૨ દંડકોના જીવના ઉપપત સાન્તર-નિરન્તર ઉ૫પાત કતયુગ્મની સાથે અન્ય રાશિઓના સંબંધને નિષેધ, જીના ઉપપાતની પદ્ધતિ, હેત, આત્માના અસંયમ વગેરેનું વર્ણન કર્યા પછી સુલેશ્ય અને સક્રિય આત્મા, અસંયમી અને ક્રિયારહિતની સિદ્ધિ વગેરે વિષ પર વિશ્લેષણ કરવામાં આવ્યું છે.
બીજા ઉદ્દેશકમાં એજ (જે રાશિમાં ચારનો ભાગ દેતાં ત્રણ શેષ રહે તે જ કહેવાય છે.) રાશિપ્રમાણ ૨૪ દંડકના જીવોને ઉપપાત, ત્રીજા ઉદ્દેશકમાં દ્વાપર (જેમાં બે શેષ રહે તે) અને ચતુર્થ ઉદ્દેશકમાં કાજ (જેમાં એક શેષ રહે તે કજ) રાશિપ્રમાણ ૨૪ દંડકના જીવોના ઉપપ ત સંબંધમાં નિરૂપણ કરવામાં આવ્યું છે. પાંચમા ઉદ્દેશકમાં કૃષ્ણલેશ્યાવાળા કૃતયુગ્મ પ્રમાણુ, છઠામાં કૃષ્ણલેશ્ય એજ રાશિપ્રમાણુ, સાતમામાં કૃષ્ણલેશ્યાવાળા દ્વાપર યુગમપ્રમાણુઅને આઠમામાં કૃષ્ણલેશ્યાવાળા કાજ પ્રમાણુ આ પ્રમાણે ૨૪ દંડકના જીના ઉપપાતનું વર્ણન કરવામાં આવ્યું છે. નવમાથી બારમા ઉદ્દે શક સુધી નીલેશ્યાવાળા, તેરમાથી સેળમાં ઉદ્દેશક સુધી કાપિત લેશ્યાવાળા, સત્તરમાથી વીસમા ઉદ્દેશક સુધી તેજલેશ્યાવાળા” એકવીસથી વીસમા ઉદ્દેશક સુધી પલેશ્યાવાળા અને પચીસથી અઠાવીસમા ઉદ્દેશક સુધી શુકલેશ્યાવાળા ચાર રાશિ યુમપ્રમાણ ૨૪ દંડકના જીવોના ઉપપાતનું વર્ણન છે. ૨૯થી પ૬માં ઉદ્દેશક સુધી ચાર રાશિ યુગ્મપ્રમાણ ભત્રસિદ્ધિક, પ૭ થી ૮૪ ઉદ્દેશક સુધી ચાર રાશિ યુમપ્રમાણ અભયસિદ્ધિક, ૮૫થી ૧૧૨ ઉદ્દેશક સુધી ચાર રાશિ યુગ્મપ્રમાણુ સમ્યગ્દષ્ટિ ભવસિદ્ધિક, ૧૧૩થી ૧૪૦ ઉદ્દેશક સુધી ચાર રાશિ યુગ્મપ્રમાણુ મિથ્યાષ્ટિ ભવસિદ્ધિક કશુલેશ્યા યાવત્ શુકલેશ્યાવાળા ૨૪ દંડકના જીના ઉપપાતનું વર્ણન છે. ૧૪૧થી ૧૬૮ સુધી ઉદ્દેશકમાં ચાર રાશિ યુગ્મપ્રમાણુ કૃષ્ણપક્ષી અને ૧૬થી ૧૯૬ સુધી ઉદ્દેશકમાં ચાર રાશિ યુગ્મપ્રમાણુ શુકલપક્ષી ૨૪ દંડકના જીના ઉપપાતનું વર્ણન છે.
આ પ્રમાણે ભગવતી (વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ) સૂત્રમાં શ્રમણ ભગવાન મહાવીરના પોતાના જીવનને, તેમના શિષ્ય, ભકતો, ગૃડ ઉપાસકે, અન્યતીર્થિક અને તેમની માન્યતાઓનો સવિસ્તૃત પરિચય પ્રાપ્ત થાય છે. આગમ સાહિત્યમાં ગે શાલકના સંબંધમાં જેટલી પ્રામાણિક અને વિસ્તૃત જાણકારી પ્રસ્તુત આગમમાં છે તેટલી જાણકારી અન્ય આગમોમાં નથી, પુરુષાદાણીય ભ. પાર્શ્વના અનુયાયિઓ અને તેમના ચાતુર્યામ ધર્મના સ યત્રતત્ર પરિચય પ્રાપ્ત થાય છે અને તેઓ ભગવાન મહાવીરના જ્ઞાનથી પ્રભાવિત થઈને ચાતુર્યામ ધર્મની જગ્યાએ પંચમહાવ્રત રૂપ ધર્મનો સ્વીકાર કરે છે. સાથોસાથ આ આગમમાં મહારાજા કૃણિક અને મહારાજા ચેટકની વચ્ચે જે મહાશિલા કંટક અને રથ-મૂલસંગ્રામ થયા હતા તે મહાયુદ્ધોનું માર્મિક વર્ણન આમાં વિસ્તારથી આપ્યું છે. તે બને મહાયુધ્ધમાં અનુક્રમે ૮૪ લાખ અને ૯૬ લાખ વીર યોદ્ધા બન્ને પક્ષેના માર્યા ગયા હતા. ૨૧થી ૨૩ શતક સુધી વનસ્પતિઓનું જે વર્ગીકરણ કર્યું છે તે ઘણું જ અદભુત છે. જૈન સિદ્ધાન્ત, ઈતિહાસ-ભૂગોળ, સમાજ અને સંસ્કૃતિ
૧૯૨
તત્તવદર્શન
Page #502
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરૂદેવ કવિવ` પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ
રાજનીતિ વગેરે ઉપર જે વિશ્લેષણ કરવામાં આવ્યું છે તે અનુપમ છે. ૩૬ હજાર પ્રÀાત્તામાં આધ્યાત્મિક તત્ત્વનું સાન્દ્રય દર્શનીય છે.
ઐતિઙાસિક દ્રષ્ટિએ આવક સંઘના આચાર્ય મ'ખલી ગેાશાલ, જમાલી, શિવ રાજર્ષિ, સ્કન્દક સન્યાસી આદિ પ્રકરણા અત્યન્ત મહત્ત્વપૂર્ણ છે. તત્ત્વચર્ચાની દૃષ્ટિએ જયન્તી, મદ્રુક શ્રમણેાપાસક, રાહુ અણુગાર, સેામિલ બ્રાહ્મણ, ભ. પાના શિષ્ય કાલાસવેસી પુ, તુંગિયા નગરીના શ્રાવકો આદિ પ્રકરણે! ઘણા જ મનનીય છે. ગણિતની દ્રષ્ટિએ પાર્શ્વપત્તીય ગાંગેય અનગારના પ્રતત્ત્તર (ભાંગા) અત્યન્ત મૂલ્યવાન છે. ભ. મહાવીરે જે પંચાસ્તિકાયનું જે પ્રતિપાદન કર્યું" તેમાં ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય આ ત્રણે અસ્તિકાય અમૂર્ત હાવાથી અદૃશ્ય છે. જીવાતિકાય અમૂર્ત હાવાથી દશ્ય નથી, તથાપિ શરીરના માધ્યમથી પ્રગટ થનારી ચૈતન્ય ક્રિયા વડે તે દશ્ય છે. પુદ્દગલાસ્તિકાય, ભલે તે પરમાણુ હાય કે સ્કન્ધ, મૂ` હોવાથી દૃશ્ય છે. આ વિરાટ વિશ્વમાં જે વિવિધતા દ્રષ્ટિગોચર થાય છે તે જીવ અને પુગના સંચાગથી છે. પ્રસ્તુત આગમમાં જીવ અને પુદ્ગલનું જેટલુ વિશઢ વિશ્લેષણ કરવામાં આવ્યું છે તેટલુ પ્રાચીન ભારતીય ધર્મ તથા દર્શન ગ્રન્થામાં અન્યત્ર જોવા મળતુ નથી.
પ્રસ્તુત આગમથી એવું પણ સમજાય છે કે તે યુગમાં અનેક ધર્મસંપ્રદાયા હતા પરન્તુ આટલી સાંપ્રાયિક કટ્ટરતા ન હતી. એક ધર્મને માનનારા મુનિએ અને પરિવ્રાજક ખીજા ધર્મને માનનાર મુનિયે તથા પરિવ્રાજકાની પાસે જવામાં સ કેચ અનુભવતા ન્હાતા. તેએ એક બીજા સાથે તત્ત્વચર્ચા પણ કરતા અને જે કંઈ ઉપાદેય જણાતુ તેને મુકતભાવથી સ્વીકાર પણ કરતા. આમાં એવા અનેક પ્રસંગેા છે કે જેથી તે યુગની ધાર્મિક ઉદારતા અને મતસહિષ્ણુતાને ખરે પરિચય પ્રાપ્ત થાય છે. પ્રસ્તુત આગમ પ્રત્યેક સાધક માટે જ્ઞાનવર્ધક, સત્યમ તથા સમતાની ભાવનાનું પ્રેરક છે.
પ્રસ્તુત આગમની ભાષા પ્રાકૃત છે. આમાં કાઇ કાઇ જગ્યાએ શૌરસેનીના પ્રયેગા પણ દષ્ટિગોચર થાય છે. પરન્તુ દેશ્ય શબ્દોના પ્રયાગ અનેક સ્થળેા પર થયેલે છે. ભાષા સરળ તેમજ સરસ છે. અનેક પ્રકરણે! કથા શૈલીમાં લખાયેલા છે. જીવનપ્રસ ંગે, ઘટનાએ અને રૂપકેાના માધ્યમથી કઠણુ વિષયાને સરળ બનાવી પ્રસ્તુત કરવામાં આવ્યા છે. મુખ્યપણે આ આગમ ગદ્યશૈલીમાં લખાયેલ છે. પ્રતિપાદ્ય વિષયને સંકલન કરવાની દ્રષ્ટિએ સંગ્રહણીય ગાથાએ!ના રૂપમાં પદ્યભાગ પણ પ્રાપ્ત થાય છે. કોઇ જગ્યાએ સ્વતંત્રરૂપથી પ્રશ્નોત્તરાના ક્રમ છે તો કોઇ જગ્યાએ કઇ ઘટના પછી પ્રશ્નોત્તરે આવેલા છે.
પ્રસ્તુત આગમમાં દ્વાદશાંગી પછીના કાળમાં રચાયેલા રાજપ્રશ્નીય, આપપતિક, પ્રશ્નવ્યાકરણ, જીવભિગમ તથા નન્દી દ્વિના નામેાના ઉલ્લેખ જોઇને અને તે આગમેનુ વિષયની દ્રષ્ટિએ સૂચન જોઇને ઐતિહાસિક વિદ્વાનેાનું એવું અનુમાન છે કે પ્રસ્તુત આગમ તે આગમા પછી રચવામાં આવ્યું છે. કારણ કે પૂર્વરચિત હેાત તે ઉત્તરવતી રચનાઓને આમાં ઉલ્લેખ કેમ થયે હાત અને તે વિષયની સૂચના આમાં કેમ હેાત ? ઉત્તરમાં અમે નિવેદન કરવાની રજા લઇએ છીએ કે અન્ય આગમેનુ જે સૂચન કરવામાં આવ્યું છે તે આગમલેખન સમયે દેવર્ષિંગણી ક્ષમાશ્રમણે કર્યુ છે. આગમલેખન વખતે અનુક્રમે આગમે! લખવામાં આવ્યા નથી. જે આગમ પહેલાં લખાયુ અને જે વિષયનું વન આગમમાં વિસ્તારથી કરવામાં આવ્યું તે વિષયની પુનરાવૃત્તિ ન થાય તે માટે દેઢગણી ક્ષમાશ્રમણે આવે ઉપક્રમ કર્યા હતા. આ દૃષ્ટિએ વિચારતાં એની મૂળ રચના પ્રાચીન જ છે અને આ ગણધરકૃત જ છે, એમાં શંકાને
અવકાશ નથી.
આ આગમમાં સર્વપ્રથમ ‘નમસ્કાર મહામત્ર'થી અને ત્યારપછી ‘નમે! અભીએ લિવિએ' તેમજ ‘નમે સુયસ' એમ વિનયપૂર્વક નમસ્કાર કરીને મગળાચરણુ કરવામાં આવ્યું છે. ત્યારપછી ૧૫મા, ૧૭મા, ૨૩મા અને ૨૬મા શતકના પ્રારંભમાં પશુ ‘નમે સુયદેવયાએ ભગવઇએ' આપ દ્વારા મંગલાચરણ કરવામાં આવ્યુ છે. આ પ્રમાણે છ સ્થળે મંગલાચરણુ છે જ્યારે અન્ય આગમમાં એક પણ જગ્યાએ મંગલાચરણ કરેલું જોવા મળતુ નથી. પ્રસ્તુત આગમના ઉપસ’હારમાં “ ઇક્કચત્તાલીસઈમ રાસી જુમ્મસય સમત્ત” એવુ સમાપ્તિસૂચક પદ્મ ઉપલબ્ધ
આગમસાર દાહન
For Private Personal Use Only
૧૯૩
Page #503
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરૂદેવ કવિવર્ય પ. નાનચન્દ્રજી મહારાજ જજ માતાલિદ સ્મૃતિગ્રંથ,
થાય છે. આ પદમાં એમ બતાવ્યું છે કે આમાં ૧૦૧ શતક હતા પરંતુ વર્તમાનમાં માત્ર ૪૧ શતક જ ઉપલબ્ધ થાય છે. સમાપ્તિસૂચક આ પદ પછી એ ઉલલેખ મળે છે કે “સવાએ ભગવઈએ અડતીસં સયં સયાણું (૧૩૮) ઉસગાણું ૧૯૨૫.” બધા શતકો એટલે કે અવાનાર શતકો મળીને કુલ શતક ૧૩૮ છે અને ઉદ્દેશક ૧૯૨૫ છે.
પ્રથમ શતકથી બત્રીસમા શતકે સુધી અને ૪૧ મા શતકમાં એકેય અવાન્તર શતક નથી. ૩૩ માં શતકથી ૩૯મા શતક સુધી જે ૭ શતકો છે તેમાં ૧૨-૧૨ અવાન્તર શતકો છે. ૪૦ મા શતકમાં ૨૧ અવાન્તર શતક છે તેથી આ આઠ શતકની પરિગણુના ૧૦૫ અવાન્તર શતકના રૂપે કરવામાં આવી છે. આ પ્રમાણે અવાન્તર શતક રહિત ૩૩ શતક અને ૧૦૫ અવન્તરશતકવાળા ૮ શતકનો સરવાળો કરતાં ૧૩૮ શતક થાય છે. પરંતુ સંગ્રહણી પદમાં જે ઉદેશકોની સંખ્યા ૧૯૨૫ બતાવી છે તેનું પ્રમાણ અને આધાર અનવેષણ કરવા છતાં પણ મળતાં નથી. પ્રસ્તુત આગમના મૂળ પાઠમાં આના શતક અને અવાન્તર શતકના ઉદ્દેશકેની સંખ્યા આપવામાં આવી છે. આમાં ૪૦ માં શતકના ૨૧ અવાતર શતકમાંથી અનિતમ ૧૬ થી ૨૧ અવાન્તર શતકેના ઉદ્દેશકોની સંખ્યા સ્પષ્ટપણે આપી નથી.
| પહેલાંથી પંદરમા અવાન્તર શતક સુધીના પ્રત્યેકના ઉદેશકની સંખ્યા ૧૧ બતાવી છે, તેવી જ રીતે શેષ અવાન્તર શતકમાંથી પ્રત્યેકની ઉદ્દે શક સંખ્યા ૧૧-૧૧માની લઈએ તો વ્યાખ્યાપ્રજ્ઞપ્તિના કુલ ઉદ્દેશકોની સંખ્યા ૧૮૮૩ થાય છે. કેટલીય પ્રતમાં “ઉદે સગાણ” આટલો જ પાઠ મળે છે. તેમાં સંખ્યાનો નિર્દેશ કરવામાં આવ્યો નથી. ત્યાર પછી એક ગાથા છે જેમાં વ્યાખ્યાપ્રજ્ઞપ્તિની પદ સંખ્યા ૮૪ લાખ બતાવી છે. આચાર્ય અભયદેવે વિશિષ્ટ સંપ્રદાય ગમ્યાનિ’ આમ વ્યાખ્યા કરી છે. ત્યાર બાદની ગાથામાં સંઘની સમુદ્રની સાથે તુલના કરી છે અને શૈતમ વગેરે ગણધરને તેમ જ ભગવતી વગેરે દ્વાદશાંગીરૂપ ગણિપિટકને નમસ્કાર કરેલ છે. બીજા પણ મંગલાચરણ છે. આચાર્ય અભયદેવનું મન્તવ્ય છે કે જેટલા પણ નમસ્કારપરક ઉલ્લેખ છે તે બધા લિપિકાર અને પ્રતિલિપિકાર દ્વારા કરવામાં આવ્યા છે.
પ્રસ્તુત આગમમાં કેટલીક વાતો વારંવાર પુનરાવર્તિત થઈ છે તેનું મૂળકારણ સ્થાનભેદ, પ્રક્તના ભેદ અને કાળભેદ છે.
૬ જ્ઞાતાધર્મકથા
દ્વ દશાંગીમાં જ્ઞાતાધર્મકથાનું છઠું સ્થાન છે. આના બે મુસ્ક છે.
પ્રથમ શ્રતસ્કન્દમાં જ્ઞાત–દષ્ટાન્ત અને બીજા શ્રતસ્કધમાં ધર્મકથાઓ છે. તેથી પ્રસ્તુત આગમનું મૂળ નામ ‘ણાયાણિય ધમ્મકહા” છે. ટીકાકાર અભયદેવસૂરિએ ટીકામાં આજ અર્થ કર્યો છે. તરવાથે ભાગ્યકારે “જ્ઞાતધર્મકથાસૂત્ર’ એ પ્રયોગ કર્યો છે. ભાગ્યકારે આનું સ્પષ્ટીકરણ કરતાં લખ્યું છે કે દષ્ટાંન્ત દ્વારા જેમાં ધર્મનું કથન કરવામાં આવ્યું છે તે આગમ જ્ઞાતધર્મકથા છે.'
પ્રસ્તુત આગમનું નામ જયધવલામાં ણાહધમ્મકહા-નાથધર્મકથા” એવું મળે છે. અહી નાથ નો અર્થ સ્વામી છે. નાથધર્મકથાનો તાત્પયર્થ એ છે કે નાથ-તીર્થકર દ્વારા પ્રતિપાદિત ધર્મકથા. સંસ્કૃત ગ્રંથમાં પ્રસ્તુત આગમનું નામ જ્ઞાતૃધર્મકથા પ્રાપ્ત થાય છે. આચાર્ય અકલંકે તત્વાર્થરાજવાતિકમાં જ્ઞાતૃધર્મકથા એવું નામ આપ્યું છે. આચાર્ય મલયગિરિ તથા આચાર્ય અભયદેવે દૃષ્ટાતપ્રધાન ધર્મકથાને જ્ઞાતાધર્મકથા કહેલ છે. તેમની દષ્ટિએ પ્રથમ અધ્યયનમાં જ્ઞાત છે અને બીજા અધ્યયનમાં ધર્મકથાઓ છે. ૧ શાતા: દણના: તાનપાદાય ધ યત્ર કશ્મતે તત જ્ઞાતધર્મકથા : - તત્ત્વાર્થભા. ૨ તત્ત્વાર્થવાતિક ૧૨૦, પૃષ્ઠ ૭૨ ૩ જ્ઞાતાનિ - ઉદાહરણાનિ ત~ધાના ધર્મકથા જ્ઞાતાધર્મકથા: અથવા શતાનિ જ્ઞાતાધ્યયનાનિ પ્રથમ શ્રુતસ્કંધે, ધર્મકથા દ્રિતીયકૃતરક ચાર ગ્રંથ
પદ્ધતિષ (તા) શાતા ધર્મકથા: - નંદીવૃત્તિ પત્ર ૨૩૦, ૩૧ ૪ જ્ઞાતાનિ - ઉદાહરાણાનિ તપ્રધાના ધર્મકથા જ્ઞાતાધર્મકથા, દી– સંજ્ઞાત્વાદ અથવા પ્રથમથુતસ્કો જ્ઞાતાભિધાયકવાત જ્ઞાતાનિ દ્રિતીયનું તશૈવ ધર્મકથા.
- સમવાયાંગ વૃત્તિ પત્ર ૧૦૮
તત્ત્વદર્શન
૧૯૪
Page #504
--------------------------------------------------------------------------
________________
પૂણ્ય ગુરૂદેવ કવિવર્ય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ
આચાર્ય હેમચન્ને પિતાના કેશમાં “જ્ઞાતપ્રધાન ધર્મકથાઓ” એ અર્થ કર્યો છે. પં. બેચરદાસજી દેશી.૧ ડો. જગદીશચંદ્ર જૈન, ડે. નેમિચન્દ્ર શાસ્ત્રીનું માનવું છે કે જ્ઞાતપુત્ર મહાવીરની ધર્મકથાઓનું નિરૂપણ હેવાથી આ અંગને ઉપરોક્ત નામથી કહેવાયું હોય એમ લાગે છે.
વેતાંબર સાહિત્યમાં ભગવાન મહાવીરના વંશનું નામ “જ્ઞાત' બતાવવામાં આવ્યું છે અને દિગંબર સાહિત્યમાં નાથ” બતાવ્યું છે. તેથી કેટલાક મૂધન્ય મનીષિઓએ પ્રસ્તુત અગમની સાથે મહાવીરનો સંબંધ જોડવાનો પ્રયાસ કર્યો છે. તેમના અભિમતાનુસાર જ્ઞાતૃધર્મકથા અથવા નાથધર્મકથાથી તાત્પર્ય એ છે કે “ભ. મહાવીરની ધર્મકથા પાશ્ચાત્ય વિચારક બેલૂરનું મન્તવ્ય એમ છે કે જે ગ્રંથમાં જ્ઞાતૃવંશીય મહાવીરની કથાઓ હોય તે “ણાયાધમકહા” છે. પરંતુ સમવાયાંગ તથા નન્દીસૂત્રમાં “જે અંગેનો પરિચય આપવામાં આવ્યો છે તેને આધારે જ્ઞાતૃવંશીય મહાવીરની ધર્મકથા એ અર્થ સંગત બેસતું નથી તે જગ્યાએ સ્પષ્ટ નિરૂપણ છે કે જ્ઞાતાધર્મકથામાં જ્ઞાતો (દષ્ટાન્ત આપવા લાયક વ્યકિત) ના નગર, ઉદ્યાન વગેરેનું નિરૂપણ કરવામાં આવ્યું છે. જેમકે
આ આગમના પ્રથમ અધ્યયનનું નામ “ઉકિખાણુએ” “ઉક્ષિપ્તજ્ઞાત” છે. અહીં જ્ઞાતનો અર્થ દષ્ટાન્ત જ ખરો પ્રતીત થાય છે. એટલે કે આમાં ઉદાહરણપ્રધાન ધર્મકથાઓ વર્ણવી છે. આમાં તેવા વીર અને ધીરે સાધકનું વર્ણન છે કે જે મહાન ઉપસર્ગ ઉપસ્થિત થવા છતાં પણ સાધનાના માર્ગથી ખસ્યા નથી. આ આગમમાં પરિમિત વાચનાઓ, અનુગદ્વાર, વેઢ, છન્દ, લેક, નિરૂકિતઓ, સંગ્રહણીઓ તથા પ્રતિપત્તિઓ સંખ્યાત-સંખ્યાત છે. આના ૨ શ્રત કન્ય છે. પ્રથમ શ્રતધમાં ૧૯ અધ્યયન છે. અને બીજા શ્રતસ્કધમાં ૧૦ વગે છે. બને શ્રતસ્કના ૨૯ ઉદ્દેશનકાળ છે, ૨૯ સમુદેશનકાળ છે, ૫૭૬૦૦૦ પદ , સંખ્યાત અક્ષરો છે, અનંત ગમ, અનંત પર્યાય, પરિમિત ત્રસ, અનંત સ્થાવર આદિનું વર્ણન છે. આનું વિમાનમાં પદ પરિમાણ ૫૫૦૦ લેક પ્રમાણ છે,
પ્રથમ શ્રતસ્કન્દમાં ઐતિહાસિક અને કપિત અને પ્રકારની કથાઓ છે. મેઘકુમાર વગેરેનું ચરિત્ર ઐતિહાસિક છે અને તુંબ વગેરેની કથાએ કલ્પિત છે. આ કપિત કથાઓને ઉદ્દેશ્ય પણ ભવ્ય જીને પ્રતિબંધ આપવાને છે.
બીજ શ્રતસ્કન્દમાં ૧૦ વર્ગ છે, તેમાં પ્રત્યેક ધર્મકથામાં ૫૦૦૫૦૦ આખ્યાયિકાઓ છે. એક એક આ ખ્યાયિકામાં ૫૦૦-૫૦૦ ઉપ આખ્યાયિકાઓ છે અને એક એક ઉપ આખ્યાયિકામાં ૫૦૦૫૦૦ અન્ય આખ્યાયિકા અને ઉપાખ્યાયિકાઓ છે. આ પ્રમાણે ૩ કરોડ ઉદાહરણ સ્વરૂપ થાઓ છે પરંતુ વર્તમાનમાં તે બધી ઉપલબ્ધ નથી.
પ્રથમ શ્રુતસ્કન્યના પ્રથમ અધ્યયનમાં શ્રેણિકના પુત્ર મેઘકુમારનું વર્ણન છે. તે શ્રમણ ભગવાન મહાવીરના ઉપદેશને શ્રવણ કરી સંયમમાર્ગને સ્વીકારે છે. પરંતુ શમ્યા પરીષહથી ખેદ પામી સંચમથી વિચલિત થાય છે. ભ. મહાવીર તેને તેના પૂર્વભવનું સ્મરણ કરાવી સંયમમાં સ્થિર કરે છે. પછી તો તે શ્રમણની સેવા માટે સર્વસ્વ સમર્પિત કરી દે છે.
બીજા અધ્યયનમાં ધન્ના સાર્થવાહ અને વિજયારનું દષ્ટાન્ડ છે. ધન્ના સાર્થવાહ જેલમાં પોતાના પુત્રની ઘાત કરનાર વિજયારને ભેજન આપે છે કારણ કે તેની સહાયતા વગર તે શૌચાદિ કાર્ય કરી શકતા નથી. તેવી જ રીતે સાધકે આહારાદિ આપી સંયમની સાધના માટે શરીરને નિર્વાહ કર જોઈએ.
૧ ભ. મહાવીરની ધર્મકથાઓ. ટિપ્પણ . ૧૮૦ ૨ પ્રાકૃત સાહિત્યનો ઈતિહાસ પૃ. ૭૪ ૩ પ્રાકૃત ભાષા અને સાહિત્યને આલોચનાત્મક ઈતિહાસ પૃ. ૧૭૨ ૪ ભ. મહાવીર ‘એક અનુશીલન' પૃ. ૨૩૮ થી ૨૫૮ ૫ જૈન સાહિત્યનો ઈતિહાસ - પૂર્વપીઠિકા પૃ. ૬૬૦. ૬ stories from the Dharma of Naya ઇ. એ. જિલદ ૧૯, પૃ. ૬૬ ૭ સમવાયાંગ પ્રકીક સમવાય સૂ. ૯૪ ૮ નન્દસૂત્ર ૮૫
આગમસાર દેહન
૧૯૫
Page #505
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરૂદેવ ફવિવર્ય પં. નાનસન્ટેજી મહારાજ જન્મશતાબિદ સ્મૃતિગ્રંથ
ત્રીજા અધ્યયનમાં મોરના ઈંડાના દષ્ટાંત દ્વારા આ સત્યને પ્રગટ કરવામાં આવ્યું છે કે શ્રદ્ધાશીલ વ્યકિત કેવી રીતે ઈચ્છિત ફેળને પ્રાપ્ત કરે છે અને સંયમશીલ વ્યકિત કેવી રીતે અભીષ્ટ ફળથી વંચિત રહે છે.
ચોથા અધ્યયનમાં બે કાચબાના ઉદાહરણથી આ વાત ઉપર પ્રકાશ પાડવામાં આવ્યો છે કે ઇન્દ્રિયેને વશમાં રાખનાર સાધકને સાધનાના માર્ગથી કઈ વિચલિત કરી શકતું નથી. અને જેમની ઈદ્રિ અને મન વશમાં નથી તેઓ પેલા કાચબાની જેમ પાપરૂપી શિયાળથી ગ્રસિત થઈ જાય છે.
પાંચમાં અધ્યયનમાં થાવસ્થા પુત્રનું વર્ણન છે. વાસુદેવ શ્રીકૃષ્ણ તેમની દીક્ષાને સમુચિત પ્રબંધ કરે છે. થાવસ્થા પુત્ર શૈલક રાજર્ષિ ૫૦૦ સાથીઓની સાથે દીક્ષા પ્રદાન કરે છે અને શુકદેવ પરિવ્રાજકને ચર્ચા વિચારણા બાદ ૧૦૦૦ પરિવ્રાજકની સાથે દીક્ષા પ્રદાન કરે છે. શેલક રાજર્ષિ અસ્વસ્થ થવાથી તેમનો ઔષધોપચાર કર્યો પરંતુ ત્યાર પછી તેઓ પ્રમાણ ઘેરાઈ જાય છે ત્યારે વિનયમૂર્તિ પંથક તેમના પ્રમાદને પરિહાર કરે છે. નમ્રતા અને સેવાભક્તિથી પ્રમાદને દૂર કરાવી સંયમમાં સં સ્થાપિત કરાવે છે.
છઠા અધ્યયનમાં તુંબડાના દષ્ટાન્તથી એ વાત ઉપર પ્રકાશ પાડે છે કે માટીના લેપથી ભારે બનેલું તુંબડું પાણીમાં ડુબી જાય છે અને લેપ ધોવાતાં તરવા લાગે છે. તેવી જ રીતે કર્મોના લેપ અને આવરણથી આમે ભારે બની સંસારસાગરમાં બૂડે છે અને કર્મોના આવરણથી મુક્ત થઇને સંસાર-સાગરથી તરી જાય છે.
સાતમાં અધ્યયનમાં ધનની સાથે વાહની ચાર પુત્રવધૂઓનું દષ્ટાન્ત છે. શેઠ પોતાની ચારે પુત્રવધૂઓને ૫-૫ શાલી (ચોખા)ના દાણું આપે છે. પહેલી પુત્રવધૂએ તે ફેંકી દીધા, બીજીએ તેને પ્રસાદ સમજી મોઢામાં–મૂક્યા અને ખાઈ ગઈ, ત્રીજીએ તેને સંભાળીને સાચવી રાખ્યા અને ચોથીએ તે દાણને વવરાવી તેના હજારગણું કરાવી દીધા. તેવીજ રીતે સદગુરુ પાંચ મહાવ્રતરૂપ શાલીના દાણું પ્રદાન કરે છે. કોઈ શિષ્ય તેને ભાંગીને નાખી દે છે, બીજે તેને ખાન-પાન અને વિલાસમાં ગુમાવી દે છે, ત્રીજો તેને સુરક્ષિત રાખે છે અને જો તેને સાધના દ્વારા ખુબ સમૃદ્ધ કરી વિકસાવે છે.૧
આઠમાં અધ્યયનમાં તીર્થકર મલ્લી ભગવતીનું વર્ણન છે. તેમનો જન્મ, બાળકીડા, વિવાહ માટે છ રાજાઓનું આગમન. સોનાના પૂતળામાં કરવપ્રક્ષેપના પરિણામ વડે પ્રતિબંધ પમાડી તેમની સાથે પોતાની દીક્ષા અને દીક્ષાને દિવસેજ ઘાતકર્મોને નાશ કરી કેવળજ્ઞાન પ્રાપ્ત કરવું, તીર્થની સ્થાપના કરી તીર્થકર બનવું, વિહારક્ષેત્ર, સંહનન, સંસ્થાન, નિવાણ વિગેરેનું પૂર્ણ વિવરણ છે. મલી ભગવતીએ ગૃહસ્થાશ્રમમાં તે યુગની પ્રસિદ્ધ પરિત્રાજિકા ચોખાને શુચિમૂલક ધમની સદોષતા પ્રતિપાદિત કરી વિનયમૂલક ધર્મની શિક્ષા આપતાં કહ્યું કે જેમ ૨કતરંજિત વસ્ત્રને રકતમાં છે.વાથી સ્વચ્છ કરી શકાય નહિ તેવીજ રીતે હિંસાદિથી આત્મા શુદ્ધ થઈ શકે નહિ.
આમાં મુખ્ય દૃષ્ટાન્તની સાથે કેટલીક અવાન્તર કથાઓ પણ તેમાં પ્રાપ્ત થાય છે. જેમકે–પરિવ્રાજિકા ચોખા જિતશ રાજા પાસે જાય છે. રાજા જિતશત્રુ તેને પૂછે છે. તમે ઘણી જગ્યાએ ફરો છો તે શું તમે મારા જેવું અંતઃપુર કયાંય જોયું છે? ચાખાએ દાઢમાં હસતાં કહ્યું કે તમે કૂપમંડૂક જેવા છે. કૂપમંડૂક કેવી રીતે હું છું એવી જિજ્ઞાસા જિતશત્રુએ
એ કહ્યું – એક કૂવામાં એક દેડકો હતો, તે ત્યાંજ જમ્યા, ત્યાં જ મેટે થયે. તેણે કદી કોઈ તળાવ કે બીજુ કઈ જળાશય જોયું નહોતું. તે પોતાના કુવાને જ સર્વસ્વ માનતો હતો. એક દિવસ એક સમદ્રનો દેડકો તે કૂવામાં આવ્યું. ત્યારે તે કૂપમંડૂકે તેને પૂછયું- તું કોણ છે અને કયાંથી આવ્યું છે? તેણે કહ્યું-હું સમુદ્રનો દેડકો છું અને ત્યાંથી જ આવ્યો છું. કૂપમંડૂકે ફરી પ્રશ્ન કર્યો– શું સમુદ્ર આટલો મોટો છે? ત્યારે તે દેડકાએ કહ્યું- સમુદ્ર તે આથી ઘણે મોટો છે. કૂપમંડૂકે પોતાના પગથી કૂવામાં રેખા ખેંચીને પૂછ્યું-શું સમુદ્ર આવડે મટે છે? સમુદ્રીમંડૂકે હસતાં કહ્યું- આથી પણ ઘણે મોટો છે. ત્યારપછી કૂપમંડૂકે કૂવાના પૂર્વી તટથી પશ્ચિમીતટ સુધી કૂદકે મારીને પૂછયું- શું સમુદ્ર આવડે મટે છે? સમુદ્રીમંડૂકે જવાબ આપે આથી પણું ઘણું મેટો સમુદ્ર છે. કૂપમંડૂકે
૧ પ્રોફેસર લાયમને પોતાની જર્મન પુસ્તક “બુદ્ધ અને મહાવીર” માં બાઈબલની મેમ્ભ અને લૂકની કથાની સાથે સરખામણી કરી છે.
૧૯૬
તત્તવદર્શન
Page #506
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરુદેવ કવિત્રય પં. નાનટન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
પિતાના આ કૂવા સિવાય બીજું કંઈ તળાવ કે જળાશય વગેરે જોયું ન હતું તેથી તેને તેની વાત ઉપર વિશ્વાસ ન બેઠો. તેમ હે રાજા! તું પણ તારા અંતઃપુર વિષે કૂપમંડૂક જેવો જ છે.
પ્રસ્તુત અધ્યયનમાં અરણક શ્રાવક તેમજ છ રાજાઓનો પરિચય પણ આપવામાં આવ્યું છે.
નવમા અધ્યયનમાં માર્કદીપુત્ર જિનપાલ અને જિનરક્ષિતનું વર્ણન છે. તે બન્ને ભાઈ અનેકવાર વહાણ દ્વારા ધનને માટે વિદેશયાત્રા કરે છે. જયારે તેઓ બારમી વખત પ્રસ્થાન કરવા લાગ્યા ત્યારે તેમના માતાપિતાએ તેમને ઘણું સમજાવ્યાં કે આપણી પાસે ઘણુ ધન છે અને ખાધેપીધે ખૂટે તેમ નથી એટલે હવે કયાંય જવાની જરૂર નથી. છતાં પણ તેઓ તેમની આજ્ઞાની અવહેલના-અનાદર કરી સમુદ્રયાત્રાએ નીકળ્યા. મધદરિયે ભયંકર તોફાન થવાથી તેમનું વહાણું ચૂરેચૂરા થઈ ગયું, અને તેઓ રદ્વીપની રત્નાદેવીની મોહજાળમાં ફસાઈ ગયા. શૈલક યક્ષે તેમના ઉદ્ધારનું વચન આપ્યું અને તેમને પોતાના ઉપર બેસાડી સમુદ્ર પાર કરાવી રહ્યો હતો પરંતુ જિનરક્ષિત રત્નાદેવીની વાતમાં આવી ગયે અને વાસનાથી ચલાયમાન થઈને પિતાના પ્રાણ ગુમાવ્યા. જ્યારે જિનપાલ વિચલિત ન થતાં પિતાના સ્થાને સુરક્ષિત પહોંચી ગયે. એ જ પ્રમાણે સાધક પણ જે પિતાની સાધનાથી વિચલિત થતું નથી તે પોતાના લક્ષ્યને પ્રાપ્ત કરી લે છે.
દશમાં અધ્યયનમાં ચન્દ્રના દષ્ટાંતથી એમ પ્રતિપાદિત કર્યું છે કે જેમ કૃષ્ણપક્ષનો ચન્દ્ર અને શુકલપક્ષને ચન્દ્ર અનુક્રમે હાનિવૃદ્ધિને પ્રાપ્ત થાય છે તેવી જ રીતે ચન્દ્રની જેમ કમેની અધિકતાથી આત્માની તિ મંદ પડે છે અને કર્મોની ન્યૂનતાથી તિ ઝળહળવા લાગે છે.
અગિયારમા અધ્યયનમાં સમુદ્રના કિનારે થનારા દાવદ્રવ નામના વૃક્ષનું દૃષ્ટાંત આપી આરાધક અને વિરાધકનું નિરૂપણ કર્યું છે.
બારમા અધ્યયનમાં ગંદા અને દુર્ગધયુક્ત મલિન પાણીને શુદ્ધ બનાવવાની પ્રક્રિયા ઉપર પ્રકાશ પાડે છે. સંસારને કોઈપણ પદાર્થ એકાન્તરૂપથી શુભ કે અશુભ નથી. સંસારને પ્રત્યેક પદાર્થ શુભ હોય અશુભરૂપમાં અને અશુભ હોય તે શુભરૂપમાં પરિવર્તિત થતો રહે છે. તેથી એક ઉપર રાગ ને બીજા ઉપર દ્વેષ ન કર જોઈએ. એમ મોહભાવને ક્ષીણું કરવા સુન્દર બોધદષ્ટાન્ત આપ્યું છે.
તેરમા અધ્યયનમાં દેડકાનું દષ્ટાન્ન આપ્યું છે. તેમાં બતાવ્યું છે કે નન્દ મણિયાર રાજગૃહનો નિવાસી શ્રાવક હતે. સત્સંગના અભાવે, વ્રતનિયમોની સાધના કરવા છતાં પણ તે વિચલિત થઈ ગયો. તેણે ચાર શાળાઓની સાથે એક વાવનું પણ નિર્માણ કરાવ્યું. વાવ પ્રત્યે તેને ખૂબ આસકિત અને મમત્વ ભાવ ઉત્પન્ન થવાથી આત્ત ધ્યાનમાં મૃત્યુ પામી તેજ વાવડીમાં દેડકારૂપે ઉત્પન્ન થયો. ભગવાન મહાવીરના પદાર્પણ થવાની વાત સાંભળી તે વન્દન માટે નીકળે. પરન્ત માર્ગમાં જોડાના પગતળે આવવાથી ભયંકર રૂપથી ઘાયલ થઈ ગયે. ત્યાંજ સમાધિપૂર્વક અનશન કરી પ્રાણને પરિત્યાગ કરી સ્વર્ગનો અધિકારી બન્યા. આસક્તિ માણસનું કયાં સુધી પતન કરી નાખે છે. તે આમાં બતાવ્યું છે. - ચૌદમા અધ્યયનમાં તેટલીપુત્રનું વર્ણન છે. માનવ જ્યારે સુખના સાગર ઉપર તરે છે તે વખતે તેને ધર્મ ગમતો નથી પરંતુ જ્યારે તે દુઃખની દાવાગ્નિમાં શેકાય છે ત્યારે તેને ધર્મકાર્ય કરવાનું સૂઝે છે. પ્રસ્તુત અધ્યયનમાં તેતલી પ્રધાનનું જીવન જ્યાં સુધી સુખમય હતું ત્યાં સુધી તેણે ધર્મ તરફ આંખ ઊંચી કરીને પણ જોયું નહિ. પરન્તુ પઢિલ દેવે કે જે પૂર્વભવમાં પિઢિલા નામની તેની ધર્મપત્ની હતી અને જેણે સંયમસા કરી હતી, તેણે પ્રતિબોધ પમાડવાનું વચન આપેલ હોવાથી ત્યાં આવી. તેતલીપુત્રને અનેક પ્રકારે સમજાવવાનો પ્રયત્ન કર્યો. પરંતુ જ્યારે તે ધર્મ પ્રત્યે ઉમુખ થયો નહિ ત્યારે તેણે રાજા કનકદેવજના અન્તમાંનસના વિચારો પરિવર્તિત કરી નાખ્યા અને પ્રજાનાં મનને પણ ફેરવી નાખ્યાં. તેથી અપમાનિત થવાને લીધે અત્યન્ત દુઃખના ઘેરા વમળમાં પડી ગયે. આ દુઃખ અસહ્યા થવાથી તેણે પોતાના સ્થાને આવી ગળામાં ફાંસો નાખી મરવા પ્રયત્ન કર્યો પણ મરી ન શકો. ગળામાં ભારે શિલા બાંધી અને પાણીમાં ડૂબી મરવા ઈચ્છયું પણ મરી ન શકો. સૂકા ઘાસના ઢગલામાં આગ લગાડી
ઇચ્છા કરી પણ બળી ન શકશે. આ પ્રમાણે અનેક પ્રયાસ કરવા છતાં પણ જ્યારે તે મરી ન શકર્યો ત્યારે
આગમસાર દેહન
૧૯૭
Page #507
--------------------------------------------------------------------------
________________
પષ્ય ગુરૂદેવ કવિવર્ય પ. નાનશ્ચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
- કવિ પ. નાનયજી મહારાજ જન્મશતાGિE 4
દેવે પ્રતિબંધ કરી તેને સંયમમાર્ગમાં પ્રતિષ્ઠિત કર્યો. ઉગ્ર સાધના કરી કર્મોને નષ્ટ કરી તેણે કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું.
પંદરમા અધ્યયનમાં નદીફળનું દષ્ટાન્ત છે. નન્દીફળ એવું ઝેરી ફળ હતું જે જોવામાં તો સુન્દર, ખાવામાં મધુર, અને સુંઘવામાં સુવાસિત હોવા છતાં તેને ખાનાર માણસ તે ફળનું પરિણમન થતાં હમેશને માટે આ સંસારથી વિદાય લઈ લેતે મરી જતો. તેની છાયા પણ ઝેરીલી હતી. ધન્ના સાર્થવાહે પિતાની સાથેની બધી વ્યકિતઓને સૂચના આપી હતી કે “બધા સાવધાન રહેજે અને નન્દીવૃક્ષથી દૂર રહેજે” પરન્તુ તેની હિતશિખામણની ઉપેક્ષા કરી જેમણે–જેમણે તેનાં ફળને ઉપભોગ કર્યો તેઓ હંમેશને માટે પોતાના જીવનથી વંચિત બની ગયા–પરલોકવાસી થઈ ગયા. ભ. મહાવીરે કહ્યું ધન્ના સાર્થવાહની જેમ તીર્થકર છે કે જેઓ વિષયભોગરૂપી નંદીફળથી બચવાને સર્દેશ આપે છે. પરંતુ જેઓ તેમની આજ્ઞાનો અનાદર કરી વિષયભેગને ગ્રહણ કરે છે તેઓ જન્મ-મરણને પ્રાપ્ત કરે છે પરંતુ પિતાના લક્ષ્ય એવા મુકિતસ્થળને પ્રાપ્ત કરી શકતા નથી.
સેળમા અધ્યયનનું નામ અમરકંકા છે. આ અધ્યયનમાં પાંડવપત્ની દ્રૌપદીને પદ્મનાભ અપહરણ કરી હતિશીર્ષ નગરથી અમરકંકા લઈ જાય છે. શ્રીકૃષ્ણ પાંડેની સાથે ત્યાં પહોંચે છે અને પદ્મનાભને પરાજિત કરી દ્રૌપદીને પાછી મેળવે છે. સમુદ્ર પાર કરતાં પાંડવોની અબુદ્ધિપૂર્વકની મજાકથી શ્રીકૃષ્ણ અપ્રસન્ન થઈ દેશનિકાલનો આદેશ આપે છે, પરન્ત કુન્તીની પ્રાર્થનાથી સમુદ્રતટ ઉપરજ નવીન મથુરા વસાવી પાંડવોને ત્યાં રહેવાની અનુમતિ આપે છે. ત્યાર બાદ પાંડેની દીક્ષા અને મુક્તિલાભનું વર્ણન છે. પ્રસ્તુત અધ્યયનમાં દ્રૌપદીના પૂર્વભવનો પણ ઉલ્લેખ છે. તેણીએ એક વાર નાગેશ્રીના ભવમાં ધર્મરુચિ અનગારને કડવા તંબાના શાકનું આહારદાન કર્યું હતું જેના માઠા ફળ સ્વરૂપે તેને અનેક ભવમાં ભયંકર વેદના સહન કરવી પડી. આમાં કડ્ડલ નારદના કારસ્તાનનો પણ પરિચય આપ્યો છે.
સત્તરમા અધ્યયનમાં સમુદ્રી અશ્વોનું દષ્ટાન્ત છે. તેમાં અશ્વોની જેમ જે શબ્દ, રૂપાદિ વિષયના લેભામણ આકર્ષણથી આકર્ષિત થઈને પરાધીનતાના કાદવમાં ખેંચી જાય છે તે દુઃખી થાય છે. અને જે વિષયોથી વિરકત રહે છે તેઓ સ્વતંત્રતાના સ્વર્ગને અનુભવ કરે છે.
અઢારમા અધ્યયનમાં સુસુમાનું વર્ણન છે. તે ધન્ના સાર્થવાહની પુત્રી હતી. તેની સંભાળ રાખવા “ચિલાત” નામના નોકરને રાખ્યો હતો પરંતુ તે પિતાના કાળાં કામેથી બાળકોને હેરાન કરતો રહેતો તેથી ધન્નાએ તેને કાઢી મુકયો હતો. તે અનેક દુર્બસને શિકાર બની ગયો હતો તે સાથે તસ્કરને અધિપતિ પણ બન્યું. એક દિવસ તેણે સુસુમાનું અપહરણ કર્યું. ધન્ના સાર્થવાહ પોતાના પુત્રોની સાથે ભયંકર અટવીમાં તેનો પીછો કરતાં આગળ વધી રહ્યા હતા. ત્યાં ચિલાત દ્વારા મારી નાખેલી સુસુમાને મૃતદેહ તેમને મળ્યો. તેઓ તે વખતે ક્ષુધા-પિપાસાથી એટલા બધા વ્યાકુળ બની ગયા હતા કે પ્રાણોની કેમ રક્ષા કરવી તેની તેમને સમસ્યા થઈ ગઈ હતી. તેથી સસમાના મૃતદેહનું ભક્ષણ કરી તેમણે પોતાના જીવનની રક્ષા કરી. સુસુમાના શરીરનું ભક્ષણ કરતી વખતે ધન્નાના મનમાં કિંચિત્ માત્ર પણ આહારને રાગ ન હતો, ફકત પ્રાણુરક્ષા કરવી એ જ પ્રશ્ન હતું. એ જ પ્રમાણે સાધકે રાગરહિત થઈને આહાર કરવો જોઈએ. આહાર દ્વારા શરીરરક્ષાનું લક્ષ એ આત્મસાધના જ છે.
ઓગણીસમા અધ્યયનમાં પુંડરીક અને કુંડરીકનું ઉદાહરણ છે. તેમાં એવું વર્ણન છે કે રાજા મહાપદ્મ શ્રમણ બન્યા ત્યારે તેમના જ્યેષ્ઠ પુત્ર પુંડરીક રાજ્યનું સંચાલન કરવા લાગ્યા અને કુંડરીક યુવરાજ બન્યા. ફરી જ્યારે મહાપ મુનિ ત્યાં આવ્યા ત્યારે કુંડરીકે શ્રમણુધર્મ સ્વીકાર કર્યો. કેટલાક સમય વીત્યા બાદ જ્યારે કુંડરીક મુનિ ફરીને ત્યાં આવ્યા તે વખતે તેઓ દાહવરથી પીડિત હતા. રાજા પુંડરીકે તેમને ઔષધોપચાર કરાવ્યું અને તેઓ સ્વસ્થ, નીરોગી થયા ત્યારે તેમને શ્રમણમર્યાદાનું સ્મરણ કરાવી વિહાર માટે પ્રેરણા કરી. પરંતુ મુનિ કુંડરીકના અન્તમનસમાં ભેગ પ્રત્યે તીવ્ર આકર્ષણ પેદા થઈ ગયું હતું. તેથી તેઓ ફરીને થોડા દિવસમાં પાછા તે જ નગરમાં આવી પહોંચ્યા. પુંડરીકે ઘણું સમજાવ્યું છતાં પણ ન સમજ્યા ત્યારે પિતાના વસ્ત્રાભૂષણો વગેરે કુંડરીકને આપી રાજ્ય સેંપી દીધું અને કુંડરીક શ્રમણષ પોતે ધારણ કરી લીધું અને ઉત્કૃષ્ટ સંયમની આરાધના કરી સર્વાર્થસિદ્ધમાં ૩૩ સાગરની સ્થિતિવાળા દેવ થયા. આ બાજુ કુંડરીક તીવ્ર ભેગમાં આસક્ત થઈને ત્રણ દિવસમાં જ મરીને સાતમી
૧૯૮
તત્તવદર્શન
Page #508
--------------------------------------------------------------------------
________________
(પત્ર ગુરુદેવ ફવિવય પં. નાનયદ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
નરકનો મહેમાન બની ગયો અને ત્યાં ૩૩ સાગરની સ્થિતિ પ્રાપ્ત કરી અપાર વેદનાને અનુભવ કરી રહેલ છે. આ પ્રમાણે જે શ્રમણ ચિરકાળ પર્યન્ત સંયમ પાલન કરી પથભ્રષ્ટ થઈ જાય છે તે કંડરીકની જેમ દુઃખી થઈ જાય છે અને જે અન્તિમ ક્ષણે સુધી સંયમનું પાલન કરે છે તે પુંડરીકની જેમ સ્વ૯૫ કાળમાં જ સિદ્ધિને પ્રાપ્ત કરી લે છે.
આ પ્રમાણે પ્રસ્તુત આગમમાં દષ્ટાન્તના માધ્યમથી અહિંસા, અસ્વાદ, શ્રદ્ધા, ઈન્દ્રિયજય આદિ આધ્યાત્મિક તોનું ઘણીજ સરળ રૌલીમાં નિરૂપણ કરવામાં આવ્યું છે. કથાવસ્તુની સાથે વર્ણન એ એક પોતાની વિશેષતા છે. ભાષાની દૃષ્ટિએ કોઈ કોઈ જગ્યાએ કાદંબરીની જેમ ગઇકાની સહજ સ્મૃતિ થઈ આવે છે. આ કથાઓનું વિશ્વના વિભિન કથાગ્રંથની સાથે તુલનાત્મક અધ્યયન કરવાથી ઘણુ નવા તથ્યોનું ઉદ્દઘાટન થઈ શકે છે.
બીજે શ્રુતસ્કંધ બીજા શ્રુતસ્કન્દમાં ચમરેન્દ્ર, બલીન્દ્ર, ધરણેન્દ્ર, પિશાચેન્દ્ર, મહાકાલેન્દ્ર, શકે, ઈશાનેન્દ્રની અગ્રમહિષીઓના રૂપમાં ઉત્પન્ન થનારી સાધ્વીઓની કથાઓ આપવામાં આવી છે. દશ વર્ગોમાં ૨૦૬ અધ્યયન છે. આમાં વર્ણવેલી કુમારિકાઓ મોટેભાગે ભગવાન પાર્શ્વનાથના શાસનમાં દીક્ષિત થઈને ઉત્તરગુણોની વિરાધના કરવાને કારણે દેવીઓ રૂપે ઉત્પન્ન થઈ. તે સાવી દેવીરૂપે ઉત્પન્ન થઈ છતાં જે નામ તેમના મનુષ્યભવમાં હતા તે જ નામથી તેમને. પરિચય આપવામાં આવ્યું છે.
આ શ્રુતસ્કંધમાં ભગવાન પાર્શ્વકાલીન જન-જીવન, વિભિન્ન મત-મતાન્તર, પ્રચલિત રીતરિવાજ, નૈકાસંબંધી સાધનસામગ્રી, કારાગૃહ પદ્ધતિ, રાજ્યવ્યવસ્થા, સામાજિક- આર્થિક, ધાર્મિક, સાંસ્કૃતિક પરિસ્થિતિઓનું સજીવ ચિત્રણ કરવામાં આવ્યું છે.
૭ - ઉપાસકદશાંગ આ આગમ દ્વાદશાંગીનું સાતમું અંગ છે. આમાં ભગવાન મહાવીરયુગના દશ ઉપાસકનાં પવિત્ર ચરિત્રવર્ણન છે. તેથી આનું નામ “ઉવાસગ દસાઓ' છે. ઉપાસક શબ્દ જૈન ગૃહરથ સાધક માટે વ્યવહત થાય છે. “દશા” શબ્દ દશ સંખ્યાનો વાચક તથા અવસ્થાને સૂચક છે. ઉપાસકદશામાં દશ ઉપાસકેની કથાઓ છે. તેથી દશ સંખ્યાવાચક
થોસાથ ઉપાસકની અવસ્થાનું પણ વર્ણન છે તેથી અર્થની દૃષ્ટિએ પણ દશા શબ્દ યથાર્થ છે. શ્રમણ પરંપરામાં શ્રમણની ઉપાસના કરનારા ગૃહસ્થને શ્રમણોપાસક અથવા ઉપાસક કહ્યાં છે. ભ. મહાવીરના લાખે ઉપાસક હતા પરંતુ આ આગમમાં તેમના મુખ્ય દશ ઉપાસકેનું જ વર્ણન કરવામાં આવ્યું છે.
સ્થાનાંગમાં ઉપાસકદશાંગમાં આવેલા દશ શ્રાવકેના નામ આ પ્રમાણે બતાવ્યા છેઃ આનંદ, કામદેવ, ચલણી પિતા, સુરાદેવ, ચુલશતક, કુંડલિક, સકડાલપુત્ર, મહાશતક, નંદિનીપિતા, સાતિયાપિયા-સાયિકા પિતા. ઉપાસકદશાંગમાં દસમું નામ સાલીહિપિયા આવ્યું છે. કેટલીક પ્રાચીન હસ્તલિખિત પ્રતિયોમાં લંતિયોપિયા, લત્તિયપિયા, લતિપિયા, લેતિયાપિયા વગેરે નામ પણ ઉપલબ્ધ થાય છે. એ જ પ્રમાણે નંદિનીપિયાની જગ્યાએ લલિતાંકપિયા અને સાલેઈણપિયા નામ પણ પ્રાપ્ત થાય છે. સમવાયાંગ અને નન્દીસત્રમાં અધ્યયનોની સંખ્યાનો નિર્દેશ કરવામાં આવ્યું છે પરંતુ નામેનો નિર્દેશ કર્યો નથી.
પ્રસ્તુત આગમમાં એક શ્રુતસ્ક, દશ અધ્યયન, દશ ઉદ્દેશકાળ, દશ સમુદ્રેશનકાળ કહ્યાં છે. તેમજ આમાં સંખ્યાત હજાર પદ, સંખ્યાત અક્ષર, સંખ્યાત નિર્યુકિતઓ, સંખ્યાત સંગ્રહણિઓ, સંખ્યાત પ્રતિપત્તિઓ અને સંખ્યાત શ્લેક બતાવ્યા છે. વર્તમાનમાં આ આગમનું પરિમાણ ૮૧૨ લેક છે. ઉપાસકદશામાં વર્ણિત ઉપાસકે વિભિન્ન જાતિના અને વિભિન્ન વ્યવસાય કરનારાઓ હતા. તે શ્રાવકેની જીવનચર્યાનું વર્ણન આ પ્રમાણે છે.
એક વખત ભગવાન મહાવીર વાણિજ્યગ્રામ પધાર્યા. રાજા જિતશત્રુ તથા હજારોની સંખ્યામાં જનતા દર્શનાર્થે તથા ઉપદેશ શ્રવણાથે ઉપસ્થિત થઈ. નગરમાં અદ્દભુત વાતાવરણ સર્જાયું. આનંદ ગૃહપતિએ મહાવીરના શુભાગમનના સમાચાર સાંભળ્યા. તે ઘણજ પ્રસન્ન થયા અને સુંદર વેશપરિધાન વડે સુસજિત થઈને ભગવાનના સમવસરણમાં
આગમસાર દેહન
Page #509
--------------------------------------------------------------------------
________________
પુત્ર ગુરુદેવ કવિવય ૫. નાગઢનદ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
પહોંચે. ઉપદેશ સાંભળી તેણે ભગવાનને નિવેદન કર્યું, ભગવન! હું નિર્ચન્ય પ્રવચનમાં શ્રદ્ધાશીલ છું. તેમાં મારી શ્રદ્ધા તથા રુચિ છે. જેવું આપે કહ્યું તે પૂર્ણ સત્ય છે. આપની પાસે ઘણુ રાજાએ, યુવરાજ, સેનાપતિ, નગરરક્ષક, માંડલિક, કૌટુંબિક, શ્રેષ્ઠી, સાર્થવાહ મુંડિત થઈ આગાર ધર્મથી અનગાર ધર્મને ગ્રહણ કરે છે. હું શ્રમણ જીવનની કઠોરચય પાલન કરવામાં અસમર્થ છે. તેથી ગૃહસ્થ ધર્મના બાર વ્રત અંગિકાર કરવા ઈચ્છું છું. મહાવીરે કહ્યું-દેવાનુપ્રિય! તમને જેમ સુખ ઉપજે તેમ કરો.”
આનંદ શ્રાવકે બાર વ્ર ગ્રહણ કર્યા. વ્રતોનું નિરૂપણ આ પ્રમાણે છે-બાર તેમાં પાંચ અણુવ્રત, ત્રણ ગુણુવ્રત અને ચાર શિક્ષાવ્રત છે. પ્રસ્તુત આગમમાં ગુણવ્રત તથા શિક્ષાવ્રતનું સંયુકત નામ શિક્ષાવ્રત છે. પહેલા પાંચ અણુવ્રત છે. અણુવ્રતનો અર્થ છે નાના વ્રત. શ્રમણ હિંસાદિકનો પૂર્ણ પરિત્યાગ કરે છે તેથી તેના વ્રત મહાવ્રત કહેવાય છે. પરંતુ શ્રાવક તેમનું પાલન મર્યાદિત રૂપથી કરે છે તેથી તેના વ્રત અણુવ્રત કહેવાય છે. જે દોષોથી વ્રતભંગ થવાની સંભાવના બની રહે છે તેમનું પણ આમાં નિરૂપણ કર્યું છે. શ્રાવકને માટે તે દેશે જાણવા મેગ્ય છે પરંતુ આચરવા એગ્ય નથી. આ સંભાવિત દેને “અતિચાર કહ્યાં છે. વ્રતના અતિક્રમણના વ્રતભંગ થવાના ચાર કારણે બતાવ્યાં છે, (૧) અતિક્રમણ-વતને ઉલ્લંઘન કરવાને મનમાં જાણે-અજાણે વિચાર . (૨) વ્યતિકમણુ-વ્રતને ઉલંઘન કરવાની તૈયારી કરવી--પ્રવૃત્તિ કરવી. (૩) અતિચાર-વ્રતને આંશિક રૂપથી ઉલ્લંઘન કરવું. (૪) અનાચાર-વ્રતભંગ કરે, વ્રતનું પૂરી રીતે તૂટી જવું. અજાણપણે જે દેષ લાગે છે તે અતિચાર કહેવાય છે
અને જાણીબૂઝીને વ્રતભંગ કરવો તે અનાચાર કહેવાય છે.
(૧) પહેલું સ્થૂલ પ્રાણાતિપાત વિરમણ વ્રત – શ્રાવકના અહિંસાવ્રતનું નામ સ્થૂલ પ્રાણાતિપાત વિરમણ વ્રત છે. શ્રમણની સર્વપ્રકારે હિંસાથી નિવૃત્તિની સરખામણીમાં શ્રાવકની અહિંસા દેશવ્રત છે. તે હિંસાને પૂર્ણ ત્યાગી હત નથી. ફકત ત્રસ પ્રાણુઓની હિંસાથી વિરમે છે. તેની આ વિરતિ ત્રણ ગ તથા બે કારણુથી થાય છે તે નિરપરાધ પ્રાણીઓને મન, વચનકાયાથી ન તે પિતે મારે છે, અને ન બીજા પાસે મરાવે છે. પરિસ્થિતિ અને સંજોગવશાત્ સ્કૂલહિંસાના સમર્થનની તેને મર્યાદા-છૂટ હોય છે. શ્રાવક એવી કઈ પણ પ્રવૃત્તિ કરી શકે છે કે જેમાં સ્થૂલહિંસાની સંભાવના ન હોય. એવી પ્રવૃત્તિ બીજા પાસે પણ કરાવી શકે છે. એમ કરવાથી તેનો વ્રતભંગ થત નથી. તે જે કંઈ પણ પ્રવૃત્તિ કરે છે કે બીજા પાસે કરાવે છે તેમાં તે પૂર્ણ સાવધાનીથી વર્તે છે; જેથી કંઈને કષ્ટ ન થાય, કોઈની હિંસા ન થાય, કે પ્રત્યે અન્યાય ન થાય. વિવેકપૂર્વક પૂર્ણ સાવધાની રાખવા છતાં પણ કોઈની હિંસા થઈ જાય તો તેથી શ્રાવકના અહિંસાવ્રતનો ભંગ થતો નથી.
કર્તવ્ય--અકર્તવ્યનું ધ્યાન ન રાખવું, ન્યાય-અન્યાયને વિવેક ન કરવો એ સ્પષ્ટરૂપથી હિંસાને પ્રોત્સાહન આપવા બરાબર છે. અહિંસાની સુરક્ષા માટે વિચારોની નિર્મળતા, યથાર્થતા તથા દષ્ટિની વિશાળતા અપેક્ષિત છે. શ્રાવક દ્વારા કોઈ જીવની હિંસા થઇ જાય તે પણ તે તેના પ્રત્યે અનુકંપિત થાય છે. પરંતુ વ્રતની સુરક્ષા માટે હસતાં-રમતાં તે પ્રાણોત્સર્ગ કરવા માટે પણ સદા તત્પર રહે છે. હિંસા તથા અન્યાયની સામે તે નમતું નથી. પરંતુ વીરતા અને દઢતાપૂર્વક તેને પ્રતિકાર કરે છે. નિર્ભયતાને ગુણ એ અહિંસા માટે આવશ્યક છે. હિંસા, અન્યાય તથા અનાચારને કાયર વ્યકિત જ પ્રોત્સાહન આપે છે. સાવધાની અને જાગૃતિ રાખવા છતાં પણ પ્રમાદવશ અથવા અજ્ઞાનવશ દોષ લાગવાની સંભાવના રહે છે. આવા દેશોને અતિચાર કહ્યાં છે. સ્થૂલ પ્રાણાતિપાત વિરમણ વ્રતના મુખ્ય પાંચ અતિચારે છે.
(૧) બધ– કઈ પણ ત્રસ જીવને કષ્ટદાયી બંધનમાં બાંધવો. તેને પિતાને ઈષ્ટ સ્થાને જતાં રોક અથવા પિતાને આધીન રહેલી વ્યકિતને મુકરર કરેલા સમયથી વધુ રોકી તેની પાસેથી વધુમાં વધુ કાર્ય લેવું. આ બધા બધુની અન્તર્ગત આવે છે. આ બંધન શારીરિક, આર્થિક, સામાજિક આદિ અનેક પ્રકારના છે.
(૨) વધ– કોઈ પણ ત્રસ પ્રાણીને મારે તે “વધી છે. પિતાને આશ્રિત વ્યકિતઓને અથવા અન્ય કોઈ પણ
૨૦૦
તવદર્શન
Page #510
--------------------------------------------------------------------------
________________
("વ્ય ગુરુદેવ કવિવય"પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથો પૂજ્ય ગુરૂદેવ વિલય પંનાના
પ્રાણીને લાકડી, ચાબુક, પત્થર વિ થી મારવા, તેમના ઉપર અનાવશ્યક આર્થિક બોજો નાખવે. કેઈની લાચારીને અનુચિત લાભ ઉઠાવે, અનૈતિક ઢંગથી શેષણ કરી તેને કસ કાઢવે તે વધ કહેવાય છે. જે કાર્યથી પ્રત્યક્ષ અથવા પરોક્ષ રૂપથી ત્રસ પ્રાણીઓની હિંસા થાય છે, તે વધે છે.
(૩) છવિચ્છેદ– કેઈપણ પ્રાણીના અંગે પાંગ છેઠવા-કાપવા. છવિચ્છેદની જેમ વૃત્તિ છે પણ અનુચિત છે. કેઈની પણ આજીવિકાને સંપૂર્ણ છેદ કરો, તેડી નાખવી, ઊંચિત પરિશ્રમિકથી ઓછું આપવું વગેરે પણ છવિદ સમાન દેષયુકત છે.
(૪) અતિભાર– બળદ, ઊંટ, ઘોડા વગેરે પશુઓ ઉપર અથવા અનુચર તેમજ કાર્યકર્તાઓ ઉપર તેમની શકિતથી વધારે ભાર ભરે તે અતિભાર છે. કોઈની પાસેથી શકિત ઉપરાંત કાર્ય કરાવવું તે પણ અતિભાર જ છે.
(૫) ભકતપાન વિચ્છેદ- સમયસર ભોજન-પાણી ન આપવા, નોકરને વખતસર પગાર ન આપો. આથી તેમને દુઃખ થાય છે. શ્રાવકોએ આ અતિચરેથી સદૈવ બચવું જોઈએ. (૨) બીજુ સ્થલ મૃષાવાદ વિરમણ વ્રત શ્રાવક શ્રમણની જેમ પૂર્ણરૂપથી સત્યવ્રતનું પાલન કરી શકતો નથી તેથી તે સ્થૂલ મૃષાવાદનો ત્યાગ કરે છે. આ ત્યાગ પણ બે કરણ અને ત્રણ વેગથી થાય છે. સ્થલ મૃષા-બેટ એ છે કે જેનાથી સમાજમાં અપ્રતિષ્ઠ: થાય, નેહી સાથીઓમાં પ્રામાણિકતાની છાપ ન પડે, લેકમાં અપ્રતીતિ થાય અને રાજદંડને ભેગ બનવું પડે. આ પ્રમાણે અસત્યથી માનવનું સર્વતોમુખી પતન થાય છે. અનેક કારણોથી માણસ રશૂલ જૂઠું બોલે છે, જેમકે પોતાના પુત્ર-પુત્રીઓના વિવાહને કારણે સામા પક્ષની આગળ મિથ્યા પ્રશંસા કરે છે અને કરાવે છે. પશુ પક્ષીઓના કય-વિજય માટે ખાટી વાત કરવી. ભૂમિ સંબંધી ખોટું બોલવું-બેલાવવું, નોકરી વગેરે અસત્યને પ્રયોગ કરવો. કેઈની થાપણુ મૂકેલી વસ્તુ માટે જૂઠું બોલવું. ખોટી સાક્ષી આપવી–અપાવવી. બટાને સાચું અને સાચાને ખોટું સિદ્ધ કરવાનો પ્રયાસ કરવો. શ્રાવક આ પ્રમાણે મૃષા-અસત્ય બોલવું-બોલાવવાદિનો ત્યાગ કરે છે. સ્થૂલ મૃષાવાદ વિરમણ વ્રતના મુખ્ય પાંચ અતિચાર છે.
(૧) સહસાભ્યાખ્યાન- વગર વિચાર્યું કોઈની ઉપર ખોટા આક્ષેપ નાખો. કેઈની પ્રત્યે ખેડટી ધારણા બાંધવી, સજજનને દુર્જન, ગુણીને અવગુણી, જ્ઞાનીને અજ્ઞાની, બ્રહ્મચારીને વ્યભિચારી કહેવા વગેરે.
(૨) રહસ્યાભ્યાખ્યાન- કેઈની ગુપ્ત વાત કોઈની આગળ પ્રગટ કરી તેની સાથે વિશ્વાસઘાત કરે.
(૩) સ્વદાર મંત્રભેદ- પતિ-પત્નીની એકબીજાની ગુપ્ત વાતે કઈ અન્યની સામે પ્રગટ કરવી તે સ્વદાર અથવા સ્વપતિ મંત્રભેદ છે. આનાથી કુટુંબમાં વેર-ઝેર પેદા થાય છે અને બહાર અપકીતિ ફેલાય છે.
(૪) મિથ્યપદેશ- સાચું-ખોટું સમજાવી કોઈને કુમાર્ગે લઈ જવા તે મિશ્યા ઉપદેશ છે. (૫) લેખ ક્રિયા- મેહર છાપ, હસ્તાક્ષર વિગેરેથી ખોટું લખાણ કરવું અથવા પેટા સિકકા ચલાવવા.
તત્ત્વાર્થસૂત્રમાં “સહસાભ્યાખ્યાન” ની જગ્યાએ “ન્યાસાપહાર આવેલ છે. તેનો અર્થ થાય છે-કેઈની થાપણ વસ્તુ રાખી હોય અને લેવા આવે ત્યારે ના પાડી દેવી. શ્રાવકે આ બધા અતિચારોથી બચીને સમ્યક પ્રકારે સત્યનું પાલન કરવું જોઈએ. (૩) ત્રીજું સ્થૂલ અદત્તાદાન વિરમણ વ્રત- શ્રવકનું ત્રીજું વ્રત સ્થૂલ અદત્તાદાન વિરમણ છે. શ્રમણ માટે તે વિના અનુમતિએ દાંત ખેતરવા માટે તૃણની સળી પણ લેવી વજર્ય માનેલ છે. શ્રાવક પૂલ અદત્તાદાનને ત્યાગ કરે છે. સ્થૂલ ચેરી જેમકે-કેઈના ઘરમાં ખાતર પાડવું, કેઈનું ખીસું હળવું કરવું-કાતરવું. કોઈના ઘરનું તાળું તોડવું અથવા પોતાની ચાવી લગાડી ખેલવું અને વસ્તુઓ તફડાવવી. પૂછ્યા વગર બીજાની ગાંસડી ખેલી વસ્તુઓ કાઢી લેવી. કેઈનું દાટેલું ધન ખોદી લઈ લેવું, ધાડ પાડવી, લૂંટવું, ઠગવું વગેરે. કઈ વસ્તુ મળી હોય તે તેના માલિકને ગેતી પાછી ન સોંપવી. ચૌર્યબુદ્ધિથી કઈ વસ્તુ ઉપાડી લેવી અને પોતાની પાસે રાખી લેવી. આ
આગમસાર દેહન
૨૦૧ www.jallel b'ary.org
Page #511
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરૂદેવ વિવય પં. નાનયજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
બધી સ્થલ ચોરી શ્રાવકને વર્યું છે. તેથી શ્રાવક ચેરીને ત્યાગ પણ પૂર્વત્રતોની જેમ બે કરણ અને ત્રણ વેગથી કરે છે. આ વ્રતના પાંચ અતિચાર છે.
(૧) સ્તનાહત- અજાણતાં અથવા એમ સમજવા છતાં કે ચોરી કરવા તથા કરાવવામાં પાપ છે છતાં ચેર દ્વારા લાવેલી, ચેરીની વસ્તુ ખરીદવા અથવા ઘરમાં રાખવામાં શું હરક્ત છે? પરંતુ આ અતિચાર છે તે સમરણમાં રાખવું જોઈએ. તેમાં લોભને કારણે ઉચિત–અનુચિતપણને ખ્યાલ રહેતો નથી. આથી ચિરીને પ્રોત્સાહન મળે છે.
(૨) તસ્કર પ્રયાગ- માણસને પગાર આપી ચોરી, ઠગાઈ વગેરે કરાવવાં.
(૩) વિરુદ્ધ રાયોતિક્રમ- જુદા જુદા રા વસ્તુઓની આયાત-નિકાસ ઉપર કેટલાક પ્રતિબધે લગાડે છે, તેમના ઉપર કર લગાડે છે. રાજ્યના તે નિયમોનું ઉલ્લંઘન કરવું. અવૈધાનિક વ્યાપાર કરે. નિષેધ કરેલ વસ્તુઓ એક સ્થળેથી બીજે સ્થળે પહોંચાડવી. રાજ્યહિત વિરુદ્ધ ગુપ્ત રીતે દાણચોરી આદિના કાર્યો કરવા–આ બધાં રાજ્ય વિરુદ્ધ કાર્યો છે અને તે અતિચાર છે.
(૪) કટતુલા-કુટમાન- માપ-તેલ તથા આપવા લેવામાં બેઈમાની કરવી. આથી વિશ્વાસઘાત થાય છે. કેઇના અજ્ઞાનનો આ પ્રમાણે અનુચિત લાભ ન ઉઠાવવું જોઈએ.
(પ) તત્મતિરૂપક વ્યવહાર- વસ્તુમાં ભેળ-સંભેળ-મિલાવટ કરવી. સારી વસ્તુ બતાવી ખરાબ વસ્તુ આપવી. આ વ્રતનું વ્યાપાર તથા વ્યવહારમાં કેટલું મહત્વપૂર્ણ સ્થાન છે તે કહેવાની આવશ્યક્તા નથી.
(૪) ચેઠું સ્વદાર સતેષત- આ વ્રતમાં શ્રાવક પરસ્ત્રી સાથેના સહવાસનો ત્યાગ કરે છે અને પિતાની સ્ત્રી સાથેના સહવાસની મર્યાદા કરે છે. આ વ્રત બે કરણ અને ત્રણ વેગથી પણ થઈ શકે છે પરંતુ એક કરણ અને એક પેગ આવશ્યક માનેલ છે. આ વ્રતમાં પદારા-વેશ્યા અને કુમારિકાને ત્યાગ સ્વતઃ થઈ જાય છે. આના મુખ્ય પાંચ અતિચાર છે.
(૧) ઇરિક પરિગ્રહીતા ગમન- એવી સ્ત્રી સાથે સહવાસ કરે કે જે થોડા વખત માટે રાખવામાં આવી હોય. (૨) અપરિગ્રહીતા ગમન- વેશ્યા આદિની સાથે સહવાસ કરવો. (૩) અનંગકીડા- અપ્રાકૃતિક મૈથુનનું સેવન કરવું.
(૪) પરવિવાહકરણ- કન્યાદાનને પુણ્ય સમજી રાગાદિ અથવા સ્વાર્થવશ બીજાના દીકરા-દીકરીઓને કમેળકજોડાં મેળવી આપી-વિવાહ કરાવી દે.
(૫) કામગ તીવ્રાભિલાષા– વિષય-ભેગ તથા કામક્રીડામાં તીવ્ર આસકિતનું હોવું. આ બધા અતિચારથી સદાચાર અથવા બ્રહ્મચર્ય વ્રત ફ્રિષિત થાય છે તેથી શ્રાવકે આ અતિચારેથી બચવું જોઈએ.
(૫) પાંચમું સ્થલ પરિગ્રહ પરિમાણ વ્રત- માનવની ઈચ્છા આકાશની જેમ અનંત છે. આ ઈચ્છાની મર્યાદા કરવી-ઈચ્છા પરિમાણુ અથવા પરિગ્રહ પરિમાણ વ્રત કહેવાય છે. આ વ્રતનું મહત્વ અનેક દષ્ટિઓથી બતાવાયું છે. આ વિશ્વમાં સોનું, ચાંદી, હીરા, પન્ના, માણેક, મેતી, ભૂમિ, અન્ન-વસ્ત્રાદિ જેટલા પણ પદાર્થો છે તે બધા પરિમિત છે. તેથી તેમને સંગ્રહ કરવાથી વિષમતાની વિભીષિકા-જવાલા ભડકી ઊઠે છે. આ વ્રત તે ભયંકર તૃષ્ણારૂપી ભડકેલી પાવક જવાલાને શાન્ત કરે છે. આથી જીવનમાં શાન્તિને સાગર લહેરાવા લાગે છે. આ જગતને સમસ્ત પરિગ્રહ નવ ભાગોમાં વિભકત કરી શકાય છે.
(1) ક્ષેત્રનીપજાઉ ભૂમિની મર્યાદા. (૨) વરંતુ-મકાન, દુકાન, ગેદામ આદિની મર્યાદા (૩) હિરણ્ય-ચાંદી-રૂપાનાં વાસણ, આભૂષણ તથા અન્ય ઉપકરણે. (૪) સુવર્ણસનું-સોનાના વાસણ, આભૂષણ તથા અન્ય ઉપકરણે વગેરે.
Jain 203 on International
તવદર્શનy.org
Page #512
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરૂદેવ કવિલય પં. નાનચન્દ્રજી મહારાજ
દેવ કવિવર્ય પ. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાજિદ સ્મૃતિગ્રંથ
(૫) ધન-રૂપિયા પૈસા, સિક્કા, નેટ વગેરે. (૬) ધાન્ય-અન્ન, ઘઉં, ચોખા, અડદ, મગ, તલ, અળસી, વટાણુ વગેરે. (૭) દ્વિપદ-બે પગવાળા પ્રાણીઓ-જેમકે-સ્ત્રી, પુરુષ, પોપટ, મેના, કબૂતર, મેર વિ. (૮) ચતુષ્પદ-ચાર પગવાળાં પ્રાણીઓ-જેમકે–ગાય, બળદ, ભેંસ, હાથી, ઘોડા, બકરી વગેરે. (૯) કુખ્ય અથવા ગે સોના ચાંદીની વસ્તુઓ સિવાય અન્ય બધી વસ્તુઓને સમાવેશ કુષ્યમાં થાય છે.
જેમ કેગાડી, મેટર, સાયકલ, ટાંગે, રથ, ટ્રક, વગેરે વાહન તથા ફરનીચર વગેરે. ડેપ્ય ધનને અર્થ
છે-હીરા, માણેક, મેતી વગેરે રાખવા. પરિગ્રહ પરિમાણ વ્રતના પાંચ અતિચાર છે –
(૧) ક્ષેત્ર-વાસ્તુ પરિમાણુતિકમ, (૨) હરિણય-સુવર્ણ પરિમાણુતિક્રમ. (૩) દ્વિપદ-ચતુષ્પદ પરિમાણુતિક્રમ. (૪) ધન-ધાન્ય પરિમાણુતિક્રમ.
(૫) કુપ-પરિમાણતિક્રમ. આસકિતપૂર્વક વસ્તુઓને પકડી રાખવી તે પરિગ્રહ છે. તેનો સંગ્રહ અને વધારો કરવો તે લેભ છે. લેભ અને પરિચય અને એકબીજાના પૂરક છે. તેથી લોભ-ઈચ્છાને મર્યાદામાં લાવવાં તે પરિગ્રહ ૧
ભ-ઈચ્છાને મયાદામાં લાવવાં તે પરિગ્રહ પરિમાણ વ્રત છે. શ્રાવકે જીવનમાં સુખ-શાન્તિ અને સંતોષ લાવવા આ વ્રતનું સત્યતાપૂર્વક પાલન કરવું જોઈએ.
આણુવ્રતના વિકાસ માટે ગુણવ્રતનું વિધાન કરવામાં આવ્યું છે. દિશા પરિમાણ વ્રત, ઉપભોગ-પભિગ પરિમાણુ વ્રત અને અનર્થ દંડ વિરમણ વ્રત. આ ત્રણેને ગુણવ્રત એટલા માટે કહેવામાં આવ્યા છે કે આ અણુવ્રતરૂપી મૂલગુણોની રક્ષા તથા વિકાસ કરે છે. (૬) છઠું દિશા પરિમાણ વ્રત
આ વ્રતમાં દિશાઓમાં પ્રવૃત્તિને સીમિત કરવામાં આવે છે. શ્રાવક એવી પ્રતિજ્ઞા કરે છે કે ચારે દિશાઓમાં તથા ઉપર તેમજ નીચે નિર્ણય કરેલ સીમાથી આગળ વધી હું કિંચિત્માત્ર પણ સ્વાર્થમૂલક પ્રવૃત્તિ નહીં કરું. વર્તમાન યુગમાં આ વ્રતનું માહાસ્ય વધારે છે. અત્યારે આ વ્રત એટલું બધું ઉપયોગી છે કે જે પ્રત્યેક રાષ્ટ્ર પોતપોતાની રાજનૈતિક તથા આર્થિક સીમાઓ નિશ્ચિત કરી લે તે ઘણા સંઘર્ષો સ્વતઃ મટી જાય. આ વ્રતના પાંચ અતિચારે છે.
(૧) ઉર્વદિશાની – મર્યાદાનું અતિક્રમણ કરવું. (૨) અર્ધ દિશાની – મર્યાદાનું અતિક્રમણ કરવું. (૩) તિરછી દિશા - પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ દિશાની મર્યાદાનું અતિક્રમણ કરવું. (૪) ક્ષેત્રવૃદ્ધિ - અસાવધાનીથી અથવા ભૂલથી મર્યાદાના ક્ષેત્રને વધારી લેવા. એક દિશાના પરિમાણનો ભાગ
બીજી દિશાના પરિમાણમાં ભેળવી દે. (૫) વિસ્મૃતિ – મર્યાદાનું સ્મરણ ન રાખવું. (૭) સાતમું ઉભેગ પરિભેગ પરિમાણ વ્રત
જે વસ્તુ એક વાર ઉપયોગમાં આવે છે તેને ઉપગ અને વારંવાર ઉપયોગમાં આવે તેને પરિગ કહેવાય છે. આ વ્રતમાં ઉપગ અને પરિભેગમાં આવનારી વસ્તુઓની મર્યાદા કરવામાં આવે છે. આ વ્રત અહિંસા અને સંતેષની રક્ષા માટે છે. આ વ્રતથી જીવનમાં સાદગી અને સરળતાને સંચાર થાય છે. મહારંભ, મહાપરિગ્રહ અને મહાતૃષ્ણાથી શ્રાવક મુકત થાય છે. આગમ સાહિત્યમાં ઉપભેગ-પરિગ સંબંધી ૨૬ વસ્તુઓનાં નામ બતાવ્યાં છે. આ વ્રતના પાંચ અતિચાર છે –
(૧) સચિરાહાર– જે સચિત્ત વસ્તુને ત્યાગ કર્યો હોય તેને પ્રમાદપૂર્વક આહાર કરવો.
આગમસાર દોહન
૨૦૩
Page #513
--------------------------------------------------------------------------
________________
પૂજય ગુરૂદેવ વિવય પં. નાનયજી મહારાજ જન્મશતાકિદ સ્મૃતિગ્રંથસે
(૨) સચિત્ત પ્રતિબદ્ધાહાર– જે સચિત્ત વસ્તુને ત્યાગ કર્યો તેની સાથે લાગેલી-ચટેલી અચિજ વસ્તુ હોય તે સચિત્ત પ્રતિબદ્ધ કહેવાય છે તેનો આહાર કરે. જેમકે–વૃક્ષ ઉપર લાગેલો ગુંદર, ખજુર, ગેટલા સાથે કેરી વગેરેને આહાર કરવો. તે સચિત્ત પ્રતિબદ્ધાહાર અતિચાર છે.
(૩) અપવહાર– સચિત્ત વસ્તુને ત્યાગ હોવા છતાં અગ્નિમાં પકવ્યા વગર કાચાં શાક, કાચાં ફળ વગેરેનું સેવન કરવું
(૪) દુપાહાર– જે વસ્તુ અડધી કાચી, અડધી પાકી હોય તેનો આહાર કરે.
(૫) તુચ્છૌષધભક્ષણ- જે વસ્તુમાં ખાવાનું ઓછું હોય અને નાખી દેવાનું વધુ હોય એવી વસ્તુનું સેવન કરવું, જેમકે-સીતાફળ, શેરડી વગેરે.
ઉપભેગ-પરિભોગ માટે વરતુઓની પ્રાપ્તિ કરવી પડે છે અને તે માટે પાપકર્મ પણ કરવા પડે છે. જે વ્યવસાયમાં મહારંભ થાય છે એવા કાર્યો શ્રાવક માટે હોય અને નિષિદ્ધ છે. તેમને કર્માદાનની સંજ્ઞા આપી છે. તે કર્માદાન પંદર છે અને તે આ પ્રમાણે છે.
(૧) અંગાર કર્મ– અગ્નિ સંબંધી વ્યાપાર–જેમકે કોલસા પાડવા, ઈટે પકવવી વગેરેના ધંધા કરવા. (૨) વન કર્મ– વનસ્પતિ સંબંધી વ્યાપાર-જેમકે, વૃક્ષ કાપવાને, ઘાસ કાપવા વગેરેને બંધ કર. (૩) શકટ કર્મ– વાહન સંબંધી વ્યાપાર, ગાડી, મોટર, ટાંગા, રિકશા વ બનાવવા. (૪) ભાડિ કમ– વાહન વગેરે ભાડે ફેરવી પિતાની આજીવિકા ચલાવવી.
કર્મ– ભૂમિ ફડવાને ધંધે-જેમકે ખાણ ખોદાવવી, નહેરે બનાવવી, મકાન બનાવવા વગેરેનો વ્યવસાય કરો. (૬) દન્તવાણિજય- હાથી દાંત વગેરેને વ્યાપાર કરવો. (૭) લાક્ષાવાણિજય– લાખ વગેરેનો વ્યાપાર, (૮) રસવાણિજય-મદિરા-શરાબ વગેરેને વ્યાપાર
૯) કેશવાણિજય– વાળ તેમજ વાળવાળાં પ્રાણીઓને વ્યાપાર. (૧૮) વિષવાણિજય– ઝેરીલાં-વિષ પાયેલાં પદાર્થ તથા હિંસક અસ્ત્ર-શસ્ત્રોનો વ્યાપાર. (૧૧) ચન્નપીડનકર્મ– મશીન ચલાવવા વગેરેના ધંધા કરવા. (૧૨) નિર્લાઇનકમ– પ્રાણીઓના અવયવોને છેદવા, કાપવા આદિને વ્યવસાય. (૧૩) દાવાનિદાનકર્મ– વન, જંગલ, ખેતર વગેરેમાં આગ લગાડવાનું કાર્ય કરવું. (૧૪) સરદ્રતતડાગ શેષણુકર્મ– સરેવર, તળાવ, ધરા, ઝીલ વગેરેના પાણી સુકાવવાનું-ઉલેચવાનું કાર્ય કરવું. (૧૫) અસતીજન પોષણતાકર્મ– કુલટા-વેશ્યા સ્ત્રીઓને પોષવાનું કાર્ય, હિંસક પ્રાણીઓનું પાલન, સમાજ
વિરોધી તત્તનું સંરક્ષણ વગેરે કાર્યો કરવા. આ પંદર કર્માદાન તથા આના જેવા બીજા પ્રકારના મહા આરંભના કાર્યો કરવાનો નિષેધ કરવામાં આવ્યો છે.
૧ આ વ્યવસાય - ધંધાઓના ત્યાગનું વિધાન આજીવક મતમાં પણ હતું. જુઓ:
(ક) “એનસાયકલોપીડિયા ઓફ રિલીજન એન્ડ એથિકસ” (જિલદ ૧, પૃ. ૨૫૯ - ૬૮, હેએલ.) (ખ) “ધી આજીવિકા જે પ્રી. બુદ્ધિરટ ઈંડિયન ફિલસફી પૃ. ૨૯૭ --૩૧૮. ડે. વી. એમ. બરુઆ. (ગ) “હિસ્ટોરિકલ લાનીંજ' પૃ. ૩૭, ર્ડો. બી. સી. લાહો . (ઘ) “હિસ્ટ્રી એન્ડ ડકટ્રીન્સ ઓફ ધી આજીવિકા એ. એલ બાશ. (૨) “લાઈફ ઈન એન્શિયન્ટ ઇંડિયા એજ ડિપિકડ ઈન જન કેનન્સ” પુ. ૨૦૭ - ૧૧. – જગદીશચન્દ્ર જૈન . (છ) સંપૂર્ણીન્દ અભિનન્દન ગ્રંથમાં “પંખલિપુત્ર ગોશાલ અને જ્ઞાતપુત્ર મહાવીર’ – જગદીશચન્દ્ર જૈન . (જ) મહાત્મા ગાંધીએ અહિંસક સમાજની જે કલ્પના કરી હતી તે આ કર્માદાનના ત્યાગની સાથે મળતી આવે છે.
૨૦૪
તવદર્શન
Page #514
--------------------------------------------------------------------------
________________
(પત્ર ગુરુદેવે કવિલય પં. નાનસજી મહારાજ જન્મશતાલિદ સ્મૃતિગ્રંથસે
કારણ કે આનાથી જીવેની ભયંકર હિંસા થાય છે. શ્રાવક તે એવા કાર્યો કરે છે કે જેમાં ઓછામાં ઓછી હિંસા થાય અને એવા વ્યવસાય કરે છે કે જેમાં સમાજ અથવા વ્યકિતનું શોષણ ન થાય. (૮) આઠમું અનર્થદંડ વિરમણ વ્રત–
પિતાના માટે અથવા પિતાની પારિવારિક વ્યક્તિઓના જીવન નિર્વાહાથે અનિવાય સાવધ પ્રવૃત્તિઓ સિવાય શેષ સમસ્ત પાપપૂર્ણ પ્રવૃત્તિઓથી નિવૃત્ત થવું તે અનર્થદંડ વિરમણ વ્રત છે. વ્યર્થ-નિરર્થક વાતો કરવી, ગપ હાંકવી, નિષ્ણજન પ્રવૃત્તિ કરવી કે જેનાથી કંઈ પણ લાભ ન થાય અને બીજાને કષ્ટ પહોંચે–આ બધી બાબતોથી શ્રાવકે દૂર રહેવું જોઈએ. અનર્થદંડ-નિપ્રોજન હિંસાના ચાર રૂપ બતાવ્યા છે. (૧) આર્ત-રૌદ્ર ધ્યાન ધરવું (૬) પ્રમાદનું સેવન (૩) હિંસક વાણી ઉચ્ચારવી (૪) પાપકર્મનો ઉપદેશ કરવો. આ વ્રતના મુખ્ય પાંચ અતિચાર છે.
(૧) કદર્પ— વિકારવર્ધક વચન બેલવા અથવા સાંભળવા અથવા તેવી ચેષ્ટાઓ કરવી. (૨) કી – ભાંડની જેમ હાથપગ, નાક, મોટું, આંખ વગેરેથી વિકૃત ચેષ્ટાઓ કરવી. (૩) મૌખર્ય–વાચાળ બનવું, મીઠું મરચું ભેળવી વધારી-વધારીને વાતો કરવી. (૪) સંયુતાધિકરણ– આવશ્યકતા વગર હિંસક હથિયાર તેમજ ઘાતક સાધનોનો સંગ્રહ કરી રાખો.
(૫) ઉપભેગપરિભેગાતિરેક-મકાન, કપડા, ફરનિચર વગેરે ઉપગ અને પરિભેગની સાધન સામગ્રીનું જરૂરતથી વધુ સંગ્રેડ કરી રાખો.
શિક્ષાનો અર્થ અભ્યાસ છે. જેમ વિદ્યાર્થી ફરી ફરી અભ્યાસ કરે છે તેવી જ રીતે શ્રાવકે ફરી ફરી જે વ્રતને અભ્યાસ કરે જોઈએ તે તેને શિક્ષાત્રત કહેવામાં આવ્યા છે. અણુવ્રત અને ગુણવ્રત તો જીવનમાં એક જ વાર ગ્રહણ કરવામાં આવે છે પરંતુ શિક્ષાવ્રત તે ફરી ફરી લેવાય છે. આ વ્રત થોડા સમય માટે હોય છે. સામાયિક દેશાવકાસિક, પૌષધે પવાસ અને અને અતિથિ સંવિભાગ આ ચાર શિક્ષાત્રત છે. (૯) નવમું સામાયિક વ્રત–
“ સમ” અને “આય” શબ્દથી ‘સમય’ શબ્દ બને છે તેને અર્થ થાય છે સમતાને લાભ. જે ક્રિયાવિશેષથી સમભાવ પ્રાપ્તિ થાય છે તે સામાયિક છે. સામાયિકમાં સાવદ્ય-ચોગનો ત્યાગ અને નિરવઘ યોગ-પાપરહિત પ્રવૃત્તિાનું આચરણ કરવાનું હોય છે. સમભાવનું આચરણ કરવાથી સંપૂર્ણ જીવન સમતામય બની જાય છે. આ વ્રતના પાંચ અતિચાર આ પ્રમાણે છે.
(૧) મન દુપ્રણિધાન – મનમાં ખરાબ વિચારો આવવા. (૨) વચન દુપ્રણિધાન - વચનનો દુરુપયેગ, કઠોર તથા અસત્ય ભાષણ કરવું. (૩) કાય દુપ્રણિધાન – શરીર વડે સાવધ-પાપકારી કાર્યો કરવા. (૪) સ્મૃત્યકરણ – સામાયિકની સ્મૃતિ ન રાખવી. (૫) અનવસ્થિતતા - સામાયિક વ્રત અસ્થિરતાથી અથવા જલદી-જલદી ઉતાવળે કરવું. નિશ્ચિત વિધિ
અનુસાર ન કરવું. (૧૦) દસમું દેશવકાશિક વ્રત
છ વ્રતમાં યાવત્ જીવન માટે દિશાઓની મર્યાદા કરી હતી. તે પરિમાણમાં થોડાક સમય અથવા થોડા દિવસે માટે વિશેષ મર્યાદા નિશ્ચિત કરવી, અર્થાત્ તેને સંક્ષિપ્ત કરવી તે દેશાવકાશિક વ્રત છે. દેશાવકાશિક વ્રતમાં દેશ અને અવકાશ આ બે શબ્દો છે, જેનો અર્થ છે સ્થાનવિશેષ. ક્ષેત્રમર્યાદાને સંકેચવાની સાથે ઉપક્ષથી ઉપભોગ-પરિભોગ રૂપ અન્ય મર્યાદાઓને પણ સીમિત કરવી તે આ વ્રતમાં સમાવિષ્ટ છે. સાધક નિશ્ચિત કાળ માટે જે મર્યાદા કરે છે તેની બહાર કઈ પણ પ્રકારની પ્રવૃત્તિ ન કરવી જોઈએ. આ વ્રત દૈનિક જીવનને વધુને વધુ મર્યાદિત કરે છે. શ્રાવક માટે
આગમસાર દેહન
૨૦૫
Page #515
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરૂદેવ ફવિલય પં. નાનયજી મહારાજ જન્મશતાલિંદ સ્મૃતિગ્રંથ
સચિત દ્રવ્ય, વિગય, ઉપાન વગેરે ૧૪ નિયમે પ્રતિદિન ધારવાનું પણ વિધાન છે. આ વ્રતના પાંચ અતિચારે આ પ્રમાણે છે.
(૧) આનયન પ્રયોગ – મર્યાદિત ક્ષેત્રથી બહારની વસ્તુ મંગાવવી. (૨) પ્રધ્ય પ્રવેગ - મર્યાદિત ક્ષેત્રથી બહાર કઈ વસ્તુ મોકલવી. (૩) શબ્દાનુપાત - જે ક્ષેત્ર ભાગમાં પિતે જવાનો નિયમ ન કર્યો હોય ત્યાં શબ્દ સંકેત દ્વારા પિતાન'
કાર્ય કરવું. (૪) રૂપાનુપાત – મર્યાદિત ક્ષેત્રની બહાર કોઈ વસ્તુ સંકેત વડે ઈશારાથી અથવા પિતાને ચેહેરે બતાવી
કામ કરાવવું. (૫) પુદગલ પ્રક્ષેપ - મર્યાદિત ક્ષેત્રથી બહાર કાંકરે, પત્થર વગેરે ફેંકી કોઈનું ધ્યાન પિતાના તરફ
આકૃષ્ટ કરવું. (૧૧) અગિયારમું પૌષધોપવાસ વ્રત- પિષધને અન્યત્ર “ઉપવસથ” કહેલ છે. આનો અર્થ એ થાય છે કે ધર્માચાર્યની સમીપે અથવા ધર્મસ્થાનમાં રહેવું. ધર્મસ્થાનમાં રહીને ઉપવાસ કરે તે પૈષધેપવાસ છે. બીજો અર્થ એ છે પિષવું તૃપ્ત કરવું. જેમ ભેજનથી શરીરને તૃપ્ત કરાય છે તેવી જ રીતે આ વ્રતથી શરીરને ભૂખ્યું રાખી આત્માને તૃપ્ત કરવામાં આવે છે. આત્મચિંતન મને મંથન કરી આત્મભાવમાં રમશું કરવું તે પિષધવત છે. આઠ પહોર સુધી આ વ્રત દ્વારા શ્રાવક શ્રમણવત્ સાધના કરે છે. આહાર પરિત્યાગની સાથે જ તે શારીરિક શૃંગાર, અબ્રહ્મચર્ય, વ્યાપાર તથા હિંસક ક્રિયાનો પણ ત્યાગ કરે છે. પિષધવ્રતના પાંચ અતિચાર આ પ્રમાણે છે.– (૧) અપ્રતિલેખિત- દુપ્રતિલેખિત - શય્યા સંસ્તારક – પિષધોગ્ય સ્થાન વગેરેનું રૂડી રીતે નિરીક્ષણ
ન કરવું તે અતિચાર છે. (૨) અપ્રમાર્જિત - દુષ્પમાર્જિત શય્યા સંસ્તારક – પિષધ યોગ્ય શય્યા આદિનું સમ્યક પ્રમાર્જન (૩) અપ્રતિલેખિત- દુષ્પતિલેખિત ઉચ્ચાર પ્રસ્ત્રવણભૂમિ – મળ-મૂત્ર ત્યાગવાના સ્થાનનું નિરીક્ષણ
ન કરવું. (૪) અપમાર્જિત- દુપ્રમાર્જિત ઉચ્ચાર પ્રસવણ ભમિ – મળ-મૂત્રની ભૂમિ તે સાફ કર્યા વિના
અથવા રૂડી રીતે પ્રમાર્જન કર્યા વિના ઉપયોગ કરો. (૫) પૌષધોપવાસ સમ્મગનું પાલનતા – પૈષધપવાસનું સમ્યક પ્રકારે પાલન ન કરવું.
પહેલાં ચાર અતિચારોમાં અનિરીક્ષણ - દુનિરીક્ષણ અથવા અપ્રમાર્જન કે દુપ્રમાર્જનને લીધે હિંસા દેષની સંભાવના રહે છે. (૧૨) બારમ અતિથિસંવિભાગ દ્રત - અતિથિ માટે પિતાના નિમિત્તે બનાવેલી પિતાના અધિકારની વસ્તુને સમુચિત વિભાગ કરીને આપવું તે અતિથિ સંવિભાગ શ્રત છે. જેના આવવા-જવાની કઈ તિથિ નિશ્ચિત ન હોય તે અતિથિ છે. આધ્યાત્મિક સાધના હેતુ જેઓ શ્રમણ બન્યા છે તેમને ન્યાયોપર્જિત નિર્દોષ વસ્તુઓનું ભકિતભાવનાથી ઉત્સાહિત થઈને પ્રમોદ ભાવથી દાન આપવું તે અતિથિ સંવિભાગ છે. જેમકે-નિગ્રંથ અતિથિને દાન આપવું તે જેમ શ્રમણોપાસકનું કર્તવ્ય છે તેવી જ રીતે દીનદુઃખી જીને યાચિત સહકાર આપે તે પણ શ્રાવકનું કર્તવ્ય છે. આ વ્રતના પાંચ અતિચાર આ પ્રમાણે છે.
(૧) સચિત્ત નિક્ષેપ – અચિત્ત આહાશદિ પદાર્થ સચિત્ત વસ્તુમાં નાખીને રાખી મૂકવા અને તેનું દાન કરવું. (૨) સચિત્તપિધાન - સચિત્ત વસ્તુથી ઢાંકીને રાખી હોય તે આપવી. (૩) કાલાતિક્રમ - સમય વખતે દાન ન આપવું, અસમયમાં દાન માટે કહેવું. (૪) પરવ્યપદેશ - દાન ન આપવાની ભાવનાથી પોતાની વસ્તુને પારકી બતાવવી, અથવા પારકી વસ્તુ આપી
પિતાની વસ્તુ છે એમ કહેવું. (૫) માત્સર્ય – ઈષ્ય તથા અહંકારની ભાવનાથી દાન આપવું. For Private & Personal use Only
તત્વદર્શન
૨૦૬.
Page #516
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરુદેવ કવિવર્ય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાલિદ સ્મૃતિગ્રંથ
જૈન સાહિત્યમાં અનુકપ્પાદાન અને સુપાત્રદાન એમ દાનના બે રૂ૫ બતાવ્યા છે. અનુકંપ સમ્યકત્વનું લક્ષણ છે. કષ્ટથી પીડિત પ્રાણીને જોઈ તેના પ્રત્યે કરુણુ તથા સહાનુભૂતિ પ્રગટ કરવી અને યથાશકિત તેનું દુઃખ દૂર કરવાને પ્રયાસ કરે તે અનુકંપાદાન છે. અને સાધુ- સાધ્વીને આપવું તે સુપાત્રદાન છે. ગૃહસ્થને દરવાજે જનસેવા માટે સદા ઉઘાડે રહે છે. તે સંતની પણ સેવા કરે છે અને અન્ય અતિથિની પણ. ગૃહસ્થના દ્વારેથી જે કઈ નિરાશ થઈને પાછો વળે છે તે સમર્થ ગૃહસ્થ માટે પાપ છે. પ્રસ્તુત બતમાં આ પાપથી બચવા નિર્દેશ કર્યો છે.
આનંદ શ્રમણોપાસકે ઉપરોકત વ્રત ગ્રહણ કર્યા પછી એક અભિગ્રહ ગ્રહણ કર્યો કે આજથી હું અન્યતીથિઓને, તેમના દેવતાઓને, તેમના સ્વીકૃત અરિહન્ત ચેત્યોને નમસ્કાર નહિ કરું. તેઓ વાર્તાલાપની પહેલ નહિ કરે ત્યાં સુધી હું તેમની સાથે વાર્તાલાપ કરીશ નહિ. ગુરુબુદ્ધિથી તેમને આહાર આદિ આપવા માટે મને ક૫તું નથી. આ અભિગ્રહમાં તેણે છ અપવાદ રાખ્યા હતા.
આનંદની પ્રેરણાથી તેની ધર્મપત્ની શિવાનંદાએ પણ ભગવાનની સમક્ષ બાર વતે ગ્રહણ કર્યા. શ્રાવકધર્મ ગ્રહણ કર્યાને ૧૪ વર્ષ વિત્યા પછી તેણે પોતાના યેષ્ઠપુત્રને ઉત્તરાધિકારી ઘેષિત કરી પૌષધશાળામાં જઈ પિતાને બધે સમય અહર્નિશ ધર્મક્રિયામાં રહેવાનું અને આત્મ-સાધના કરવાનું શરૂ કર્યું. આ પ્રતિજ્ઞા-વ્રતતપને “પ્રતિમા શખથી સંબેધાય છે. તેનું જીવન એક પ્રકારે શ્રમણજીવનની પ્રતિકૃતિ (પ્રતિમા) રૂપ બની જાય છે. તે પ્રતિમાઓ ૧૧ છે અને તે આ પ્રમાણે છે. - (૧) દર્શન (૨) વ્રત (૩) સામાયિક (૪) પિષધ (૫) નિયમ (૬) બ્રહ્મચર્ય (૭) સચિરત્યાગ (૮) આરંભત્યાગ (૯) પ્રેગ્ય (જોકર ચાકર) પરિત્યાગ અથવા પરિગ્રહ પરિત્યાગ (૧૦) ઉદ્દેશીને બનાવેલ ભોજનને ત્યાગ (૧૧) શ્રમણભૂત– શ્રમણની જેવી ચર્ચા.
અંતસમયે આનન્દ શ્રાવકને અવધિજ્ઞાન થયું. જ્ઞાનાવરણીય કર્મની વિપુલ નિર્જરા અને વિશુદ્ધ પરિણામથી થયેલા આ અવધિજ્ઞાનની વિશાળતા એટલી બધી હતી કે ગણધર ગૌતમસ્વામીને પણ આ અંગે શંકા થઈ અને તેમણે આનંદ શ્રાવકને કહ્યું કે આવડું મોટું અવધિજ્ઞાન શ્રાવકને ન સંભવે-તેથી મિથ્યા ભાષણનું પ્રાયશ્ચિત કરો. આનંદે કહ્યું. શું સત્ય વસ્તુનું પણ પ્રાયશ્ચિત હોઈ શકે ખરું? ગૌતમ ગોચરી લઈ સીધા ભગવાન મહાવીર પાસે પહોંચ્યા અને આનંદના અવધિજ્ઞાન અંગે શંકા વ્યકત કરતાં પૂછયું-શું શ્રાવકને આટલું મોટું અવધિજ્ઞાન સંભવી શકે? ભગવાને કહ્યુંહા, સંભવિત છે. માટે તમે આનન્દ પાસે જઈ ખમા અને પ્રાયશ્ચિત કરેગૌતમસ્વામી આનંદ શ્રાવક પાસે આવી ક્ષમાયાચના કરે છે અને પ્રાયશ્ચિત લે છે. કેવી તે યુગની સરળતા અને નિરહંકારિતા! ભૂલ થઈ હોય તે તેને કેટલે સરળભાવે સ્વીકાર! જૈનધર્મને સાર વિનય છે. ધર્મનું મૂળ વિનય, નિરહંકારપણું અને સરળતા છે.
શરીર હવે સાધનામાં કાર્યક્ષમ નથી એમ જાણી આનન્દ શ્રમણોપાસકે અપશ્ચિમ- મારણાનિક સંલેખના કરી. સંલેખનનો અર્થ છે- મૃત્યુ સમયે પોતાના ભૂતકાળના સમસ્ત કૃત્યોની સમ્યક આલોચના કરી શરીર અને કષાયાદિને કૃશ કરવામાં આવતી અન્તિમ તપસ્યા. સંલેખનાયુકત થનારા મૃત્યુને સમાધિમરણ અથવા પંડિતમરણ કહેવાય છે. આ મરણ પ્રસન્નતાપૂર્વક તથા વિવેકયુક્ત હોય છે. સંલેખના અથવા સંથારો એ આત્મઘાત નથી. આત્મઘાત કેધાદિ કષાયથી પ્રેરિત હોય છે જ્યારે સંલેખનામાં કષાયને અભાવ હોય છે.. આત્મહત્યા માનવ ત્યારે કરે છે જ્યારે તેને કઈ કામનાની પૂર્તિ થઈ ન હોય અથવા તીવ્ર વેદના- દુઃખ હોય અથવા માર્મિક આઘાત લાગ્યો હોય. પરંતુ સંલેખનામાં
રણું હોતું નથી. તે તે વેચ્છાપૂર્વક હોય છે અને હવે કોઈ કામના રહી નથી એટલે તે સ્વેચ્છાથી મૃત્યુનું હર્ષ પૂર્વક આલિંગન કરે છે. આ વ્રતના પાંચ અતિચાર છે. - (૧) ઈહ લોકાશસામગ - ધન, પરિવાર વગેરે આ લોકસંબંધી કઈ વસ્તુની આકાંક્ષા કરવી. (૨) પરલોકાશસંસાપ્રયોગ - સ્વર્ગસુખ આદિ પરલોકથી સંબંધ રાખનારી કઈ વસ્તુની ઈચ્છા- કામના કરવી. (૩) જીવિતાસંસામગ – જીવનની આકાંક્ષા કરવી. (૪) મરણશંસામગ - કષ્ટ અને પીડાથી ગભરાઈને જહદી મરવાની ઈચ્છા કરવી. (૫) કામોગાશંસાપ્રયોગ – અતૃપ્ત કામનાઓની પૂર્તિરૂપે કામો મેળવવા અને ભેગવવાની આકાંક્ષા કરવી.
આ પ્રમાણે આનન્દ શ્રમણોપાસક સમાધિપૂર્વક આનન્દથી દેહત્યાગ કરી પ્રથમ સ્વર્ગના અધિકારી બન્યા.
આગમસાર દેહન
Jain Education internation
૨૦૭
Page #517
--------------------------------------------------------------------------
________________
પૂણ્ય ગુરૂદેવ કવિલય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
બીજા અધ્યયનમાં કામદેવ શ્રાવકનું વર્ણન છે. તે અપાર ધનસમૃદ્ધિ અને વૈભવથી ભરપૂર આવાસોમાં નિવાસ કરતા હોવા છતાંય ત્યાગ અને તપપ્રધાન જીવન જીવતા હતા. તેણે પણ શ્રાવકધર્મ સ્વીકાર્યો હતો. અને અન્તિમ સમયે નિવૃત્ત થઈને પૌષધશાળામાં પોતાનું પવિત્ર જીવન વિતાવતો હતો.
એક વખત તે પિષધ કરીને ધર્મ જાગરણ કરી રહ્યો હતો. મધ્યરાત્રિએ એક માયાવી દેવ ભયાનક પિશાચનું રૂપ ધારણ કરીને હાથમાં ઉઘાડી તલવાર લઈને આવ્યો અને બે – કામદેવ! તું મેક્ષની મૃગતૃષ્ણમાં પોતાના જીવનને નકામું વેડફી રહ્યો છે. મારા કહેવાથી ધર્મને છોડ અને ભેગ- ઉપભેગનો આનંદ લૂટ. જે તું મારી આ વાતને સ્વીકાર નહિ કરે તે હું આ જ તલવારથી તારા કટકે કટકા કરી નાખીશ. આ સાંભળીને પણ કામદેવ મૌન અને સ્થિર રહ્યો. મનથી પણ તેની વાતનો સ્વીકાર ન કર્યો. દયે તેના ઉપર ક્રૂર પ્રહાર કર્યા છે પણ તે ધર્મચિન્તનમાં લીન રહ્યો. દૈત્યે હાથી તથા સર્પ બનીને તેને ભયંકર વેદનાઓ આપી પરંતુ તે જરાપણ વિચલિત ન થયો. ભગવાન મહાવીરે કામદેવનો દાખલો આપી શ્રમણ-શ્રમણીઓને બતાવ્યું કે તમારે પણ આ જ પ્રમાણે સંચમ ધર્મ માં દઢ નિશ્ચલ રહેવું જોઈએ.
જીવનના અન્તિમ સમયે કામદેવ શ્રમણોપાસકે સમતા અને શાંતિપૂર્વક ૬૦ દિવસનું અનશનવ્રત પૂર્ણ કરી દેડત્યાગ કર્યો અને પ્રથમ વર્ગ પ્રાપ્ત કર્યું.
ત્રીજા અધ્યયનમાં ચુલહી પિતા અને ચોથા અધ્યયનમાં સુરાદેવનું વર્ણન છે. પાંચમા અધ્યયનમાં ચલણીશતકનું વર્ણન છે. આ ત્રણે શ્રાવકોએ પણું વ્રતો ગ્રહણ કર્યા હતા અને અને પાંચ વર્ષ સુધી પડિમાધારી રૂપે રહીને વિરકત જીવનની સાધના કરતાં સમાધિમરણ પ્રાપ્ત કરી પ્રથમ સ્વર્ગમાં દેવ બન્યા.
છઠા અધ્યયનમાં તત્ત્વજ્ઞાની કંડકેલિક શ્રાવકનું વર્ણન છે. તેણે ભગવાન મહાવીર પાસે શ્રાવક ધર્મ ગ્રહણ કર્યો હતો. એક વખત મધ્યાહ્નમાં તે અશોકવાટિકામાં બેઠો બેઠો ધર્મ ચિન્તન કરી રહ્યા હતા તે સમયે એક દેવ આ. તેણે કહ્યું- હે કુડકેલિક! શ્રમણ મહાવીર દ્વારા કથિત ધર્મ સાચો નથી કારણકે તેમાં ઉત્થાન અને પરાક્રમ ઉપર ભાર મૂકવામાં આવ્યો છે, જ્યારે આ જગતમાં બધું નિયતિને આધારે જ ચાલે છે. ગોશાલકની ધર્મપ્રરૂપણ યુકિત સંગત છે કારણકે તેમાં ઉત્થાન, કર્મ બળ, વીર્ય અને પરાક્રમ કંઈ પણ નથી. જે કંઈ છે તે નિયતિ છે. તેથી મહાવીરની ધર્મપ્રજ્ઞપ્તિને છોડીને શાલકની ધર્મપ્રજ્ઞપ્તિ સ્વીકાર કરે. કુંડલિકે જવાબ આપતા પૂછયું - હે દેવ! આ દિવ્ય અદ્ધિ આદિ જે તમને પ્રાપ્ત થયેલ છે તે શું પુરુષાર્થ વગર પ્રાપ્ત થયેલ છે? દેવે કહ્યું – હા. કુંડકાલિકે પૂછ્યું - તે પછી જેટલા પણ લેકે પુરુષાર્થહીન છે તેઓ તમારા કથનાનુસાર દેવ થવા જોઈએ. એમ કેમ કેમ બન્યું કે બનતું નથી. દેવની પાસે આ તર્કને કોઈ ઉત્તર ન હતો. દેવ નમન કરી ક્ષમા માંગી. ધર્મ પ્રત્યેની તેની આસ્થા અને શ્રદ્ધાની પ્રશંસા કરતે સ્વસ્થાને ગયો. ભગવાન મહાવીરે પિતાના શ્રમણ સમુદાયની સમક્ષ પ્રસ્તુત એક આદર્શ તાર્કિક અને શ્રદ્ધાવંત શ્રાવકની પ્રશંસા કરી. કંડકલિક શ્રમણોપાકનું શેષ જીવન પણ અન્ય શ્રાવકની જેમ ધર્મ આરાધનામાં વીત્યું અને અંતે સમાધિમરણ પ્રાપ્ત કર્યું
સાતમાં અધ્યયનમાં કુંભકાર સકડાલપુત્રનું વર્ણન છે. તે પહેલા આજીવક આચાર્ય શાલકને અનુયાયી હતા. દેવની પ્રેરણાથી તે મહાવીરને વન્દન કરવા માટે ગયો. વીર પ્રભુની ધર્મદેશના સાંભળી તેને શ્રદ્ધા જાગૃત થઈ.
તેની પ્રાર્થનાને સ્વીકારી ભગવાન તેની કુંભશાળામાં પધાર્યા. ભગવાને પૂછયું. આ ઘડા કેવી રીતે બને છે? સકલાલપુત્રે ઘટનિમણની બધી પ્રક્રિયા અથ થી ઇતિ સુધી કહી બતાવી. અંતે આ ઘડા પુરુષાર્થથી થયા છે કે નિયતિથી એમ પૂછતાં જ્યારે તેણે નિયતિકૃત બતાવ્યાં ત્યારે મહાવીરે કહ્યું–જે કઈ દુર્મતિ પુરુષ તડકામાં સુકાતા તારા ઘડાને પત્થરથી ઊડવા લાગે તેમજ તારી પત્ની સાથે છેડતી કરી કુચેષ્ટા કરવા લાગે તે તારા મતાનુસાર તે આ બધું નિયતિકૃત છે તેથી તેમ કરવામાં તે મનુષ્યનો કેઈ અપરાધ નથી. જે તું તેને અપરાધનો દંડ આપે તો પછી તારું નિયતિવાદનું માનવું કયાં સુધી ઉચિત છે? ભગવાનના હૃદયગ્રાહી, તર્ક યુકત કથનથી પ્રભાવિત થઈ તે મહાવીરનો અનુયાયી અને ભકત બની ગયો. ગોશાલકે ત્યારે તેના મત પરિવર્તનની વાત જાણી ત્યારે તે ત્યાં સુકડાલપત્ર પાસે આવ્યા અને વિવિધ ઉપમાઓથી મહાવીરની સ્તુતિ કરી પિતાની તરફ આકર્ષિત કરવાનો પ્રયત્ન કરવા લાગ્યા પણ તેમાં તે સફળ થઈ ન
૨૦૮
તત્ત્વદર્શન
Page #518
--------------------------------------------------------------------------
________________
સંપૂજ્ય ગુરૂદેવ કવિત્રય પં. નાઇટ! મહ ,રાજ જન મશતાહિદ સ્મૃતિગ્રંથ
શ. માયાવી દેવે પણ તેની પરીક્ષા કરી હતી. જીવનના અંતિમ સમયમાં સમાધિપૂર્વક મૃત્યુનું વરણ કર્યું અને સ્વર્ગ પ્રાપ્ત કર્યું.
આઠમા અધ્યયનમાં મહાશતક શ્રાવકનું વર્ણન છે. તેની પાસે અપાર વૈભવ હતો. તેને તેર પત્નીઓ હતી. ભગવાન મહાવીર પાસે શ્રાવકધર્મ સ્વીકાર કર્યો હતો. તેની પત્ની રેવતી અત્યન્ત ભેગપિપાસ, માંસલપી અને ઈષ્કળ હતી. તેણે તેની ૧૨ શેકને શસ્ત્ર તથા વિષ પ્રયોગ કરીને મારી નાખી હતી. મધ-માંસના સેવનથી તેની વાસનાઓ પ્રબલ જાગૃત થઈ ગઈ હતી.
એક વાર મહાશતક પૈષધશાળામાં ધ્યાનસ્થ હતા. તે વખતે મધના નશામાં ચકચૂર થઈ અત્યન્ત નિર્લજજ બની કામ-યાચના કરવા લાગી. મહાશતકને ધ્યાનમાં સ્થિર થયેલા જોઈને તેને કેધ આવ્યો અને દુષ્ટ વચન બોલવા લાગી. પત્નીના આ નિર્લજજ અને દુષ્ટ વ્યવહારથી મહાશતકના મનમાં ક્ષોભ ઉત્પન્ન થયા. તેમણે આવેશમાં આવી કહ્યું-હું મારા જ્ઞાન બળથી કહું છું કે આજથી સાતમે દિવસે તારું મૃત્યુ થવાનું છે. તું ભયંકર રોગથી પીડિત થઈને અત્યન્ત વેદના અને કૃધ્યાનથી મૃત્યુ પામી પ્રથમ નરકમાં ઉત્પન્ન થઈશ. પતિના મુખેથી આ વાત સાંભળી ભય અને ઉદેગથી તે આકુળ-વ્યાકુળ થઈ ગઈ અને સાતમે દિવસે અત્યન્ત પીડા અને શોક સાથે આક્રંદ કરતી મૃત્ય પામી. ભગવાન મહાવીરે ચૈતમ ગણધરને મોકલી સૂચન કર્યું કે તમે ઘણું જ કર્કશ વચનથી પત્નીની તર્જના-તિરસ્કાર કર્યો છે અને તેના હૃદયને આઘાત પહોંચાડે છે તેથી તમારી આ ભૂલનું પ્રાયશ્ચિત કરો. આથી મહાશતકે ભૂલ સ્વીકારી પ્રાયશ્ચિત કર્યું અને અન્ત સંલેખના સંથારો આદરી સમાધિપૂર્વક મૃત્યુ પામી સ્વર્ગ સંચર્યો.
નવમા અદયયનમાં નેન્દિનીપિતા અને દસમા અધ્યયનમાં સાહિપિતા નામના બે શ્રાવકેનું વર્ણન છે. તે બને પડિમાધારી જીવન વ્યતીત કરી અન્ત સમયે અનશન કરી પ્રથમ વર્ગમાં મહદ્ધિક દેવ બન્યા.
આ પ્રમાણે આપણે જોયું કે બધા શ્રાવકો વ્રત ગ્રહણ કરે છે. વ્રતની આ સૂચિ ધાર્મિક તથા નૈતિક જીવનની પ્રશસ્ત આચાર સંહિતા છે. તેની આજે તેટલી જ ઉપયોગિતા છે જેટલી ૨૫૦૦ વર્ષ પહેલાં હતી. માનવ સ્વભાવની દુર્બલતા જ્યાં સુધી બની રહેશે ત્યાં સુધી આની ઉપગિતા રહેવાની છે.
શ્રમણના આચારધર્મનું નિરૂપણ અનેક આગમાં છે, પરંતુ ગૃહસ્થન આચારધર્મ મુખ્યરૂપથી પ્રસ્તુત આગમમાંજ મળે છે. ભગવાન મહાવીર ઉપાસકોની સાધના પ્રત્યે આટલું બધું ધ્યાન રાખતા હતા. તેમને વખતોવખત પ્રોત્સાહિત કરતા હતા. તેમજ જ્યારે વિચલિત થવાને પ્રસંગે ઉપસ્થિત થતું ત્યારે સાવચેત પણ કરતા હતા.
જયધવલામાં લખ્યું છે કે પ્રસ્તુત આગમ ઉપાસકના ૧૧ પ્રકારના ધર્મનું વર્ણન કરે છે. તે આ પ્રમાણે છે. દર્શન, વ્રત, સામાયિક પિષધેપવાસ, સચિરવિરતિ, રાત્રિભૂજન વિરતિ, બ્રહ્મચર્ય, આરંભ વિરતિ, અનુમતિ વિરતિ, અને ઉદિષ્ટ વિરતિ
આનંદ આદિ શ્રમણ પાસકોએ ૧૧ પ્રતિમાઓનું આરાધન કર્યું હતું જેના સંબંધમાં અગાઉ પ્રકાશ પાડેલ છે. વ્રત અને પ્રતિમા આ બંને સાધનાની પદ્ધતિઓ હતી. તેનું વ્રતની સાથે પણ આરાધન કરાતું અને સ્વતંત્ર પણ આરાધન કરવામાં આવતું. જયધવલામાં ફકત પ્રતિમાઓનો ઉલ્લેખ છે જ્યારે સમવાયાંગ અને નદીમાં વ્રત અને પ્રતિમા બનેનો ઉલ્લેખ છે.
૮ - અન્તકૃદ્દશા સૂત્ર પ્રસ્તુત આગમ દ્વાદશાંગીનું આઠમું અંગ છે. આમાં જન્મ-મરણની પરંપરાને અંત કરનારી વ્યકિતઓનું વર્ણન છે અને તેના દશ અધ્યયન અને સાત વર્ષ કહ્યા છે. નન્દીસૂત્રમાં આઠ વગેરેનો ઉલ્લેખ છે પરંતુ દશ અધ્યયન
૧ કપાય પાહડ ભાગ ૧, પૃ. ૧૨૯ - ૧૩૦. (ખ) અંગાણિ ભાગ ૩. ૨ દસ અજયણા સત્ત વગા. - સમવાયાંગ પ્રકીર્ણક સમવાય સૂત્ર - ૯૬.
આગમસાર દોહન
૨૦૯
Page #519
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરૂદેવ ડવિલય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
ઉલેખ નથી. આચાર્ય અભયદેવે સમવાયાંગ વૃત્તિમાં બન્ને આગના કથનમાં મેળ બેસાડવાનો પ્રયત્ન કરતાં લખ્યું છે કે પ્રથમ વર્ગમાં દશ અધ્યયને છે. આ દષ્ટિએ સમવાયાંગ સૂત્રમાં દશ અધ્યયન અને અન્ય વર્ગોની દૃષ્ટિએ સાત વર્ગો કહ્યાં છે. નંદીસૂત્રમાં અધ્યયનને ઉલ્લેખ કર્યો નથી. ફકત આઠ વર્ગો બતાવ્યાં છે. પરંતુ આ સામંજસ્યને અન્ત સુધી નિર્વાહ કેવી રીતે થઈ શકે ? કારણ કે સમવાયાંગમાં અન્નકૂદશાના શિક્ષાકાળ (ઉદ્દેશનકાળ) દશ કહી છે
જ્યારે નંદીસૂત્રમાં તેમની સંખ્યા આઠ બતાવવામાં આવી છે. સમવાયાંગ વૃત્તિમાં આચાર્ય અભયદેવે લખ્યું છે કે ઉદ્દેશન કાળના આ અંતરને અભિપ્રાય અમને જ્ઞાત નથી.
આચાર્ય જિનદાસગણિ મહત્તરે નદીચૂર્ણિમાં અને આચાર્ય હરિભદ્ર નંદીવૃત્તિમાં લખ્યું છે કે પ્રથમવર્ગના દશ અધ્યયન હોવાથી પ્રસ્તુત આગમનું નામ અંતગડદસાઓ છે. ચૂર્ણિમાં દશાનો અર્થ અવસ્થા પણ કર્યો છે. ૬. સમવાયાંગમાં દશ અધ્યયનને નિર્દેશ છે પરંતુ તેમાં નામને નિર્દેશ કર્યો નથી. ઠાણુગમાં દશ અધ્યયનેનાં નામ બતાવ્યા છે. જેમકે-નમિ, માતંગ, સેમિલ, રામગુપ્ત, સુદર્શન, જમાલિ, ભગાલી, કિંકર, ચિવકક અને ફાલ અંબપુત્ર.
તત્વાર્થસૂત્રના રાજવાર્તિકમાં અને અંગપત્તીમાં કેટલાક પાઠાન્તરની સાથે દશ નામ પ્રાપ્ત થાય છે. જેમકેનમિ, માતંગ, મિલ, રામગુપ્ત, સુદર્શન, યમલોક, વલીક, કંબલ, પાલ અને અંબષ્ઠપુત્ર. “ તેમાં લખ્યું છે કે પ્રસ્તુત આગમમાં પ્રત્યેક તીર્થકરોના સમયમાં થનારા દશ દશ અન્તકૃત કેવળીઓનું વર્ણન છે. ૯ ધવલામાં પણ આ વાતનું સમર્થન કર્યું છે. ૧૦ નંદીસૂત્રમાં ન તે દશ અધ્યયનને ઉલેખ છે અને ન તેમના નામોનો નિર્દેશ છે. સમવાયાંગ અને તત્વાર્થ વાર્તિકમાં જે નામોનો નિર્દેશ થયેલ છે તે વર્તમાન અન્નકૂદશાંગમાં નથી. નદીમાં વર્તમાનમાં ઉપલબ્ધ પ્રસ્તુત આગમના સ્વરૂપનું વર્ણન આપેલ છે. વર્તમાનમાં અન્તકૃત દશાંગમાં આઠ વર્ગ છે અને પ્રથમ વર્ગને દશ અધ્યયન છે, પરંતુ તેમના નામ સ્થાનાંગ, રાજવાતિક તથા અંગપણુતીથી જુદાં છે. જેમકે-ૌતમ, સમુદ્ર, સાગર, ગંભીર, તિમિત, અચલ, કાંપિલ્ય, અાભ, પ્રસેનજિત અને વિષ્ણુ. સ્થાનાંગવૃત્તિમાં આચાર્ય અભયદેવે આજે વાચનાન્તર બતાવેલ છે. આનાથી એમ જ્ઞાત છે કે તે સમવાયાંગમાં વર્ણિત વાચનાથી પૃથક છે.
અન્તગડ શબ્દના બે સંસ્કૃતરૂપ પ્રાપ્ત થાય છે. (૧) અન્નકૃત (૨) અન્નકૃત્. અર્થની દષ્ટિએ બન્નેમાં કંઈ અખ્તર નથી. પરન્તુ ગડનું કૃત રૂપ વધારે બંધબેસતું છે. પ્રસ્તુત આગમમાં એક શ્રુતસ્કન્દ, આઠ વર્ગ, ૯૦ અધ્યયન, ઉદ્દેશનકાળ, ૮ સમદેશનકાળ અને પરિમિત વાચનાઓ છે. આમાં અનુગદ્રાર, વેઢા, લેક, નિર્યુકિતઓ, સંગ્રહણીઓ તથા પ્રતિપત્તિઓ સંખ્યાત-સંખ્યાત છે. આમાં ૫% સંખ્યાત અને અક્ષર સંખ્યાત હજાર બતાવ્યા છે. વર્તમાનમાં પ્રસ્તુત
૧ અઠ વગ્યા – નન્દી સૂત્ર ૮૮ ૨ દસ અજઝયણ ત્તિ પ્રથમવર્ગ પેપર્યવ ઘટન્ત, નન્દા તવ વ્યાખ્યાતવાત, યહ પઠયતે ‘સત્ત વચ્ચ” ત્તિ તત પ્રથમવર્ગીદન્યવર્ગાપેક્ષા યતડપ્યષ્ટવ: નસ્થાપિ તથા પઠિતવાત .
- સમવાયાંગ વૃત્તિ, પાન ૧૧૨. ૩ તો ભણિન – અઠ ઉદ્દેસણ કાલા ઈત્યાદિ, ઈહ ચ દશ ઉદેશન કાલા અધીયતે ઈતિ નાસ્યાભિપ્રાયમવગચ્છામ:
- સમવાયાંગ વૃત્તિ, પાન ૧૧૨. ૪ પઢમવર્ગે દસ આજઝયણ ત્તિ તસ્મકખતે તગડદસત્તિ
- નંદીસૂત્ર ચૂણિસહિત પૃ. ૬૮. ૫ પ્રથમ વર્ગે દશાધ્યયનાનિ ઈતિ તત્સંખ્યયા એન્તકશા ઈતિ .
– નંદીસૂત્ર વૃત્તિ સહિત પૃ. ૮૩. ૬ દસત્તિ – અવસ્થા – નંદીસૂત્ર ચૂણિસહિત પૃ. ૬૮. ૭ ઠાણાંગ ૧૦૧૧૩. ૮ તત્ત્વાર્થવાતિક ૧/૨૦ પૃ. ૭૩. ૯ ..... તે દશ વર્તમાન તીર્થક્ય તીર્થે એવગૃષભાદીનાં ત્રવિતે - સ્તીથૅ વન્યૂડન્ય ચ દશ દશાનગારા દશ દશ દારૂણાનુપસર્નાન્નિજિન્ય કૃત્નકર્મક્ષયાદન્તકૃત: દશ અસ્યાં વર્યન્ત ઈતિ અન્નકૂદશા. - તત્ત્વાર્થવાર્તિક ૧૨ પૃ. ૭૩.
- અંગ પણતી ૫૧. ૧૦ અંતયડદસા ણામ અંગે ચઉવ્યિવસગે દારૂણે સહિGણ પાડિહેર લહૂ ણ શિવાણું ગદેસુદંસણાદિ દસ - દસ સાહતિને પડિવણેદિ
– કષાય પાહુડ ભા. ૧ પૃ. ૧૩૦. ૧૧ તત વાચનાન્તરાપેક્ષાણીમાનીતિ સંભાવયામ: | - સ્થાનાંગ વૃત્તિ પૃ. ૪૮૩.
૨૧૦
તત્ત્વદર્શન
Page #520
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરુદેવ કવિવર્ય પં. નાનચનદ્રજી મહારાજ જન મશતાકિદ સ્મૃતિગ્રંથ
અંગ ૯૦૦ લેક પરિમાણ છે. આના આઠ વર્ગ અનુક્રમે ૧૦, ૮, ૧૩, ૧૦, ૧૦, ૧૬, ૧૩ અને ૧૦ અધ્યયનમાં વિભક્ત છે. - પ્રથમ બે વર્ગોમાં મૈતમ આદિ વૃણિક કુળના ૧૮ રાજકુમારની સાધનાનું વર્ણન કર્યું છે. તેમાંથી ૧૦ નો દીક્ષા પર્યાય ૧૨-૧૨ વર્ષનો અને શેષ આઠને ૧૬-૧૬ વર્ષને બતાવવામાં આવેલ છે. આ બધા રાજકુમારે શ્રમણ બની ગણરત્ન સંવત્સર જેવા ઉગ્ર તપની આરાધના કરે છે. અને બધા એક માસની સંલેખના કરી મુકિતનું વરણ કરે છે.
ત્રીજા વર્ગના ૧૩ અને ચોથા વર્ગના ૧૦ અધ્યયનમાં વાસુદેવ શ્રીકૃષ્ણ, બલદેવ, અને સમુદ્રવિજયના પુત્રને ઉલ્લેખ છે. તે બધા પુત્ર અતિ અરિષ્ટનેમિના પાવન પ્રવચનને સાંભળીને શ્રમણું બને છે અને ઉગ્ર તપ કરી કમેને નષ્ટ કરી સિદ્ધ થાય છે. તેમાં શ્રીકૃષ્ણના નાનાભાઈ ગજસુકુમાળે એકજ દિવસની સાધના કરી એક અન્તર્મુહૂર્તમાં જ કને નષ્ટ કરી મુકિત પ્રાપ્ત કરી હતી. ગજસુકુમાળનું વ્યકિતત્વ ઘણું જ અદ્દભુત હતું. આજે પણ ભુલ્યા- ભટક્યા સાધકો માટે તેની જીવનગાથા પ્રકાશસ્તંભ સમાન પ્રેરણાદાયી છે.
- પાંચમા વર્ગમાં શ્રીકૃષ્ણ દ્વારિકાના વિનાશના સંબંધમાં અહંત અરિષ્ટનેમિ પાસે જિજ્ઞાસા પ્રસ્તુત કરી. ભગવાને કાસ્કિાના વિનાશનું કારણ મદિરા, અગ્નિ અને દ્વીપાયન ઋષિને દેધ બતાવ્યાં અને કહ્યું કે જે સમયે દ્વારિકા અગ્નિથી ભસ્મીભૂત થશે તે વખતે તમે માતા-પિતા અને સ્વજનોથી રહિત થઈ બળદેવની સાથે એકાન્ત દક્ષિણ દિશાને કિનારે પાંડ-મથુરા જવા માટે નીકળશે. તે વખતે કૌસાંબી નગરીના ઉદ્યાનમાં ન્યધ નામના વૃક્ષની નીચે પૃથ્વીશિલાપટ્ટ પર પીતાંબરથી પિતાના શરીરને આચ્છાદિત કરી તમે સુતા હશે ત્યારે જરાકુમાર ત્યાં આવશે અને મૃગ સમજીને તીકણ બાણ છેડશે. તે બાણ તમારા પગમાં વાગશે. તેનાથી વિંધાઈને કાળ કરી તમે ત્રીજી પૃથ્વીમાં ઉત્પન્ન થશે. આ સાંભળી કૃષ્ણ ચિન્તામગ્ન બની ગયા. ત્યારે ભગવાને ફરી કહ્યું કે ત્રીજી પૃથ્વીથી તમે નીકળીને જંબૂદ્વીપના શતદ્વાર નામના નગરમાં બારમા અમમ નામના તીર્થકર થશે. આ સાંભળી શ્રીકૃષ્ણ ઘણુજ પ્રસન્ન થયા. શ્રીકૃષ્ણની રાણી પદ્માવતી, ગૌરી, ગાન્ધારી, લક્ષ્મણ, સુસીમા, જામ્બવતી, સત્યભામા અને રુકિમણએ દીક્ષા ગ્રહણ કરી હતી. શ્રીકરણના પુત્ર શાંબકુમારની પત્ની મૂલશ્રી તથા મૂલદત્તાએ પણ દીક્ષા ગ્રહણ કરી ઉત્કૃષ્ટ સાધના કરી શિવપદ પ્રાપ્ત કર્યું હતું.
છ8 વર્ગમાં શ્રમણ ભગવાન મહાવીરના શાસનમાં થયેલા ૧૬ સાધકનું વર્ણન છે. તેમાં ગાથાપતિ, માળી, રાજા અને બાળકોને પણ સમાવેશ થાય છે. તે બધાનું તેમાં વર્ણન છે. અર્જુન માળી જે રાજગૃહમાં રહેતો હતો, તેની પત્નીનું નામ બધુમતી હતું. નગરની બહાર સુંદર બગીચો હતા. તેમાં મગ્દર પાણી યક્ષનું આયતન હતું. અર્જુન તેને ઉપાસક ભક્ત હતા. એક વખત તે પિતાની પત્ની સાથે બગીચામાં ફૂલ ચૂંટી રહ્યું હતું. તે વખતે નગરના છ સ્વચ્છન્દ વિહારી માણસની ટેબી આવી અને તે આયતનમાં અર્જુનમાગીને પૂરી, હાથ પગ બાંધી, તેની ભાય બધુમતી સાથે દુષ્કૃત્ય કરવા લાગી. આ દશ્ય જોઈને અર્જુનને અત્યંત વેદના થઈ અને યક્ષ ઉપર ગુસ્સો આવ્યો. તત્ક્ષણ યક્ષ અર્જુનના શરીરમાં પેઠો. તેના બંધન તૂટી ગયા અને ક્રોધમાં ને bધમાં ટેળીના એ છ માણસોની અને પત્ની બંધુમતીની ત્યાં ને ત્યાં હત્યા કરી. પછી તો પ્રતિદિન છ પુરુષ અને એક સ્ત્રીની હત્યા કરવાને તેને ક્રમ બની ગયો. સુદર્શન શેઠના સત્સંગથી તે યક્ષના કષ્ટદાયી બધનમાંથી મુકત થયે. અને ભગવાન મહાવીરના ચરણોમાં દીક્ષા ગ્રહણ કરી એક અભિનવ-અનુપમ આદર્શ ઉપસ્થિત કર્યો.
આ વર્ગમાં બાળમુનિ અતિમુકતક કુમારનું પણું વર્ણન છે. તે પોતાના બાળસાથીઓની સાથે રમી રહ્યો હતા ત્યારે ગણધર શૈતમના અદભુત રૂપને નિહાળી તેણે પૂછયું -ભદંત! આપ કોણ છે? અને શા માટે આ રીતે ઘેર ઘેર ઘૂમી રહ્યા છો ? ગૌતમે કહ્યું કે, અમે શ્રમણ નિગ્રંથ છીએ અને ભિક્ષા માટે પરિભ્રમણ કરીએ છીએ. ત્યારે તે શ્રૌતમની આંગળી પકડી પોતાની મા પાસે લઈ ગયો અને અત્યંત ભાવપૂર્વક ભિક્ષા પ્રદાન કરી. ત્યારપછી તે ઐતમની સાથે ભ૦ મહાવીરના દર્શન માટે ગયા અને ઉપદેશ સાંભળી દીક્ષા લીધી. દીક્ષાની અનુમતિ આપતાં પહેલાં માતાપિતાએ તેના વૈરાગ્યની પરીક્ષા પણ કરી. દીક્ષા સમયે તેની ઉમર ફકત ૬ વર્ષની હતી. ભગવતી સૂત્રમાં જળપ્રવાહમાં પાત્રને
૧
વર્ષજાતસ્ય તસ્ય પ્રવૃર્જિતવાત આહ - છવ્વરિ પવઇયો નિગંધં રાઈGણ પાવયણે ત્તિ એકતદેવાશ્ચાર્યમ અન્યથા વર્ષોષ્ટકાદારાને દીક્ષા સ્માત - દાનશેખરની ટીકા પૃષ્ઠ ૭૩ ૧.
આગમસાર દાહન
૨૧૧
Page #521
--------------------------------------------------------------------------
________________
bપજ્ય ગુરૂદ્ધ ફવિવર્ય પં. નાનઅદ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
નાવડી બનાવી તરાવવાને પણ પ્રસંગ આપેલ છે. અતિમુકતકુમારે દીક્ષા લઈ ગુણસંવત્સર તપ કરીને અને વિપુલગિરિ ઉપર સંલેખના કરી અજર - અમર પદ પ્રાપ્ત કર્યું.
સાતમા અને આઠમા વર્ગના ૨૩ અધ્યયનમાં નન્દા, નન્દમતી, કાબી, સુકાબી વગેરે રાજા શ્રેણીકની ૨૩ રાણીઓના ઉગ્ર સાધનામય જીવનનું વર્ણન છે. જેમનું જીવન એક દિવસ રાજમહેલમાં વીત્યું હતું અને મખમલના મુલાયમ ગાલીચા ઉપર ચાલતાં પણ જેમના સુકમળ પગ છોલાઈ જતા હતા, તે રાજરાણીઓ જ્યારે ભગવાન મહાવીરના શાસનમાં સંયમી બને છે ત્યારે તેઓ મુક્તાવલી, રત્નાવલી, કનકાવતી, લઘુસિંહવિક્રીડિત, મહાસિંહવિક્રીડિત, લઘુસવતેભદ્ર, મહાસર્વતેભદ્ર, ભતર તથા આયંબિલ વર્ધમાન જેવા ઉગ્ર તપોનું આચરણ કરે છે. તેનું વર્ણન વાંચતા વાંચનારની રુંવાટી ઊભી થઈ જાય છે– આશ્ચર્યચકિત થઈ જાય છે. આવા પ્રકારની ઉગ્રતાની સાધના વડે કર્મોના ચૂરેચૂરા કરી તેઓ મુકત બને છે.
આ સંપૂર્ણ આગમ ભૌતિકતા ઉપર આધ્યાત્મિકતાના વિજયને સંદેશ પ્રદાન કરે છે. સર્વત્ર તપની ઉત્કૃષ્ટ સાધના બતાવવામાં આવી છે. ભગવાન મહાવીરે ઉપવાસ અને દયાન બનેને મહત્વ આપ્યું હતું. એકને બાહ્યત૫ અને બીજાને આન્તરિક તપ કહેલ છે. અહીંયા યાદ રાખવું જોઈએ કે બાહાતપની સાથે આન્તરિક તપ– ધ્યાનાદિ પણ સાથે સાથે ચાલતા હતા. જો કે ધ્યાનો ઉલ્લેખ અલ્પમાત્રામાં થયેલ છે તે પણ બાહ્યતાની સાથે ધ્યાન અનિવાર્ય છે.
૯-અનુત્તરપપાતિકદશા સૂત્ર A પ્રસ્તુત આગમ દ્વાદશાંગીનું નવમું અંગ છે. આમાં એવા સાધકેનું વર્ણન છે કે જેમણે અનુત્તર વિમાનોમાં જન્મ લીધો છે અને હવે પછી મનુષ્ય જન્મ ગ્રહણ કરી મોક્ષ પ્રાપ્ત કરશે. આમાં દશ અધ્યયને છે. તેથી આનું નામ અનુત્તરે પતિક દશા” પડયું છે.
નંદીસૂત્રમાં આ આગમના ફકત ત્રણ વર્ગોનો ઉલલેખ પ્રાપ્ત થાય છે. સ્થાનાંગમાં કેવળ દશ અધ્યયનેનું વર્ણન છે. ૨ તવાર્થ રાજવાર્તિકના અભિમતાનુસાર પ્રસ્તુત આગમમાં પ્રત્યેક તીર્થકરોના સમયમાં થનારા ૧૦-૧૦ અનુત્તરપાતિક શ્રમણાનું વર્ણન છે. કષાયપાહુડમાં પણ આ વાતનું સમર્થન કર્યું છે. સમવાયાંગમાં દશ અધ્યયન અને ત્રણ વર્ગ બન્નેનું સૂચન કરવામાં આવ્યું છે.... પરંતુ તેમાં દશ અધ્યયનના નામને નિર્દેશ નથી. સ્થાનાંગ અનુસાર તેમના નામ આ પ્રમાણે છે- ઋષિદાસ, ધન્ય, સુનક્ષત્ર, કાર્તિક, સ્વસ્થાન શાલિભદ્ર, આનંદ, તેતલિ, દશાર્ણભદ્ર અને અતિમુકત.
તવાર્થ રાજવાર્તિક અનુસાર તેમનાં નામ આ પમાણે છે. – ત્રાષિદાસ, વાન્ય, સુનક્ષત્ર, કાર્તિક, નન્દ, નન્દન શાલિભદ્ર, અભય, વારિણ, ચિલાતપુત્ર.
અંગપતિમાં તેમના નામ આ પ્રમાણે છે. “ -ત્રષિદાસ, શાલિભદ્ર, મુનક્ષત્ર, અભય, ધન્ય, વારિણ, નન્દન, નન્દ, ચિલાતપુત્ર, કાર્તિક. ધવલામાં કાર્તિકની જગ્યાએ કાર્તિકેય અને નન્દની જગ્યાએ આનંદ આવા નામે પ્રાપ્ત થાય છે.
૧ તિણિ વગ્યા – નંદીસૂત્ર ૮૯, ૨ – ટાણાંગ ૧૦૧૧૪. ૩ ઈયેતે દશ વર્તમાન તીર્થકર તીથે એવગૃષભાદીનાં ત્રયાવિશHસ્તીથૅ વન્યડન્ય ચ દશ દશાનગારા દશ દશ દારૂણાનુપસર્નાન્નિજિત્ય વિજ્યા
ઘનુરેqત્પન્ના ઈવેવમનુત્તરોપાનિક: દશાસ્યાં વર્ચ્યુન્ત ઈત્યનુત્તરપપાદિઠદશા - તત્ત્વાર્થવાર્તિક ૧૨ પૃ. ૭૩. ૪ આ ગુત્તરોવવાદિય દસા ણામ અંગે ચઉવિહોવસગે દારુણે સહિયૂણ ચઉવીસë તિસ્થયરાણ તિથૈસુ અત્તર વિમાણે ગદે દસ દસ મુનિવસહે
વણદિ – કષાય પાહુડ ભા. ૧, પૃ. ૧૩૦. ૫ દસ આજઝયણા તિષ્ણિ વગ્યા ...... - સમવાઓ, પSણગ સમવાઓ ૯૭. ૬ ઠાણે ૧૦ ૧૧૪. ૭ તત્ત્વાર્થ રાજવાર્તિક ૧૨૦ પૃ. ૭૩. ૮ ..... ઉજુદા સાલિભદ્ કખે સુણકખરો અભયો વિ ચ ધણો વરવારિસેણ નંદણયા | બંદો ચિલાયખુત્તો કરાઈયો હ ત એણે
- અંગ ની ૫ ૫ ૯ પખંડાગમ ૧૨.
૨૧૨
તવદર્શન
Page #522
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરુદેદ્ય કવિલય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાલિદ સ્મૃતિગ્રંથ
વર્તમાનમાં અનુત્તપિપાતિક દશાનું જ સ્વરૂપ ઉપલબ્ધ છે તે સ્થાનાંગ તથા સમવાયાંગની વાચનાથી પૃથક છે. આચાર્ય અભયદેવે સ્થાનાંગવૃત્તિમાં આને વાચનાન્તર કહેલ છે."
અનુત્તરપપાતિક દશામાં એક શ્રુતસ્ક, ત્રણ વર્ગ, ત્રણ ઉદ્દેશકાળ, ત્રણ સમુદેશનકાળ, પરિમિત વાચનાઓ સંખ્યાત અનુગદ્વાર, સંપ્રખ્યાત વિશેષ પ્રકારના વેઢ નામક છન્દ, સંખ્યાત ગ્લૅક નામક છન્દ, સંખ્યાત નિર્યુકિતઓ. સંખ્યાત પ્રતિપત્તિઓ, સંખ્યાત હજાર પદો છે.
વર્તમાનમાં પ્રસ્તુત આગમ ૩ વર્ગોમાં વિભક્ત છે. જેમાં અનુક્રમે ૧૦, ૧૩, અને ૧૦ અધ્યયનો છે. આ પ્રમાણે ૩૩ અધ્યયનમાં ૩૩ મહાન આત્માઓનું સંક્ષેપમાં વર્ણન કરવામાં આવ્યું છે, જેમાં ૨૩ રાજકુમાર તે સમ્રાટ શ્રેણિકના પુત્ર છે.
પ્રથમ વર્ગમાં જલિ, માલિ, ઉપજાલિ, પુરુષસેન, વારિસેન, દીર્ઘદૂત, નષ્ટાંત, વિહલ, હાયસ, અને અભયકુમાર, આ દશ રાજકુમારોના જન્મ, નગ૨, માત-પિતા આદિનો પરિચય આપે છે. તેઓ ભગવાન મહાવીર પાસે સંયમ સ્વીકારી અને ઉત્કૃષ્ટ તપની આરાધના કરી, અનુત્તર વિમાન દેવ થયા છે. હવે ત્યાંથી ચ્યવીને માનવભવ પ્રાપ્ત કરી મુકત થશે.
બીજા વર્ગમાં દીઘુસેન, મહાસેન, નષ્ટદંત, ગૂઢદંત, શુદ્ધદંત, હલ્સ, ક્રમ, ક્રમસેન, મહાદ્રુમસેન, સિંહ, સિંહસેન, અને પુષ્પસેન આ ૧૩ રાજકુમારના જીવન વિષે સંક્ષેપમાં પ્રકાશ પાડે છે. તેઓ પોતાની તપસાધના વડે અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થયા છે, ત્યાંથી એવી માનવજન્મ પામી સિદ્ધ, બુદ્ધ અને મુકત થશે.
- ત્રીજા વર્ગમાં ધન્યકુમાર, સુનક્ષત્રકુમાર, ઋષિદાસ, પલક, રામપુત્ર, ચન્દ્રિકા, પુષ્ટિમાત્રિક, પઢાલપુત્ર, પિદિલ અને વેહલ્લ આ દશ કુમારના ભોગમય તથા ત્યાગમય જીવનનું સુંદર ચિત્ર રજૂ કર્યું છે. આમાં ધન્યકુમારનું વર્ણન આ પ્રમાણે કંડાર્યું છે.
ધન્યકુમાર કાકંદીની ભદ્રા સાર્થવાહીને પુત્ર હતો. તેમની પાસે વૈભવને પાર ન હતું અને સાંસારિક સુખની કોઈ ઉણપ ન હતી. એક દિવસ શ્રમણ ભગવાન મહાવીરનું ત્યાગ-વૈરાગ્યથી ભરપૂર અને છલકાતું પાવન પ્રવચન સાંભળી તેઓ સંયમના કઠોર કંટકાકી માર્ગ પર એક વીર સેનાનીની જેમ પગ મૂકી આગળ વધે છે. તેમણે સંયમમાર્ગમાં સ્થિર અને દઢ બની જે તપોમય જીવનનો પ્રારંભ કર્યો તે ઘણે અદ્દભુત અને અજોડ વિરમયકારક હતા. તેમના જેવું તપ જેન સાહિત્યમાં તે શું કઈ પણ ભારતીય સાહિત્યમાં પણ દષ્ટિગોચર થતું નથી. કવિકુળગુરૂ કાળિદાસે કુમારસંભવમાં પાર્વતીના ઉગ્રતાનું વર્ણન કર્યું છે પરંતુ અધિકારપૂર્વક એમ કહી શકાય છે કે તેનું તપ પણ ધન્ય અનગારની તેલ આવી શકે તેમ નથી. તેમણે મુનિ બનવાની સાથેજ જીવનભર માટે છ-છ તપથી પારણા કરવાની પ્રતિજ્ઞા કરી હતી. પારણામાં પણ તેઓ આયંબિલવત કરતા હતા અને લુખું સુકું ભેજન કેઈ ગૃહસ્થ બહાર ફેંકી દેવાની તેયારી કરતો હોય તે અન્નને એકવીસ વાર પાણીથી ધોઇ આહાર ગ્રહણ ક ઉપયોગ કરતા. આવા ભીષણ અને ઘોર તપથી તેમનું શરીર માત્ર અસ્થિપંજર જેવું થઈ ગયું હતું.'
એક વખત સમ્રાટ શ્રેણિક ભગવાન મહાવીર પાસે જિજ્ઞાસા પ્રસ્તુત કરી - ભગવાન ! આપના ૧૪ હજાર શ્રમણે માં કયા કયા અનગર મહાદકર તપના કરનાર અને મહાનિર્જરાના ધણી છે? ભગવાને કહ્યુંઃ ધન્ય - અનગર મહાદુષ્કર તપના કરનાર અને મહાનિર્જરાના કરનાર છે. ધન્ય અનુગાર નવમાસની સ્વપ અવધિમાં ઉત્કૃષ્ટ સાધના કરી અન્ત
૧ તદેવમિહાપિ વાચનાતરાપેક્ષયા ડધ્યયનવિભાગ ઉકત ન પુનરુપલભ્યમાન વાચનાપેક્ષતિ – સ્થાનાંગ વૃત્તિ પૃ. ૪૮૩. ૨ પ્રાકૃત સાહિત્યનો ઈતિહાસ – ડૉ. જગદીશચંદ્ર જૈન પૃ. ૯૧ નું ટિપ્પણ. " (ખ) મજિઝમનિકાયના મહસિંહનાદ સુત્તમાં તથાગત બુદ્ધ પોતાના પૂર્વ જીવનમાં આવા જ પ્રકારના ઉગ્ર તપનું વર્ણન કર્યું છે.'
જુએ - બાધિરાજકુમાર સુત્ત દિધુનિકય કક્સપ સિહનાદ સુત્ત. ૩ એવું ખલુ સેણિયા ઈમાસિ ઇન્દ્રભૂઈ પામેકખાણ ચિદસહ સમણ સાહસીણું ધણણે અણગારે મહાદુક્કર કારએ ચેવ મહાનિજજરયરાએ
ચેવ.” – અનુત્તરપપાતિક વર્ગ ૩ અ. ૧ સૂ. ૩૩.
આગમસાર દોહન
૨૧૩
Page #523
--------------------------------------------------------------------------
________________
પષ્ય ગુરૂદેવ કવિવર્ય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ
સંખનાપૂર્વક એક માસ સુધી અનશન કરી સર્વાર્થસિદ્ધ વિમાનમાં દેવપણે ઉત્પન્ન થયા. ત્યાંથી આવીને મનુષ્ય ભવમાં આવી સિદ્ધ, બુદ્ધ અને મુક્ત થશે.
૧૦ પ્રશ્નવ્યાકરણ સૂત્ર પ્રસ્તુત આગમ દ્વાદશાંગીનું દશમું અંગ છે. સમવાયાંગ, નન્દી, અને અનુગદ્વાર સૂત્રમાં ૩ પ્રશ્નવ્યાકરણ માટે “પહાવાગરણુઈ” આમ બહુવચનમાં પ્રયોગ થયેલું જોવા મળે છે. તેનું સંસ્કૃતરૂપ થાય છે “પ્રશ્નવ્યાકરણનિ પરન્તુ વર્તમાનમાં જે પ્રશ્નવ્યાકરણ સૂત્ર છે તેમાં “પાવાગરણે એ એકવચનમાં પ્રયોગ થયેલ છે. તવાર્થ પજ્ઞ ભાગ્ય. ધવલા તથા રાજવાતિક વગેરે માં પડવાગરણું અથવા પ્રશ્નવ્યાકરણ એવું એકવચનાન્ત રૂપ જ મળે છે. સ્થાનાંગમાં ‘પહાવાગરણદસ–પ્રશ્નવ્યાકરણદશા નામ આપેલ છે પરંતુ આ નામ વધુ પ્રચલિત થઈ શકયું નથી.
પ્રશ્નવ્યાકરણને અર્થ થાય છે પ્રશ્નોનું વ્યાકરણ અર્થાત્ નિર્વચન, ઉત્તર તથા નિર્ણય. અહીં પ્રશ્ન શબ્દને જે ઉપગ થયો છે તે સામાન્ય પ્રશ્નના અર્થમાં નથી. પ્રાચીન યુગમાં વિલુપ્ત પ્રશ્નવ્યાકરણ જેમાં દર્પણુપ્રશ્ન, અંગુઠપ્રશ્ન, બાહુપ્રશ્ન, ખડગપ્રશ્ન વગેરેથી સંબંધિત વિષયચર્ચા હતી. જેનું વિવરણ નંદી વગેરે આગમાં ઉપલબ્ધ છે, તદનુસાર પ્રશ્ન” શબ્દ મંત્રવિદ્યા, નિમિત્તવિદ્યા વગેરે વિષયવિશેષથી સંબંધિત છે. નંદી, “ સમવયાંગ, નદીચૂર્ણિ, ૧૦ નંદીમલયગિરિવૃત્તિ,૧૧ સમવાયાંગવૃત્તિ૨ તથા સ્થાનાંગવૃત્તિઓ અનુસાર વિચિત્ર વિદ્યાતિશય અર્થાત ચમત્કારિક પ્રનોનું વ્યાકરણ જે સૂત્રમાં વર્ણિત હોય તે પ્રશ્નવ્યાકરણ છે. પરંતુ વર્તમાનમાં જે પ્રવ્યાકરણ સૂત્ર ઉપલબ્ધ છે તેમાં આવા પ્રકારની કેઈ ચર્ચા નથી. તેથી અહીં પ્રથમ વ્યાકરણને સામાન્ય અર્થ “જિજ્ઞાસાઓ” છે.૧૪ જે સૂત્રમાં અહિંસા, હિંસા, સત્ય અને અસત્ય આદિ ધર્મ-અધર્મરૂપ વિષયેની ચર્ચા છે તે પ્રશ્ન વ્યાકરણ છે. પ્રાચીન પ્રશ્ન વ્યાકરણ સૂત્ર જે હતું તે એક વિરાટકાય આગમ હતું. નંદીચૂર્ણિપ તથા સમવાયાંગવૃત્તિ અનુસાર તેમાં .૧૬૦૦૦ પદે હતા. ધવલામાં છે તેના પદોની સંખ્યા :૯૩,૧૬૦૦૦ માનવામાં આવી છે. વર્તમાનમાં
૧. સમવાયાંગ પ્રકીર્ણ સમવાયસૂત્ર ૯૮ ૨. નન્દીસૂત્ર ૯૦ ૩. અનુયોગદ્વાર સૂત્ર ૫૦ ૪. તત્ત્વાર્થભાષ્ય ૧૨૦ ૫. પાહવાયરણં ણામ અંગે - કસાયપાહુડ ભા. ૧, પૃ. ૧૩૪ ૬. પ્રશ્નવ્યાકરનું - તત્ત્વાર્થવાતિક ૧/૨૦. ૭. (ક) પહો ત્તિ પુછા, પડિવયણે વાગરણ પ્રત્યુત્તરમિયર્થ - નન્દી ચૂણિ (ખ) પ્રશ્ન : પ્રતીતસ્વનિર્વચન વ્યાકરણ, બહુવાદ્ધહુવચનમ
- આચાર્ય હરિભદ્ર, નન્દીવૃત્તિ. ૮. નન્દીસૂત્ર શ્રુતજ્ઞાન પ્રકરણ સૂત્ર ૯૩ ૯. સમવાયાંગ પ્રકીર્ણક ૧૪૫ ૧૦. ણાગા સુવણો અણેય ભવણવાસણો તે વિજજામંતગિરિસિ ની આગતા સાહ ણા સહ સંવદંતિ - ૪૯૫ કરંતિ
- નન્દી ચૂણિ ૧૧. યા પુનર્વિદ્યા મંત્રા વા વિધિના જાપ્યમાના:નષ્ઠા એવા શુભાશુભ કયિતિ
- નન્દી સૂત્ર મલયગિરિવૃત્તિ. ૧૨. અન્ય વિદ્યાતિશયા: સ્તંભ- સ્તંભ - વશીકરણ વિદ્રષી – કરણાચ્ચાટનાદય:
- સમવાયાંગ વૃત્તિ ૧૩. પ્રશ્ન વિદ્યા યાભિ: સૈમકાદિપુ દેવતાવતાર ક્રિયા
- સ્થાનાંગ અભયદેવીયા વૃત્તિ ૧૦ સ્થાન ૧૪. પ્રશ્ન:પ્રતીત: તદ્ વિષય નિર્વચન વ્યાકરણ
- નન્દી સૂત્ર મલયગરિ. ૧૫. પદગ્ગ દોણઉતિ લકખા સેલસય સહસ્સા
- નન્દી ચૂણિ. ૧૬. દ્રિ નવતિર્લક્ષણાણિ પડશ ચ સહસ્ત્રાણિ
- સમવાયાંગ વૃત્તિ ૧૭. પણહવાયરણં ણામ અંગે તેણઉદિલકખ – સેલસસહસ્તપદે હિ
- ધવલા, ભાગ ૧ પૃ. ૧૦૪.
૨૧૪
તત્ત્વદર્શન
Page #524
--------------------------------------------------------------------------
________________
-
-
- -
-
પૂજ્ય ગુરૂદેવ વિવટ પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબિદ સ્મૃતિગ્રંથ
ઉપલબ્ધ પ્રશ્ન વ્યાકરણની સંખ્યા ૧૨૫૬ લગભગ છે. સમવાયાંગ તથા નન્દીમાં ૪૫ અધ્યયનો બતાવ્યા છે. તેમજ તેમાં સંખ્યાત છે અને નિર્યુકિત આદિનો પણ ઉલ્લેખ કર્યો છે. પરંતુ સ્થાનાંગ અનુસાર આની સંગતિ એસતી નથી. સ્થાનાંગમાં પ્રશ્ન વ્યાકરણના ઉપમા, સંખ્યા, ઋષિભાષિત, આચાર્ય ભાષિત, મહાવીર ભાષિત, ક્ષેમક પ્રશ્ન, કોમલપ્રશ્ન, અદાગપ્રશ્ન, અંગુઠ પ્રશ્ન અને બાહુ પ્રશ્ન-એમ દશ અધ્યયને બતાવ્યા છે." સમવાયાંગમાં ૨ ચનાનો ઉલ્લેખ નથી પરંતુ તેના “પહાવાગરણુદસાસુ” આ આલાપકના વર્ણનથી આ સહેજે નિષ્કર્ષ નીકળી શકે છે. કે સમવાયાંગમાં પ્રસ્તુત આગમના દશ અધ્યયનની પરંપરા સ્વીકત છે.
વર્તમાનમાં જે પ્રશ્નવ્યાકરણ છે તેમાં સ્થાનાંગમાં વર્ણિત દશ અધ્યયનોમાંથી એક પણ અધ્યયન નથી. નન્દી આદિ આગમામાં જ્યાં પ્રશ્નવ્યાકરણની ચર્ચા કરવામાં આવી છે. ત્યાં અંગુઠ પ્રશ્ન, બાહ પ્રશ્ન આદિનું તે વર્ણન છે પરનું સ્થાનાંગમાં બતાવેલા ઉપમા, સંખ્યા, ઋષિભાષિત આદિનું વર્ણન નથી. સમવાયાંગમાં પ્રત્યેક બુદ્ધભાષિત આચાર્યભાષિત અને મહાવીર ભાષિતને અતિસંક્ષેપમાં અવશ્ય ઉલેખ થયો છે. પણ તે વિષયના રૂપમાં ઉલ્લેખ છે પરત સ્વતંત્ર અધ્યયનના રૂપમાં નથી. આમાં ઉદ્દે સનકાળ ૫ બતાવ્યા છે તથાપિ અધ્યયનની સંખ્યાને સ્પષ્ટ નિર્ણય કરી શકાતો નથી. ગંભીર વિષયવાળા અધ્યયનની શિક્ષા અનેક દિવસો સુધી પણ થઈ શકે છે.
તત્ત્વાર્થ રાજવાર્તિક અનુસાર પ્રસ્તુત આગમમાં અનેક આક્ષેપો અને વિક્ષેપો દ્વારા હેતુ અને નવડે પ્રજનના ઉત્તર આપવામાં આવ્યા છે. લૌકિક અને વૈદિક અને નિર્ણય કર્યો છે. જયધવલાના અભિમતાનુસાર પ્રસ્તુત આગમમાં આપણી, વિક્ષેપણી, સંવેગની અને નિવેદની આ ચાર કથાઓ તથા પ્રશ્નોનાં આધારે નષ્ટ, મૃષ્ટિ, ચિંતા, લાભ, અલાભ, સુખ, દુઃખ, જીવન અને મરણનું વર્ણન છે.* ઉપરોક્ત ગ્રન્થમાં પ્રશ્ન-વ્યાકરણના જે વિષય વર્ણવ્યો છે તે વર્તમાનના પ્રવ્યાકરણમાં ઉપલબ્ધ નથી. પ્રાચીન પ્રશ્નવ્યાકરણને કયારે લેપ થયો તે સંબંધમાં નિશ્ચિતરૂપથી કઇ પણ કહી શકાતું નથી. એક એવું અનુમાન કરી શકાય છે કે આચાર્ય દેવદ્ધિ ગણી ક્ષમાશમણુના વખત સુધી તે વિદ્યમાન હતું. જે તેમની સમક્ષ વિદ્યમાન ન હોત તે તેઓ તેને ઉલેખ કેમ કરત? નંદીસત્રની ચૂર્ણિમાં સર્વપ્રથમ આચાર્ય જિનદાસગણી મહત્ત વર્તમાનમાં ઉપલબ્ધ પ્રશ્નવ્યાકરણના વિષયથી સંબંધિત પાંચ સંવર આદિનો ઉલ્લેખ કર્યો છે. ૧૦ પરંતુ મૂળ નંદીમાં તેને કયાંય ઉલ્લેખ નથી.
પ્રાચીન અનવ્યાકરણમાં જ્યોતિષ, મંત્ર, તંત્ર, વિદ્યાતિશય આદિ વિષયનું પરિવર્તન કરીને નવીન વિષયોનું સંકલન એટલા માટે કર્યું છે કે વર્તમાનકાળનો કઈ અનધિકારી વ્યકિત સૂત્રમાં પ્રતિપાદિત ચમત્કારી વિદ્યાઓને દુરૂપયોગ ન કરે, તેથી ઉત્તરકાળના ગીતાર્થ સ્થવિર ભગવતેએ આવા પ્રકારની બધી વિદ્યાઓ પ્રશ્નવ્યાકરણ સૂત્રમાંથી
૧. પ્રશ્નવ્યાકરણ સૂત્ર-પ્ર. સન્મતિ જ્ઞાનપીઠ, આગરા પ્રસ્તાવના પૃ. ૧૪ (અ) જૈનધર્મ કા મૌલિક ઇતિહાસ ભા. ૨, પૃ. ૧૫૮માં ૧૩૦૦
શ્લોક બતાવ્યા છે. ૨. પણયાલીસ ઉદેસણ કાલો, પણયાલીસે સમુદ્દે સણ કાલા - સમાવાયાંગ સૂત્ર ૧૪૫ ૩. પણાયાલીસં અજયણા - નન્દી સૂ. ૯૬ ૪. ...... સંખેજા સિલેગા, સંખે નિજજુત્તિઓ – નન્દી સૂત્ર. ૫. પાહાવાગરણદસાણં દસ અજમણા પણણત્તા, તંજહા, ઉવમાં, સંખા, ઇસિભાસિયાઈ, આયરિયભારિયાઈ, મહાવીર ભાસિયાઈ, બામગપસિણાઈ કોમલપસિપાઈ, અદાગપસિણાઈ, અંગુઠ પરિણાઈ, બાહુ પસિણાઈ
- સમવાયાંગ, સૂત્ર ૧૪૫ ૬. પ્રશ્નવ્યાકરણ દશા ઈહોકત રૂપ ન, દ્રશ્યમાના નું પંચશવ પંચસંવરાત્મિકા.
- સ્થાનાંગ અભય દેવીયાવૃત્તિ સ્થાન ૧૯ ૭. સસમયપરસમયપાણવય પબુદ્ધવિવિહત્યભાસાભાલિયાણું આઈસચગુણ ઉવસમાણપગાર આયરિયભાસિયાણું વિત્થણે વીરમહેસીહિ
વિવિહ. વિત્થરભારિયાણું – સમવાયાંગ સૂત્ર ૧૪૫ ૮. આપ વિક્ષેપે હૈંનુનયાશ્રિતાનાં પ્રશ્નાનાં વ્યાકરણ પ્રશ્નવ્યાકરણમ્ ! તરિઍલૌકિકવૈદિકાનામથનાં નિર્ણય: - તત્ત્વાર્થ વાતિંક ૧૨૦ પૃ. ૭૩-૭૪ ૯. પહવાયર ણામ અંગે અકખેવણી–વિકMવણી– સંયણી – ણિયણી ગામાએ ચઉત્રુિહં કહાઓ પહાદો રદ્દ - મુટિંઠ - ચિતા-લાહાલાહસુખ દુ:ખ-જીવિયમરણાણિ ય વણેદિા
- ફ્રાય પાહુડ ભા. ૧,પૃ. ૧૩૧-૧૩૨ ૧૦. પાનહાવાગરણે અંગે પંચસંવરાદિકા વ્યાખ્યા પરપ્પવાદિ ચ અંગુઠું –બાહુ પસિણાદિયાણું પસિણાણે અદ્યુત્તરસતા- નન્દીચૂણિ.
આગમસાર દેહન
૨૧૫
Jain Education Interational
Page #525
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરૂદેવ વિવય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
કાઢી નાખી અને તેની જગ્યાએ માત્ર આસ્રવ અને સંવરનો સમાવેશ કરી દીધા. પરતુત કથનનું સમર્થન આચાર્ય અભયદેવ અને આચાર્ય જ્ઞાનવિમલેર પણ કર્યું છે.
આ પ્રશ્ન સહેજે ઉભુત થાય છે કે વિતરાગ તીર્થંકર પ્રભુએ આવા વિષયનું નિરૂપણ શા માટે કર્યું કે જેથી પાછળથી તેને કાઢવું પડયું ? ઉત્તરમાં નિવેદન છે કે ઉત્સર્ગ માર્ગમાં આવા પ્રકારની વિદ્યાઓને ઉપયોગ નિષિદ્ધ માનવામાં આવ્યો છે. પરંતુ આધ્યાત્મિક ઉત્કર્ષ-હેતુ અને ભાવુક ભવ્યજીના અન્તમાંનસમાં ત્યાગ – વૈરાગની ભાવના પિદા કરવા માટે, તેમના મનમાં એ વિશ્વાસ ઉત્પન્ન કરવા માટે કે અતીતકાળમાં તીર્થક થયા તેમણે આવા પ્રકારના અલૌકિક પ્રશ્નોનું પ્રતિપાદન કર્યું છે. જે તીર્થકર ન હોત તો આવા પ્રકારના પ્રશ્નને પ્રાદુર્ભાવ પણ ન થાત. તેથી અપવાદરૂપે આચાર્યો આ વિદ્યાઓને ઉપયોગ કરતા હતા. આ વાત સંભવિત છે કે કાળપ્રભાવને લીધે પરિસ્થિતિમાં પરિવર્તન આવવાથી વિશિષ્ટ જ્ઞાનસંપન્ન શ્રતધર આચાર્યોએ આ વિદ્યાઓના દુરુપયોગની આશંકા થવાથી તેમણે તે વિદ્યાઓને પ્રસ્તુત અંગમાંથી કાઢી નાખી હોય! વિશેષ તો શે ધાર્થીઓએ આ સંબંધમાં અન્વેષણ કરવું જોઈએ.
અનવ્યાકરણના દશ અધ્યયનો છે, અને એક શ્રુતસ્કન્ય છે. આ કથનનું સમર્થન પ્રનવ્યાકરણના ઉપસંહાર વચનથી તેમજ નન્દી અને સમવાયાંગથી થાય છે. પરંતુ અભયદેવસૂરિએ પ્રવ્યાકરણની વૃત્તિમાં લખ્યું છે કે પ્રશ્નવ્યાકરણના ૨ શ્રતસ્કન્ધ છે. આશ્રવદ્વા૨ અને સંવરદ્વાર. પ્રત્યેક શ્રતસ્કના પાંચ - પાંચ અધ્યયને છે. * આગળ જતાં તેઓ એમ પણ લખે છે કે બે શ્રતસ્કન્ધની નહિ પરન્તુ એક શ્રતસ્કની માન્યતા રૂઢ છે. અમારી દષ્ટિએ તે બે શ્રુતસ્કન્ધની માન્યતા તર્કસંગત છે કારણ કે આશ્રવ અને સંવર આ બને જુદા જુદા વિષય છે.
પ્રશ્નવ્યાકરણ સૂત્રનું આગમસાહિત્યમાં એક વિશિષ્ટ અને મહત્ત્વપૂર્ણ સ્થાન છે. આમાં પ્રશ્નોના સમાધાન છે. તનના નહિ પણ મનના પ્રશ્નોનું સમાધાન છે. તનના રોગોથો પણ મનના રેગે વધારે ભયંકર હોય છે. તનના રાગે તે એક જમમાં જ પીડા આપે છે પરન્ત મનના રોગ તે જન્મ - જન્માન્તરો સુધી પાછળ વળગ્યા રહી દુઃખ આપે છે. તે રોગની ખરી ચિકિત્સા – ઉપચારનું વર્ણન પ્રસ્તુત આગમમાં છે. પ્રથમ ખંડમાં તે રોગોના નામ આ પ્રમાણે બતાવ્યા છે. હિંસા, અસત્ય, તેય, અબ્રહ્મચર્ય, પરિગ્રહ અને તે રોગની ચિકિત્સા બીજા ખંડમાં બતાવી છે. તે આ પ્રમાણે છે- અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ.
પ્રથમ શ્રતસ્કના પ્રથમ અધર્મ દ્વારા પ્રથમ અધ્યયનમાં હિંસાનું વર્ણન કરવામાં આવ્યું છે. હિંસા પાપ છે, અનાર્ય કર્મ છે અને તે નરકમાં ઢસડી લઈ જનારી છે. અસંયમી, અવિરત, મન, વાણી અને કાયાને અશુભયોગમાં પ્રવતવનાર છ અન્ય મનુષ્ય, પશુ, પક્ષીની હિંસા કરે છે. ત્રસજીની હિંસાના વિવિધ કારમાંથી મુખ્ય કારણે આ છે- અસ્થિ, માંસ, ચર્મ તેમ જ પ્રાણીઓના અન્ય અંગોપાંગ આદિ, જેમને ઉપગ માનવ પોતાના શરીરની શેભા વધારવા માટે અથવા પોતાના ભવ્ય ભવનને સજાવવા માટે કરે છે. પૃથ્વીકાયની હિંસા, કૃષિ, કૂવા, વાવ, ચિત્યસમારક, તૂપ, ભવન, મંદિર, મૂર્તિ વગેરે વસ્તુઓ માટે કરવામાં આવે છે. કષાયને વશીભૂત થઈ મંદબુદ્ધિવાળા જીવો ધર્મ, અર્થ ૧. પ્રશ્નોનાં – વિદ્યાવિશેષાણાં યાનિ વ્યાકરણાનિ તેષાં પ્રતિપાદનપરા દશા દશાધ્યયન પ્રતિબદ્ધા : ગ્રન્થપદ્ધતય ઇતિ પ્રશ્ન વ્યાકરણ દશા:. અમંચ
વ્યુત્પરાયેંડસ્ય પૂર્વકાલેડભૂત ઈદાની ત્વાશ્રવપંચક સંવરપંચક વ્યાકૃતેરેવેલોપલભ્યતે. અતિશયાનાં પૂર્વાચાર્યરિદંયુગીનાનામ પુષ્ટોલંબન પ્રતિસેવિ પૃચ્છાપેક્ષત્તારિત – પ્રશનવ્યાકરણ વૃત્તિ- પ્રારંભ. ૨. પ્રશના અંગુઠાદિ પ્રશ્નવિદ્યાસ્ત વ્યક્રિયન્ત અભિધીયન્ત અસ્મિન્નિતિ પ્રશ્નવ્યાકરણમ એકાદશ અંગે પૂર્વકાલેડભૂત 1 ઈદાની તુ આશ્રાવ -
સંવર પંચક વ્યાકૃતિવ લભતે ! પૂર્વાચાર્યોદયુગીન પુરુષાણાં તથાવિધ હીન હીનતર પાંડિત્ય બલ - બુદ્ધિ - વીર્યાપેક્ષય પુષ્ઠલબનમુદ્રિશ્ય
પ્રશ્નાદિ વિદ્યાસ્થાને પંચાશવ- સંવરરૂપે સમુત્તારિતમ્ - -પ્રશ્નવ્યાકરણ ટીકા, પ્રારંભ. ૩. પહાવાગરણે ણે એગે સુચકખંધે દસ એજયણા
– પ્રશ્નવ્યાકરણ ઉપસંહાર ૪. નન્દીસૂત્ર ૯૩ ૫. સમવાયાંગ પ્રકીર્ણક સૂત્ર ૬. દો સુચકખંધા પણત્તા – આસવદારા ય સંવરદરા ય. | પઢમસ્મર્ણ સુયકMધસ્સ પંચ અજઝયણા. દચ્ચસણું સુચકખંધસ્સ પંચ એજઝયણા ૭. યાયેય દ્રિ શ્રુતસ્કન્ધતકતા ક્યા સા ન રૂઢા, એક શ્રુતસ્કધતાયા એવ રૂઢવાત |
૨૧૬
તત્ત્વદર્શન
Page #526
--------------------------------------------------------------------------
________________
પત્ર ગુરુદેવ કવિવય ૫. નાનચદ્રજી મહારાજ જન્મશતાલિંદ સ્મૃતિગ્રંથ
અને કામની દૃષ્ટિએ સપ્રોજન અથવા નિપ્રયજન હિંસા કરે છે. તે હિંસા ભલે સ્થાનક, ચિત્ય, મંદિર, મઠ, યજ્ઞાદિ કાર્યો માટે કરવામાં આવે તે પણ હિંસા તે હિંસા જ છે. ધર્મ માટે પણ કરાતી હિંસા કદી પણ અહિંસા થઈ શકતી નથી. તે તે અર્થ અને કામને નિમિત્તે કરાતી હિંસાની જેમ અધર્મ જ છે. આમાં પ્રાણવધ આદિ હિંસાના ૩૦ નામે બતાવ્યા છે.
બીજા અધ્યયનમાં અસત્યને ભયંકર અવિશ્વાસકારક બતાવતા તેના ૩૦ નામનો ઉલ્લેખ કર્યો છે. ધાર્મિક દષ્ટિએ જ અસત્ય ત્યાજ્ય છે એવી વાત નથી, પરન્ત વ્યાવહારિક દૃષ્ટિએ પણ અસત્યને મહાપાપ ગયું છે. અસત્ય બોલનારને સંસારમાં કઈ વિશ્વાસ કરતું નથી. તે મેક્ષરૂપી કલ્પવૃક્ષને કાપનાર કુહાડી સમાન છે. જે વચનના ઉચ્ચારણથી પણ જીના અન્તમનસમાં પીડા પહોંચે તે અસત્ય છે. કષાયવશ પ્રાણિને પીડા પહોંચાડનારું અસ–અપ્રશસ્ત વચન બોલવું તે પણ અસત્ય જ છે. અસત્યવાદી આ લેકમાં પણ અવિશ્વાસનું કારણ બને છે અને પરલેકમાં પણ તેને નરક, તિર્યંચ ગતિની અસહ્ય વેદના ભોગવવી પડે છે. મૃષાવાદિની ગણતરીમાં જુગારી, ગિરવી રાખનાર વેપારી, વસુ-ઓછું જોખનાર, ખાટા સિકકા પાડનાર, સ્વર્ણકાર, વસ્ત્રકાર, ચાડી ખાનાર, દલાલ, લોભી, સ્વાથી વગેરેના નામે પણ લીધાં છે. તેમજ નાસ્તિક, એકાન્તવાદી અને કુદર્શનવાદીઓને પણ મૃષાભાષી કહ્યાં છે.
ત્રીજા અધ્યયનમાં તસ્કર કૃત્ય-ચેરીને ચિન્તા અને ભયની જનની બતાવી છે. કોઈ પણ વ્યક્તિની કઈ વસ્તુ તેની અનુમતિ વિના ગ્રહણ કરવી તે અદત્તાદાન છે. ચેરી માત્ર બીજાનું ધન કે પદાર્થ લેવામાં જ થતી નથી પરંતુ બીજાના અધિકાર, વિચાર અને ભાવોની પણ થાય છે. વિશ્વમાં જેટલા પણ પાપકૃત્યો છે તેમાં ભય સમાયેલું છે. પ્રારંભમાં જ્યારે માનવ પાપકૃત્ય કરે છે ત્યારે તેને એક પ્રકારને અવ્યકત ભય પ્રતીત થાય છે, પરંતુ ધીમે ધીમે અભ્યસ્ત થઈ જવાથી તેને ભયની પ્રતીતિ ભલે ન થાય પણ ભય તો રહે જ છે. આજે વિશ્વમાં અશાન્તિના કાળાં ડિબાંગ વાદળાંઓ ઉમડી-ઉડીને છવાઈ રહ્યાં છે. સબળ નિર્બળના અધિકારો છીનવી લેવા અને ઝાપટ મારવા ઈચ્છે છે તેના મૂળમાં સૅયવૃત્તિ-ચેરીની ભાવના જ કામ કરી રહી છે. તે વૃત્તિને કારણે જ માનવનું ચારિત્ર દિન-પ્રતિદિન અગામી બની રહ્યું છે. ભગવાન મહાવીરે કહ્યું છે કે-અત્યધિક તૃષ્ણાવાળા, પરધન અને પારકી ભૂમિ પ્રત્યે આસકિત રાખનારા, પર રાષ્ટ્ર ઉપર અધિકાર કરવાની વૃત્તિથી આક્રમણ કરનારા, તેમજ અશ્વર, પશુર, દાસાર વગેરે બધા ઉપક્રમે તસ્કર પરિધિના ઘેરાવામાં આવે છે. તસ્કરેના ઉપક્રમે ઉપર વિસ્તારથી વિવેચન કરતાં તેમણે પરદ્રવ્યહારી, અનુકંપારહિત અને નિર્લજ બતાવ્યાં છે ચેરને ન તો આ લોકમાં શાંતિ મળે છે કે ન પલકમાં.
ચેથા અધ્યયનમાં મૈથુન-કુશીવને જરા-મરણ–રાગ, દ્વેષ, શેક તથા મેહને ઉત્પન્ન કરી વધારનાર બતાવેલ છે. મૈથુન અધર્મનું મૂળ; જીવનમાં મહાન દોની અભિવૃદ્ધિ કરનાર, આત્માના પતનનું જનક અને મોક્ષમાર્ગમાં વિશ્વરૂપ છે. આના અબ્રહ્મ આદિ ૩૦ નામે પ્રતિપાદિત કર્યો છે. તરસ લાગતાં જેમ કેરોસીન પીવાથી તરસ શાંત થતી નથી પરંતુ ઊટી તે વધુ ભડકે છે-ઉદ્દીપ્ત થાય છે, તે જ સ્થિતિ ભેગે ભોગવવાથી થાય છે. લાખો-કરોડો વર્ષ સુધી પણ ભેગો ભેગવવાથી દેવો તૃપ્ત થતાં નથી. મૈથુન આસકત પ્રાણી મહાન અનર્થ કાર્ય પણ કરી નાખે છે. સીતા, દ્રૌપદી રૂકમણી, પદ્માવતી, તારા, કંચના, સુભદ્રા, અહલ્યા, સુવર્ણ ગુલિકા, કિન્નરી, સુરૂપ, વિદ્યુમ્નતિ અને હિણી માટે કેટકેટલા ભયંકર સંગ્રામે થયા તે ઉપર શાસકારે પ્રકાશ પાડે છે. મિથુનના દારુણ દુઃખનું વિશ્લેષણ કરતાં શાસ્ત્રકારે ઈન્દ્રિયો અને મન ઉપર સંયમ રાખવાની પ્રબળ પ્રેરણા આપી છે.
પાંચમા અધ્યયનમાં પરિગ્રહને ઉલ્લેખ છે. પરિગ્રહના સંચય, ઉપચય, નિધાન, પિંડ, મહેચ્છા, ઉપકરણ, સંરક્ષણ, સંસ્તવ, આસકિત આ બધા પર્યાયવાચી નામે છે. આમાં વૃક્ષના બીના રૂપકના માધ્યમથી પરિગ્રહનું વર્ણન કર્યું છે. આમાં એમ બતાવ્યું છે કે ચારે જાતિના દેવ, દેવીઓ તેમજ કર્મભૂમિના ચક્રવતી સમ્રાટથી લઈને એક ભિખારી સુધીમાં પણ પરિગ્રહવૃત્તિ હોય છે. પરિગ્રહવૃત્તિને કારણે જ માનવી સેંકડે પ્રકારની શિલ્પાદિ કળાઓનું અધ્યયન કરે છે. પુરુષોની ૭૨ તથા સ્ત્રીઓની ૬૪ કળાઓનું શિક્ષણ લે છે. પરિગ્રહને કારણે જ હિંસા, જૂઠ, અદત્તહરણ વગેરે દુષ્કર્મો તેમજ ક્ષુધા-પિપાસા અને અપમાન આદિના વિવિધ કષ્ટને સહે છે. પરિગ્રહનું બંધન સૌથી મોટું બંધન છે.
આગમસાર દેહન
૨૧૭.
Page #527
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરુદેવ કવિલય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
પરિગ્રહી આ જીવનમાં પણ દુઃખી થાય છે અને પરલોકમાં પણ દુઃખી થાય છે. તેથી શાસ્ત્રકારોએ કહ્યું છે કેસમસ્ત દુખોને દૂર કરનારી આ જિનવાણીરૂપી ઔષધિ – વચનામૃત વીતરાગનાં પરમશાંતરસથી ભરપૂર બધાંને વિના મૂલ્ય આપવામાં આવે છે છતાં પણ જો તેનું સેવન કરતા નથી અને અમદા કન્ટેને ભગવી રહ્યાં છે. એ જ સૌથી મોટું આશ્ચર્ય છે!
બીજા મૃતકન્દમાં પાંચ ધર્મ દ્વાર-સંવરદ્વારનું વર્ણન કરવામાં આવ્યું છે. તે આ પ્રમાણે છે – અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ
બીજા મૃતકના પ્રથમ અધ્યયનમાં અહિંસાનું વિશ્લેષણ છે. અહિંસાના નિર્વાણ, નિવૃત્તિ, સમાધિ, શકિત, કીર્તિ, કાન્તિ, દયા, વિમુકિત, અભય આદિ ૬૦ નામ બતાવ્યાં છે. હિંસાનું લક્ષણ છે–પ્રમાદ અથવા કષાયવશ કઈ પણ પ્રાણીના પ્રાણેને મન, વચન અને કાયાથી પીડા ઉપજાવવી. તેથી અહિંસાનું લક્ષણ થશે કે કોઈ પણ જીવને કઈ પણ પ્રકારે પીડા ન પહોંચાડવી. ફકત બાધાપીડા પહોંચાડવી નહિ એટલું જ નહિ પણ તેને માટે કઈ પણ પ્રકારની અનુમતિ આપવી તે પણ હિંસા જ છે. પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ કેઈ પણ પ્રકારે પ્રાણીઓને કષ્ટ-પીડા-સંતાપ ન આપવા તેજ અહિંસા છે. અહિંસા અને હિંસાની આધારભૂમિ મુખ્યપણે ભાવના છે. મનમાં હિંસા હોય અને બહાર અહિંસા હોય તે પણ તે હિંસા જ છે. જે મનમાં પવિત્ર ભાવનાઓના ઝરણું વહેતા હોય, વિવેક પ્રબુદ્ધ હોય તે બહાર હિંસા પ્રતીત હોવા છતાં પણ અહિંસા છે. અંતરમાનસમાં દ્વેષ ધૃણ તથા અપકારની ભાવનાને અભાવ હોય અને પ્રેમ, કરુણા તથા કલ્યાણ ભાવનાને સાગર ઉછળી રહ્યો હોય તે શિક્ષા માટે યાચિત દંડ આપ, તાડન કરવું, રોગનિવારણ માટે કડવી દવા આપવી, જીવન સુધારવા માટે પ્રાયશ્ચિત આપવું તે હિંસા નથી. મનમાં મેલી ભાવના હોય અથવા સંક૯પપૂર્વક પિતાના નિમિત્તે કઈ બીજાના મનમાં દુર્ભાવના ઉત્પન્ન કરી હોય તે તે હિંસા છે. આનું નિવારણ સમતા, વિવેક અને ઉપયોગથી કરવું તે અહિંસા છે.
અહિંસક સાધકનાં મન, વાણી તથા જીવનના કણ-કણમાં અહિંસાનો સ્વર ગૂંજતો રહે છે. તેના ચિત્તમાં અહિંસાની નિર્મળ ગંગા પ્રવાહિત થતી રહે છે. તેના ભાષણમાં દયાનો મધુર ૨સ વરસતે રહે છે અને તેની પ્રત્યેક શારીરિક પ્રવૃત્તિમાં અહિંસાનો સુમધુર રણકાર ઝંકૃત થાય છે. તે અહિંસા ભગવતીની બ્રહ્મ સમાન ઉપાસના કરે છે. જેવી રીતે પક્ષીઓ માટે અનંત આકાશ અને નૈકા માટે સમુદ્ર આધારરૂપ છે તેવી જ રીતે સમસ્ત જી માટે અહિંસા આધાર છે. તે ક્ષેમં કરી છે. તીર્થ કરો દ્વારા સુદષ્ટ છે અને વિશિષ્ટ જ્ઞાનીઓ દ્વારા અનુપાલિત તથા ઉપદિષ્ટ છે. અહિંસાના રક્ષણાર્થે આહારશુદ્ધિ આવશ્યક છે. છકાયના જીવોની રક્ષા માટે શુદ્ધ આહારની ગવેષણુને આમાં ઉપદેશ આપવામાં આવ્યું છે. શ્રમણે કઈ વિધિએ આહારની ગવેષણ કરવી જોઈએ તેના ઉપર વિસ્તારથી પ્રકાશ પાડયો છે. જે આહાર કૃત, કારિત ન હોય, કયદોષથી રહિત હોય, ઉગમ, ઉત્પાત તથા એષણુ દેષથી દૂષિત ન હોય પરન્ત નવકેટિએ શુદ્ધ હોય તેવો આહાર શ્રમણ માટે ગ્રાહ્ય છે. મંત્ર-મૂળ-ભૈષજય-સ્વપ્નફળ અને ક્ષતિષ વગેરે બતાવી લેવામાં આવેલો આહાર અગ્રાહ્ય છે. અહિંસાના વ્રતની રક્ષા માટે પાંચ ભાવનાઓ બતાવવામાં આવી છે.
પ્રથમ ભાવનામાં ત્રસ અને સ્થાવર જીની રક્ષા હેતુ જેઈને ચાલવું- તેને ઈયસમિતિ કહે છે. બીજી ભાવના મન સમિતિ છે, તેમાં અશુભ તથા અધાર્મિક વિચાર ન કરવાનું કહ્યું છે. ત્રીજી ભાવના વાસમિતિની છે, જેમાં સાવધભાષાને પ્રયોગ ન કરવાનું પ્રતિપાદન કર્યું છે. જેથી ભાવના એષણ સમિતિની છે જેમાં ભિક્ષાની ગષણ માટે શ્રમણને એવો નિર્દેશ કર્યો છે કે તે અનેક ઘરમાંથી છેડી–ડી ભિક્ષા ગ્રહણ કરે, ગુરુની સમક્ષ તેની આલોચના કરે અને અપ્રમત્ત થઈને શુભાગનું ચિન્તન કરે. ત્યાર પછી બધા શ્રમણોને નિમંત્રણ આપી મૂછ રહિત થઈને માત્ર સાધના હેતુ પ્રાણધારણ કરવાની દષ્ટિએ આહાર ગ્રહણ કરે. પાંચમી આદાન નિક્ષેપણા-સમિતિમાં પીઠ, ફલગ અને શયા સંસ્મારક, વસ્ત્ર, પાત્ર-કંબલ, દંડ, રજોહરણ, ચિલપટ્ટો, મુખવસ્ત્રિકા અને પગ લૂછવાનું કપડું વગેરે ઉપકરણોને ૧. પંચમ આદાન નિકમેવાણ સમિઇ પીઢ ફલેગ સિજજા સંથારગવલ્વપત્ત કંબલ- દંડગયહરણોલપટ્ટગ મુહપત્તિગ પાયપુંછણાદી
- શ્રી પ્રશ્ન વ્યાકરણ ૨૧ ૨૩. Lain 296 International
તત્વદર્શન
www.jainerary.org
Page #528
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરુદેવ કવિવર્ય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાલિંદ સ્મૃતિગ્રેટા
રાગદ્વેષરહિત ભાવનાથી યતનાપૂર્વક ગ્રહણ કરે. જે સાધક આ પ્રમાણે નિયમોનું પાલન કરતાં-કરતાં સંયમ અને તપ સહિત જીવનયાપન કરે છે તે આરાધક છે.
બીજા અધ્યયનમાં સત્યનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે. વસ્તુનું યથાર્થ જ્ઞાન અને ભાષણ એ જ સત્ય છે. સત્ય અહિંસાનું જ એક વિરાટ રૂપ છે. સત્યને વ્યવહાર માત્ર વાણીથી જ થતો નથી. અપિતુ તેનું મૂળ ઉદ્દગમ સ્થાન મન જ છે. જેવું જોયું હોય, જેવું સાંભળ્યું હોય, જેવું અનુમાન કર્યું હોય તેવું જ વાણીથી કથન કરવું અને મનમાં ધારણ કરવું-વિચારવું એ જ સત્ય છે. સત્ય કેમળ તથા મધુર હોવું જોઈએ કે જેથી તે વાણી દ્વારા પ્રાણીઓનું હિત થાય જેનાથી મનમાં કષ્ટ થાય છે તે સત્ય હોવા છતાં પણ સત્ય નથી તેથી સત્ય “શિર્વ-સુંદર હોવું જોઈએ. ભગવાન મહાવીરે સત્યને ભગવાન કહેલ છે. સત્યવાદી ન સમુદ્રમાં ડુબે છે, ન અગ્નિમાં બળે છે, વિટમાં વિકટ પરિસ્થિતિમાં પણ તે સુરક્ષિત રહે છે. તે દેવ-દાનવ અને માનવ દ્વારા વંદનીય છે. સત્યવાદી શ્રમણે માટે ભાષા સંબંધી જ્ઞાન આવશ્યક છે જેથી તેઓ નામસત્ય, રૂપસત્ય, સ્થાપના સત્ય જેવા ભેદની યથાર્થતા વાસ્તવિકતાને જાણ શકે. કારણકે તે વ્યવહાર દષ્ટિએ સત્ય માનવામાં આવે છે. સત્યધર્મની રક્ષા માટે પાંચ ભાવનાઓ બતાવી છે. તે આ પ્રમાણે છે –
પ્રથમ ભાવના અનુચિત્ય સમિતિરૂ૫ છે. ગુરુ દ્વારા મૃષાવાદ વિરમણ- સત્ય વચન પ્રવૃત્તિરૂપ સંવરના પ્રજનને સાંભળી, તેના રહસ્યને જાણી સંશયયુકત તથા ઉતાવળો - ઉતાવળ ન બેલે, કટુવચન ન બોલે, ચંચળતાથી ન બોલે. પરંતુ ચિન્તનપૂર્વક વિચારીને વિવેકથી બોલે.
બીજી ભાવના ધનિગ્રહ-શાંતિરૂપ છે. સાધક કોધ ન કરે કારણ કે કેવી માનવ રૌદ્રરૂપ પરિણામોને વશીભૂત થઈને મિથ્યા લે છે. એક બીજાની ચાડી ખાય છે અને વૈર વિરોધ પેદા કરે છે. તે સ
સર્વત્ર તિરસ્કારને પાત્ર બને છે તેથી કેધ કર ઉચિત નથી. ક્ષમાભાવની સુરસરિતામાં નિમગ્ન રહેનાર ડૂબકી મારનાર સાધક સદા આનંદનો અનુભવ કરે છે.
ત્રીજી ભાવના ભવિજયરૂપ નિલભ ભાવના છે. કે ધની જેમ લેભ પણ સત્યનો શત્રુ છે. કોઇ ષાત્મકવૃત્તિ છે તે લેભ રાગાત્મકવૃત્તિ છે. જેવી રીતે સહરશ્મિ સૂર્ય ઉપર વાદળાં છવાઈ જવાથી તેનો પ્રકાશ મંદ પડી જાય છે અને કયારેક કયારેક કાબી ઘટા આવી જવાથી અંધકાર પણ થઈ જાય છે તેમ બુદ્ધિ રૂપી સૂર્ય ઉપર કાધ અને લાભની ઘટાઓ છવાતાં વિવેકને પ્રકાશ લમ થઈ જાય છે અને મનમાં અવિવેકનો અધિકાર વ્યાપી જાય છે. બિલાડી જેમ દૂધ પીવાની લાલચમાં માથા ઉપર પડનારી લાકડીને જેતી નથી તેમ લોભને કારણે આવનારી વિપત્તિઓને માનવ જતા નથી. તે અનેક વિપત્તિઓને સહન કરે છે. સત્યનો સાધક સતત એમ ચિંતવે છે કે આ ખાન-પાન, વસ્ત્ર અને મકાન કે જેના ઉપર હું લુબ્ધ થઈ રહ્યો છે, જેમની મમતામાં હું પાગલ થઈ રહ્યો છે, જેમના લોભનું પૂર મને તાવની જેમ પીડી રહ્યું છે, આ બધી સંપત્તિ તે વિપત્તિ છે, સાચી સંપત્તિ તે આત્મશાંતિ છે. આ ભાવના દ્વારા સાધક લોભ ઉપર વિજય પ્રાપ્ત કરી અપૂર્વ ઉલાસ અને નિસ્પૃહતાને અનુભવ કરે છે. - ચોથી ભાવના - ભયવર્જનરૂપ ધર્યયુકત અભયભાવના છે. લેભ જેમ એક પ્રકારના મીઠા ઠગ જે છે કારણ કે તે સાધકના જીવનરસને છાનું - છાનું ચૂસે છે, જયારે ભય એ કડવા ઠગ જેવું છે. ભયથી મન આતંકિત, દુર્બળ અને વ્યાકુળ બની જાય છે. ભય જીવનને અંધકારમાં ધકેલનાર અને મનોબળને ક્ષીણ કરનાર છે. ભયભીત માનવી ક્યારેય પણ સત્ય બોલી શકતો નથી. તેથી સાધક હંમેશા ભયથી દૂર રહે છે; તે એમ ચિતવન કરે છે કે- જ્ઞાન, દર્શન, ચારિત્ર જેવી અમૂલ્ય નિધિ મારી પાસે છે. વિવેક, વિચાર, સંતોષ તથા સર્વ જેવા પરમ સ્નેહી મિત્ર મારા સહાયક છે તો પછી મને ડર કઈ વાતને છે? આ પ્રમાણે ચિન્તન-મનન અને નિદિધ્યાસન કરવાથી નિર્ભયતાના સંસ્કારો મનમાં દઢ થાય છે અને તે પૈર્ય યુકત અભયભાવના દ્વારા આત્માને ભાવિત કરે છે.
પાંચમી ભાવના - હાસ્યમુકિત વચન સંયમરૂપ છે, હાસ્ય એ સત્યનો શત્રુ છે. સત્યસાધક એક-એક વચનના ઊંડાણમાં ડૂબીને ગહરાઈથી ચિન્તનને પ્રયોગ કરે છે, જેમાં વિવેકની તે ચમક હોય છે પરંતુ હસી-મજાક જેવું આછકલાપણું કે છીછરાપણું હેતું નથી. હાંસી-મજાકમાં બેલનાર વ્યકિત શબ્દોને વિવેકપૂર્વક ચુનાવ કરતું નથી. તે
આગમસાર દોહન
Jain Education Intematon
- ૨૧૯ www.jainen Stary.org
Page #529
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરૂદેવ કવિવ` પં. નાનઅદ્રેજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ
તે એવી વાત કહેવા ઇચ્છે છે કે જેથી સાંભળનારા જોરથી હસી પડે. તે જૂઠ પશુ ખેલે છે. અતિશયેાકિત પણ કરે છે. વિષક અથવા ભાંડની જેમ કુચેષ્ટા કરીને વિવિધ પ્રકારના અવાજો કરે છે- વિવિધ ખેલી ખેલે છે. આ બધા આચરણે ત્યાજય છે કારણ કે જેની પણ મશ્કરી - મજાક ઉડાડવામાં આવે છે તેના હૃદયમાં આઘાત – ચાટ પહોંચે છે. તેથી સાધક સતત સાવધાન રહીને પોતાની અંદર એવા સસ્કાર જાગૃત કરે કે જેથી વાણીમાં હાસ્યના પ્રયોગ ન થાય. તેમજ અસત્ય વચન પણ ન મેલે. પરંતુ હ ંમેશા વાણીને સયત અને ગંભીર રાખીને એલે.
ત્રીજા અધ્યયનમાં અચૌર્ય ઉપર પ્રકાશ પાડચા છે. અચૌય અહિંસા અને સત્યનુજ રૂપ છે. જેમ છુપાઇને અથવા ખળજબરીથી કેાઈ વ્યકિતની વસ્તુ અથવા ધન હરણુ કરવુ તે ચારી છે તેવીજ રીતે અન્યાયપૂર્વક કોઇ વ્યકિત, સમાજ અથવા શષ્ટ્રના અધિકાર છીનવી લે તે પણ ચારીજ છે. સાધક મન, વચન અને કર્મથી ન તે કોઈની ચારી કરે છે, ન ખીજા પાસે ચારી કરાવે છે કે, ન કોઇ ચારી કરતા હોય તેને અનુમેદે છે. અહિંસા અને સત્યને અચૌની સાથે ગાઢ સબંધ છે. અહિ`સાથી મનમાં કરુણાની ભાવના દૃઢ અને પુષ્ટ થાય છે. સત્યથી સાહસ તથા અભયનિષ્ઠા જાગૃત થાય છે તે અચૌર્યથી મનની અસીમ આકાંક્ષા અને અપાર તૃષ્ણા ઉપર અંકુશ રહે છે. હિંસામાં ક્રૂરતા મુખ્યપણે હાય છે, જ્યારે ચેરીમાં તૃષ્ણાની મુખ્યતા હાય છે. કાઈ પણ સુન્દર વસ્તુ જોઈને તસ્કરના મનમાં ઇચ્છા થાય છે કે હું આને કેવી રીતે પ્રાપ્ત કરું? તેના મનમાં ચંચળતા આવે છે અને ચેનકેન પ્રકારેણ તે વસ્તુને પ્રાપ્ત કરે છે. આ સૂત્રમાં ચારીની એ પરિભાષાઓ પ્રાપ્ત થાય છે - (૧) અર્થહરણ ચારી અને (ર) અધિકારહરણુ ચારી. આ વ્રતની પાંચ ભાવનાઓ છે. ——
(૧) નિમિત્તવાસ સમિતિ ભાવના- જે સ્થાન પ્રાશુક હાય, કાઇને પીડાકારી ન હાય, જ્યાં સ્ત્રીઓનું આવાગમન થતુ ન હેાય, જ્યાં રહેવાથી સાધુના આચારમાં કોઇ સ્ખલના થવાની સંભાવના ન હેાય અને જ્યાં કાઇ પણ પ્રકારના આરંભ સમાર ંભ કરવા ન પડે એવા સ્થાનમાં સાધકે આવાસ કરવા જોઇએ. શ્રમણ એમ ચિન્તવન કરે કે હું અનગાર છું. સાપ જેમ ઉંદરના બનાવેલા બિલમાં રહે છે તેવીજ રીતે મારે પરકૃત-બીજાના બનાવેલા નિર્દોષ મકાનામાં જ રહેવું જોઇએ. સદી, ગરમી અને વર્ષાઋતુમાં અગવડતા પડે ત્યારે એમ વિચારકરે કે આ ક્ષણિક છે. મારે હ ંમેશ માટે તે અહી રહેવાનું નથી. મારું જીવન તા સરિતાની જેમ ગતિશીલ છે. આજે અહી તે કાલે ખીજે. એક જગ્યાએ તે સ્થિર થઇ કાયમ રહેવાનું નથી. મારે તે મારા તાની રક્ષા કરવી છે. આ પ્રમાણે ચિંતન કરી તે પેાતાની ભાવનાને સુદૃઢ બનાવે છે.
(૨) ખીજી ભાવના અનુજ્ઞાત સસ્તારક ગ્રહણુરૂપ અવગ્રહ સમિતિ છે. આવાસસ્થાનની ચિંતાથી મુકત થયા પછી શ્રમણુની સામે ખીજી ચિંતા પથારી–પાગરણુ અથવા સસ્તારકની હોય છે. શ્રમણ વણુદીધેલી કોઇ પણ વસ્તુ ગ્રહણ કરી શકતા નથી. જો શય્યા-સસ્તારક અનુકૂળ ન મળે તે પણ તે મનમાં ખેદ ન કરે. તે એમ જ ચિંતવન કરે કે પૃથ્વી એજ સુંદર સેજ છે, તે પુષ્પશય્યા સમાન જ છે, અને પેાતાની ભુજા એજ મુલાયમ તકિયા-એશિકું છે. આ પ્રમાણે વિચારી મનમાં સમાધિ રાખે,
(૩) ત્રીજી ભાવના શય્યાસ...સ્તારક પરિક–વનારૂપ શય્યાસમિતિ છે. આ ભાવના ઉપરોકત અને ભાવનાઓનુ સમ્મિલિતરૂપ છે. શ્રમણ જે મકાનમાં રહે તે જો હવા-ઉજાશવાળું ન હોય, ભાંગ્યુ.-તૂટયું હાય, મચ્છર વગેરે હાય તે પશુ પોતાની સુખ-સગવડ ખાતર તેની મરમ્મત-દુરસ્તી કરાવવાના વિચાર પણ કરે. પથારી-શય્યાના સબ ંધમાં પણ આ જ વાત છે. જ્યાં હિંસા છે ત્યાં ચારી પણ છે, કારણ કે જે જીવેાના પ્રાણ લેવાઇ રહ્યા છે તેમની તે માટે અનુમતિ તા પ્રાપ્ત કરી નથી. પરપ્રાણહરણુ પરધનહરણ કરતાં પણ મેાટી ચારી છે. આ પ્રમાણે મનને સમતાયેગમાં તમેાળ બનાવી—તેમાં રસમસ કરી શય્યા પરિકર્મની વર્જના કરતે પેાતાના ચાસ્ત્રિને નિર્મળ રાખે.
(૪) ચેાથી ભાવના અનુજ્ઞાતભકતા િભેજનલક્ષણા સાધારણ પિદ્મપાતલાલ સમિતિ છે. આવાસ અને શય્યા પછી ભેાજન આવે છે. આ ભાવના ભાવતા શ્રમણ જે કઇ આહારની પ્રાપ્તિ થાય તેને એકલા ભાગવવાની ઈચ્છા ન કરે અને ન તો તેને સંતાડીને રાખે. તેમ કરવુ તે સઘ તથા આચાર્યની ચારી છે. આમ કરવાથી સંઘ અને સાધિમ કાના અધિકારના લેપ થાય છે. સંઘમાં અવિશ્વાસ અને અપ્રીતિ વધે છે. જે એકલેા-એકલેા ખાય છે તે પેાતાના ચારિત્રને
૨૨૦
For Private Personal Use Only
તત્ત્વદર્શીન
Page #530
--------------------------------------------------------------------------
________________
'પૂજ્ય ગુરૂદેવ કવિવ્રય પં. નાનrદ્રજી મહારાજ જન મશતાહિદ સ્મૃતિગ્રંથ
દુષિત બનાવે છે. સંવિભાગ નહિ કરનારને મુક્તિ મળતી નથી. અસંવિભાગ શ્રમણ પાપક્ષમણ છે તેથી શ્રમણે હંમેશા સંવિભાગ-સમાન વહેંચવાની વૃત્તિ તથા સંસ્કાર જાગૃત કરવા માટે આ ભાવનાનું ચિંતન કરતા રહેવું જોઈએ. (૫) પાંચમી ભાવના સાધમિકમાં વિનયકરણ ભાવના સમિતિ છે. સાધર્મિક અર્થ “સમાનધર્મ તથા સમાન
ય છે. શ્રમણ-શ્રમણના જે ધર્મ, નિયમ, મર્યાદા તથા આચાર સમાન હોય છે તેથી તેઓ પરસ્પર સાધર્મિક કહેવાય છે. સાધર્મિક પ્રત્યે સન્માનની ભાવના રાખવાનું માધ્યમ વિનય છે. વિનય દ્વારા બધાના હૃદય પ્રેમસૂત્રમાં બંધાઈ જાય છે. આ ભાવનામાં માનસિક વાતાવરણ એવું બનાવવું જોઈએ કે જેમાં સેવા, સહયોગ, સ્નેહ અને વિનયના ફૂલ સદા ખિલતા રહે અને મહેકતા રહે.
ચોથા અધ્યયનમાં બ્રહ્મચર્યનું વિશ્લેષણ છે. બ્રહાચર્ય સ્વયંમાંજ એક મોટી આધ્યાત્મિક શકિત છે. આધ્યાત્મિક સ્વાચ્ય છે, જેથી માનવસમાજ પૂર્ણ સુખ અને શાંતિને પ્રાપ્ત કરે છે. બ્રહ્મચર્યનો મહિમા અને ગરિમાનું વર્ણન કરતાં ભગવાને ‘ઉત્તમ ખંભે ભગવન્ત કહ્યું છે. મુનિમાં જેમ તીર્થકર શ્રેષ્ઠ છે તેવી જ રીતે વ્રતમાં બ્રહ્મચર્ય શ્રેષ્ઠ છે. તે વ્રતને મુગટમણિ છે. બ્રહ્મચર્યનો અર્થ છે બધી ઇન્દ્રિય અને સંપૂર્ણ વિકારે ઉપર અધિકાર – અંકુશ મેળવે. બ્રહ્મચર્યથી તેજ, ધૃતિ, સાહસ અને વિદ્યાની પ્રાપ્તિ થાય છે. આ વ્રતની પાંચ ભાવનાઓ છે
(૧) પ્રથમ ભાવના છે. અસંસકતવાસ વસતિ ભાવના- જ્યાં-જ્યાં જે-જે કારણેથી બ્રહ્મચર્ય માં દુષણ અને સ્કૂલનાઓ થવાની સંભાવનાઓ છે તે--તે કારણો, સ્થાને અને પ્રસંગેનું વર્જન (ત્યાગ) કરતા રહેવું એજ આ ભાવનાઓનું મુખ્ય લક્ષ્ય છે. વાતાવરણથી મન પ્રભાવિત થાય છે તેથી મનને બ્રહ્મચર્યમાં સ્થિર રાખવા માટે આ આવશ્યક છે કે ચંચળતા-અસ્થિરતા ઉત્પન્ન કરનારી વાતે તેમજ મેહપૂર્ણ કામોત્તેજક વાતાવરણ જ્યાં હોય ત્યાં સાધકે ન રહેવું જોઈએ. આ ભાવનામાં સ્ત્રી સંસર્ગ યુકત આવાસ ત્યાજ્ય બતાવેલ છે.
(૨) બીજી ભાવના સ્ત્રીકથા વિરતિ છે. સાધુ પિતાનું ચિંતન સ્ત્રીકથાથી વિરમી ધર્મકથા તરફ વળે છે. (૩) ત્રીજી ભાવના સ્ત્રીરૂપ નિરીક્ષણ વિરતિ છે. સ્ત્રીના રૂપને કામુક દ્રષ્ટિથી જેવું, તેના ઉપર આસક્ત થવું,
નેતા રહેવાનો પ્રયત્ન કરવો અને સૌંદર્યની પ્રશંસા કરવી તે રાગનું કારણ અને ચારિત્રને દૂષિત કરનારૂં છે. જે મધ્યાહ્નના સૂર્યની સામે જોવાથી આંખે ચકાચોંધ થઈ જાય છે તેવી જ રીતે સ્ત્રીના સૌંદર્યને કામુકદષ્ટિથી જવાથી આંખો પણ ચકાધ થઈ જાય છે – અંજાઈ જાય છે તેથી મનમાં બ્રહ્મચર્યના સંસ્કારો સુદઢ બનાવવા અત્યાવશ્યક છે. સાધક સ્ત્રીના સંદર્ય અને સ્ત્રીના અંગ-પ્રત્યંગ વગેરે તરફ દષ્ટિપાત ન કરે.
(૪) ચેથી ભાવના છે. પૂર્વરત-પૂર્વક્રીડિત વિરતિ શ્રમણ પિતાના ગૃહસ્થ જીવનમાં પોતાની પત્ની, પ્રેયસી અથવા અન્ય કોઈ સ્ત્રીની સાથે કામક્રીડા કરી હોય, મધુર પ્રેમાલાપ કર્યો હોય, તેના શરીરના વિવિધ અંગેને સ્પર્શ કર્યો હોય; આ બધાનું સ્મરણ કરે તે તેની સ્મૃતિ તાજી થઈ જશે અને વિકાર ઉત્પન્ન થશે. તેથી પૂર્વ જીવનમાં ભગવેલા કામભોગ રૂપી સર્પ જે સ્મૃતિઓમાં મૂર્ણિત થઈને છુપાયેલું છે તે વિચારોની ગરમી મળતાંજ પુનઃ ચૈતન્ય અને ગતિશીલ ન થઈ જાય તે માટે એવા સંસ્કારે પાડવા કે જેથી મૃતિ નિજાનંદમાં વિલીન થઈ જાય.
(૫) પાંચમી ભાવના – પ્રણીતઆહાર વિરતિ સમિતિ છે. બ્રહ્મચર્યની સાધનામાં બાહ્ય શુદ્ધ વાતાવરણ જેટલું આવશ્યક છે તેટલો જ આહારને સંયમ. આહારનો મન ઉપર ખૂબ ઊડે અને શીધ્ર પ્રભાવ પડે છે. તેથી ભેજન સાદું તેમજ શુદ્ધ કરવું જોઈએ. પ્રણીત આહારની પાછળ બે દૃષ્ટિઓ છે. ઘી, મસાલાથી ભરપૂર ભારે ગરિષ્ઠ ભોજન
મજ અધિક પ્રમાણમાં ભેજન કરવું. આ બંને વાત પ્રણીત આહારમાં સમાવિષ્ટ થાય છે. આ બન્ને બાબતો બ્રહ્મચર્ય માટે ઘાતક છે. પ્રણીત આહારથી શરીરમાં રસ, રક્ત આદિ ઉત્તેજના પામે છે અને વિકારોની વૃદ્ધિ થાય છે. ગરિષ્ઠ ભારે ભેજનથી આળસ આવે છે, પ્રમાદ વધે છે અને મનમાં રાક્ષસી વૃત્તિઓ જાગૃત થાય છે. તેથી સાધક મનમાં એવી ભાવના વિચારે કે શરીરને ટેકો આપવા શરીર ક્ષીણ ન થાય. કારણ કે આનાથી આત્માનું કાર્ય સાધવું છે, તે માટે ભોજન લેવાનું છે, પણ પુષ્ટ કરવા માટે નહિ. આ ભાવનાથી ભોજન પ્રત્યેની આસકિત તૂટે છે અને સંયમવૃત્તિ સુદઢ બને છે.
lar આગમસાર દેહન
૨૨૧
Page #531
--------------------------------------------------------------------------
________________
પુજ્ય ગુરુદેવ કવિવર્યાં પં. નાનાન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ
પાંચમા અધ્યયનમાં અપરિગ્રહનું નિરૂપણ છે. ધન, સોંપત્તિ, ભેગસામગ્રી વગેરે કાઈપણ પ્રકારની વસ્તુઓને મમત્વપૂક સંગ્રહ કરવા તે પરિગ્રઢ છે. ‘પરિગ્રહ' એ શબ્દોથી બનેલેા છે. પરિગ્રહ=પરિગ્રહ, ‘પરિ’નેા અર્થ છે સંપૂર્ણપણે અને ‘ગ્રહ’ને અર્થ છે ગ્રહણ કરવું. કાઇપણ વસ્તુને સમગ્રતાથી-મૂર્ચ્છ અને મમતાબુદ્ધિથી ગ્રહણ કરવું. તે પગ્રિહ છે. જૈનદર્શનની માન્યતા એ છે કે અપરિગ્રહના અર્થ વસ્તુના અભાવ નહિ પરંતુ મમતાના અભાવ એજ અપરિગ્રહ છે. કોઈપણ વસ્તુમાં ભલે તે નાની હાય કે મેાટી, જડ હેાય કે ચેતન, ખાદ્ય અથવા આભ્યન્તર તેમાં આસકિત રાખવી, તેમાં અંધાઈ જવુ, તેની પાછળ પડી પેાતાને વિવેક ગુમાવી દેવે!–આ બધુ પરિગ્રહના અમાં સમાવિષ્ટ થાય છે. પૂર્ણ અપરિગ્રહી સાધકને માટે તે દાંત, શ્રૃંગ, કાચ, પત્થર તથા ચ વગેરેના પાત્ર, તેમજ સચેત ફળ, ફૂલ, કદમૂળ વિગેરે ગ્રતુણુ કરવાના નિષેધ કરવામાં આવ્યેા છે. અપરિગ્રહી સાધક ભેાજન માટે પણ હિંસા કરતા નથી. તે શરીરરક્ષા તેમજ ધર્મસાધના માટે જે વસ્ત્ર-પાત્રાદિ ગ્રહણ કરે છે તે નિ`મત્વભાવથી જ ગ્રહણ કરે છે અને તેને ઉપયાગ કરે છે. આ વ્રતની પાંચ ભાવનાએ આ પ્રમાણે છે.
(૧) પ્રથમ ભાવના-શ્રેત્રેન્દ્રિય સવરરૂપ શબ્દ ભાવના છે. કયારેક કોઈ સ્તુતિ-પ્રશંસા કરે મધુર ખેલે અથવા કડવુ બેલે ત્યારે સાધક મનને એવી રીતે કેળવે કે જેથી શબ્દો પ્રત્યે ન તે વિષ્કૃષ્ટ થાય. ન તે રાગ કરે કે ન દ્વેષ કરે.
(૨) બીજી ભાવના– ચર્ઝાન્દ્રિય સવરૂપ નિગ્રહ ભાવના છે. સાધકની સામે ગમે તેવી સુન્દર કે અસુન્દર વસ્તુ આવે તેને તે સ્થિતપ્રજ્ઞની જેમ જુએ. ન તે મનમાં રાગ કરે, ન દ્વેષ કરે. તેમજ વાણીથી તેની ન તે નિદા કરે કે ન સ્તુતિ કરે. પરંતુ મધ્યસ્થભાવ સાધી સમભાવપૂર્વક ચક્ષુરિન્દ્રિયના સંયમ કરે.
અથવા નિન્દા કરે, આકૃષ્ટ થાય કે ન
(૩) ત્રીજી ઘ્રાણેન્દ્રિય સવરભાવના છે. પ્રાણના અર્થ નાક છે. નાકના સ્વભાવ છે ગ ંધનુ જ્ઞાન કરવું. જે ગધ મનને મધુર, મેહક અને પ્યારી લાગે છે તે સુગ ંધ કહેવાય છે અને જે અપ્રિય અને અણુગમતી લાગે છે તે દુર્ગંધ કહેવાય છે. સુગધવાળી કે દુર્ગ ધવાળી વસ્તુ સામે આવે તે પણ મનને રાગ-દ્વેષથી લેપાવા ન દે અને એવી તાલીમ આપે કે જેથી સમભાવની સ્થિતિમાં રહી શકે.
(૪) ચાથી રસનેન્દ્રિય સવરભાવના છે. રસનેન્દ્રિય-જીભના એ કાર્ય છે. – ચાખવુ અને ખેલવુ. આ ઇન્દ્રિય ખેલીને પશુ સુખ-દુઃખ આપે છે અને ખાઇને પણ જેમ ગાડી ચલાવવા માટે પૈડાંમાં તેલ ઉંઘવુ પડે છે કે જેથી ગાડી ખરાખર સરળ રીતે ચાલ્યા કરે. જેમ ઘાને રૂઝવવા માટે મલમ લગાડવા પડે છે તેવીજ રીતે શરીરને સારી રીતે ચલાવવા માટે આહારની જરૂર પડે છે. તેથી જે કઈ નીરસ અથવા સરસ ભેાજન મળે તેને અસ્વાદ ભાવથી ગ્રહણ કરે છતાં પ્રસન્નતા ચિત્તની નવિલાય તે તે રસનેન્દ્રિયને વિજય અને સંવર થયા કહેવાય. તેમજ વાણી પણ વિવેકયુકત ખેલે.
–
(૫) પાંચમી સ્પર્શનેન્દ્રિય સવરભાવના છે. – પ્રતિદિન શરીરને ઠંડા, ગરમ, હળવા, ભારે, રૂક્ષ, કામળ સ્પર્શીનેા અનુભવ થાય છે. આ ભાવનામાં સાધક મનને એવા પ્રકારની તાલીમ આપે છે કે આ ઠંડા, ગરમ, કામળ જે કંઇ સ્પર્શી થાય છે તે બધા શરીરને થાય છે. તેમાં તટસ્થ તથા સમાધિસ્થ રહેવાને અભ્યાસ કરે. મનને દરેક પ્રકારના પમાં સમ અને રાગ-દ્વેષથી અલગ રાખે.
આ પ્રમાણે આ આગમમાં પાંચ સવારમાં ૨૫ ચારિત્રની ભાવનાએ બતાવી છે. ભાવનાઓના ચિન્તન-મનન અને જીવનમાં પુન: પુન: પ્રયાગ કરવાથી સાધકને ત્યાગમય, તપેામય તથા અનાસકત જીવન જીવવાની શિક્ષા પ્રાપ્ત થાય છે અને સંચમના મહાપથ ઉપર સમ્યક પ્રકારે ચાલવામાં સરળતા થાય છે.
આશ્રવ અને સંવરનું નિરૂપણુ આગમ સાહિત્યમાં અનેક સ્થળે થયુ છે પરંતુ પ્રશ્નવ્યાકરણ સૂત્રમાં જે વિસ્તારથી વિશ્લેષણ કરવામા આવ્યુ છે તે અદ્ભુત અને અપ્રતિમ છે. આવુ વર્ણન ખીજા કોઈ પણ આગમ સાહિત્યમાં ઉપલબ્ધ નથી. પ્રસ્તુત આગમની આ જ વિશેષતા છે.
૨૨૨
For Private Personal Use Only
તત્ત્વઃન
Page #532
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરૂદેવ કવિવ્રય પં. નારદજી મહ ;રાજ જન મશતાહિદ સ્મૃતિગ્રંથ
૧૧-વિપાકસૂત્ર પ્રસ્તુત સૂત્ર દ્વાદશાંગીનું ૧૧મું અંગ છે. આ આગમમાં સુકૃત અને દુષ્કૃત કર્મોના વિપાકનું વર્ણન કરવામાં આવ્યું છે તેથી આનું નામ વિપાકસૂત્ર છે. ઠાણાંગસૂત્રમાં આનું નામ કમ્મવિવાગદસા પ્રાપ્ત થાય છે. પ્રસ્તુત આગમના બે શ્રતસ્કન્ધ છે, વીસ અધ્યયન, વીસ ઉદ્દેશકાળ, વીસ સમદેશનકાળ, સંખ્યાત પદ, સંખ્યાત અક્ષર, પરિમિત વાચનાએ, સંખ્યાત અનુગદ્વાર, સંખ્યાત વેઢા નામક છન્દ, સંખ્યાત ક, સંખ્યાત નિર્યુકિતઓ, સંખ્યાત સંગ્રહણીઓ અને સંખ્યાત પ્રતિપત્તિ છે. વર્તમાનમાં આ ૧૨૧૬ કલેક પરિમાણ છે.
કર્મસિદ્ધાન્ત એ જૈનદર્શનને એક મુખ્ય સિદ્ધાન્ત છે. તે સિદ્ધાન્તનું પ્રસ્તુત આગમમાં દાર્શનિક વિશ્લેષણ નહિ પરંતુ દષ્ટાંત વડે સમ્યક પ્રતિપાદન કરવામાં આવ્યું છે. પ્રથમ વિભાગમાં દુષ્કર્મ કરનારી વ્યકિતઓના જીવનપ્રસંગનું વર્ણન છે. આ પ્રસંગે વાંચવાથી જ્ઞાત થાય છે કે પ્રત્યેક યુગમાં કેટલીક વ્યકિતઓ એવી થાય છે કે જે પોતાની ક્રૂર અને હિંસક મનોવૃત્તિને કારણે ભયંકરમાં ભયંકર અપરાધ કરે છે અને તે દુષ્કર્મના ફળસ્વરૂપે તેમને ભયંકર યાતનાઓ સહન કરવી પડે છે. દ્વિતીય વિભાગમાં સુકૃત્ય કરનારી વ્યકિતઓના જીવન પ્રસંગે છે. જેમ છે રકમ કરનારી વ્યકિતઓ પ્રત્યેક યુગમાં મળે છે તેમ સુકૃત્ય કરનારી વ્યકિત પણ દરેક યુગમાં હોય છે. ભલાઈ અને બુરાઈ કે એક યુગવિશેષની દેણગી નથી. સારા અને ખરાબ લેકો પ્રત્યેક યુગમાં મળી આવે છે.
સ્થાનાંગસૂત્રમાં કર્મવિપાકના મુગાપુત્ર, ગોત્રાસ, અંડ, શકટ, મોહન, નંદીષેણ, શૌરિક, ઉદુંબર, સહસોદાહ, આમરક અને કુમાર લિચ્છવી એમ દશ અધ્યયને બતાવ્યા છે. આ નામ કઈ બીજી વાચનાના પ્રતીત થાય છે. વર્તમાનમાં ઉપલબ્ધ દુખવિપાકમાં દશ અધ્યયનેના નામ આ પ્રમાણે મળે છે.- મૃગાપુત્ર, ઉજિઝતક, અભગ્નસેન, શકટકુમાર, બૃહસ્પતિદત્ત, નંદીષેણ, ઉદુંબરદત્તા, શૌર્ય, દેવદત્તા, અંજુશ્રી. પં. બેચરદાસ દેશીએ સ્થાનાંગમાં આવેલા નામની સાથે વર્તમાનમાં ઉપલબ્ધ નામનો સમન્વય આ પ્રમાણુ કર્યો છે.
ગોત્રાસ ઉજિકતકના કેઈ પૂર્વભવનું નામ છે. અંડના અભગ્નસેને પૂર્વભવમાં જે ઈડાને વ્યાપાર કર્યો હતે તેનું સૂચક હેવું જોઈએ. બ્રાહ્મણ (શાહન) નામને સંબંધ બ્રડસ્પતિદત્ત પુરોહિતની સાથે થઈ શકે છે. નંદીનું નામ નંદીવર્ધનના નામ ઉપરથી પ્રયુકત થયું છે. સહદાહ આમરકને સંબંધ રાજાની માતાને તપેલી શલાકા વડે મારી નાખનારી દેવદત્તાની સાથે મળતું આવે છે. કુમાર લિચ્છવીની જગ્યાએ અંજુશ્રી નામ આવ્યું છે. અંજુને જીવ પિતાના અન્તિમભવમાં કેઈ શેઠને ત્યાં પુત્રપણે ઉત્પન્ન થશે. આ કારણે સંભવ છે કે કુમાર લિચ્છવી એવું નામ આપ્યું હોય. લિચ્છવીનો સંબંધ લિચ્છવીવંશ વિશેષથી છે.
સુખવિપાક આગમમાં દશ અધ્યયનના નામ આ પ્રમાણે છે.- સુબાહુકુમાર, ભદ્રનન્દી, સુજાતકુમાર, સુવાસવકુમાર, જિનદાસકુમાર (વૈશમણુકુમાર), ધનપતિ, મહાબલકુમાર, ભદ્રનન્દીકુમાર, મહાચંદ્રકુમાર અને વરદાકુમાર. નન્દી અને સ્થાનાંગમાં સુખવિપાકના અધ્યયનના નામ આપ્યા નથી.
પ્રથમ શ્રુતસ્કન્દના પ્રથમ અધ્યયનમાં મૃગાપુત્રનું વર્ણન છે. તે મૃગાવતીને પુત્ર હતો. જન્મથીજ આંધળે બહેરે, ભૂલે, લંગડો, ગૂગો અને વાત, પિત્ત, કફ વગેરે રોગોથી ઘેરાયેલું અને અત્યન્ત દુઃખી હતે. આને કેઈ જોઈ ન જાય તે માટે રાણી મૃગાવતીએ તેનું પાલનપોષણ સેંયરામાં રાખી કર્યું હતું, તે નગરીમાં એક જન્માંધ ભિખારી હતે. ગણધર ગૌતમે તે ભિખારીને જોઈ ભ. મહાવીરને પ્રશ્ન કર્યો--ભગવન્! શું કોઈ સ્ત્રીનું કઈ બાળક જન્મથી અંધ હોય છે? ભગવાને મૃગાપુત્રની વાત બતાવતા કહ્યું કે તે આંધળે જ નથી પણ બહેરે, લે અને લંગડે. તેમજ ગૂંગે પણ ૧ સમવાયાંગ પ્રકીર્ણ, સમવાય સૂત્ર ૯
(ખ) નંદી સૂત્ર ૯૧ (ગ) તત્વાર્થવાતિંક ૧૨૦ (ઘ) કસાય પાહુડ ભા. ૧ પૃ. ૧૩૨, ૨. ઠાણાંગ ૧૦/૧૧૦. ૩. જૈન સાહિત્યને બૃહદ ઇતિહાસ ભા. ૧ પૃ. ૨૬૩
- પ્રકાશક: પાર્શ્વનાથ વિઘકામ શેધસંસ્થાન, વારાણસી
આગમસાર દેહને
૨૨૩.
Page #533
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરૂદેવ કવિવય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
છે. તેના હાથ, પગ, ઉપાંગ વગેરે આકારમાત્રના છે, પ્રગટ નથી. ભગવાનની આજ્ઞા લઈ ગૌતમ તેને જોવા માટે ગયા. જોયું તો તેના શરીરમાંથી મરેલા સાપ જેવી દુર્ગધ આવી રહી હતી. તે જે આહાર કરતે તેનું લોહી-પરૂ બનીને બહાર નીકળતું અને તેને જ તે પાછું ખાઈ જતો હતો. તેને જોતાં જ ગૌતમને નારકીય દશ્ય સ્મરણ થઈ આવ્યું. ભગવાને તેના પૂર્વભવનું વર્ણન કરતાં કહ્યું કે તે જીવે પૂર્વભવમાં અનેકાનેક પાપકૃત્ય કર્યા હતા જેના ફળસ્વરૂપે તેને તેજ જન્મમાં સોળ મહારગે ઉત્પન્ન થયા અને ત્યાંથી મરીને તે પહેલી નરકમાં ઉત્પન્ન થયે હતું અને ત્યાંથી મરીને આ મૃગાપુત્ર થયો છે. અને અહીં પણ તે પોતાના પૂર્વકૃત પાપોનું ફળ ભોગવી રહ્યો છે. તેમજ અનેક જન્મ સુધી આને પાપનું ફળ ભેગવવું પડશે.
બીજા અધ્યયનમાં ગોમાંસભક્ષણ તેમજ મદ્યપાન તથા વિષયાસકિતના દખદાયી ફળાને બતાવતાં ઉજિઝત કુમારને પરિચય આપે છે. ઉતિ વાણિજ્યગ્રામના વિજયંમિત્ર સાર્થવાહનો પુત્ર હતા. ગૌતમ ગણધર વાણિજ્યગ્રામમાં ભિક્ષા માટે પધાર્યા. ત્યાં તેમણે ભારે કોલાહલ થતે સાંભળે. કારણ તપાસતાં જ્ઞાત થયું કે રાજપુરુષે કઈ માણસને બાંધીને મારતા-મારતાં લઈ જઈ રહ્યા છે. ગૌતમે ભગવાન મહાવીરને પ્રશ્ન કર્યો કે આને આટલું બધું કષ્ટ શા માટે અપાઈ રહયું છે? ભગવાન મહાવીરે જિજ્ઞાસાનું સમાધાન કરતાં કહ્યું કે- હસ્તિનાપુરમાં ભીમ નામને એક ફૂટગ્રાહ અર્થાત્ પશુઓનો તસ્કર રહેતે હતો. તેની પત્નીનું નામ ઉ૫લા હતું. જ્યારે તે ગર્ભવતી થઈ ત્યારે તેને ગાય, બળદ, વગેરેનું માંસ ખાવાની ઈચ્છા જાગૃત થઈ. તેણે તેની ઈચ્છા પૂરી કરી. ગાને ત્રાસ આપવાને કારણે તેના પુત્રનું નામ ગત્રાસ રાખ્યું. તે ગૌત્રાસ આખી જિંદગી ગોમાંસ વગેરેને ઉપયોગ કરતે રહો. ત્યાંથી મારીને તે વાણિજ્ય ગ્રામમાં વિમિત્રને ત્યાં ઉજિઝત નામે પુત્રપણે ઉત્પન્ન થયો. જ્યારે તે મોટો થયો ત્યારે તેના માતાપિતાનું દેહાન્ત થયું. નિરંકુશપણે વર્તતાં કેઈ અપરાધને કારણે નગર-રક્ષકોએ તેને ઘરથી બહાર કાઢી મૂક્યા હતા. કુસંગતિને લીધે તે જુગારખાના, વેશ્યાગૃહ, મદ્યગૃહ વગેરેમાં પરિભ્રમણ કરવા લાગ્યા. તેજ નગરમાં જે કામવા નામની વેશ્યા રહેતી હતી તેમાં તે આસક્ત થઈ ગયા. તે વેશ્યા રાજાને પણ પ્રિય હતી તેથી રાજાએ ગુસ્સે થઈ પિતાના સેવક દ્વારા તેને પકડાવી ખૂબ માર મરાવ્યું. હવે તેને શૂળી પર ચઢાવવા રાજપુરુષે લઈ જઈ રહ્યા છે. અહીંથી મરીને પાપકર્મને કારણે તે નરકાદિ ગતિઓમાં પરિભ્રમણ કરશે. આ વિષયાસકિતનું કડવું વિપાક છે.
ત્રીજા અધ્યયનમાં અભગ્નસેનને પ્રસંગ છે. અહીં આ ભવમાં તે મદ્ય અને ઈડાનો વેપાર કરી પ્રાણીઓને પીડા પહોંચાડી રહ્યો હતો. તેના જીવનનું વૃત્તાન્ત આ પ્રમાણે આપ્યું છે. પરિમલાલ શાલાટવી ચેરપલીમાં વિજય નામને એક તકર અધિપતિ રહેતો હતો. તેની પત્નીનું નામ નંદસિરી હતું. તેનાથી તેને એક પુત્ર થયો. જેનું નામ અભસેન રાખ્યું હતું. આ અભગ્નસેન પૂર્વભવમાં નિર્ણય નામે મોટો ઈડને વેપારી હતા. તે કબૂતર, મરઘાં, મોર વગેરેનાં ઈંડાં ભેગાં કરતે અને બીજા પાસે કરાવતે. પછી તે ઈંડાઓને અગ્નિ ઉપર શેકી-ભૂખ-તળીને વેચતે અને પિતાની આજીવિકા ચલાવતો તેમજ પિતે પણ તે ઈડાંઓને આહાર કરત. તે પાપના ફળસ્વરૂપે તે ત્રીજી નરકમાં ઉત્પન્ન થયો અને ત્યાંથી તે અહીં અભગ્નસેન તસ્કર થયું છે. આ અભગ્નસેને પ્રજાને અનેક યાતનાઓ આપી છે. તેમનાં તન, ધન અને માણસનું અપહરણ કર્યું છે. રાજાએ તેને પકડવા માટે અનેક પ્રયાસો કર્યા પરંતુ તે સફળ ન થયા. અંતે એક મોટા ઉત્સવમાં રાજાએ તેને આમંત્રણ આપ્યું અને તેને પકડે. તેને ખૂબ દંડ આપી શૂબી ઉપર લટકાવ્યો. ભગવાને મૈતમની જિજ્ઞાસાથી તેના પાપોની દારુણકથા બતાવી.
ચોથા અધ્યયનમાં શકટના જીવનનું વૃતાન્ત છે. શબ્દ સાહંજણી ગામના સુભદ્ર નામક સાર્થવાહને પુત્ર હતે. ગણધર ગૌતમે જોયું કે રાજપથ ઉપર અનેક વ્યકિતઓથી ઘેરાયેલ એક માણસ ઊભો છે અને તેની પાછળ એક સ્ત્રી
હતી. બન્નેનાં નાક કપાયેલા હતા અને તેઓ બન્શનથી એક બીજા સાથે બંધાયેલા હતા. તેઓ ઉચ્ચ સ્વરથી ચિત્કાર કરી રહ્યાં હતાં કે અમે અમારા પાપનું ફળ ભોગવી રહ્યા છીએ. ગૌતમે ભગવાન મહાવીરને પ્રશ્ન કર્યો કે આ કેણ છે અને આ લેકે એ એવું કયું પાપકૃત્ય કર્યું છે કે જેનું આવું ભયંકર ફળ ભેગવી રહ્યા છે? ભગવાને કહ્યું- છગલપુર નગરમાં છનિક નામનો કસાઈ હતું. તે અનેક પશુઓની કતલ કરી તેમનું માંસ વેચતું હતું,
..
તાતી
"
૨૨૪
તવદર્શન
Page #534
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરૂદેવ વિવય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાકિદ સ્મૃતિગ્રંથ
જેના ફળસ્વરૂપે તે ચોથી નરકમાં ગયા અને ત્યાંથી નીકળી વૈશ્ય સુભદ્રની પત્ની ભદ્રાની કૂખે ઉત્પન્ન થયે. માટે થતાં સપ્ત વ્યસન સેવવા લાગ્યા. સુદર્શના નામક વેશ્યા સાથે તે પ્રેમ કરતો હતો. પ્રધાનમંત્રી સુષેણું પણ તે વેશ્યા. ઉપર અનુરકત હતા તેથી સુષેણે એક વખત તેને વેશ્યા સાથે જોતાં કૃપિત થયે તેથી તેની આજ્ઞાથી પૂર્વકૃત કને કારણે તે બંનેની આ સ્થિતિ થઈ છે. આવી જ રીતે હિંસકવૃત્તિ તેમજ દુરાચારને કારણે તે અનેક જન્મમાં દુઃખ પામશે.
પાંચમા અધ્યયનમાં બૃહસ્પતિની કથા છે. બૃહસ્પતિદત્ત કેસાબીના સોમદત્ત પુરેડિતનો પુત્ર હતો. તે પૂર્વભવમાં મહેશ્વરદત્ત નામને પુરોહિત હતા. તે રાજાના બળવૃદ્ધિ હેતુ બ્રાહ્મણ, ક્ષત્રિય, અને શુદ્રાના બાળકોને મારી નરમેધ યજ્ઞ કરતો હતું, જેથી તે મરીને પાંચમી નરકમાં ગયા અને ત્યાંથી નીકળીને આ બૃહસ્પતિદત્ત થયો છે. રાજકુમારને તેના ઉપર ઘણે અનુરાગ હતો તેથી રાજાના મૃત્યુ પછી તે રાજપુરહિત બન્યું. રાજાની રાણી ઉપર આ અનુરકત થયે જેથી રાજાએ તેને મૃત્યુદંડ આપે. આ પ્રમાણે પૂર્વકૃત પાપોને કારણે તે અનેક જન્મે સુધી દુઃખ પામશે.
- છઠા અધ્યયનમાં નંદીવર્ધનની કથા છે. તે શ્રીરામ રાજાને પુત્ર હતો. પૂર્વભવમાં તે કઈ રાજાને ત્યાં કોટવાલ (નગરરક્ષક) હતું. તે અપરાધીઓને અત્યધિક ક્રૂર દંડ આપી આનંદને અનુભવ કરતો હતો. ત્યાંથી મરીને તે છઠી નરકમાં ગયા અને ત્યાંથી નીકળીને રાજાનો પુત્ર નંદીવર્ધન થયો. નંદીવર્ધને પોતાના પિતાને મારી રાજ્ય લેવા ઈચ્છયું અને આ ષડયંત્રમાં તેણે એક હજામને સહયોગ લીધે. પરંતુ કામ પૂરું થવાના સમય પહેલાં જ રહસ્ય ખુલ્લું પડી જવાથી રાજાએ કેપિત થઈને નંદીવર્ધનને પ્રાણુદંડની સજા કરી. પૂર્વકૃત કર્મોને કારણે અનેક જન્મ સુધી આને દુઃખ ભેગવવું પડશે. તેથી અપરાધીને પણ કઠેર ચિત્તથી દંડ ન આપવું જોઈએ.
સાતમા અધ્યયનમાં ઉંબરદત્તની કથા છે. તે સાગરદત્ત સાર્થવાહનો પુત્ર હતો. પૂર્વભવમાં તે એક કુશળ વૈદ્ય હતે. આયુર્વેદ ચિકિત્સામાં નિષ્ણાત હતે. તે રોગી માણસોને મઘ, માંસ, મત્સ્યલક્ષણને ઉપદેશ આપતા હતા. જેના ફળસ્વરૂપે તે છઠી નરકમાં ઉત્પન્ન થયે અને ત્યાંથી મરીને અહીં ઉંબરદાના નામથી ઉત્પન્ન થયે છે. દુરાચારના સેવનથી અને પૂર્વકૃત કમને લીધે આના શરીરમાં સોળ મહારોગ ઉત્પન્ન થયા. આ અહીંથી મરીને અનેક જન્મો સુધી દુઃખ ભેગવશે.
આઠમા અધ્યયનમાં શૌર્યદત્તની કથા છે. શૌર્યદત્ત સમુદ્રદત્ત નામના એક માછીમારો પુત્ર હતું. તે પૂર્વભવમાં કેઈ રાજાને ત્યાં રઈયાનું કામ કરતો હતો. તે અનેક પ્રકારના પશુ- પક્ષી અને મત્સ્ય વગેરેનું માંસ તૈયાર કરીપકાવી રાજાને ખવરાવત તેમજ પોતે પણ આનંદવિભોર બનીને ખાતે હતો. જેના પરિણામે તે મરીને છઠી નરકમાં ઉત્પન થયા અને ત્યાંથી નીકળીને આ શૌર્યદો થયો છે. એક દિવસ તે માછલી તળીને ખાઈ રહ્યો હતો ત્યાં માછલીને કાંટે તેના ગળામાં ખેંચી ગયે. અનેક પ્રયત્ન કરવા છતાં ય તે નીકળે નહિ. હવે તે વેદનાથી અત્યન્ત કષ્ટ પામતે આયુષ્ય પૂર્ણ કરી અનેક જન્મમાં દુઃખ ભોગવશે.
નવમા અધ્યયનમાં દેવદત્તાની કથા છે. તે દત્ત નામના એક ગૃહપતિની કન્યા હતી. સમણુદરા રાજાના પુત્ર કસનંદી સાથે તેનું પાણિગ્રહણ થયું હતું. કસનંદી પોતાની માતાને પરમ ભકત હતા. તે તેલ વગેરેથી માલીસ કરી પિતાની માની સેવાશ8ષા કરતો હતો, પરન્ત દેવદત્તાને આ વાત પસંદ ન હતી, તેથી તેણીએ રાત્રિમાં ભરનિદ્રામાં સુતેલી પિતાની સાસુને મારી નાખી. તેથી રાજાએ તેને વધ કરવાની આજ્ઞા આપી. આ પ્રમાણે પૂર્વકૃત કર્મોને કારણે તે અનેક જન્મ સુધી દારુણ વેદનાને અનુભવ કરશે.
દશમા અધ્યયનમાં અંજુશ્રીની કથા છે. અંજુશ્રી ધનદેવ સાર્થવાહની કન્યા હતી. વિજય નામના રાજાની સાથે તેનું પાણિગ્રહણ થયું. ગુપ્તસ્થાન પર ભયંકર શૂળરોગ પેદા થવાથી તેને અપાર કષ્ટ થયું. વિવિધ ઉપચાર કરવા છતાંય શાંતિ ન થઈ. ગૌતમે જ્યારે તેની અસ્થિપિંજર સમાન કાયા જોઈ ત્યારે ભગવાન પાસે જિજ્ઞાસા પ્રસ્તુત કરી. ભગવાને તેના પૂર્વભવનું વર્ણન કરતાં કહ્યું કે પૂર્વભવમાં આ વેશ્યા હતી. પાપના ફળસ્વરૂપે આ જન્મમાં આ કષ્ટ ભેગવી રહી છે. આ રીતે અનેક જન્મો સુધી દારુણ દુખને અનુભવ કરે પડશે.
આગમસાર દેહન
૨૨૫
Page #535
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરુદેવ કવિલય પં. નાનયજી મહારાજ જન્મશતાજિદ સ્મૃતિગ્રંથ
દુખવિપાકના દશે અધ્યયનમાં પાપનું કટુ પરિણામ બતાવ્યું છે અને એવો સંદેશ આપ્યો છે કે પાપના પરિણામને સમજીને તેનાથી બચવાનો પ્રયત્ન કરવું જોઈએ.
બીજા શ્રતસ્કધમાં સુખના વિપાકનું સુમધુર ફળ બતાવ્યું છે. આના પ્રથમ અધ્યયનમાં સુબાહકુમારનું વર્ણન છે. હસ્તિ શીર્ષ નામનું નગર હતું, ત્યારે રાજા અદીનશત્રુ હતો. તેની ધારણી નામની રાણીથી સુબાહકુમારનો જન્મ થયો હતો. ભ. મહાવીરનો ઉપદેશ શ્રવણ કરીને સુબાહુકુમારે શ્રાવકના બાર વ્રત ગ્રહણ કર્યા. સુબાહુનું દિવ્ય-ભવ્યરૂપ અને ઋદ્ધિ-સમૃદ્ધિ જોઈને ગણધર શૈતમે ભગવાન મહાવીર પાસે જિજ્ઞાસા પ્રસ્તુત કરી કે સુબાહુએ એવું કયું દાનાદિ સત્કૃત્ય કર્યું છે કે જેને લીધે ૨ ઋદ્ધિ તેને પ્રાપ્ત થઈ છે? ભગવાને કહ્યું- પૂર્વભવમાં એક માસની તપસ્યાના પારણામાં અત્યન્ત ઉદા૨ ભાવનાથી દાન કર્યું હતું. જેને કારણે આવી ઋધિ તેને પ્રાપ્ત થઈ છે. કેટલાક વર્ષો પછી સુબાહુકુમારે ભ. મહાવીર પાસે દીક્ષા ગ્રહણ કરી અને સમાધિપૂર્વક આયુષ્ય પૂર્ણ કરી દેવ થયા. ત્યાંથી એવી મનુષ્યભવ ધારણ કરીને મુકત થશે.
'આજ પ્રમાણે બીજા અધ્યયનમાં ભદ્રનંદી, ત્રીજા અધ્યયનમાં સુજાતકુમાર, ચોથા અધ્યયનમાં સુવાસવકુમાર, પાંચમા અધ્યયનમાં જિનદાસ, છઠા અધ્યયનમાં ધનપતિ વૈશ્રમણકુમાર, સાતમા માં મહાબલ, આઠમામાં ભદ્રનન્દીકુમાર, નવમામાં મહાચંદ્રિકુમાર અને દસમામાં વરદાકુમારનું વર્ણન છે. આ બધા રાજકુમાર હતા. આ બધાએ તપસ્વી મુનિને પવિત્ર ભાવનાથી નિર્દોષ આહારદાન આપ્યું હતું. તે કારણે તેમને અપાર સુખ, ઐશ્વર્ય, રૂપ વગેરે પ્રાપ્ત થયા હતા. આ બધા અન્તમાં ઉત્તમ કુળમાં જન્મ ગ્રહણ કરી સાધના દ્વારા મુકિતને પ્રાપ્ત કરશે. આ દશ અધ્યયનમાંથી સુબાહુકુમાર વગેરે કેટલાક જીવો તો ૧૫ ભવ કરીને મોક્ષે જશે અને કેટલાક જીએ તો તેજ ભવે મોક્ષ પ્રાપ્ત કર્યું.
- વિપકસૂત્રમાં આવેલા બધા પાત્ર ઐતિહાસિક હોય એવી વાત નથી. તેમાં કેટલાક પૌરાણિક અને પ્રાગૈતિહાસિક છે. દુખવિપાકના બધા કથાનકમાં હિંસા, ચોરી અને અબ્રહ્મના કટુ પરિણામેનું દિગ્દર્શન કરાવ્યું છે. પરન્ત અસત્ય અને મહાપરિગ્રહના પરિણામોની કથા આમાં આવી નથી. એ જ પ્રમાણે સુખવિપાકમાં દાનના ફળનું દિગ્દર્શન છે પરંતુ અન્ય શીલાદિ ધર્મોના આરાધનના ફળનો આમાં નિર્દેશ નથી, જ્યારે નંદી અને સમવાયમાં ઉલ્લેખ છે કે પ્રસ્તુત (વિપાક) આગમમાં અસત્ય અને પરિગ્રહ વૃત્તિના પરિણામની પણ ચર્ચા છે.
૧૨ – દૃષ્ટિવાદ દૃષ્ટિવાદ બારમું અંગ છે. તેમાં જગતના બધા દર્શને તથા નનું નિરૂપણ કરવામાં આવ્યું છે. બીજા શબ્દોમાં કહીએ તો જેમાં સમ્યકત્વ આદિ દષ્ટિએ-દર્શનનું વિવેચન કરવામાં આવ્યું હોય તે દૃષ્ટિવાદ છે. ૨
દષ્ટિવાદને લેપ થઈ ગયેલ છે. તે વર્તમાનમાં ઉપલબ્ધ નથી. એમ માનવામાં આવે છે કે ભગવાન મહાવીરના ૧૭૦ વર્ષ પછી શ્રુતકેવલી ભદ્રબાહ થયા. તેમના સ્વર્ગગમન પછી દષ્ટિવાદને ધીમે ધીમે લેપ થવા લાગે અને વિરનિવણ સંવત ૧૦૦૦ માં તે તે સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયે. એમ કહેવાય છે કે દેવદ્ધિગણી ક્ષમા-શ્રમણના સ્વર્ગ ગમન પછી તે શબ્દરૂપે તે પૂર્ણતયા નષ્ટ થઈ ગયે પરંતુ અર્થરૂપે કેટલેક અંશ સુરક્ષિત રહી ગયો.
કાણુગમાં દષ્ટિવાદ, હેતુવાદ; ભૂતવાદ, તથ્યવાદ, સમ્યગ્વાદ, ધર્મવાદ, ભાષાવિચય અથવા ભાષાવિજય, પૂર્વગત, અનુગગત અને સર્વ પ્રાણ-ભૂત-જીવ-સર્વ સુખાવહ એમ દશ નામ દષ્ટિવાદના ઉપલબ્ધ થાય છે.*
૧. દષ્ટયો દર્શનાનિ નયા વા ઉચ્ચને, અભિધીયને પન્તિ વા અવતરન્તિ યત્રાસી દષ્ટિવાદો, દષ્ટિપાતો વા! પ્રવચન પુરુષસ્ય દ્વાદશાંગે
- સ્થાનાંગ વૃત્તિ ઠા. ૪, ઉ. ૧ ૨. દષ્ટિદર્શન સમ્યકત્વાદિ, વદન વાદો. દષ્ટિનાં વાદો દષ્ટિવાદ: –પ્રવચન સારોદ્ધાર દ્વારા ૧૪૪. ૩. ગેયમા! બુદીર્ણ ભારહે વાસે ઇમીસે એસસ્પિણીએ મર્મ એગે વાસસહસ્સ પુવષ્ણુએ અણુસજિસઇ.
– ભગવતીસૂત્ર શતક ૨૦ ઉ. ૮ સૂ. ૬૭૭, સુત્તાગમ પૃ. ૮૦૪ ૪. દિટિવાયરસર્ણ દસ નામધિજજા પણત્તા! તંજહા, દિટિઠવાએઇવા, હેતુવાએઇ વા, ભૂયવાયેઇવા, તાવાએઇવા, સમ્માવાએઇવા, ધમ્માવાએઇવા, ભાસાવિયેઇવા, પુવંગએઇવા, અણુ ઓગણએઇવા, સવ્વ પાણભૂયજીવસ સુહાવહેઇ વા
- સ્થાનાંગ સૂત્ર ઠા. ૧૦. ૨૨૬
તત્ત્વદર્શન
Page #536
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરુદેવ કવિલય પં. નાનચન્દ્રજી મહારાજ જમાહિદ સમૃતિગ્રંથ ?
સમવાયાંગ તથા નંદીમાં પરિકર્મ, સૂત્ર, પૂર્વગત, અનુયોગ અને ચૂલિકા એમ દષ્ટિવાદના પાંચ વિભાગ બતાવ્યા છે. તેમના વિભિન્ન ભેદ-પ્રભેદનું વિવરણ પ્રસ્તુત કરતાં બતાવ્યું છે કે પ્રથમ વિભાગમાં લિપિવિજ્ઞાન અને સર્વાગપૂર્ણ ગણિતવિદ્યાનું વિવેચન હતું. બીજા વિભાગમાં છિન્ન છેદય, અછિન્નઇનય, ત્રિકનય, ચતુર્નયની પરિપાટીઓનું વિસ્તારથી વિવેચન હતું. તેમાં એમ પણ બતાવ્યું છે કે પ્રથમ અને એથી આ બે પરિપાટી નિગ્રંથોની હતી અને અછિન્ન છેદનય તેમજ ત્રિકનયની પરિપાટીએ આજીવિકા મતવાદીઓની હતી. ત્રીજા વિભાગમાં ૧૪ પૂની વિસ્તારથી ચર્ચા વિચારણા હતી. પ્રથમ ઉત્પાદપૂર્વમાં સંપૂર્ણ દ્રવ્ય અને પયાની પ્રરૂપણું ઉત્પાદની દષ્ટિએ કરવામાં આવી હતી. આ પૂર્વનું પદ પરિમાણ એક કેટી પદનું હતું. બીજા અગ્રાયણીય પૂર્વમાં બધા દ્રવ્ય, પર્યાય અને જીવવિશેષના અગ્ર-પરિમાણનું વર્ણન હતું. આનું પદ પરિમાણ ૬૯ લાખ પદનું હતું. ત્રીજા વીર્યપ્રવાદ પૂર્વમાં સકમ અને નિષ્કર્મ, જીવ અને અજીવની વીર્યશકિત વિશેષનું વર્ણન હતું. આની પદસંખ્યા ૭૦ લાખની હતી. ચોથા અરિતનાસ્તિ પ્રવાદ પૂર્વમાં વસ્તુઓના અસ્તિત્વ અને નાસ્તિત્વના વર્ણનની સાથે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય વગેરે દ્રવ્યનું અસ્તિત્વ અને આકાશપુષ્પ વગેરેના નાસ્તિત્વનું પ્રતિપાદન કરવામાં આવ્યું હતું. તેમજ પ્રત્યેક દ્રવ્યના સ્વસ્વરૂપથી અસ્તિત્વ અને પરસ્વરૂપથી નાસ્તિત્વનું પણ પ્રતિપાદન હતું. આનું પદ પરિમાણ ૬૦ લાખનું હતું. પાંચમાં જ્ઞાનપ્રવાદ પૂર્વમાં મતિ, કૃત, અવધિ, મન:પર્યવ અને કેવળના ભેદ-પ્રભેદનું વિસ્તારથી વિવેચન હતું. આની ૫દ-સંખ્યા એક કરોડની હતી. છઠા સત્યપ્રવાદ પૂર્વમાં સત્યવચનનું વિસ્તારથી વર્ણન કરવામાં આવ્યું હતું. તેમજ તેના પ્રતિપક્ષી રૂપ ઉપર પણ સવિસ્તર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. આમાં ૧ કરોડ અને છ હજાર ૫દ હતા. સાતમાં આત્મપ્રવાદ પૂર્વમાં આત્માનું સ્વરૂપ તથા તેની વ્યાપકતા, જ્ઞાતૃત્વ અને ભકતૃત્વ સંબંધી વિવેચન અનેક નાની દષ્ટિએ કરવામાં આવ્યું હતું. આ પૂર્વમાં ૨૬ કરેડ પદ હતા. આઠમા કર્મપ્રવાદ પૂર્વમાં જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, આદિ આઠ કર્મોની પ્રકૃતિઓ, સ્થિતિઓ તેમજ તેમના પરિણામ તથા બંધના ભેદ-પ્રભેદનું વિસ્તારથી નિરૂપણ હતું. આ પૂર્વમાં એક કરોડ એંસી હજાર પદ હતા. નવમા પ્રત્યાખ્યાન પ્રવાદ પૂર્વમાં પ્રત્યાખ્યાન અને તેમના ભેદ-પ્રભેદનું વિસ્તારથી વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. સાથે સાથે તેમાં આચાર સંબંધી નિયમે પણ હતા. આમાં ૮૪ લાખ પદ હતા. દસમા વિઘાનપ્રવાદ પૂર્વમાં અતિશય શકિતસંપન્ન વિદ્યાઓ, ઉપવિદ્યાઓ અને તેમની સાધનાની વિધિનું નિરૂપણ હતું. આમાં અંગુષ્ઠ પ્રશ્નાદિ ૭૦૦ લઘુવિદ્યાઓ, રોહિણી વગેરે ૫૦૦ મહાવિદ્યાઓ, અન્તરિક્ષ, ભૌમ, અંગ, સ્વર, સ્વપ્ન, લક્ષણ, વ્યંજન અને છિન્ન આ આઠ મહાન નિમિત્તો વડે ભવિષ્યને જાણવાની વિધિનું વર્ણન હતું. આ પૂર્વમાં ૧ કરેડ અને ૮૦ લાખ પદ હતા. અગિયારમા અવશ્યપૂર્વમાં જ્ઞાન, તપ વગેરે સહૂને શુભ ફળ આપનારા અને પ્રમાદ-કષાય આદિ અસત્કૃત્યોને અશુભ ફળ આપનારા બતાવી શુભાશુભ કર્મોના ફળ નિશ્ચિત રૂપથી મળે છે, તે કદી નિષ્ફળ જતા નથી એમ પ્રતિપાદન કર્યું છે. તેથી આ પૂર્વનું નામ અવધ્યપૂર્વ હતું. આની પદસંખ્યા ૨૬ કરોડની હતી. દિગંબર મતાનુસાર આ અગિયારમા પૂર્વનું નામ કલ્યાણવાદ પૂર્વ હતું, જેમાં તીર્થકર, ચક્રવતી, બલદેવ, વાસુદેવ અને પ્રતિવાસુદેવના ગભવતરણનો ઉત્સવ, તીર્થકર નામકર્મ ઉપાર્જન કરનારી ૧૬ ભાવનાઓ તથા તપનું વર્ણન અને ચન્દ્ર- સૂર્યના ગ્રહણ તથા ગ્રહ-નક્ષત્રના પ્રભાવ, શકુન અને તેમના શુભાશુભ ફળનું વર્ણન હતું. આ પૂર્વની પદસંખ્યા ૨૬ કરોડ હતી. બારમાં પ્રાણાયુ પૂર્વમાં આયુષ્ય અને પ્રાણના ભેદ-પ્રભેદનું વિસ્તારથી નિરૂપણ હતું. આની પદસંખ્યા ૧ કરોડ ૫૬ લાખ હતી. દિગંબર મતાનુસાર આ પૂર્વમાં કાયચિકિત્સા આદિ અષ્ટાંગ આયુર્વેદ, ભૂતિકર્મ, જાંગુલિ, પ્રક્રમ, સાધક વગેરે આયુર્વેદના ભેદ, ઈડા, પિંગલા, સુષુમ્મા આદિ પ્રાણ, પૃથ્વી, જળ, અગ્નિ, વાયુના ભેદ-પ્રભેદ, દશ પ્રાણ, દ્રવ્ય, દ્રવ્યના ઉપકાર અને અપકાર આદિનું વર્ણન કરવામાં આવ્યું હતું. આની પદસંખ્યા ૧૩ કરોડ હતી. તેરમા ક્રિયાવિશાલપૂર્વમાં સંગીત -શાસ્ત્ર, છન્દ, અલંકાર, પુરુષની ૭૨ કળાઓ, સ્ત્રીઓની ૬૪ કળાઓ, ૮૪ પ્રકારના શિલ્પ, વિજ્ઞાન, ગર્ભ અવધારણુ આદિ ક્રિયાઓનું સમ્યગ્દર્શન, મુનિચંદન, નિત્યનિયમ તથા આધ્યાત્મિક ચિન્તન આદિ લૌકિક તથા લેકોત્તર બધી ક્રિયાઓનું વિસ્તારથી વિલેષણ હતું. શ્વેતાંબર અને દિગંબર બને ૧. દિટ્ટિવાએ? સે સમાસ પંચવિહે પણતે. સંજહા પરિકમ્મ, સુત્તાઇ, વગએ, આણુગે, ચૂલિયા.
(નંદીસૂત્ર) ૨. પઢમં ઉપાયપુ, તન્થ સબૂદવાણે પજજવાણું ય ઉપાયભાવમંગીકાઉં પર્ણવણા કયા!
(નંદીચૂણિ)
આગમસાર દેહન
૨૨૭
Page #537
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરૂદેવ કવિવ` પં. નાનચન્દ્રેજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ
પરપરા આ પૂર્વેની પસખ્યા નવ કરાડની માને છે. ચૌક્રમા લેબિન્દુસાર પૂર્વમાં લૌકિક અને પારલૌકિક બધા પ્રકારની વિદ્યાએનું સંપૂર્ણ રૂપથી જ્ઞાન પ્રાપ્ત કરાવનાર સર્વોક્ષર સન્નિપાતાદિ વિશિષ્ટ લબ્ધિએનું વર્ણન હતું. જેમ અક્ષર ઉપર બિન્દુ શેલે છે તેમ આમાં જ્ઞાનને સર્વોત્તમ સાર હાવાથી આજે લેાકબિન્દુસાર અથવા ત્રિલેાકબિન્દુસારની સંજ્ઞાથી પણ અભિધાન કરવામાં આવેલ હતુ. શ્વેતાંબર અને દિગ ંબર અને પર પરાઓની દૃષ્ટિએ આ પૂર્વની પસખ્યા ૧૨ા કરાડની હતી.
ચૌદ પૂર્વાની વસ્તુ અર્થાત્ ગ્રન્થ પરિચ્છેદ્રની સ ંખ્યા અનુક્રમે ૧૦, ૧૪, ૮, ૧૮, ૧૨, ૨, ૧૬, ૩૦, ૨૦, ૧૫, ૧૨, ૧૩, ૩૦ અને ૨૫ હતી. ગ્રન્થ પરિચ્છેદ્ર સિવાય પ્રારંભના ચાર પૂર્વમાં અનુક્રમે ૪, ૧૨, ૮, અને ૧૦ ચૂલિકાઓ હતી.૧ શેષ ૧૦ પૂર્વમાં ચૂલિકાએ ન્હાતી. જેમ પર્વતનું શિખર પર્વતના અન્યભાગથી ઉન્નત હાય છે તેમ ચૂલિકાઓનુ સ્થાન હતું.ર
ષ્ટિવાદના ચેાથે વિભાગ અનુયાગ હતા. તેના મૂળ પ્રથમાનુયાગ અને ગડિકાનુયાગ એમ બે ભેદ હતા. પ્રથમ મૂળ પ્રથમાનુયેગમાં અરિહતાના પંચકલ્યાણકનું સવિસ્તૃત વિવરણ હતું. ખીજા ડિકાનુયાગમાં કુલકર, ચક્રવર્તી ખલદેવ આદિ મહાપુરુષોનું ચરિત્ર હતુ. આ વિભાગ ઐતિહાસિક દ્રષ્ટિએ ઘણાજ મહત્વપૂર્ણ હતા. દ્વિગખર પરપરાના સાહિત્યમાં આ વિભાગનું નામ પ્રથમાનુયાગ મળે છે.
ટષ્ટિવાદ્યને પાંચમે વિભાગ ચૂલિકા હતા. સમવાયાંગ અને નદીમાં બતાવ્યુ છે કે ચાર પૂર્વાની જે ચૂલિકાએ છે તેજ ચૂલિકાઓના દ્રષ્ટિવાદના આ વિભાગમાં સમાવેશ કરવામાં આવેલ છે. પર ંતુ દિગમ્બર સાહિત્યમાં જલગત, થલગત, માયાગત, રૂપગત અને આકાશગત એમ પાંચ ચૂલિકાએ બતાવી છે.
સૃષ્ટિવાદ ઘણુાજ વિશાળ હતા. આચાર્ય શીલાંકે સૂત્રકૃતાંગવૃત્તિમાં લખ્યું છે કે પૂર્વાં અનત અર્થાવાળુ હાય છે. અને તેમાં વીર્યનું પ્રતિપાદન કરાયેલ છે તેથી તેની અનતાતા જાણવી જોઇએ. જેમ સમસ્ત નદીઓના વેળુના કણાની ગણના કરવામાં આવે અથવા અધા સમુદ્રના પાણીને હથેળીમાં એકત્રિત કરી તેના જળકણાની ગણના કરવામાં આવે તે તે વેળુ અને જળકણાની સંખ્યાથી પણ અધિક અ એક પૂર્વના હોય છે.
કાળજન્ય મઢબુદ્ધિપણાને લીધે આ વિશાળ જ્ઞાનરાશિના ધીમે ધીમે હ્રાસ થતા ગયે. આચા કાલકે પેાતાના પ્રશિષ્ય સાગરને ઉપદેશ આપતાં કહ્યું કે જ્ઞાનને ગર્વ ન કરો. તેમણે પેાતાના હાથમાં મુઠ્ઠી ભરીને ધૂળ લીધી અને એક જગ્યાએ તેની ઢગલી કરી. ત્યાર પછી તેમાંથી ખીજી, ત્રીજી, ચેાથી, પાંચમી એમ ઢગલીએ કરી શિષ્યને સમાધીને કહ્યું કે જેમ આ ધૂળ એક જગ્યાએથી ખીજી જગ્યાએ રાખતાં અનુક્રમે એછી-ઓછી થતી ગઈ તેમ તી કર ભગવાનની વાણી ગણધરાને પ્રાપ્ત થઇ અને ગણધરાથી અન્ય આચાર્ચીને અને પછી તેમના શિષ્ય-પ્રશિષ્યાને મળી. આથી આ વાણી પણ ધીમે ધીમે એછી થતી ગઈ. આજે પ્રસ્તુત દ્વાદશાંગીનુ જ્ઞાન કેટલું અપ રહી ગયુ છે તે કહેવુ ઘણુ જ મુશ્કેલ છે.
૧. ઇસ ૧ ચૌદસ ૨ અટઠ, ૩ અટઠારસેવ ૪ બારસ ૫ દુવે૬ ય વર્ભૂણિ! સાલસ ૭ તીસા ૮ વીસા ૯ પણરસ અણુપ્પવાદમ્મિ ૧૦|| ૭૯|| બારસ એક્કારસમે ૧૧ બારસમે તેરસેવ વત્સૂણિ ૧૨ તીસા પુણ્ તેરસમે ૧૩ ચોદસમે પણવીસા ૬ ૧૪ ||૮||
- નંદીસૂત્ર પુણ્યવિજયજી કૃત પૂ. ૪૫
૨. નંદીસૂત્ર ૮૧ પૃ. ૪૫, –નંદી ચૂર્ણિ,
૩. યતાડનન્તાર્થ પૂર્વ ભવતિ, તત્ર ચ વીર્યમેવ પ્રતિપાદ્ય તે, અનન્તાર્થતા ચાતડવગન્તવ્યા તદ્યથા –
સવ્વ નઇણું જા હાજા બાલુયા ગણણમાગયા સન્તી ।
તત્તા બહુયતરાગો, એગસ્સ અત્થા પુવ્વસ ||૧||
સવ્વ સમુદાણ ાં જઇ પદ્ઘમિમાં વિજ સંકલિયું ।
એત્તા બહુયતરાગા અત્થા એગસ પુર્વીસ્સ ।।૨।
તદેવં પૂર્વાર્ધયાનન્ત્યાટ્રીર્યસ્ય ચ તદર્થત્વાદનન્તતા વીર્યતિ । સૂત્રકૃતાંગ (વીર્યાધિકાર) આચાર્યશ્રી જવાહરલાલજી મ. સંપાદિત પૃ. ૩૩૫,
૨૨૮
-
For Private Personal Use Only
તત્ત્વદર્શન www.jainellbrary.org
Page #538
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરૂદેવ કવિવર્ય પ. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ
નિશીથ ચૂર્ણ અનુસાર દષ્ટિવાદમાં દ્રવ્યાનુયેગ, ચરણાનુયોગ, ધમનુગ અને ગણિતાનુયોગનું કથન હોવાથી છેદસૂત્રોની જેમ આને પણ ઉત્તમ શ્રત કહેવામાં આવ્યું છે. ત્રણ વર્ષના પ્રજિત સાધુને નિશીથ, પાંચ વર્ષના પ્રત્રજિત સાધુને કહ૫ અને વ્યવહારને ઉપદેશ આપવો એમ બતાવ્યું છે. પરંતુ દષ્ટિવાદના ઉપદેશ માટે તે વીસ વર્ષની પ્રવજ્યા આવશ્યક માનવામાં આવી છે. બૃહત્ક૯૫ નિર્યુકિતમાં લખ્યું છે કે તુચ્છ સ્વભાવવાળી, અત્યન્ત અભિમાની, ચંચળ ઇન્દ્રિવાળી અને મન્દ બદ્વિવાળી બધી સ્ત્રીઓને દષ્ટિવાદ ભણવાન નિષેધ છે. * આ કથનનું શું રહસ્ય છે તે ચિન્તકે માટે વિચારણીય છે.
ઉપાંગ-સૂત્ર
૧-ઔપપાતિક સૂત્ર પપાતિક સત્ર નવાડમયનું પ્રથમ ઉપાંગ છે. અગમાં જે સ્થાન આચારાંગનું છે તે જ સ્થાન ઉપાંગમાં પપાતિકનું છે. તેના ૨ અધ્યાય છે. પહેલાનું નામ સમવસરણ છે અને બીજાનું નામ ઉ૫પાત છે. બીજા અધ્યાયમાં ઉપપાત સંબંધી અનેક પ્રકારના પ્રશ્નો ચર્ચવામાં આવ્યા છે તેથી એવું અનુમાન થાય છે કે ઉપપાત જન્મ દેવ અને નારકીઓના જન્મ અથવા સિદ્ધિગમનનું પ્રસ્તુત આગમમાં વર્ણન હોવાથી આનું નામ "પાતિક પડયું હોવું જોઈએ. વિન્ટરનીજે ( અંગ્રેજ લેખક) ઔપપાતિકની જગ્યાએ ઉપપાદિક અને પ્રવેશ કર્યો છે.
આ અંગમાં પ્રારંભ અંશ ગદ્યરૂપે અને અન્તિમ અંશ પધરૂપે છે. મધ્યભાગમાં ગદ્ય-પદ્યનું સમિશ્રણ છે. પરંતુ સળંગ જોતાં આ સૂત્રને અધિકાંશ ગદ્યાત્મક છે. આમાં ૪૩ સુત્રો છે. આમાં એક બાજુ રાજનૈતિક, સામાજિક તથા નાગરિક તો (ઘટનાઓ ) વર્ણવ્યા છે તે બીજી બાજુ ધાર્મિક, દાર્શનિક અને સાંસ્કૃતિક તથ્થાનું પણ પ્રતિપાદન
આગમની સૌથી મોટી વિશેષતા એ છે કે આમાં જે વિષયે ચર્ચવામાં આવ્યા છે તે વિષયનું પૂર્ણ વિવેચન કરવામાં આવ્યું છે. અન્ય આગમોમાં– અંગસૂત્રોમાં પણ આમાં આપેલ વર્ણનનો હવાલો આપવામાં આવ્યું છે. ભગવાન મહાવીરના પગના અંગુઠાથી તે મસ્તકની શિખા સુધી સમસ્ત અંગોપાંગનું આટલું વિશદ સ્પષ્ટ વર્ણન અન્ય કઈ પણ આગમમાં નથી. ભગવાન મહાવીરની શરીર - સંપદાને સમજવા માટે આ જ એકમાત્ર આધારભૂત આગમ છે. ભગવાનના સમવસરણનું સજીવ ચિત્રણ આમાં કર્યું છે અને ભગવાની મહત્વપૂર્ણ ઉપદેશ વિધિ પણ આમાં સુરક્ષિત છે.
ચંપા તે યુગની એક પ્રસિદ્ધ નગરી હતી. તે ધનધાન્ય આદિથી સમૃદ્ધ અને મનુષ્યથી આકીર્ણ (વ્યાપ્ત) હતી. તે નગરીનું આમાં વિસ્તારથી વર્ણન કરવામાં આવ્યું છે. ત્યાંના રાજમાર્ગો સુંદર જ નહિ, અતિસુન્દર હતા. અને તે હાથી, ઘોડા, રથ અને પાલખીઓથી ધમધમતા રહેતા હતા. તેની ઉત્તર-પૂર્વમાં પુરાતન અને સુપ્રસિદ્ધ એવું એક પ્રભદ્ર નામનું ચૈત્ય હતું. જેમાં અનેક પ્રકારના વૃક્ષે પત્ર-પુષ્પ અને ફળથી લચેલાં હતા, અને તેમની ઉપર અનેક પ્રકારના પક્ષીઓ ક્રીડા કરતાં હતાં. વિવિધ લતાઓથી તે વૃક્ષો પરિવેષ્ટિત હતાં.
તે ચંપાનગરીમાં બંસારનો પુત્ર રાજા કૃણિક રાજ્ય કરતો હતો. તે કુલીન, રાજલક્ષણથી સંપન્ન, રાજ્યારૂઢ થયેલ, વિપુલ ભવન-શયન-આસન-યાન-વાહન, કોઠાગાર-રાજ્યભંડાર વિ. ને અધિપતિ હતો. તેને સર્વાગ સુંદર ૧. બૃહત્કલ્પ ભાષ્ય પૃ. ૪૦૪ ૨. બૃહત્કલ્પ નિર્યુકિતે પુ. ૧૪૬. ૩. આ ચંપાનગરી હાલમાં ભાગલપુર (બિહાર)ની સમીપે અવસ્થિત હોવાનું મનાય છે. કનિઘમે (અંગ્રેજ લેખક) લખ્યું છે કે ભાગલપુરથી ઠીક ૨૪ : માઇલ ઉપર પત્થરઘાટ છે. તેની આસપાસ ચંપાની અવસ્થિતિ હોવી જોઇએ. તેની પાસે પશ્ચિમ તરફ એક મેટુ' ગામ છે જેને ચંપાનગ કહે છે અને એક નાનું ગામ છે જેને ચંપાપુર કહે છે. સંભવ છે કે આ બન્ને પ્રાચીન રાજધાની ચંપાનું સ્થાન હોય. કલ્યાણવિજયજીના મતે
આ સ્થાને ભાગલપુરથી ત્રણ માઈલ દૂર પશ્ચિમમાં છે. વિશેષ માટે જુઓ ભગવાન મહાવીર : એક અનુશીલન (લેખક કૃત) ૪. કુણિક અને પ્રેણિકના તુલનાત્મક પરિચય માટે જુઓ ‘ભગવાન મહાવીર : એક અનુશીલન'
આગમસાર દોહન
૨૨૯
Page #539
--------------------------------------------------------------------------
________________
bપૂજ્ય ગુરુદેવ કવિલય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
એવી ધારિણી નામની રાણી હતી. એક વખત ભગવાન મહાવીર અનેક શ્રમણની સાથે તે નગરીમાં પધાયાં. વૃતાન્ત નિવેક પાસેથી સમાચાર સાંભળી કૃણિક અત્યન્ત પ્રમુદિત થએ અને તેને પ્રીતિદાન આપી તેને સત્કાર કર્યો.
ભ. મહાવીરના સંતોમાં ઉગ્ર, ભગ, રાજન્ય, જ્ઞાત અને કૌરવ કુળના ક્ષત્રિય, ભટ, દ્ધા, સેનાપતિ, શ્રેષ્ઠી તથા ઇભ્યપુત્ર હતા. તે સન્તના મળ, મૂત્ર, થુંક અને હસ્તાદિના સ્પર્શ માત્રથી પણ રોગી પૂર્ણ સ્વસ્થ-નીરોગી થઈ જતા હતા. અનેક શમણે મેધાવી, પ્રતિભાસંપન્ન, કુશલ વકતા અને આકાશગામી વિદ્યામાં પારંગત હતા. તેઓ કનકાવલી, એકાવલી, ક્ષુદ્રસિંહ નિષ્ક્રીડિત, મહાસિંહ નિષ્ક્રીડિત, ભદ્રપ્રતિમા, મહાભદ્રપ્રતિમા, સર્વતોભદ્રપ્રતિમા, આયંબિલવર્ધમાન, માસિકભિક્ષુપ્રતિમા, ક્ષુદ્રમેકપ્રતિમા, મહામુકપ્રતિમા, યવમધ્યચન્દ્રપ્રતિમા, અને વજયચન્દ્રપ્રતિમા વિ. ૫ વિશેષનું આચરણ કરતા હતા. તેઓ વિદ્યામંત્રમાં કુશળ, પરવાદીઓનું માનમર્દન કરવામાં ૫૯, દ્વાદશાંગવેત્તા અને વિવિધ ભાષાઓના જ્ઞાતા હતા. બાર પ્રકારના તપ-સંયમમાં સદા સંલગ્ન રહેતા હતા.
ભગવાનના આગમનના સમાચાર સાંભળી રાજા કૃણિકે ચંપા નગરીને સુંદર રીતે શણગારવાને આદેશ આપે. તે પ્રમાણે સંપૂર્ણ નગરી અલકાપુરીની જેમ સુશેભિત કરવામાં આવી. રાજા કૃણિક પણ નાન વિ. કરી બહુમૂલ્ય વચ્ચે અને આભૂષણે ધારણ કરી હાથી પર સવાર થઈ ચાતુરંગિણી સેના સાથે દર્શનાર્થે પ્રભુ પાસે પહોંચે. ભગવાને ઉપદેશ આપે. ત્યારપછી ગણધર ગૌતમસ્વામીએ ભગવાનને જીવ અને કર્મ સંબંધી પ્રશ્નો પૂછયા.
પ્રસ્તુત આગમમાં ભ. મહાવીરના સંપૂર્ણ સુંદર શરીરનું શબ્દચિત્રણ પણ આપ્યું છે. શરીરના અંગે પાંગનું સવિસ્તૃત વર્ણન-નિરૂપણ કર્યા બાદ તેમના ૩૪ પ્રબુદ્ધ અતિશય, ૩પ સત્યવાણી વચનાતિશય, અશોકવૃક્ષ આદિ પ્રતિહાર્યોનું વર્ણન છે. ભગવાનના સમવસરણમાં ભવનપતિ, વાણવ્યન્તર, જ્યોતિષી અને વૈમાનિક ચારે પ્રકારના દેવ તથા દેવીઓ આર્ય અને અનાર્ય બધા પ્રકારના લોકો ઉપસ્થિત રહેતા હતા. ભગવાન અર્ધમાગધી ભાષામાં જે ઉપદેશ આપતા હતા તે બધી આર્ય-અનાર્ય ભાષાઓમાં રૂપાંતર-અનુવાદિત થઈને સંભળાતે હતો. ભગવાનના ધર્મોપદેશના મુખ્ય વિષયો આ પ્રમાણે હતા. લોક, અલક, જીવાદિ નવતત્વ, ઉત્તમ, પુરુષ, ચારગતિ, માતા-પિતા તથા ગુરુજનેની ભકિત, નિર્વાણ સાધના, ૧૮ પાપ પ્રવૃત્તિયોનો પરિચય અને તેમનાથી નિવૃત્તિ, અસ્તિ-નાસ્તિત્વવાદ, શુભાશુભકર્મફળ તથા સર્વથા કર્મક્ષય થવાથી મુક્તિ થાય છે. વિગેરે. નરક, તિર્યંચ, મનુષ્ય તથા દેવગતિના ચાર-ચાર કારણે, આગાર તથા અનગાર ધર્મને પરિચય શ્રવણ કરીને કેટલાકનું આગાર ધર્મનું (પ્રવજ્યા) ગ્રહણ કરવું અને ત્યારબાદ કૃણિક વિ.નું સ્વસ્થાન ગમન કરવું વિ. આ પ્રમાણે સમવસરણનું વર્ણન આપેલ છે.
તત્પશ્ચાત્ ગણધર ગૌતમને શારીરિક તેમજ આધ્યાત્મિક પરિચય આપે છે. ગૌતમ સ્વામીએ પ્રશ્ન કર્યા છે. અસંચન યાવત્ એકાંત સુપ્ત જીવોને પાપકર્મોનું આગમન, મેહબંધની સાથે વેદનાને બંધ, અસંયતની દેવગતિ, વ્યતર દેવોની સ્થિતિ, ઋદ્ધિ વિ. વિ. નું પ્રતિપાદન છે–તેમજ અનિચ્છાએ પણ બ્રહ્મચર્યનું પાલન કરનાર સ્ત્રીઓની વ્યન્તર દેવોમાં ઉત્પત્તિ, અગ્નિહોત્રી યાવત કંÇત્યાગીઓ (શરીરે ચળ આવે છતાં નહિ ખંજવાળનારાઓ)ની તિષી દેમાં ઉત્પત્તિ અને તેમની સ્થિતિ, કાન્દપિક યાવત્ નૃત્યરુચિવાળા શ્રમણોની વૈમાનિકમાં ઉત્પત્તિ અને તેમની સ્થિતિ. પરિવ્રાજકની બ્રહ્મલોકમાં ઉત્પત્તિ, આઠ બ્રાહ્મણ પરિવ્રાજકના નામ, ષટશાસ્ત્રોના નામ, સાંખ્યશાસ્ત્ર તથા અન્યગ્રંથ, પરિવ્રાજકની સંક્ષેપમાં આચારસંહિતા આદિનું વર્ણન છે.
અંબડ પરિવ્રાજકના ૭૦૦ શિષ્ય કંપિલપુરથી પુરિમતાલ નગર તરફ જઈ રહ્યા હતા. ભયંકર અટવી (જંગલ) માં રસ્તો ભૂલી જવાથી રખડી પડ્યા. બધા પરિવ્રાજકને તૃષાતુર બની વ્યાકુળ થઈ ગયા. પાણીનું જળાશય હોવા છતાં પાછું આપનાર નહિ હોવાથી અને અદત્તાદાનની (વણદીધેલું નહિ લેવાની) પ્રતિજ્ઞા હોવાથી પાણી ગ્રહણ કર્યું નહિ અને ગંગાનદીની ધગધગતી રેતી પર પાદપોપગમન સંલેખના કરી સમાધિમરણ પ્રાપ્ત કર્યું. અંબડ પરિવ્રાજકની સાધના, તેમણે કરેલ કપિલપુરમાં વક્રિય લક્વિનું પ્રદર્શન, અવધિજ્ઞાન, આગરધર્મની આરાધના, અબડનું દઢ સમ્યકત્વ, અને અંતે સમાધિમરણ દ્વારા બ્રહ્મલેક (પાંચમા દેવલોક)માં ઉ૫રિ ત્યાંથી ચવીને મહાવિદેહમાં જન્મ થશે. ત્યાં તેનું નામ
૨૩૦.
તત્વદર્શન
Page #540
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરૂદેવ કવિવય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ
દૃઢપ્રતિજ્ઞ રહેશે. કળાચાર્યની પાસે કળાએનું શિક્ષણ લેશે. તે ૭૨ કળા અને ૧૮ દેશની ભાષાઓના નામ આપ્યા છે. અંતમાં વિરકત થઈને પ્રવજ્યા ગ્રહણ કરી કેવળજ્ઞાન પ્રાપ્ત કરી આંબડના આત્મા નિર્વાણપદને પ્રાપ્ત કરશે.
ત્યાર ખાદ આચાર્ય આદિના પ્રત્યનીક શ્રમણુ વગેરેનું કિવિષિક દેવામાં ઉપજવુ. કિવિષિક દેવાની સ્થિતિ તેમજ પરલેાકમાં તેમનુ અનારાધકપણુ થવુવિ. ત્યાર પછી જાતિસ્મરણથી દેશવિરતિ સુધીના સજ્ઞિ પ ંચેન્દ્રિય તિય ચાનુ સહસ્રાર કલ્પ પર્યંત ઉત્પન્ન થવું અને તેમની સ્થિતિ. આજીવક શ્રમણાની અચ્યુત કપ પર્યંત ઉત્પત્તિ અને સ્થિતિ. સ્વયંની પ્રશ ંસા કરનાર યાવત્ કૌતુક કરનાર શ્રમણોની અશ્રુત કલ્પ પર્યંત દેવપણે ઉત્પત્તિ અને સ્થિતિ. પ્રવચન નિાવાની ગ્રેવેયકદેવ પંત ઉત્પત્તિ અને સ્થિતિ. અલ્પારભી યાવત્ દેશિવરત શ્રમણેા પાસકની અચ્યુત ૫૫ ત ઉત્પત્તિ તેમજ સ્થિતિ. અનારભી યાવત નગ્નભાવવાળા નિત્થાની મુકિત ધ્યાનસ્થ સ્થિતિમાં આયુષ્ય પૂર્ણ થયું હોય અને અવશેષ રૂપે શુભ કર્મો રહી ગયા હાય એવી નિગ્રન્થાની સર્વાર્થસિદ્ધ વિમાનમાં ઉત્પત્તિ અને સ્થિતિ. સર્વકામ વિરત ચાવત ક્ષીણàાભ નિશ્થાની મુકિત વિ. નું વિવેચન કરેલ છે.
કેવલિસમુદ્ધાતના ચાથા સમયે આત્માનું સંપૂર્ણ લેાકમાં વ્યાપ્ત થવું અને નિર્જરિત પુદ્ગલાનું પણુ અખિલ લેકમાં સ્પર્શવું, નિર્જરિત પુદ્ગલા અતિ સુક્ષ્મ હાય છે તે સિદ્ધ કરવા માટે ગધપુદ્ગલેનું દ્રષ્ટાંત. કેલિસમુદ્ધાત કરવાનું કારણ. શું બધા કેવળયા સમુદ્લાત કરે છે? જવાબમાં ના, બધા કેવિળયેા સમુદ્ધાત કરતા નથી. કેવળ સમુદ્ધાતમાં ૮ સમય લાગે છે. કેવળ સમુદ્ધાત વખતે મન, વચનના યાગાના પ્રયાગ થતા નથી, માત્ર કાયયેગના પ્રયેગ થાય છે. સમુદ્ધાતના સમયે કાઇ કેવળ મુકત થતા નથી. કેવળસમુદ્ધાત પછી મન, વચન અને કાયાનેા પ્રત્યેાગ થાય છે. સયેાગી અવસ્થામાં મુકિત થતી નથી.
-
મુકત આત્માની વિગ્રડ ગતિ હે।તી નથી. મુકત થતી વખતે એક સાકારાપયાગ જ હાય છે. સિદ્ધોની સાઢિ અપર્યવસિત સ્થિતિ ખતાવવા માટે દુગ્ધખીજ (ખળી ગયેલા ખીજ)નું ઉદાહરણ આપ્યુ છે. સિદ્ધ થનારા જીવેનું સઘયણુ સંસ્થાન, જઘન્ય-ઉત્કૃષ્ટ અવગાહના, સિદ્ધોનુ નિવાસસ્થાન, સર્વાર્થસિદ્ધ વિમાનના ઉપરિભાગથી ઈષત્ પ્રાગભારા પૃથ્વીતળનું અન્તર, ઇષત્ પ્રાગભારા પૃથ્વીના આયામ વિધ્યુંભ, પરિધિ, મધ્યભાગની જાડાઈ, સિદ્ધશિલાના ૧૨ નામ, તેને વર્ણ સંસ્થાન, પૈ।દ્દગલિક રચના, સ્પર્શી અને તેની અનુપમ સુન્દરતાનું વર્ણન કર્યું છે. ઇષતુ પ્રાગ્લારાના ઉપરતળથી લેાકાન્ત સુધીનુ અન્તર અને ચૈાજનના છેલ્લા ગાઉના છઠ્ઠા ભાગને વિષે સિદ્ધોની સ્થિતિ વિ. નું પ્રતિપાદન કર્યું છે.
અન્તમાં ૨૨ ગાથાઓ આપી છે. તેમાં એવું વર્ણન કર્યું છે કે સિદ્ધ અલેાકની નીચે અને લેાકની ઉપર છે. તિર્થ્યલાકમાં (તિય ક્ લેાકમાં) તેઓ શરીરને ત્યાગ કરે છે અને સિદ્ધલેાકમાં જઇને વાસ કરે છે. સિદ્ધાત્માઓના સંસ્થાન, સિદ્ધોની જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ અવગાહના, એકમાં અનેક સિદ્ધાત્મા, સિદ્ધાત્માએના લેાકાન્તની સાથે સ્પ, સિદ્ધાત્માઓને પરસ્પર સ્પ, સિદ્ધોના લક્ષણ, જ્ઞાન, ષ્ટિ અને અંતે સિદ્ધોના અનુપમ સુખનું વર્ણન એક ભીલપુત્રના ટ્રષ્ટાન્ત વડે પ્રતિપાદ્વિત કરવામાં આવ્યું છે.
આ પ્રમાણે જોતાં જણાય છે કે પ્રસ્તુત આગમની પેાતાની અનેક વિશેષતાએ છે. નગર, ચૈત્ય, રાજા અને રાણીઓનુ સાંગેપાંગ વર્ણન છે. આ વર્ણન અન્ય આગમે માટે આધારભૂત હાવાથી આ ગ્રન્થને ઉલ્લેખ ઠેકઠેકાણે કરવામાં આવ્યે છે. ચંપાનગરીનુ' અલંકારિક વર્ણન સપ્રથમ આ જ આગમમાં આવ્યું છે. આવા પ્રકારનું સૂક્ષ્મ અને પૂર્ણ વર્ણન સંસ્કૃત સાહિત્યમાં પણ ઓછું ષ્ટિગોચર થાય છે. સંસ્કૃતિ અને સમાજની ઢષ્ટિથી પણ આ આગમનું મહત્ત્વ ઘણું છે. કારણુ કે આમાં ધાર્મિક અને નૈતિક મૂલ્યાની સ્થાપના કરવામાં આવી છે. આ શાસ્ત્રની ભાષા ઉપમાખહુલ, સમાસબહુલ અને વિશેષણખહુલ છે.
૨ – રાજપ્રનીય સૂત્ર
રાજપ્રનીય ખીજું ઉપાંગ છે. નંદીસૂત્રમાં તેનું નામ ‘રાયપસેણિય' આપ્યું છે. આચાર્ય મલયગિરિએ ૧. નંદી સૂત્ર ૮૩મું.
આગમસાર દાહન
-
For Private Personal Use Only
૨૩૧ www.jaine||brary.org
Page #541
--------------------------------------------------------------------------
________________
વિવટ પ, નાનયજી મહારાજ જન્મશતાદિ
“રાયપાસેણીએ” એવું નામ બતાવ્યું છે, તેઓ તેનું સંસ્કૃતરૂપ રાજપ્રશ્નયં- “રાજેમનેષુ ભવં કરે છે, સિદ્ધસેનગણીએ તવાર્થવૃત્તિમાં “રાજપનાકીય” લખ્યું છે ત્યારે મુનિચંદ્રસૂરિએ “રાજપ્રસેનજિત” બતાવ્યું છે,
આચાર્ય મલયગિરિએ રાયપણુઇયને સૂત્રકૃતાંગનું ઉપાંગ સિદ્ધ કરતાં લખ્યું છે કે સૂત્રકૃતાંગ સત્રમાં જે ક્રિયાવાદી, અક્રિયાવાદી વિગેરે પાખંડીઓના ભેદની પરિગણના કરી છે તેમાંથી અક્રિયાવાદીઓના મતનું આલંબન લઈને રાજા પ્રદેશીએ કેશીશ્રમણ સાથે પ્રશ્નોત્તર કર્યા છે તેથી આ રાયપાસેણઈય સૂત્રકૃતાંગનું ઉપાંગ છે. ડે. વિન્ટરનીઝ એવો અભિપ્રાય છે કે પ્રસ્તુત આગમમાં પહેલાં રાજા પ્રસેનજિતની કથા હતી પરંતુ ત્યારબાદ પ્રસેનજિતની જગ્યાએ પએસ’ શબ્દ લગાડી પ્રદેશની સાથે એનો સંબંધ જોડવાનો પ્રયાસ કરવામાં આવ્યે છે.
પ્રસ્તુત આગમ બે વિભાગોમાં વિભકત છે. પ્રથમ વિભાગમાં સૂર્યાભ નામનો દેવ ભગવાન મહાવીરની સમક્ષ ઉપસ્થિત થઈને નૃત્ય કરે છે અને વિવિધ નાટકની રચના કરે છે. બીજા વિભાગમાં રાજા પ્રદેશનો કેશીકુમાર શ્રમણની સાથે જીવના અસ્તિત્વ અને નાસ્તિત્વના વિષયને લઈને સંવાદ છે.
પ્રસ્તુત આગમનો પ્રારંભ આમલક૫ નગરીના વર્ણનથી થાય છે. તે નગરી ચંપાનગરીની જેમ જ અત્યંત સુંદર હતી. તેની ઉત્તરપૂર્વમાં આમ્રસાલ નામનું રૌત્ય હતું. તે રીત્ય વનખંડથી ઘેરાયેલું હતું. ત્યાં રાજા સેય હતો અને તેની રાણીનું નામ ધારિણી હતું. ભગવાન મહાવીર તે નગરીમાં પધાર્યા અને આમ્રસાલ વનમાં બિરાજ્યા. રાજા -રાણી ભગવાનને ઉપદેશ સાંભળવા ગયા. ઉપદેશ શ્રવણ કરી પરીષદના લેકે અત્યંત પ્રસન્નભાવથી કહેવા લાગ્યા કે નિગ્રંથ પ્રવચનનું જેનું સુંદર પ્રતિપાદન આપે કર્યું છે તેવું અન્ય કોઈ શ્રમણ અથવા બ્રાહ્મણ કરી શકતો નથી.
તે સમયે સૌધર્મસ્વર્ગના સૂર્યાભ નામના દેવે પિતાના દિવ્યજ્ઞાનથી જોયું કે શ્રમણ ભગવાન મહાવીર અત્યારે આમસાલવનમાં બિરાજી રહ્યા છે. તેણે ત્યાંથી જ ભગવાનને વંદન કર્યા અને પોતાના આભિગિક દેને આદેશ આપે
આ શીધ્રાતિશીધ્ર ભ મહાવીરની સેવામાં પહોંચી જાય અને ત્યાંની જમીન વિ. સાફ (રજરહિત) બનાવી સુગંધિત જળને છંટકાવ કરે, વિવિધ સુગંધિત પુષ્પની વૃષ્ટિ કરીને તેમજ સુગંધિત દ્રવ્યથી આખું વન મઘમઘાયમાનસુગંધિત બનાવી દે. તદનુસાર કરવામાં આવ્યું.
સૂર્યાભદેવે પોતાના સેનાપતિને બોલાવીને સુધર્મા સભામાં લટકાવેલા ઘંટને જોરજોરથી વગડાવીને પિતાને આધીન રહેલા દેને તૈયાર કર્યો. અત્યન્ત સુન્દર કલાત્મક વિમાનની રચના કરી. તેમાં બેસીને ભગવાનની સેવામાં આવ્યે. તેણે ભગવાનને પ્રશ્નો પૂછયા. ભગવાને જવાબ આપ્યા. ત્યાર બાદ ગેંૌતમ આદિ નિન્ય શ્રમણની સમક્ષ ૩૨ પ્રકારની નાટયકળા પ્રદર્શિત કરવાની ભાવના વ્યકત કરી અને પ્રેક્ષામંડપ આદિની રચના કરી. અનેક પ્રકારના વાદ્યોમાંથી સંગીત રેલાવ્યું. જેનું ઐતિહાસિક દ્રષ્ટિથી ઘણું મહત્વ છે. તત્પશ્ચાત્ તેણે વિવેલા દેવકુમાર તથા દેવકુમારિ એ ૩૨ પ્રકારના નાટક કર્યો. ૩૨ મા નાટકમાં ભગવાન મહાવીરના વન, ગર્ભસંહરણ, જન્મ, અભિષેક, બાલક્રીડા, વનાવસ્થા, ગૃહસ્થાવાસ, મહાભિનિષ્ક્રમણ, તપશ્ચરણ, જ્ઞાનપ્રાપ્તિ, તીર્થપ્રવર્તન અને પરિનિર્વાણ સંબંધી ઘટનાઓને અભિનય કર્યો. અભિનય સમાપ્ત થયા પછી સૂર્યાભ દેવ પ્રભુને નમસ્કાર કરી વિમાનમાં બેસી સ્વસ્થાનકે પાછો ગયે.
ત્યાર બાદ સૂર્યાભદેવના વિમાન સંબંધી ગૌતમે પ્રશ્નો કર્યા. ભ. મહાવીરે વિસ્તારથી સૂર્યાભદેવના વિમાન પર પ્રકાશ પાડે. ગૌતમે બીજો પ્રશ્ન કર્યો કે આ મહાન ઋધ્ધિ સૂર્યાભદેવને કયા શુભ કર્મોને લીધે મળી છે? ભગવાને આ પ્રશ્નનો જે ઉત્તર આપે તે આ આગમનો બીજો વિભાગ છે અને તે આ પ્રમાણે છે.
કેકય નામના અર્ધ જનપદમાં સેવિયા (વેતાંબિકા) નામની એક સુન્દર નગરી હતી. તેના ઉત્તર પૂર્વમાં
૧. બૌદ્ધ સાહિત્યમાં “અલ્લકપ્પા” નામ આવે છે. આ સ્થાન શાહાબાદ જિલ્લામાં મસાર અને વૈશાલીની વચ્ચે આવેલું છે. ૨. જૈન સાહિત્યમાં ૨પા આર્યક્ષેત્રની પરિગણના કરવામાં આવી છે. તે ક્ષેત્રોમાં કામણ સુખપૂર્વક વિહાર કરી શકતા હતા. કેક દેશ શ્રાવતીની ઉત્તર-પૂર્વમાં આવેલ નેપાલની તળેટીમાં હતું. બૌદ્ધ સાહિત્યમાં સેવિયાને સેતવ્યા લખ્યું છે. ભ. મહાવીર ત્યાં પધાર્યા હતા. આ રસ્થાન શ્રાવતી (સહેટ મહેટ)થી ૧૭ માઇલ અને બલરામપુરથી ૬ માઇલના અંતરે રિથત હતું.
૨૩૨
તવદર્શન
Page #542
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરૂદેવ કવિવય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ
મૃગવન નામનુ એક ઉદ્યાન હતુ. તે નગરીનેા રાજા કુશાગ્ર બુધ્ધિવાળા પ્રદેશી નામે હતેા. તે અધાર્મિક, પ્રચંડ તથા ક્રષી હતા, અત્યન્ત માયાવી હતેા. ગુરૂજનાના તે કદી પણ સત્કાર-સન્માન કરતા ન હતેા. શ્રમણ તથા બ્રાહ્મણા પર તે કદી વિશ્વાસ કરઞા ન હતા. તેની રાણીનુ નામ સૂર્યકાંતા અને પુત્રનુ નામ સૂર્યકાન્ત હતું. તે સૂર્યકાન્ત પ્રદેશીના રાજ્ય, રાષ્ટ્ર, ખળ, વાહન, કાજ, કાષ્ઠાગાર-અન્ન ભંડાર તેમજ અંતેપુરની દેખભાળ કરતા રહેતા હતા.
રાજા પ્રદેશીને એક ચિત્ત નામનેા સારથી હતેા.ર તે સામ, દામ, દેંડ અને ભેદ નીતિમાં અત્યન્ત કુશળ હતા. મહાન પ્રતિભાવાળા હાવાને કારણે રાજા પ્રદેશી વખતે-વખત તેની સલાહ પશુ લેતે હતા.
કુણાલા જનપદમાં શ્રાવસ્તી નામની એક નગરી હતી. ત્યાંના રાજા જિતશત્રુ રાજા પ્રદેશીનેા આજ્ઞાકારી સામંત હતા. એક વાર રાજા પ્રદેશીએ પેાતાના ચિત્ત સારથીને મેલાવીને કહ્યું કે આ ભેટછુ' લઇને તમે શ્રાવસ્તી જાવ અને થોડા વખત રાજા જિતશત્રુની સાથે રહીને ત્યાંના શાસનની દેખરેખ રાખો. તે પ્રમાણે ચિત્ત સારથી ત્યાં જાય છે અને રાજાને ઉપહાર પ્રદાન કરીને તે ત્યાં રહે છે. તે વખતે ચતુર્દેશ પૂર્વધારી પાર્શ્વપત્ય કેશીકુમાર શ્રમણ ત્યાં પધારે છે. તેમના આગમનના સમાચાર સાંભળી હજારાની જનમેદની દર્શનાર્થે ઉમટે છે. જેને જોઈ ચિત્તસારથીને કચુકી પુરૂષ (ચાકીદાર) ને મેલાવીને પૂછ્યું કે આજે કયે! મહેાત્સવ છે કે જેને લીધે આટલી દોડધામ અને ઉછરંગ દેખાય છે. કંચુકીએ કેશીશ્રમણુના આગમનની વાત કહી. ચિત્ત સારથી કેશીભ્રમણની સેવામાં પહોંચ્યા. કેશીશ્રમણે સ પ્રાણાતિપાત વિરમણુ, સમૃષાવાદ વિરમણુ, સર્વ અદત્તાદાન વિરમણુ અને સબહિદ્ધાદાન વિરમણને
ધર્મોપદેશ આપ્યા.
ચિત્તસારથી કેશીકુમારના પાવન પ્રવચનને સાંભળી અત્યન્ત આહલાદિત થયા અને કહેવા લાગ્યું– હું અનગાર ધર્મને ગ્રતુણુ કરવામાં અસમર્થ છું તેથી મને શ્રાવકધર્મ અંગીકાર કરાવેા. શ્રાવકધર્મ સ્વીકારી તે ચિન્તસારથી નિન્થ પ્રવચનમાં શ્રદ્ધાશીલ બન્યા. ચતુર્દશી, અષ્ટમી, અમાવસ અને પૂર્ણિમાના દિવસે પૌષધાપવાસ કરતા થકે નિગ્રંથ મુનિએને નિર્દોષ અશન - પાન - આસન-શય્યા આદિ વડે નિમંત્રિત કરતે થકે આત્મચિન્તનમાં લીન રહેવા લાગ્યા.
રાજા જિતશત્રુ પાસેથી મળેલ ઉપહાર લઇને ચિસારથી સેયવિયા (શ્વેતાંબિકા) તરફે પ્રસ્થાન કરતાં પૂર્વે કેશીશ્રમણને સેવિયા પધારવા માટે પ્રાર્થના કરવા લાગ્યા. પરંતુ કેશીશ્રમણે તેની પ્રાર્થના તરફ બિલકુલ ધ્યાન આપ્યું નહિ. જ્યારે તેણે તેનુ કારણ પૂછ્યું ત્યારે કેશીશ્રમણે કહ્યું તમારે! રાજા પ્રદેશી અધાર્મિક છે તેથી અમારાથી ત્યાં કેવી રીતે આવી શકાય ? ચિત્તસારથીએ નિવેદન કરતા કહ્યું – ‘આપ ત્યાં નિઃસકેચપણે પધારે, આપને ત્યાં કાઇપણ પ્રકારનું કષ્ટ નહિ પડે.' ચિત્તસારથી આ પ્રમાણે વિનંતી કરી ત્યાંથી સેવિયા પહેચ્ચેા, અને મૃગવનના ઉદ્યાનપાલકને સૂચના આપી કે કેશશ્રમણુ જ્યારે અહીં પધારે તે તેમને બધા પ્રકારની સગવડતા કરી આપવી. ત્યારપછી તેથે રાજા પ્રદેશીને ભેંટણું આવ્યું. થાડા સમય બાદ કેશીશ્રમણ સેવિયા પધાર્યા. ચિત્તસારથી તેમને વંદન કરવા પહેાંચ્યા. તેણે કૈશીશ્રમણને નિવેદન કર્યું. ભતે! રાજા પ્રદેશી ઘણાજ અના અને અધાર્મિક છે. તેને તમે ઉપદેશ આપે। જેથી તેનુ પણ કલ્યાણ થાય અને સાથેસાથ ખીજાતું પણ. કેશીશ્રમણે કહ્યું કે જ્યાં સુધી તે અહીં આવે નહિં, અને પેાતાની શંકાઓનું સમાધાન મેળવે નહિ ત્યાંસુધી તે ધર્મશ્રણ કરી શકે નહિ અને પેાતાનું કે ખીજાનું કલ્યાણ કરી શકે નહિ.
ખીજે દિવસે ચિત્તસારથીએ રાજા પ્રદેશીને નિવેન કર્યું – કખેજથી જે ચાર ઉત્તમ જાતિના ઘેાડા ઉપહાર ભેટમાં મળ્યા છે તેની આજે આપણે પરીક્ષા કરીએ. રાજા ઘેાડાના રથ ઉપર આરૂઢ થઇ આમ તેમ ફરવા લાગ્યા. જ્યારે તે ૧. દીઘનિકાયના પાયાસ્સિસુત્તમાં રાજા પાયાસિના પ્રશ્નોત્તર છે, કે જે આ પ્રશ્નોની સાથે મળતા આવે છે. તે જગ્યાએ પાયાસિને કોશલના
રાજા પસેદના વંશધર બતાવ્યો છે.
૨. દીઘનિકાયમાં ચિત્તને સ્થાને ખત્તેના શબ્દ પ્રયોગ થયો છે. ખત્તેનો પર્યાયવાચી સંસ્કૃતમાં ક્ષતક્ષતા બને છે, જેનો અર્થ છે ‘સારિથ’, જુઓ. રાયપસેણય સુત્તનો સાર પૃ. ૯, પં. બેચરદાસ દોશી
૩. સ્થાનાંગ વૃત્તિ રૃ. ૨૦૨માં બહિદ્રાનો અર્થ ‘મૈથુન’ અને આદાનના અર્થ ‘પરિગ્રહ’ કર્યો છે.
આગમસાર દાહન
૨૩૩ www.jainellbrary.org
Page #543
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરૂદેવ કવિવર્ય પ. નાનચન્દ્રજી મહારાજ જન્માતાહિદ સ્મૃતિગ્રંથ
થાકી ગયો અને તેને પ્યાસ જેરથી લાગી ત્યારે ચિત્તસારથી તેને મૃગવનમાં લઈ ગયે, જ્યાં કેશીશ્રમણ ધર્મોપદેશ આપી રહ્યા હતા. કેશીશ્રમણને જોઈ પ્રદેશી મનમાં વિચાર કરવા લાગ્યો, જડ વ્યકિતઓ જ જડની ઉપાસના કરે છે. મઢ વ્યકિતઓ જ મૂઢની આરાધના કરે છે. અજ્ઞ વ્યકિતઓ જ અજ્ઞાનિને સન્માન આપે છે. આ કણ જડ, મૂઢ તથા અનાની છે ? આનો ચહેરો તો ચમકી રહ્યો છે. આના મુખ ઉપર દિવ્ય તેજ ઝળકી રહ્યું છે. આ શું ખાતો હશે, શ પીતા હશે? આ આટલા ઉચ્ચ સ્વરથી બરાડી રહ્યો છે કે હું ઉધાનમાં સ્વચ્છન્દ્રપણે વિચરણ પણ કરી શકતું નથી. ચિત્તા સારથીએ પ્રદેશની શંકાનું સમાધાન કરતાં કહ્યું–રાજન ! આ પાશ્વપત્ય કેશીકુમાર શ્રમણ છે. ચાર જ્ઞાનના ધારક છે અને અન્નજીવી છે.
રાજા પ્રદેશી કેશીશ્રમણની પાસે જાય છે. કેશીશ્રમણ તેના મનના વિચારો કહી બતાવી તેને પ્રભાવિત કરે છે. પ્રદેશ પ્રશ્ન કરે છે- શું શ્રમણ નિર્ગસ્થ જીવ અને શરીરને જુદાં માને છે? કેશી-- હા, અમે જીવ અને શરીરને જુદાં માનીએ છીએ.
પ્રદેશી- મારા દાદા હતા, તે અધાર્મિક હતા, પ્રજાનું પાલન સારી રીતે કરતા ન હતા. તમારી દષ્ટિએ તેઓ મરીને નરકમાં ગયા હશે. તેમને મારા ઉપર અત્યંત નેહ હતે. મને જોઈને તેઓ રાજી-રાજી થઈ જતા હતા તે અત્યારે તેઓ મને આવીને કેમ કહેતા નથી કે “હું નરકમાં ઉત્પન્ન થયે છું. પાપકૃત્ય કરવાને કારણે હું ત્યાં અપરંપાર કષ્ટોનો અનુભવ કરી રહ્યો છું; તેથી તું પાપ કરીશ નહિ.” પરંતુ તેમણે હજી સુધી આવીને મને કંઈ કહ્યું નથી. તેથી મને લાગે છે કે જીવ અને શરીર એકજ છે.
કેશી– પ્રદેશી ! તમારી રાણી સાથે કોઈ લંપટ-કામી પુરૂષ વિષય સેવવાની ઈચ્છા કરે તે શું તમે તેને દંડ આપશે?
પ્રદેશી– હા, હું તેને શૂળી પર ચઢાવી દઈશ, તેના પ્રાણ લઈ લઈશ.
કેશી– જે તે માણસ તમને એમ કહે કે, જરા થોભે, હું મારા સ્વજન-કુટુંબીઓને સૂચના કરી આવું કે કામવાસનાને વશ થવાથી મને દેહાંતદંડની શિક્ષા મળી રહી છે. એટલે જો તમે પણ આ રીતે વર્તશે તો તમને પણ આવા પ્રકારનો દંડ મળશે. તે શું તમે તે માણસને પિતાના સગાં-સંબંધીઓને ખબર આપવા માટે છોડશે ખરા ?
દેશી- કદાપિ નહીં, કારણકે તે મારે અપરાધી છે.
કેશી– તે આજ પ્રમાણે તમારા દાદાનો તમારા ઉપર સનેહ હોવા છતાં અને તેમની આવવાની અને કહેવાની ઈચ્છા હોય તો પણ તેઓ નરકમાંથી અહીં આવી શકતા નથી. તેથી નકકી જાણે કે જીવ અને શરીર અને ભિન્ન છે.
પ્રદેશી-બીજું ઉદાહરણ પ્રસ્તુત કરે છે-- મારી દાદીમા ઘણુ જ ધર્માત્મા હતી. તેને પણ મારા ઉપર ઘણોજ અનરાગ હતે. તે તમારી દષ્ટિએ સ્વર્ગમાં ગઈ હશે. તેણીએ તે આવીને મને કહેવું જોઈએ કે પુણ્યને લીધે હું સ્વર્ગમાં ગઇ છે. તેથી તે પણ ધર્મ અને પુણ્ય કર. પરંતુ હજી સુધી તેણીએ આવીને મને કહ્યું નથી તેથી હું માનું છું કે જીવ અને શરીર જદાં નથી.
કેશી – કહપના કરો. તમે સ્નાન વિ. કરી સુગંધિત પદાર્થોને લઈ દર્શન માટે જઈ રહ્યા છે. તે વખતે કઈ વ્યકિત રોચાલયમાં બેઠેલે તેમને આવાહન કરે કે છેડે સમય તમે અહીં આવીને બેસે તે શું તે વખતે તમે તેની વાત માનશે?
પ્રદેશી- હું ત્યાં શૌચાલયમાં આવી સ્થિતિમાં કદી પણ જાઉં. - કેશી – સ્વર્ગમાં ઉત્પન્ન થયેલે દેવ મનુષ્ય માં આવવાનું પસંદ કરતું નથી. કારણ કે મનુષ્ય લેકની ગંધ તેને ગમતી નથી અને સ્વર્ગના ઈન્દ્ર ધનુષી રાગરંગવાળા કામને તે છોડીને આવી શકી નથી.
પ્રદેશી-એક ચોરને પકડીને કેટવાલ મારી પાસે લાવ્યું. મેં તેને કુંભમાં નાંખી ઉપરથી ઢાકણું વાસી દીધું. કઈ ઠેકાણે છિદ્ર ન રહે તેટલા માટે તેને લોખંડ અને સીસાથી ચારે બાજુથી બંધ કરી દીધું. વિશ્વાસુ રોકીદારે
૨૩૪
તવદર્શન www.ja nelibrary.org
Page #544
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરુદેવ કવિવર્ય પં. નાનસજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ.
ગોઠવી દીધા. થોડા વખત પછી કુંભીને બોલાવીને મેં જોયું તે તે મરેલો હતું તેથી મને સ્પષ્ટ લાગે છે કે જીવ અને શરીર બને એકજ છે.
કેશી – કઈ માણસ ફટાગા૨ શાળાના દ્વાર બંધ કરી અન્દર બેસી જોર-જોરથી નગારૂ (ભરી) વગાડે તે શ તમે બહાર બેઠાં તેનો અવાજ નહીં સાંભળે ?
પ્રદેશી- હા, સાંભળીશ.
કેશી – જેમ નિછિદ્ર-છિદ્ર વગરના મકાનમાંથી પણ અવાજ બહાર આવે છે તેવીજ રીતે જીવ પૃથ્વીશિલા અને પર્વતને ભેદીને પણ બહાર જઈ શકે છે. આથી સ્પષ્ટ થાય છે કે જીવ અને શરીર એક નથી.
પ્રદેશી- મેં એક તસ્કરને લોઢાની કુંભમાં પૂરી તે કુંભીને ખૂબ મજબૂત બંદ કરાવી દીધી. થોડા દિવસે પછી જયારે તેને ખોલાવી જોયું તો તે મૃત કલેવરમાં કીડાઓ ખદબદતા હતા. તે લેઢાની કુંભમાં કોઈ પણ જગ્યાએ છિદ્ર ન હતું તે પછી તેમાં કીડાં કયાંથી આવી ગયા? તેથી જણાય છે કે જીવ અને શરીર ભિન્ન-જુદાં નથી.
કેશી- તમે લેહાને અગ્નિમાં ધમધમાત જોયે છે? તે વખતે લોઢું અગ્નિમય બની જાય છે. લેઢામાં તે અગ્નિ કયાંથી પ્રવેશે? તેમાં તો કયાંય પણ છિદ્ર હોતું નથી. આ પ્રમાણે જીવ અપ્રતિહત અને અનિરૂદ્ધ ગતિવાળો હોવાથી તે કુંભીને ભેદીને અન્દર જઈ શકે છે અને બહાર નીકળી પણ શકે છે. તેથી આ કારણે જીવ અને શરીરનું એકપણું સિદ્ધ થતું નથી.
પ્રદેશી- એક વ્યકિત ધનુર્વિદ્યામાં ઘણે કુશળ છે પરંતુ તે વ્યકિત જ્યારે બાળક હતું ત્યારે એક પણ બાણ છોડી શકતો ન હતો. તેથી જ બાલ્યાવસ્થા અને યુવાવસ્થામાં જીવ એકજ હોવાથી એક સમાન શકિત હેત તે હું સમજત કે જીવ અને શરીર અને ભિન્ન છે.
કેશી- ધનુર્વિદ્યામાં નિષ્ણાત કઈ વ્યકિત નવા ધનુષ્ય-આણ વડે જેટલી કુશળતા દેખાડી શકે તેટલી કુશળતા તે જૂનાં જર્જરિત થઈ ગયેલા ધનુષ્ય બાણથી દેખાડી શકતું નથી. તાત્પર્ય એ છે કે ધનુર્વિદ્યા નિષ્ણાત વ્યકિત શક્તિશાળી તે છે પરંતુ ઉપકરણોની ઉણપને લીધે તે પોતાની શકિતનું પ્રદર્શન કરી શકતું નથી. તેવી જ રીતે મંદજ્ઞાન વાળી વ્યકિત ઉપકરણની ખામીને લીધે પિતાની શક્તિ બતાવી શકતી નથી. યુવાવસ્થામાં ઉપકરણ શકિતમાન અને ખામીરહિત હોવાથી તેની શકિત વધી જાય છે.
પ્રદેશી- કેઈ યુવક લેખંડ, સીસા અથવા જસતના ભારને સારી રીતે ઉપાડી શકે છે. પરંતુ તેજ યુવક વૃદ્ધાવસ્થાને પ્રાપ્ત થતાં ભાર વહન કરવામાં અસમર્થ બની જાય છે અને લાકડીને આધારે ચાલે છે. બંને અવસ્થામાં જીવ એક જ હોય તો આવું કેમ બને છે? તરૂણાવસ્થાની જેમ વૃદ્ધાવસ્થામાં પણ છે એટલે જ ભાર વહન કરવાનું સામ રહેતું હોત તે સમજમાં આવી શકે કે જીવ અને શરીર બંને ભિન્ન છે.
કેશી- જુઓ, દુષ્ટ-પુષ્ટ મજબુત માણસ જ ભાર વહન કરી શકે છે. તેમજ તેવા દુષ્ટ-પુષ્ટ માણસની પાસે જે નવી કાવડ હોય છે તેથી પણ વધારે ભાર તે ઊંચકીને લઈ જઈ શકે. જે જુનું-પુરાણું જર્જરીત કાવડ હોય તો તેનાથી તે ભાર ઉંચકી શકે કે વહન કરી શકે નહિ. આ જ વાત વૃદ્ધ અને તરૂણના સંબંધમાં પણ લાગુ પડે છે.
પ્રદેરી- ડીક ત્યારે એક બીજો પ્રશ્ન છે. કેઈ તસ્કરને આપણે પહેલાં જીવિત અવસ્થામાં ખીએ પછી તેને મારીને ખીએ તે બંને અવસ્થાઓમાં ચેરના વજનમાં કંઈ અંતર પડતું નથી. આથી જીવ અને શરીરની અભિન્નતા જ સિદ્ધ થાય છે.
કેશી- જેવી રીતે ખાલી મશક અને હવાથી ભરેલી મશકના વજનમાં વિશેષ કશું અંતર પડતું નથી. તેવી જ રીતે જીવિત પુરૂષ અને મૃત પુરૂષના વજનમાં કશું અંતર પડતું નથી. જીવ અમૂર્ત છે તેથી તેનું પોતાનું કંઈ પણ વજન હોતું નથી, તેથી શરીરમાંથી જીવ નીકળી જવા છતાં પણ મૃતકનું વજન ન્યૂન થતું નથી.
પ્રદેશી- મેં એકવાર એક તસ્કરના શરીરનું પરીક્ષણ કર્યું પરંતુ તેમાં મને કઈ જીવ જેવું દેખાયું નહિ. તેના
આગમસાર દેહન
૨૩૫
Page #545
--------------------------------------------------------------------------
________________
વધ્ય ગુરૂદેવ કવિલય -નાનસજી મહારાજ જન્મશતાલિદ સ્મૃતિગ્રંથ
શરીરના પ્રત્યેક આંગે પાંગ કાપીને-કટકે કટકાં કરીને જોયા તે પણ ક્યાંય જીવ દેખાય નહિ તેથી સ્પષ્ટ જણાય છે કે જીવ જેવું કંઈ નથી. જીવને અભાવ જ જણાય છે.
કેશી- અરે પ્રદેશી ! મને લાગે છે કે તું મૂઢ છો. તારી પ્રવૃત્તિ તે મને પેલા લોક જેવી લાગે છે- તે સાંભળ કેટલાક માણસે જંગલમાં ગયેલા. તેમની સાથે ઠીકરામાં અંગારા હતા. તેમણે પિતાના એક સાથીને કહ્યું કે અમે બધા દૂર જંગલમાં જઈને લાકડાં બાંધી લાવીએ છીએ. ત્યાં સુધીમાં તું આ અંગારાથી આગ પ્રગટાવી અમારા માટે ભોજન તૈયાર રાખજે, કદાચ અંગારા ઓલવાઈ જાય તે આ અરણીના લાકડાને ઘસીને તે વડે અગ્નિ પટાવી લેજે. તેમ કહી તે બધા જંગલમાં ગયા. અહીં જે અંગારા હતા તે ઓલવાઈ ગયા. તેણે પોતાના સાથીઓની સલાહ અનુસાર લાકડાંને આમ તેમ ઉથલાવી ફેરવીને જોયું પણ કઈ જગ્યાએ અગ્નિ નજરે પડયે નહિ. કડાડી વડે લાકડાંને કાડી- ફાડીને કટકે કટકાં કરી નાખ્યા પરંતુ આગ દેખાઈ નહિ. તે નિરાશ અને હતાશ થઈ વિચારવા લાગ્યો કે મારા સાથીઓએ મારી મશ્કરી કરી લાગે છે. જે આ લાકડામાં આગ છે એવી વાત ન કરી હોત તો એ અંગારાને સાચવીને રાખત અને બુઝાવા ન દેત. ભૂખ્યા તરસ્યા-પેલા સાથીએ લાકડાં લઈને પાછા આવ્યા. જોયું તે હજી સુધી ભોજન તૈયાર થયું નથી. ત્યારે એક સાથીએ તે અરણીના લાકડાને ઘસીને અગ્નિ પ્રગટાવીને રસોઈ બનાવી. બધાંએ ભોજન કર્યું ને સુધા મટાડી, જેવી રીતે તે કઠિયારે લાકડાં ફાડીને આગ મેળવવાની ઈચ્છા રાખતે હતો. તેવીજ રીતે તું પણ શરીરને ચીરીને જીવને જોવાની ઈચ્છા રાખે છે તો શું તું પણ તે મુખે કઠિયારાની જેવો જ મૂઢ નથી ?
પ્રદેશી જેમ કોઈ માણસ પિતાની હથેળીમાં આમળા રાખી સ્પષ્ટપણે આમળા દેખાડે છે તેવી રીતે શું તમે પણું સ્પષ્ટપણે જીવને દેખાડી શકે છે ? - કેશી- ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, અશરીરીજીવ, પરમાણુ પુદ્ગલ, શબ્દ, ગંધ, વાયુ આ આઠ પદાર્થોને વિશિષ્ટ જ્ઞાની જ જોઈ શકે છે, અજ્ઞાની નહિ.
પ્રદેશી- શું કુંજર અને કીડીમાં એક સમાન જીવ હોય છે?
કેશી- હા, એક સમાન હોય છે. જેવી રીતે કોઈ વ્યકિત કોઈ રૂમમાં (ઓરડામાં) દીપક પ્રગટાવે છે તે સંપૂર્ણ રૂમને પ્રકાશિત કરે છે. પરંતુ તેને જે કોઈ વાસણથી ઢાંકી દેવામાં આવે છે તે તેટલા વાસણના ભાગને જ પ્રકાશિત કરશે. દીપક તો બન્ને જગ્યાએ ત્યાં ને તે જ છે છતાં સ્થાન વિશેષની દૃષ્ટિએ તેના પ્રકાશમાં સંકોચ અને વિસ્તાર થાય છે. આ જ હકીકત કુંજર (હાથી) અને કીડીના જીવના સંબંધમાં લાગુ પડે છે. સંકેચ અને વિસ્તાર બને અવસ્થાઓમાં તેની (જીવની) પ્રદેશ સંખ્યા ન્યૂનાધિક થતી નથી, એક સમાન જ રહે છે. પ્રદેશ ઓછોવત્તાં થતા નથી.
કેશીકુમાર શ્રમણના અકાટય તને સાંભળી રાજા પ્રદેશની બધી શંકાઓનું સમાધાન થઈ ગયું. તેણે કહ્યુંઆપનું કથન તે ઠીક છે પરંતુ આ જે મન્તવ્ય છે કે “જીવ અને શરીર એક જ છે” તે એજ્યુ મારૂં જ નથી પરંતુ મારા પિતાનું પણ એ જ મન્તવ્ય હતું. તેઓ પણ એમજ માનતા હતા. તેથી હું આ મારા કુળ પરંપરાગત–પૈતૃક મન્તવ્યને કેવી રીતે છોડી દઉં?
કેશી- હે પ્રદેશી! તું પણ પેલા લોઢાનો ભાર ઊંચકનાર મૂઢ વ્યકિતની જે જ દેખાય છે, તે સાંભળ. કેટલાક માણસો ધનની અભિલાષાથી પરદેશ રવાના થયા. કેટલેક દૂર ચાલ્યા પછી તેમણે લોઢાની ખાણ જોઈ, ખૂબ પ્રસન્ન થયા. તે બધા લેખંડ લઈને આગળ થોડેક દૂર ગયા તો ત્યાં તાંબાની ખાણ મળી. એક સાથી સિવાય બીજા બધાએ લેખંડ છોડી દઈ તાંબુ લીધું. આગળ વધતાં ચાંદીની ખાણ આવી તે તાંબું છોડી ચાંદી લીધી. વળી આગળ વધ્યા ત્યાં સેનાની ખાણ જોઈ. તેમણે ચાંદી મૂકીને તેનું લીધું. આગળ વધતાં રત્નોની ખાણ આવતાં સેનું તજીને રત્નો લીધા. ત્યાંથી થોડે દૂર આગળ ગયા તે બહુમૂલ્ય વજરત્નોની ખાણ જોવામાં આવી એટલે તેમણે તે રને ફેંકી વજરો લીધાં. તેમને એક સાથી કે જેણે સર્વપ્રથમ લેતું લીધું હતું તે પોતાના સાથીઓના અસ્થિર દિમાગની મશ્કરી ઉડાડવા લાગ્યો. તેના સાથીઓએ તેને ઘણું સમજાવ્યું કે આ લોઢું મૂકી દઈ મહામૂલ્યવાન એવા રત્નો લઈ લો જેથી તમારી મહા
૨૩૬
તવદર્શન
Page #546
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરુદેવ કવિવર્ય પં, નાનચન્દ્રજી મહારાજ જન્ટiciાદિ મ્યુનિંગ
દરિદ્રતા મટી જશે. પરંતુ તે માન્યો નહિ. તેણે કહ્યું – આટલે દૂરથી ઉપાડી લાવેલ લોખંડને કેમ તજી દઉં? તેના બીજા સાથીઓ કે જેઓએ રત્ન લીધા હતા તે બધા શ્રીમંત બની ગયા અને તે તો એ ને એ ભિખારી અને દરિદ્ર બની રહ્યા. જ્યારે તે પોતાના સાથીઓને શ્રી સંપન્ન જુએ છે ત્યારે તેને ખૂબ પશ્ચાતાપ થાય છે કે મેં ભયંકર ભૂલ કરી. તેવી જ રીતે તું કેવળિ પ્રરૂપિત ધર્મને સ્વીકાર નહીં કરે તો તને પણ પાછળથી પસતા થશે.
- પ્રદેશીએ કેશીશ્રમણ પાસે ધર્મના મર્મને શ્રવણ કરી શ્રાવકના ૧૨ વ્રત અંગીકાર કર્યા પછી પ્રદેશી નમસ્કાર કર્યા વગર એમને એમ જવા લાગ્યા. ત્યારે કેશી શ્રમણે ત્રણ પ્રકારના આચાર્યોનું પ્રતિપાદન કરી તેમના પ્રત્યે કેવા પ્રકારને વિનય વ્યવહાર કરવો જોઈએ તે સમજાવ્યું. તેથી તે વિનયવાન બન્યા અને પછી ચાર વિભાગ કરી એક આદર્શ અને ઉદાર રાજા બન્યો. જે માણસ પહેલાં અધાર્મિક હતો, જેના હાથ સદા લોહીથી ખરડાયેલાં રહેતા હતા. તેના જીવનનો બધે નકશો બદલાઈ ગયે. કોલસાની જેવું જેનું જીવન કાળું મેસ હતું તે કેશીશ્રમણ રૂપી અગ્નિના સ્પર્શથી સુવર્ણની જેમ ચમકવા લાગ્યું. પછી તે પોતાના રાજ્ય, સેના, બળ, વાહન, ભંડાર, કે ઠાર, ગામ, નગર અને અંતેપુરથી ઉદાસીન-વિરકત બનીને પોતાની આત્મસાધનામાં લીન થઈને રહેવા લાગ્યો. રાણી સૂર્યકાન્તાએ જ્યારે રાજાની આવી ઉદાસીન વૃત્તિ જોઈ ત્યારે તેણીને રાજા પ્રદેશ પ્રત્યે અરૂચિ-અણગમે ઉત્પન્ન થ. ૨ જાને વિષ પ્રયોગથી મારીને પિતાના પુત્રને રાજગાદી પર બેસાડવાનો ઉપાય વિચારવા લાગી. અંતે એક દિવસે તેણીએ રાજાના ભોજન તથા વસ્ત્રોમાં ઝેર ભેળવી દીધું. તે ભેજન કરતાં જ અને વસ્ત્રાભૂષણે ધારણ કરતાં જ પ્રદેશી રાજાના શરીરમાં અપાર વેદના થવા લાગી.
રાજા પ્રદેશી સમજી ગયા પરંતુ રાણી પ્રત્યે તેના માનસમાં જરા જેટલો પણ રોષ પ્રગટયો નહિ. તેણે પૌષધશાળામાં જઈને પોતાના સમસ્ત કૃત્યોની આલોચના કરી અને સમાધિપૂર્વક દેહને ત્યાગ કરી ત્યાંથી સૌધર્મ સ્વર્ગમાં સૂર્યાભ નામના દેવપણે ઉત્પન્ન થયે. સૂર્યાભ દેવને આવી અતુલ અને અનુપમ સમૃદ્ધિ મળી તેનું આ જ રહસ્ય છે.
દેવકથી આવીને સર્યાભ દેવ મહાવિદેહમાં દઢપ્રતિજ્ઞ નામનો રાજકુમાર થશે અને જળકમળવત્ નિર્લેપ અને અનાસકત ભાવથી જીવનયાપન કરશે અને મોક્ષ પ્રાપ્ત કરશે.
પ્રસ્તુત આગમની અનેક વિશેષતાઓ છે. આમાં સ્થાપત્ય, સંગીત અને નાટયકળાની દષ્ટિએ અનેક તને સમાવેશ થયેલ છે. ૩૨ પ્રકારના નાટકનો ઉલ્લેખ છે કે જે સૂર્યાભદેવે ભગવાનની સન્મુખ બતાવ્યા હતા. લેખન સંબંધી સામગ્રીને પણ નિર્દેશ કરવામાં આવ્યું છે. સામ-દામ અને દંડનીતિના અનેક સિદ્ધાન્તનું પ્રતિપાદન કરેલ છે. ૭૨ કળાઓ, ૪૪ પરીષદ, કળાચાર્ય, શિલ્પાચાર્ય અને ધર્માચાર્યનું નિરૂપણ છે. પાર્શ્વનાથની પરંપરા સંબંધી અનેક વિગતેની જાણકારી પ્રાપ્ત થાય છે. કાવ્ય અને કથાઓના વિકાસ માટે વાર્તાલાપ અને સંવાદે મધુર આદર્શ અહીં ઉપસ્થિત કરવામાં આવ્યું છે.
૩- જીવાભિગમ જીવાભિગમ અથવા જીવાધિગમ નામનું આ ત્રીજુ ઉપાંગ છે. પ્રસ્તુત આગમમાં શ્રમણ ભગવાન મહાવીર અને ગણધર શૈતમના પ્રશ્ન અને ઉત્તરના રૂપમાં જીવ અને અજીવના ભેદ અને પ્રભેદની ચર્ચા કરવામાં આવી છે આમાં ૯ પ્રકરણ પ્રતિપત્તિ) ૧ અધ્યયન, ૧૮ ઉદેશા, ૪૭૫૦ ઉપલબ્ધ લોકપ્રમાણ ૫ઠ છે. ૨૭૨ ગદ્યસૂત્ર અને ૮૧ પદ્યગાથાઓ છે. ટીકાકાર આચાર્ય મલયગિરિએ પ્રસ્તુત આગમને સ્થાનાંગનું ઉપાંગ તરીકે લેખ્યું છે. તેમણે પિતાની વૃત્તિમાં અનેક જગ્યાએ વાચનાભેદને પણ ઉલ્લેખ કર્યો છે. પરંપરાની દષ્ટિએ પ્રસ્તુત આગમમાં ૨૦ ઉદ્દેશક હતા. અને વીસમા ઉદ્દેશકની વ્યાખ્યા શાલિભદ્રસૂરિના શિષ્ય ચંદ્રસૂરિએ કરી હતી. અભયદેવે પણ આના ત્રીજા પદ ઉપર સંગ્રહણી ગાથા લખી હતી.
૧. ઈહ ભૂયાન પુસ્તકષ વાચનાભેદો ગલિતનિ ચ સુત્રાણિ બહુષ પુસ્તકે
સુગમાન્યપિ વિદ્રિયને
યથાવસ્થિત વાચનાભેદ પ્રતિપસ્યર્થ ગલિતસૂત્રોચરણાર્થ શૈવ
- (જીવાજીવાભિરામ ટીકા ૩, ૩૭૬).
. આગમસાર દાહન
૨૩૭
Page #547
--------------------------------------------------------------------------
________________
=
=
પૂજ્ય ગુરુદેવ ડવિલય પં. નાનાસજી મહારાજ જન્મશતાજિદ સ્મૃતિગ્રંથ
પહેલું પ્રકરણ છવાજીવાભિગમ પ્રતિપત્તિ છે. તેમાં જીવ અને અજીવના બબ્બે ભેદ કર્યા છે. પછી ધર્મ અધર્મ આદિના રૂપમાં અજીવના ભેદ બતાવ્યા છે. ત્યારબાદ સંસારી જીવના ત્રસ અને સ્થાવર એમ બે ભેદ કર્યા છે. સ્થાવર જીવના પૃથ્વીકાય, અપકાય અને વનસ્પતિકાય એમ ત્રણ ભેદ પ્રરૂપ્યાં છે. પૃથ્વીકાયના સૂક્ષ્મ અને બાદર ભેદ કરીને શરીર, અવગાહના, સંઘયણ, સંસ્થાન, કષાય, વેશ્યા, સંજ્ઞા, ઈન્દ્રિય, સમુદ્દઘાત, સંસી, અસંજ્ઞી, પર્યાપ્તિ, દષ્ટિ, દર્શન, જ્ઞાન, યોગ, ઉપગ, આહાર, ઉપપત, સ્થિતિ, સમેડિયા, અસહિયા- મરણ, ચ્યવન, ગતિ અને આગતિ–આ દ્વારે બધામાં ઘટાવ્યાં છે. બાદ વનસ્પતિકાયના સૂક્ષ્મ અને બાદર એમ બે ભેદ બતાવ્યાં છે. બાદર વનસ્પતિકાયના પ્રત્યેક તથા સાધારણ તથા પ્રત્યેક વનસ્પતિના વૃક્ષ, ગુચ્છ, ગુલ્મ, લતા, વલ્લી, પર્વ, તૃણ, વલય, હસ્તિ, ઔષધિ, જલરૂહ, કહણ વિ. અને સાધારણ શરીર વનસ્પતિકાયના અનેક પ્રકારે પ્રરૂપ્યાં છે.
ત્રસજીવના તેજરકાય, વાયુકાય અને દારિક ત્રસ એમ ત્રણ ભેદ કર્યા છે. તેજસ્કાયના અને વાયુકાયના સૂક્ષમ અને બાદર અને પછી બાદરના અનેક ભેદ બતાવ્યાં છે. હારિક ત્રસ બેઈન્દ્રિય, ઈન્દ્રિય, ચઉન્દ્રિય અને પંચેન્દ્રિય એમ ચાર પ્રકારના હોય છે. પચેન્દ્રિયના નારક, તિર્યચ, મનુષ્ય અને દેવ એમ ભેદ પાડયાં છે. નરકના રત્નપ્રભાદિ સાત ભેદ બતાવ્યા છે. તિર્યંચના જલચર, સ્થલચર અને નભચર (ખેચર) એમ ત્રણ ભેદ કરી પછી એકેકના અનેક ભેદે કર્યા છે. મનુષ્યના સંમ૭િમ અને ગર્લોત્પન્ન એમ બે ભેદ છે અને દેવના ભવનપતિ, વાણવ્યન્તર, જોતિષી અને વૈમાનિક એમ ચાર ભેદ બતાવ્યા છે.
બીજી પ્રતિપત્તિમાં સંસારી જીવના ત્રણ પ્રકાર બતાવ્યા છે.– સ્ત્રી, પુરુષ અને નપુંસક સ્ત્રીઓ ત્રણ પ્રકારની હોય છે.- તિર્યંચણી, માનુષી અને દેવી. પછી તેમના અનેક ભેદે કર્યા છે, અને તેમની જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ પર પ્રકાશ પાડે છે, તે રીતે પુરુષના પણ ત્રણ ભેદ કર્યા છે– તિર્યચ, મનુષ્ય અને દેવ. સ્ત્રીની જેમ પુરુષના પણ અનેક ભેદ બતાવી તેમની જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ પર વિવેચન કર્યું છે. ત્યારબાદ નપુંસકના ત્રણ પ્રકાર બતાવ્યા છે. નારક, તિર્યંચ અને મનુષ્ય અને તેમના પણ અનેક પ્રકાર બતાવી તેમને જઘન્ય, ઉત્કૃષ્ટ અન્તરકાળ પણ બતાવ્યું છે. નપુંસકવેદને કોઈ મહાનગરી જેમ બળતી હોય તેની જે ઉગ્ર દાહકારી બતાવ્યું છે.
- ત્રીજી પ્રતિપત્તિમાં નરકની સાત પૃથ્વીઓનાં નામશેત્ર બતાવી પહેલી નરક રત્નપ્રભા પૃથ્વીનાં ૩ ક ડ શર્કરા પ્રભા થાવત્ તમસ્તમાં પ્રભાનો એક –એક પ્રકાર જણાવ્યા છે. સાત નરકના નરકાવાસ, સાત નરકોની નીચે ઘનોદધિ, ઘનવાત, તનુવાત, અવકાશાન્તર, રત્નપ્રભા કાડનું બાહુલ્ય (વિસ્તા૨) યાવત્ તમસ્તમાનું બાહલ્ય આદિ, સાત નરક અને તેમના અવકાશાન્તરોમાં પુદગલ દ્રવ્યની વ્યાપકસ્થિતિ, સાતે નરકની ચારે દિશાઓમાં લોકાન્તરનું અત્તર, સાતે નરકના સંસ્થાન, સાતે નરકમાં સર્વ જીવોનું ઉત્પન્ન થવું ત્યાંથી નીકળવું વિ. સંબંધી પ્રશ્નોત્તર. સાતે નરકના વર્ણ, ગંધ, રસ, સ્પર્ધાદિ – ચારે ગતિની અપેક્ષાએ ગતિ અને આગતિ. નારકીઓના શ્વાસોચ્છવાસના પુગળ, આહારના પુદ્દગળ, શ્યાઓ, જ્ઞાન, અજ્ઞાન, વેગ, ઉપયોગ, અવધિજ્ઞાનનું પ્રમાણ, સમુદઘાત, સાતે નરકોમાં સુધા – પિપાસાદિની વેદના, શીતોષ્ણવેદના, માનવકની ઉણતાની સાથે નારકીય ઉષ્ણતાની સરખામણી નારકીઓનું અનિષ્ટ પુદગલ પરિ
મન, તિર્યંચ મેનિના જીના સંબંધમાં વિસ્તારથી લેશ્યા, દષ્ટિ, જ્ઞાન, અજ્ઞાન, યોગ, ઉપયોગ, ઉત્પત્તિ, સ્થિતિ મરણ, સમુદ્દઘાત, ઉદ્વર્તન, કુલડિ આ ૧૧ દ્વારા વડે વર્ણન કરવામાં આવ્યું છે.
ત્યારપછી મનુષ્યનિના જીવોનું વર્ણન છે. મનુષ્યના સમૂર્ણિમ અને ગર્ભજ એમ બે ભેદ કર્યા છે. સંમચ્છિમ મનુષ્યની ઉત્પત્તિનું સ્થાન, પછી ગર્ભજ મનુષ્યના ૩ પ્રકાર-કર્મભૂમિજ, અકર્મભૂમિ અને અન્તરદ્વીપજ બતાવ્યાં છે. એકરૂકદ્વીપ (અન્તરદ્વીપ)નું સ્થાન આયામ, વિષ્ઠભ અને પરિધિ, પદ્મવરદિકાની ઊંચાઈ, વિષ્કભ ભૂમિતળનું વર્ણન કરી અનેક પ્રકારના વૃક્ષ, લતાઓ, ગુલ્મ અને ૧૦ પ્રકારના કલ્પવૃક્ષોનું વર્ણન કર્યું છે. તેમજ ત્યાંના મનુષ્યનું સર્વાગીણું વર્ણન કરતાં તેમની ઉંચાઈ, પાંસળીઓ, આહારેચ્છાને કાળ, મનુષ્યના ઉપભેગમાં આવતા પદાર્થો, ત્યાંની પૃથ્વી તેમજ ફળાના આસ્વાદનું વર્ણન કર્યું છે. તેની સાથોસાથ ગૃહ, ગ્રામ, નગર, અસિ, મષિ, કૃષિ આદિ કર્મ, હિરણ્ય, સુવર્ણ આદિ ધાતુ, રાજા અને સામાજિક વ્યવસ્થા, દાસ્યકમ વૈરભાવ, મિત્રાદિ, નાદિના નૃત્ય, વાહન, ધાન્ય,
તત્વદર્શન
૨૩૮
Page #548
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરુદેવ કવિવર્ય પં. નાનાસજી મહારાજ જન્મશતાકિદ સ્મૃતિગ્રંથ
ડાંસ, મચછર યુદ્ધ, રોગ, અતિવૃષ્ટિ, લોખંડ વિ. ધાતુની ખાણે, કય-વિક્રય વિ. બધી બાબતેનો ત્યાં અભાવ બતાવ્યું છે. ત્યાર બાદ અકર્મભૂમિ જ મનુષ્યના ૩૦ પ્રકાર અને કર્મભૂમિજના ૧૫ પ્રકારનું વર્ણન છે.
ચાર પ્રકારના દેવેનું વર્ણન કરતાં ભવનવાસી દેવાથી લઈને અનુત્તર વિમાનવાસી દેવે સુધીના ભેદનું નિરૂપણ કર્યું છે. ભવનવાસી દેના ભવનનું સ્થાન, દક્ષિણના અસુરકુમારોના ભવનોનું વર્ણન, અસુરેન્દ્રની ૩ પરિષદ તેમાં દે તેમજ દેવીઓની સંખ્યા, તેમની સ્થિતિ, ૩ પરિષદની ભિન્નતાનું કારણ. ઉત્તરના અસુરકુમારનું વર્ણન. એજ પ્રમાણે અસુરકુમારોની ત્રણ પરિષદનું પણ વર્ણન અને દક્ષિણ ઉત્તરના નાગકુમારેન્દ્ર અને દક્ષિણ ઉત્તરના ભવનેન્દ્ર તથા તેમની ત્રણ પરિષદ તેમજ બધા દેવ-દેવીઓનું વર્ણન છે વ્યન્તર દેવોના ભવન, ઈન્દ્ર અને પરિષદનું વર્ણન છે. યેતિક દેવાના વિમાનોના સંસ્થાન અને સૂર્ય, ચંદ્ર તિષી દેવાની ૩-૩ પરિષદનું વર્ણન છે. ત્યાર પછી દ્વીપ-સમુદ્રોના સ્થાન, સંખ્યા, સંસ્થાન આદિનું વર્ણન છે.
જંબુદ્વીપના ગોળાકારની ઉપમાઓ તેમજ તેના સંસ્થાનની ઉપમાઓ. જંબુદ્વીપના આયામ, વિષ્કભ, પરિધિ, જગતીની ઊંચાઈ, તેના મૂળ, મધ્ય અને ઉપર વિખંભ, તેનું સંસ્થાન, જગતીની જાળીની ઉંચાઈ તથા પહોળાઈ, પદ્મવર-વેદિકાની ઊંચાઈ, વિષ્કભ, તેમાં ઘોડા વિ. ના ચિત્ર, વનલતા આદિ લતાઓ, અક્ષય સ્વસ્તિક, વિવિધ પ્રકારના કમળો, શાશ્વત અથવા અશાવત, નિત્યતા આદિનું વર્ણન છે.
જંબુદ્વીપના વનખંડના ચક્રવાલની પહોળાઈ, વિવિધ વાપિકાઓ, તેમને સોપાન તથા તોરણ, સમીપવતી પર્વત, તેમના શિલાપ, અનેક લતાગૃહ, મંડપ, શિલા પટ્ટ તેમના ઉપર દેવ-દેવીઓની કીડાએ આદિ વિષયેનું વર્ણન છે.
જબૂદ્વીપના વિજ્યદ્વારનું સ્થાન, તેની ઊંચાઈ, લંબાઈ પહોળાઈ તથા ક્વાટની રચનાનું વિસ્તૃત વર્ણન છે. વિજય દેવના સામાનિક દેવેની અમહિષીઓનું, ત્રણે પરીષદના આત્મસંરક્ષક દેવેનું તેમજ ભદ્રાસન આદિનું વર્ણન છે. વિજ્યદ્વારના ઉપર ભાગનું વર્ણન કરવામાં આવ્યું છે, તેને નામને હેતુ તેના પરિવાર તથા વિજયદ્વારનું નામ શાશ્વત છે એમ પણ બતાવવામાં આવ્યું છે.
જબૂદ્વીપની વિજ્યા રાજધાનીનું સ્થાન, તેને આયામ, વિષ્કભ, પરિધિ, પ્રાકાર (કેટ)ની ઊંચાઈ તેના મૂળ, મધ્ય અને ઉપરિભાગનો વિકૅભ, તેના સંસ્થાન, કપિશિર્ષકના આયામ અને વિધ્વંભ, તેના દ્વારોની ઊંચાઈ અને વિષ્કભ, દ્વારોના દ્વાર, ચાર વનખંડ, તેમના આયામ અને વિષ્કભ, દિવ્ય પ્રાસાદ, તેમાં ચાર મહર્થિક દેવ, પરિધિ પદ્મવરદિકા–વનખંડ-પાન તથા તોરણ, પ્રાસાદાવતંસક મણિપીઠિકા, સિંહાસન, અષ્ટમંગલ, સમીપવતી પ્રાસાદની ઊંચાઈ, આયામ, વિષ્કભ, અન્ય પાર્શ્વ વતી પ્રાસાદની ઊંચાઈ, આયામ, વિર્ષોભ આદિ-આદિનું વર્ણન છે.
ત્યાર પછી વિજયદેવની સુધસભા, ઊંચાઈ, આયામ, વિષ્ઠભ તેના ત્રણે દ્વારની ઊંચાઈ તથા વિષ્કલ. મુખ્ય મંડપના આયામ, વિન્કંભ અને ઊંચાઈ, પ્રેક્ષાગૃહ મંડપના આયામ, ઊંચાઈ વિષ્કભ, મણિપીઠિકાઓના આયામ, વિષ્ક અને બાહય, રૌત્વવૃક્ષોની ઊંચાઈ મહેન્દ્રધજાઓની ઊંચાઈ. સિદ્ધાયતનના આયામ, વિષ્ક આદિનું વર્ણન કરવામાં આવ્યું છે. ઉત્પાત સભાનું વર્ણન, વિજયદેવની ઉત્પત્તિ, પર્યાપ્તિ. માનસિક સંક૯૫ આદિનું વર્ણન કર્યું છે. વિજયદેવની સ્થિતિ અને તેમના સામાનિક દેવાની સ્થિતિ. જંબુદ્વીપના વિજય, વૈજયન્ત, જયંત અને અપરાજિત દ્વારેનું વર્ણન કર્યું છે. જંબુદ્વીપના એક દ્વારથી બીજા દ્વારનું અન્તર, જંબુદ્વીપથી લવસમુદ્રનું અને લવણસમુદ્રથી જંબુદ્વીપનો સ્પર્શ, જબૂદીપના અને લવણસમુદ્રના છની ઉત્પત્તિ બતાવી છે.
જંબૂદીપમાં ઉત્તરકુરૂનું સ્થાન, સંસ્થાન અને વિઝંભ, જલ અને વક્ષસ્કાર પર્વતને સ્પર્શ, ધનુપૃષ્ઠની પરિધિ, ઉત્તરકુરૂ ક્ષેત્રના મનષ્યની ઊંચાઈ, પાંસળિયો, આહારેચ્છા, કાળ સ્થિતિ અને શિશુપાલન કાળનું વર્ણન છે. ઉત્તરકુરૂના બે ચમક પર્વત છે. તેમની ઊંચાઈ, ઉદ્વેષ, મૂલ, મધ્ય અને ઊપરિભાગનો આયામ, વિષ્કભ અને પરિધિ, તે પર્વત ઉપર પ્રાસાદ અને તેમની ઊંચાઈ, ચમક નામ હોવાથી બે ચમકદે છે. યમક પર્વત નિત્ય છે. યમકદની રાજધાનીનું સ્થાન વિ.નું વર્ણન છે.
આગમસાર દેહન
૨૩૯
Page #549
--------------------------------------------------------------------------
________________
}પૂજ્ય ગુરુદેવ કવિવર્ય પં. નાનચંન્દ્રજી મહારાજ જન્મશતાદિ સ્મૃતિગ્રણ
ઉત્તરકુરૂમાં નીલવંત દ્રહનું સ્થાન, આયામ, વિધ્વંભ અને ઉદ્દવેધ, પદ્મકમળને આયામ, વિર્ષોભ, પરિધિ, બાહલ્ય, ઊંચાઈ અને સર્વોપરિભાગ. એ જ પ્રમાણે પદ્યકર્ણિકા, ભવન, દ્વાર, મણિપીઠિકા, ૧૦૮ કમળ, કર્ણિકાઓ, પદ્મપરિવાર, વિ. ના આયામ, વિષ્ઠભ અને પરિધિ વિ.નું વર્ણન છે.
કંચનગ પર્વતના સ્થાન, પ્રાસાદના નામનું કારણ, કંચનગદેવ અને તેની રાજધાની, ઉત્તરકુરુ દ્રહનું સ્થાન, ચંદ્રહ, એરાવણ કહ, માલ્યવંતદ્ર, જંબૂપીઠનું સ્થાન, મણિપીઠિકા, જંબૂ-સુદર્શન વૃક્ષની ઊંચાઈ, આયામ, વિષ્ઠભ આદિનું વર્ણન આપવામાં આવ્યું છે. જંબૂ સુદર્શનની શાખાઓ, તેના ઉપર ભવન, દ્વાર, ઉપરિભાગમાં સિદ્ધાયતનના દ્વારેની ઊંચાઈ, વિષ્ઠભ આદિ. પાર્શ્વવત અન્ય જંબૂ-સુદર્શનેની ઊંચાઈ, અનાવૃત દેવ અને તેને પરિવાર, ચારે બાજુના
પ્રત્યેક વનખંડમાં ભવન, નન્દા પુષ્કરિણુઓ, તેમના મધ્ય પ્રાસાદ, તેમના નામ, એક મહાન ફૂટ, તેની ઊંચાઈ આયામ, વિષ્ઠભ આદિનું વર્ણન છે. જંબૂ સુદર્શન વૃક્ષ ઉપર અષ્ટમંગળ, તેના ૧૨ નામ, તેના નામનું કારણ, અનાવૃત દેવની સ્થિતિ, રાજધાની વિ. તેમજ જંબૂઢીપ નામની નિત્યતા, તેમાં ચંદ્ર, સૂર્ય, નક્ષત્ર, મહાગ્ર, તારાગણ વિ. ની સંખ્યા આદિનું વર્ણન છે.
ત્યારબાદ લવણસમુદ્રનું સંસ્થાન, તેને ચકવાલ, વિષ્કભ, પરિધિ, પદ્મવરદિકાની ઊંચાઈ અને વનખંડ, લવણસમુદ્રના દ્વારેનું અત્તર, લવણસમુદ્ર અને ધાતકીખંડ દ્વીપનો પરસ્પર સ્પર્શ, લવણસમુદ્રના જીવોની ધાતકીખંડમાં પરસ્પર ઉત્પત્તિ, લવણસમુદ્રના નામનું કારણ, લવણધિપતિ સુસ્થિત દેવની સ્થિતિ, લવણસમુદ્રની નિત્યતા, તેમાં ચંદ્ર, સૂર્ય, નક્ષત્ર, મહાગ્રહ, તારા વિ. ની સંખ્યા. અષ્ટમી વિ. તિથિઓમાં લવણસમુદ્રમાં થતી ભરતી-ઓટનું કારણ, તેમાં ચાર પાતાળ કળશા વિ. નું વર્ણન છે.
| લવણાધિપ સુસ્થિત દેવ, ગૌતમ દ્વીપનું સ્થાન, વનખંડ, ક્રીડાલ, મણિપીઠિકા અને તેના નામના કારણનું વર્ણન છે.
જંબૂઢીપના ચંદ્રદ્વીપનું સ્થાન, ઊંચાઈ, આયામ, વિખંભ, કીડાસ્થલ, પ્રાસાદાવંતસક, મણિપીઠિકાનું પરિમાણ, નામનો હેતુ વિ. એવી જ રીતે જે બૂદ્વીપના સૂર્ય અને તેના દ્વીપનું વર્ણન છે. લવણસમુદ્રની બહાર ચન્દ્ર, સૂર્ય અને તેમના દ્વીપ ધાતકીખંડના ચન્દ્ર, સૂર્ય અને તેમના દ્વીપ, કાલેદધિસમુદ્રના ચંદ્ર, સૂર્ય અને તેમના દ્વીપ, પુષ્કરવર હીપના ચન્દ્ર, સૂર્ય અને તેમના દ્વીપ, લવણસમુદ્રના વેલંધર મછ, કર૭૫, બાહસમુદ્રમાં વેલંધરોનો અભાવ, લવણુસમુદ્રના ઉદકનું વર્ણન, તેમાં વરસાદને સદ્દભાવ પરંતુ બાહ્યસમુદ્રમાં અભાવ, તેના સંસ્થાન, ચક્રવાલ, વિષ્કભ, પરિધિ, ઉધ આદિનું વર્ણન છે.
ધાતકીખંડનું સંસ્થાન, ચક્રવાલ, વિધુંભ, ચક્રવાલ પરિધિ, પવરદિક અને વનખંડ, તેના દ્વાર, તેમનું આંતરું, ધાતકીખંડ અને કાલેદધિને સ્પર્શ, છની ઉત્પત્તિ, તેના નામને હેતુ, ધાતકીખંડના વૃક્ષ અને દેવ-દેવીઓની સ્તુતિ, તેની નિત્યતા, ધાતકીખંડના ચન્દ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર, તારાગણ આદિનું વર્ણન છે.
કાલોદ સમુદ્રનું સંસ્થાન, ચક્રવાલ વિષ્કભ, પરિધિ, પદ્મવદિકા, વનખંડ, ચાર દ્વારા તેમનું આંતરું, કાલેદ સમુદ્ર તથા પુષ્કરવ૨ દ્વીપને પરસ્પર સ્પર્શ, જીવોની પરસ્પર ઉત્પત્તિ, નામનું કારણ, કાળ, મહાકળ દેવની સ્થિતિ, કાલેદ સમુદ્રની નિત્યતા, તેના ચન્દ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર આદિનું વર્ણન આપ્યું છે.
- તત્પશ્ચાત પુષ્કરવર દ્વીપનું સંસ્થાન, ચક્રવાલ, પરિધિ, પદ્યવરવેદિક વનખંડ, ચાર દ્વાર, તેમનું અત્તર, દ્વીપ અને સમુદ્રના પ્રદેશને સ્પર્શ, જીની પરસ્પર ઉત્પત્તિ, નામનો હેત, પા અને મહાપદ્ય વૃક્ષ, પધ અને પુંડરીક દેવાની સ્થિતિ, પુષ્કરવરદીપની નિત્યતા તથા તે દ્વીપના ચન્દ્ર, સૂર્ય, મહાગ્રહ, નક્ષત્ર, તારા આદિનું વર્ણન છે.
માનુષાર પર્વત વચ્ચે આવી જવાથી પુષ્કવિરદ્વીપના બે ભાગ પડી ગયા છે. સમયક્ષેત્રનું આયામ, વિષ્કમ, પરિધિ, મનુષ્યક્ષેત્રના નામનું કારણુ, સૂર્ય, ચન્દ્ર, મહાગ્રહ, નક્ષત્ર, તારા વિ.નું વર્ણન છે.
મનુષ્યલેક અને તેની બહાર તારાઓની ગતિ તેમજ માનુષેત્તર પર્વતની ઊંચાઇ, તે પર્વતના નામનું કારણ, લેકસીમાના અનેક વિક૯પ, મનુષ્ય ક્ષેત્રમાં ચન્દ્રાદિ જતિષી દેવેની મંડલાકાર ગતિ, ઈન્દ્રના અભાવમાં સામાનિક દે
૨૪૦
તવદર્શન www.jamendrary.org
Page #550
--------------------------------------------------------------------------
________________
}પૂજ્ય ગુરૂદેવ દવિવર્ય પં. નાનચન્દ્રજી મહારાજ જનમશતાહિદ સ્મૃતિગ્રંથ
વડે શાસન, ઈન્દ્રને વિરહકાળ, પુષ્કરદધિનું સ્થાન, ચક્રવાલ વિષ્કભ, પરિધિ, ચાર દ્વાર, તેમનું અન્તર, દ્વીપ અને સમુદ્રના જીવોની પરસ્પર ઉત્પત્તિ વિ.નું વર્ણન છે.
અન્તમાં સ્વયંભરમણદ્વીપ અને સમદ્રનું વર્ણન છે. લવણ સમુદ્ર, કાલેદ સમદ્ર, પુષ્કર, વરૂણહ, ક્ષીરે, વૃદ, તથા શેષ સમુદ્ર આદિના પાણીના આસ્વાદનું વર્ણન છે. આ પ્રત્યેક રસવાળા ૪-૪ સમુદ્ર, ઉદુગરસવાળા ૩ સમુદ્ર, ઘણું મચ્છ કચ્છવાળા ૩ સમુદ્ર તેમજ બાકીના સમુદ્ર અ૫ મચ્છવાળાં છે. સમુદ્રના મત્સ્યની કુલકેટિ, અવગાહના આદિનું વર્ણન છે. દેવતાની દિવ્યગતિ, આદ્ય પુદ્દગલેના ગ્રહણથીજ થતી વિક્રર્વણા, દેવના વૈક્રિય શરીરને છદ્મસ્થ જોઈ શકતો નથી. બાળકનું છેદન-ભેદન કર્યા વિના બાળકને નાનું મોટું કરવાનું સામર્થ્ય દેવમાં હોય છે. વિ. નું વર્ણન છે.
ચન્દ્ર, સૂર્યની નીચે, મધ્ય અને ઉપર રહેનારા તારાઓનું વર્ણન, પ્રત્યેક ચન્દ્ર, સૂર્યના પરિવારનું પરિમાણ, જબૂદ્વીપના મેરુથી લઈને તિષદેવોની ગતિનું અન્તર, કાન્તથી લઈને જોતિષીની ગતિ તથા ક્ષેત્રનું અત્તર, રત્નપ્રભાના ઉપરી ભાગથી તારાઓનું, સૂર્યવિમાનનું, ચન્દ્રવિમાનનું અને સાથી ઉપરના તારાના વિમાનના અન્તરનું કથન છે.
તેવી જ રીતે અધેવત તારાથી લઈને સૂર્ય, ચન્દ્ર અને સર્વોપરિ તારાનું અન્તર, જંબુદ્વીપમાં સર્વાભ્યન્તર, સર્વ બાહ્ય, સર્વોપરિ સર્વ અધગમન કરનારા નક્ષત્રનું વર્ણન, ચંદ્રવિમાન યાવતું તારાવિમાનના વિષંભ, પરિધિ, ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્રના વિમાનનું પરિવહન કરનારા દેવની સંખ્યા. તેમજ ચંદ્રાદિની ગતિ, અગ્રમહિષીઓ, તેમની વિક્ર્વણ આદિનું વર્ણન આપવામાં આવ્યું છે.
વૈમાનિક દેવેનું વર્ણન કરતાં શક્રેન્દ્રની ૩ પરિષદ, તેમના દેવેની સંખ્યા, સ્થિતિ યાવત્ અમ્યુકેન્દ્રની ૩ પરિષદ આદિનું વર્ણન છે. અહમિન્દ્ર રૈવેયક તથા અનુત્તર વિમાનના દેવેનું વર્ણન છે. સધર્મ, ઈશાનથી માંડીને અનુરાર વિમાન સુધીના વિમાનને આધાર, સૌધર્મ યાવત્ અનુત્તર વિમાન પૃથ્વીનું ભિન્ન ભિન્ન બાહુલ્ય, ભિન્ન-ભિન્ન સંસ્થાન, ઊંચાઈ, આયામ, વિધ્વંભ, પરિધિ, વર્ણ, પ્રભા, ગંધ અને સ્પર્શ, સર્વ વિમાનની પદ્ગલિક રચના, છો અને પુત્રને ચય ઉપચય, જેની ઉત્પત્તિને ભિન્નભિન્ન – ક્રમ, સર્વ જીવોથી સર્વથા કદી પણ ખાલી ન હોવું, દેવોની ભિન્ન-ભિન્ન અવગાહના. રૈવેયક અને અનુત્તર દેવામાં વિક્રિયા કરવાની શકિત હોવા છતાં તેઓ વિક્રિયા કરતા નથી. દેવેમાં સંઘયણને અભાવ છે. તેમને પુદ્ગલેનું માત્ર શુભ પરિણમન થાય છે. દેવમાં સમચતુરસ્ત્ર સંસ્થાન છે, જુદાં-જુદાં વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ હોય છે. વૈમાનિક દેના અવધિજ્ઞાનની ભિન્ન-ભિન્ન અવધિ-મર્યાદા, ભિન્ન-ભિન્ન સમુદ્યાત, ક્ષુધા, પિપાસાના વેદનને અભાવ, ભિન્ન-ભિન્ન પ્રકારની વૈક્રિય શકિત, સાતા વેદનીય, વેશભૂષા, કામગ, ભિન્ન ભિન્ન સ્થિતિ, ગતિ, નારકીઓની, તિર્યંચોની, મનુષ્ય અને દેવેની જઘન્ય,ઉત્કૃષ્ટ સ્થિતિ અને જઘન્ય સંસ્થિતકાળ. નારકી, મનુષ્ય અને દેવ તથા તિર્યંચનો જઘન્ય અને ઉત્કૃષ્ટ અન્તરકાળ અને તેમના અપહત્વનું વર્ણન છે.
ચોથી પંચવિધ જીવ પ્રતિપત્તિમાં સંસાપસ્થિત જીવના પાંચ પ્રકાર બતાવ્યા છે. એકેંદ્રિય યાવત પંચેન્દ્રિય. જીવ બે પ્રકારના છે - સૂમ અને બાદર. તેમની જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ, સંસ્થિતિકાળ તથા અલાબહેત્વનું વર્ણન છે.
પાંચમી ષવિધ જીવપ્રતિપત્તિમાં સંસાર સ્થિત છે ૬ પ્રકારના કહ્યાં છે. પૃથ્વીકાય યાવત્ ત્રસકાય. તેના પ્રત્યેકના ૨-૨ ભેદ્ર છે. તેમના ભિન્ન ભિન સંસ્થિતિકાળ તથા ભિન્ન-ભિન્ન અંતરકાળ તેમજ અપબહત્વ બતાવેલ છે. સૂમબાહર કાયિક જીવની સ્થિતિ, સંસ્થિતિ, અંતરકાલ અને અલપમહત્વ આદિનું વર્ણન છે.
છઠી સપ્તવિધ જીવપ્રતિપત્તિમાં સંસારસ્થ જીવન ૭ પ્રકાર બતાવ્યા છે. તે સંસારી જીવોની સ્થિતિ, સંસ્થિતિ, અન્તરકાળ અને અ૫હત્વનું વર્ણન છે. તે સાત જીવો આ પ્રમાણે છે-નૈરયિક, તિર્યચ, તિર્યંચણી, મનુષ્ય, માનુષી, દેવ અને દેવી.
સાતમી અષ્ટવિધ જીવપ્રતિપત્તિમાં સંસારી જીવ ૮ પ્રકારના બતાવ્યા છે. પ્રથમ સમય નૈરયિક, અપ્રથમ સમય નૈરયિક, તેવી જ રીતે પ્રથમ સમય તિર્યચ, મનુષ્ય અને દેવ એ જ પ્રમાણે અપ્રથમ સમય તિર્યચ, મનુષ્ય અને દેવનું વર્ણન છે. આ આઠ પ્રકારના સંસારી જીની સ્થિતિ, સંસ્થિતિકાળ, અતરકાળ અને અલ્પબહુત્વ પર પ્રકાશ પાડયો છે.
૨૪૧
આગમસા૨ દોહન
Page #551
--------------------------------------------------------------------------
________________
= ઉપન્ય મધ દહિંવ ના નજરાડા પૂત્ર ગુરુદેવ કલિંવટપં. નાનાદ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
આઠમી નવવિધ જીવપ્રતિ પત્તિમાં સંસારીજીવના ૯ પ્રકાર બતાવ્યા છે- પૃથ્વીકાયિક, અપકાયિક, તેઉકાયિક, વાઉકાયિક, વનસ્પતિકાયિક, બેઈન્દ્રિય, ઈન્દ્રિ, ચરિન્દ્રિય અને પંચેન્દ્રિય. ૯ પ્રકારના છની સ્થિતિ, સંસ્થિતિ, અન્તરકાળ, અપબહુત વિ. નું વિવેચન કર્યું છે.
નવમી દસવિધ જીવ પ્રતિપત્તિમાં સંસારી જીના ૧૦ પ્રકાર બતાવ્યા છે. પ્રથમ સમય એ કેન્દ્રિયથી માંડી
| પંચેન્દ્રિય સુધીના પાંચ અને તેવી જ રીતે અપ્રથમ સમય એકેન્દ્રિયથી લઈને અપ્રથમ સમય પંચેન્દ્રિય જીવ સુધીના પાંચ બધાં મળી દશ પ્રકારના જીવની સ્થિતિ, સંસ્થિતિ, અન્તરકાળ અને અલબત્વનું સમ્યક પ્રકારે નિરૂપણ કરવામાં આવ્યું છે. તેમજ પ્રસ્તુત પ્રતિપત્તિમાં જીના સિદ્ધ, અસિદ્ધ, સેન્દ્રિય, અનિન્દ્રિય, જ્ઞાની, અજ્ઞાની, આહારક, અનાહારક, ભાષક, અભાષક, સમ્યગ્દષ્ટિ, મિથ્યાદષ્ટિ, પરિરા, અપરિત, પર્યાપ્તક, અપર્યાપ્ત, સૂમ-બાહર,. સંસી–અસંસી, ભવસિદ્ધિક અને અભવસિદ્ધિકના ભેદો કહ્યાં છે, તથા યોગ, વેદ, દર્શન, સંયત, અસંયત, કષાય, જ્ઞાન, શરીર, કાય, લેશ્યા, યોનિ, ઈન્દ્રિય વિ. ની અપેક્ષાએ (દ્વાર વડે) વર્ણન કરવામાં આવ્યું છે.
આ પ્રમાણે આપણે જોયું કે પ્રસ્તુત આગમમાં દ્વીપ અને સાગરોનું વિસ્તારથી વર્ણન છે. આમાં ૧૬ પ્રકારના ૨ન, અસ્ત્ર-શસ્ત્રોના નામ, ધાતુઓના નામ, કલ્પવૃક્ષ, વિવિધ પ્રકારના પાત્ર, વિવિધ આભૂષણ, ભવન, વસ્ત્ર, ગ્રામ, નગર, રાજા વિ.ના નામે બતાવ્યા છે. તહેવાર, ઉત્સવ, નટ, યાન, વિ.ના વિવિધ નામોનું વર્ણન છે. એ જ પ્રમાણે કલહ ચુદ્ધ, તથા રોગ વિ ના નામે બતાવ્યા છે. વળી ઉદ્યાન, વાવ, પુષ્કરિણી, કેળઘર, પ્રસાધનઘર વિ.નું સુંદર, સરસ અને સાહિત્યિક વર્ણન છે. કળાની દૃષ્ટિએ સાંસ્કૃતિક સામગ્રી અહીં પ્રચુર માત્રામાં નજરે પડે છે.
આ પ્રમાણે પ્રસ્તુત આગમમાં જીવ અને અજીવને અભિગમ છે. સમગ્ર ગ્રંથમાં જીવનિરૂપણને કમ, જીવના જે વિવિધ ભેદે છે તેમને પ્રધાનપણે રાખી, મૂકવામાં આવ્યો છે અર્થાત પહેલાં સંસારી જીના બે ભેદથી લઈને દશ ભેદોનું વર્ણન છે. તેમાં અનુક્રમે જીવભેદોનું નિરૂપણ અને તે ભેદમાં તે જીવની સ્થિતિ, અંતર, અલ્પબહત્વ આદિનું વર્ણન છે.
સામાન્યપણે એમ કહી શકીએ કે આ આ ગ્રંથ બે વિભાગમાં વિભકત છે–પ્રથમ વિભાગમાં અજીવનું અને સંસારી જીવોના ભેદનું વર્ણન છે અને બીજામાં સમગ્ર જીવોનું એટલે કે સંસારી અને સિદ્ધ-બંનેનો સમાવેશ થઈ જાય એ પ્રમાણે ભેદનું નિરૂપણ છે. આ અંગબાહ્ય સૂત્ર છે અને તે સ્થવિરકૃત છે.
૪ – પ્રજ્ઞાપના સૂત્ર
પ્રજ્ઞાપના જૈન આગમમાં ચોથું ઉપાંગ છે. પ્રસ્તુત આગમના રચયિતા શ્રી શ્યામાચાર્યો આનું નામ “અધ્યયન” આપ્યું છે. આ સામાન્ય નામ છે પરંતુ વિશેષનામ “પ્રજ્ઞાપના” છે. તેઓ કહે છે - ભ. મહાવીરે જેમ સર્વભાવની પ્રજ્ઞાપના કરી છે તેમ હું પણ કરવાને છું તેથી આનું વિશેષ નામ પ્રજ્ઞાપના છે. આ કારણે ઉત્તારાધ્યયનની જેમ પ્રસ્તુત આગમનું નામ પણ ‘પ્રજ્ઞાપનાધ્યયન” એવું પૂર્ણ નામ કરી શકાય છે.
પ્રસ્તુત આગમમાં એકજ અધ્યયન છે. જ્યારે ઉત્તરાધ્યયનમાં ૩૬ અધ્યયન છે. આ આગમના પ્રત્યેક પદની અને “પણ વણાએ ભગવઈએ' એવો પાઠ મળે છે તેથી આ સ્પષ્ટ સિદ્ધ થાય છે કે અંગ સાહિત્યમાં જે સ્થાન ભગવતી (વ્યાખ્યાપ્રજ્ઞતિ)નું છે તે જ સ્થાન ઉપાંગમાં પ્રજ્ઞાપનાનું છે.
પ્રજ્ઞાપના એટલે શું ? આ પ્રશ્નના ઉત્તરમાં બતાવ્યું છે કે જીવ અને અજીવના સંબંધમાં જે નિરૂપણ તે પ્રજ્ઞાપના છે. પ્રસ્તુત આગમમાં જીવ–અજીવનું નિરૂપણ હોવાથી આને પ્રજ્ઞાપના નામથી સંબોધ્યું છે. ભગવતી, આવશ્યક મલય૧. “અજઝયણમિણે ચિત્ત- પ્રજ્ઞાપના ગા. ૩ ૨. ઉવદંસિયા ભગવાયા પણaણા સવ્યભાવાણું... જહ વણ્યિ ભગવા અહમવિ તહ વણઇચ્છામિ - પ્રજ્ઞાપના ગા. ૨-૩ ૩. ભગવતી ૧૬-૬-૫૮૦
૨૪૨
તત્ત્વદર્શન
Page #552
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરૂદેવ કવિવય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ
ગિરિવૃત્તિ, આવશ્યક ચૂર્ણિ, મહાવીર ચરિત્ર અને ત્રિષષ્ઠિશલાકાપુરુષ ચરિત્રમાં ભ. મડાવીરે છદ્મસ્થ અવસ્થામાં દશ મહાસ્વપ્ન જોયાના ઉલ્લેખ છે. તેમાં ત્રીજુ' સ્વપ્ન તેમણે એવું જોયું કે એક રંગબેરંગી પુસ્કેકિલ (નરકાયલ) સામે ઊભું છું. તે સ્વપ્નનું ફળ એ હતું કે તેએ વિવિધ જ્ઞાનમય દ્વાદશાંગ શ્રુતની પ્રજ્ઞાપના–પ્રરૂપણા કરશે.
આમાં ‘પ્રજ્ઞાપયતિ’ અને ‘પ્રરૂપયતિ’ આ ક્રિયાએથી એમ સ્પષ્ટ થાય છે કે ભગવાનના ઉપદેશ એ પ્રજ્ઞાપના અથવા પ્રરૂપણા છે. તે ઉપદેશના આધાર લઈને પ્રસ્તુત આગમની રચના થવાથી પ્રસ્તુત આગમનુ નામ પ્રજ્ઞાપના રાખ્યુ હાય એમ જણાય છે. અગસાહિત્યમાં ઠેકઠેકાણે ‘ભગવાને આમ કહ્યું” આ પ્રમાણે ઉલ્લેખ થયે છે ત્યાં ‘ પન્નત' શબ્દને પ્રયાગ થયા છે. તેથી શ્યામાચાયે આમાં ‘પ્રજ્ઞાપના' શબ્દનું પ્રાધાન્ય હાવાથી પ્રસ્તુત આગમનુ નામ પ્રજ્ઞાપના રાખ્યુ હાય એમ પણ અની શકે. ભગવતીસૂત્રમાં આરકન્ધકના પ્રસ ંગમાં ભ. મહાવીરે પાતે કહ્યું છે ‘એવ ખલુ મએ ખંધયા ચવિહે લેએ પણુત્તે’પ આજ પ્રમાણે અચારાંગ વિ. માં પણ અનેક સ્થળેએ આવા પ્રકારના પ્રયેળ થયા છે કે જે ભગવાનના ઉપદેશ માટે પ્રજ્ઞાપના શબ્દનું પ્રાધાન્ય પ્રગટ કરે છે. ટીકાકારના મતાનુસાર પ્રસ્તુત શબ્દના પ્રયાગમાં જે ‘પ્ર’ ઉપસર્ગ છે તે મહાવીરના ઉપદેશની વિશેષતાને સૂચવે છે. જીવ અને અજીવ આફ્રિ તત્ત્વનુ' જેવુ સૂક્ષ્મ વિશ્લેષણુ ભ. મહાવીરે કર્યું છે તેવુ સુક્ષ્મ વન તે યુગના કોઈ પણ ધર્માચાર્યના ઉપદેશમાં
ષ્ટિગાચર થતુ નથી.
પ્રસ્તુત આગમના ભાષાપત્રમાં ‘પણ્ણવણી’ એક ભાષાને પ્રકાર બતાવ્યેા છે. તેની વ્યાખ્યા કરતાં આચા મલયગિર લખે છે, જેવા પ્રકારે વસ્તુનુ વ્યસ્થિત નિરૂપણુ થઈ શકે તેવા પ્રકારે તેનું કથન જે ભાષાવડે કરવામાં આવે તે ભાષા પ્રજ્ઞાપની’કહેવાય છે.૧ પજ્ઞાપનાને આ સામાન્ય અર્થ છે. તાત્પર્ય એ છે કે જેમાં કેાઇ ધાર્મિક વિધિ-નિષેધના પ્રશ્ન નથી પરંતુ કેવળ જેનાથી વસ્તુનું નિરૂપણુ થાય તે પ્રજ્ઞાપની ભાષા છે.
ખૌદ્ધ પાણી સાહિત્યમાં ‘૫-ઝતી' નામને ગ્રન્થ છે. જેમાં વિવિધ પ્રકારના પુગલ અર્થાત્ પુરુષના અનેક ભેદોનુ નિરૂપણ છે. તેમાં પજ-શ્રુતિ એટલે પ્રજ્ઞપ્તિ અને પ્રજ્ઞાપના બન્નેને તાત્પર્યા એક સમાન મતાન્યા છે.
આચાર્ય મલયગિરિએ પ્રજ્ઞાપનાને સમવાયને ઉપાંગ કર્યો છે. પરંતુ પ્રસ્તુત ઉપાંગને સંબંધ અગની સાથે કયારથી થયે તેને સ્પષ્ટ નિર્ણય વિશે કરી શકયા નથી. શ્યામાચા પાતે એમ સૂચિત કરે છે કે પ્રજ્ઞાપનાને દૃષ્ટિવાદમાંથી લીધુ છે. પરંતુ અત્યારે આપણી સામે દૃષ્ટિવાદ ઉપલબ્ધ નથી તેથી સ્પષ્ટ રૂપથી કહી શકાતુ નથી કે ‘ પૂર્વ ”માંથી કઇ સામગ્રી કયાંથી લેવામાં આવી છે? તથાપિ જ્ઞાનપ્રવાદ, આત્મપ્રવાદ અને કર્મપ્રવાદની સાથે આની સામગ્રીના મેળ બેસે છે.૧૦ પ્રજ્ઞાપના અને કિંગખર ગ્રન્થ ષટ્યુંડાગમ અન્નેને વિષય લગભગ સમાન છે. ષટ્યુંડાગમની ધવલાટીકામાં ષટ્સ ડાગમનેા સબંધ આગ્રાયણી પૂર્વની સાથે જોડવામાં આવ્યેા છે. ૧૧ તેથી પ્રજ્ઞાપનાના સમધ પણ આગ્રાયણી પૂર્વની સાથે જોડી શકાય છે.
આચાર્ય મલયગિરિના અભિમતાનુસાર સમવાયાંગમાં કહેલા અર્થ (વસ્તુતત્ત્વ)નું જ વર્ણન પ્રજ્ઞાપનામાં છે તેથી તેને સમવાયાંગનું ઉપાંગ બતાવેલ છે. પરંતુ સ્વયં શાસ્ત્રકારે આના સંબંધ દૃષ્ટિવાની સાથે જોડયા છે. આથી ચિત તે એમજ લાગે છે કે આના સખધ સમવાયાંગની અપેક્ષા દ્રષ્ટિવાદની સાથે વિશેષ છે. પરંતુ દ્રષ્ટિવાદમાં મુખ્યતાએ ૧. આવશ્યક મલયગિરિ પૃ. ૨૭૦ ૨. આવશ્યક ચૂર્ણિ પૃ. ૨૭૫ ૩. મહાવીર ચરિયું ૫૧૫૫ ૪. ત્રિષષ્ઠિ શલાકા પુરુષ ૧૦-૩-૧૪૬ ૫. ભગવતી ૨-૧-૯૦
૬. પ્રજ્ઞાપની પ્રજ્ઞાપ્યતેડડનયેતિ પ્રજ્ઞાપની-પ્રજ્ઞાપના પૂ. ૨૪૯.
૭. યથાવસ્થિતાર્થાભિધાનાદિયું ‘પ્રજ્ઞાપની.’ પ્રશાપના પત્ર ૨૪૯
૮. ઇમેં ય સમવાયાખ્યસ્ય ચતુર્થાં ગસ્યોપાંગમ તદુકતાર્થ પ્રતિપાદનાત્ –પ્રશાપના ટીકા પત્ર ૧
૯. અજઝયણમિણું ચિત્ત સુયરયણં દિઠિવાયણી નંદ જહુ વિણાં ભગવયા અહવિ તહુ વણઇસ્સામિ ।।ગા.૩।।
૧૦. પણવણા સુનં. પ્રસ્તાવના મુનિ પુણ્યવિજયજી પૃ. ૯
૧૧. ટ્ ખંડાગમ પુ. ૧, પ્રસ્તાવના પૃ. ૭૨.
આગમસાર દાહન
For Private Personal Use Only
૨૪૩ www.jairiel|brary.org
Page #553
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરૂદેવ કવિ પં. નાનાન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ
દૃષ્ટિ-દર્શનનું જ વર્ણન હતું. સમવાયાંગમાં પણ મુખ્યપણે જીવ અજીવ આદિ તત્ત્વનું નિરૂપણ છે અને આ ઉપાંગમાં પણ તેજ તત્ત્વનું નિરૂપણ છે તેથી સમવાયાંગનું ઉપાંગ માનવામાં પણ કોઈ અડચણ નથી.
પ્રજ્ઞાપના સૂત્રમાં ૩૬ વિષયને નિર્દેશ છે, તેથી તેના ૩૬ પ્રકરણેા છે. આ પ્રકરણને 'પ' એવું સામાન્ય નામ આપ્યું છે. પ્રત્યેક પ્રકરણના અંતે પ્રતિપાદ્ય વિષયની સાથે પદ્મ' શબ્દને વ્યવહાર કરવામાં આવ્યા છે. આચા મલયિગિર્ પની વ્યાખ્યા કરતાં લખે છે ‘પદ્મ પ્રકરણમર્થાધિકાર ઈતિ પર્યાયા ૧ તેથી અહી પદના અર્થ પ્રકરણર અને અધિકાર સમજવે.
આ ગ્રંથની સંપૂર્ણ રચના પ્રશ્નોત્તર રૂપે થઈ છે. પ્રારભથી લઈને સૂત્ર ૮૧ સુધી પ્રશ્નકર્તા અથવા ઉત્તરદાતા કેણુ છે તે સબંધમાં કેાઈ સૂચના આપેલ નથી. માત્ર પ્રશ્ના તથા ઉત્તર છે: તપશ્ચાત્ ૮૨માં સૂત્રમાં ભ. મહાવીર અને ગણધર ગૌતમને સંવાદ છે. ૮૩ થી ૯૨ સૂત્ર સુધી સામાન્ય પ્રòાત્તર છે. ૯૩માં ગૌતમ અને મહાવીરના પ્રશ્નોત્તર છે. ત્યાર પછી ૯૪થી ૧૪૭ સૂત્ર સુધી સામ!ન્ય પ્રશ્નોત્તર છે. સુત્ર ૧૪૮થી ૨૧૧ સુધી (અર્થાત્ સંપૂર્ણ ખીજુ પઢ) ત્રીજા પદ્મના ૨૨૫થી ૨૭૫ સુધી અને ૩૨૫, ૩૩૦થી ૩૩૩ તથા ચેાથા પદ્મથી લઇને બાકી બધા પદ્માના સૂત્રમાં ગૌતમ ગણધર અને ભ. મહાવીરના પ્રશ્તેારા આપ્યા છે. માત્ર તેમના પ્રારંભ, મધ્ય અને અંતમાં આવનારી ગાથા અને ૧૦૮૬માં પ્રશ્નાર્ નથી.
પ્રારંભમાં જેમ સંપૂર્ણ ગ્રંથના અધિકારની ગથાએ આવી છે તેવીજ કેટલાય પદોના પ્રારંભમાં પણુ વિષયનિર્દેશક ગાથાઓ રચવામાં આવી છે. જેમકે- ૩, ૧૮, ૨૦, ૨૩ મા પદેાના પ્રારંભમાં અને અન્તમાં ગાથાઓ છે. તેવીજ રીતે ૧૦ મા પદ્મના અન્તુ, ગ્રન્થની મધ્યમાં અને જયાં જરૂર જણાઈ તે જગ્યાએ પણ ગાથાએ આપવામાં આવી છે.
સંપૂર્ણ આગમનુ બ્લેાકપ્રમાણ ૭૮૮૭ છે. આમાં પ્રક્ષિપ્ત ગાથાઓને છેડીને કુલ ૨૩૨ ગાથાઓ છે શેષ ગદ્ય છે. આ આગમમાં જે સંગ્રહણી ગાથાઓ છે તેના રચિયતા કાણુ છે તે કહેવુ મુશ્કેલ છે.
પ્રજ્ઞાપનાના ૩૬ પદોમાં સર્વપ્રથમ પદ્યમાં જીવના બે ભેદ-સ ંસારી અને સિદ્ધ બતાવ્યાં છે. ત્યારપછી ઈન્દ્રિયાના ક્રમના આધાર લઈને એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીના બધા સૌંસારી જીવાનેા સમાવેશ કરીને નિરૂપણ કર્યું છે. અહીં જીવના ભેદોનું નિયામકતત્ત્વ ઇન્દ્રિયેા છે. તેમની અનુક્રમે વૃદ્ધિ બતાવી નિરૂપણ કર્યું છે. ખીજા પદમાં જીવેાના સ્થાનભેદને લઈ વિચારણા કરી છે. તેના ક્રમ પણ પ્રથમ પદ્યની જેમ ઇન્દ્રિયપ્રધાન જ છે. જેમ ત્યાં એકેન્દ્રિયથી ક્રમ બતાવ્યે છે તેમ અહી પૃથ્વીકાય વિ. કાય શબ્દ લઇ ભેદૅશનું નિરૂપણ કર્યું છે. ત્રીજા પદ્મથી લઈને બાકીના પદામાં જીવનું વિભાજન ગતિ, ઇન્દ્રિય, કાય, ચાગ, વેદ, કષાય, લેશ્યા, સમ્યકત્વ, જ્ઞાન, દર્શન, સયત, ઉપયાગ, આહાર, ભાષક, પરિ, પર્યાપ્ત, સૂક્ષ્મ, સંજ્ઞી, ભવ, અસ્તિકાય, ચરિત્ર, જીવ, ક્ષેત્ર, ખંધ આ બધી ષ્ટિથી કરવામાં આવ્યું છે અને તેમના અપબહુત્વને વિચાર કર્યા છે. અર્થાત્ પ્રજ્ઞાપનામાં તૃતીય પદ્મ પછીના પદેોમાં ઘેાડાક અપવાદને બાદ કરી સત્ર નારકીથી માંડી ૨૪ દંડકમાં વહેંચાયેલાં જીવાની વિચારણા કરવામાં આવી છે.
આચાર્ય મલયગિરએ ગાથા ૨ ની વ્યાખ્યા કરતાં પ્રજ્ઞાપનામાં આવેલા વિષય વિભાગના સબંધ જીવાજીવાઢિ સાત તત્ત્વાના નિરૂપણુની સાથે આ પ્રમાણે સચેન્જના કરી છે.
૧-૨ જીવ અને અજીવ ૫૬ ૧, ૩, ૫, ૧૦ અને ૧૩
૩
૫ ૧૬, ૨૨
આશ્રવ અન્ય
૪
૫૪ ૨૩
૫-૭ સવર, નિર્જરા અને મેાક્ષ
પદ્મ ૩૬
બાકીના પદામાં કાંઈક-કયાંઈક કાઇ કાઇ તત્ત્વનું નિરૂપણ છે.
૧.
પ્રજ્ઞાપના ટીકા-પત્ર ૬.
૨. સૂત્રસમૂહ પ્રકરણમ્ - ન્યાયવાતિક પુ. ૧.
૩. પણવણા સુત્તું- દ્રિતીય ભાગ (પ્રકાશક શ્રી મહાવીર જૈન વિદ્યાલય) ની પ્રસ્તાવના પૃ. ૧૦-૧૧. ૪. આ અપવાદ માટે જુએ પદ ૧૩–૧૮-૨૧.
૨૪૪
= ૫ પદ્મ
= ૨ પદ્મ
= ૧ પદ્મ
= ૧ પદ્મ
For Private Personal Use Only
તત્ત્વન
www.jainellbrary.org
Page #554
--------------------------------------------------------------------------
________________
'પત્ર ગુરુદેવ વિઘયો પ, શાનયજી મહારાજ જનમશતાકિદ ;
જૈન દષ્ટિએ બધા તવાને સમાવેશ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવમાં કરવામાં આવ્યો છે. તેથી આચાર્ય મલયગિરિએ દ્રવ્યનો સમાવેશ પ્રથમ પદમાં, ક્ષેત્રને બીજા પદમાં, કળને ચોથા પદમાં અને ભાવને સમાવેશ બાકીના બધા પદેમાં કર્યો છે.
પાંચમાં અંગનું નામ “વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ’ છે અને તેનું વિશેષણ “ભગવતી’ છે. પ્રજ્ઞાપનાને પણ “ભગવતી’ એવું વિશેષણ આપવામાં આવ્યું છે. આવું વિશેષણે બીજા કોઈ આગમને લગાડવામાં આવ્યું નથી. આ વિશેષણ પ્રજ્ઞાપનાની વિશેષતાને સચક છે. ભગવતીમાં પ્રજ્ઞાપના સૂત્રના ૧, ૨, ૫, ૬, ૧૧, ૧૫, ૧૭, ૨૪, ૨૫, ૨૬, ૨૭ પદોમાંથી વિષયોની પ્રતિ કરવાની સૂચના છે એટલે કે આ પદનો હવાલો આપવામાં આવ્યું છે. અહીં વિશેષ સમજવાનું એ છે કે પ્રજ્ઞાપના ઉપાંગ હોવા છતાં પણ ભગવતી વિ. સૂનું સૂચન (હવાલે) તેમાં કરવામાં આવેલ નથી. તેનું મૂળકારણ એ છે કે પ્રજ્ઞાપનામાં જે જે વિષયની ચર્ચા કરવામાં આવી છે તે તે વિષયનું તેમાં સોપાંગ વર્ણન છે.
પ્રજ્ઞાપનાના મૂળ પાઠમાં કઈ પણ જગ્યાએ તેના રચયિતાના નામનો નિર્દેશ કરવામાં આવેલ નથી. તેના પ્રારંભમાં મંગલપાઠ પછી બે ગાથાઓ છે. તેની વ્યાખ્યા આચાર્ય હરિભદ્ર અને મલયગિરિ બનેએ કરી છે પરંતુ તેઓ તે ગાથાઓને પ્રક્ષિપ્ત માને છે. તે ગાથાઓમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે આ ગ્રન્થ શ્યામાચાયૅ બનાવ્યા છે. આચાર્ય મલયગિરિએ શ્યામાચાર્ય માટે “ભગવાન” એવા વિશેષણને પ્રયોગ કર્યો છે. આર્ય શ્યામ “વાચક” વંશના હતા. તેઓ પૂર્વશ્રતમાં નિષ્ણાત હતા. તેમણે પ્રજ્ઞાપનાની રચનામાં ભારે વિશિષ્ટ કળાને ઉપયોગ કર્યો છે કે જેને લીધે અંગ અને ઉપાંગ-બનેમાં તે તે વિષયેની વિસ્તૃત જાણકારી માટે પ્રજ્ઞાપનાને હવાલે આપી જેવા સૂચન કર્યું છે.
નન્દીસૂત્રની પદાવલીમાં સુધર્માથી લઈને અનુક્રમે આચાર્ય પરંપરાના નામે આપ્યા છે. તેમાં ૧૧મું નામ વંદિમા હારિયં ચ સામર્જ' આમાં આર્ય શ્યામનું નામ આવ્યું છે અને તેમને હારિત ગોત્રના બતાવ્યા છે. પરંતુ પ્રજ્ઞાપનાની પ્રારંભિક પ્રક્ષિપ્ત ગાથામાં આર્ય શ્યામને “વાચક” વંશના બતાવ્યા છે અને તેઓ ૨૩મી પાટે આવ્યાનું પણ જણાવ્યું છે. આચાર્ય મલયગિરિએ પણ તેમને આચાર્ય પરંપરાની ૨૩મી પાટે આવ્યાનું સૂચન કર્યું છે, પરંતુ સુધર્માથી લઈને શ્યામાચાર્ય સુધીના તેમણે નામે આપ્યા નથી. પટ્ટાવલિના અધ્યયનથી એમ પરિજ્ઞાત થાય છે. કે કાલકાચાર્ય નામના ત્રણ આચાર્યો થયા છે. એક સ્વર્ગવાસ વીર નિર્વાણ ૩૭૬ માં થયો હતે. ૨ બીજા ગણિલને નષ્ટ કરનારા કાલકાચાર્ય થયા. તેમને સમય વીરનિર્વાણ ૪૫૩ છે અને ત્રીજા કાલકાચાર્ય કે જેમણે સંવત્સરી મહાપર્વની પાંચમને બદલે ચોથને દિવસે આરાધના કરી હતી તેમને સમય વીનિર્વાણ ૯૯૩ છે.
આ ત્રણ કાલકાચાર્યોમાં પ્રથમ કાલકાચાર્ય જેમને શ્યામાચાર્ય પણ કહે છે, તેમણે (પદ્દાવલિયેના અભિમતાનુસાર) પ્રજ્ઞાપનાની રચના કરી, પરંતુ પદ્દાવલિની પટ્ટપરંપરામાં ૨૩ મું સ્થાન તેમને આપવામાં આવ્યું નથી. અન્તિમ કલકાચાર્ય પ્રજ્ઞાપનાના કર્તા નથી. કારણ કે નંદીસૂત્ર કે જે વિરનિર્વાણ ૩ પહેલાં રચિત છે તેમાંની આગમસૂચીમાં પ્રજ્ઞાપનાને સ્થાન આપવામાં આવ્યું છે. તેથી હવે વિચારવાનું એ છે કે પ્રથમ અને બીજા કાલકાચાર્યમાં પ્રજ્ઞાપનાના રચયિતા કોણ છે? - ઉમાકાન્તનો અભિમત એવો છે કે જે બને કાલકાચાને એક માનવામાં આવે તે ૧૧ મી પાટ ઉપર જે શ્યામાચાર્યનો ઉલ્લેખ છે તે અને ગર્લ્ડજિટલ રાજાને નષ્ટ કરનાર કાલકાચાર્ય—અને એક સિદ્ધ થાય છે. પદ્રાવલીમાં-ત્યાં તેમને બે બતાવ્યા છે ત્યાં પણ એકની તિથિ વીર સં. ૩૭૬ વર્ષ છે તે બીજાની તિથિ ૪૫૩ છે. આમ જોઈએ તે બનેમાં ૭૭ વર્ષનું અન્તર છે. તેથી પ્રથમ અથવા બીજા ગમે તેણે પ્રજ્ઞાપના રચ્યું હોય અથવા બન્ને એક હય, તે પણ એમ નક્કી થાય છે કે વિક્રમથી પૂર્વે થનાર કાલકાચાર્ય (શ્યામાચાર્ય)ની આ રચના છે.
૧. ભગવાન આર્યશ્યામપિ ઇલ્વમેવ સૂત્ર રચયતિ (ટીકા પત્ર ૭૨)
(ખ) ભગવાન આર્યશ્યામ: પઠતિ. (ટીકા પત્ર ૪૭) (ગ) સામપિ પ્રાવનિકસૂરીણાં મતાનિ ભગવાન આર્યશ્યામ ઉપદિવાન (ટીકા. પત્ર ૩૮૫)
(ઘ) ભગવદાર્યશ્યામ પ્રતિપ. (ટીકા. પત્ર ૩૮૫) ૨. આદ્ય: પ્રજ્ઞાપનાકૃત ઇન્દ્રસ્ય ૨ાગે નિગોદ વિચારવકતા શ્યામાચાર્ય રાપરનામા. સ નું વીરાત ૩૭૬ વર્ષે જાત :
(ખ) ધર્મસાગરીય પટ્ટાવલી અનુસાર, “એક કાલકાચાર્ય જે વીર નિર્વાણ ૩૭૬માં મૃત્યુને પ્રાપ્ત થયા.
- (ખરતરગચ્છીય પટ્ટાવલી)
આગમસાર દોહન.
૨૪૫
Page #555
--------------------------------------------------------------------------
________________
પગ્ર ગુરુદેવ કવિવય પં. નાનયજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
પરંપરાની દષ્ટિએ નિગોદની વ્યાખ્યા કરનારા કાલક અને શ્યામ આ બન્ને એક જ આચાર્યું છે કારણ કે બન્ને શબ્દ એકાઈક છે. પરંપરાની દષ્ટિએ વીરનિર્વાણ ૩૩૫ માં તેઓ યુગપ્રધાન થયા અને ૩૭૬ સુધી તેઓ જીવિત રહ્યા. જે પ્રજ્ઞાપના તે જ કાલકાચાર્યની રચના હોય તો તો આની રચના વીરનિવણ ૩૩૫ થી ૩૭૬ સુધીની મધ્યમાં થયેલી માનવી પડે. પરંતુ નિર્યુકિતમાં તે અને તેની પહેલાની રચના માની છે. નદી સૂત્રમાં જે આગમસૂચી આપી છે તેમાં પ્રજ્ઞાપનાનો ઉલ્લેખ છે. નંદી વિ સં. પર૩ વર્ષ પૂર્વેની રચના છે તેથી આ માન્યતાની સાથે પ્રજ્ઞાપનાના પૂકત સમયને વિરોધ આવતો નથી.
- પ્રજ્ઞાપનામાં સર્વપ્રથમ મહામંત્ર નમસ્કારથી મંગલાચરણ કરવામાં આવ્યું છે. પરંતુ આ વાત સ્મરણમાં રહે કે અહીં પ્રથમ અરિહંતને નહીં પરંતુ સિદ્ધને નમસ્કાર કરવામાં આવેલ છે.
પ્રથમ પદમાં જૈનદર્શન સમત મૌલિક તત્ત્વોની વ્યવસ્થા ભેદ – પ્રભેદ બતાવીને કરવામાં આવી છે. ત્યાર બાદ તે જ તનું વિશદરૂપથી નિરૂપણ કરવામાં આવ્યું છે પ્રજ્ઞાપનાને જીવ અને અજીવ આ બે ભાગમાં વિભક્ત કરેલ છે. પ્રથમ અજીવ પ્રજ્ઞાપના છે કારણકે તેને વિષય ન્યૂન છે. ત્યાર પછી થેડા અપવાદ સિવાય જીવના સંબંધમાં વિવિધરૂપથી વિચાર કરવામાં આવ્યું છે.
અજીવન રૂપી અને અરૂપી એમ બે ભેદ છે. રૂપીમાં પુદ્ગલ દ્રવ્ય અને અરૂપીમાં ધર્મ, અધર્મ, આકાશ અને અદ્ધાસમય (કાળ) આદિ તો છે. અરૂપી અજીવના આ ભેદોને વિશ્લેષણમાં દ્રવ્ય, તાવ અથવા ૫ નામને ઉપયોગ થયો નથી તેથી આ વાત આગમની પ્રાચીનતા સિદ્ધ કરે છે. જે રૂપી પદાર્થ છે તે વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાનવાળા હોય છે. આ પ્રમાણે વર્ણન ૧૦૦, ગંધના ૪૬, રસના ૧૦૦, સ્પર્શના ૧૮૪ અને સંસ્થાનના ૧૦૦ ભેદ છે. બધાં મળી રૂપી અજીવ પુદગલના પ૩૦ ભેદ થાય છે.
જીવના સ સારી અને સિદ્ધ એમ બે મુખ્ય ભેદ છે. સિદ્ધોના ૧૫ ભેદ બતાવ્યાં છે, તે ભેદ સમય, લિંગ, વેશ અને પરિસ્થિતિ અનુસાર કરવામાં આવ્યા છે. ત્યાર બાદ સંસારી જીના ભેદ-પ્રભેદ બતાવ્યાં છે. તે ભેદ પાડવામાં મુખ્ય આધાર ઇન્દ્રિયને છે. તેમના ભેદ-પ્રભેદમાં જેની સૂક્ષ્મતા અને થુલતા, પર્યાપ્તિ અને અપર્યાપ્તિ કારણભૂત છે. જન્મના પ્રકારોને આશ્રીને પણ ભેદ થાય છે. એ કેન્દ્રિયથી ચઉરિન્દ્રિય સુધી રમૂછિમ. તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્યમાં ગર્ભજ અને સંમચિઠ્ઠમ તથા નારક અને દેવમાં ઉપપત જન્મ છે. નારક અને સંમૂર્ણિમ નિયમથી નપુંસકજ હોય છે. ગર્ભ જમાં ત્રણે લિંગ હોય છે. દેવોમાં પુરુષ અને સ્ત્રી એમ બે જ લિંગ હોય છે. આ પ્રમ જીના તેવા પ્રકારના ભેદો કરવામાં આવ્યા છે. પંચેન્દ્રિય જીના જે ભેદ પાડયા છે તેના મૂળ આધારમાં ચાર ગતિ છે. સાથે સાથે ગર્ભજ અને સંમર્ણિમ એ પણ ભેદના કારણે છે. મનુષ્યના ભેદોમાં દેશભેદ, સંસ્કારભેદ, વ્યવસ્થાભેદ, જ્ઞાનાદિ શકિતભેદ વિ. છે. નારકી અને દેના ભેદ સ્થાનભેદને લીધે છે.
સિધે માં અસંસારસમાપન, અનંતરસિદ્ધ ત્યાર પછી સિદ્ધોના ૧૫ ભેદ, પરંપરાસિંધના અપ્રથમસમયસિધ વિ પ ભેદ છે. સંસારસમાપને પર્યાપ્તા અને અપર્યાપ્તા એમ બે ભેદ પાડ્યા છે. ત્યાર પછી પૃથ્વીકાય આદિ ૫ સ્થાવર ૩ વિકેન્દ્રિય અને પછી નારકી, તિર્યંચ, મનુષ્ય અને દેના ભેદનું નિરૂપણ કરવામાં આવ્યું છે.
પ્રથમ પદમાં જીવના સિદ્ધ અને સંસારીના રૂપમાં વિવિધ ભેદની સૂચી આપવામાં આવી છે ત્યારે આ બીજા પદમાં તે જીવોના નિવાસસ્થાનના સંબંધમાં ચિંતન કરવામાં આવ્યું છે. નિવાસસ્થાન બે પ્રકારના બતાવ્યા છે(૧) જીવ જ્યાં જન્મ લઈને મરણપર્યન્ત રહે છે તે “સ્વસ્થાન” નિવાસસ્થાન છે અને (૨) પ્રાસંગિક નિવાસસ્થાન ઉપપાત અને સમુઘાતના રૂપમાં બે પ્રકારનું છે. જીવ જ્યાંથી આયુષ્ય પૂર્ણ કરીને અન્ય સ્થાને જન્મ લેવા માટે જાય છે તે સમયે માર્ગમાં જે જે પ્રદેશની યાત્રા કરે છે તે સ્થાન ઉપપાત કહેવાય છે. પ્રાસંગિક હોવા છતાં પણ અનિવાર્ય છે. તેથી ઉપપાતને પ્રાસંગિક નિવાસસ્થાન કહ્યું છે. ત્રીજુ સમુદ્રઘાત સ્થાન છે. આમાં જીવન પ્રદેશનો વિસ્તાર થાય છે. સમુદઘાતના સંબંધમાં પ્રસ્તુત આગમના ૩૬ મા પદમાં વિસ્તારથી ચર્ચા કરી છે. તેથી સમુદઘાતની અપેક્ષાએ પણ નિવાસસ્થાનનો વિચાર કરવામાં આવ્યો છે.
२४६ Jain Education, International
તવદર્શન
Page #556
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરૂદેવ કવિવ` પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ
પ્રથમ પદમાં જીવેાના ભેદોનું વર્ણન કરતી વખતે એકેન્દ્રિયના સામાન્ય ભેદનું જેવુ વર્ણન કરેલ છે તેવું આ સ્થળે કરવામાં આવ્યું નથી પરંતુ પંચેન્દ્રિયની જેમ સામન્ય ભેદનું વર્ણન કરેલ છે. જીવાના મુખ્ય-મુખ્ય રૂપથી ભેદ્ર-પ્રભેદેશના સ્થાનેનુ નિરૂપણ છે. અહીં પ્રશ્ન એ થાય છે કે જીવેાના નિવાસસ્થાનના વિચાર આવશ્યક શા માટે માનવામાં આવ્યે ? તેનુ સ્પષ્ટીકરણ કરતાં કહ્યું છે કે જૈનદર્શનમાં આત્માને શરીર પ્રમાણ માનેલ છે, પરંતુ વ્યાપક નહી. તેથી સંસારમાં તેની અનેક ગતિ થાય છે અને તે ગતિમાં નિયત સ્થાનમાં જ શરીર ધારણ કરે છે. તેથી કયા જીવ કયાં ઉત્પન્ન થયે! છે તે જાણવા માટે સ્થાનનું વિવેચન આવશ્યક છે. તેની સાથેસાથ આ વિવેચનથી જૈનધર્મના આત્મપરિણામ પ્રમાણે ઉત્પત્તિ' ના સબંધમાં જે માન્યતા છે તે પુષ્ટ થાય છે, અન્યદર્શનામાં આત્માને સર્વવ્યાપક માનેલ છે તેથી તેઓ જીવેાના નિવાસસ્થાનને વિચાર માત્ર શરીરની દૃષ્ટિથી જ કરે છે. જીવ તે તેમની દૃષ્ટિએ હંમેશા સત્ર લેાકમાં વ્યાપ્ત છે તેથી તેમણે જીવના સ્થાનને વિચાર કર્યા નથી. અહી જીવેાના લે-પ્રભેદ સંબંધી જે સ્થાને ના વિચાર કર્યા છે. તે ઉપરોકત ત્રણ પ્રકારના સ્થાન સંબંધી છે, પરંતુ સિદ્ધના સબંધમાં તેા કેવળ સ્વસ્થાનને જ વિચાર છે. કારણ કે સિદ્ધોમાં ‘ઉપપાત' નથી. સિદ્ધોમાં ઉપપાત એટલા માટે નથી કે અન્ય સંસારી જીવની જેમ તેમને નામ-ગાત્ર કર્મના ઉદય હાતા નથી તેથી તેએ નામ ધારણ કરી નવા જન્મ લેવા માટે ગતિ કરતા નથી. તે તેા પેાતાના જ સ્વરૂપને પ્રાપ્ત કરે છે અને તેને જ ‘સિદ્ધિ' કહે છે. સંસારી જીવ અન્ય સ્થાન પર જન્મ લેતી વખતે જે ગતિ કરે છે તે ગતિ આકાશપ્રદેશેાને સ્પર્શ કરીને થાય છે. તેથી તે આકાશપ્રદેશ તેમના સ્થાન છે. પરંતુ મુકત જીવામાં આ લેકમાંથી સિદ્ધશિલા સુધી જે ગતિ થાય છે તે આકાશપ્રદેશને સ્પ કરીને થતી નથી તેથી તે ગતિને અસ્પૃશ ૢ ગતિ' કહેલ છે.૧
સમુદ્દાત સ્થાન પણ સિદ્ધજીવેામાં નથી કારણકે સમુદ્દાત સક (કર્મવાળાં) જીવેામાંજ થાય છે. કર્મરહિત જીવામાં નહિ.
સામાન્યરૂપથી એમ કહી શકાય કે એકેન્દ્રિય જીવા સમગ્ર લેાકમાં વ્યાપ્ત અને ઉપલબ્ધ હોય છે. આનુ રહસ્ય એ છે કે ત્રણે નિવાસસ્થાન'ની અપેક્ષાએ સંપૂર્ણ એકેન્દ્રિય જાતિ લેવામાં આવે છે. એઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચરિન્દ્રિય અને પંચે દ્રિય જીવાને નિવાસ સમગ્ર લેકમાં નથી પરંતુ લેકના અસ ંખ્યાતમા ભાગમાં છે. અને સિદ્ધો લેાકામે છે, તેને પણ લેાકને અસંખ્યાતમે! ભાગ કહ્યો છે. મનુષ્યમાં કેવળીસમુદ્દાતની દષ્ટિએ નિવાસસ્થાન સમગ્રલેાકમાં બતાવ્યુ છે.
અહી' પ્રશ્ન એ થાય છે કે અજીવના સ્થાનના સ ંબંધમાં વિચાર શા માટે કરવામાં આવ્યે નથી ? આનું સમાધાન એમ કરી શકાય કે જીવાના ભેદ– પ્રભેદમાં અમુક નિશ્ચિત સ્થાનની જેવી કલ્પના કરી શકાય છે તેવી પુદ્ગલના સંબંધમાં કરી શકાતી નથી. પરમાણુ તથા સ્કંધ સમગ્ર લેાકાકાશમાં છે પરંતુ તેમના સ્થાન નિશ્ચિત નથી. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય આ બન્ને સમગ્ર લેકવ્યાપી છે અને આકાશ લેાકાલેાકવ્યાપી છે. તેથી તેમની ચર્ચા અહીં કરવામાં આવી નથી.
ત્રીજા પઢમાં જીવ અને અજીવ તત્ત્વાના સ ંખ્યાની દૃષ્ટિએ વિચાર કરવામાં આવ્યા છે. ભ. મહાવીરના સમયે અને ત્યાર પછી પણ તત્ત્વાના રાખ્યાવિચાર મહત્ત્વપૂર્ણ રહ્યા છે. એક બાજુ ઉપનિષદોના મતે સંપૂર્ણ વિશ્વ એકજ તત્ત્વ (બ્રહ્મતત્ત્વ) ને વિસ્તાર અને પરિણામ છે જયારે ખીજી બાજુ સાંખ્યના મતે જીવ અનેક છે પર ંતુ અજીવ એક છે. બૌદ્ધની માન્યતા અનેક ચિત્ત અને અનેક રૂપની છે. આ ષ્ટિએ જૈનમતનું સ્પષ્ટીકરણ આવશ્યક હતું તેથી તે અહીં' કરવામાં આવ્યું છે. અન્યનામાં કેવળ સંખ્યાનું નિરૂપણુ છે. જયારે પ્રસ્તુત પદમાં સંખ્યાના વિચાર અનેક દૃષ્ટિએ કરવામાં આવ્યેા છે. મુખ્યતાએ તારતમ્યનું નિરૂપણ અર્થાત્ કાણુ કાનાથી એછું કે વધુ છે તેની વિચારણા આ પદ્મમાં કરવામાં આવી છે.
૧. ક ) ભગવતી સાર પૃ. ૩૧૩.
(ખ) ઉપાધ્યાય યશે વિજ્યજીએ અસ્પૃશદ્ ગતિનામ પ્રકરણની રચના કરી છે.
આગમસાર દાહન
Jain Education internation
૨૪૭
Page #557
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરૂદેવ કવિવય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
પ્રથમ દિશાની અપેક્ષાએ– કઈ દિશામાં જ વધુ અને કઈ દિશામાં ઓછા-આ પ્રમાણે જીના ભેદ-પ્રભેદોની જૂનાધિકતાનું પણ એ અપેક્ષાએ વિચાર કરવામાં આવ્યું છે. એ જ પ્રમાણે ગતિ, ઈન્દ્રિય, કાય, એગ વિ ની અપેક્ષાએ જીવોના જે જે ભેદ થાય છે તેમાં સંખ્યાનો વિચાર કરીને અને સમગ્ર જીવેના જે વિવિધ પ્રકારો થાય છે તે સમગ્ર જીવોની જૂનાધિક સંખ્યાને નિર્દેશ કરવામાં આવ્યો છે
આમાં કેવળ જીવોની જ નહિ પરંતુ ધમાસ્તિકાય વિ. છ દ્રવ્યનું પણ પરસ્પર સંખ્યાના તારતમ્મનું નિરૂપણ કરવામાં આવ્યું છે. તે તારતમ્ય દ્રવ્યદષ્ટિ અને પ્રદેશદષ્ટિએ બતાવેલ છે. શરૂઆતમાં દિશાને મુખ્ય રાખીને સંખ્યાને વિચાર કર્યો છે. અને પછી ઉર્વ, અધે અને તિર્થક લોકની દૃષ્ટિએ સમગ્ર જીવના ભેદને સંખ્યા ગત વિચાર કર્યો છે.
જીવની જેમ પુદ્ગલેની સંખ્યા અપબહુ પણ તે તે દિશાઓ અને તે તે લોકોની અપેક્ષાએ બતાવેલ છે. ત્યાર પછી દ્રવ્ય, પ્રદેશ અને દ્રવ્યપ્રદેશ ઉભય દૃષ્ટિએ પણ પરમાણુ અને સંખ્યાનો વિચાર છે. ત્યાર પછી પુદગલની અવગાહના, કાળસ્થિતિ અને તેમની પર્યાની દષ્ટિએ પણ સખ્યાનું નિરૂપણ કરવામાં આવ્યું છે.
આ પદમાં જીવોના અનેક પ્રકારે વર્ગીકરણ કરીને અ૮૫બહત્વનો વિચાર કર્યો છે. આ સંખ્યાની સૂચી ઉપરથી એમ ફલિત થાય છે કે તે કાળે પણ આચાર્યોએ જીવોની સંખ્યાનું તારતમ્ય (અલ્પબદ્ધત્વ) બતાવવાને આ પ્રમાણે જે પ્રયત્ન કર્યો છે તે પ્રશસ્ત છે. તેમાં બતાવ્યું છે કે પુરુષની સંખ્યા કરતાં સ્ત્રીઓની સંખ્યા-ભલે પછી મનુષ્ય હોય, દેવ હોય કે તિર્યંચ હોય-વધુ માનવામાં આવી છે. અધલોકમાં પ્રથમ નરકથી સાતમી નરકમાં અનુક્રમે નારકીઓની સંખ્યાને કેમ ઘટતો ગયે છે અર્થાત્ સૌથી નીચે સાતમી નરકમાં સહુથી ઓછા નારકી જીવો છે. તેથી વિપરીત ક્રમ ઉર્વલક (દેવલેક)ના દેવમાં હોય છે. તેમાં સૌથી નીચેના દેવલોકમાં સૌથી વધુ જીવે (દેવ) છે એટલે કે સૌધર્મમાં સૌથી વધુ અને અનુરાર વિમાનોમાં સૌથી ઓછા દે છે. પરંતુ મનુષ્યલોક (તિર્યકુલોક)ની નીચે ભવનવાસી દે છે. તેમની સંખ્યા સૌધર્મથી વધારે છે અને તેમની ઉપર હોવા છતાં પણ વ્યક્તર દેવેની સંખ્યા તેથી વધુ અને તેથી પણ વધુ જતિષ દેવો છે કે જે વ્યન્તરથી પણ ઉપર છે.
સૌથી ઓછી સંખ્યા મનુષ્યની છે તેથી જ આ ભવ દુર્લભ માનવામાં આવ્યો હોય તે તે સ્વાભાવિક છે. ઈન્દ્રિયે જેટલી ઓછી તેમાં જીવોની સંખ્યા વધારે તેમ સમજવું. અથવા એમ પણ કહી શકાય કે વિકસિત જીવોની અપેક્ષાએ અવિકસિત જીવોની સંખ્યા વધારે છે. અનાદિકાળથી આજ સુધી જેમણે પૂર્ણતા–પૂર્ણ સ્વરૂપ પ્રાપ્ત કરી લીધું છે – એવા સિદ્ધ ની સંખ્યા પણ એકેન્દ્રિય જીની અપેક્ષાએ ઓછી જ છે. સંસારી જીવોની સંખ્યા સિદ્ધોથી સદા વધુ જ રહે છે અને વધુ રહેવાની, તેથી આ લોક સંસારી જીથી કદી પણ શૂન્ય (ખાલી કારણ કે પ્રસ્તુત પદમાં જે સંખ્યાઓ આપી છે તેમાં કદી પણ પરિવર્તન થશે નહિ. આ ધ્રુવ સંખ્યાઓ છે.
સાતમી નરકમાં બીજી નરકની અપેક્ષાએ સૌથી ઓછા નારકી જીવે છે ત્યારે સૌથી ઉપરના દેવલોક-અનુત્તર એવા સર્વાર્થસિદ્ધ દેવલેકમાં બીજા દેવલોકોની અપેક્ષાએ ઓછા છ (દેવ) છે. આથી એમ પ્રતીત થાય છે કે જેમ અત્યન્ત પુણ્યશાળી થવું દુષ્કર છે તેમ અત્યન્ત પાપી થવું પણ મુશ્કેલ છે. જેને જે કમિક વિકાસ માનવામાં આવ્યો છે તે અનુસાર તે નિકષ્ટ (હલકામાં હલકી) કોટિના છે તે એકેન્દ્રિય છે. એકેન્દ્રિયમાંથી જ આગળ વધીને જે અનુક્રમે વિકાસને પ્રાપ્ત થાય છે.
એકેન્દ્રિય જીવો અને સિદ્ધોની સંખ્યા “અનંત'ની ગણતરીમાં આવે છે. અભવ્ય છે પણ અનંત છે અને સિદ્ધોની અપેક્ષાએ સમગ્રરૂપથી સંસારી જી ની સંખ્યા વધારે છે. આ તથ્ય બિલકુલ સંગત છે. કારણ કે ભવિષ્યમાં – અનાગત કાળમાં સંસારીમાંથી જ સિદ્ધો થવાના છે તેથી જે તેમાંથી જીવ ઓછા થાય તે સંસાર ખાલી થઈ જાય એમ માનવું પડે.
એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધી કેમે કમે ની સંખ્યા ઘટતી જાય છે. આ કમ અપર્યાપ્ત અવસ્થામાં તે બરાબર જળવાઈ રહે છે પરન્ત પર્યાપ્ત અવસ્થામાં મૃત્કમ (આડું અવળે કમ) દેખાય છે. આમ શા માટે થયું તે વિદ્વજનો-વિ માટે વિચારણીય અને સંશોધનનો વિષય છે.
૨૪૮
તત્ત્વદર્શન
Page #558
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરૂદેવ વિવય પં. નાનાન્દ્રેજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ
ચેાથા પદમાં અનેક પ્રકારના જીવાની સ્થિતિ અર્થાત્ આયુષ્યને વિચાર કરવામાં આવ્યા છે. જીવાની તે-તે નારકાદિ રૂપે સ્થિતિ- (અવસ્થાન) કેટલા સમય સુધીની હાય છે તેની વિચારણા આમાં હાવાથી આ પદ્મનું નામ સ્થિતિ’ પદ્મ આપવામાં આવ્યું છે. આમાં જીવાની જે વિવિધ પર્યાયા-અવસ્થાએ થાય છે તેમના આયુષ્યને! અર્થાત્ સ્થિતિનું વિવેચન કરવામાં આવ્યું છે.
જીવદ્રવ્ય તે નિત્ય છે પરંતુ તે જે અનેક પ્રકારના રૂપા- જુદાં-જુઢાં જન્મ ધારણ કરે છે તે અનિત્ય છે. તેથી આ પર્યાય કયારે ને કયારે નષ્ટ તેા થાય જ છે. તે માટે તેમની સ્થિતિના વિચાર કરવા આવશ્યક છે અને તે પ્રસ્તુત પદ્મમાં કરવામાં આવ્યે છે. જઘન્ય આયુષ્ય કેટલુ અને ઉત્કૃષ્ટ આયુષ્ય કેટલું- આ પ્રમાણે એ પ્રકારે તેને વિચાર કેવળ સંસારી જીવા અને તેમના ભેદને લઈ કરવામાં આવ્યે છે. કારણકે સિદ્ધ તે ‘સાક્રિયા અપજવસિયા ’ -સાદિ અનંત હોવાથી તેમના આયુષ્યને વિચાર અમગત હોવાથી કર્યો નથી. તેમજ અજીવ દ્રયે!ની પાચેાની સ્થિતિનો વિચાર પણ આમાં નથી. કારણકે તેમની પર્યાયે જીવના આયુષ્યની જેમ મર્યાદિત સમયમાં રાખી કે બાંધી શકાતી નથી. તેથી તેને અહી છોડી દેવામાં આવ્યુ હોય તે સ્વાભાવિક છે.
પ્રસ્તુત પદ્મમાં પ્રથમ જીવાના સામાન્ય ભેદને લઈ તેમના આયુષ્યના નિર્દેશ કર્યા છે. ત્યાર પછી તેમના અપર્યાપ્તા અને પર્યાપ્તા ભેદોનો નિર્દેશ છે. જેમ કે પ્રથમ સામાન્ય નારકીના આયુષ્યનુ ત્યાર પછી નારકીના અપર્યાપ્તા અને પછી પર્યાપ્તાના આયુષ્યનુ વર્ણન છે. આજ ક્રમથી પ્રત્યેક નારકીથી લઈને સર્વપ્રકારના જીવેાના આયુષ્યના વિચાર કરવામાં આવ્યા છે.
સ્થિતિની જે સૂચી છે તે ઉપરથી જણાય છે કે પુરુષ કરતાં સ્ત્રીનું આયુષ્ય એછું હોય છે. નારકી અને દેવાનું આયુષ્ય મનુષ્ય અને તિર્યંચ કરતાં વધારે છે. એકેન્દ્રિયમાં અગ્નિકાયનુ આયુષ્ય સહુથી એન્ડ્રુ માનવામાં આવ્યું છે. આ વાત પ્રત્યક્ષ અગ્નિકાયના એલવાવાથી અનુભવમાં આવે છે. એકેન્દ્રિયમાં પૃથ્વીકાયનું આયુષ્ય સૈથી વધારે છે. એ ઈન્દ્રિય કરતાં તેઈન્દ્રિયનું આયુષ્ય આછું માનવાનું શું કારણ છે? તે વિચારણીય છે. વળી ચઉરિન્દ્રિયનુ આયુષ્ય તેન્દ્રિય કરતાં વધુ છે પરંતુ એઇન્દ્રિયથી આધુ છે. આ પણ એક રહસ્ય છે અને તે સ ંશાધનને વિષય છે.
પ્રસ્તુત પદ્મમાં અજીવની સ્થિતિનેા વિચાર નથી. તેનું કારણ એવું પ્રતીત થાય છે કે ધર્મ, અધર્મ અને આકાશ તે નિત્ય છે અને પુદ્ગલેાની સ્થિતિ પણ એક સમયથી લઈને અસંખ્યાત સમયની છે જેનુ વર્ણન પાંચમા પદ્મમાં આપવામાં આવ્યુ છે. તેથી અલગ અહીં તેના નિર્દેશ કર્યો નથી. વળી પ્રસ્તુત પદ્મમાં તે આયુક કૃત સ્થિતિને વિચાર છે અને તે અજીવમાં અપ્રસ્તુત છે.
પાંચમા પઢનું નામ વિશેષપ’ છે. વિશેષ શબ્દના બે અર્થ થાય છે (૧) પ્રકાર અને (૨) પર્યાય. પ્રથમ ક્રમાં જીવ અને અજીવ આ એ દ્રવ્યાના પ્રકાર-ભેદ-પ્રભેદનું વર્ણન કર્યું છે તે આમાં આ દ્રવ્યેની અનત પર્યાયેનું વર્ણન છે. આમાં આ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે પ્રત્યેક દ્રવ્યની અનંત પર્યાય છે તે સમગ્ર દ્રબ્યાની પણ અનંત જ થશે. વળી દ્રવ્યની પર્યાચા (પરિણમન) હાય છે તેથી તે દ્રવ્ય કૂટથ-નિત્ય ન હોઈ શકે પર ંતુ તેને પરિણામી નિત્ય માનવુ પડશે. આ સ્પષ્ટીકરણથી એમ પણ ફલિત થાય છે કે વસ્તુનું સ્વરૂપ દ્રવ્ય અને પર્યાયરૂપ છે. આ પદ્મનુ ‘વિસસ’ એવુ નામ આપ્યું છે પરંતુ આ શબ્દના ઉપયેગ સૂત્રમાં કરવામાં આવ્યે નથી. જયારે સમગ્ર પદમાં ‘પર્યાય’ શબ્દ જ પ્રયુકત થયા છે.
જૈનશાસ્ત્રમાં આ પર્યાય શબ્દનુ વિશેષ મહત્ત્વ છે. તેથી પર્યાય અથવા વિશેષમાં કોઇ અન્તર કે ભેદ નથી. અહીં પર્યાય શબ્દ પ્રકાર (બે) અર્થાંમાં અને અવસ્થા અથવા પરિણામ એમ એ અર્થમાં પ્રયુકત થયા છે. જૈનાગમામાં પર્યાય શબ્દ પ્રચલિત હતા પરંતુ વૈશેષિક દર્શનમાં વિશેષ’ શબ્દને પ્રયાગ હાવાથી તે શબ્દને પ્રયાગ પર્યાય અર્થમાં અને વસ્તુના દ્રવ્યના ભેદ અર્થમાં પણ થઈ શકે છે. તે ખતાવવા માટે આચાર્ય આ પ્રકરણનું ‘ વિસેસ ' એવુ નામ આપ્યુ હાય એવુ જ્ઞાત થાય છે.
૧. પુનવણા સૂત્ર - પ્રસ્તાવના.
આગમસાર દાહન
For Private Personal Use Only
૨૪૯
Page #559
--------------------------------------------------------------------------
________________
પન્ન ગ્રહ કવિ પ. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબા તિia
ડવિવટ ૫. જ્ઞાનયજી મહારાજ જHશતie
પ્રસ્તુત પદમાં જીવ અને અજીવ દ્રવ્યના ભેદ અને પર્યાનું નિરૂપણ છે. ભેદોનું નિરૂપણ તે પ્રથમ પદમાં હતું જ પરંતુ પ્રત્યેક ભેદની અનંત પર્યાયે હોય છે તે બતાવવી એજ આ પાંચમા પદની વિશેષતા છે. આમાં ૨૪ દંડક અને ૨૫ માં સિદ્ધની સંખ્યા અને પર્યાનો વિચાર કરવામાં આવ્યો છે.
છવદ્રવ્યના નારકાદિ ભેદની પર્યાનો વિચાર અનેક પ્રકારે અનેક દૃષ્ટિથી કરવામાં આવેલ છે. આમાં જેનસમ્મત અનેકાન્ત દષ્ટિને પ્રયોગ થયેલો જોવામાં આવે છે. જીવના નારકી આદિ ભેદની જે જે પર્યાનું નિરૂપણ છે તેમાં દ્રવ્યાર્થતા, પ્રદેશાર્થતા, અવગાહનાર્થતા, સ્થિતિ, કૃષ્ણાદિ વર્ણ, ગંધ રસ, સ્પર્શ, જ્ઞાન અને દર્શન આ દશ પ્રકારની દૃષ્ટિઓથી વિચારણા કરવામાં આવી છે. વિચારણને કમ આ પ્રમાણે છે
પ્રશ્ન છે- નારકી અને કેટલી પયયો હોય છે ?
ઉત્તરમાં કહ્યું-કે- નારકી જીવેની અનંત પય હોય છે. આમાં સંખ્યાત, અસંખ્યાત અને અનંતના ભેદ જુદી જુદી દષ્ટિઓની અપેક્ષાએ બતાવ્યા છે. દ્રવ્ય દષ્ટિએ નારકીઓ સંપ્રખ્યાત છે, પ્રદેશ દષ્ટિએ અસંખ્યાત પ્રદેશ (જીવના) હોવાથી અસંખ્યાતા છે, અને વર્ણ, ગંધાદિ તથા જ્ઞાન, દર્શન આદિ દષ્ટિથી તેમની પર્યાયે અનંત છે. આ પ્રમાણે બધા દડકે અને સિદ્ધોની પર્યાનું સ્પષ્ટ નિરૂપણ આ પદમાં કરવામાં આવ્યું છે.
આચાર્ય મલયગિરિએ પ્રસ્તુત દશ દષ્ટિઓનો સમાવેશ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ-આ ચાર દષ્ટિમાં કર્યો છે. દ્રવ્યાર્થતા અને પ્રદેશાર્થતાનો દ્રવ્યમાં, અવગાહના ક્ષેત્રમાં, સ્થિતિનો કાળમાં અને વર્ણાદિ તથા જ્ઞાનાદિને ભાવમાં સમાવેશ કરી દીધું છે.
દ્રવ્યદષ્ટિએ વનસ્પતિ સિવાય શેષ ૨૩ દંડકના જીવ અસંખ્ય છે અને વનસ્પતિના અનંત છે. પર્યાયની દષ્ટિએ બધા ચોવીસે દંડકના જીવો અનંત છે. સિદ્ધ દ્રવ્યની દષ્ટિએ અનંત છે.
પ્રથમ પદમાં અજીવના જે ભેદે કર્યા છે તે પ્રસ્તુત પદમાં પણ આપ્યા છે. તેમાં ફેર એટલે છે કે ત્યાં “પ્રજ્ઞાપનાના નામથી છે જ્યારે અહીં પર્યાયના નામથી છે. પુદ્ગલના અહીં પરમાણુ અને સ્કંધ એમ બે ભેદ કર્યા છે. અંધદેશ અને રકંધપ્રદેશ બનેનો કંધની અંતર્ગત સમાવેશ કરી લેવામાં આવ્યું છે. રૂપી અજીવની પર્યાયે અનંત છે. તેમનું વિવેચન દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવની દૃષ્ટિથી કરવામાં આવેલ છે પરમાણ, ઢિપ્રદેશી અંધ યાવત દશપ્રદેશી સ્કંધ તેમજ સંખ્યાત, અસંખ્યાત અને અનંતપ્રદેશી & ધેની પય અનંત છે. સ્થિતિની અપેક્ષાએ પરમાણુ અને સ્કંધ અને એક સમયથી માંડી બે સમય સ્થિતિવાળાં યાવત્ અસંખ્યાત કાળની સ્થિતિવાળાં હોય છે. સ્વતંત્ર પરમાણુ અનંતકાળની સ્થિતિવાળે હેત નથી પરંતુ સ્કંધ અનંતકાળની સ્થિતિવાળો હોઈ શકે છે. એક પરમાણુ અન્યપરમાણુની સ્થિતિની અપેક્ષાએ હીન, તુલ્ય અને અધિક હોઈ શકે છે. અવગાહનાની દષ્ટિએ બે પ્રદેશથી માંડીને વાવતુ અનંત પ્રદેશી (પરમાણુઓને) સ્કંધ, આકાશના એક પ્રદેશથી લઈને અસંખ્યાત પ્રદેશ સુધીના ક્ષેત્રને રોકી શકે છે, પરંતુ અનંતપ્રદેશના ક્ષેત્રને રેકતો નથી. કારણકે મુગલ દ્રવ્ય લોકાકાશમાં જ છે અને કાકાશના પ્રદેશે અસંખ્યાતા જ છે. અલકાકાશ અનંત પ્રદેશ છે પરંતુ ત્યાં પુદ્ગલ દ્રવ્ય કે અન્ય કેઈ દ્રવ્યનું અસ્તિત્વ હોતું નથી.
પરમાણુવાદી ન્યાયશેષિક પરમાણુને નિત્ય માને છે. પરંતુ તેમના પરિણમન-પર્યાયને માનતા નથી. જ્યારે જેને પરમાણુને પણ પરિણામી નિત્ય માને છે. પરમાણુ સ્વતંત્ર હોવા છતાં પણ તેની પર્યા-(પરિણમે) થાય છે તેમ પ્રસ્તુત પદથી સ્પષ્ટ થાય છે. પરમાણુ સ્કલ્પરૂપે અને સ્કન્ધ પરમાણુરૂપે પરિણમે છે એવી પ્રક્રિયા જેનાભિમત છે.
છઠું વ્યુત્કાન્તિ પદ . આમાં જવાની ગતિ અને આગતિ પર વિચાર કરવામાં આવ્યું છે. ચારે ગતિમાં જઘન્ય ૧ સમય અને ઉત્કૃષ્ટ ૧૨ મુહર્તા ઉપપાત વિરહકાળ અને ઉદાવતના વિરહકાળ છે. તે ગતિના પ્રભેદ પર ચિતન કરતાં જણાય છે કે ઉપપાત વિરહકાળ અને ઉદ્વર્તના વિરહકાળ પ્રથમ નરકમાં જઘન્ય ૧ સમય અને ઉત્કૃષ્ટ ૨૪ મુહૂર્તન છે. સિદ્ધમાં ઉ૫પાત છે, ઉદ્વર્તના નથી. આચાર્ય મલયગિરિએ લખ્યું છે કે આગળના અન્ય સૂત્રમાં એક પણ નરકને ઉપપાત વિરહકાળ ૧૨ મુહૂર્ત નથી પણ ૨૪ મુહૂર્ત અને તેથી વધારે છે, તે પછી આ
૨૫૦
તવદર્શન
brary.org
Page #560
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરુદેવ કવિલય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથો
૧૨ મુહૂર્તને વિરહકાળ કેવી રીતે ઘટી શકે? આ પ્રશ્નના ઉત્તરમાં તેમણે સ્પષ્ટીકરણ કર્યું છે કે સાતે નરકનો એક સાથે સમુચ્ચય વિચાર કરતાં ૧૨ મુહર્ત પછી કેઈ ને કોઈ જીવ નરકમાં ઉત્પન્ન થાય જ છે. આ જ પ્રમાણે અન્ય ગતિમાં પણ સમજવું.'
પાંચ સ્થાવરોમાં નિરન્તર ઉપપાત અને ઉદ્દવર્તના છે. આમાં આંતરાને કોઈ વિકલ્પ નથી. ત્યાર પછી નરકથી માંડીને સિદ્ધ સુધી એક સમયમાં કેટલા જીવન ઉપપાત અને ઉદ્દવર્તાના થાય છે તે વિષે વિચાર કરવામાં આવ્યું છે. તેની સાથેસાથે નરક આદિના ભેદ-પ્રભેદમાં જીવ કયા કયા ભવમાંથી આવીને ઉત્પન્ન થાય છે અને મરીને કયાં કયાં જાય છે, તેમજ પરભવનું આયુષ્ય જીવ કયારે બાંધે છે તેની ચર્ચા છે. જીવે જેવા પ્રકારનું આયુષ્ય બાંધ્યું હોય તેવા પ્રકારનો જ નવો ભવ ધારણ કરે છે.
આયુષ્યના સ પક્રમ અને નિરૂપક્રમ એમ બે ભેદ છે. દેવો અને નારકીઓને તે નિરૂપકમ આયુષ્ય જ હોય છે કારણ કે તેમનું આકસ્મિક મૃત્યુ થતું નથી અને આયુષ્યના ૬ માસ બાકી રહે ત્યારે જ તેઓ નવા આગામી ભવનું આયુષ્ય બાંધે છે. એકેન્દ્રિયથી લઈને ચતુરિન્દ્રિય સુધીના માં અને પ્રકારના આયુ હોય છે. નિરૂપક્રમ હોય તે આયુષ્યનો ત્રીજો ભાગ બાકી રહેતાં પરભવનું આયુષ્ય બાંધે છે અને સપક્રમ હોય તો ત્રીજા ભાગનો પણ ત્રીજો ભાગ કરતાં કરતાં બાકી રહે તેમાં પરભવનું આયુષ્ય બાંધે છે. પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્યમાં અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા જી હોય તે નિયમથી આયુષ્યના ૬ માસ શેષ રહેતાં અને સંખ્યાતવર્ષની આયુષ્યવાળા જે નિરૂપક્રમ આયુવાળા હોય તે આયુષ્યનો ત્રીજો ભાગ શેષ રહેતાં પરભવનું આયુષ્ય બાંધે છે અને જે સોપક્રમ આ યુવાળા હોય તે એકેન્દ્રિય સમાન જાણવું. ત્યારબાદ આયુષ્ય બંધના ૬ પ્રકાર બતાવ્યા છે. (૧) જાતિનામ નિદ્ધત આયુ (૨) ગતિનામ (૩) સ્થિતિનામ (૪) અવગાહના નામ (૫) પ્રદેશ નામ અને (૬) અનુભાવના નામ-નિદ્ધત આ યુગનું નિરૂપણ છે. આ બધામાં આયુષ્ય કર્મનું પ્રાધાન્ય છે અને તેને ઉદય થતાં તે તે જાતિનામ આદિ કર્મનો ઉદય થાય છે.
સાતમા પદમાં સિધ સિવાય જેટલા પણ સંસારી જીવે છે તેમના શ્વાસોચ્છવાસના કાળની ચર્ચા છે. આચાર્ય મલયગિરિએ લખ્યું છે કે જેટલું દુઃખ વધુ તેટલા શ્વાસોચ્છવાસનું પ્રમાણ વધારે. અત્યન્ત દુઃખી જીવને તે નિરન્તર શ્વાસોચ્છવાસની પ્રક્રિયા ચાલુ જ રહે છે. જેમ જેમ સુખ વધતું જાય છે તેમ તેમ શ્વાસોચ્છવાસનો સમય લાંબો વધતું જાય છે એટલે કે લાંબા સમય બાદ શ્વાસોચ્છવાસ લેવા મૂકવાની ક્રિયા થાય છે. આ તે અનુભવની વાત છે. શ્વાસોચ્છવાસની ક્રિયા પણ દુ:ખ છે. દેવોમાં જેમની જેટલી આયુષ્ય સ્થિતિ હોય છે તેટલા પખવાડિયા પછી તેમની શ્વાસે છવાસની ક્રિયા થાય છે. આ પ્રમાણે વિસ્તારથી નિરૂપણ કરવામાં આવેલ છે.*
આઠમાં “સંજ્ઞા પદમાં જીની સંજ્ઞા વિષે ચિન્તન કરવામાં આવ્યું છે. સંજ્ઞા દશ પ્રકારની છે-આહાર, ભય, મૈથુન, પરિગ્રહ, ક્રોધ, માન, માયા, લોભ, લોક અને એઇ. આ દશે સંજ્ઞાઓ જેવીસે દંડકમાં ઘટાવીને વિચાર કર્યો છે અને સંજ્ઞા સંપન્ન જીવોના અપહત્વને પણ વિચાર કર્યો છે. નારકીમાં લાયસંજ્ઞા, તિર્યંચમાં આહારસંજ્ઞા, મનુષ્યમાં મૈથુન સંજ્ઞા અને દેવમાં પરિગ્રહ સજ્ઞાની બહુલતા અને મુખ્યતા હોય છે. - નવમા પદનું નામ “નિપદી છે. એક ભવમાંથી મરીને બીજા ભવમાં જતાં જીવ પોતાની સાથે કામણ અને તેજસ શરીર લઈને જાય છે. તે સ્થળે નવા જન્મને યોગ્ય ઔદારિક વિ. શરીરના પુદગલેને ગ્રહણ કરે છે તે સ્થાનને યોનિ અથવા ઉત્પત્તિસ્થાન કહે છે. પ્રસ્તુત પદમાં નિને અનેક દષ્ટિએ વિચાર કરવામાં આવ્યું છે. શીત, ઉષ્ણ, શીતેણ, સચિત્ત, અચિત્ત, મિશ્ર, સંવૃત, વિવૃત અને સંવૃતવિવૃત. આ પ્રમાણે નવ પ્રકારે જીના નિસ્થાન અર્થાત્ ઉત્પત્તિસ્થાનનું વિસ્તારથી નિરૂપણ કરવામાં આવેલ છે.
૧. પ્રજ્ઞાપના ટીકા પત્ર ૨૦૧૫. ૨. અતિદુ:ખિતા હિ નૈરયિકા : દુ:ખિતાનાં ચ નિરન્તર ઉચ્છવાસ નિશ્વાસ તથા લોક દર્શનાત -પ્રજ્ઞાપના ટીકા પત્ર ૨૨૦. ૩. સુખિતાનાં ચ યથોત્તરે મહાનુચ્છવાસ નિ:શ્વાસ ક્રિયા વિરહકાલ: -પ્રજ્ઞાપના ટીકા પત્ર ૨૨૧. ૪. યથા યથાશ્રુષ : સાગરોપમવૃદ્ધિસ્તથા તથચ્છવાસ નિ:શ્વાસ ક્રિયા વિરહ પ્રમાણમ્યાપિ પક્ષવૃદ્ધિ :
૨૫૧
આગમસાર દેહન
Page #561
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરુદેવ કવિવર્ય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
Re :)
યમાં પદમાં દ્રવ્યના ચરમ-અચરમપણા આશ્રી વિવેચન કરવામાં આવ્યું છે. જગતની રચનામાં કઈ વસ્ત ચરમ-અન્તમાં હોય છે તો કેઈ અચરમ અન્તમાં નહિ પરંતુ મધ્યમાં હોય છે. પ્રસ્તુત પદમાં જુદાં જુદાં દ્રવ્યની લોક અને અલેક આશ્રી ચરમ અને અચરમ સંબંધી વિચારણા કરવામાં આવી છે. ચરમ અને અચરમ બીજા કોઈની અપેક્ષાથી જ થઈ શકે. પ્રસ્તુત પદમાં છ પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવ્યા છે. (૧) ચરમ છે (૨) અચરમ છે (૩) બહુવચનમાં-ચરમ છે કે (૪) અચરમ છે (૫) ચરમાન્ડ પ્રદેશ છે કે (૬) અચરમાન્ત પ્રદેશ છે. આ છ વિકલપને લઈને ર૪ દંડકના જીવન ગતિ આદિની અપેક્ષાએ વિચાર કરવામાં આવ્યો છે. જેમકે–ગતિની અપેક્ષાએ ચરમ તેને
જે જીવ બીજી ગતિમાં ન જતાં, મનુષ્ય ગતિમાંથી સીધે મેક્ષમાં જનાર હોય. પરંતુ મનુષ્યમાંથી બધા મોક્ષમાં જનારા હતા નથી એટલે જેને ભ હજી બાકી છે તે બધા જ ગતિની અપેક્ષાએ અચરમ છે. આજ પ્રમાણે સ્થિતિ વિ. થી પણ ચરમઅચરમનો વિચાર કરવામાં આવ્યું છે.
અગ્યારમું “ભાષાપદ છે. આ પદમાં ભાષા સંબંધી વિચારણા કરતાં બતાવ્યું છે કે ભાષા કેવી રીતે ઉત્પન્ન થાય છે, કયાં રહે છે, તેની આકૃતિ કેવા પ્રકારની છે, તેનું સ્વરૂપ, ભેદ-પ્રભેદ અને બેલનાર વ્યકિત વિગેરે અનેક મહત્ત્વપૂર્ણ બાબત ઉપર ચિન્તન કરવામાં આવ્યું છે.
જે બોલવામાં આવે તે ભાષા કહેવાય છેબીજા શબ્દોમાં કહેવું હોય તો એમ કહી શકાય કે જે શબ્દ બીજાના અવબોધ-સમજવામાં કારણભૂત બને તે ભાષા છે. ૨ ભાષાનું આદિ કારણ તે જીવ છે અને ઉપાદાન કારણ પુગલ છે. સ્થિર થયેલા ભાષાના પુદગલેને કાયયોગ વડે ગ્રહણ કરી ભાષારૂપે પરિણમાવે છે. આ ભાષાના પુદ્ગલે જ્યારે ભાષારૂપે બહાર નીકળે છે ત્યારે સંપૂર્ણ લેકમાં વ્યાપ્ત થઈ જાય છે. લોકવાકાર હોવાથી ભાષાને આકાર પણ શાસ્ત્રકારે વજાકાર જ બતાવ્યું છે. ભાષાનું પર્યવસાન (અન્ત) લોકાન્તમાં થાય છે તેથી ભાષાના પગલે સમગ્ર લેકમાં ફેલાઈને લેકને ભરી દે છે. લેકની ઉપર કે આગળ (અલેકમાં) ભાષાના પુગલે જતા નથી કારણ કે ગમનક્રિયામાં સહાયભૂત ધમસ્તિકાય લેકમાં જ છે. જે ભાષાના પગલે ગ્રહણ કર્યા તે ભાષારૂપે પરિણમીને બહાર નીકળે છે. તેનો કાળ પરિમાણુ બે સમયને છે. પ્રથમ સમયે ગ્રહણ કરે છે અને બીજા સમયે બહાર કાઢે છે. આવશ્યક નિર્યુક્તિ અને વિશેષાવશ્યક ભાષ્ય માં બતાવ્યું છે કે કાયગ વડે જીવ ભાષા મુદ્દગલોને ગ્રહણ કરે છે અને વાયેગથી તેનું નિર્ગમન કરે છે. (બહાર કાઢે છે)
પુદ્ગલ દ્રવ્ય પરમાણુથી લઈને અનંતપ્રદેશી સ્કન્ય રૂપે હોય છે. જે સ્કન્ધ અનંતપ્રદેશી હોય છે તેમનું જ ગ્રહણ ભાષા માટે ઉપયોગી થાય છે. ક્ષેત્ર ષ્ટિએ અસંખ્યાત પ્રદેશ સ્થિત સ્કન્ડ, કાળની દષ્ટિએ એક સમયથી લઈને અસંખ્યાત સમયની સ્થિતિવાળા સ્કન્ધ હોય છે. રૂપ, રસ, ગંધ અને સ્પર્શની અપેક્ષાએ ભાષાના પગલે એક સમાન નથી હોતા તે પણ રૂપ આદિ પરિણામવાળાં તો બધાં હોય જ છે. સ્પર્શની અપેક્ષાએ ચાર સ્પર્શવાળા પુદગલોનું જ ગ્રહણ થાય છે. આકાશના જેટલા પ્રદેશનું અવગાહન કરી આત્મા રહે છે તેટલા જ પ્રદેશમાં રહેલા ભાષાના પુદ્ગલેને તે ગ્રહણ કરે છે.
પ્રસ્તુત પદમાં ભાષાના ભેદોને અ ક દષ્ટિએ વિચાર કરવામાં આવેલ છે. ભાષાના બે ભેદ છે. પર્યાપ્તા અને અપર્યાપ્તા. પોતાના સત્યભાષા અને મૃષાભાષા એમ બે ભેદ છે. સત્યભાષાના જનપદસત્ય, સમ્મતસત્ય આદિ ૧૦ ભેદ છે અને મૃષા– અસત્યભાષાના કેનિશ્રિત, માનનિશ્ચિત આદિ ૧૦ ભેદ છે. અપર્યાપ્ત ભાષાના સત્યામૃષા અને અસત્યામૃષા એમ બે ભેદ છે. જેમાં અર્ધસત્ય હોય તે ભાષા સત્યામૃષા (મિશ્ર) કહેવાય છે અને તેના ૧૦ ભેદ છે, અને જેમાં સત્ય કે મિથ્યાને કંઈ સંબંધ ન હોય તે અસત્યામૃષા છે. તેના ૧૨ ભેદ છે. બીજી અપેક્ષાએ લિંગ, સંખ્યાકાળ, વચન આદિની દષ્ટિએ ભાષાના ૧૬ પ્રકાર બતાવ્યા છે.
બારમાં પદમાં જીવોના શરીરના સંબંધમાં ચિન્તન કરવામાં આવ્યું છે. શરીરના દારિક, વૈક્રિય, આહારક,
૧. ભાષ્યતે ઇતિ ભાષા ૨. ભાયાવબોધ બીજભૂતા
- પ્રજ્ઞાપના ટીકા પૃ. ૨૪૬. - પ્રજ્ઞાપના ટીકા પૃ. ૨૫૬,
૩. આવશ્યક નિર્યુકિત ગાથા ૭.. ૪. વિશેષાવશ્યક ભાષા ગાથા ૩૫૩.
૨૫૨
તવદર્શન
Page #562
--------------------------------------------------------------------------
________________
ય ગુરૂદેવ કવિઘય" પં. નાનચંદજી મહારાજ જન માતાદિ સ્મૃતિગ્રંથ
તેજસ અને કામણ. આ પાંચ પ્રકાર બનાવ્યા છે. ઉપનિષદોમાં આત્માના પાંચ કેષની ચર્ચા કરવામાં આવી છે. તેમાંથી માત્ર અન્નમય કોષની સાથે જ દારિક શરીરની સરખામણી થઈ શકે છે. ત્યાર પછી સાંખ્ય વિ. દર્શનમાં અવ્યકત, સૂક્ષ્મ અને લિંગ શરીર માનવામાં આવેલ છે. તેની તુલના કાર્મણ શરીરની સાથે થઈ શકે છે
વીસ કંકોમાં કોને કેટલા શરીર હોય છે તેનું ચિન્તન કરતાં બતાવ્યું છે કે દારિકથી વૈક્રિય અને વૈકિયથી આહારક આદિ શરીરના પ્રદેશની સંખ્યા ઉત્તરોત્તર વધારે હોવા છતાં પણ તેઓ ઉત્તરોત્તર અધિકાધિક સૂક્ષ્મ છે.
તેરમાં પરિણામ પદમાં પરિણામના સંબંધમાં ચિતન કરતાં જીવ અને અજીવ અને દ્રવ્યના – પદાર્થોના પરિણામ બતાવ્યા છે. પહેલાં જીવના ભેદ- પ્રભેદ બતાવી ૨૪ દંડકોમાં ગતિ, કષાય વિ.ની અપેક્ષાએ તેમના પરિણામે વિચાર કર્યો છે. ત્યારબાદ અજીવના પરિણામોના ભેદ - પ્રભેદ બતાવ્યા છે. અહીં પરિણામોને અર્થ “પર્યાય અથવા ભાનું પરિણમન' કર્યો છે.
ચૌદમું “કષાયપદ” છે. તેમાં કેધ, માન, માયા અને લોભ આ ચારે કષાય ૨૪ દંડકમાં બતાવ્યા છે. ક્ષેત્ર, વસ્તુ, શરીર અને ઉપધિને કારણે સંપૂર્ણ સંસારી જીવોમાં કષાયની ઉત્પત્તિ થાય છે. કવાયના અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાન અને સંજવલન એમ ચાર ભેદ બતાવી આગ નિવર્તિત, અનાભોગ નિવર્તિત, ઉપશાન્ત અને અનુપશાન્ત આ પ્રમાણે ભેદ વર્ણવ્યા છે. ગમે તે કારણ ઉપસ્થિત થતાં જે કષાય થાય તે આગ નિવર્તિત કષાય છે અને કારણ વગર જે કયાય થાય છે તે અનાગ નિવર્તિત કષાય કહેવાય છે..
કષાય એજ મુખ્યરૂપથી કર્મબંધનનું કારણ છે. ત્રણે કાળમાં આઠે કર્મપ્રકૃતિએના ચયનનું સ્થાન અને તેના પ્રકાર ૨૪ દંડકના જીમાં કષાયને જ માનવામાં આવેલ છે. સાથોસાથ ઉપચયન, બંધ, ઉદીરણું, વેદના અને નિર્જરામાં ચારે કષાય એજ મુખ્યરૂપથી કારણ છે એમ પણું બતાવેલ છે.
- પંદરમું “ઇન્દ્રિયપદ છે. આમાં ઈન્દ્રિયોના સંબંધમાં બે ઉદ્દેશકોમાં વર્ણન કર્યું છે. પહેલા ઉદ્દેશકમાં ૨૪ દ્વાર છે અને બીજામાં ૧૨ દ્વાર છે. ઇન્દ્રિયે પાંચ છે - એન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય, ઘાણેન્દ્રિય, રસનેન્દ્રિય અને સ્પર્શેન્દ્રિય. આની ચર્ચા ૨૪ કારોથી ૨૪ દંડકમાં કરવામાં આવી છે. જેમાં ઇન્દ્રિયો વડે અવગ્રહણ – (પરિચછેદ) અવાય, ઈહા અને અવગ્રહ – અર્થ અને વ્યંજન બન્ને પ્રકારે ૨૪ દંડકમાં નિરૂપણ કરેલ છે. ચક્ષુ સિવાય ચાર ઈન્દ્રિયોને વ્યંજનાવગ્રહ થાય છે. અર્થાવગ્રહ છ પ્રકારનો છે કારણ કે તે પાંચ ઈન્દ્રિય અને છઠા-ઈન્દ્રિય (મનથી) પણ થાય છે. તેવી જ રીતે ઈન્દ્રિયોના દ્રવ્યેન્દ્રિય અને ભાવેન્દ્રિય એમ બે ભેદ કર્યો છે. ઇન્દ્રિયાપચય, ઇન્દ્રિય નિવતન ઇન્દ્રિયલબ્ધિ આદિ દ્વારા વડે દ્રવ્યેન્દ્રિય અને ભાવેન્દ્રિયની ૨૪ દંડકની સાથે વિચારણા કરવામાં આવી છે. - સોળમ ‘પ્રવેગ પદ છે. મન, વચન અને કાયા વડે આત્માના વ્યાપારને “ગ” કહેવાય છે. અને તેજ વૈગનું વર્ણન પ્રસ્તુત પદમાં પ્રયોગ શબ્દથી કરવામાં આવ્યું છે. આને “આત્મ-વ્યાપાર' એટલા માટે કહેવાય છે કે આત્માના અભાવમાં ત્રણેની ક્રિયા થઈ શકતી નથી. જેન દષ્ટિએ ત્રણે પુદગલમય છે અને પુદગલની જે સ્વાભાવિક ગતિ છે તે આત્મા સિવાય પણ તેમાં થઈ શકે છે. પરંતુ જ્યારે પુગળ મન, વચન અને કાયારૂપે પરિણમ્યા હોય ત્યારે આત્માના સહયોગથી જે વિશિષ્ટ પ્રકારનો વ્યાપાર થાય છે તે અપરિણત અવસ્થામાં અસંભવ છે. પુદગલનું મન વિ.માં પરિણમન થવું તે પણ આત્માના કમાંધીન જ છે. તેથી તેમના વ્યાપારને આત્મવ્યાપાર કહી શકાય. તે વ્યાપાર અથોત પ્રગના ૧૫ ભેદોનો નિર્દેશ કરીને સામાન્ય જીવમાં અને વિશેષરૂપથી ૨૪ દંડકમાં તે પ્રયોગોને ઘટાવી બતાવ્યા છે. મા આયોજનમાં અમુક પ્રયોગ હોય ત્યારે તેની સાથે બીજા કેટલા પ્રયોગ હોઈ શકે તેનું પણ વિસ્તારથી વિવેચન કરેલ છે.
૧. ભગવતી ૧૭-૧ સૂ. ૫૯૨. ૨. તૈત્તરીય ઉપનિષદ, ભૃગુવલ્લી, વેલવલકર અને રાનડે. History of Indian Philosophy, p. 250 ૩. સાંખ્યકારિકા ૩૯-૪૦ વેલવલકર અને રાનડે as per above p. 358.
(ખ) માલવણિયા ‘ગણધરવાદી પ્રસ્તાવના પૃ. ૧૨૧-૧૨૩.
આગમસાર દેહન
૨૫૩
Page #563
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરૂદેવ કવિવય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ
સત્તરમું ‘લૈશ્યાપદ’ છે. આમાં લૈશ્યાનું વર્ણન કરનારા ૬ ઉદ્દેશક છે. પ્રથમ ઉદ્દેશકમાં નારકી વિ. ૨૪ ઢંડકના સબંધમાં આહાર, શરીર, વાસેાચ્છવાસ, કર્મ, વર્ણ, વેશ્યા, વેદના, ક્રિયા, આયુષ્ય આદિનું વર્ણન છે. સલેશી છવાની અપેક્ષાએ નારકાદિ ૨૪ દડકામાં ઉપરોકત સમ, વિષમનું વિવેચન છે. ખીજા ઉદ્દેશકમાં લેશ્યાના ૬ ભેદ ખતાવી નરકાદિ ચાર ગતિના જીવેામાં કેટઠ્ઠી-કેટલી લેશ્યાએ હાય છે તેનું નિરૂપણ છે. ત્રીજા ઉદ્દેશકમાં જન્મ અને મરણુ વખતે જે લેશ્યા હાય છે તેનુ વર્ણન છે. અને તે લેશ્યાવાળા જીવાને કેટલુ જ્ઞાન હૈાય છે, અવધિજ્ઞાનની મર્યાદા વિ. સમધીનુ વિવેચન છે. ચેાથા ઉદ્દેશકમાં એક લેશ્યાનું ખીજી લેશ્યાપણે પરિણમન થતાં તેના વર્ણ, ગંધ, રસ અને સ્પર્શોની ચર્ચા છે. પાંચમા ઉદ્દેશકમાં દેવ, નારકીની અપેક્ષાએ લેશ્યાએનું એક લેશ્યાનું ખીજી લેશ્યામાં પરિણમન થતુ નથી. અને છઠા ઉદ્દેશકમાં મનુષ્ય સબંધી લેશ્યાના વિચાર કરવામાં આવેલ છે.
લેશ્યાના અર્થી ટીકાકારે આ પ્રમાણે કર્યું છે. કષાય રજિત યાગપ્રવૃત્તિને' લેશ્યા કહેવાય છે. આ પરિભાષા છમસ્થ સબંધી છે. શુકલલેશ્યા ૧૩મા ગુણસ્થાનવતી કેવળીને પણ હાય છે તેથી ત્યાં યાગની પ્રવૃત્તિને જ લેચ્યા કહેલ છે. કષાય તે માત્ર તે જ ચેગની પ્રવૃત્તિમાં તીવ્રતા આદિને સંનિવેશ કરે છે. ૧
જીવને અમુક લેશ્યાની પ્રાપ્તિ થયા બાદ અન્તર્મુહૂર્ત વીત્યા પછી અને અન્તર્મુહૂર્ત શેષ રહે ત્યારે જીવ પરલેાકમાં જન્મ ધારણ કરે છે. કારણ કે મરણ સમયે આગામી ભવની અને જન્મ વખતે અતીતભવની લેશ્યાનુ અન્તર્મુહૂર્ત કાળ સુધી હેવુ આવશ્યક છે. જીવ જે લૈશ્યામાં મરણુ પામે છે, તે આવતા ભવમાં તે જ લેશ્યામાં જન્મે છે.ર અઢારમા પઢનું નામ કાયસ્થિતિ છે. તેમાં જીવ અને અજીવ બન્ને પાતપેાતાની પર્યાયમાં કેટલા સમય સુધી રહે છે તે પરત્વે ચિન્તન કર્યું છે. ચાથા સ્થિતિપ અને આ અઢારમા કાર્યસ્થિતિ પદ્ધમાં તફાવત એ છે કે સ્થિતિપદ્મમાં તે ૨૪ ૪ડકામાં જીવાની ભસ્થિતિ અર્થાત્ એક ભવની અપેક્ષાએ આયુષ્યના વિચાર કર્યો છે. જયારે આ પઢમાં એક જીવ મરીને સતત તેજ ભવમાં વારવાર નિરન્તર જન્મ્યા કરે તેા તેવા બધા ભવેાની પર્'પરાની કાળમર્યાદા કેટલી અથવા તે બધા ભવેાના મળી આયુષ્યના કેટલે સરવાળે! થાય તેને વિચાર કાર્યસ્થિતિ પમાં કરવામાં આવેલ છે. સ્થિતિઢમાં તે માત્ર આયુષ્યને જ વિચાર છે, જ્યારે પ્રસ્તુત પમાં ધર્માસ્તિકાય આદિ અજીવ દ્રવ્ય કે જે ‘કાય’ રૂપે એળખાય છે, તેમનુ તે રૂપે ટકવાના કાળ (સ્થિતિ) પણ વિચાર કરવામાં આવ્યેા છે.
આ પદ્મમાં જીવ, ગતિ, ઇન્દ્રિય, યેાગ, વેદ, કષાય, વેશ્યા, સમ્યકત્વ, જ્ઞાન, દર્શન, સયત, ઉપયેગ, આહાર, ભાષક, પત્તિ, પર્યાપ્ત, સૂક્ષ્મ, સંજ્ઞી, ભવસિદ્ધિક, અસ્તિકાય અને ચરમની અપેક્ષાએ કાયસ્થિતિનું વર્ણન છે. વનસ્પતિકાયની કાયસ્થિતિ ‘અસંખેજા પાગલ પરિયટ્ટા' મંતાવી છે. તેનું કારણ એ છે કે • કાઇ પણ વનસ્પતિના જીવ અનાદિકાળથી વનસ્પતિ રૂપે રહી શકે નહિં અને તેણે વનસ્પતિકાય સિવાયને ભવ કર્યાં હાવા જોઇએ–’ એવી ભ્રાંતિને ટાળવા માટે વનસ્પતિના વ્યવહાર-રાશિ અને અવ્યવહાર રાશિ એમ બે પ્રકારના ભેદ્ય બતાવ્યા છે. તેમજ નિગેાદના જીવાના સ્વરૂપનું વર્ણન કર્યું" છે. માતા મરૂદેવીના જીવ અનાદિકાળથી વનસ્પતિમાં હતા તેના પ્રમાણુના ઉલ્લેખ ટીકામાં કરેલ છે.
એગણીસમુ` ‘સમ્યકત્વ’ પદ્મ છે. આમાં જીવાના ૨૪ ડકેામાં સભ્યષ્ટિ, મિથ્યાદ્રષ્ટિ અને મિશ્રદષ્ટિ સબંધી વિચાર કરતાં જણાવ્યું છે કે સમ્યગ્ મિથ્યાષ્ટિ (મિશ્ર) કેવળ પંચેન્દ્રિયજ હોય છે અને એકેન્દ્રિય મિથ્યાટષ્ટિજ હાય છે. ત્રસમાં એઇન્દ્રિયથી લઈ ચરિન્દ્રિય સુધીના જીવા સમ્યગ્ મિથ્યાષ્ટિ નથી હાતા. ટખંડાગમમાં અસફ્રી પંચેન્દ્રિયને મિથ્યામ્રષ્ટિ જ કહેલ છે. સભ્યષ્ટિ અને મિથ્યાદ્રષ્ટિ એઇન્દ્રિયથી માંડી પંચેન્દ્રિય સુધીના વા ડેાય છે. વીસમા પદ્મનું નામ ‘· અન્તક્રિયા ’ છે. ભવનેા અન્ત કરનારી ક્રિયા ‘ અન્તક્રિયા ’કહેવાય છે. આ ક્રિયા અહીં
૧. આવશ્યક ચૂર્ણિમાં જિનદાસ મહત્તરે કહ્યું છે.
“લેશ્યાભિરાત્મનિ કર્માણિ સંશ્લિષ્યન્તે। યોગપરિણામેા લેશ્યા! જમ્મુ થયોગિકેવલી અલેસ્સા”
૨. “જલ્લેસાઈ દવાઈ આયઇત્તા કાલું કરેઇ તપ્લેસેસુ ઉંવવજજઇ”
૩. પ્રજ્ઞાપના ટીકા પત્ર ૩૭૯ અને ૩૮૫,
૨૫૪
For Private Personal Use Only
'
તત્ત્વદર્શન
Page #564
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરૂદેવ કવિવય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ
એ અર્થમાં પ્રયુકત થઈ છે. (૧) નવા ભવ અને (૨) મેક્ષ. ખીજા શબ્દોમાં કહેવું હોય તે મેાક્ષ અને મરણુ આ એ અર્થમાં ‘અન્તક્રિયા’શબ્દ આવેલ છે. આ અન્તક્રિયાને વિચાર નારકાઢિ ૨૪ દડકામાં કરેલ છે. આ પદ્યમાં એમ ખતાવ્યું છે કે માત્ર મનુષ્ય જ અન્તક્રિયા એટલે મેાક્ષ પ્રાપ્ત કરી શકે છે. આનુ વર્ણન છ દ્વારા વડે વિસ્તારથી કરવામાં આવ્યુ છે. મનુષ્ય સિવાય ખીજી પર્યાયમાં અન્તક્રિયાને અમરથી સમધિત છે. અનન્તરાગત અથવા પર ંપરાગતથી નારકાદિ જીવા અતક્રિયા કરી શકે છે તેનું નિરૂપણ વિગતથી કરેલ છે.
એકવીસમું પદ્મ ‘અવગાહના સંસ્થાન’ છે. આ પદ્યમાં જીવેાના શરીરના ભેદ, સંસ્થાન-આકૃતિ, પ્રમાણ-શરીરનુ માપ, શરીર નિર્માણ માટે પુદ્ગલેનું ચયન, જીવમાં એકી સાથે કયા કયા શરીર હાય છે, શરીરના દ્રવ્ય અને પ્રદેશેાનુ અલ્પબહુત્વ અને અવગાહનાનું અલ્પમર્હુત્વ આ સાત દ્વારાથી શરીરના સબંધમાં વિચારણા કરવામાં આવી છે. ગતિ વિ. અનેક દ્વારા વડે આ પહેલાં જીવાની વિચારણા કરી છે પરંતુ તેમાં શરીર દ્વારથી વિચારણા થયેલ નથી. અહી... પ્રથમ વિધિ-દ્વારમાં શરીરના પાંચ ભેદ-ઐદ્વારિક, વૈક્રિય, આહારક, તેજસ અને કાણુનુ વર્ણન કરીને ઔદ્વારિકાદિ શરીરાના ભેઢાની ચર્ચા વિસ્તારથી કરેલ છે.
ખાવીસમું ‘ક્રિયાપદ’ છે. પ્રાચીન યુગમાં સુકૃત, દુષ્કૃત, પુણ્ય, પાપ, કુશલ, અકુશલ કર્મ માટે ‘ ક્રિયા શબ્દના ઉપયેગ થતા હતા અને તેવી ક્રિયા કરનારા માટે ‘ક્રિયાવાદી' શબ્દને પ્રયેગ કરવામાં આવતા હતા. આગમ તથા પાલી પટકામાં પ્રસ્તુત અર્થમાં ‘ક્રિયાને’ પ્રયેગ અનેક સ્થળે થયેલા જોવામાં આવે છે.
પ્રસ્તુત પદમાં ક્રિયા–કમ સબંધી વિચારણા થયેલ છે. ક અર્થાત્ વાસના અથવા સસ્કાર જેને લીધે પુનર્જન્મ થાય છે. જ્યારે આપણે આત્માના જન્મ-જન્માન્તની કલ્પના કરીએ છીએ ત્યારે તેના કારણરૂપ કર્મની વિચારણા અનિવાર્ય બની જાય છે. ભ. મહાવીર અને બુદ્ધના સમયે ક્રિયાવાદ શબ્દ કને માનનારાએ માટે પ્રચલિત હતા. તેથી ક્રિયાવાદ અને કવાદ એકબીજાના પર્યાયવાચી થઈ ગયા હતા. કાળક્રમે ક્રિયાવાદને અઢલે કર્મવાદ જ પ્રચલિત થઇ ગયે. તેનું એક કારણ એવુ' પણુ છે કે કર્મવિચારની સૂક્ષ્મતા જેમ જેમ વધતી ગઈ તેમ તેમ તે ક્રિયાવિચારથી દૂર પણ થતે ગયે. અહી આ ક્રિયાવિચાર કર્મવિચારની પૂર્વભૂમિકા રૂપે આપણી સામે ઉપસ્થિત છે. પ્રજ્ઞાપનામાં ક્રિયાપદ, સૂત્રકૃતાંગમાં ક્રિયાસ્થાન અને ભગવતીમાં અનેક પ્રસગે ક્રિયા અને ક્રિયાવાદની ચર્ચા કરવામાં આવી છે. આથી સમજી શકાય છે કે તે વખતે ક્રિયા ચર્ચાનું કેટલું મહત્ત્વ હતું. આ પઢમાં ક્રિયાના પાંચ ભેદ-અહિંસા અને હિંસાના વિચારને લક્ષ્યમાં રાખી કર્યા છે. બીજી રીતે ૧૮ પાપસ્થાનકની અપેક્ષાએ ક્રિયાની વિચારણા કરેલ છે. કાયિકી, આધિકરણુકી, પ્રાદેષિકી, પારિતાપનિકી અને પ્રાણાતિપાતિકી આ પાંચ ક્રિયાઓનુ વિસ્તારથી નિરૂપણ કર્યું છે.
૨૩ થી ૨૭ સુધી આ પાંચ પદોમાં કપ્રકૃતિ, કખંધ, કર્મબંધવેદ, કર્માંવેદ્યમધ અને કર્મ વેદવેદક આમ કર્મ સંબંધી વિસ્તારથી ચર્ચા વિચારણા કરવામાં આવેલ છે. કર્મ પ્રકૃતિના મૂળ આઠ ભેદ-જ્ઞાનાવરણીય, દનાવરણીય, વેદનીય, મેાડુનીય, આયુ, નામ, ગેત્ર અને અંતરાયનુ તેમજ તે કર્મોના ઉત્તરભેદ ( ઉત્તર પ્રકૃતિએ)નું વિસ્તાથી પ્રતિપાદન
કરવામાં આવેલ છે.
કર્મની આઠે પ્રકૃતિએ નારકી આદિ જીવેાના ર૪ ઠંડકામાં હોય છે. જીવ આઠે પ્રકૃતિના ખંધ કેવી રીતે કરે છે તેનું કારણ સમજાવતાં ખતાવ્યુ છે કે જ્ઞાનાવરણીયના ઉદય હાય છે ત્યારે દર્શનાવરણીયનું આગમન થાય છે. દર્શનાવરણીયના ઉદ્દયથી દર્શનમહ અને દર્શનમેાહના ઉદ્દયથી મિથ્યાત્વ અને મિથ્યાત્વને ઉત્ક્રય થતાં આઠે કર્માનુ આગમન થાય છે. બધા જીવાના સબંધમાં આઠે કર્મીના આગમનને! આવા જ ક્રમ છે.
વેને જે જ્ઞાનાવરણાદ્ધિ કર્મના અધ થાય છે તેના એ મૂળ કારણ છે-રાગ અને દ્વેષ. રાગમાં માયા અને લેશ, તથા દ્વેષમાં ક્રોધ અને માનના સમાવેશ કરવામાં આવ્યે છે. કર્મોના વેદન – અનુભવના સબંધમાં બતાવ્યુ છે કે વેદ્રનીય, આયુષ્ય, નામ અને ગેાત્ર આ ચાર ક તા ૨૪ દંડકમાં જીવા વેઢે જ છે, પરંતુ જ્ઞાનાવરણુ, દર્શનાવરણુ, મેહનીય અને અન્તરાય આ ચાર કર્મો જીવ વેઢે પણ છે અને નથી પણ વેદતા. અહી વેદના' માટે ‘અનુભાવ’
આગમસાર દાહન
For Private Personal Use Only
૨૫૫
Page #565
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરુદેવ ડવિલય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
એવા શબ્દોનો પ્રયોગ કરવામાં આવ્યું છે. પ્રસ્તુત પદમાં કર્મના બદ્ધ, સ્પષ્ટ, સંચય અને કર્મોના અનુભાવ (વેદન)ની ગતિ, સ્થિતિ, ભવ, પુદ્ગલ આદિ દષ્ટિએ વિસ્તારથી વિચારણા કરવામાં આવી છે.
અડાવીસમા પદનું નામ “આહારપદ” છે. આમાં જીવના આહાર સંબંધી વિચારણા ૨ ઉદ્દેશકોમાં કરેલ છે. પ્રથમ ઉદ્દેશકમાં ૧૧ દ્વાર અને બીજા ઉદ્દેશકમાં ૧૩ દ્વાર વડે આહાર સંબંધી પ્રતિપાદન કર્યું છે. ૨૪ દંડકમાં જવાનો આહાર સચેત હોય છે, અચેત હોય છે કે મિશ્ર? આ પ્રશ્નનો ઉત્તર આપતાં કહ્યું છે કે વૈક્રિયશરીરધારી જીવોને આહાર અચેત જ હોય છે. પરંતુ દારિક શરીરધારી જીવે ત્રણે પ્રકારના આહાર લે છે. ૨૪ દંડકમાં સાત દ્વારથી આહાર સંબંધી વિચારણા કરી છે. જેમ કે-જી આહારાથી હોય છે કે નહિ, કેટલા સમય પછી આહારની ઈચ્છાવાળા થાય છે, આહારમાં શું લે છે, બધી દિશાઓમાંથી આહારના પુદ્ગલે ગ્રહણ કરી સમગ્રનું પરિણમન કરે છે, સર્વ ભાવથી આહાર કરે છે કે અમુક અંશને અને ગ્રહણ કરેલા બધા પુદગલોને આહાર રૂપે પરિણુમાવે છે?
છે જે આહાર લે છે તે આભગ નિર્વર્તિત (પતાની ઈચ્છા થાય ત્યારે લેવો) અને અનાગ નિર્વર્તિત(ઈચ્છા વિના આહા૨ ગ્રહણ કરવો)-એમ બે પ્રકારે છે. ઈચ્છા થતાં આહાર લેવામાં જીવની જુદી જુદી કાળમર્યાદા છે. પરંતુ અનિચ્છાએ લેવાતે આહાર તો નિરન્તર ગ્રહણ થાય છે. વર્ણ, રસ આદિથી યુકત, અનંતપ્રદેશી સ્કવાળે અને અસંખ્યાત પ્રદેશી ક્ષેત્રાવગાઢ અને આત્મપ્રદેશે વડે સ્પેશયેલા પુદગળાજ આહાર માટે ઉપયોગી થાય છે.
પ્રસ્તુત પદના બીજા ઉદ્દેશકમાં ૧૩ કારોથી જીવોના આહારક અને અનાહારક એમ બે વિકલ્પોની ચર્ચા કરી છે. એજ પ્રમાણે લેમ આહાર, પ્રક્ષેપ આહાર અને એજ આહાર ક્યા ક્યા જીવોને હોય છે તેનું સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું છે.
૨૯, ૩૦ અને ૩૩મો પદ “ઉપયોગ”, “પશ્યના” અને “અવધિ” પર છે. પ્રજ્ઞાપના સૂત્રમાં જીના બોધવ્યાપાર અથવા જ્ઞાનવ્યાપારના સંબંધમાં આ ત્રણ પદોમાં ચર્ચાવિચારણા કરવામાં આવી છે તેથી ત્રણેને એક સાથે અહીં લીધાં છે અને વિવેચન કર્યું છે.
આત્મા વિજ્ઞાતા છે. તેમાં કઈ પ્રકારના રસ કે રૂપ નથી. અરૂપી હોવા છતાં “સ છે. આત્મા અરૂપી, લેકપ્રમાણપ્રદેશેવાળ અને નિત્ય છે. તેનો ગુણ ‘ઉપયોગ” છે. સંખ્યાથી અનંત આત્માઓ છે. ‘ઉપયોગ” એ આત્માનું લક્ષણ અથવા ગુણ છે. જો કે ઉપગમાં “અવધિનો સમાવેશ થ હોવા છતાં આને અલગ પદ આપવાનું કારણ એ છે કે તે કાળે “અવધિના સંબંધમાં વિશેષ વિચાર કરવામાં આવ્યો હતો. આ પદમાં ઉપયોગના અને પશ્યનાના બએ ભેદ કર્યા છે. સાકારોપયોગ (જ્ઞાન) અને અનાકારે પગ દર્શન), સાકારપશ્યત્તા અને અનાકાર પશ્યત્તા. આચાર્ય અભયદેવે પશ્યત્તાને “ઉપયોગ વિશેષ” જ બતાવેલ છે. વધુ સ્પષ્ટ કરતાં કહ્યું છે કે જે બેધમાં વૈકાલિક અવબોધ થતો હોય તે પશ્યના કહેવાય છે, પરંતુ જે બોધમાં માત્ર વર્તમાનકાલિક બોધ થાય છે ? કહેવાય છે. ઉપયોગ અને પશ્યત્તા આ બંનેની પ્રરૂપણું જીના ૨૪ દંડકમાં કરવામાં આવી છે. “અવધિપહ”માં ભેદ, વિષય, સંસ્થાન, બાહ્યઆભ્યન્તર અવધિ, દેશાવધિ, ક્ષયવૃદ્ધિ, પ્રતિપાતી–અપ્રતિપાતી. આ સાત પ્રકારે અવધિજ્ઞાનના સંબંધમાં વિસ્તારથી ચર્ચા-વિચારણા કરવામાં આવી છે.
ઈન્દ્રિય અને મનની સહાયતા વિના થનારા રૂપ પદાર્થોના જ્ઞાનને અવધિજ્ઞાન કહે છે. તેના બે ભેદ છે. એકતો જન્મની સાથે પ્રાપ્ત થનાર ઔપપાતિક કે જે દેવ અને નારકીને થાય છે અને બીજું કર્મોના પશમથી થનારૂં. જે મન અને તિર્યંચ પંચેન્દ્રિયને થાય છે તે ક્ષાપથમિક કહેવાય છે.
૩૧માં સંક્ષિપદમાં સિદ્ધસહિત સંપૂર્ણ જીવને સંજ્ઞી, અસંજ્ઞી અને સંસી–ને અસંજ્ઞી એમ ત્રણ ભેદમાં વિભક્ત કરીને વિચાર કરવામાં આવ્યો છે. સિદ્ધ ન તે સંજ્ઞી છે અને ન અસંજ્ઞી–તેથી તેમને નોસંસી-અસંસી કહેવાય છે. મનુષ્યમાં પણ જેઓ કેવળી છે તેઓ પણ સિદ્ધસમાન છે. કારણ કે મન હોવા છતાં પણ તેઓ તેને ઉપગ કરીને જ્ઞાન પ્રાપ્ત નથી કરતા. અન્ય મનુષ્ય સંજ્ઞી અને અસંજ્ઞી બંને પ્રકારના હોય છે. એકેન્દ્રિયથી લઈને
૨૫૬
તવદર્શન
Page #566
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરૂદેવ દ્વવિવય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ
ચરિન્દ્રિય સુધીના જીવા અસંજ્ઞી છે. નારકી, ભવનપતિ, વાણુન્યન્તર અને પંચેન્દ્રિય તિહુઁચ સન્ની અને અસ'ની અને પ્રકારના હૈાય છે. જ્યાતિષી અને વૈમાનિક દેવે માત્ર સજ્ઞી જ હાય છે.
‘સંજ્ઞા ' શબ્દના ટીકાકારે એ અર્થ કર્યો છે.- (૧) મતિજ્ઞાન વિશેષ – જેના એક પ્રકાર જાતિસ્મરણ છે જે જ્ઞાનમાં સ્મરણ અર્થાત્ પૂર્વ અનુભવનુ સ્મરણ આવશ્યક હાય એવું જ્ઞાન સંજ્ઞા કહેવાય છે. (૨) સંજ્ઞા અર્થાત મન. સુજ્ઞામાં સન્ની અને અસ'ની અર્થાત્ મનવાળા અને મન વિનાના એવા પણ અ બૃહત્કપ, વિશેષાવશ્યક ભાષ્ય વિ.માં થયેા છે. ‘સમ્યક્ જાનાતિ ઇતિ સંજ્ઞ-મનઃ તદ્દસ્યાસ્તીતિ સન્ની. નૈકેન્દ્રિયાદિનાતિપ્રસંગઃ તસ્ય મનસેાડભાવાત્ । અથવા ‘શિક્ષા ક્રિયાપદેશાલાપગ્રાહી સંગી' આ પ્રમાણે ધવલામાં પણ સત્તી શબ્દની એ પ્રકારે વ્યાખ્યા કરવામાં આવી છે. સંજ્ઞા શબ્દને વાસ્તવિક કા અર્થ અભિપ્રેત છે તે સશેાધનને વિષય છે.
૩૨ મા પદ્મનું નામ ‘સચમ’ છે. આમાં સયત, અ
યત, સયતાસયત અને નાસયત, નાઅસયત, નાસયાતાસયતઆ પ્રમાણે સંયમના ચાર પ્રકારે સમસ્ત જીવા વિષે વિચાર કરવામાં આવ્યે છે. નારકી, એકેન્દ્રિયથી લઇને ચરિન્દ્રિય જીવે સુધી, વાણુન્યન્તર, જયાતિષ્ઠ અને વૈમાનિક આ બધા અસયત હાય છે. પ ંચેન્દ્રિય તિર્યંચ, અસ યત અને સયતાસચત હાય છે. મનુષ્યમાં પ્રથમના ત્રણ પ્રકાર હાય છે અને સિદ્ધોમાં સંયમના ચેાથે। પ્રકાર ‘નાસયત નાઅસ યત નાસ યતાસયત' હોય છે સંયમના આધારે જીવેાના સબંધમાં વિચાર કરવાની આ પદ્ધતિ મહત્ત્વપૂર્ણ છે.
૩૪મા પદ્મનુ’ નામ ‘પ્રવિચારણા' પદ્મ છે. પ્રસ્તુત પદ્મમાં ‘પ્રવિયારણ’ (પ્રવિચારણા) શબ્દના જે પ્રયાગ થયે છે તેનુ મૂળ ‘પ્રવીચાર’ શબ્દમાં છે. પ્રસ્તુત પદના પ્રારંભમાં જયાં દ્વારનુ નિરૂપણ છે ત્યાં પરિયારણા' અને મૂળમાં ‘પરિયારણ્યા’ એવે પાઠ છે. ક્રીડા, રતિ, ઇન્દ્રિયેાના કામલેગ અને મૈથુન માટે સંસ્કૃતમાં ‘પ્રવીચાર’ અથવા ‘પ્રવિચારણા' અને પ્રાકૃતમાં પરિયારણા અથવા પવિયારણા' શબ્દને પ્રયાગ થયા છે. પરચારણા કયારે, કેાને અને કેવ! પ્રકારે સભવે–આ વિષયની ચર્ચા પ્રસ્તુત પદ્મમાં ૨૪ દડક આશ્રી કરવામાં આવી છે. નારકીએના સબંધમાં કહ્યું છે કે તેઓ ઉપપાતક્ષેત્રમાં આવીને તરતજ આહારના પુદ્ગલા લેવા માંડે છે. તેથી તેમના શરીરની નિષ્પત્તિ થાય છે અને તે પુદ્ગલેા ઇન્દ્રિયા તથા અંગેાપાંગરૂપે પરિણમે છે. ત્યાર પછી તેઓ પરિચારણાના પ્રારંભ કરે છે, અર્થાત્ શબ્દાદિ ખધા વિષયાના ઉપભેાગ કરવાનુ શરૂ કરે છે. પિચારણા પછી વિકુવા-અનેક પ્રકારના રૂપે ધારણ કરવાની પ્રક્રિયા કરે છે. દેવામાં આ ક્રમમાં માત્ર ફેર એટલે છે કે તેએ વિક્રુણા કર્યા પછી પરચારણા કરે છે. એકેન્દ્રિયમાં પરિચારણા નારકીની જેમ છે, પરંતુ તેમાં વિકુણા નથી. માત્ર વાયુકાચમાં વિક`ણા છે. એઇન્દ્રિય, તેઇન્દ્રય, ચર્જીન્દ્રિયમાં એકેન્દ્રિયની જેમ અને પંચેન્દ્રિય તિ ા તથા મનુષ્યમાં નારકીની જેમ પરિચારણા હાય છે.
પ્રસ્તુત પદ્મમાં જીવેાના આહાર ગ્રહણ કરવાના બે પ્રકાર બતાવ્યા છે. (૧) આભાગનિતિ અને (૨) અનાભે નિતિત તેની ચર્ચા કરી છે. એકેન્દ્રિય સિવાય બધા જીવા અને પ્રકારના આહાર લે છે, જ્યારે એકેન્દ્રિયમાં માત્ર અનાલેગ નિતિતજ આહાર છે. જીવ સ્વેચ્છાએ પેાતાના ઉપચેગથી આહાર લે છે તે અભાગ નિતિ છે અને ઈચ્છા ન હોવા છતાં પણ લેામાહાર વિ. આહાર સતત-નિરંતર ગ્રહણ કરતા રહે છે તે અનાભે નિર્તિત છે. અધ્યવસાયાની ચર્ચા પણ આ પદમાં કરવામાં આવી છે.
૩૫ મું પદ્મ ‘વેદનાપ' છે. ચાવીસે દંડકમાં જીવાને અનેક પ્રકારે વેઢનાને જે અનુભવ થાય છે તેની વિચારણા આ પદ્મમાં કરવામાં આવી છે. વેદનાના અનેક પ્રકાર બતાવ્યા છે. જેમકે- (૧) શીત, ઉષ્ણુ, શીતે બ્લુ (૨) દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ (૩) શારીરિક, માનસિક અને ભય (૪) સાતા, અસાતા, સાતાઅસાતા (૫) દુઃખા, સુખા, અદુઃખા- અસુખા (૬) આલ્યુપગમિકી, ઐપમિકી (૭) નિદ્રા, અનિદ્રા વિ. સંજ્ઞીની વેનાને ' નિદા અને અસીની વેદ્યનાને · અનિદ્યા ' કહેલ છે.
૧ – કાયપ્રવિચારો. નામ મૈથુનવિષયાપસેવનમ
(ખ) પ્રવીચારો મૈથુન પસેવનમ
આગમસાર દાહન
તત્ત્વાર્થભાષ્ય ૪૦૮ સર્વાર્થસિદ્ધિ ૪ 9
૨૫૭
Page #567
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરૂદેવ કવિવય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ
૩૬ મા પદ્મનું નામ ‘સમુદ્દાત પ’ છે. પ્રસ્તુત પદ્યમાં સાત પ્રકારના સમુદ્ધાતનું ૨૪ ઠંડકમાં અનેક પ્રકારે પ્રતિપાદન કરવામાં આવ્યું છે. વેદના, કષાય, મરણ, વૈક્રિય, તૈજસ, આહારક અને કેવળી. આ સાત પ્રકારના સમુદ્દાત છે. સમુદ્ધાતની વ્યાખ્યા કરતાં આચાર્ય મલયગિરિ કહે છે-વેદના આદિ અનુભવરૂપ પરિણામેાની સાથે આત્માને ઐકયભાવ અર્થાત્ તદ્ધિતર પરિણામાથી વિરમીને વેદનીય આદિના ઘણા પ્રદેશેાની ઉદીરણા વડે ઉદ્દયમાં લાવી, ભેગવી તેમની નિર્જરા કરવી તે સમુદ્ઘાત કહેવાય છે.
પ્રસ્તુત પદ્મમાં કયા કર્માંથી કયા સમુદ્રઘાત થાય છે તેનું વિવેચન કર્યું છે. સમયની મર્યાદાની અપેક્ષાએ કહ્યુ છે કે કેવળી સમુદ્દાત આઠ સમયના હોય છે. બાકી બીજા સમુદ્ધાંત અસંખ્યાત સમયવાળા અને અંતર્મુહૂતકાળના હાય છે. તેનું સ્પષ્ટીકરણ કરતાં કહ્યું છે કેનારકીમાં પ્રથમના ચાર ભવનપતિ, તિર્યંચ પંચેન્દ્રિય, વાણુન્યન્તર, જ્યાતિષ્ઠ અને વૈમાનિકમાં પ્રથમના પાંચ, વાયુકાય સિવાય એકેન્દ્રિયથી ચરિન્દ્રિયમાં પ્રથમના ત્રણ, વાયુકાયમાં પ્રથમના ચાર અને મનુષ્યેામાં સાતે સમુદ્દાત હાય છે.
આ પ્રમાણે પન્નવણામાં સાહિત્ય, ધર્મ, દર્શન, ઇતિહાસ અને ભૂગાળ સબધી અનેક ચિન્તન છે. આમાં અલકારી પ્રયાગ ઓછા થયેલા ડાવા છતાં જૈન પારિભાષિક શબ્દાવલીને થયેલા જોવામાં આવે છે. કચ્છ, શિલ્પ આર્ય, ભાષા આ આદિ અનેક વિગતાનુ પ્રતિપાદન
૫ – જંબુદ્રીપ પ્રજ્ઞપ્તિ
-
જમૂદ્રીપ પ્રજ્ઞપ્તિને કાંઈ જગ્યાએ પાંચમુ ઉપાંગ ખતાવ્યું છે તે! કેાઈ જગ્યાએ છઠ્ઠું ઉપાંગ પણ લખેલ છે. આ ઉપાંગમાં એક અધ્યયન છે અને સાત વક્ષસ્કાર તથા ૪૧૪૬ ઉપલબ્ધ મૂળ પાઠનું Àાકપ્રમાણ છે. ૧૭૮ ગદ્યસૂત્ર છે અને પર પદ્યસૂત્ર છે.
મહત્ત્વપૂર્ણ તથ્યાનુ પ્રયોગ વિશેષરૂપથી થયેલુ છે.
પ્રથમ વક્ષસ્કારમાં ( પરિચ્છેદમાં ) ભરતક્ષેત્રનું વર્ણન છે. સર્વપ્રથમ નમસ્કાર મહામત્ર છે. મિથિલાનગરીમાં જિતશત્રુ નામને રાજા હતા. તેને ધારિણી નામની રાણી હતી તે નગરીના મણિભદ્ર નામક ચૈત્યમાં શ્રમણ ભગવાન મહાવીર પધાર્યા. તે વખતે ઈન્દ્રભૂતિ ગૈતમે જમૂદ્રીપના સંબંધમાં જિજ્ઞાસા પ્રસ્તુત કરી ઉત્તરમાં ભ. મહાવીરે કહ્યુંજબુદ્વીપમાં અવસ્થિત પદ્મવરવેદિકા એક વનખથી ઘેરાયેલી છે. વનખંડની મધ્યમાં અનેક પુષ્કરણીએ, વાપિકાએ, મડપ, ગૃહ અને પૃથ્વીશિલાપટ્ટક છે. ત્યાં અનેક વ્યન્તર દેવ અને દેવીએ મનેાહર ક્રીડા કરે છે. જબૂદ્વીપને વિજય, વૈજયન્ત જયન્ત અને અપરાજિત નામના ચાર દ્વારા છે. જમૂદ્રીપમાં હિમવાન પર્વતની દક્ષિણમાં ભરતક્ષેત્ર છે. ભરતક્ષેત્રમાં સ્થાણુ, કટક, વિષમ તથા દુર્ગમ સ્થાને, પર્વતપ્રપાતા, ઝરણાં, ખાઇએ, ગુફાઓ, નદીએ, તળાવેા, વૃક્ષ, ગુચ્છ, ગુલ્મલતાએ, વલ્લિએ, અવિએ, વાપઢ, તૃણુ આદિ છે. તેમાં અનેક તસ્કર, પાખડી, કૃપણ અને વનીપક–ભિખારીએ રહે છે. આ પ્રદેશ અના ક્ષેત્ર કહેવાય છે કે જ્યાં તીથંકર, ચક્રવર્તી આદિ શ્લાઘ્ય પુરુષ જન્મ લેતા નથી. જે વિભાગમાં તીર્થંકર આદિ શ્લાઘનીય પુરુષને જન્મ થાય છે ત્યાં સારાં અને નરસાં અને પ્રકારના લાકે હાય છે. ભરતક્ષેત્ર પૂર્વ-પશ્ચિમમાં ફેલાયેલા, ઉત્તર-દક્ષિણમાં વિસ્તૃત, ઉત્તરમાં પ ક-પલગ સમાન અને દક્ષિણમાં ધનુષ્યના પૃષ્ઠભાગ સમાન, ત્રણ ખાજુ લવણુસમુદ્રથી ઘેરાયેલે છે. ગગા, સિન્ધુ અને વૈતાઢય પર્યંતને લીધે ભરતખંડના છ વિભાગ થઇ ગયા છે. તેના વિસ્તાર પર૬૮ યેાજન છે.
વૈતાઢય પવ તની બન્ને બાજુ એ પદ્મવરવેદિકા છે જે વનખડાથી યુકત છે. આ પર્વતની પૂર્વ અને પશ્ચિમમાં એ ગુફાઓ છે જેને મિસ્ર શુદ્ઘા અને ખડપ્રપાતગુહા (ગુřા) કહે છે. તેમાં એ દેવ રહે છે. વૈતાઢય પર્યંતની અને ખાજુ વિદ્યાધરશ્રેણિયેા છે જ્યાં વિદ્યાધરા રહે છે. આભિયાગશ્રેણયામાં અનેક દેવ-દેવીએને નિવાસ છે. વૈતાઢય પર્યંત ઉપર એક સિદ્ધાયતન છે. આ બધાનુ વર્ણન કર્યા પછી દક્ષિણાર્ધ ભરતકૂટ, ઉત્તારા ભરત અને ઋષભકૂટનું પણ વર્ણન છે.
૨૫૮
બીજા વક્ષસ્કારમાં કાળ (સમય) નું નિરૂપણુ છે. કાળના અવસર્પિણી અને ઉત્સર્પિણી એમ બે ભેદ કર્યા છે. અવર્પિણીના સુષમાસુષમા, સુષમા, સુષમાદુષમા, દુમાસુષમા, સુષમા અને દુષમાદુષમા આ પ્રમાણે છ ભેદ (છ આરા)
For Private Personal Use Only
તત્ત્વદર્શન
Page #568
--------------------------------------------------------------------------
________________
}પૂજ્ય ગુરુદદ્ય કવિવય પં. નાનયજી મહારાજ જન Hશતાહિદ સ્મૃતિગ્રંથ
૨૪૫૮ આલિકા ૪૪૪૬ ૩૭૭૩
બતાવ્યા છે અને ઉત્સર્પિણીના તેથી વિપરીત છ ભેદ- છ આરા છે. કાળનું સૂક્ષ્માતિસૂક્ષમ ભેદથી લઈને પોપમસાગરોપમ સુધીનું વર્ણન કર્યું છે તે આ પ્રમાણે છે૧ સમય
= કાળને સૂકમતમ અંશ જઘન્ય અસંખ્યાત સમય = ૧ આવલિકા
= ૧ પ્રાણ સંખ્યાત આવલિકા
= ૧ ઉચ્છવાસ
= ૧ નિઃશ્વાસ ૧ ઉચ્છવાસ-નિશ્વાસ
= ૧ પ્રણ ૭ પ્રાણુ
= ૧ સ્તક ૭ સ્તાક
= ૧ લવ ૩૮ લવ
= ૧ ઘડી ૨ ઘડી (૭૭ લવ)
= ૧ મુહૂર્ત1 (= ૪૮ મિનિટ) ૩૦ મુહૂર્ત
= ૧ અહોરાત્ર ૩૦ અહોરાત્ર
= ૧ માસ ૧૨ માસ
= ૧ વર્ષ ૮૪ લાખ વર્ષ
= ૧ પૂર્વાગ = ૧ પૂર્વ = ૧ ત્રુટિતાંગ
= ૧ ત્રુટિત આજ પ્રમાણે અડડાંગ, અડડ, અવવાંગ, અવવ, હકાંગ, હક, ઉત્પલાંગ, ઉપલથી લઈને શીર્ષ પહેલિકાંગ અને શીર્ષ પહેલિકા સુધી ઉત્તરોત્તર ૮૪ લાખ ગણું સમજવું. આ બધી સંખ્યાઓ મળીને ૧૯૪ આંક સુધી છે અને તે સંખ્યાતકાળની ગણતરીમાં આવે છે. પપમ અને સાગરોપમ વિ. કાળના માપ અસંખ્યાતકાળની ગણતરીમાં આવે છે. આ બધી ગણતરી પછી અન્ત રહિત જે કાળ રાશિ છે તે અનન્ત કહેવાય છે.
ચાર કેડાર્કોડ સાગરોપમનો સુષમાસુષમ નામને પહેલે આરે છે. તે આશમાં દશ પ્રકારના કલ્પવૃક્ષ થાય છે. મત્તાંગ, ભૂતાંગ, ત્રુટિતાંગ, દીપશિખા, જ્યોતિષિક, ચિત્રાંગ, ચિત્રરસ, મણિઅંગ, ગેહાગાર અને અણિગણુ. આ દશ કહ૫વૃક્ષેથી માણસની જરૂરિયાત-ઈચ્છિત પદાર્થોની પ્રાપ્તિ થાય છે. તે સમયના પુરુષ, સ્ત્રીઓ તથા તેમના આહાર અને નિવાસસ્થાનનું તથા તેમની ભવસ્થિતિનું વર્ણન છે. ત્યાર પછી સુષમા નામના બીજા આરાનું વર્ણન કર્યું છે. તત્પશ્ચાત્ સુષમાદષમા નામક ત્રીજા આરાનું વર્ણન છે. આ આરામાં સુમતિ, પ્રતિશ્રુતિ, સીમંકર, સીમ ધર, ક્ષેમકર, વિમલવાહન, ચક્ષુષ્માન, યશસ્વી, અભિચન્દ્ર, ચન્દ્રાભ, પ્રસેનજિત, મરૂદેવ, નાભિ અને વૃષભ નામના ૧૫ કુલકરે
માંથી એકથી પાંચ સુધીના કુલકરેએ ‘હાકાર' દંડનીતિને પ્રયાગ કર્યો. છ થી દશ સુધીના કુલકરે એ મકાર’ નીતિને પ્રચાર કર્યો અને ૧૧ થી ૧૫ સુધીના કુલકરેએ “ધિકાર” નીતિને ઉપયોગ કર્યો.
નાભિ કુલકરની મરૂદેવી ભાર્યાના ગર્ભથી ઋષભદેવનો જન્મ થયો. તેઓ કેશલના નિવાસી હતા. તેઓ પ્રથમ રાજા, પ્રથમ જિન, પ્રથમ કેવળી, પ્રથમ તીર્થકર અને પ્રથમ ધર્મચક્રવર્તી હતા. તેમણે પિતાના પુત્ર ભરતાદિને ૭૨ અને બ્રાહી સુંદરી આદિને ૬૪ કળાઓ અને અનેક શિપનું શિક્ષણ અને ઉપદેશ આપે અને પોતાના પુત્રને રાજયગાદી સોંપી, સર્વસ્વનો ત્યાગ કરી કેશોનું લંચન કરી એક દેવદૂષ્ય વસ્ત્ર ધારણ કરી શ્રમણુધર્મની દીક્ષા અંગિકાર કરી હતી.
પૂવાંગ , પૂર્વ » ત્રુટિતાંગ
૧- આ પ્રમાણે ૧ મુહૂર્ત (૪૮ મિનિટમાં ૭૦ x ૪૯ =૩૭૭૩ ઉછવાસ હોય છે.
૨૫૯
આગમસાર દેહન
Page #569
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરુદેવ કવિવય પં. નાનતમ દ્રજી મહારાજ જનમશતાકિદ સ્મૃતિગ્રંથ
ઋષભદેવ એક વર્ષ સુધી વસ્ત્રધારી રહ્યા. ત્યાર પછી તેને પણ ત્યાગ કરી અનેક ઉપસર્ગોને સમભાવે જીતી, પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિનું સમ્યક્ પાલન કરી શાંતભાવથી સુખ – દુઃખ, જીવન – મરણ, માન – અપમાન તથા સંપત્તિ – વિપત્તિમાં સમભાવપૂર્વક વિચરણ કરવા લાગ્યા.
એક વખત તેઓ વિહાર કરતાં કરતાં પુરિમતાલનગરના શકટમુખ ઉદ્યાનમાં પધાર્યા અને ત્યાં ન્યગ્રોધ (વડ) વૃક્ષની નીચે ધ્યાનસ્થ થઈ ગયા. તેમને કેવળજ્ઞાન અને કેવળદર્શનની ઉપલબ્ધિ થઈ. ચતુર્વિધ સંઘની સંસ્થાપના કરી અંતે અષ્ટાપદ (કૈલાસ) પર્વત પર મુકત થયા.
દુષમાસુષમા નામક ચેથા આરામાં ૨૩ તીર્થકરે, ૧૧ ચકવતીઓ, ૯ બેલદે અને ૯ વાસુદેવ ઉત્પન્ન થયા. દુષમાં નામના પાંચમાં આરામાં જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ શતાયુથી વધારે ઉમરવાળાં લેકે થશે. આ આરાના છેડે ચારિત્રધર્મ, રાષ્ટ્રધર્મ વિ.ને નાશ થઈ જશે. દુષમાદષમાં નામના છઠ્ઠા અ રામાં ભયંકર વાવાઝોડાં વાશે. બધી દિશાઓ ધૂળ અને ધુમાડાથી આચ્છાદિત થઈ જશે. આકાશમાંથી અગ્નિ અને પથરાંઓનો વરસાદ થશે જેથી માનવ, પશુ, પક્ષી અને વનસ્પતિનો નાશ થઈ જશે. માત્ર એક વૈતાઢ્ય પર્વત જ બાકી રહેશે. આ વખતે જે માણસો બચ્યા હશે તેઓ આ વૈતાઢય પર્વતની ગુફાઓમાં રહેશે. માંસ, મત્સ્ય અને મૃતકલેવર વિ. નું ભક્ષણ કરી પોતાના જીવન નિર્વાહ કરશે. તેમની ઉંમર વધુમાં વધુ ૨૦ વર્ષની રહેશે.
તે આરો પૂરો થયા પછી ફરી ઉત્સર્પિણી કાળને પ્રારંભ થશે ફરી માણસનું જીવન ધીમે ધીમે સુખસમૃદ્ધિથી ભરપુર થવા લાગશે. ઉત્સર્પિણીના દુષમકાળમાં પુષ્કર સંવર્તક મેઘ, ક્ષીરમેઘ, ધૃતમે વિ. મેઘ વરસાદ કરશે જેથી ફરી ચારે બાજુ હરિયાળી–હરિયાળી થઈ જશે. માનવ માંસાહારને સંપૂર્ણપણે ત્યાગ કરશે. એટલે સુધી કે માંસાહારીઓનો પડછાયો પણ નહિ લે. તત્પશ્ચાત્ દુષમાસુષમાં અને સુષમા દુષમાનું વર્ણન છે. ઉત્સર્પિણી કાળના આ આરાઓમાં પણ ૨૪ તીર્થકર થશે. તત્પશ્ચાત્ સુષમા અને સુષમાસુષમાનું વર્ણન છે.
ત્રીજા વક્ષસ્કારમાં ભરત ચક્રવતીનું વિસ્તારથી વર્ણન છે. ભરત ચક્રવતી વિનીત નગરીમાં રાજય કરતા હતા. તેમની આયુધશાળામાં ચકરત્ન ઉત્પન્ન થયું. આયુધશાળાના અધિકારીએ જ્યારે આ સુસમાચાર ભરતને આપ્યા ત્યારે તેઓ અત્યન્ત આહલાદિત-પ્રસન્ન થયા. તેઓ એકદમ સિંહાસન ઉપરથી ઊભા થયા. એક વસ્ત્રનું ઉત્તરાસન કરી હાથ જેડી ચકરત્નને પ્રણામ કર્યા. પછી રાયપુરુષોને આદેશ આપી નગરને સુસજિજત કરાવી સપરિવાર આયુધશાળામાં પહોંચ્યા અને તે ચકરત્નની અર્ચના-પૂજા કરી. નગરમાં આઠ દિવસ સુધી ઉત્સવ મનાવ્યો. ત્યાર પછી ચકરને વિનીતાથી ગંગાના દક્ષિણ તટ પર પૂર્વ દિશામાં સ્થિત માગધ તીર્થ તરફ પ્રસ્થાન કર્યું. સમ્રાટ ભરત પણ ચાતુરંગિણી એનાથી સુસજિત થઈને હસ્તિરત્ન ઉપર આરૂઢ થઈને ગંગાના દક્ષિણ તટના પ્રદેશ ઉપર વિજયધ્વજ ફરકાવતા ફરકાવતા ચક્રરત્નની ૫ છળ પાછળ ચાલતા માગધતીર્થમાં આવ્યા અને ત્યાં હસ્તિરત્ન ઉપરથી નીચે ઉતરી દર્ભના સંથારા ઉપર બેસી માગધ નામના દેવની આરાધના કરી. પછી અશ્વરથ ઉપર સવાર થઈને ચક્રરત્નનું અનુગમન કરતાં કરતાં લવણુસમુદ્રમાં પ્રવેશ કર્યો. ત્યાં પહોંચીને મગધ તીર્થાધિપતિ દેવના ભવન તરફ એક બાણ માર્યું. બાણ જેઈને દેવ ઘડીભર કેધથી ઉત્તેજિત થઈ ગયો, પરંતુ બાણ ઉપર લખેલા ભરત ચક્રવતીના નામને વાંચીને તરત જ સજાગ બની ગયો. તેને ખ્યાલમાં આવી ગયું કે ભારત નામના ચક્રવર્તીને જન્મ થયો છે. તે ઉતાવળે ભરતની પાસે પહોંચ્યો અને તેનું સ્વાગત કરી વધામણી આપી નમ્રભાવે નિવેદન કર્યું કે “હે દેવાનુપ્રિય ! હું આપનો આજથી આજ્ઞાકારી સેવક છું. મારે ચોગ્ય સેવાને આદેશ આપે.”
ભરત ચક્રવતી ત્યાંથી પિતાને રથ પાછો વાળે છે અને વિજય અપાવાર નિવેશમાં પહોંચીને આઠ દિવસનો ઉત્સવ મનાવે છે. ત્યાંથી વરદામતીર્થ આવે છે અને વરદામતીર્થ કુમારદેવને પિતાને આધીન બનાવે છે. ત્યારબાદ પ્રભાસતીર્થના દેવને પણ પિતાને વશ કરે છે. આ જ પ્રમાણે સિંધુદેવી, વૈતાઢયગિરિકુમાર તથા કતમાલદેવને પણ સાથે છે. પછી ભરત ચક્રવતી પોતાના સુષેણ નામના સેનાપતિને સિંધુ નદીના પશ્ચિમમાં આવેલા નિકુટ પ્રદેશને જીતવા માટે મોકલે છે. સુષેણ અત્યંત પરાક્રમી તથા મ્લેચ્છ ભાષાઓમાં નિષ્ણાત હતે હાથી ઉપર આરૂઢ થઈને તેણે સિંધુ
તત્ત્વદર્શન
Page #570
--------------------------------------------------------------------------
________________
'પજ્ય ગુરુદેવ કવિવય પં. નાનયજી મહારાજ જન્મશતાકિદ સ્મૃતિગ્રંથ
નદીના કિનારાના પ્રદેશ જીત્યા અને નૈકા વડે નદી પાર કરી સિંહલ, બર્બર, અંગક, ચિવાયલેક, યવનદ્વીપ, - આલ્બક, રમક, અલષઢ, પિકખુલ, કાળમુખ અને જેનક નામના મ્લેચ્છને તથા ઉત્તર વૈતાઢયમાં રહેનાર પ્લેચ્છ જાતિને, દક્ષિણ પશ્ચિમથી લઈને સિંધુ-સાગર કરછ દેશને જીવે છે. ત્યાર પછી સુષેણ સેનાપતિ તમિસ્ત્ર ગુફાના દક્ષિણ દ્વારના પાટેનું ઉદ્દઘાટન કરે છે અને ભરત ચક્રવતી પોતાના મણિરત્નને લઈને તમિસ્ત્ર ગુફાની ભીંત ઉપર કાકિયું રત્ન વડે ૪૯ મંડલ (વર્તુળ) બનાવે છે જે ટયુબલાઈટથી પણ વધુ પ્રકાશિત હોય છે જેથી ગુફે પાર કરવામાં તેમને જરા પણ તકલીફ પડતી નથી.
ઉત્તરાર્ધ ભરતમાં આપાત નામના કિરાત રહેતા હતા. અનેક ભવન, વાહન, દાસ, દાસી, ગે, મહિષથી સંપન્ન હતા. તેમણે અકાળે આકાશમાં વિજળી ચમકતી જોઈ અને વૃક્ષને ફળેલા-ફૂલેલા જોયા અને ચારે બાજુ પ્રસન્નતાનું વાતાવરણ જોઈને તેઓ વિમાસણમાં પડી ગયા કે જરૂર કંઈ વિપત્તિ આવનાર છે. તે જ વખતે તમિસ્ત્ર ગુફાના ઉત્તર દ્વારથી ચક્રવતી ભરત પિતાની વિરાટ સેનાની સાથે ત્યાં આવી પહોંચ્યા. બનને સેનાઓમાં ભયંકર યુદ્ધ થયું. કિરાએ ભારતની સેનાને પરાજિત કરી દીધી. આ જોઈને સુષેણ સેનાપતિ અશ્વરત્ન ઉપર આરૂઢ થઈને અસિરત્નને હાથમાં લઈ કિરાતાની સેના તરફ ધ અને તેમને પરાજિત કર્યા. કિરાતે સિંધુ નદીના તટપર વેળુની પથારી પર વઅરહિત થઈને સવળે મોઢે સુઈ ગયા. અર્હમભક્ત વડે તેમણે પોતાના કુળદેવતા મેઘમુખ નામના નાગકુમારની આરાધના કરી. દેવ શીધ્ર ત્યાં આવ્યું અને બે -આ ભરત નામના ચક્રવતી છે અને તે કોઈ ઉપાયે જીત્યા જાય તેમ નથી. કોઈ શસ્ત્ર, અગ્નિ, મંત્ર વિ. થી તેનું કંઈ પણ અહિત કરી શકાય તેમ નથી, તથાપિ તમારા આગ્રહથી અને તેના બળ પરાક્રમની ખાત્રી માટે અમે મુસળધાર વરસાદ વરસાવીએ છીએ. ભરતે વરસાદની પરવા કરી નહિ અને પિતાના ચર્મરત્ન પર સવાર થઈને છત્રરત્ન વડે વરસાદને રોકીને મણિરત્નના પ્રકાશમાં સાત રાત્રિએ ત્યાં જ વીતાવી. ત્યાર પછી કિરતે ભરતને વાળ પણ વાંકે કરી શકાય તેમ નથી અને અજેય છે એમ સમજીને શ્રેષ્ઠરત્નનો ઉપહાર લઈને ભરતની શરણમાં પહોંચ્યા અને અપરાધની ક્ષમાયાચના કરી.
ત્યાર પછી ભરત ક્ષુદ્ર હિમવંત પર્વતની નિકટ પહોંચી શુદ્ર હિમવંત ગિરિકુમાર દેવની આરાધના કરીને તેને સાથે. ત્યારબાદ ઋષભકુટ પર પહોંચીને કાકિણી રત્નથી પર્વતની ભીંત ઉપર એક નામ ભુસી પિતાનું નામ અંકિત કર્યું. તે પર્વત ઉપર પૂર્વેના ચક્રવતીઓના નામો એટલા બધા ઉકિત હતા કે તે જોઈને ભારતનું સર્વપ્રથમ નામ લખવાનું જે અભિમાન હતું તે ગળી ગયું અને આ વિચારથી ઉદાસ બની ગયા કે બીજે ચક્રવતી આવી આ રીતે મારું નામ ભુસી પિતાનું નામ લખશે તત્પશ્ચાત વૈતાઢય પર્વત તરફ પાછા આવ્યા. ત્યાં નમિ અને વિનમિ વિદ્યાધરેને સ્વાધીન કર્યા. વિનમિએ ભરત ચક્રવતીને સ્ત્રીરત્ન અને નમિએ રત્નજડિત કડું તથા બાજુબંધ અર્પણ કર્યા. ત્યારબાદ ભરત ગંગાદેવીને સાધીને ખંડપ્રપાત ગુફામાં પહોંચ્યા અને નૃતમાલક દેવતાને સિદ્ધ કરી ગંગાની પૂર્વમાં સ્થિત નિષ્કટ પ્રદેશને જીત્યો. સુષેણ સેનાપતિએ ખંડપ્રપાત ગુફાના કપાટેનું ઉદ્દઘાટન કર્યું અને ભરતે કાકિણી રત્નથી મંડળ (વર્તુળ) બનાવ્યા. ત્યારબાદ ભારતે ગંગાના પશ્ચિમી તટ પર વિજય સ્કધાવારનિવેશ (પડાવ) સ્થાપી નૈસર્પ, પાંડુક પિંગલક, સર્વરત્ન, મહાપદ્મ, કાળ, મહાકાળ, માણવક અને શંખ આ ૯ નિધિરત્નની પ્રાપ્તિ કરી.
આ પ્રમાણે ચકરત્ન પિતાની યાત્રા સમાપ્ત કરી વિનીતા રાજધાની તરફ પાછુ વળ્યું. ભરત ચક્રવતિ પણ ખંડ ઉપર દિગ્વિજયની ધજા ફરકાવી હસ્તિરત્ન ઉપર આરૂઢ થઈને તેનું અનુગમન કરીને રાજધાની પહોંચ્યા. સેનાપતિને બોલાવીને રાજ્યાભિષકનો આદેશ આપે. માંડલિક રાજાઓએ તેમને વધામણી આપી. સેનાપતિ, પુરોહિત, નગરજનોએ તેમને અભિષેક કર્યો.
એક વખત સ્નાન કરી ભરત ચક્રવતી અરીસા ભુવનમાં પિતાના શરીરને અલંકાર વડે શણગારતા સૌંદર્યને નિહાળી રહ્યા હતા. ત્યાં અનિત્ય ભાવના ભાવતાં તેમને કેવળજ્ઞાન થયું. તેજ વખતે સંપૂર્ણ અલંકારનો ત્યાગ કરી પંચમુષ્ટિ લોન્ચ કર્યો અને અંતે અષ્ટાપદ પર્વત પર નિર્વાણ પ્રાપ્ત કર્યું.
ચતુર્થ વક્ષસકારમાં ચુહિમવંતનું વર્ણન છે. તેમાં સર્વપ્રથમ આ પર્વતની વચ્ચોવચ પવ નામનું એક સરેવર
આગમસાર દોહન
૨૬૧
Page #571
--------------------------------------------------------------------------
________________
bપરા ગરૂદેવ કવિવય પં. નાનજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
છે જેનું વિસ્તારથી વર્ણન કર્યું છે. ગંગા નદી, સિધુ, હિતાંશા વિ. નદીઓનું વિશદ નિરૂપણ છે. આ પર્વતના ૧૧ શિખરોનું વર્ણન છે. હેમવંત ક્ષેત્રનું તેમજ તેમાં શબ્દાપાતી નામના વૃત્તાવૈતાઢય પર્વતનું વર્ણન છે. મહાહિમવન્ત અને તે પર્વતના મહાપદ્મ નામના સરોવરનું વર્ણન છે. હરિવર્ષ, નિષધ પર્વત, તિબિંછ નામનું સરોવર, મહાવિદેહ ક્ષેત્ર અને ગંધમાલક નામના પર્વત, ઉત્તરકુરૂમાં દ્રમક નામનો પર્વત, જંબૂવૃક્ષ, મહાવિદેહ ક્ષેત્રમાં માલ્યવંત પર્વત, કચ્છ નામનું વિજય, ચિત્રકુટ વિ. અન્ય વિજય, દેવકુરૂ, મેરૂ પર્વત, નંદનવન, સોમનસ, નીલ પર્વત, રમ્યક, હિરણ્યવત અને ઐરાવત આદિ ક્ષેત્રનું આમાં ઘણા વિસ્તારથી વર્ણન છે.
પાંચમાં વક્ષસ્કારમાં જિનેશ્વરના જન્માભિષેકનું વર્ણન છે. તીર્થંકર પ્રભુનો જન્મોત્સવ મનાવવા માટે દિશા-વિદિશાએમાંથી ૫૬ હિક કુમારિકાઓ આવે છે. તેઓ ચાર આંગળ છોડી તીર્થકરની નાભિનાળને કાપે છે અને પછી તેલમઈન કરી સુગંધી પીઠી ચાળી ગંદક, પુદક, શુદ્ધોદક વડે સ્નાન કરાવે છે. અનિહોમ કરીને, રક્ષાપોટલી બાંધી પાષાણ ઢલક કાનની પાસે વગાડે છે અને આશિર્વચન તથા મધુર ગીતો ગાઈને નૃત્ય કરે છે. ત્યાર બાદ કેન્દ્રનું
વાર આગમન થાય છે અને તે પાંડુક વનમાં અભિષેક શિલા ઉપર તીર્થકરને અભિષેક માટે લઈ જાય છે. ઈશાનેન્દ્રાદિ બધા ઈન્દ્રો મેરૂ પર્વત ઉપર આવે છે અને તીર્થોદકથી અભિષેક કરે છે. ત્યાર પછી તીર્થકરને માતાની પાસે લાવે છે અને દિવ્ય વસ્ત્રયુગલ અને કુંડલયુગલ આપીને હિરણ્ય, સુવર્ણ, રત્નાદિથી શકેન્દ્રના આદેશથી વૈશ્રમણ દેવ તીર્થકરના નિવાસને પરિપૂર્ણ ભરી દે છે.
- છઠા વક્ષસ્કારમાં જંબુદ્વીપમાં રહેલા પદાર્થ સંગ્રહનું વર્ણન છે. જંબૂદ્વીપના પ્રદેશનું લવણસમુદ્રની સાથે સ્પર્શ, જીવને જન્મ, જંબુદ્વીપમાં ભરત, ઐરાવત, હેમવત, હિરણ્યવત, હરિવાસ, રમ્યુકવાસ અને મહાવિદેહ. તેમનું પ્રમાણ, વર્ષધર પર્વત, ચિત્રકૂટ, વિચિત્રકૂટ, યમક પર્વત, કંચન પર્વત, વક્ષકાર પર્વત, દીર્ઘ વૈતાઢય પર્વત, વર્ષધરકૂટ, વક્ષસ્કારકૂટ, વૈતાઢ્યકૂટ, મદરકૂટ માગધતીર્થ, વરદામતીર્થ અને પ્રભાસતીર્થ, વિદ્યાધર શ્રેણિયે, ચક્રવર્તી વિજ્ય, રાજધાનીઓ, તમિસ્રા ગુફા, ખંડપ્રપાત ગુફા, નદી અને મહાનદીઓનું વર્ણન–આ પ્રમાણે વિસ્તારથી વર્ણન કરવામાં આવ્યું છે.
સાતમા વક્ષસ્કારમાં તિષ્કનું વર્ણન છે. જંબુદ્વીપમાં બે ચન્દ્ર, બે સૂર્ય, પ૬ નક્ષત્ર, ૧૭૬ મહાગ્રહ પ્રકાશ કરે છે. ત્યારબાદ સૂર્યમંડની સંખ્યા વિ. નું નિરૂપણ છે. સૂર્યની ગતિ, દિવસ અને રાત્રિનું માન, સૂર્યના આતાપનું ક્ષેત્ર, પૃથ્વીથી સૂર્ય વિ. ની દૂરી, સૂર્યને ઉર્ધ્વ અને તિર્યક તાપ, ચન્દ્રમંડલેની સંખ્યા, એક મુહૂર્તમાં ચન્દ્રની ગતિ, નક્ષત્રમંડલ અને સૂર્યના ઉદય-અસ્તના સંબંધમાં વિવેચન કરવામાં આવ્યું છે. | સંવત્સર પાંચ પ્રકારના છે. નક્ષત્ર, યુગ, પ્રમાણ, લક્ષણ તથા શનૈશ્ચર, નક્ષત્ર સંવત્સરના ૧૨ ભેદ છે. યુગ, પ્રમાણ અને લક્ષણ. સંવત્સરના ૫-૫ ભેદ છે અને શનૈશ્ચર સંવત્સરના ૨૮ ભેદ છે. પ્રત્યેક સંવત્સરના ૧૨ મહિના હોય છે. તેમના લૌકિક અને લકત્તર નામો બતાવ્યા છે. એક મહિનાના બે પક્ષ, એક પક્ષના ૧૫ દિવસ તથા ૧૫ રાત્રિ અને ૧૫ તિથિના નામ, માસ, પક્ષ, કરણ, રોગ, નક્ષત્ર, પિરસી પ્રમાણ વિ. ઉપર વિસ્તારથી વિવેચન કરવામાં આવ્યું છે.
ચંદ્ર પરિવાર, મંડલમાં ગતિ કરનારા નક્ષત્ર, પૂર્વ, દક્ષિણ, પશ્ચિમ અને ઉત્તર દિશામાં ચન્દ્રવિમાનને વહન કરનારા દેવ, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર, તારાના વિમાનને વહન કરનારા દેવ, જ્યોતિષી દેવાની શીઘ્રગતિ, અ૯પ અને મહાદ્ધિવાળા દેવ, જંબુદ્વીપમાં એક તારાથી બીજા તારા સુધીનું અન્તર, ચન્દ્રની ચાર અગમહિષીઓ, તેને પરિવાર, વૈક્રિયશકિત, સ્થિતિ આદિનું વર્ણન છે.
જબૂદ્વીપમાં જઘન્ય, ઉત્કટ તીર્થકર, ચક્રવતી, બળદેવ, વાસુદેવ, નિધિ, નિધિઓનો પરિગ, પંચેન્દ્રિય રત્ન, તેનો પરિગ, એકેદ્રિય રન, જંબુદ્વીપનું આયામ વિન્ડંભ, પરિધિ, ઊંચાઈ, પૂર્ણ પરિમાણુ, શાશ્વત–અશાશ્વત કથનની અપેક્ષાથી જંબૂદ્વીપમાં પાંચ સ્થાવર કાર્યમાં અનંતવાર ઉત્પન્ન થવું. જંબૂદ્વીપના નામનું કારણ વિ. વિશદ નિરૂપણ કરેલ છે.
આ પ્રમાણે પ્રસ્તુત આગમમાં પ્રાચીન ભૂગોળનું મહત્વપૂર્ણ સંકલન-જૈનદષ્ટિએ સૃષ્ટિવિદ્યાના બીજ આમાં
૨૬૨
તત્તવદર્શન
Page #572
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરૂદેવ વિવ પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ
ઉપલબ્ધ થાય છે. આદિ તીર્થ કર ઋષભદેવનુ પ્રાક્ ઐતિહાસિક જીવનચરિત્ર પણ આમાં મળે છે. સમ્રાટ ભરતના િિગ્વજયનું વર્ણન પણ પ્રાપ્ત થાય છે, જે વર્ણનની તુલના વિષ્ણુપુરાણુ સાથે કરી શકાય છે. ભરત અને કિરાતાના યુદ્ધનું વર્ણન પ્રાચીન યુદ્ધની સ્મૃતિ કરાવે છે. તીર્થંકરોના કલ્યાણુ મહત્સવનું વર્ણન જેને પાછળથી લખાયેલા ગ્રન્થામાં વિસ્તારથી ઉલ્લેખ છે તેનાં બીજ આ આગમમાં છે.
૬-૭ સૂર્યપ્રજ્ઞપ્તિ અને ચન્દ્રપ્રજ્ઞપ્તિ
સૂર્યપ્રજ્ઞપ્તિ અને ચન્દ્રપ્રજ્ઞપ્તિ અનુક્રમે (હું અને છમ' ઉપાંગ છે. કેટલાક ગ્રંથામાં સૂર્યપ્રજ્ઞપ્તિને પસું અને ચન્દ્રપ્રજ્ઞપ્તિને છમુ ઉપાંગ ખતાવ્યું છે. સૂર્યપ્રજ્ઞપ્તિમાં સૂર્ય આદિ જાતિષ્ઠ ચક્રનુ વર્ણન છે. આમાં એક અધ્યયન, ૨૦ પ્રાભૂત અને ઉપલબ્ધ મૂળ પાઠ ૨૨૦૦ શ્લેાકપ્રમાણ છે. ગદ્યસૂત્ર ૧૦૮ અને પદ્યગાથા ૧૦૩ છે. એજ પ્રમાણે ચન્દ્રપ્રજ્ઞપ્તિમાં પણ છે. ચન્દ્રપ્રજ્ઞપ્તિમાં ચન્દ્ર આહ્નિ જાતિક ચક્રનું વર્ણન છે.
ડૉ. વિન્ટજર સૂર્યપ્રજ્ઞપ્તિ અને ચન્દ્રપ્રજ્ઞપ્તિ ને વૈજ્ઞાનિક ગ્રંથ તરીકે સ્વીકારે છે. અન્ય પાશ્ચાત્ય વિચારકોએ પણ તેમાં આવેલા ગણિત અને જાતિક વિજ્ઞાનને મહત્ત્વપૂર્ણ માનેલ છે. ડા. શુસ્પ્રિંગે જર્મનીની હેમખર્ગ યુનિવર્સિટીમાં પોતાના ભાષણમાં કહ્યું કે જૈન વિચારકાએ જે તર્કયુક્ત સુસમ્મત સિદ્ધાન્તાને પ્રસ્તુત કર્યા તે આધુનિક વિજ્ઞાનવેત્તાની દૃષ્ટિથી પણ અમૂલ્ય અને મહત્ત્વપૂર્ણ છે. વિશ્વરચનાના સિદ્ધાન્તની સાથે સાથે તેમાં ઉચ્ચકેાટિનું ગણિત અને જ્યાતિષ્ઠ વિજ્ઞાન પણ દ્રષ્ટિગાચર થાય છે. સૂર્યપ્રજ્ઞપ્તિમાં ગણિત અને જ્યાતિષ્ઠ ઉપર ખૂબ ઊંડાણુથી વિચાર કરવામાં આવ્યે છે તેથી સૂર્યપ્રાપ્તિના ઉલ્લેખ કર્યા વિના ભારતીય યૈતિષ્ઠના ઇતિહાસ અધૂરા અને અપૂર્ણ રહેશે.
પાશ્ચાત્ય વિચારક અને ઐતિહાસિક વિદ્વાનાની દૃષ્ટિએ સૂર્યપ્રજ્ઞપ્તિ અને ચંદ્રપ્રજ્ઞપ્તિ આ બન્ને મહત્ત્વપૂર્ણ ગ્રંથા છે. આને આપણે જયાતિષ્ઠ તથા ગણિતના, ભૂગાળ તથા ખગોળના મહત્ત્વપૂર્ણ કાષ કહી શકીએ. ‘એવરે’ સન્ ૧૮૬૮ માં ‘ઉવેરડી સૂર્યપ્રજ્ઞપ્તિ' નામને નિમન્ય પ્રકાશિત કર્યા હતા. ડૉ. આર. શામ શાસ્ત્રીએ આ ઉપાંગનું એ બ્રીફ ટ્રાન્સલેશન એફ મહાવીરાઝ સૂર્યપ્રાપ્તિ' નામે સંક્ષિપ્તમાં ભાષાન્તર કર્યું છે. આ આગમમાં ખતાવેલા એ સૂર્ય અને એ ચન્દ્રની માન્યતાનું ‘ભાસ્કરે' પેાતાના સિદ્ધાન્ત શિશમણિ ગ્રન્થમાં અને બ્રહ્મગુપ્તે પેાતાન! ‘સ્ફુટ સિદ્ધાન્ત ’ માં ખંડન કર્યું છે. પરન્તુ ડૉ. થિર્માને ‘જનરલ એફ ધી એશિયાટિક સાસાયટી એફ ખેંગાલ માં‘ન ધી સૂર્યપ્રાપ્તિ' નામક પેાતાના શેાધપૂર્ણ લેખમાં પ્રતિપાતિ કર્યું છે કે- ગ્રીક લેાક ભારતવમાં આવ્યા તે પૂર્વે આ સિદ્ધાન્ત સમાન્ય હતા. તેમણે ભારતીય જચેતિષના અતિપ્રાચીન જયતિષ્ઠવેદાંગ ગ્રન્થની માન્યતાએની સાથે સૂર્યપ્રજ્ઞપ્તિના સિદ્ધાન્તાની સમાનતા ખતાવી છે.
સૂર્યપ્રજ્ઞપ્તિના પ્રથમ પ્રાભૂતમાં ઉલ્લેખ છે કે મિથિલાનગરીમાં જિતશત્રુ નામે રાજા રાજય કરતા હતા. તે વખતે ભ. મહાવીર મિથિલાની બહાર મણિભદ્ર ચૈત્યમાં પધાર્યા. ધર્મોપદેશ કર્યા પછી ગણધર ગૈતમે જિજ્ઞાસા પ્રસ્તુત કરી. ભગવાને સમાધાન કરતાં કહ્યું- દ્વિવસ અને રાત્રિના મળીને ૩૦ મુહૂ હાય છે. નક્ષત્રમાસ, સૂમાસ, ચન્દ્રમાસ, અને ૠતુમાસના મુહૂર્તમાં હાનિવૃદ્ધિનું કારણ બતાવ્યું. પ્રથમ મંડલથી અન્તિમ અને અન્તિમથી પ્રથમ મંડલ સુધી સૂર્યની ગતિના કાળનું પ્રતિપાદન કરતાં બતાવ્યું કે અન્તિમ મડલમાં સૂર્યની એકવાર અને શેષમલેમાં સૂર્યની બે વાર ગતિ થાય છે.
૧.
He who has a through knowledge of the structure of the world cannot but admire the inward logic and harm nony of Jain ideas. Hand in hard with the refind cosmogrphical ideas goes a high standard of astronomy and mathematics. A history of Indian astronomy is not conceivable without the famous "Surya Pragyapti.
-Dr. Schubring
૨. જિદ ૪૯, પૃ. ૧૦૭ થી ૧૮૧.
આગમસાર દાહન
For Private Personal Use Only
૨૬૩ www.jairnel|brary.org
Page #573
--------------------------------------------------------------------------
________________
- કવિવર પ. નાનચંદજી મહારાજ જન્મશતાલિશ
તત્પશ્ચાતુ આદિત્ય સંવત્સરના દક્ષિણાયન અને ઉત્તરાયણમાં અહેરાત્રના જઘન્ય અને ઉત્કૃષ્ટ મુહૂર્ત તથા મુહૂર્તની હાનિવૃદ્ધિનું કારણ બતાવ્યું છે. ભારત તથા ઐરાવત ક્ષેત્રના સૂર્યોદયનું ક્ષેત્ર, આદિત્ય સંવત્સરના બને અયનેમાં પ્રથમથી અન્તિમ અને અન્તિમથી પ્રથમ સુધી એક સૂર્યની ગતિનું અન્તર અને અન્તરના સંબંધમાં છ અન્ય માન્યતાઓ, સૂર્ય દ્વારા દ્વીપ – સમુદ્રના અવગાહનના સંબંધમાં તથા એક દિવસ – રાત્રિમાં સૂર્ય કેટલા ક્ષેત્રમાં પરિભ્રમણ કરે છે વિ. મોની રચના તથા વિસ્તાર વિ.નું વિવરણ છે.
બીજા પ્રાભૃતમાં સૂર્યના ઉદય અને અસ્તનું વર્ણન છે. અહીં શાસ્ત્રકારે અન્ય અનેક મતાવલંબીઓની માન્યતાને ઉલ્લેખ કર્યો છે. કેટલાક અન્યતીથિઓ એમ માને છે કે “સૂર્ય પૂર્વ દિશામાં ઉદય પામીને અનન્ત આકાશમાં ચાલ્યો જાય છે. આ કેઈ વિમાન, રથ યા દેવતા નથી, પરંતુ ગળાકાર કિરણોનો સમૂહમાત્ર છે કે જે સંધ્યા ટાણે નષ્ટ થઈ જાય છે. કેટલાક એમ માને છે કે “સર્ય દેવતા છે જે સ્વભાવથી આકાશમાં ઉત્પન્ન થાય છે અને સંધ્યા સમયે આકાશમાં અદશ્ય થઈ જાય છે. કેટલાક એમ કહે છે કે “સૂર્ય દેવ છે અને સદા સ્થિર રહે છે.” પ્રાત:કાળે પૂર્વ દિશામાં ઉદિત થઈને સંધ્યા વખતે પશ્ચિમ દિશામાં પહોંચી જાય છે અને ત્યાંથી અલકને પ્રકાશિત કરતે નીચેની તરફ વળી જાય છે.
આચાર્ય મલયગિરિએ પ્રસ્તુત સૂત્રની ટીકામાં લખ્યું છે કે પૃથ્વીને જેઓ ગોળ માને છે તેમની માન્યતા પ્રમાણેજ ઉપરોકત વાત પુરવાર થઈ શકે. જેનોની તેવી માન્યતા નથી. જેનો માને છે કે પૃથ્વી ગોળાકાર નથી પરંતુ અસંખ્યાત દ્વીપ સમુદ્રથી ઘેરાયેલી છે. ત્યાર પછી સૂર્ય એક મંડલથી બીજા મંડલમાં ગમન કરે છે તેનું વર્ણન છે. સૂર્ય એક મુહૂર્તમાં કેટલા ક્ષેત્રનું પરિભ્રમણ કરે છે વિ. નું આ પ્રાભૂતમાં અન્ય મતને ઉલ્લેખ કરીને સ્વમતનું પ્રતિપાદન
ત્રીજા પ્રાભૂતમાં ચન્દ્ર, સૂર્ય દ્વારા પ્રકાશિત થતા કપ-સમુદ્રનું વર્ણન છે અને ૧૨ મતાન્તરે નિર્દેશ કર્યો છે.
ચોથા પ્રાભૂતમાં ચન્દ્ર અને સૂર્યનું સંસ્થાન બે પ્રકારે બતાવ્યું છે (૧) વિમાન સંસ્થાન (૨) પ્રકાશિત ક્ષેત્રનું સંસ્થાન. બન્ને પ્રકારના સંસ્થાનના સંબંધમાં અન્ય ૧૬ મતાન્તરોને ઉલેખ છે. સ્વમત વડે પ્રત્યેક મંડલમાં ઉત અને તાપ ક્ષેત્રનું સંસ્થાન બતાવી અન્ધકારના ક્ષેત્રનું નિરૂપણ કર્યું છે. સૂર્યના ઉર્વ, અધે અને તિર્યક તાપક્ષેત્રનું પરિમાણુ બતાવ્યું છે.
પાંચમાં પ્રાભૂતમાં સૂર્યની વેશ્યાઓનું વર્ણન છે. છઠા પ્રાભૃતમાં સૂર્યના એજનું વર્ણન છે. સૂર્ય સદા એક રૂપે અવસ્થિત રહે છે કે પ્રતિક્ષણ પરિવર્તિત થતો રહે છે? તે સંબંધમાં અન્ય ૨૫ પ્રતિપત્તિથી વર્ણન કરેલ છે. જૈન દષ્ટિએ જંબુદ્વીપમાં પ્રતિવર્ષ કેવળ ૩૦ મુહર્ત સુધી સૂર્યને પ્રકાશ અવસ્થિત રહે છે. બાકીના સમયમાં અનવસ્થિત રહે છે કારણકે પ્રત્યેક મંડળ પર એક સૂર્ય ૩૦ મુહૂર્ત સુધી રહે છે. આમાં જે જે મંડલ પર તે રહે છે તે દ્રષ્ટિએ તે અવસ્થિત છે અને બીજા મંડલની દષ્ટિએ તે અનવસ્થિત છે. સાતમાં પ્રાભૂતમાં બતાવ્યું છે કે સૂર્ય પોતાના પ્રકાશ વડે મેરૂ પર્વત તથા અન્ય પ્રદેશને પ્રકાશિત કરે છે.
આઠમા પ્રાભૃતમાં બતાવ્યું છે કે જે સૂર્ય પૂર્વ દક્ષિણમાં ઉદિત થાય છે તે મેરૂની દક્ષિણમાં સ્થિત ભરત આદિ ક્ષેત્રને પ્રકાશિત કરે છે. જંબુદ્વીપના મેરૂ પર્વતથી પૂર્વ પશ્ચિમમાં જે વખતે દિવસ હોય છે તે વખતે દક્ષિણ ઉત્તરમાં રાત્રિ હોય છે. લવણસમુદ્રની ઉત્તર દક્ષિણમાં જે વખતે દિવસ હોય છે તે વખતે પૂર્વ-પશ્ચિમમાં રાત્રિ હોય છે. ભિન્ન ભિન્ન ક્ષેત્રની અપેક્ષાએ ઉત્સર્પિણી તથા અવસર્પિણી કાળનું કથન કર્યું છે.
નવમા પ્રાભૂતમાં પિયુષી છાયા પ્રમાણને ઉલેખ કરતાં બતાવ્યું છે કે સૂર્યના ઉદય અને અસ્તના સમયે ૫૯ પુરષપ્રમાણ છાયા દેખાય છે. આ પ્રાભૃતમાં અનેક મત-મતાન્તરોને ઉલેખ કરતાં સ્વમતની પિરુથી છાયાના સંબંધમાં પ્રતિસ્થાપના કરી છે.
દસમા પ્રાભૂતમાં ૨૨ ઉપ અધ્યાયમાં નક્ષત્રોમાં આવલિકાને ક્રમ, મુહૂર્તની સંખ્યા, પૂર્વભાગ, પશ્ચિમ ભાગ અને ઉભયભાગ વડે ચન્દ્રની સાથે યોગ કરનારા નક્ષત્ર, યુગના પ્રારંભમાં એગ કરનારા નક્ષત્રને પૂર્વાદિ વિભાગ,
Jain E૨૬ International
www.jamembrary.org
તવદર્શન
Page #574
--------------------------------------------------------------------------
________________
+
-
-
પૂજ્ય ગુરૂદ્ધ કવિવય પં. નાનયજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
નક્ષત્રના કુલ, ઉપકુલ અને કુલપકુલ, ૧૨ પૂર્ણિમા તથા અમાવાસ્યાઓમાં નક્ષત્રને યોગ, સમાન નક્ષત્રના વેગવાળી પૂર્ણિમા તથા અમાવાસ્યા, નક્ષત્રોના સંસ્થાન, તેમના તારા આદિનું વર્ણન છે. વર્ષા, હેમન્ત અને ગ્રીષ્મ ઋતુઓમાં માસક્રમથી નક્ષત્રનો યોગ અને પિરુપી પ્રમાણુ, દક્ષિણ ઉત્તર અને ઉભયમાર્ગથી ચંદ્રની સાથે યોગ કરનારા નક્ષત્રો, નક્ષત્રરહિત ચંદ્રમંડલ, નક્ષત્રના દેવ, ૩૦ મુહૂર્તોના નામ, ૧૫ દિવસ-રાત્રિ તથા તિથિઓના નામ, નક્ષત્રોના ગોત્ર, નક્ષત્રમાં ભોજનનું વિધાન, એક યુગમાં ચંદ્ર તથા સૂર્યની સાથે નક્ષત્રનો યોગ, એક સંવત્સરના મહિના, તેમના લૌકિક તથા લેકોત્તર ના મ. પાંચ પ્રકારના સંવત્સર અને તેમના ૫-૫ ભેદ અને અંતિમ શનૈશ્ચર સંવત્સરના ૨૮ ભેદ બતાવ્યા છે. બે ચંદ્ર નક્ષત્રના દ્વાર, બે મૂર્ય તેમની સાથે યોગ કરનારા નક્ષત્રોના મુહૂર્તનું પરિમાણુ. નક્ષત્રની સીમા, વિષ્કભ-લંબાઈ, પહોળાઈ વિ. પરિધિનું વિસ્તારથી પ્રતિપાદન કર્યું છે.
અગિયારમાં પ્રાભૃતમાં સંવત્સરાની આદિ તથા અંત તેમજ નક્ષત્રના યોગેનું વર્ણન છે.
બારમા પ્રાભૃતમાં નક્ષત્ર, ચંદ્ર, ઋતુ, આદિત્ય અને અભિવર્ધિત આ પાંચ સંવત્સરોનું વર્ણન છે. છ ઋતુઓનું પ્રમાણ, છ ક્ષયતિથિઓ, છ અધિકતિથિઓ, એક યુગમાં સૂર્ય અને ચન્દ્રની આવૃત્તિઓ અને તે સમયે નક્ષત્રને વેગ અને યોગકાળ વિ નું વર્ણન છે.
તેરમા પ્રાભૂતમાં કૃષ્ણ અને શુકલપક્ષમાં ચન્દ્રની હાનિ-વૃદ્ધિ બતાવી છે. દર પૂર્ણિમા અને દર અમાવાસ્યામાં ચન્દ્ર અને સૂર્યની સાથે રાહુ યેગ, પ્રત્યેક અયનમાં ચન્દ્રની મંડલગતિ આદિનું વર્ણન કરવામાં આવ્યું છે.
ચોમ પ્રાભૂતમાં કૃષ્ણ અને શુકલપક્ષની જયેત્સના અને અંધકારનું પ્રમાણ બતાવ્યું છે.
પંદરમા પ્રાભૂતમાં ચન્દ્રાદિ તિક દેવેની એક મુહૂર્તની ગતિ છે, નક્ષત્રમાસમાં ચન્દ્ર, સૂર્ય, ચહાદિની મંડલ ગતિનું વર્ણન છે. એ જ પ્રમાણે ઋતુમાસમાં, આદિત્ય માસમાં પણ મંડલગતિનું નિરૂપણ કરવામાં આવ્યું છે.
સોળમા પ્રાભૂતમાં ચન્દ્રિકા, આતપ અને અંધકારના પર્યાયનું વર્ણન છે.
સત્તારમાં પ્રાભૃતમાં સૂર્ય-ચન્દ્રનું ચવન, ઉપપાત, વિ. ને સંબંધમાં અન્ય ૨૫ મત-મતાન્તરને ઉલેખ છે. તેમજ સ્વમતનું સ્થાપન કર્યું છે.
અઢારમાં પ્રાભૃતમાં પૃથ્વીથી સૂર્ય, ચન્દ્રાદિની ઊંચાઈનું પરિમાણ બતાવી અન્ય ૨૫ મતમતાન્તરોનો ઉલ્લેખ કરી સ્વમતનું પ્રતિપાદન કર્યું છે, ચન્દ્ર-સૂર્યના વિમાનની નીચે, ઉપર અને સમવિભાગમાં તારાઓના વિમાન છે તેના કારણ વિ. નું વર્ણન છે. એક ચન્દ્રના ગ્રહ, નક્ષત્ર અને તારાઓને પરિવાર, મેરૂપર્વતથી તિષ્ક ચક્રનું અન્તર, જ બુદ્વીપમાં સર્વ બાહ્ય-આભ્યન્તર, ઉપર-નીચે ચાલનારા નક્ષત્રો, ચ ના સંસ્થાન, આયામ, વિન્કંભ અને પરિધિનું વર્ણન છે, તેમને વહન કરનાર દેવોની સંખ્યા અને તેમનું દિશાના ક્રમથી રૂ૫, તેમની શીવ્ર અને મંદ ગતિ, અલપબદ્ધત્વ વિ. નું નિરૂપણ છે. ચન્દ્ર-સૂર્યની અગ્ર મહિલીએ, પરિવાર, વિક્ર્વણુ શક્તિ, દેવ-દેવિયની જઘન્ય તથા ઉત્કૃષ્ટ સ્થિતિનું વર્ણન છે.
ઓગણીસમ પ્રાભૂતમાં ચન્દ્ર અને સૂર્ય સંપૂર્ણ લેકમાં પ્રકાશ કરે છે કે લેકના અમુક વિભાગને? આ પ્રશ્નના સંબંધમાં ૧૨ મત-મતાન્તરેનો ઉલ્લેખ કરી વમતનું નિરૂપણ કર્યું છે. લવણ સમુદ્રને આયામ, વિષ્ઠભ તથા ચન્દ્ર, સૂર્ય, નક્ષત્ર અને તારા વિ. નું વર્ણન છે. એ જ પ્રમાણે ધાતકીખંડના સંસ્થાનનું વર્ણન, કાળદધિ સમુદ્ર અને પુષ્કરાદ્ધદ્વીપ, મનુષ્યક્ષેત્ર આદિનું વિવરણ છે.
ઈન્દ્રના અભાવમાં દેવલોકના વિમાનની વ્યવસ્થા, ઈન્દ્રને જઘન્ય તથા ઉત્કૃષ્ટ વિરહકાળ, મનુષ્યક્ષેત્રની બહાર ચન્દ્રની ઉત્પત્તિ અને ગતિ અને સ્વયંભૂરમણ સમુદ્ર સુધીના દ્વીપસમુદ્રોના આયામ, વિષ્કભ, પરિધિ આદિનું વર્ણન છે.
વીસમા પ્રાભૂતમાં ચન્દ્રાદિનું સ્વરૂપ તથા રાહુનું વર્ણન છે. રાહુના બે પ્રકાર, તેમને જઘન્ય-ઉત્કૃષ્ટ કાળ બતાવ્યું છે. ચન્દ્રને રાશી અને સૂર્યને આદિત્ય કહેવાનું કારણ એ છે કે જ્યોતિષ્કના ઇન્દ્ર-ચન્દ્રને મૃગ-શશિ (સસલા) ના ચિહ્નવાળું મૃગાંક નામનું વિમાન છે તેથી તેને શશી કહે છે અને સૂર્ય સમય, આવલિકા વિ. થી લઈને
આગમસર દેહન
૨૬૫
Page #575
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરૂદેવ કવિવર્ય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાલિંદ સ્મૃતિગ્રંથશે.
અવસર્પિણી-ઉત્સર્પિણી કાળ આદિ કરનાર હોવાથી તેને આદિત્ય કહે છે. ચન્દ્ર અને સૂર્યની અગ્રમહિષીઓ, ચન્દ્ર તથા સૂર્યના કામોની માનવીય કામભાગે સાથે તુલના કર્યા બાદ ૮૮ ગ્રહોના નામે બતાવ્યા છે
ચન્દ્રપ્રજ્ઞપ્તિમાં ચન્દ્રના પરિભ્રમણનો ઉલ્લેખ મુખ્યતાએ થયેલ છે. ચન્દ્રપ્રજ્ઞપ્તિ અને સુર્યપ્રજ્ઞપ્તિનું વર્ણન પ્રાયઃ સમાન છે. માત્ર મંગળાચરણના રૂપમાં જે ૧૮ ગાથાઓ આપી છે તે વિશેષ છે.
આ પ્રમાણે આપણે જાણી-જોઈ શકીએ છીએ કે સૂર્યપ્રજ્ઞપ્તિ અને ચન્દ્રપ્રજ્ઞપ્તિમાં પ્રાચીન જતિષ સંબંધી મૂળ માન્યતાઓનું સંકલન કરવામાં આવ્યું છે. અહીં આપેલ વિષયની વેદાંગ - તિષ્કની સાથે તુલના કરી શકાય છે. યુગનું ધોરણ પંચવર્ષવાળું કલ્પીને સૂર્ય અને ચન્દ્રનું ગણિત કરવામાં આવ્યું છે. સૂર્યના ઉદય અને અસ્તને
કથન કર્યું છે. ઉત્તરાયણમાં સર્ચ લવણસમદ્રની બહારના માર્ગથી જંબુદ્વિપ તરફે આવે છે. તે વખતે સૂર્યની ચાલ સિંહગતિ જેવી હોય છે. ત્યાર પછી ગજગતિ જેવી થઈ જાય છે. જેથી ઉત્તરાયણના આરંભમાં દિવસ નાન અને રાત્રિ મોટી થાય છે અને ઉત્તરાયણની સમાપ્તિ થતાં ગતિ મંદ થવાથી દિવસ માટે અને રાત નાની થવા લાગે છે. દક્ષિણાયનના આરંભમાં સૂર્ય જંબુદ્વીપના અંદરના માર્ગથી બહારની તરફ ગતિવાળો થાય છે તેથી દિવસ મોટો અને રાત નાની થાય છે. પ્રસ્તુત સિદ્ધાંત પરવતી સાહિત્યમાં કરેલ દિનમાન એવં ઉત્તરાયણ તથા દક્ષિણાયનના નિરૂપણનો સ્ત્રોત છે. નક્ષત્રના ગોત્ર આદિનું વર્ણન મુહૂર્તશાસ્ત્રને પાચે છે. મુહૂર્ત શાસ્ત્રમાં પ્રધાનપણે નક્ષત્રના સ્વભાવ અને ગુણો પર વિચાર કરવામાં આવેલ છે.
ચંદ્રપ્રજ્ઞલ્પિ અને સૂર્યપ્રજ્ઞપ્તિમાં વિષયની સમાનતા હોવા છતાં પણ ચંદ્રપ્રજ્ઞપ્તિની કેટલીક વિશેષતાઓ આ પ્રમાણે છે. (૧) ચંદ્રની પ્રતિદિવસની જનાવાળી ગતિનું કથન છે. (૨) ઉત્તરાયણ અને દક્ષિણાયનની તિથિને પૃથક પૃથક વિસ્તાર બતાવી સૂર્ય અને ચંદ્રમાની ગતિને નિર્ણય કર્યો છે. આ હકીકત સૂર્યપ્રજ્ઞપ્તિમાં મળતી નથી. (૩) તિથિમાં ચંદ્રમાના સમચતુરસ્ત્ર વિ. વિભિન્ન આકારનું ખંડન કરી સમચતુરન્સ ગેળાકારનું પ્રતિપાદન કર્યું છે. (૪) માનવ સભ્યતાની શરૂઆતમાં જંબુદ્વીપને પ્રથમ સૂર્ય શ્રાવણુ કૃણુ પ્રતિપદાને દિવસે પૂર્વ-દક્ષિણ-આગ્નેય ખૂણામાંથી અને બીજે સૂર્ય પશ્ચિમ-ઉત્તર-વાયવ્ય ખૂણામાંથી ચાલ્યો. એજ પ્રમાણે પ્રથમ ચન્દ્રમાં પૂર્વોત્તર ઇશાન ખુણામાંથી અને બીજો ચન્દ્રમાં નૈઋત્ય (પશ્ચિમ-દક્ષિણ) ખૂણામાંથી ચાલે. સૂર્ય-ચન્દ્રની પ્રસ્તુત ગમનપ્રક્રિયા જોતિષમાં નિરૂપિત નાડીવૃત્ત અને કદમ્બ પિતવૃત્તની સાથે મળતી આવે છે. જતિષ્કની દષ્ટિએ આ વિષય અત્યન્ત મહત્ત્વપૂર્ણ છે. (૫) છાયાસાધન અને છાયાપ્રમાણુ ઉપરથી દિનમાનનું વર્ણન ઘણું જ મહત્ત્વપૂર્ણ છે. આ સાધનપ્રક્રિયા પ્રતિભાગણિતને મૂળસ્ત્રોત છે. જેનાથી પ્રતિભાગણિતને વિકાસ થયો છે. (૬) છાયા સાધનમાં ખીલછાયાનું વર્ણન છે. આજ ખીલછાયાથી શંકુછાયાનો વિકાસ થયો છે. અને વિદ્વાનોનું માનવું છે કે શંકગણિતને વિકાસ પણ ખીલછાયાથી થયે છે. (૭) આ ચન્દ્રપ્રજ્ઞપ્તિમાં પુરુષ છાયાનું વિસ્તૃત વિવેચન છે. પુરુષ છાયાસંહિતા ગ્રન્થમાં ફળાફળને નિર્દેશ કર્યો છે. વરાહ મિહિરના પુરુષ છાયાને મૂળ સ્ત્રોત આ જ આગમ હોવું જોઈએ. (૮) પ્રસ્તુત આગમમાં ગોળ, ત્રિકોણ, ચતુષ્કોણ વસ્તુઓની છાયાનું વર્ણન છે. આને લીધે ઉત્તરકાળમાં જતિષ્ક વિષયક ગણિતને અત્યધિક વિકાસ થયો છે. (૯) આ આગમમાં ચદ્રમાને સ્વતઃ પ્રકાશમાન બતાવ્યા છે. તેના ઘટ-વધનું કારણ રાહુ છે.
આ પ્રમાણે આ બન્ને આગમ જોતિષ શાસ્ત્રની દષ્ટિએ ઘણું જ મહત્વપૂર્ણ છે. તેથી તેમનું આધુનિક દષ્ટિએ તુલનાત્મક અધ્યયન અપેક્ષિત છે જેથી અનેક તથ્ય પ્રકાશમાં આવી શકે.
૮ થી ૧૨ નિરયાવલિયા આદિ પાંચ સૂત્ર
(કપિયા, કમ્પવસિયા, પુફિયા, પુષ્કયુલિયા અને વહિસા) નિરયાવલિયા અથવા નિરયાવલિકા શ્રતસ્કન્દમાં પાંચ ઉપાંગને સમાવી લેવામાં આવ્યા છે. (૧) નિરયાવલિકા અથવા કલિપકા (૨) કલ્પવતસિકા (૩) પુપિતા (૪) પુપચુલિકા અને (૫) વૃષ્ણુિદશા. વિદ્વાનું-વિનું મંતવ્ય છે કે આ પાંચ ઉપાંગ નિરયાવલિકાના નામથી જ પહેલાં પ્રસિદ્ધ હતાં. પછી જ્યારે ૧૨ ઉપાંગેનો ૧૨ અંગેની સાથે
२६१
તવદર્શન
Page #576
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરુદેવ કવિવર્ય પં. નાનાસજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
સંબંધ સ્થાપિત કરવામાં આવ્યું ત્યારે તેમને પૃથપૃથ ગણવામાં આવ્યા છે. વિન્ટરનિસ્ત્રનું પણ આવું જ માનવું છે.
જે આગમમાં નરકગતિમાં જનારા જેનું ક્રમબદ્ધ વર્ણન કરવામાં આવ્યું હોય તે નિરયાવલિકા કહેવાય છે. આ આગમમાં ૧ શ્રતસ્કન્ય છે, પર અધ્યયન છે, ૫ વર્ગ છે. ૧૧૦૦ લેકપ્રમાણુ મૂળપાઠ છે. નિશ્યાવલિકાના પ્રથમ વર્ગમાં દશ અધ્યયન છે. જેમાં કાલ, સુકાલ, મહાકાલ, કૃષ્ણ, સુકૃષ્ણ, મહાકૃષ્ણ, વીરકૃષ્ણ, રામકૃષ્ણ, પિતસેનકૃષ્ણ, મહાસેનકૃષ્ણ એમ ૧૦ નું વર્ણન છે.
પ્રથમ અધ્યયનમાં બતાવ્યું છે કે ચંપાનગરીમાં શ્રેણિક રાજા રાજ્ય કરતા હતા. મહારાણી ચેલણુની કૃષિએ કૃણિકનો જન્મ થયો હતો. શ્રેણિકની એક બીજી રાણી કે જેનું નામ કાલી હતું તેનાથી કાલકુમારનો જન્મ થયો હતો. કૃણિક પોતાના પિતા શ્રેણિકને કારાગૃહમાં કેદ કરી પોતે રાજગાદી ઉપર બેસે છે. શ્રેણિક કારાગૃહમાં જ આત્મહત્યા કરી લે છે. એક દિવસ કૃણિક પિતાના નાના ભાઈ વેહલકુમાર પાસેથી સેચનક હાથી અને અઢાર સેરવાળા હારની માગણી કરે છે. પરંતુ વેહલકુમાર પિતાએ આપેલ વસ્તુ હોવાથી ઇન્કાર કરે છે. કૃણિકના ભયથી હલ અને વેહલ્લકુમાર બને ભાઈ હાર, હાથી અને પોતાના અંતેપુરને (કુટુંબ પરિવાર) લઈને પિતાના નાના મહારાજા ચેટકની પાસે વૈશાલી પહોંચી જાય છે. કૃણિકને આ વાતની ખબર પડી ત્યારે તેણે દૂત મોકલ્યો. પરંતુ ચેટકે જવાબમાં કહ્યું કે શરણાગતની રક્ષા કરવી એ મારું કર્તવ્ય છે. જે કૃણિક આ હાર, હાથીને બદલે અડધું રાજ્ય આપે તે આ બન્ને વસ્તુ તેને સોંપી શકાય. આ જાણીને કૃણિકને અત્યધિક કેધ ચઢયે અને તેથી સંગ્રામ માટે પિતાના બધા ભાઈઓની સેના લઈને વૈશાલી તરફ રવાના થશે. આ બાજુ ચેટકે પણ નવ મલકી, નવ લિચ્છવી એમ ૧૮ ગણરાજાઓને બેલાવી મંત્રણ કરી. શરણગતની રક્ષા માટે તેમણે યુદ્ધ કરવું ઉચિત માન્યું. મહારાજા ચેટક ભ મહાવીરના પરમ ઉપાસક હતા. તેમણે શ્રાવકના ૧૨ વ્રત અંગિકાર કર્યા હતા. તેની સાથે એક વિશેષ નિયમ એ પણ ગ્રહણ કરી રાખ્યો હતો કે હું એક દિવસમાં એકથી વધુ બાણ નહિ ચલાવું. તેમનું બાણ કદી પણ નિષ્ફળ જતું નહિ.
પહેલે દિવસે રાજા કણિકના પક્ષમાંથી કાલકુમાર સેનાપતિ બનીને રણસંગ્રામમાં ઊતર્યો. તેણે ગ કરી. રાજા ચેટકે શકટબૂડની રચના કરી. પરસ્પર ભયંકર ખૂનખાર યુદ્ધ થયું. રાજા ચેટકે અમોઘ બાણને પ્રયોગ કર્યો. કાલકુમાર જમીન ઉપર ઢળી પડયે અને મરીને નરકમાં ઉત્પન્ન થયે. આ પહેલા અધ્યયનનું વર્ણન છે. તેમજ તેમાં કૃણિક જન્મ, દેહલે ઉત્પન્ન થવે, મહારાણું ચલણાનું કૃણિકને પૂર્વવૃતાન્ત બતાવી પિતા પ્રત્યે પ્રેમ જગાડ વિ. વિસ્તારથી વર્ણન આપ્યું છે.
કાલકુમારની જેમ અનુક્રમે નવે દિવસ એક એક કરીને નવે ભાઈ સેનાપતિ પદ ધારણ કરી યુદ્ધમાં ઝંપલાવે છે અને તે બધા રાજા ચેટકના અમોઘ બાણથી મરીને નરકમાં જાય છે. આમ ક્રમશઃ નવ અધ્યયનમાં નવ ભાઈઓનું વર્ણન છે. આ વર્ણન વિષે ચંપાનગરીમાં ભ. મહાવીર પાસે કુમારોની માતાએ પૂછે છે અને ભગવાન તેનું કથન કરે છે. આ દસે કુમાર નરકમાંથી નીકળીને મહાવિદેહમાં જન્મ ધારણ કરશે. વૈરાગ્ય અને શ્રમધર્મ સ્વીકારી અને ઉત્કૃષ્ટ સાધના કરી શિવપદને પ્રાપ્ત કરશે.
બીજા કપાસિકા નામના વર્ગમાં દશ અધ્યયના છે. તેમના નામ આ પ્રમાણે છે – પદ્ધ, મહાપવ, ભદ્ર, સુભદ્ર, પઢભદ્ર, પદ્મસેન, પદ્મગુમ, નલિનીગુભ, આનંદ અને નંદન.
ચંપાનગરીમાં રાજા કૃણિક રાજ્ય કરતું હતું. તેની રાણીનું નામ પદ્માવતી હતું. રાજા શ્રેણિકની એક રાણીનું નામ કાલી હતું. તેને “કાલ” નામને પુત્ર હતો જેનું વર્ણન પ્રથમ વર્ગમાં કરવામાં આવ્યું છે. તે કાલકુમારની પત્નીનું નામ પદ્માવતી હતું. તેને પહ્મકુમાર નામને પુત્ર થયો. પાકુમારે ભ. મહાવીર પાસે દીક્ષા ગ્રહણ કરી અને ૧૧ અંગેનું અધ્યયન કરી અંતે અનશન કરી સૌધર્મ દેવલેકમાં ઉત્પન્ન થયે. ત્યાંથી મહાવિદેહમાં જન્મ લઈને મોક્ષે જશે. એ જ પ્રમાણે શેષ નવ અધ્યયનમાં પણ રાજા શ્રેણિકના ૯ પત્રો – જેમના પિતાનું અનુક્રમે પ્રથમ વર્ગ (નિયાવલિકા-કલ્પિકા)માં વર્ણન કર્યું છે. તેમના પુત્રએ ભમહાવીર પાસે દીક્ષા ગ્રહણ કરી. સાધના વડે આયુષ્ય પૂર્ણ કરીને તેઓ દેવલેકમાં ગયા અને ત્યાંથી ચાવી મનુષ્ય પર્યાયમાં આવી મોક્ષે જશે. આ પ્રમાણે વિસ્તૃત વર્ણન છે.
અને પુત્ર હતા
૧૧ અંગે આવતી હતું. તેને
આગમસાર દેહન
wws
brary.org
Page #577
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરૂદેવ કવિવ` પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ
આ પ્રમાણે આ વર્ગમાં ત્રતાચરણ વડે જીવનશેાધનની પ્રક્રિયાનુ સુદર નિરૂપણ કર્યું છે. પિતા જ્યાં કષાયને વશીભૂત થઈને આયુષ્ય પૂર્ણ કરી નરકમાં જાય છે ત્યાં પુત્રા સત્કર્મ વડે સ્વર્ગ પ્રાપ્ત કરે છે. ઉત્થાન અને પતનની જવાખદારી માનવીના પેાતાના કર્તવ્યા ઉપર આધારિત છે. માનવ સાધના દ્વારા ભગવાન પણ ખની શકે છે અને વિશધનાથી ભિખારી પણ અની શકે છે
ત્રીજો વર્ગ ‘પુષ્પિતા’ છે. તેના પણ દશ અધ્યયના છે. ચંદ્ર, સૂર્ય, શુક્ર, ખહુપુત્રિક, પૂર્ણ, માનભદ્ર, દત્તા, શિવ, લેપક અને અનાદત.
પહેલા અધ્યયનમાં ચંદ્રનું વર્ણન છે. ભ. મહાવીર એક વખત રાગૃહમાં બિરાજમાન હતા. ન્યાતિષ્કના ઇન્દ્ર ચંદ્ર અવધિજ્ઞાનથી ભગવાનને રાજગૃહીમાં જોઇ પેાતાના વિમાન સહિત ભગવાનના દર્શનને માટે ત્યાં આવ્યા. તેણે વિવિધ પ્રકારના નાટયારÀા કર્યા. ગીતમે જિજ્ઞાસા કરી. ભગવાને તેના પૂર્વભવનું કથન કર્યું. એવી જ રીતે ખીજા અધ્યયનમાં સૂર્ય ભગવાનના સમવસરણમાં વિમાન સહિત આગમન, નાવિધિ અને તેના પૂર્વભવનું કથન વિગેરે નિરૂપણ છે.
ત્રીજા અધ્યયનમાં શુક્ર મહાગ્રહનુ વર્ણન છે. તે ભ. મહાવીરના દર્શનાર્થે આવે છે અને પૂર્વવત નાટ્યવિધિ બતાવી પાછો સ્વસ્થાનકે જાય છે. ભગવાને તેના પૂર્વભવનું કથન કરતાં કહ્યું-આ દેવ પૂર્વભવમાં વારાણસીમાં સામિલ નામના બ્રાહ્મણ હતા. વેદશાસ્ત્રામાં નિષ્ણાત હતા. એક વખત ભગવાન પાર્શ્વનાથ વારાણસીમાં પધાર્યા. સેમિલ ભ. પાના દર્શન હેતુ આન્યા અને તેણે ભગવાનને પ્રશ્ન પૂછ્યા -ભગવન્! આપને યાત્રા છે? આપને યાપનીય છે? સિરસવ, માસ અને કુલત્ય ભક્ષ્ય છે કે અભક્ષ્ય ! આપ એક છે કે અનેક ? આ બધા પ્રશ્નાના ઉત્તર ભગવાને સ્યાદ્વાદની ભાષા અને શૈલીમાં આપી તેનુ સમાધાન કર્યું. તે ભગવાનનેા અનુરાગી બની ભગવાન પાસે સમ્યકત્વ ગ્રહણ કર્યું . અહીં એ યાદ રાખવાનું છે કે આ સેમિલ કે જેણે ભગવાન પાર્શ્વને પ્રશ્ન કર્યાં હતા તે અને ભગવતી સૂત્રના ૧૮મા શતકના ૧૦મા ઉદ્દેશકમાં પણ સેડમિલ બ્રહ્મણનુ વર્ણન છે કે જેણે આ જ પ્રકારના પ્રશ્નો ભ. મહાવીરને કર્યા હતા. આ બન્ને પૃથક્ હાવા જોઈએ, કારણ કે ભ. પાર્શ્વને પ્રશ્ન કરનાર સેમિલ વારાણસીનેા હતેા અને ભ. મહાવીરને પ્રશ્ન કરનાર સેમિલ વાણિજ્યગ્રામને હતા. કાળઘટનાની દૃષ્ટિએ પણ અન્ને જુદા જુદા પ્રતીત થાય છે.
ભ. પા વારાણસીથી વિહાર કરે છે ત્યાર પછી કુસંગતિને કારણે સેમિલ પુનઃ મિથ્યાત્વી બની જાય છે. એક રાત્રે કુટુંબ જાગરણ કરતાં તેણે વિચાર કર્યો કે પ્રાતઃ ઊઠીને વારાણસીની બહાર એક ઘણેા સુન્દર બગીચા અનાવીશ કે જેમાં વિવિધ પ્રકારના વૃક્ષેા અને રંગબેરગી ફૂલે ખીલેલા અને સુવાસ ફેલાવતા હાય. સવારે વિચારને આચારરૂપમાં પરિણમાગ્યે. પુનઃ એક રાત્રે કુટુંબ જાગરિકા કરતાં તેને એવે વિચાર ઉદ્ભન્યા કે પ્રાતઃ બધાને ભાજન કરાવી ગંગા નદીને કિનારે તાપસી પ્રવ્રજ્યા ગ્રહણ કરીરા. સવાર થતાં તેણે દિશાપ્રેક્ષક તાપસેા પાસે પ્રત્રજ્યા ગ્રહણ કરી અને એવી પ્રતિજ્ઞા કરી કે ‘નવજીવ-જીવન પર્યન્ત અન્તર રહિત છઠે છઠે દિક્ ચક્રવાલ તપસ્યા આદરી સૂર્યની અભિમુખ ભુાએ ઊંચી કરી સૂર્યાભિમુખ બની આતાપના ભૂમિમાં તપસ્યા કરીશ. પ્રથમ છઠના પારણાના દિવસે તે આતાપના ભૂપથી ચાલીને વલ્કલના વચ્ચે! ધારણ કરી પેાતાની કુટિરમાં આવ્યે અને પેાતાની છાબડી લઇને પૂર્વ દિશા તરફ ચાલ્યા. ત્યાં તેણે સેમ મહારાજની પૂજા કરી અને કંદમૂળ-ફળ વિ. લઇને છાબડી ભરીને પાછા પેાતાની કુટિરમાં આવ્યે ત્યાં તેણે પેાતાની વેદ્રિકાને લીપી-પેતી શુદ્ધ કરી. પછી દ અને કળશ લઈને ગંગાસ્નાન માટે ગયા. ત્યાર પછી આચમન કરી દેવતા અને પિતાને જલાંજલિ આપી, પછી દર્ભ અને પાણીના કળશ હાથમાં લઇને કુટિરમાં આવ્યેા. દર્ભ, કુશ અને વેળુથી વૈશ્વિકા ખનાવી. મંથનક વડે અણુિને ઘસીને અગ્નિ પ્રગટાવી અને સમિધકાષ્ઠ નાખી તેને પ્રજવલિત કરી. અગ્નિની જમણી બાજુ એ તેણે સાત વસ્તુઓ-સકથ (એક ઉપકરણ), વલ્કલ, અગ્નિપાત્ર, શય્યા, કમડલ, દંડ અને પેાતાને સ્થાપિત કર્યા. ધૃત, મધુ, તલ અને ચેખા વડે અગ્નિમાં હામ કર્યા અને ચરૂ (બલિ) પકાવી અગ્નિ દેવતાની પૂજા કરી. ત્યાર પછી અતિથિએને ભેજન કરાવી પછી પાતે ભાજન કર્યું.
આ પ્રમાણે તેણે દક્ષિણમાં યમ, પશ્ચિમમાં વરૂણૢ અને ઉત્તરમાં વૈશ્રમણુની પૂજા કરી. ત્યારબાદ એક દિવસે
૨૬૮
તત્ત્વદર્શન www.ahebrary.org
Page #578
--------------------------------------------------------------------------
________________
પર ગદેવ કવિવય પં. નાનયદ્રજી મહારાજ જમાતાલિદ સ્મૃતિગ્રંથ
તેના મનમાં વિચાર ઉત્પન્ન થયો કે હું વલકલ વસ્ત્ર પહેરી, પાત્ર તથા કાવડ લઈ કાષ્ઠમુદ્રાથી પિતાનું મુખ બાંધી ઉત્તર દિશામાં જઈ અભિગ્રહ ધારણ કરીશ કે જલ, સ્થલ, દુર્ગ, પર્વત, ખીણ, ગુફામાં કદાચ પડું તે પણ ત્યાંથી ઊભો થઈશ નહિ એમ ચિન્તવી તે અશોકવૃક્ષની નીચે ગયે. ત્યાં પાત્ર, કાવડને એક બાજુ મૂકી વેદિકા બનાવી, સ્નાન કર્યું અને પછી દર્ભ આદિ પાથરી બધાં અનુષ્ઠાન કર્યા. તે વખતે એક દેવે અન્તરિક્ષમાં ઊભા રહીને સેમિલને કહ્યું કે તમારું આ અનુષ્ઠાન સમ્યક નથી પરંતુ દેષપૂર્ણ છે. દેવના કથનની તે ઉપેક્ષા કરતે રહ્યો પરંતુ વારંવાર દેવના કહેવાથી તેણે શ્રાવકના પાંચ અણુવ્રત અને સાત શિક્ષાવ્રત ગ્રહણ કરી વિવિધ પ્રકારના તપાનુષ્ઠાન કરતે થેકે અંતે અર્ધમાસિક સંલેખનાથી પિતાના આત્માને ભાવતો રહેવા લાગ્યો. પરંતુ પૂર્વકૃત પાપસ્થાનકોની આલોચના - પ્રતિક્રમણ ન કરવાથી ત્યાંથી આયુ પૂર્ણ કરી શક નામના મહાગ્રહમાં ઉત્પન્ન થયેલ છે. ત્યાંથી ઍવી મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લઈને સિદ્ધ થશે.
ચેથા અધ્યયનમાં બહ પત્રિકા દેવીનું વર્ણન છે. ભ. મહાવીર રાજગૃહનગરની બહાર પધાર્યા. તે વખતે બહુપુત્રિકા નામની દેવી ભગવાનના સમવસરણમાં આવે છે અને પ્રવચન પછી પોતાની જમણી ભુજામાંથી ૧૦૮ દેવકુમાર અને ડાબી ભુજામાંથી ૧૦૮ દેવકુમારિકાઓને કાઢે છે અને બીજા અનેક છોકરા-છોકરીઓને પોતાની વૈક્રિયશકિતથી બહાર કાઢે છે અને સર્વાભ દેવની માફક નાટક કરી બતાવે છે. નાટક પૂરું થતાં તે બધાને પાછા પિતાના શરીરમાં સમાવી લે છે. ગણધર શૈતમે બહપુત્રિકા દેવીના ગયા પછી ભગવાનને પૂછયું કે કુમાર-કુમારિકાઓની દિવ્યઋધિ કયાંથી નિકળી અને પાછી કયાં સમાઈ ગઈ? ભગવાને કહ્યું- જેમ એક ભવ્ય ભવનમાંથી હજારો વ્યકિત બહાર નીકળે છે અને ફરી તે ઘરમાં પાછા પ્રવેશી જાય છે તેવી રીતે બહપુત્રિકા દેવીએ પોતાના શરીરમાંથી રચના કરી હતી. ગૌતમે ફરી જિજ્ઞાસા પ્રસ્તુત કરી કે તે પૂર્વભવમાં કોણ હતી? ભગવાને કહ્યું –
- વારાણસી નગરીમાં ભદ્ર નામને સાર્થવાહ હતું. તેની પત્નીનું નામ સુભદ્રા હતું. તે પુત્રરહિત વધ્યા હેવાથી દિન રાત દુઃખી રહેતી હતી. અને મનમાં ચિન્તન કરતી કે તે માતાઓને ધન્ય છે કે જેમણે પુત્રને જન્મ આપી દુગ્ધપાન કરાવ્યું અને પોતાની ગોદમાં બેસાડી તેમની કાલીઘેલી-તતલી બેલી સાંભળી રાજી થાય છે. પરંતુ હું તે ભાગ્યહીન છું. મારે કોઈ સન્તાન નથી. એક વખત વારાણસીમાં સુવ્રતા નામની આર્યા જે પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિથી યુકત હતા–પિતાની શિષ્યાઓ સાથે પધારી. તેમની શિષ્યાઓ ભદ્ર સાર્થવાહને ત્યાં ભિક્ષા માટે પહોંચી. સુભદ્રાએ વિપુલ અશન, પાન, ખાધ આદિથી પ્રતિભાભીને આયિકાઓ પાસે સંતાનોત્પત્તિ માટે કે વિદ્યા, મંત્ર, વમન, વિરેચન, બસ્તિકર્મ, ઔષધિ વિ.ની યાચના કરી, આચિકાઓએ કહ્યું –અમે આવી વાતો સાંભળતા નથી અને તે સંબંધમાં ઉપદેશ કે વિધિ બતાવવી તે અમારા નિયમથી વિરુદ્ધ છે. અમે તો નિગ્રંથ પ્રવચનને જ ઉપદેશ આપીએ છીએ. આર્થિકાઓને ઉપદેશ સાંભળી સુભદ્રા શ્રમણોપાસિકા થઈ અને થોડા સમય પછી તેણે સુવ્રતા આર્યો પાસે શ્રમણ દીક્ષા ગ્રહણ કરી પરંતુ આયિકા થવા છતાં સુભદ્રાને બાળકો પ્રત્યે અત્યન્ત નેહ રહેતો હતું તેથી તે બાળકને કયારેક પીઠી ચોળતી, માલિશ કરતી, શૃંગાર કરતી અને તેમને ભેજનાદિ કરાવતી. સુત્રતા મહાસતીએ સુભદ્રાને કહ્યું કે આ કાર્ય શ્રમણ મર્યાદાને પ્રતિકૂળ છે. તમારે આમ કરવું ઉચિત નથી, પરંતુ પિતાની સદ્દગુરુગીની આજ્ઞાને અવગણી તે અન્ય ઉપાશ્રયમાં જઈને એકલી રહેવા લાગી અને સ્વચ્છદતાપૂર્વક બાળકોની સાથે પૂર્વવત્ આચરણ કરવા લાગી. ઘણું વર્ષો સુધી સ્વચ્છદ પ્રવૃત્તિ આચરતી શ્રમણ ધર્મનું પાલન કર્યું અને અને અર્ધમાસિક સંખના વડે આયુષ્ય પૂર્ણ કર્યું. પરંતુ ઉત્તર ગુણમાં જે દોષ લાગ્યા તેમની આલોચના પ્રતિક્રમણદિ ન કરવાથી તે સધર્મસભામાં બહુપુત્રિકા નામની દેવી થઈ. તે જયારે ઈન્દ્રની પાસે ઈન્દ્રસભામાં જાય છે ત્યારે ઘણા બાળક-બાળિકાઓની વિફર્વણ કરીને સભાનું મનોરંજન કરે છે તેથી તેને બહુપુત્રી દેવી કહે છે.
સ્વર્ગથી અવીને તે બિભેલ સનિવેશમાં એક બ્રાહ્મણને ઘેર ઉપન થશે. તે સમયે તેનું નામ સામ પાડવામાં આવશે. યુવાવસ્થા પ્રાપ્ત થતાં ભાણેજ સાથે તેને વિવાહ થશે અને તેને ઘણા પુત્ર-પુત્રીઓ થશે. કેઈ બાળક નાચશે, કૂદશે, હસશે, રોશે, એક બીજાને મારશે, કૂટશે, ખાવા માટે હઠ કરશે, રીસાશે, બૂમ-બરાડા પાડશે, કે સૂતું રહેશે, ઝાડે, પેશાબ કરતાં રહેશે, કઈ માંદુ પડશે, અશુચિમાં રમ્યા કરશે. આમ દુઃખી થઈ કંટાળશે. એક આગમસાર દેહન
२६६
Page #579
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરૂદેવ વિધય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ
વખતે સુત્રતા આર્યા ત્યાં આવશે. આહાર પાણી વહેરાવી બધા હકીક્ત કહેશે કે ધન્ય છે તે માતા જે વાંઝણ છે. જેને કરૂં નથી. હું તો આ છોકરાઓથી ખૂબ કંટાળી દુઃખી થઈ ગઈ છું. કોઈ જાતનો આનન્દ ભોગવી શક્તી નથી. સાદેવીઓ નિગ્રંથ પ્રવચનને ઉપદેશ આપશે. તે શ્રાવિકા બનશે. બીજી વખત આ પધારતાં ધર્મ સાંભળી પતિને પૂછી દીક્ષા ગ્રહણ કરશે. અગિયાર અંગે ભણી, તપ કરી ઘણુ વર્ષે દીક્ષા પાછી મહિનાની સંલેખણ કરી બધા પપિની આલોચના અને પ્રતિક્રમણ કરી સમાધિભાવે કાળ કરી દેવ થશે અને ત્યાંથી આવી મહાવિદેહમાં ઉત્પન્ન થઈ સિદ્ધ, બુદ્ધ, મુકત થશે.
એજ પ્રમાણે પૂર્ણભદ્ર, માનભદ્ર દત્ત, શિવ, વિલેપક અને અનાદતનું વર્ણન કરેલ છે. આ પ્રમાણે પુષ્પિતા ઉપાંગમાં સ્વસમય અને પરસમયના જ્ઞાન સાથે કથાઓનું સંકલન છે. કથાઓમાં કુતુહલ તત્વની પ્રધાનતા છે. બધા, આખ્યાનોમાં વર્તમાન જીવન ઉપર એટલે પ્રકાશ પાડયું નથી એટલે તેમના પરલેકના જીવન ઉપર નાખ્યો છે. સાંસારિક મેહ અને મમતાનું તાદશ ચિત્રણ છે. પુનર્જન્મ અને કર્મસિદ્ધાન્તનું સમર્થન સર્વત્ર થયેલું જણાય છે.
ચોથા વર્ગ પુષ્પચૂલિકાના પણ દશ અધ્યયને છે. શ્રી, હી, ધૃતિ, કીર્તિ બુદ્ધિ, લક્ષમી, ઇલાદેવી, સુરાદેવી, રસદેવી અને ગંધદેવી.
પ્રથમ અધ્યયનમાં શ્રીદેવીનું વર્ણન છે. રાજગૃહી નગરીમાં શ્રેણિક રાજા. ભ. મહાવીર ગુણશીલ ચૈત્યમાં પધાયાં. શ્રીદેવી બહપુત્રિકા દેવીની જેમ ભગવાનના દર્શને આવી અને નાટય વિધિ દેખાડી પાછી ચાલી ગઈ. બહુપત્રિકાથી વિશેષ માત્ર એ હતું કે એણે કુમાર-કુમારિકાઓને વિકુવ્યા ન હતા.
- શ્રીદેવીના પૂર્વજન્મ વિષે શૈતમે પૂછતાં ભગવાને કહ્યું- રાજગૃહમાં જિતશત્રુ નામે રાજા હતો. ત્યાં સુદર્શન નામને ગાથાપતિ હતો. તેને પ્રિયા નામની પત્ની હતી. તે બન્નેની એક દીકરી જેનું નામ ભૂતા હતું. તે જીર્ણ અને વૃદ્ધા જેવી નાની વયમાં દેખાતી હતી. એક વખત પાર્શ્વપ્રભુ તે નગરીમાં પધાર્યા. ભૂતાદારિકા માતપિતાની આજ્ઞા લઈ ભગવાન પાર્શ્વના દર્શનાર્થે ગઈ, ધર્મોપદેશ સાંભળે. વિરાગ્ય પામી પ્રત્રજિત થવાની ભાવના વ્યકત કરી. માતાપિતાએ રાજી થઈ આજ્ઞા આપી. પાર્શ્વ પ્રભુ પાસે અનુમતિ લઈ પુષ્પચૂલા આર્યોની પાસે દીક્ષા ગ્રહણ કરી સંયમ પાળવા લાગી, પરંતુ એક વખતે ભૂત સાધી શરીર બકુશિકા થઈ ગઈ. વારંવાર હાથ, પગ, મોઢું ધોવામાં રાતદિવસ જેતી નહિ. અહર્નિશ શારીરિક સેવાસુશ્રુષા કરવા લાગી. પુષ્પલિકા આર્યાએ કહ્યું કે આ શ્રમણચાર નથી. માટે આ પાપની આલોચના કરી શુદ્ધિકરણ કરવું જોઈએ પરંતુ તેણે આજ્ઞાની અવહેલના કરી જુદે સ્થળે રહેવા લાગી અને આલોચના કર્યા વગર મરીને આ દેવી થઈ છે. મહાવિદેહમાં જન્મ લઈને તે નિર્વાણ પ્રાપ્ત કરશે. આજ પ્રમાણે નવે અધ્યયનમાં આવી જ કથા છે.
પાંચમા વર્ગનું નામ વૃષ્ણિદશા છે. તેમાં ૧૨ અધ્યયને છે. તેના નામ-નિષધ, માયની, વહુ, વેધ, પ્રગતિ, તિ, દશરથ, દઢરથ, મહાધન, સપ્તધન, કશધન અને શતધનુ છે.
દ્વારકાનગરીમાં કૃષ્ણ મહારાજ રાજ્ય કરતા હતા. સમુદ્રવિજય પ્રમુખ દશદશાર્ણ રાજા, બલદેવ પ્રમુખ પાંચ મહાવીર, ઉગ્રસેન પ્રમુખ રાજા, પ્રદ્યુમ્નકુમાર-સાંબ પ્રમુખ દ્ધા, વીરસેન પ્રમુખ વીર, રુકિમણી પ્રમુખ રાણીઓ અને અનંગસેના પ્રમુખ ગણિકાઓથી શ્રીકૃષ્ણ વાસુદેવ ઘેરાયેલા રહેતા હતા. દ્વારકામાં બલદેવ રાજાની રાણી રેવતીએ નિષકુમાર નામના પુત્રને જન્મ આ. ભ. અરિષ્ટનેમિ એક વાર દ્વારકામાં પધાર્યા. તેમનું આગમન સાંભળી શ્રીકૃષ્ણ સામુદાયિક ભેરી વડે ભગવાનના આગમનની ઉદઘોષણુ કરાવી. સપરિવાર દલ–બલ સહિત શ્રીકૃષ્ણ ભગવાનના વંદન માટે ગયા. નિષકુમાર પણ ભગવાનને નમસ્કાર કરવા પહોંચે. નિષયકુમારનું દિવ્યરૂપ જોઈને ભ. અરિષ્ટનેમિના પ્રધાન શિષ્ય વરદ તેના દિવ્યરૂપ વિ. ના સંબંધમાં પૂછ્યું. ભગવાને કહ્યું-રહિતક નગરમાં મહાબલ રાજા રાજ્ય કરતો હતે. તેની રાણી પદ્માવતીથી વીરંગત નામે એક પુત્ર થયો. યુવાવસ્થામાં અનેક પ્રકારે મનુષ્ય સંબંધી ભેગો ભગવતે વિચરતે હતો. એક વાર સિદ્ધાર્થ આચાર્ય તે નગરમાં પધાયાં. તેમને ઉપદેશ સાંભળી વીરંગતે શ્રમણ પ્રવજ્યા ગ્રહણ કરી, અનેક પ્રકારના તપાદિ અનુષ્ઠાન કરી ૪પ વર્ષ સુધી શ્રમણ પર્યાય પાળી. બે માસની સંલેખણા કરી સમાધિભાવે
२७०
તત્ત્વદર્શન
Page #580
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરૂદેવ કવિવર્ટા પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ
કાળ કરી બ્રહ્મ નામક પાંચમા દેવલેકમાં દેવપણે ઉત્પન્ન થયે. ત્યાંથી ચ્યવી અહી આ નિષધકુમારપણે ઉત્પન્ન થયે છે અને આવી માનુષી ઋદ્ધિ પ્રાપ્ત કરી છે. તે નિષકુમાર કાળાન્તરે ભ. અરિષ્ટનેમી પાસે અણુગાર થઈ નિર્વાણુને પ્રાપ્ત થયા. એજ પ્રમાણે અન્ય અધ્યયનમાં પણ આવું જ વર્ણન છે.
આ પ્રમાણે વૃષ્ણુિદશામાં યદુવંશીય રાજાએના ઈતિહાસનુ વર્ણન છે. આમાં થાતત્વની અપેક્ષા પૌરાણિક તત્ત્વાનુ પ્રાધાન્ય છે. આમાં ભગવાન અરિષ્ટનેમિનું મઙત્ત્વ અનેક દ્રષ્ટિથી પ્રતિપાતિ કરવામાં આવ્યું છે.
✩
૪ મૂળ ઉત્તરાધ્યયન સૂત્ર
આગમ સાહિત્યમાં પ્રાચીન વિભાજન અનુસાર ઉત્તરાધ્યયન સૂત્ર અંગમાહ્ય આવશ્યક વ્યતિરિકત કાલિકશ્રુતને જ એક ભેદ છે. સામાન્યતયા મૂળસૂત્રેાની સંખ્યા ચાર છે પરન્તુ તે વિષે જે વિભિન્ન મત છે. તેમનુ દિગ્દર્શન અમે પૂર્વે કરી ગયા છીએ. ગમે તેટલા મતભેદ આ વિષે પડયા હોય પરંતુ બધાંએ ઉત્તરાધ્યયનને મૂળ સૂત્ર માન્યું છે.
ઉત્તરાધ્યયનમાં એ શબ્દ છે. ઉત્તર' અને ‘અધ્યયન'. સમવાયાંગમાં ‘છત્તીસ’.ઉત્તરજયણા' ૨ આ વાકય આવે છે. આ વાકયમાં ઉત્તરાધ્યયનના ૩૬ અધ્યયનનું પ્રતિપાદન નહીં પરંતુ ૩૬ ઉત્તર અધ્યયન પ્રતિપાદિત કર્યા છે. નદીસૂત્રમાં પણ ‘ઉત્તરજઝયાણિ' એમ મહુવચનાત્મક નામ મળે છે. ઉત્તરાધ્યયનની અંતિમ ગાથામાં પણ ‘છત્તીસ’ ઉત્તરજઝાએ' આ પ્રમાણે ખડુવચનમાં નામ મળે છે. નિયંતિકારે પણ ઉત્તરાધ્યયનના બહુવચનમાં પ્રયાગ કર્યો છે.પ ચૂર્ણિમાં ૩૬ ઉત્તરાધ્યયનાના એક શ્રુતસ્કન્ધ માન્યા છે તથાપિ તેમણે આનુ નામ બહુવચનાત્મક માન્યું છે. બહુવચનાત્મક નામથી એમ જ્ઞાત થાય છે કે ઉત્તરાધ્યયન અધ્યયનેાના એક ચેાગમાત્ર છે. એક કકના એક ગ્રંથ નથી. ‘ઉત્તર' શબ્દ પૂર્વની અપેક્ષાને લઇને છે. ચૂર્ણિમાં આ અધ્યયનાની ત્રણ વિભાગમાં વહેંચણી કરવામાં આવી છે.
(૧) સ - ઉત્તર (૨) નિરૂત્તર
(૩) સ - ઉત્તર - નિરૂત્તર
૧. દશવૈકાલિક ભા. ૨, પૃ. ૨૨૧ ટિપ્પણ ૨૯ તથા પુ. ૩૫૨ ટિપ્પણ ૭૮.
૨. સમવાયાંગ, સમવાયે ૩૬
૩. નંદીસૂત્ર ૪૩
૪. ઉત્તરાધ્યયન ૩૬૨૬૮
પરંતુ ઉત્તર શબ્દની પ્રસ્તુત અચૈાજના ચૂર્ણિકાર સ્વીકારતા નથી. તેઓ તે નિર્યુકિતકારે કરેલ અર્થને માન્ય કરે છે. નિયુતિકારની દૃષ્ટિએ આ અધ્યયને આચારાંગ પછી (ઉત્તરકાળમાં) ભણવામાં આવતા તેથી તેમને ઉત્તર અધ્યયન કહેવાય છે. ઉત્તરાધ્યયનની ચૂર્ણ તથા બૃહદ્દવૃત્તિમાં પણ આ કથનનુ સમર્થન છે. શ્રુતકેવળ આચાર્યાં શય્યાવ
આગમસાર દાહન
–
૧ લુ અધ્યયન
૩૬ મું અધ્યયન વચ્ચેના બધા અધ્યયના
૫. ઉત્તરાધ્યયન નિર્મુતિ ગા. ૪, પૃ. ૨૧.
૬. એસ ચૅવ છત્તીસાએ ઉત્તર ઝ્મણાર્ણ સમુદયસમિતિસમાગમેણે ઉત્તરજઝયણ ભાવસુતકબંધે ત લભઇ, તાણ પુણ છત્તીસ્સું ઉત્તરજયણાણિ ઇમેહિં નામહિં અણુગંતવ્વાણિ
ઉત્તરાધ્યયન ચૂર્ણિ પૃ. ૮
૭. વિયસુક્ષ્મ સઉત્તર જીવાજીવાભિગમો નિરૂો, સર્વાત્તર ઇત્યર્થ:। સેસજયણાણ સઉત્તરાણિ નિરૂત્તરાણિ ય કહું? પરીસહા વિયસુયસ્સ ઉત્તરા ચરંગિજજસ્સ નુ પુન્ના ઇતિ કાઉ નિરૂત્તરા ૮. કમઉતરણ પગમં આયારસેવક વરિમાઇ તુ ।
– ઉત્તર ધ્યયન ચૂર્ણ પૃષ્ઠ ૬.
તન્હા ઉ ઉત્તરા ખલુ અજઝયણા હહંત નાયવ્વા ।।
For Private Personal Use Only
–
- ઉત્તરાધ્યયન નિર્યુકિતે ગા.
૩
૨૦૧
Page #581
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરૂદેવ વિષય છે. નાનાસજી મહારાજ જન્મશતાલિંદ સ્મૃતિગ્રંથ
પછી આ અધ્યયને દશવૈકાલિકના ઉત્તરકાળમાં (પછી) ભણવા શરૂ થયા તેથી આ “ઉત્તર' અધ્યયન જ બની રહ્યા. ઉત્તર’ શબ્દની આ વ્યાખ્યા સંગત લાગે છે.
દિગંબર ગ્રન્થમાં ઉત્તર શબ્દની અનેક દષ્ટિએ વ્યાખ્યા પ્રાપ્ત થાય છે. ધવલામાં લખ્યું છે કે ઉત્તરાધ્યયન ઉત્તર પદેનું વર્ણન કરે છે. આ ‘ઉત્તર” શબ્દ સમાધાનનું પ્રતીક છે. *
અંગપત્તીમાં ઉત્તરશબ્દના બે અર્થ જોવા મળે છે. (૧) ઉત્તરકાલ – કેઈ ગ્રન્થની પછી ભણવામાં આવતું અધ્યયન. (૨) ઉત્તર-પ્રશ્નોના ઉત્તર આપનાર અધ્યયન. આપેલા આ અર્થોમાં ઉત્તર અને અધ્યયનેના સંબંધમાં સત્ય તથ્યનું ઉદઘાટન કરવામાં આવ્યું છે.
ઉત્તરાધ્યયનમાં ૯મું, ૧૬ મું, ૨૩ મું, ૨૫ મું અને ૨૯મું અધ્યયન પ્રથનોત્તરની શૈલીમાં લખાયેલા છે. તેમજ બીજા કેટલાક અધ્યયનમાં પણ આંશિક રૂપથી પ્રશ્નોત્તર થયાં છે. પ્રસ્તુત દૃષ્ટિએ “ઉત્તર'ને “સમાધાનસૂચક” અર્થ સંગત દેવા છતાં બધા અધ્યયનમાં તે ઘટતું નથી. ઉત્તરકાલવાચી અર્થ સંગત હોવાની સાથે પૂર્ણરૂપથી બધા અધ્યયન સાથે લાગુ પડે છે તેથી ઉત્તરનો વાસ્તવિક અર્થ આજ ઉચિત પ્રતીત થાય છે.
અધ્યયનને અર્થ “ભણવું એમ થાય છે. પરંતુ અહીં અધ્યયન શબ્દ પરિચ્છેદ (અધ્યાય) ના અર્થમાં વપરાયે છે. નિયંતિકાર અને ચૂર્ણિકારે તેને વિશેષ અર્થ પણ કર્યો છે. પરંતુ તેમને તાત્પર્યાર્થ પરિચ્છેદથી જ છે.
ઉત્તરાધ્યયનના કર્તુત્વના સંબંધમાં નિર્યુક્તિ, ચૂર્ણિ તથા વિદ્વાનોમાં વિવિધ મતભેદ છે, પરંતુ તે બધાની ચર્ચા અહીં વિસ્તારભયથી કરી નથી. આ સત્ય છે કે ઉત્તરધ્યયનને મોટો ભાગ ભ. મહાવીર દ્વારા કથિત છે અને કેટલેક ભાગ પાછળથી ઉમેરવામાં આવ્યું છે.
નિર્યુકિતની દષ્ટિએ ૩૬ અધ્યયનમાંથી કેટલોક ભાગ ગ્રંથમાંથી લેવામાં આવ્યું છે. કેટલાક જિનભાષિત છે, કેટલેક પ્રત્યેક બુદ્ધો દ્વારા પ્રરૂપિત છે, અને કેટલેક સંવાદરૂપે કહેવાય છે. વાદિવેતાલ શાન્તિસૂરિના અભિમતાનુસાર ઉત્તરાધ્યયન સૂત્રનું “પરિસહ નામનું બીજું અધ્યયન દષ્ટિવાદમાંથી લેવામાં આવ્યું છે દુમ પુષ્પિકા' નામનું ૧૦ મું અધ્યયન મહાવીરે પ્રરૂપ્યું છે, “કાપિલિય” નામનું ૮ મું અધ્યયન પ્રત્યેક બુદ્ધ કપિલે પ્રતિપાદિત કર્યું છે. “કેશી ગૌતમ નામનું ૨૩ મું અધ્યયન સંવાદરૂપે પ્રતિપાદિત કરવામાં આવ્યું છે.
ભાષા અને વિષયની દષ્ટિએ આ પ્રાચીન છે. આ વિશે વિસ્તૃત ચર્ચા શાર્પેટિયર, જેકેબી અને વિન્ટરનિટ્સ વિ. વિદ્વાનોએ કરી છે. પ્રસ્તુત ગ્રંથના અનેક સ્થળોની તુલના બૌદ્ધોના સુત્તનિપાત, જાતક અને ધમ્મપદ વિ થી કરી શકાય છે. જેમકે-રાજા નમિને બૌદ્ધ સાહિત્યમાં પ્રત્યેક બુદ્ધ માનીને તેની કઠોર તપસ્યાનું વર્ણન કર્યું છે. હરિકેશી મુનિની કથા કંઈક જુદા રૂપમાં માતંગ જાતકમાં પ્રાપ્ત થાય છે. ચિત્ત સંભૂતની કથાની તુલના ચિત્તસંભૂત જાતકથી કરી શકાય છે. ઈષકાર રાજાની કથાની તલના હથિયાર જાતકમાં વર્ણિત કથા સાથે કરી શકાય છે. પ્રત્યેક બુધની
૧. વિશેષશ્ચાય યથા-વ્યંભવ થાવ ક્રમ: તદાડડરતનુ દશવૈકાલિકોત્તરકાલ પાન્ત ઇતિ-ઉત્તરાધ્યયન બૃહદવૃત્તિ પત્ર ૫ ૨. ઉત્તરજઝયણ ઉત્તરપદાણિ વગેઇ -ધવલા પૃષ્ઠ ૯૭. ૩. ઉત્તરાણિ અહિંજતિ, ઉત્તરજમણું પદે જિણિદેહિ !
- અંગપણપતિ ૩-૨૫-૨૬ ૪. અજઝસ્સાણયણે કમાણે અવચ વિચિયાણ
આજીવીઓ વ ણવાણું તન્હા અજયણમિચ્છતા અહિગમ્મતિ વ અત્થા અણેણ અહિયે વ ણયણમિર્ઝતિ | અહિ વ સાહુ ગ૭ઇ તન્હા અજઝણમિર્ઝતિ |
• ઉત્તરાધ્યયન નિર્યુકિત ગા. ૬-૭ (ખ) ઉત્તરાધ્યયન બૃહદ વૃત્તિ પૃ. ૬-૭, ચૂણિ પૃ.૭ ૫. ઇઇ પાઉકરે બુદ્ધ નાયએ પરિનિલૂએ છત્તીસં ઉત્તરજઝાએ ભવસિદ્ધિય સમ્મા |
- ઉત્તરાધ્યયને સૂત્ર અ. ૩૬ ગા. ૨૬૮
૨૭૨
તત્ત્વદર્શન
Page #582
--------------------------------------------------------------------------
________________
}પત્ર ગુરુદેવ કવિધય પં. નાનજી મહારાજ જન Hશતાહિદ સ્મૃતિગ્રંથ
કથા કુંભકાર જાતકમાં ઉપલબ્ધ છે. મૃગાપુત્રની કથા પણ થોડા ફેરફાર સાથે બૌદ્ધ સાહિત્યમાં આવે છે. આ જ પ્રમાણે આ આગમના સુભાષિતો તથા સંવાદ પણ બૌદ્ધ ગ્રંથમાં મળે છે કે જે આની પ્રાચીનતાને સિદ્ધ કરે છે. '
ઉત્તરાધ્યયનના ૩૬ અધ્યયને છે. ઉપલબ્ધ મૂળપાઠ ૨૧૦૦ કપ્રમાણ છે. ૧૬૫૬ પદ્યસૂત્ર છે અને ૮૯ ગદ્યસૂત્ર છે.
ઉત્તરાધ્યયનનું પ્રથમ અધ્યયન “વિનય” છે. વિનયનો અર્થ અનુવર્તન, પ્રવર્તન, અનુશાસન, શુશ્રષા અને શિષ્ટાચારનું પાલન છે. એટલા માટે જ તેને જિનશાસનનું મૂળ કહેલ છે. વિનય એ કંઈ બૌદ્ધિક આસ્થા નથી, પરંતુ આત્મિક અને વ્યાવહારિક વિશેષતાઓની અભિવ્યક્તિ છે. જે ગુરુની આજ્ઞાનું પાલન કરતો હોય, ગુરુની સમીપે રહેતા હોય, ગુરુના ઈંગિત અને મનોભાવને જાણતો હોય તે “વિનીત' કહેવાય છે. મડદાલ ઘોડાને જેમ વાર વાર ચાબુક બતાવવાની જરૂર પડે છે પરંતુ જાતવંત ઘોડો ચાબુક જોતાં જ સાચા માર્ગે ચાલવા માંડે છે તેવી જ રીતે વિનીત સાધક મડદાલ ઘોડાની જેમ નહિ પરંતુ આકીર્ણ ઘેડાની માફક ઈતિમાત્રથી બેધ પામી પાપકર્મને તજી દે છે. પિતાના આત્માનું બધપૂર્વક દમન કરવું જોઈએ. જેણે પોતાના આત્માને વશ કરી લીધે તે આ લેક તેમજ પરલોક બંનેમાં સુખી થાય છે. કયારેક આચાર્ય કેધિત થઈ જાય તો તેમને પ્રેમપૂર્વક પ્રસન્ન કરી લેવા જોઈએ. હાથ જોડીને તેમના કેધાનિને શાંત પાડવો જોઈએ અને તેમને એવો વિશ્વાસ કરવો જોઈએ કે હવેથી આવું કાર્ય હું કદી પણ કરીશ નહિ.
બીજા અધ્યયનમાં પરીષહનું વર્ણન છે. જે સહન કરવામાં આવે તે પરીષહ છે. સહન કરવાના બે પ્રયોજન છે. (૧) સત્કાર્યોના માર્ગથી ચલિત ન થવા માટે અને (૨) કમને ક્ષીણ કરવા માટે. સ્વેચ્છાથી કષ્ટ સહન કરવા તે ‘કાયકલેશ” તપ છે અને અણધાર્યા ઈચ્છા વિના જે કષ્ટ પ્રાપ્ત થાય છે તે પરીષહ કહેવાય છે. પરીષહ સહન કરવાથી અહિંસાદિ ધર્મોની સુરક્ષા થાય છે. પરીષહ ૨૨ પ્રકારના છે-ક્ષુધા, પિપાસા, શીત, ઉષ્ણ, દંશમશક, અચેલા (વસ્રરહિતપણું), અરતિ (અણગમો) સ્ત્રી, ચય (ગમન) નિષદ્યા (બેસવું), શમ્યા, આક્રેશ (કઠોર વચન) વધ, યાચના, અલાભ, રોગ, તૃણસ્પર્શ, જલ (મલ) સત્કાર-પુરસ્કાર, પ્રજ્ઞા, અજ્ઞાન અને દર્શન.
સાધકની ભુજા, જાંઘ વિ. અંગે પાંગ તપથી કૃશ થઈ જાય, શરીરની પ્રત્યેક નસો દેખાવા લાગે તે પણ અન્નપાણી માટે ભિક્ષુ દીનવૃત્તિ દાખવતું નથી. તે તૃષાથી પીડાતા હોય તે પણ સચેત પાણીનો ઉપયોગ કરતા નથી. ટાઢથી થરથર ધ્રુજતે હોય તો પણ અગ્નિની ઈચ્છા કરતું નથી. ડાંસ, મચછર ખૂબ કષ્ટ આપતા હોય, કરડતા હોય તે પણ તેમને કોઈ પણ જાતનું કષ્ટ પહોંચાડતું નથી. આ પ્રમાણે બધા પરીક્ષામાં દઢતાપૂર્વક આત્મચિંતન કરતા રહે છે.
ત્રીજા “ચતુરંગીય અધ્યયનમાં માનવતા, ધર્મશ્રવણું, શ્રદ્ધા તથા તપ-સંયમમાં પુરુષાર્થ–આ ચાર અતિ દુર્લભ અંગેનું નિરૂપણ કરવામાં આવ્યું છે.
ચેથા “અસંસ્કૃત” અધ્યયનની ૧૩ ગાથાઓમાં સંસારની ક્ષણભંગુરતાનું પ્રતિપાદન કરીને ભારંઠપક્ષીની જેમ
| રહેવાને ઉપદેશ આપ્યા છે. જીવન તૂટ્યા પછી સાંધી શકાય તેમ નથી, તેથી પ્રમાદને પરિત્યાગ કરવો જોઈએ. કેધ, માન, માયા અને લેભને સમજપૂર્વક તજવાં જોઈએ.
પાંચમું અધ્યયન “અકામમરણીય છે. નિર્યુકિતમાં તેનું બીજું નામ “મરણ વિભકિત” આપ્યું છે. જીવનની જેમ મૃત્યુ પણ એક કળા છે. જેને આ કળા આવડતી નથી તે હંમેશને માટે પોતાની પાછળ દૂષિત વાતાવરણ મૂકી જાય છે. તેથી મરણ-વિવેક (મૃત્યુનું જ્ઞાન) આવશ્યક છે. મરણ બે પ્રકારનું છે. (1) અકામ મરણ-જે સ-અસના વિવેકથી શૂન્ય-મૂઢ પુરુષે હોય છે તેમને થાય છે અને તે વારંવાર થાય છે. (૨) સકામ મરણ - વિવેકી પુરુષોને જે
૧. વિન્ટરનિન્સ હિસ્ટ્રી ઓફ ઇન્ડિયન લિટરેચર, ભા. ૧, પૃ. ૪૬૭-૮. ૨. અપ્પા ચેવ દયો , અપ્પા હુ ખલુ દુ, –અપ્પા દ સુધી હોઇ અસ્તેિ લોએ પરત્થ ય છેઉત્તરા. આ. ૧ ગા. ૧૫ (ખ) અત્તા હિ અત્તને નાથ કોહિ નાથો પર સિયા!
અત્તના હિ સુદન્તન નાથ લભતિ દુલર્ભ છે ધમ્મપદ ૧૨-૪
આગમસાર દોહન
૨૭૩
Page #583
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરૂદેવ કવિવ પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ
મરણ થાય છે તે સકામ મરણુ છે અને જે એક જ વખત થાય છે. આ સકામ મરણુને સમાધિમરણ અને પતિમરણ પણ કહેવાય છે.
છઠ્ઠું ‘ ક્ષુલ્લક નિન્શીય ' અધ્યયન છે. આમાં નિર્પ્રન્થના ખાહ્ય અને આભ્યન્તર ગ્રન્થના નિરૂપણ છે. ‘નિર્થ’ શબ્દ જૈન પર ંપરાના વિશિષ્ટ શબ્દ રહ્યો છે. બૌદ્ધ સાહિત્યમાં પણ ‘ ગ્રન્થ ’(બાહ્ય આભ્યંતર પરિગ્રહ)ને ત્રાણુ-સુરક્ષા માનવું તે અવિદ્યા છે. સમવાયાંગમાં આ ‘ પુરુષવિદ્યા ’ મળે છે. તેના આધાર પ્રસ્તુત અધ્યયનની પહેલી ગાથા ‘જાવંતઽવજાપુરસા ’ છે.
સાતમું અધ્યયન ‘ એલય ’ ( ઉરમ્ભય ) છે. એલય અને ઉમ્ભિયને અર્થ બકરા થાય છે. આ અધ્યયનમાં સંક્ષિપ્ત પાંચ કથાએનું નિરૂપણ છે.
ત્યાગનું સક્ષિપ્ત આના ઉલ્લેખ છે. અધ્યયનનું નામ
(૧) જેમ કાઇ અતિથિ માટે બકરાને જવ, ચાખા વિ. ખવરાવી દૃષ્ટ-પુષ્ટ કરે છે. જયાં સુધી કોઈ મહેમાન આવતા નથી ત્યાં સુધી તે પ્રાણ ધારણ કરે છે. અતિથિ (મહેમાન)ના આવતાં જ લેાકે તેને મારીને
ખાઈ જાય છે.
(૨) જેમ કાક્રિણી (એક પૈસા-કાડી) માટે કાઇ માણસે હારેા સેાના મહારો ગુમાવી દીધી.
(૩) કાઇ શજાએ અપથ્ય આહાર કરી પેાતાનું સંપૂર્ણ રાજ્ય ગુમાવી દીધું.
(૪) મનુષ્ય જીવનનું સુખ એબિન્દુ (ઝાકળના પાણીના ટીપા)ની જેમ અલ્પ અને ક્ષણિક છે અને દિવ્યસુખ સાગર સમાન વિશાળ અને સ્થાયી છે.
(૫) પિતાના આદેશથી ત્રણ પુત્રા વ્યાપાર કરવા ગયા. એક વ્યાપારમાં ઘણું ધન કમાઈને પાછો આવ્યે બીજો જેવા ગયા હતા તેવાજ મૂળ પુજી બચાવીને પાછા આવ્યે અને ત્રીજો જે પુંજી લઇને ગયા હતા તે પણ ગુમાવીને આવ્યે.
ઉપરના દૃષ્ટાન્તા આપી માનવજીવન મળ્યા પછી જીવ કેવી કેવી રીતે તેને હારી જાય છે તેનું સુન્દર એધદાયક નિરૂપણ કર્યું છે. મનુષ્ય જીવનના પૂરેપૂરા લાભ લઈ આત્મહિત સાધી લેવુ જોઇએ.
આઠમું અધ્યયન ‘કાપિલિય' છે. કપિલ લેાભથી વિરકત થઈને મુનિ અને છે. ચારેએ તેને ઘેરી લીધે તે વખતે તેણે તેમને સંગીતાત્મક ઉપદેશ આપ્યું તેનેજ આમાં સંગ્રહ છે. કપિલ મુનિ દ્વારા આ ગવાયુ તેથી તેને ‘કાપિક્ષિય ’ કહ્યું છે. સૂત્રકૃતાંગની ચૂર્ણિમાં આને ‘ગેય' માન્યું છે. નામના એ પ્રકાર હાય છે– (૧) નિર્દેશ્ય અર્થાત વિષયના આધારે અને (૨) નિર્દેશક (વકતા)ના આધારે પાડવામાં આવે તે. આ અધ્યયનનુ નામ નિર્દેશકપરક હાવાથી કાપિલિય’ રાખ્યું છે. માણસના લેાભ કેવી રીતે વધે છે તેનુ સજીવ અનુભૂત ચિત્ર આમાં દારવામાં આવ્યું છે. ‘જેમ જેમ લાભ થાય છે તેમ તેમ લાભ વધે છે. એ માસા સેનાની ઈચ્છા એક કરાડ સેાનાથી પણ પૂરી થઈ નહિ' તે વાતનુ સુદર નિરૂપણ કર્યું છે.
નવમું અધ્યયન ‘નમિપ્રત્રજયા' છે. શ્રમણમુનિ તેજ અને છે કે જેને ધિ પ્રાપ્ત થઈ હાય. તેવા મુનિ ત્રણ પ્રકારના હાય છે. (૧) જે સ્વયં એાધિ પ્રાપ્ત કરે છે તેને ‘સ્વયં બુદ્ધ’ કહેવાય છે. (૨) જે કાઇ એક ઘટનાના નિમિત્તથી બાધિ પ્રાપ્ત કરે છે તેમને પ્રત્યેક બુદ્ધ કહેવાય છે. (૩) જે ખેાધિ પ્રાપ્ત વ્યકિતયાના ઉપદેશથી ખેાધિ પ્રાપ્ત કરે છે તેમને શુદ્ધબાધિત કહે છે. પ્રસ્તુત આગમમાં ત્રણેનું વર્ણન છે. સ્વયં બુદ્ધ તે કપિલાદિ (અ. ૮) પ્રત્યેક બુદ્ધ તે નમિ વિ. (અ.૯) અને બુદ્ધમેષિત તે સજય (૧૮મું અધ્યયન).
અહીં આ અધ્યયનમાં પ્રયા માટે અભિનિષ્ક્રમણ કરનારા રાજર્ષિ નામના બ્રાહ્મણવેશધારી ઇન્દ્રની સાથે થયેલા આધ્યાત્મિક સંવાદની અભિવ્યકિત છે. આમાં પ્રત્રજ્યાના સમયે ઉત્પન્ન થતા સામાન્ય વ્યકિતના માનસિક અન્તન્દ્રનુ ઘણું સુન્દર ચિત્રણ કર્યું છે. પ્રસ્તુત સવાદમાં રાજ નમની પ્રજ્યાનું વર્ણન હોવાથી આનુ નામ નમિ પ્રયા છે. અન્યાન્ય આશ્રમેાથી સંન્યાસ આશ્રમને શ્રેષ્ઠ કહ્યા છે. ક્રાનથી સંયમની શ્રેષ્ઠતા ખતાવી છે.
૨૭૪
For Private Personal Use Only
તત્ત્વદર્શન
Page #584
--------------------------------------------------------------------------
________________
'પૂજ્ય ગુરૂદેવ કવિવ્રય પં. નાdrટાઃ દેજી મહારાજ જન મશતાહિદ સ્મૃતિગ્રંથ
દસમા અધ્યયનનું નામ “કૂમપત્રક છે. આદ્ય પદ્યના આધારે આનું આ નામ રાખ્યું છે. આ શબ્દનો અર્થ થાય છે વૃક્ષનું પાકેલું પાન. જેવી રીતે પીળું પડી ગયેલું વૃક્ષનું પાકું પાન વખત જતાં પોતાની મેળે જ ખરી પડે છે, તેવી જ રીતે મનુષ્યનું જીવન પણ ક્ષણભંગુર છે. જેવી રીતે કુશ(દાભ) ના અગ્રભાગ પર સ્થિત ઝાકળનું ટીપું ક્ષણસ્થાયી હોય છે તેવી જ રીતે મનુષ્યનું જીવન પણ ક્ષણભંગુર છે. મનુષ્યભવ અત્યત દુર્લભ છે કે જે, જીવોને અનેક ભવ પછી પ્રાપ્ત થાય છે. કમેને પરિપાક-પરિણામ ભયંકર હોય છે તેથી હે મૈતમ સમયમાત્રનો પ્રમાદ ન કર. જીવ પાંચે ઇન્દ્રિયની પૂર્ણતા પ્રાપ્ત કરી શકે છે પરંતુ ધર્મશ્રવણુ અત્યન્ત દુર્લભ છે. તારું શરીર જર્જરિત થઈ રહ્યું છે, કેશ પાકીને સફેદ થઈ ગયા છે, ઈન્દ્રિયની શકિત ક્ષીણ થઈ રહી છે તેથી ક્ષણમાત્રને પણ પ્રમાદ ન કર. અરતિ, ગડ-ગૂમડાં ઝડાં વિ. અનેક રોગોનું આ ઘર છે તેથી સદા ભય રહ્યા કરે છે અને આશંકા બની રહે છે કે કયાંક વ્યાધિ ન થાય ને મૃત્યુ ન આવી જાય. તેથી ક્ષણમાત્રને પ્રમાદ ન કર. આ પ્રમાણે ૩૬ વખત પ્રસ્તુત અધ્યયનમાં ચૈતમને બહાને (ઉદ્દેશી) બધા સાધકને આત્મસાધનામાં ક્ષણમાત્રને પણ પ્રમાદ ન કરવાનો સંદેશ ભગવાને આપે છે. આ અન્તર્મનના જાગરણને મહાન ઉષ છે કે જે પ્રત્યેક સાધકને માટે તિસ્તમ્ભ (દિવાદાંડી) સમાન છે.
૧૧મા અધ્યયનમાં બહુશ્રુતની ભાવપૂજાનું નિરૂપણ છે. અહીં બહુશ્રુતનો મુખ્ય અર્થ ચતુર્દશપૂવી છે. અહીં કરેલ બધુ વર્ણન તેમને જ લગતું છે. બહુશ્રુતના જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ એમ ત્રણ પ્રકાર છે. જઘન્ય નિશીથને જ્ઞાતા, મધ્યમ નિશીથથી લઈને ૧૪ પૂર્વથી કંઈક ન્યૂનનો જ્ઞાતા અને ઉત્કૃષ્ટ ૧૪ પૂવી, બહુશ્રુતપણું પ્રાપ્ત થવાનું પ્રમુખ કારણ વિનય છે. તેનું જ શ્રત સુફળદાયક હોય છે. અહંકાર, કોધ, પ્રમાદ, રેગ અને આળસ આ પાંચ શિક્ષાના વિઘકર્તા છે. આની તુલના આપણે ગમાર્ગને ૯ વિજ્ઞાથી કરી શકીએ. જે સદા ગુરુકુળમાં રહીને વેગ અને તપ કરે છે, પ્રિયકારી છે અને પ્રિયવચન બોલે છે તે શિક્ષાના અધિકારી છે. જેવી રીતે મેરૂ પર્વતમાં મહાન અને શ્રેષ્ઠ છે તેવી રીતે બહુશ્રુત જ્ઞાની પુરુષમાં સર્વશ્રેષ્ઠ છે.
૧૨મા અધ્યયનમાં મુનિ હરિકેશીનું વર્ણન છે. ચાંડાલ કુળમાં જન્મેલા હરિકેશબલ મુનિ ભિક્ષા માટે બ્રાહ્મણેની યજ્ઞશાળામાં ગયા. ત્યાં તેમને તપથી કુશ અને વસ્ત્રોથી મલિન આવી સ્થિતિમાં આવતા જોઈ અભદ્ર લકે હાંસી કરવા લાગ્યા. તેઓ જાતિમદથી ઉન્મત્ત બનીને અસંયમી અસદાચારી બ્રાહ્મણ મુનિને લક્ષ્ય કરી કહેવા લાગ્યા કે આ બિભત્સરૂપવાળા, વિકરાળ, મલિન વસ્ત્રધારી, ગંદા અને ફાટેલાં વસ્ત્રોને ગળે વીંટાળી કોણ પિશાચ જે અહીં આવી રહ્યો છે? અરે! બદસુરત તું કેણુ છે? શેની આશાએ આવ્યો છે? એ મલિનવસ્ત્રધારી પિશાચ! તું અહીંથી ચાલ્યો – અહીં શા માટે ઉભે છે? આવા અપમાન અને તિરસ્કારપૂર્ણ વચન સાંભળી તિન્દ્રક વૃક્ષ પર રહેનાર યક્ષ અનકંપાઈ મહામુનિના શરીરમાં પ્રવેશીને બોલ્યો- હું શમણું છું, બ્રહ્મચારી છું, ધન-સંપત્તિ અને પરિગ્રહથી વિરક્ત છું એટલા માટે અનુદિષ્ટ-(મારા માટે નહિ બનાવેલ) ભજન ગ્રહણ કરવા માટે હું અહીં આવ્યો છું. આમ આ સંવાદમાં દાનને અધિકારી જાતિવાદ, યજ્ઞ, જલસ્નાન, તપનો મહિમા વિ. ની ચર્ચા કરેલ છે. બૌદ્ધ સાહિત્યમાં માતંગ જાતકમાં આ કથા પ્રકારતરે મળે છે.
૧૩માં અધ્યયનમાં ચિત્ત અને સંભૂત નામના બે ભાઈઓના છ જન્મોની પૂર્વકથાનું વર્ણન છે. તેથી આનું નામ “ચિત્તા સંભૂતીય' પડયું છે. પુણ્યકર્મના નિયાણાના બંધને કારણે સંભૂત (બ્રહ્મદત્ત ચક્રવર્તી)ના જીવનું પતન તથા સંયમી એવા ચિત્ત મુનિનું ઉત્થાન બતાવી જીવોને ધમાંભિમુખ બનવાનો તથા તેના ફળની અભિલાષા ન કરવાને ઉપદેશ આપ્યો છે. તેમ એ પણ પ્રતિપાદિત કર્યું છે કે કઈ વ્યકિત યદિ સાધુધર્મનું પાલન ન કરી શકે તો તેણે ગૃહધર્મનું પાલન તે અવશ્યમેવ કરવું જોઈએ.
૧૪મા અધ્યયનમાં છ પાત્ર છેનું વર્ણન છે. ભૃગુપુરોહિત, તેની સ્ત્રી, તેના બે પુત્રો, રાજા અને રાણી. પરંતુ રાજાની લૌકિક પ્રધાનતાને કારણે તેનું નામ ઇક્ષકારીય રાખવામાં આવ્યું છે. આ અધ્યયન ભાવનાનો ઉપદેશ.” વૈદિક માન્યતા હતી કે પુત્ર વિના ગતિ થતી નથી. “અપુત્રસ્ય ગતિનંતિ સ્વર્ગે નેવ ચ નૈવ ચ”. લેકેને આ માન્યતામાં વિશ્વાસ હતું તેથી પુત્રેત્પત્તિ એ જીવનની મહાન સફળતા ગણાતી હતી. અને અધ્યાત્મ
Jain Education internatio
આગમસાર દોહન
૨૭૫
Page #585
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરૂદેવ કવિ પં. નાનાન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ
પ્રત્યે ઉદાસીનતા વ્યાપી થઈ હતી. ભ. મહાવીરે આ વાતનું ખંડન કર્યું કે પુત્ર એ કંઈ શરણુઠ્ઠાતા નથી પરંતુ ધજ સાચા આત્માના રક્ષણકર્તા છે. પ્રસ્તુત અધ્યયનમાં ભૃગુપુરાહિત બ્રાહ્મણ સંસ્કૃતિને પ્રતિનિધિ છે અને તેના પુત્ર શ્રમણ સંસ્કૃતિના. બ્રાહ્મણુ સંસ્કૃતિ પર શ્રમણુ સંસ્કૃતિના વિજય બતાવેલ છે. ખન્ને સંસ્કૃતિયાની માન્યતાએની મૌલિક ચર્ચા પણ આમાં આવેલ છે. બૌદ્ધ સાહિત્યમાં હસ્તિપાલ જાતકમાં ઘેાડા ફેરફાર સાથે આ કથાનું નિરૂપણ થયેલ છે.
૧૫ મા અધ્યયનમાં ભિક્ષુના લક્ષણૢાનુ નિરૂપણુ કરેલ છે. આમાં અનેક દાર્શનિક તથા સામાજિક તથ્યાનુ સંકલન કરવામાં આવ્યું છે. જે રાગથી ઉપરામ પામ્યા છે, સયમમાં તત્પર છે, આસ્રવથી વિરમ્યા છે, શાસ્ત્રના જ્ઞાતા છે, આત્મરક્ષક એવ' પ્રાજ્ઞ છે, રાગદ્વેષને જીતીને સર્વ આત્માઓને પેાતાની સમાન જુએ છે, જે કાઇ પણ વસ્તુમાં આસકત થતેા નથી તે ‘ભિક્ષુ’ની ઉપમાને પામે છે. જે ભિક્ષુ સત્કાર, પૂજા, વંદનાને પણ ઈચ્છતા નથી તે તે ખીજાની પ્રશંસાને કેમ ઇચ્છે ? જે સયત છે, તપસ્વી છે, સુવ્રતી અને નિર્મળ આચારવાળા છે, જે આત્માની સત્યની ખેાજમાં લાગેલા છે તે ભિક્ષુ છે. આગમયુગમાં કેટલાક શ્રમણેા તથા બ્રાહ્મણ્ણા મત્ર, ચિકિત્સા વિ. ને! પ્રયાગ કરતા હતા. ભ. મહાવીરે તેને સંપૂર્ણ પણે નિષેધ કર્યા. આજીવક આદિ શ્રમણા વિદ્યાઓના પ્રયાગ કરી આજીવિકા ચલાવતા હતા તેથી આકર્ષણ (ખે ંચાણુ) તથા વિકણું (પીછેહઠ) બન્ને થતા હતા. સાધનાને ભંગ થતા હતા. ભગવાને આ વિદ્યાપ્રયાગાથી આજીવિકા ચલાવવાના નિષેધ કર્યા હતા.
૧૬ મા અધ્યયનમાં બ્રહ્મચર્ય -સમાધિનું નિરૂપણ હાવાથી આનુ નામ ‘બ્રહ્મચર્ય સમાધિસ્થાન' રાખવામાં આવ્યું છે. આમાં ૧૦ સમાધિ સ્થાનોનું ઘણી સુન્દર મનાવૈજ્ઞાનિક શૈલીથી નિરૂપણ થયેલ છે. શયન, આસન, કામકથા, સ્ત્રીપુરુષનુ એક આસન પર બેસવું, ચક્ષુદ્ધિ, શબ્દગૃદ્ધિ, પૂકીડાનુ સ્મરણ, સરસ આહાર, અતિમાત્રામાં આહાર, વિભૂષા, ઇન્દ્રિય—વિષયા તરફ્ આસકિત-આ બધા બ્રહ્મચર્ય સાધનામાં બાધક તત્ત્વ છે. વેઢ-ઉપનિષદોમાં બ્રહ્મચર્યની રક્ષા માટે આવા પ્રકારના કડીબંધ નિયમેાના ઉલ્લેખ થયેલા જોવા મળતા નથી. ઔદ્ધ સાહિત્યમાં આ પ્રમાણે બ્રહ્મચર્ય સંબંધી કોઈ વ્યવસ્થિત ક્રમ નથી તેા પણ પ્રકીણુક રૂપથી કેટલાક નિયમે મળે છે. ત્યાં રૂપ પ્રત્યે થયેલ આસિકત ભાવને દૂર કરવા માટે અશુચિભાવનાના ચિન્તનના મંત્ર સ્વીકારવામાં આવ્યે છે કે જે ‘કામગતા – સ્મૃતિ’ ના નામથી પ્રસિદ્ધ છે. જ્યારે આપણે અન્ય અનેક પર ંપરાઓના સબંધમાં આ દ્દશ સમાધિસ્થાનાનું અધ્યયન અને વિશ્લેષણ કરીએ છીએ ત્યારે તેની મૌલિકતાનુ સ્પષ્ટ પરિજ્ઞાન થાય છે.
=
૧૭ સુ` અધ્યયન ‘પાપશ્રમણીય ’ છે. શ્રમણ અન્યા પછી સાધકે પોતાનુ જીવન સાધનામય વ્યતીત કરવું જોઇએ. જે તેમ કરશ્તા નથી તે પાપશ્રમણ છે. શ્રમણ મનવાને હેતુ અને લક્ષ્ય કેવળ વેશપરિવર્તન નથી પરંતુ જીવન પરિવર્તન છે. જે શ્રમણુ બનીને સટ્ઠા નિદ્રાશીલ રહે છે, ઇચ્છા પ્રમાણે ખૂબ ખાઇપીઇને સૂઇ જાય છે તે પાપશ્રમણ છે. જે શાંત થયેા વિવાદ ઝઘડાને ફરી તાજો કરે છે, અધર્મમાં પેાતાની પ્રજ્ઞાને દુરૂપયોગ કરે છે, કદાગ્રહ અને કલહમાં જે વ્યસ્ત છે તે પાપશ્રમણ છે. જે પ્રતિલેખન કરતા નથી, ગુરુએની આજ્ઞાનું પાલન નહિ કરતાં અનાદર કરે છે તે પાપશ્રમણ છે. તેથી સાધકે દોષોને પરિત્યાગ કરી તે ગ્રહણ કરવા જોઇએ.
૧૮મા અધ્યયનમાં રાજર્ષિ સંજયનું વર્ણન છે. તે કાપલ્ય નગરના રાજા હતા. શિકાર માટે એકવાર જંગલમાં ગયા. ત્યાં મૃગેાની પાછળ પડી આણેાથી તેમને મારવા લાગ્યા. થડે દૂર જતાં મૃતહરણીયાની પાસે જ મુનિને ધ્યાનસ્થ જોયા. રાજાને વિચાર થયા કે મે મારી નાખેલા આ હરણાંએ આ મુનિનાં જ છે એટલે જો મુનિ ક્રોધે ભરાશે તેા લાખા કરોડા માણસાને બાળીને ભસ્મ કરી નાખશે. રાજા ભયભીત થઈને થરથર કાંપતા મુનિશ્રી પાસે ક્ષમાયાચના કરવા લાગ્યા. મુનિ ગભાલીએ ધ્યાન પૂરૂં કરીને કહ્યું–હે રાજન! મારા તરફથી તને અભય છે પરંતુ તુ પણ ખીજાને અભય આપનારા બન. જેમના માટે તું આ અન કરી રહ્યા છે તેએ તને મચાવી શકશે નહુિ. મુનિના ઉપદેશથી રાજા સજય મુનિ અની ગયા. એક વખત સંજય મુનિને! એક ક્ષત્રિય રાષ સાથે સવાદ થાય છે. આ મવાદમાં ભરત, સગર, મઘવા, સનતકુમાર, શાન્તિનાથ, કુંથુનાથ, અરનાથ, મહાપદ્મ, હરિષેણુ અને જય નામક ચક્રવતી તથા દશાર્ણભદ્ર, નમિ, કરકડૂ, દ્વિમુખ, નગ્નજિત, ઉદ્દાયન, કાશીરાજ, વિજય અને મહામળ નામના રાજાઓના દીક્ષિત થયાના ઉલ્લેખ છે.
તત્ત્વદર્શન...019
२७६
For Private Personal Use Only
Page #586
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરુદેવ કવિવ` પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ ૧૯ મા અધ્યયનનું નામ ‘મૃગાપુત્રીય ' છે. રાજકુમાર મૃગાપુત્ર પેાતાની પત્નીઓની સાથે મહેલના ગવાક્ષમાં (ખરીમાં) બેસીને નગરની શેાભા નિહાળી રહ્યો હતા ત્યારે તેની દ્રષ્ટિ એક તેજસ્વી સંત પર પડી. તે મંત્રમુગ્ધ બનીને એકીટસે જોતા રહ્યા-જોતા રહ્યા ત્યાં તેને પૂર્વભવની સ્મૃતિ (જાતિસ્મરણુજ્ઞાન) થઈ આવી. તેને ભાગે રાગ જેવા લાગવા માંડયા. માતા પિતા પાસે તે દીક્ષાની વાત કરે છે. માતાપિતા તેને સમજાવતાં કહે છે કે બેટા ! સાધુજીવન ઘણું દુષ્કર અને કઠાર ડ્રાય છે. લેાઢાના ચણા ચાવવા સમાન છે. તુ સાધુ જીવનના કઠાર નિયમ પાળી નહિ શકે કારણકે તુ સુકુમાર છે. મૃગાપુત્રે કહ્યું-પૂર્વ જન્મમાં નરકની ભયકર વેદનાએ પરતંત્ર તથા અસહાય સ્થિતિમાં કેટલીયે વાર સહન કરી છે. માતાપિતા કહે – સાધુજીવનમાં તારું કાણુ ધ્યાન રાખશે? માંદગીમાં કાણુ તારી સેવા ચાકરી કરશે ? મૃગાપુત્રે કહ્યું-જંગલમાં મૃગે રહે છે તે જ્યારે ખીમાર થાય છે ત્યારે કેણુ તેની સંભાળ રાખે છે ? જેમ વનના મૃગે કોઇ પણ જાતની સગવડ વિના પેાતાનું સ્વતંત્ર જીવનયાપન કરે છે તેવી રીતે હું પણ મારું સંયમી જીવન વીતાવીશ. અહી મૃગાચર્ચાના ઉલ્લેખ હોવાથી આ અધ્યયનનુ નામ સમવાયાંગમાં ‘મૃગચય” આપ્યું હોય એમ સંભવે છે. પાછળથી મૃગાપુત્રની પ્રધાનતા હેાવાથી ‘મૃગાપુત્રીય ’ નામ આપ્યું હોય એમ પ્રતીત થાય છે.
૨૦ મા અધ્યયનનું નામ ‘મહાનિર્ઝન્થીય’ છે. આમાં અનાથી મુનિ અને રાજા શ્રેણિકની વચ્ચે જે રાચક સંવાદ થયે તેનુ વર્ણન છે. અનાથી મુનિની પ્રવ્રજયાનું વિશેષ રૂપથી વર્ણન હાવાથી સંભવ છે કે સમવાયાંગમાં આ અધ્યયનનુ નામ ‘અનાથ પ્રત્રવા' આપ્યું હાય. પ્રસ્તુત આગમમાં આનું નામ ‘મહાનિ થીય' મળે છે. તેના સ ંકેત આ અધ્યયનની એ ગાથાએમાં છે.' મહાનિ થના અર્થ સવિતા સાધુ છે. ક્ષુલ્લક નિગ્રંથીય અધ્યયનનું જ (અ.૬ન્નુ) વિશેષપણે વર્ણન હાવાને લીધે આનુ નામ મહાનિ થીય’ છે.
૨૧મા અધ્યયનનું નામ ‘સમુદ્રપાલીય' છે. ચંપાનગરીમાં પાલિત નામને એક વ્યાપારી હતા. તે મહાવીરને ભકત હતા. એક વાર તે વ્યાપાર નિમિત્તે પિઝુંડ નામના નગરમાં પહેાંચ્યા. ત્યાં કાઇ વણકપુત્રી સાથે તેના વિવાહ થયા. વહાણુમાં બેસી ઘેર પાછા વળતાં વહાણમાં સમુદ્રની વચ્ચે પાલિતને પુત્ર થયા તેથી તેનુ નામ સમુદ્રપાલિત રાખ્યુ. કુમારવયે તે ૭૨ કળાઓમાં નિષ્ણાત બન્યા. એક વખતે કાઈ અપરાધીને બાંધીને લઈ જવાતે જોઇ તેને વિચાર ઉદ્ભવ્યે કે સારા કર્મનું ફળ સારૂ મળે છે અને ખરાખ કનુ ફળ ખરામ મળે છે. ક ફળની ગહનતાને તે વિચારતા રહ્યો અને તેનું મન સંવેગ અને વૈરાગ્યથી ભરાઇ ગયું. તેણે શ્રમણુદીક્ષા ગ્રહણ કરી, તે બધાનું વર્ણન કરવાની સાથે આમાં સાધુના આંતરિક આચાર સંબંધી વર્ણન કરતાં શાસ્ત્રકારે બતાવ્યું છે કે સાધુએ પ્રિય અને અપ્રિય અને બાબતેામાં સમભાવે રહેવુ જોઇએ.
૨૨મા અધ્યયનમાં ‘રથનેમિ’ને! ઉલ્લેખ છે. આમાં ભ. અરિષ્ટનેમિ, શ્રીકૃષ્ણ, રાજેમતી, રથનેમિ આદિનું ચરિત્ર ચિત્રણ છે. રથનેમિએ ગુફામાં રાજેમતીને જોયા અને વિવાહની વાત તાજી કરી ભેગ ભેાગવવાની યાચના કરી. રાજેમતીએ કહ્યું-રથનેમિ! હું તમારા ભાઇની પશ્યિકતા છું, અને તમે મારી સાથે વિવાહ કરવા ઇચ્છો છે? શું આ કાર્યાં વમન કરી નાંખેલા અન્નને ફરી ચાટવા સમાન ઘૃણાસ્પદ નથી ? તમે તમારા અને મારા કુળની ખાનદાની અને ગૈારવને જુએવિચારશ, યાદ કરેા. શું તમને આવા અઘટિત પ્રસ્તાવને મૂકતાં લજ્જા થતી નથી? રથનેમિને પોતાની ભૂલ સમજાણી. અકુશથી જેમ મદોન્મત્ત હાથી વશ થઈ જાય છે અને રાજમાર્ગ પર ચાલવા લાગે છે તેવીજ રીતે રથનેમિ પણ સ્વસ્થ થઇને ફરી પોતાના સંયમ પથ ઉપર દૃઢ બની ગયા. રાજેમતીને આ એપ એટલા બધા અસરકારક અને ચેતનવંતા છે કે જાણે આજેજ કરવામાં આવ્યે હાય તેમ ભાસે છે. આ એવુ શાશ્વત સત્ય છે કે કયારેય ધુમિલ કે તેોહીન નહિ થાય.
૨૩મા અધ્યયનનુ નામ ‘કેશી ગૈાતમીય' છે. આમાં ભ. પાર્શ્વનાથના શિષ્ય કેશી અને ભ. મહાવીરના શિષ્ય ગાતમની વચ્ચે એકજ ધર્મમાં સચેલ, અચેલ, ૪ મહાવ્રત અને ૫ મહાવ્રત આમ પરસ્પર
વિપરીત વિવિધ ધર્મના
૧. (ક) મગં કુસીલાણ જહાય સવ્વ મહાનિમાંંઠાણ એ પહેણું. (ખ) મહાનિયંઠિજજમિણે મહાસુર્ય સે કાહએ મહયા વિત્થરણું.
આગમસાર દાહન
Jain Education Internationa
For Private
Personal Use Only
– ઉત્તરાધ્યયન ૨૦ ગા. ૫૧ ઉત્તરાધ્યયન ૨૦ ગા. ૫૩
२७७
Page #587
--------------------------------------------------------------------------
________________
| કાવય પ, નાનજી મહારાજ જમશતાGિ
વિષયભેદને લઈને સંવાદ થાય છે. આનું કારણ બતાવતાં આમાં કહ્યું છે કે સમયને અનુસરીને બાહ્યાચારમાં પરિવર્તન વખતોવખત થતું રહે છે અને થશે. આ સંવાદને લીધે આ અધ્યયન ઘણી દષ્ટિથી મહત્વપૂર્ણ બન્યું છે.
૨૪ મું અધ્યયન “સમિતીય” છે. નેમિચંદ્ર વૃત્તિમાં આનું નામ “પ્રવચનમાતા” આપ્યું છે, આમાં પ્રવચનમાતા અર્થાત્ પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિનું વર્ણન છે. મા જેવી રીતે પુત્રનું લાલન-પાલન તથા રક્ષણ કરે છે અને સન્માર્ગે ચાલવાની પ્રેરણા આપે છે તેવી જ રીતે પ્રવચનમાતા સાધકને સાધનાપથ પર સમ્યક્વિધિએ પ્રયાણ કરવાની પ્રેરણા આપે છે.
૨૫ મું અધ્યયન યજ્ઞયિ” છે. ભારતવર્ષના ધાર્મિક ઈતિહાસમાં યજ્ઞ-પૂજા આદિ ધાર્મિક અનુષ્ઠાનનું પ્રારંભથી મહત્ત્વ રહ્યું છે. મહાવીરના સમયે તેનું પ્રભુત્વ હતું. મહાવીરે સાચે યજ્ઞ શું છે, સાચે બ્રાહ્મણ કોને કહેવાય તે સુન્દર ભાવથી આમાં સમજાવ્યું છે. પ્રસ્તુત અધ્યયનમાં બતાવ્યું છે કે વારાણસી નગરીમાં જયઘોષ અને વિજયષ નામના બે ભાઈ હતા. તેઓ કાશ્યપગંત્રી બ્રાહ્મણ હતા. એકવાર જયઘોષ ગંગામાં ન્હાવા માટે ગયે. ત્યાં તેણે એક સાપને દેડકે ગળતે જોયે. એટલામાં એક કુરર પક્ષી (સમડી) આવ્યું. તેણે ચપ દઈને સાપને મોઢામાં પકડે. આમ સાપના મોઢામાં દેડકે અને કુરરના મોઢામાં સાપ આ દશ્ય જોઈને જયઘોષ વિરકત થઈ ગયો અને તે શ્રમણ બની ગયે. એકવાર જયઘોષ વારાણસીમાં ભિક્ષાની અન્વેષણુ કરતાં યજ્ઞમંડપમાં પહોંચ્યા, જ્યાં વિજયઘેષ અનેક બ્રાહ્મણની સાથે યજ્ઞ કરી રહ્યો હતો. તપને લીધે જયઘોષનું શરીર અતિ ક્ષીણ બની ગયું હતું. વિજયઘોષ તેને ઓળખી શકે નહિ. વિજય ભિક્ષા આપવાનો ઈન્કાર કર્યો. મુનિ શાંત રહ્યા અને બોધ આપવાની ભાવનાથી કહ્યું કે હે વિજયઘોષ! તમે જે આ
રી રહ્યા છો તે વાસ્તવિક યજ્ઞ નથી. વિષય, કષાય અને વાસનાઓને જ્ઞાનાગ્નિમાં નાખી બાળી નાખવા એજ સાચા યજ્ઞ છે. સચારિત્રથી જ સાચો બ્રાહ્મણ થવાય છે. જન્મથી કે જાતિથી કઈ માનવી બ્રાહ્મણ થ નથી મુનિના ઉપદેશથી વિજયઘોષને યથાર્થ જ્ઞાન થયું, અને તે વિરકત થઈને સમ્યક આચરવાળો બન્યો. આ અધ્યયનમાં બ્રાહ્મણની ખૂબ માર્મિક વ્યાખ્યા કરવામાં આવી છે જે સત્ય અને શાશ્વત છે.
૨૬ માં અધ્યયનનું નામ “સમાચારી છે. સમાચારીનો અર્થ થાય છે સમ્યક વ્યવસ્થા. આમાં જીવનની તે વ્યવસ્થાનું નિરૂપણ છે કે જેમાં સાધકનાં પરસ્પરના વ્યવહારો અને કર્તવ્યોનો સંકેત આવ્યા હોય. સમાચારી ૧૦ પ્રકારની છે. આવશ્યકી, નૈધિકી, આપૃચ્છના, છન્દના, ઈચ્છાકાર, મિથ્થાકાર, તથતિકાર, અત્યુત્થાન અને ઉપસંપદા. આ અધ્યયનમાં સાધકજીવનની કાળચર્યાનું વિભાગવાર વિધાન કર્યું છે. દિવસ અને રાતના મળીને કુલ ૮ પ્રહર હોય છે. તેમાં ચાર પ્રહર સ્વાધ્યાયના અને બે પ્રહર દયાન માટેના છે. દિવસમાં એક પ્રહર ભિક્ષા માટે અને રાત્રિમાં એક પ્રહર નિદ્રા માટે છે. સ્વાધ્યાય અને ધ્યાનથી નિદ્રા સ્વાભાવિકપણે ઓછી થઈ જાય છે. આ જાગૃત સાધકને દિવ્ય તથા ભવ્ય સાધનાક્રમ છે.
- ૨૭મું અધ્યયન “ખલુંકિય” છે. ખલુંક્તિને અર્થ છે મારકણે દુષ્ટ બળદ. ગર્ગ ગોત્રીય “ગાર્મે' મુનિ પિતાના વખતના યોગ્ય આચાર્ય હતા. તેઓ સતત સંયમસાધના તથા સ્વાધ્યાયમાં લીન રહેતા હતા. પરંતુ તેમના શિષ્યો ઉદંડ, સ્વચ્છન્દી અને અવિનીત હતા. તેમના અભદ્ર વ્યવહારથી પિતાની સમત્વ સાધનામાં વિશ્ન- ડખલ પડતી જોઈને ગાગ્ય આચાર્યે તેમને છોડી દીધા, કારણકે તે સિવાય બીજે કઈ માર્ગ ન હતો. અનુશાસનહીન અવિનીત શિષ્ય એવા દુષ્ટ બળદીયાની જે છે કે જે માર્ગમાં ગાડી તોડી નાખે છે અને માલિકને કષ્ટ પહોંચાડે છે. તે વાતે વાતે આચાર્યની સાથે લડાઈ ઝઘડા કરે છે, અને તેની નિંદા કરે છે. અવિનીત શિષ્યોને પનારો પડે હોય તો તે વખતે આચાર્યનું શું કર્તવ્ય હોવું જોઈએ તેની ચર્ચા પણ આમાં કરી છે.
૨૮મું અધ્યયન “મોક્ષમાર્ગ ગતિ છે. સમ્યગ દર્શન-જ્ઞાન- ચારિત્ર અને તપ આ ચાર મેક્ષગતિના સાધનો છે. અને આ સાધનોની પૂર્ણતાનેજ મોક્ષ” કહેવાય છે. નવતના યથાર્થ સ્વરૂપની સમ્યકુશ્રદ્ધાને “દર્શન’ કહે છે. નવ તને સમ્યક તે “જ્ઞાન” રાગાદિ આસન નિગ્રહ તથા સંવરણને “ચારિત્ર' કહે છે અને આત્મભુખ તપનક્રિયારૂપ વિશિષ્ટ જીવનશુદ્ધિ એ “તપ” છે. આનાથી પૂર્વસંચિત કર્મોને અમુક અંશે નાશ થાય છે. આ કથન વ્યવહારની અપેક્ષા છે. નિશ્ચયનયની દૃષ્ટિએ તે આત્મસ્વરૂપની પ્રતીતિ તે “દર્શન’. સ્વરૂપબોધ તે “જ્ઞાન” અને
૨૭૮
તવદર્શન
Page #588
--------------------------------------------------------------------------
________________
ગ્ર ગુરુદેવ કવાય પ. નાનર દ્રજી મહારાજ જન્મશતાવિંદ સ્મૃતિગ્રંથ
સ્વયંમાં સ્વયેની લીનતા તે “ચારિત્ર' અને ઈચ્છાને નિધિ તે “તપ” છે. પ્રથમ દર્શન, પછી જ્ઞાન અને ત્યાર બાદ ચારિત્ર અને તપ આવે છે. આ બધાની પૂર્ણતા એજ “મોક્ષ” કહેવાય છે.
રહ્મા અધ્યયનનું નામ “સમ્યકત્વ-પરાક્રમ છે. સમવાયાંગમાં આનું નામ અપ્રમાદ છે. વિદ્વાનોનું એવું મંતવ્ય છે કે સંભવતઃ આ અધ્યયન લુપ્ત થઈ ગયું હશે. પછી નવીન રૂપથી આ અધ્યયનનું નિમાણ થયું હશે. કારણુંકે આ અધ્યયનની શરૂઆતમાં જ “સમ્યકત્વ-પરાક્રમ' એવા નામનો ઉલ્લેખ છે. આ અધ્યયનમાં ર ગુરુ સાધમિક સુશ્રુષા, આલોચના, નિંદા, ગહ, સામાયિક, ચતુર્વિશતીસ્તવ, વંદન, પ્રતિક્રમણ, કાયોત્સર્ગ આદિ ૭૩ સ્થાનનું પ્રશ્નોત્તરરૂપે પ્રતિપાદન કર્યું છે. આ પ્રશ્નોત્તરમાળા એ ઉત્તરાધ્યયન સૂત્રને સારું છે. આમાંની બધી બાબતે અધ્યાત્મભાવને ખૂબ ઊંડાણથી સ્પર્શ કરનારી છે.
૩૦મું અધ્યયન ‘તપમાર્ગગતિ' નામનું છે. “તપ” એ એવું દિવ્ય રસાયણ છે કે જે શરીર અને આત્માના યૌગિકભાવોને મિટાવી આત્માને પોતાના મૂળ સ્વભાવમાં સ્થાપિત કરે છે. તપ એ મુકિતનો માર્ગ છે. અનાદિ સંસ્કાર (ક)ને લીધે શરીર સાથે આત્માનું તાદાભ્યરૂપ-એકમેકપણું થઈ ગયું છે. તપ એ તાદાભ્યને તોડવાને એક અમેઘ ઉપાય છે. પ્રસ્તુત અધ્યયનમાં પ્રાણવધ, મૃષાવાદ, અદત્ત, મૈથુન, પરિગ્રહ તથા રાત્રિ જન વિરમણથી જીવ આમ્રવરહિત થાય છે અને પાંચ સમિતિ તથા ત્રણ ગતિથી યુકત, ચાર કષાયથી રહિત, જિતેન્દ્રિય, નિરભિમાની, નિઃશલ્ય એ જીવ આમ્રવરહિત થાય છે. કરડે ભવના સંચિત કર્મ તપથી નષ્ટ થઈ જાય છે. તે તપ બાહ્ય અને આભ્યત પ્રકારનું છે. બાહ્યના અનશન, ઉદરી, ભિક્ષાચર્યા, રસપરિત્યાગ, કાયકલેશ અને પ્રતિસંલીનતા એ છ ભેદ છે અને આત્યંતરના પ્રાયશ્ચિત, વિનય, વૈયાવૃત્ય, સ્વાધ્યાય, દયાન અને કાર્યોત્સર્ગ એમ છ ભેદ છે. આમ તપના કુલ ૧૨ ભેદ છે અને તેના અવાન્તર–પેટભેદ અનેક છે. જેનું આ અધ્યયનમાં વિસ્તારથી નિરૂપણ કરવામાં આવ્યું છે.
૩૧ મા અધ્યયનનું નામ “ચરણવિધિ’ છે. ચરણવિધિને અર્થ છે “વિવેકમૂલક પ્રવૃત્તિ. વિવેકમૂલક પ્રવૃત્તિ એજ સંયમ છે અને અવિવેકમૂલક પ્રવૃત્તિ એ જ અસંયમ છે. પ્રથમ ગાથામાં ચારિત્રની વિધિનું વર્ણન હોવાથી તેનું નામ ‘ચરવિધિ રાખ્યું છે. આહાર, ભય, મિથુન, પરિગ્રહ વિ. સંજ્ઞાઓથી સાધકે દૂર રહેવું જોઈએ કારણ કે તે સંજ્ઞાઓઈચ્છા-વાસનાઓ સાધનામાં બાધક છે. તે સિવાય જે જે સાધનામાં બાધકત છે તેની સૂચી આમાં આપી છે અને સાધકને તેનાથી બચવાની પ્રેરણા કરવામાં આવી છે.
૩૨ માં અધ્યયનમાં પ્રમાદના સ્થાનનું વર્ણન હોવાથી આનું નામ “પ્રમાદસ્થાનીય રાખવામાં આવ્યું છે. સાધનામાં પ્રમાદ એ મોટામાં મોટું બાધક તત્તવ છે. તેથી સાધકે પ્રમાદસ્થાનેથી સતત સાવધાન રહેવું જોઈએ. ગુરુજને અને વૃદ્ધોની સેવા કરવી, અજ્ઞાની લેકના સંપર્કથી દૂર રહેવું, સ્વાધ્યાય કરવો, એકાન્તમાં વાસ કરે, સૂત્ર અને અર્થનું ચિન્તન કરવું, ધર્ય રાખવું. આ બધાં દુઃખમુકિતના ઉપાય છે. કર્મનાં બી તો રાગ-દ્વેષ છે. કર્મ મેથી ઉત્પન્ન થાય છે અને તે કર્મ જન્મમરણનું મૂળ છે તેથી મોહનું ઉન્મુલન કરવું જોઈએ. જેમ બિલાડીના નિવાસસ્થાને ઉંદરોનું રહેવું પ્રશસ્ત અને શ્રેયસ્કર નથી તેમ સ્ત્ર એની પાસે બ્રહ્મચારીનું રહેવું પ્રશસ્ત અને શ્રેયસ્કર નથી. સાધકે પાંચે ઈન્દ્રિય અને મનને પિતાને સ્વાધીન-વશ કરવાં જોઈએ.
૩૩ મા અધ્યયનમાં કર્મપ્રકૃતિનું નિરૂપણ છે. વિભાવદશામાં કર્મને બંધ થાય છે અને સ્વભાવદશામાં કર્મમુકિત થાય છે. સ્વરૂપની દષ્ટિએ આ વિરાટ વિશ્વમાં બધા જ એક સમાન છે, પરંતુ કર્મોને કારણે જીવનમાં ભેદ પડે છે. કર્મો જડ–યુગલ છે. રાગાદિ વિભાવ પરિણતિને કારણે જીવને કર્મની સાથે બંધ થાય છે. બંધ અનાદિથી છે તે કયારે થયે તે કહી શકાય નહિ. વિશિષ્ટ બેધરૂપ જ્ઞાનને આચ્છાદિત કરનારૂં કર્મ તે “જ્ઞાનાવરણીય” છે. સામાન્ય બેધને ઢાંકનારૂં કર્મ ‘દર્શનાવરણીય” કહેવાય છે. જે સાતા અને અસાતાને હેતુ બને છે તે કર્મ ‘વેદનીય’ અને જે દર્શન તથા ચારિત્રમાં વિકૃતિ પેદા કરે છે તે “મેહનીય કર્મ છે. જીવન કાળનું જે નિર્ધારણ કરે છે તે આ યુકર્મ” છે. જે કર્મથી જીવ ગતિ આદિ પર્યાને અનુભવ કરવા લાચાર બને છે તે “નામકર્મ છે. ઊંચ અથવા નીચ ગેત્રનું કારણભૂત જે કર્મ છે તે “ગાત્રકમ’ છે. શકિતને રૂંધનાર અટકાવનાર કર્મને “અન્તરાય” કહે છે. આ આઠ
આગમસાર દોહન
૨૭૯ www.jalne brary.org
Page #589
--------------------------------------------------------------------------
________________
}પૂજ્ય ગુરુદેવ કવિવર્ય પં. નાનચદ્રજી મહારાજ જન્મશતાલિદ સ્મૃતિગ્રંથ
કર્મોની ઉત્તર પ્રકૃતિએ ૧૪૮ છે. જ્ઞાનાવરણ, દર્શનાવરણ વેદનીય અને અન્તરાય આ ચાર કર્મોની જઘન્ય સ્થિતિ અન્તમુહૂર્તની અને ઉત્કૃષ્ટ સ્થિતિ ૩૦ કડાકડી સાગરની છે. મોહનીયની જઘન્ય સ્થિતિ અન્તર્મુહૂત અને ઉત્કૃષ્ટ ૭૦ કેડાર્કોડ સાગરની છે. આયુકમની સ્થિતિ જઘન્ય અન્તમુહૂર્ત અને ઉત્કૃષ્ટ ૩૩ સાગરની છે. નામ અને ગે.ત્રકર્મની સ્થિતિ જઘન્ય ૮ મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ૨૦ કેડાર્કોડ સાગરની છે. આ પ્રમાણે આમાં કર્મ-પ્રકૃતિનું વર્ણન હોવાથી આ અધ્યયનનું નામ કર્મપ્રકૃતિ રાખવામાં આવ્યું છે.
- ૩૪ મા અધ્યયનમાં વેશ્યાનું વર્ણન છે. સામાન્ય રૂપથી મન આદિ ચોગોથી અનુરંજિત અને વિશેષરૂપથી કષાય અનુરંજિત આત્મ પરિણામો વડે જીવ એક વિશિષ્ટ પ્રકારનું આવરણ આત્માની ચારે બાજુ ઉત્પન્ન કરે છે તેને લેશ્યા' કહે છે. દ્રવ્ય લેશ્યાઓ પૌગલિક છે. તેમાં વર્ણ, ગંધ, રસ, સ્પર્શાધિ છે. વર્તમાન યુગના વિજ્ઞાને માનવ મસ્તિષ્કમાં ઋરિત થનારા વિચારોનાં ચિત્રો પણ લીધા છે જેમાં સારા નરસાં રંગ ઉપસી આવ્યાં છે. પ્રસ્તુત અધ્યયનમાં કૃષ્ણ, નીલ, કાપિત, તેજસ, પર્વ અને શુકલ આ છ વેશ્યાઓનું વર્ણ, રસ, ગંધ, સ્પર્શ, પરિણામ, લક્ષણ, સ્થાન, સ્થિતિ, ગતિ આદિ અનેક દષ્ટિએથી નિરૂપણ કર્યું છે.
૩૫ મા અધ્યયનમાં “અનગારનું વર્ણન છે. માત્ર ઘર છોડી દેવાથી જ કઈ અનગાર બની જતું નથી. અનગાર ધર્મ એક મહાન સાધના છે. તેમાં હિંસા, જઠ, ચોરી, અબ્રહ્મચર્ય, ઈચ્છા લેભાદિથી દૂર રહેવાનું હોય છે. તે અનગાર સ્મશાન, શૂન્યાગાર, વૃક્ષની નીચે અથવા બીજાએ બનાવેલા એકાન્ત સ્થાનમાં રહે છે. તે કય-વિજયથી વિરમે છે. સેનું અને માટીને એક સમાન સમજે છે અને આત્મધ્યાનમાં લીન રહે છે
૩૬ મું અધ્યયન “ જીવાજીવ વિભક્તિ છે. જીવ અને અજીવની વિભક્તિ-વિભાગ-ભેદ પાડવા એજ તત્વજ્ઞાનને પ્રાણું છે. જીવ અને અજીવનું ભેદવિજ્ઞાન એજ સમ્યગ્દર્શન છે. જીવ અને અજીવ દ્રવ્ય જે આકાશમાં અસ્તિત્વ ધરાવે
છે તે લોક કહેવાય છે અને જ્યાં માત્ર આકાશ જ છે અને બીજું કઈ દ્રવ્ય નથી તે અલોક કહેવાય છે. અજીવન બે ભેદ છે. રૂપી અને અરૂપી. રૂપના ૪ ભેદ અને અરૂપીના ૧૦ ભેદ છે. રૂપી પગલે વર્ણ ગંધ, રસ અને સ્પર્શ ગુણવાળાં હોય છે.. એવા રૂપી પુદ્ગલના સ્કન્ધ, દેશ, પ્રદેશ અને પરમાણુ એમ ૪ ભેદ પડે છે. અરૂપી અજીવ દ્રવ્યના ધમાંસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય એ ત્રણેના કંધ, દેશ અને પ્રદેશ મળી કુલ ૯ ભેદ અને એક અદ્ધાસમયને ભેદ ભેળવતાં અરૂપી અજીવના ૧૦ ભેદ થાય છે. બધા મળી કુલ અજીવના ૧૪ ભેદ થાય છે. તે સિવાય વર્ણાદિ અવાન્તર ભેદનું નિરૂપણ આમાં કર્યું છે.
જીવના બે ભેદ છે. સંસારી અને સિદ્ધ. રિદ્ધિના અનેક ભેદ છે. સંસારી જીવના ૨ ભેદ છે- ત્રસ અને સ્થાવર. સ્થાવર જીના ત્રણ ભેદ છે- પૃથ્વીકાય, અપકાય અને વનસ્પતિકાય. આ સ્થાવર ઓનો અવાન્તર અનેક ભેદ છે. ત્રસ જીના ત્રણ ભેદ છે- અગ્નિકાય, વાયુકાય, બેઈન્દ્રિયાદિ જીવો. તેમના પણ ભેદ-ઉપભેદ અનેક છે. પંચેન્દ્રિય છના ૪ પ્રકાર છે. નારક, તિર્યંચ, મનુષ્ય અને દેવ. તેમના પણ ઉત્તરભેદે અનેક છે.
પ્રસ્તુત અધ્યયનના અન્તમાં સમાધિમરણનું પણ વર્ણન છે. આ પ્રમાણે ૨૬૯ ગાથાઓમાં વિસ્તારથી વર્ણન કર્યું છે.
ઉત્તરાધ્યયનના આ અધ્યયનમાં સંસારની અસારતા અને શ્રમણ જીવનના આચારનું વર્ણન મુખ્ય રૂપથી કરવામાં આવ્યું છે. યદ્યપિ ઉત્તારાધ્યયન ચૂર્ણિમાં આ આગમને ધર્મકથાનુયોગમાં ગયે છે પરંતુ આમાં આચારનું પ્રતિપાદન હવાથી ચરણાનુયોગનું અને દાર્શનિક સિદ્ધાન્તોનું વર્ણન હેવાથી દ્રવ્યાનુયોગનું પણ મિશ્રણ થઈ ગયું છે. આ ગ્રન્થ દ્રવ્યાનુયેગ, ચરણનુગ અને ધર્મકથાનુગનું સમિશ્રિત–એકરૂપ આગમ બની ગયો છે, જેનું પઠન-પાઠન સાધકે માટે અનિવાર્ય અંગ બની ગયેલ છે.
૨૮૦
ERCO International
તત્ત્વદર્શન
Page #590
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરૂદેવ કવિ પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ
દશવૈકાલિક સૂત્ર
મૂળ આગમે!માં દશવૈકાલિકનુ મહત્ત્વપૂર્ણ સ્થાન છે. નંદીસૂત્રમાં આવશ્યક વ્યતિરેકના કાલિક અને ઉત્કાલિક એમ એ ભેદ પાડયા છે. તેમાં ઉત્કાલિકમાં દશવૈકાલિક એ પ્રથમ છે,' અસ્વાધ્યાય સિવાયના બધા પ્રહરમાં આ ભણી શકાય છે. ચાર અનુયાગામાં દશવૈકાલિકને સમાવેશ ચરણકરણાનુયાગમાં થાય છે. આમાં ચરણુ (મૂલ ગુણ) અને કરણ (ઉત્તરગુણ) આ અન્તે અનુયેગને સમાવેશ છે. ધવલાની અનુસાર દશવૈકાલિક આચાર અને ગેાચરની વિધિનુ વર્ણન કરનારૂં સૂત્ર છે.' અગપન્નતિના અભિમતાનુસાર આના વિષય ગાચરવિધિ અને પંડવિશુદ્ધિ છે. તત્ત્વાર્થસૂત્ર શ્રુતસાગરીયાવૃત્તિમાં આને વૃક્ષકુસુમ આદિના ભેકથક અને તિયાને આચારકથક કહેલ છે.
દશવૈકાલિકમાં આચાર-ગેાચરના વિશ્લેષણની સાથેાસાથ જીવિદ્યા, યાવિદ્યા જેવા મહત્ત્વપૂર્ણ વિષયેની ચર્ચા કરવ!માં આવી છે. આ જ કારણે આ ગ્રન્થની રચના પછી શ્રુતશાસ્ત્રના અધ્યયનમાં પણુ આચાર્યએ પરિવર્તન કરી દીધું છે. પહેલા આચારાંગ પછી ઉત્તરાધ્યયન સૂત્ર ભણવામાં આવતું હતું, પરન્તુ પ્રસ્તુત સૂત્રની રચના થયા પછી પહેલા દશવૈકાલિક અને તે પછી ઉત્તરાધ્યયનનું અધ્યયન થવા લાગ્યું. જો કે શ્રમણજીવન માટે પહેલાં આચારનુ જ્ઞાન આવશ્યક છે અને તેથી તે પ્રથમ આચારાંગના અધ્યયનથી કરાવવામાં આવતુ. પરંતુ દશવૈકાલિકની રચના થયા પછી તે સરળ અને સુગમ હોવાથી પહેલાં તેનું અધ્યયન પ્રારંભ થયું.
દશવૈકાલિકની રચના પહેલાં આચારાંગના શસ્ત્રપરિજ્ઞા નામના અધ્યયનને અર્થ સાથે ભણ્યા વગર શ્રમણશ્રમણિયાને મહાવ્રતાની વિભાગથી ઉપસ્થાપના ન્હાતી આપવામાં આવતી, પરંતુ પ્રસ્તુત અગમની રચના થયા પછી ‘ષટ્લનિકાય’ નામના ચેાથા અધ્યયનને જાણ્યા પછી મહાત્રતાના વિભાગથી ઉપસ્થાપના કરવાના પ્રારંભ થયેા.૯
વ્યવહારભાષ્ય અનુસાર પ્રાચીન યુગમાં આચારાંગના બીજા લેાકવિજય અધ્યયનના બ્રહ્મચર્ય નામક પાંચમા ઉદ્દેશકના આમગધ સૂત્રને જાણ્યા અને સમજ્યા વગર કોઈ પણ સાધક પિંકલ્પી (ભિક્ષા ગ્રહણ કરનાર) નહેાતેા થઇ શકતા, ત્યાર પછી દશવૈકાલિકની રચના થયા બાદ તેના ‘પણ્યેષણા' નામક પાંચમા અધ્યયનને જાણનાર અને ભણનાર (પડકલ્પી થવા લાગ્યા. આ બધી હકીકતા દશવૈકાલિકના મહત્ત્વને સ્પષ્ટરૂપથી સિદ્ધ કરે છે.૧૦
૧. સે કિં નં ઉક્કાલિયં? ઉક્કાલિયં ણેવિહં પણi, iજહા-દસવેયાલિયં.
૨. દશવૈકાલિક-અગસ્ત્યસિંહ ચૂર્ણ (ખ) દસવૈકાલિક નિર્યુકિત ગા. ૪
૩. ચરણ મૂલગુણા :
વયસમણ ધમ્મ સંયમ, વૈયાવચ્ચ ચ બંભગુત્તીઓ, ણાણાઈતિયં તવ, કોહિનગૃહાઇ ચરણમેય
૪. કરણે ઉત્તરગુણા :
પિડવિસાહી સમિઇ ભાવણ પડિમાઇ ઈંદિય નિરહો, પડિલેહણ ગુત્તીઓ, અભિગૃહા ચેવ કરણે તુ ।
૫. દસવેયાલિયું આયાર-ગેાયર-વિહિં વણેઇ
૬. દિ ગોચરસ વિહિં, પિડવિસુદ્ધિ ચર્જ, પવૅહિ,
દસવેલિય સુત્ત્ત, દહકાલા જત્થ સંવૃત્તા ।
૭. વૃક્ષકુસુમાદીનાં દશાનાં ભેદકથક યતીનામાચાર થકં ચ દશવૈકાલિકમ ્ .
૮. આયારસ્સ વરિ ઉત્તરજયણા ઉ આસિ પુર્વ્ય તુ । દસવેલિય ઉવરિ ઇયાણિ કિં તે ન હાંતી ઉ।।
૯. પુર્વાં સત્યપરિણા અધીયપઢિયાઇ હાઉ ઉવટ્ઠવણા ઇહિં ચ્છજીવણયા કિ સા ઉ ન હેાઉ ઉવટ્ટવણા
૧૦. બિતિતંમિ ભચેર પંચમ ઉદેસે. આમગંધિમ્મા સુત્તમિ પિડકપ્પી ઇહુ પુણ પિંડેસણાએ એ !!
આગમસાર દાહન
નંદીસૂત્ર
- પ્રવચન સારોદ્ધાર ગા. ૫૫૨
– પ્રવચન સારોદ્ધાર ગા. ૫૬૩
- પટ ખંડાગમ, સત્પ્રરૂપણા ૧-૧-૧ પૃ. ૯૭
(ખ) પૂર્વ શસ્ત્રપરિશાયામાચારા ગાન્તર્ગતાયામર્થતા શાતામાં પઠિતાયાં સૂત્રત ઉપસ્થાપના અભૂદિદાનીં પુન: સા ઉપસ્થાપના કિટ જીવનિકાયાં દશવૈકાલિકાન્તર્ગતાયમધીતાયાં પઠિતાયાં ચ ન ભવિત?
ભવત્યવેત્યર્થ:।
વ્યવહારભાષ્ય ગા. ૧૭૪ (મલયગિરિ વૃત્તિ)
અંગપણત્તિ ૩૨૪. તત્વાર્થવૃત્તિ શ્રુતસાગરીય પૃ. ૬૭
- વ્યવહાર ઉદ્દેશક ૩ ભાષ્ય ગાથા ૧૭૬ (મલયગિરિ)
- વ્યવહાર ભાષ્ય ઉ. ૩ ગા. ૧૭૪
- વ્યવહારભાષ્ય . ૩ ગા. ૧૭૫
૨૮૧
Page #591
--------------------------------------------------------------------------
________________
a ગવ ડવિઘયપં. નાનાદજી મહારાળ કમર-૧: દ રમતિય
પ્રસ્તુત આગમના કત શય્યભવ માનવામાં આવે છે. આ રચના સ્વતંત્ર નથી પરંતુ નિસ્પૃહણ છે. આચાર્ય શસ્યભવે વિભિન્ન પ્રર્વોમાંથી આનું નિમ્હણ કર્યું છે. દશવૈકાલિક નિર્યુકિતની દષ્ટિએ ચોથું અધ્યયન અમપ્રવાહ પ્રવમાંથી. પાંચમું અધ્યયન કર્મપ્રવાદ પૂર્વમાંથી, સાતમું અધ્યયન સત્યપ્રવાઢ પૂર્વમાંથી અને અવશેષ બધા અધ્યયન પ્રત્યાખ્યાન પૂર્વની તૃતીય વરતુમાંથી ઉધૃત કરવામાં આવ્યા છે.'
બીજું એક મન્તવ્ય એવું પણ છે કે દશવૈકાલિકનું નિયુ હણ ગણિપિટક દ્વાદશાંગીમાંથી કરવામાં આવ્યું છે. તે નિહણ કયા અંગમાંથી કયા અધ્યયનનું કરવામાં આવ્યું છે તેને સ્પષ્ટ નિર્દેશ નથી તથાપિ વિજ્ઞો એ અનુમાન કર્યું છે કે ત્રીજા અધ્યયનને વિષય સૂતકતાંગ ૧/૯ થી મેળ ખાય છે. ચતુર્થ અધ્યયનને વિષય સૂત્રકતાંગ ૧/૧૧/૭-૮માં અને આચારાંગના ૧/૧/૧માં કઈ જગ્યાએ સંક્ષેપથી અને કોઈ જગ્યાએ વિસ્તારથી છે. પાંચમા અધ્યયનને વિષય આચારાંગના બીજા અધ્યયન કેલેકવિજયના પાંચમા ઉદ્દેશક અને આઠમાં “વિમેહ” અધ્યયનના બીજા ઉદેશકની સાથે મળતે આવે છે. આનું છઠઠું અધ્યયન સમવાયાંગના ૧૮માં સમવાયની વયછક્ક કાયછકk અકાપો ગિહિભાયણે પલિયંક નિસિજ્જા ય સિણાણું ભવજજણું- ગાથાનું વિસ્તારથી નિરૂપણ છે. સાતમા અધ્યયનનો મૂળસ્વૈત આચારાંગના ૧/૧/૬/૫માં ઉપલબ્ધ થાય છે. આઠમાં અધ્યયનને કેટલેક વિષય સ્થાનાંગ ૮/૫૮, ૬૦૯ ૬૧પથી મળતો આવે છે અને આચારાંગ તથા સૂત્રકૃતાંગની સાથે પણ આંશિક રીતે તુલના થઈ શકે છે.
આચારાંગના બીજા શ્રતની ૧લી ચૂલિકાના ૧લા તથા ૪થા અધ્યયનની સાથે અનુક્રમે ૫માં તથા ૭માં અધ્યયનની તુલના કરી શકાય છે. તેમજ દશવૈકાલિકના ૨, ૯ તથા ૧૦મા અધ્યયનના વિષયની, ઉત્તરાધ્યયનના ૧લા તથા ૧૫મા અધ્યયનની સાથે સરખામણી કરી શકાય છે.'
દિગંબર પરંપરામાં દશવૈકાલિકનો ઉલ્લેખ ધવલા, જ્યધવલા, તત્ત્વાથ રાજવાર્તિક, તત્ત્વાર્થધૃતસાગરીયા વૃત્તિ આદિ અનેક સ્થળોએ થયો છે અને “આરાતીચીરાચીનિયૂઢ માત્ર આટલો સંકેત મળે છે પરંતુ આ સૂત્ર કયાં સુધી માન્ય રહ્યું તેને સંકેત મળતું નથી.
પ્રસ્તુત આગમના દયાલિય(દશવૈકાલિક) અને ‘દસકાલિય' એમ બે નામ મળે છે. આ નામ દસ અને વૈકાલિક અથવા કાલિક એમ બે પદોથી નિમિત થયેલ છે. “દસ’ શબ્દ અધ્યયનોની સંખ્યા સૂચવે છે અને આની. રચના વિકાસળામાં થઈ તેથી તેને વૈકાલિક કહ્યું. સામાન્ય નિયમાનુસાર આગમનો રચનાકાળ પૂર્વાન માનવામાં આવે છે. પરંતુ આચાર્ય શય્યભવે મનક (પુત્ર)નું અલ્પાયુ જીવન જોઈને તે જ ક્ષણે અપરાન્ડમાં જ આનુ ઉદ્ધરણ કરવાને પ્રારંભ કર્યો અને તેને વિકામાં પૂર્ણ કર્યું. સ્વાધ્યાયને કાળ દિવસ અને રાતમાં પ્રથમ અને અંતિમ પહેર છે. પ્રસ્તુત આગમ કાળ વિના (વિકાળે) પણ ભણી શકાય છે. તેથી આનું નામ દશવૈકાલિક રાખવામાં આવ્યું છે.
આ ગ્રન્થ એવા ચતુર્દશપૂવીની કૃતિ છે કે જેમણે કાળને લક્ષ્ય કરી આનું નિર્માણ કર્યું છે તેથી આનું ૧. આયપ્પવાયપુવ્વા નિજજઢા હોઇ ધમ્મપત્ની
કમ્મવાય યુવ્વા પિંડલ્સ ઉ ોસણા તિવિહા સચ્ચપ્પવાય યુવા નિજજૂઢા હોઇ વક્ક સુદ્ધીક કે અવસેલા નિજજૂઢા નવમસ્સ ઉ તઇયવધૂઓ
દશવૈકાલિક નિર્યુકિત ગાથા ૧૬-૧૭ ૨. બીઓડવિ એ આસો ગણિપિંડગાઓ દુવાલસંગાઓ :
એય કિર ણિજજૂઢ મણગસ્ટ અણુગ્ગહઠાએ છે . દશવૈકાલિક અ. ૪ સૂ. ૯ : સરખા આચારાંગ ૧/૧/૬/૪ (ખ) દશવૈકાલિક ૫/૨/૨૮ ; , આચારાંગ ૧/૧૨/૪ (ગ) દશવૈકાલિક ૬/૫૩ : , સૂત્રકૃતાંગ ૧ર/૨૧. ૪. ‘દસઆલિય સહ ઉત્તરજમણણિ’ ની ભૂમિકા પૃ. ૧૨ ૫. (ક) નંદીસૂત્ર ૪૬ (ખ) દશવૈકાલિક નિર્યુકિત ગાથા ૬ ૬. દશવૈકાલિક નિકિત ગાથા ૧,૭,૧૨,૧૪,૧૫.
૨૮૨
તત્ત્વદર્શન www.ainelibrary.org
Page #592
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરૂદેવ કવિવય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ
નામ દશવૈકાલિક રાખવામાં આવ્યું છે. એક કારણ એવું પણ હોઈ શકે કે આનું ઢસમુ અધ્યયન વૈતાલિક નામના વૃત્તમાં રચેલ છે તેથી તેનુ નામ ‘દ્રુવૈતાલિય' થઈ શકે છે.૧
અગાઉ કહેવાઇ ગયુ છે કે આચાય શમ્યભવે મનક માટે ઢશવૈકાલિકનુ નિર્માણ કર્યુ અને તેણે છ માસમાં દશવૈકાલિકનું અધ્યયન કર્યું" અને તેણે સમાધિપૂર્વક સ ંસારથી વિદાય લીધી. આચાય તે આ વાતની પ્રસન્નતા હતી કે તેણે શ્રુત અને ચારિત્રની સમ્યક્ આરાધના કરી લીધી, તેથી તેમની આંખેમાંથી આનન્દના અશ્રુ ઉમટી આવ્યા . તેમના પ્રધાન શિષ્ય યશેાભદ્રે આનુ કારણ પૂછ્યું-આચાર્યે કહ્યું-મનક મારા સંસારપક્ષી પુત્ર હતા તેથી ઘેાડા સ્નેહભાવ જાગૃત થઈ ગયા. તે આરાધક થયા તે પ્રસન્નતાના વિષય છે. તેની આરાધના માટે મે આ આગમનું નિયૂહણ કર્યું છે. હવે આનુ શુ કરવુ ? સ ંઘે ચિન્તન કરી પછી એવે નિણૅય લીધે કે આને યથાવત્ -જેમ છે તેમ રાખવુ. આ મનક જેવા અનેક શ્રમણાની આરાધનાનું નિમિત્ત બનશે. તેથી તેના વિચ્છેદ ન કરવા.૨ પ્રસ્તુત નિર્ણય લીધા પછી દશવૈકાલિકનુ વર્તમાનમાં જે રૂપ છે તેને અધ્યયનક્રમથી સકલિત કરવામાં આવ્યું. મહાનિશીથના અભિમતાનુસાર પાંચમા આરાના છેડે અગસાહિત્ય પૂર્ણ રૂપથી વિચ્છિન્ન થઇ જશે. તે વખતે દુષ્પસહ મુનિ દશવૈકાલિકના આધારે સયમની સાધના કરશે અને પેાતાના જીવનને પવિત્ર બનાવશે.
ભગવાન મહાવીર પછી સુધાસ્વામી અને તેમના ઉત્તરાધિકારી જંબુસ્વામી થયા અને ત્યારપછી ત્રીજા આચાય પ્રભવરવામી થયા. તેમણે પેાતાના ઉત્તરાધિકારીના સંબંધમાં વિચાર વિમર્શકા પરન્તુ કાઇપણ શિષ્ય આચાર્યપદને ચગ્ય ન જણાયે એટલે ગૃહસ્થા તરફ્ નજર નાખી. ત્યારે રાજગૃહમાં શષ્યભવ બ્રાહ્મણ જે યજ્ઞ કરી રહ્યા હતા, તે ચેગ્ય લાગ્યા. આચાર્ય રાજગૃહ આવ્યા. શષ્યભવની પાસે સાધુએને મેાકલ્યા. તેમની પ્રેરણાથી તેએ આચાર્યની પાસે અવ્યા, સમ્બુદ્ધ થયા અને પ્રવ્રજ્યા ગ્રહણ કરી. ૨૮ વર્ષની ઉમરે તેએ શ્રમણ બન્યા હતા તેથી દવેકાલિકને રચનાકાળ વીર નિ. સ. ’૭રની આસપાસ માનવામાં આવે છે અને તે વખતે પ્રભવસ્વામી વિદ્યમાન હતા.૩
31. વિન્ટરનિત્યે વીર નિવાણુના ૯૮ વષ ખાદ્ય દશવૈકાલિકની રચનાના કાળ માન્ય છેજ અને પ્રા. એમ.બી. પટવર્ધનને પણ આજ અભિપ્રાય છે પરન્તુ પટ્ટાવલિયાના કાળનિર્ણય પ્રમાણે તેમના કથનના મેળ ખાતા નથી. દશ કાલિકના ૧૦ અધ્યયને છે. તેમાં પાંચમાં અધ્યયનના ૨ અને નવમાના ૪ ઉદ્દેશક છે. બાકીના અધ્ય યાને ઉદ્દેશક નથી. ચેાથુ તથા નવમું અધ્યયન ગદ્ય-પદ્યાત્મક છે. શેષ બધા અધ્યયને પદ્યાત્મક છે. ટીકાકારે દશવૈકાલિકના પદ્યોની સંખ્યા પ૦૯ અને ચૂલિકાએની સખ્યા ૩૪ની બતાવી છે, જ્યારે ચૂર્ણિકારે પદ્ય ૫૩૬ અને ચૂલિકાએ ૩૩ મતાવ્યાં છે.
દશવૈકાલિકનુ પ્રથમ અધ્યયન ‘દ્રુમપુષ્પિકા’ નામનું છે. ધમ શું છે ? આ ચિરંતન ચિન્ત્ય પ્રશ્ન સદ્દાથી રહ્યો છે. તેનુ સમાધાન એ છે કે જે આત્માનું ઉત્કૃષ્ટ હિત સાધે તે ધર્મ. જેમાં અહિંસા, સંયમ અને તપ હાય તે જ મગળ છે. અહિંસક શ્રમણે આહાર કેવી રીતે ગ્રહણ કરવા જોઇએ તેને માટે મધુકર (ભમરા)નું રૂપક આપીને અતાવ્યુ છે, કે જેમ મધુકર પુષ્પામાંથી સ્વભાવસિદ્ધ રસ ગ્રહણ કરે છે તેવી જ રીતે શ્રમણાએ ગૃહસ્થાના ઘરમાંથી જ્યાં ભેાજન, પાણી વિ. સ્વાભાવિક રૂપથી તૈયાર થાય છે એવે પ્રાસુક આહાર ગ્રડણ કરવા જોઈએ. મધુકર ફૂલાને જરાપણુ દુભવ્યા વગર થાડા થાડો રસ પીએ છે, તેવી જ રીતે શ્રમણ પણ થોડું થોડું ગ્રહણ કરે. મધુકર એટલ મધ ગ્રહણ કરે છે જેટલું ઉદ્દરપૂર્તિ માટે આવશ્યક હાય. તે બીજા દિવસ માટે સ ંગ્રહ કરતા નથી. તેવી જ રીતે શ્રમણ ૧. દશવૈકાલિક અગસ્ત્યસિંહ ચૂર્ણિ.
૨. આણંદઅનુપાયું કાસી સિ ંભવા તહિં ઘેરા
સભÁ ય પુચ્છા કહણા આ વિલણા સંઘે
૩. દશવૈકાલિક એક સમીક્ષાત્મક અધ્યયન પૃ. ૧૬-૧૭
4. A History of Indian Literature Vol. II page 47 F.N.I.
5. The Dasvaikalika Sutra: A Study Page 9.
આગમસાર દાહન
For Private
Personal Use Only
૨૮૩ www.janelibrary.org
Page #593
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરૂદેવ કવિવર્ય પં. નાનસન્ટેજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ
સંયમ નિવાહ માટે આવશ્યક હોય તેટલું ગ્રહણ કરે, વધુ સંચય ન કરે. મધુકર કે એક વૃક્ષ અથવા એક ફૂલમાંથી જ રસ લેતે નથી પરંતુ વિવિધ ફૂલમાંથી રસ ગ્રહણ કરે છે. તેવી જ રીતે શ્રમણ પણ કઈક અમુક ગામ, ઘર કે એક જ વ્યકિત ઉપર આશ્રિત ન રહેતાં સામુદાયિકરૂપથી આહાર ગ્રહણ કરે છે. આમ આ અધ્યયનમાં અહિંસા અને તેના પ્રયોગનું રચનાત્મક વર્ણન કરવામાં આવ્યું છે.
બીજા અધ્યયનમાં ધૃતિનું વર્ણન છે. ધર્મ વિના ધૃતિ ટકી શકે નહિ. સાધુ રથનેમિ રાજેમની પાસે વિષયસેવનની પ્રાર્થના કરે છે. રામતી તેમને સંયમમાં દઢ રહેવા માટે ઉપદેશ આપે છે અને કે સપ અગ્નિમાં બળીને પિતાના પ્રાણોને ત્યજી દે છે પણ વમેલા વિષને પાછું ચાટનો નથી તેવી જ રીતે સાધકે પણ છોડી દીધેલા વિષયભોગનું કદી પણ સેવન ન કરવું જોઈએ.
ત્રીજા અવયનમાં અનાચારને ઉલેખ છે. જેને ધર્મમાં ધૃતિ નથી હોતી તેને માટે આચાર અને અનાચારનો કઈ ભેદ હોતું નથી. ધૃતિમાન સાધક જ આચારનું પાલન કરે છે અને અનાચારથી બચે છે. જે વ્યવહાર શાસ્ત્રસંમત હોય છે, જેમાં અહિંસાની પ્રમુખતા છે તે આચાર કહેવાય છે. બાકી બધું અનાચાર છે. અનાચાર અનાચરણીય છે. શ્રમણો માટે દેશિક ભોજન, કૃતજન, આમંત્રિત ભજન, અન્ય સ્થળેથી લાવેલું ભોજન, રાત્રિભેજન, સ્નાન, ગંધ, વિલેપન, માળા, વીજણ, ગૃહસ્થપાત્ર, રાજપિંડ, દંતધાવન, દેહવિભૂષા આદિ અનાચારોનું આમાં વિસ્તારથી વર્ણન છે. કેટલાક અનાચારના સેવનમાં પ્રત્યક્ષ હિંસા છે. કેટલાકના સેવનથી તે હિંસાનું નિમિત્ત બને છે અને કેટલાક હિંસાના અનુમોદન કરનાર છે. કેટલાક કાર્યો સ્વયંમાં દોષપૂણ નથી પરંતુ પછીથી શિથિલાચારના હેતુ બની શકે છે તેથી તેમનું વર્જન કરવામાં આવ્યું છે. આ પ્રમાણે અનાચાર સેવનમાં અનેક દેને હેત રહેલા છે. કેટલાક નિયમ ઉત્સર્ગવિધિમાં અનાચાર ગણાય છે પરંતુ અપવાદવિધિમાં તે અનાચાર માનવામાં આવતા નથી.
ચોથા અધ્યયનમાં ‘પટજીવનિકાય'નું નિરૂપણ છે. આમાં આચારનિરૂપણ પછી પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ અને ત્રસ આદિનું વિસ્તારથી વર્ણન છે. પાંચ મહાવ્રતના સ્વરૂપનું કથન કરતાં બતાવ્યું છે કે મુનિ સચેત પૃથ્વી દે નહિ તેમ ભેદે નહિ. ષટ જવનિકાયને કૃત, કારિત તથા અનુમેન-ન, વચન અને કાયાથી હાનિ, દુઃખ, સંતાપ ન પહોંચાડે. પંચ મહાવ્રત તથા છ રાત્રિભોજનના રબ ધમાં વિસ્તારથી ચિન્તન કર્યું છે. પ્રત્યેક ક્રિયામાં વિવેકની જરૂરિયાત પર ભાર મૂક્તાં કહ્યું છે કે-યતના (વિવેક)થી ચાલે, બેસો, સૂએ, ખાઓ, પીઓ, બોલો તે પાપકમ લાગતું નથી. પહેલાં જ્ઞાન છે પછી દયા છે, જે અજ્ઞાની છે તે શ્રેય અને પાપકારી માગને જાણ નથી. જે જીવોને પણ જાણતા નથી, અજીને પણ જાણતા નથી તે સંયમને કેવી રીતે જાણશે અને કેવી રીતે પાળશે ? માટે શ્રમણ-શ્રમણી તથા આત્મસાધકોએ સતત સાવધાન રહીને છકાયના જીવોની વિરાધનાથી પિતાના આત્માને બચાવો.
પાંચમા અધ્યનનું નામ “પિડેષણ અધ્યયન છે. પિડ શબ્દ “પિડી સંઘાતે ધાતુથી બને છે. જેનો અર્થ થાય છે સજાતીય અથવા વિજાતીય ઠોસ વસ્તુઓનું એકત્રિત થવું, તે ઘનીભૂત વસ્તુ પિડ કહેવાય છે. જેને પરિભાષામાં અશન, પાન, ખાધ અને સ્વાદ્ય આ બધા માટે પિંડ શબ્દ પ્રયુક્ત થાય છે. ઐષણું શબ્દ ગષણેષણ, ગ્રહણેષણ અને પરિભેગેષણાનું સંક્ષિપ્ત રૂપ છે. પ્રસ્તુત અદનમાં પિંડની ગષણ અર્થાત શુદ્ધાશુદ્ધના વિવેકપૂર્વ ગ્રહણ લેવા) અને પરિભોગ (ખાના)ના નિયમોનું વર્ણન હોવાથી આનું નામ પિંડેષણા છે.
ગામ અથવા નગરમાં ભિક્ષા માટે શ્રમણોએ શનૈઃ શનૈઃ શાન્તચિત્તથી ભ્રમણ કરવું જોઈએ. માર્ગમાં ૪ હાથ ભૂમિ સુધી દષ્ટિ પડે એ રીતે અવલોકન કરતાં ચાલવું જોઈએ. બીજ હરિત-વનસ્પતિ, પૃથ્વીકાય, અપકાય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય આદિ જીવોની હિસાથી બચીને ઉપયોગપૂર્વક ચાલવું જોઈએ. સચેત રજથી ખરડાયેલાં પણ કેલસા, રાખ, કે છાણાદિ ઢગલાં ઉપર પડી ન જાય તેનું ધ્યાન રાખવું જોઈએ. વરસાદ વરસતો હોય, ઝાકળ પડતી હોય, જેરથી પવન ફુકાતા હોય અને રસ્તામાં સપાતિક જીવો છવાઈ ગયા હોય, વેશ્યાનો મહોલ્લો હોય, કૂતરો, તરતની વયાએલી ગાય હોય, મદમસ્ત આખલે, હાથી, ઘેડા, બાળકનું કીડાસ્થાન, કલહ અને યુદ્ધ થતું હોય તે માગે ભિક્ષા વિ. માટે શ્રમણે ન જવું જોઈએ. જલદી જલ્દી, વાર્તાલાપ કરતા કે હસતા-હસતા ભિક્ષા માટે ગમન
Jain Ed36% International
તવદર્શન CT Shorary.org
Page #594
--------------------------------------------------------------------------
________________
પm ગરૂદેવ કવિલય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાલિદ સ્મૃતિગ્રંથ
ન કરે. નિષિદ્ધ અને અપ્રીતિકારી કુળોમાં ભિક્ષાથે ન જાય. ઘેટાં, બકરાં, બાળક, કૂતરા અને વાછરડા વિ.નું અતિક્રમણ કરી ઘરમાં પ્રવેશ ન કરે. ગર્ભિણી અથવા સ્તનપાન કરાવતી બાળકને એક બાજુ હડસેલી આહાર આપવા ઉભી થતી મહિલા પાસેથી આહાર ગ્રહણ ન કરે પરતુ નિદોષ ભિક્ષાવૃત્તિ ગ્રહણ કરે.
પિડેષણુના બીજા ઉદ્દેશકમાં બતાવ્યું છે કે ભિક્ષુએ સમય પર ભિક્ષા માટે જવું અને સમય પર પાછા વળવું. ભિક્ષુએ ગોચરી માટે જતા માર્ગમાં ન બેસવું તેમ ઊભા ઊભા કથા ન કરવી.
છ8 અધ્યયનનું નામ “મહાચાર કથા છે. ત્રીજા અધ્યયનમાં માત્ર અનાચારના નામોનો નિર્દેશ અને ઉલ્લેખ કર્યો હતો, જ્યારે પ્રસ્તુત અધ્યયનમાં અનાચારના વિવિધ પાસાંઓને સ્પર્શવામાં આવ્યા છે. ત્યાં ઉત્સર્ગ અને અપવાદની ચર્ચા કરી નથી પરંતુ આ અધ્યયનમાં ઉત્સર્ગ અને અપવાદની પણ ચર્ચા કરી છે. પ્રારંભમાં વ્રતનું પાલન કરવાનું બતાવ્યું છે. જીવોની રક્ષા, ગૃહસ્થના પાત્રને ઉપયોગ ન કરે, પલંગ તથા ગૃહસ્થના આસન ઉપર ન બેસવું, સ્નાન ન કરવું, શરીરની શેભાનો ત્યાગ કર વિ. ચયનું નિરૂપણ છે. બધા જ જીવવા ઈચ્છે છે તેથી નિગ્રંથ શ્રમણ પ્રાણવધનો ત્યાગ કરે છે. શ્રમણ મિથ્યા ભાષણ ન કરે, સચેત કે અચેત, અલ્પ અથવા બહુ વસ્તુનો પરિગ્રહ એટલે સુધી કે દાંત ખોતરવા માટેનું તણખલું પણ રજા વગર-યાચના કર્યા વગર ગ્રહણ ન કરે. મૈથુન અધર્મનું મૂળ છે તેથી નિગ્રન્થ મૈથુન સેવનને ત્યાગ કરે છે. વસ્ત્ર, પાત્ર આદિ પરિગ્રહ નથી પરંતુ મૂચ્છા એ પરિગ્રહ છે. માટે વસ્તુઓ પ્રત્યેની મૂચ્છને પરિત્યાગ કર. તથા ભિક્ષુએ રાત્રિભોજનનો ત્યાગ કરવો વિ. સાધકના આચારનું આમાં વર્ણન છે.
સાતમા અધ્યયનનું નામ “વાકયશુદ્ધિ' છે. પ્રસ્તુત અધ્યયનમાં અસત્ય અને સત્યાસત્ય ભાષાના પ્રયોગનો નિષેધ કરવામાં આવ્યો છે. ભાષાના આ બંને પ્રકાર સાવધ છે પરંતુ અસત્યામૃષા (વ્યવહારભાષા) ભાષાના પ્રયોગનો નિષેધ પણ કર્યો છે અને વિધાન પણ કર્યું છે. શ્રમણ માટે શું વકતવ્ય છે અને શું અવકતવ્ય છે તેનું ઘણું જ સૂક્ષ્મ વિવેચન આ અધ્યયનમાં છે. બોલતાં પહેલાં અને બોલતી વખતે કેટલી સાવધાની અપેક્ષિત છે તે વાતનું આમાં પ્રતિપાદન કરતાં કહ્યું છે કે કઠેર અને અનેક પ્રાણિયોને ત્રાસ ઉત્પન્ન કરનારી સત્ય વાણી પણ ન બોલે, કારણ કે તેથી પાપને બંધ થાય છે. કાણાને કાણો, નપુંસકને નપુંસક, રોગીને રોગી અને ચોરને ચોર કહીને ન બોલાવે. ગૃહસ્થને આવે, બેસે, આ કરે, અહીંથી જાઓ અથવા ઊભા રહો એવી ભાષા પણ ન બોલે. જે ભાષા પાપકર્મનું અનુમોદન કરનારી હોય, બીજા માટે પીડાકારક હોય એવી ભાષા કેધ, લોભ, ભય અને હાસ્ય ને વશીભૂત થઈને પણ સાધુએ બોલવી ન જોઈએ.
આઠમાં અધ્યયનનું નામ “આચારપ્રસિદ્ધિ છે. આચાર એક નિધિ છે, તે નિધિને પ્રાપ્ત કરી શ્રમણે કેવી રીતે રહેવું જોઈએ તેને દિશાનિદેશ આમાં કર્યો છે. પ્રણિધિનો બીજો અર્થ એકાગ્રતા, સ્થાપના અથવા પ્રયોગ પણ થાય છે. જેમ તેની, ઊલટી લગામ અશ્વ સારથિને ઉન્માગે ખેંચી જાય છે તેવી જ રીતે દુપ્રણિહિત-સ્વચ્છન્દ્રપણે વર્તતી ઇન્દ્રિયે શ્રમણ અવળે માર્ગે દોરી જાય છે તેથી શ્રમણે કષાયાદિનો નિગ્રહ કરી મનનું સુપ્રણિધાન (આત્મા તરફ વાળવું) કરવું જોઈએ. આ જ વાતનું શિક્ષણ આ અધ્યયનમાં આપવામાં આવ્યું છે તેથી તેનું નામ છે. મન, વચન કાયાથી શ્રમણે છ કાયના જે પ્રત્યે અહિંસક આચરણ કરવું જોઈએ. સંયતાત્માએ પ્રતિદિન પાત્ર, કેબલ, શા મળાદિ ત્યાગની ભૂમિ, સંથારા તથા આસનની એકાગ્ર ચિત્તથી પ્રતિલેખના કરવી જોઈએ. કાનને પ્રિય લાગે તેવા શબ્દોમાં રાગભાવ-આસક્તિ ન કરે. ભયંકર તથા કઠોર સ્પર્શને શરીર દ્વારા સહન કરે. સુધા-પિપાસા આદિને અદાનભાવે સહન કરે કારણ કે દેહદુઃખને મહાફળ બતાવ્યું છે. જ્યાં સુધી ઘડપણ આવ્યું નથી, વ્યાધિ કષ્ટ આપતી નથી, ઈન્દ્રિય ક્ષીણ થઈ નથી ત્યાં સુધીમાં ધમનું આચરણ કરી લેવું. કેધ પ્રોતિનો નાશ કરે છે, માન વિનયને નષ્ટ કરે
શશ કરે છે અને લેભ સર્વ ગુણને બાળી ભસ્મીભૂત કરે છે. તેથી કેને ઉપશમનથી, માનને મૃદુતાથી, માયાને ઋજુતાથી અને લેભને સંતોષથી જીતવો જોઈએ. શ્રમણ-સાધકે પૂછયા વગર ન બોલવું જોઈએ. કોઈની સાથે વાર્તાલાપ થતો હોય તો વચ્ચે ન બોલે, ચાડી-ચુગલી ન કરે તેમજ કપટપૂર્ણ અસત્ય ન બોલે.
આગમસાર દેહન
૨૮૫
Page #595
--------------------------------------------------------------------------
________________
વિવટ ૫. નાનજી મહારાજ જમશતાલિ
નવમા અધ્યયનનું નામ “વિનયસમાધિ છે. તેના ચાર “ઉદ્દેશક છે જેનાગોમાં વિનયનો પ્રયોગ આચાર તથા તેની વિવિધ ધારાઓના અર્થ માં થયો છે. વિનયનો અર્થ કેવળ નમ્રતાજ નથી, પરંતુ આચાર છે. વિનયની બે પ્રમુખ ધારાઓ છે.-અનુશાસન અને નમ્રતા. બૌદ્ધ સાહિત્યમાં પણ વ્યવસ્થા, વિધિ તથા અનુશાસનના અર્થમાં વિનય શબ્દ વ્યવહત થયા છે.
પ્રથમ ઉદ્દેશકમાં આચાર્યની સાથે શિષ્યનું વતન કેવું હોવું જોઈએ તેનું નિરૂપણ છે. * અણુતના વ ગઓ વિ સંતો” શિષ્ય અનંતજ્ઞાની ગુરુ પહેલાં થઈ જાય તો પણ તે આચાયની આરાધના તેવીજ રીતે કરતો રહે જેવી રીતે તે પૂર્વે કરતો હતો. જેની પારો ધમપદ શીખે છે તેને અવશ્ય વિનય કરવો જોઈએ. મન, વાણી અને શરીરથી નમ્ર રહે. આશીવિષ પી કુદ્ધ થઈ જાય તો તે પ્રાણોને હરી લીધા સિવાય બીજુ વધારે કઈ કરી શકતો નથી, પરન્ત આચાર્ય જે અપ્રસન્ન થઈ જાય તો અધિને કારણે જીવને મોક્ષની પ્રાપ્તિ થતી નથી. જે સગુરુઓની આશાતના કરે છે તે એવી વ્યક્તિ જે છે, કે જે અગ્નિને પિતાના પગતળે કચરી ઓલવવા ઈચ્છે છે અથવા જે પગથી ઠોકર મારી આશિવિષ સપને કુદ્ધ કરે છે અથવા જે જીવવાની કામનાથી હલાહલ વિષનુ પાન કરે છે.
બીજા ઉદેશકમાં અવિનય અને વિનયને ભેદ બતાવ્યું છે. અવિનીત વિપત્તિમાં પડે છે અને વિનીત સંપત્તિ ને પ્રાપ્ત કરે છે. અવિનીત અસંવિભાગી હોય છે. જે સંવિભાગી નથી તે મોક્ષ પ્રાપ્ત કરી શકતો નથી. જે આચાર્ય અને ઉપાધ્યાયની સેવા શુશ્રુષા કરે છે તેની શિક્ષા પાણીથી સીંચેલા વૃક્ષની જેમ વધતી જાય છે.
ત્રીજા ઉદ્દેશકમાં કહ્યું છે કે નાની ઉંમર હોય છતાં દીક્ષા પર્યાયમાં જે જયેષ્ઠ છે તે પૂજનીય છે, જે પાછળથી અવર્ણવાદ બોલતે નથી, સામે વિરોધી વચન કહતે નથી, જે નિશ્ચયકારી અને અપ્રિયકારી ભાષા બેલ નથી તે પૂજ્ય છે.
ચોથા ઉદ્દેશકમાં ચાર સમાધિનું વર્ણન છે. સમાધિનો અર્થ થાય છે હિત, સુખ અથવા સ્વાસ્થ સમાધિ ચાર પ્રકારની છે-વિનયસમાધિ, કૃતસમાધિ, તપસમાધિ; અને આચારસમાધિ. આ ચારેના ચાર-ચાર ભેદ બતાવ્યા છે.
દશમું અધ્યયન “સભક્ષુ' નામે છે, જેની આજીવિકા માત્ર ભિક્ષા છે તે ભિક્ષુ કહેવાય છે. સંવેગ, નિર્વેદ, વિવેક, સુશીલ-સંસર્ગ, આરાધના, તપ, જ્ઞાન, દર્શન, ચારિત્ર, વિનય, શાન્તિ, માર્દવ આદિ ભિક્ષુનાં લક્ષણો છે. જે છકાયના જીને પિતાના સમાન માને છે, પાંચ મહાવ્રતની આરાધના અને પાંચ આને નિરોધ કરે છે તે ભિક્ષુ છે. જે હાથથી સંયત હોય, પગથી સંયત હોય, વચન અને ઇન્દ્રિયથી સંયત હોય, અધ્યાત્મરત હોય, જે સૂવાથને જાણે છે તે ભિક્ષુ છે. છે મદને ત્યાગ કરી ધર્મધ્યાનમાં લીન રહે છે તે ભિક્ષુ કહેવાય છે.
આ આગમની બે ચૂલિકાઓ છે. પ્રથમ ચૂલિકાનું નામ “રતિવાક્યા છે. પ્રાણીને-જીવોને અસંયમમાં સહેજે રતિ અને સંયમમાં અરતિ હોય છે. જેવી રીતે ચંચળ ઘેડે લગામથી અને મમત્ત હાથી અંકુશથી વશ થઈ જાય છે તેવી રીતે આમાં બતાવેલી ૧૮ સ્થાનનું ચિન્તન કરવાથી ચંચળ મન સ્થિર થાય છે વિ.નું વર્ણન કર્યું છે.
બીજી ચૂલિક “વિવિત્ત ચર્ચા છે. તેમાં શ્રમણની ચર્ચા, ગુણ અને નિયમોનું નિરૂપણ છે. શ્રમણે મધ, માંસ આદિનું સેવન ન કરવું જોઈએ. કેઈની ઈષ્યા ન કરવી જોઈએ. વિકૃતિઓને ત્યાગ કરી પુનઃ પુનઃ કાયોત્સગ કરે
અને સ્વાધ્યાય તથા યુગમાં રત રહેવું જોઈએ. આત્માની રક્ષા માટે ભાર મૂકતા કહ્યું. કે સંપૂર્ણ યત્નથી આત્માની વિષય-કષાયાદિથી રક્ષા કરવી જોઈએ. આ જ સંપૂર્ણ દશવૈકાલિક સૂત્રનો સાર છે.
નંદીસૂત્ર
નંદી અને અનુયોગદ્વાર આ બન્ને આગમ “ચૂલિકા” સૂત્રના નામથી ઓળખાય છે. ચૂલિકા શબ્દનો પ્રયોગ તેવા અધ્યયન અને ગ્રન્થ માટે થાય છે જેમાં વિશિષ્ટ વિષયોનું વર્ણન તથા વણિત વિષયે ઉપ આવ્યું હોય. દશવૈકાલિક અને મહાનિશીથના અને પણ ચૂલિકાએ –ચૂલા-ચૂડાઓના નામે ઉપલબ્ધ થાય છે.
૨૮૬
તવદર્શન www.janenbrary.org
Page #596
--------------------------------------------------------------------------
________________
* * ** - વ પ જાનજી મહારાઇ જમાતાકિ રકતોથ ,
ચૂલિકાને વર્તમાનયુગની ભાષામાં “ગ્રન્થનું પરિશિષ્ટ એમ કહી શકાય. નન્દી અને અનુગદ્વાર પણ આગમ સાહિત્યના અધ્યયન માટે પરિશિષ્ટની ગરજ સારે છે.
નદીસૂત્રમાં પાંચ જ્ઞાનનું વિસ્તારથી નિરૂપણ છે. નિર્યુકિતકારે “નંદી’ શબ્દને જ્ઞાનનો પર્યાયવાચી માનેલ છે. નદીસૂત્રની રચના ગદ્ય અને પદ્ય બન્નેમાં થઈ છે. આમાં એક અધ્યયન છે, ૭૦૦ શ્લેક પરિમાણ મૂળપાઠ છે, પ૭ ગદ્યસૂત્ર છે અને ૯૭ પદ્યગાથાઓ છે.
સવ પ્રથમ સૂત્રકારે ભ. મહાવીરને નમસ્કાર કરેલ છે. તત્પશ્ચાત્ જૈનસંઘ, ૨૪ તિર્થ કર, ૧૧ ગણધર, જિનપ્રવચન, સુધમાં આદિ સ્થવિરેને સ્તુતિપૂર્વક નમસ્કાર કર્યા છે. અહીં જે સ્થવિરાવલી–ગુરુશિષ્ય પરંપરા–પ્રસ્તુત કરેલ છે તે કલ્પસૂત્રની સ્થવિરાવલીથી પૃથક છે. પ્રસ્તુત આગમમાં શ્રમણ ભગવાન મહાવીર પછીની સ્થવિરાવલી આ પ્રમાણે છે.
૧. સુધમ, ૨. જંબૂ, ૩. પ્રભવ, ૪. શJભવ, પ. યશેભદ્ર, ૬. સંભૂતવિજય, ૭. ભદ્રબાહુ, ૮ સ્થૂલિભદ્ર, ૯. મહાગિરી, ૧૦. સુહસ્તિ, ૧૧. બલિઈ, ૧૨. સ્વાતિ, ૧૩. શ્યામાર્ચ, ૧૪. શાડિલ્ય, ૧૫. સમુદ્ર, ૧૬. મંગુ, ૧૭. ધર્મ, ૧૮. ભદ્રગુપ્ત, ૧૯. વજ, ૨૦. રક્ષિત, ૨૧. નન્દલ (આનન્દલ), ૨૨. નાગહસ્તિ, ૨૩. રેવતી નક્ષત્ર, ૨૪. બ્રહ્મદીપકસી હ, ૨૫. ઋન્દ્રિલાચાર્ય, ૨૨. હિમવંત, ૨૭. નાગાજુન, ૨૮. શ્રી ગેવિન્દ, ૨૯. શ્રી ભૂતદિન, ૩૦. લૌહિત્ય અને ૩૧. દુષ્યગણી. કલ્પસૂત્રની સ્થવિરાવલી આ પ્રમાણે છે :
૧. સુધમ, ૨. જંબુ, ૩. પ્રભવ, ૪. શય્યભવ, પ. યશભદ્ર, ૬. સંભૂતિવિજ્ય, ૭. લિભદ્ર, ૮. સુહસ્તિ, ૯. સુતસુપ્રતિબદ્ધ, ૧૦. ઈન્દ્રદિન, ૧૧. દિન, ૧૨. સિહગિરિ, ૧૩. વજ, ૧૪. શ્રીરથ, ૧૫. પુષ્યગિરિ, ૧૬. ફલ્યુમિત્ર, ૧૭. ધનગિરિ, ૧૮. શિવભૂતિ, ૧૯. ભદ્ર, ૨૦. નક્ષત્ર, ૨૧. રક્ષ, ૨૨. નાગ, ૨૩. જેહિલ, ૨૪. વિષ્ણુ, ૨૫. કાલક, ૨૬. સંપલિત ભદ્ર, ૨૭. વૃદ્ધ, ૨૮. સ ઘપાલિત, ૨૯. શ્રી હસ્તિ, ૩૦. આર્યધર્મ, ૩૧. સિંહ, ૩૨. કાશ્યપગેત્રી ધર્મ, ૩૩. શાડિલ્ય, ૩૪. દેવદ્ધિગણી.
મંગલાચરણમાં શાસ્ત્રકારે સંઘને નગર, ચક, રથ, કમળ, ચન્દ્ર, સૂર્ય, સમુદ્ર અને મેરૂની ઉપમા આપી છે કે જે સંઘના મહત્વને પ્રદીપ્ત કરે છે. ત્યાર બાદ અર્થગ્રહણની ગ્યતા રાખનાર શ્રેતાઓનું ૧૪ દષ્ટાને દ્વારા વર્ણન કર્યું છે. તે દષ્ટાન્તો આ પ્રમાણે છે.
૧. શૈલ (પર્વત) અને ઘન (વાદળ), ૨. કુટક (ઘડા), ૩. ચાલણી, ૪. પરિપૂર્ણક, ૫. હંસ, ૬. મહિષ, ૭. મેષ, ૮. મશક, ૯. જળા, ૧૦. બિલાડી, ૧૧. જાહક, ૧૨. ગાય, ૧૩. ભેરી, ૧૪. આભીરી.
આ રૂપકે ઉપર ટીકાકારે વિસ્તારથી પ્રકાશ પાડે છે. શ્રેતાઓના સમૂહને સભા કહે છે. તે સભા જ્ઞાયિકા, અજ્ઞાયિકા અને દુવિદગ્ધા એમ ત્રણ પ્રકારની છે. જેમ હંસ પાણીનો પરિત્યાગ કરી દૂધ પીએ છે તેમ ગુણસંપન્ન પુરુષો દેને છેડી ગુણેને ગ્રહણ કરે છે. આવા પ્રકારની પુરુષની સભા જ્ઞાયિકા કહેવાય છે. જે શ્રેતા મૃગ, સિંહ, કૂકડાના બચ્ચાંની જેમ કે મળ મધુર પ્રકૃતિના હોય છે તથા અસંસ્કારિત રત્નોની જેમ કે ઈ પણ રૂપમાં તેને આકાર આપી શકાય છે તે અજ્ઞાયિક છે અને એવા શ્રેતાઓની સભાને અજ્ઞાયિકા કહેવાય છે. જે સ્વયં જ્ઞાતા નથી પરંતુ પિતાને ઘણો માટે જ્ઞાની માને છે અને મૂર્ખ વ્યકિતઓ દ્વારા પિતાની મિથ્યા પ્રશંસા સાંભળી વાયુથી ભરેલી મશકની જેમ ફૂલીને દડે થઈ જાય છે તેવી વ્યકિત દુર્વિદગ્ધ છે. આવી વ્યકિતની સભાને દુર્વિદગ્ધા સભા કહેવાય છે.
નદીસૂત્ર “અંગબાહ્ય” આગમ છે. આમાં જ્ઞાનના સંબંધમાં જે વિસ્તારથી વિશ્લેષણ કરવામાં આવ્યું છે તેને મૂળસ્રોત સ્થાનાંગ, સમવાયાંગ, ભગવતી, રાજપ્રનીય, ઉત્તરાધ્યયન આદિ આગમે છે. તે આગમમાં પાંચ જ્ઞાનોનું સંક્ષેપમાં નિરૂપણ છે, જયારે નદીમાં જ્ઞાનવાદનું પૂર્ણરૂપે વિકાસનું પ્રતિપાદન કર્યું છે. સંક્ષેપમાં નંદીસૂત્રના જ્ઞાનવિવેચનને આ પ્રકારે સમજી શકાય છે.
આગમસાર દોહન
૨૮૭
Page #597
--------------------------------------------------------------------------
________________
Dec souથv. નાનથનટ ૨. નાનથજી મહારાજ જમશતાદિ =
૦
જ્ઞાન
૧. આભિનિબધિક
૨ શ્રત
૩. અવધિ
૪. મન:પર્યવ
૫. કેવળ
૧. પ્રત્યક્ષ
૨. પરોક્ષ
૧. ઈન્દ્રિયપ્રત્યક્ષ
નાઈદ્રિયપ્રત્યક્ષ -
૧. આભિનિધિક
૨. શ્રત
૧. અવધિ ૨. મન:પર્યવ ૩. કેવળ
૧. કૃતનિશ્રિત
૧. શ્રેત્રેન્દ્રિય પ્ર. ૨. ચક્ષુરિન્દ્રિય પ્ર. ૩. ધ્રાણેન્દ્રિય પ્ર. ૪. જીહેન્દ્રિય પ્ર. ૫. સ્પશે નિદ્રય પ્ર.
૨. અશ્રતનિશ્ચિત
૧ અવગ્રહ ૨ ઈહા ૩ અવાય
૪ ધારણું
વ્યંજનાવગ્રહ
અથવગ્ર
યાતિકી નચિકી કર્મના પારિમિકી
અક્ષર અનક્ષર સંક્ષિ અસંસિ સમ્યક મિથ્થા સાદિ અનાદિ સપર્યસિત અપર્યાવસિત ગમિક અગમિક
[ શ્રુતના કુલ ૧૨ ભેદ].
અંગપ્રવિષ્ટ
અ ગબાહ્ય
કાલિક
ઉત્કાલિક
જ્ઞાન આત્માનો સ્વાભાવિક ગુણ છે. સ્વાભાવિક ગુણ તેને કહેવાય છે કે જે ગુણ પિતાના આશ્રયભૂત દ્રવ્યને ત્યાગ નથી કરતા. જ્ઞાનના અભાવમાં આત્માની કલ્પના પણ થઈ શકતી નથી. વ્યવહારની દૃષ્ટિએ જ્ઞાન અને આત્મામાં ભેદ માનવામાં આવ્યો છે, પરંતુ નિશ્ચયનયની દષ્ટિએ જ્ઞાન અને આત્મામાં કોઈ પણ પ્રકારનો ભેદ નથી.
નદીસત્રમાં પહેલાં આમિનિબાધિક જ્ઞાન, શ્રતજ્ઞાન, અવધિજ્ઞાન, મનઃપયે વિજ્ઞાન અને કેવળજ્ઞાન : આ પાંચ પ્રકાર જ્ઞાનના બતાવ્યા છે. આ પાંચ જ્ઞાનની પ્રત્યક્ષ અને પરોક્ષમાં વહેંચણી કરી છે. પહેલાં બે પરોક્ષજ્ઞાન છે જ્યારે
- પ્રત્યક્ષજ્ઞાન છે. પ્રત્યક્ષના બીજી રીતે બે ભેદ કર્યા છે-ઈન્દ્રિયપ્રત્યક્ષ અને નેઈન્દ્રિય પ્રત્યક્ષ. ઈન્દ્રિયપ્રત્યક્ષના શ્રોત્રેન્દ્રિયાદિ ૫ ભેદ અને નોઈન્દ્રિય પ્રત્યક્ષના અવધિજ્ઞાન, મન પર્ય યજ્ઞાન અને કેવળજ્ઞાન એમ ૩ ભેદ કર્યા છે. ત્યાર બાદ અવધિજ્ઞાનનું વર્ણન કરતાં કહ્યું છે કે
જે જ્ઞાનની સીમા હોય છે તેને અવધિ કહે છે. અવધિજ્ઞાન માત્ર રૂપી પદાર્થોને જ જાણે છે. મતિમાન દ્રવ્યોજ તેના ય વિષયની મર્યાદા છે. જે રૂપ, રસ, ગંધ અને સ્પર્શ યુકત છે તેજ અવધિને વિષય છે. અરૂપી પદાર્થોમાં અવધિની ગતિ અને પ્રવૃત્તિ થતી નથી. છ દ્રવ્યોમાંથી માત્ર પુદગલ દ્રવ્ય જ અવધિનો વિષય છે, કારણ કે શેષ પાંચ દ્રવ્ય અરૂપી છે. અવધિજ્ઞાન બે પ્રકારનું છે- ભવપ્રત્યય અને ક્ષાયોપથમિક પ્રત્યય. ભવપ્રત્યય અવધિજ્ઞાન
૨૮૮
તત્ત્વદર્શન
Page #598
--------------------------------------------------------------------------
________________
‘પૂજ્ય ગુરૂદ્ય કવિવય પં. નાનચંદ્રજી મહારાજ જનHશતાલિદ સ્મૃતિગ્રંથ
જન્મથીજ થાય છે અને તે દેવે તથા નારાિને જ હોય છે. ક્ષાયોપથમિક અવધિજ્ઞાન અને તિર્યંચાને થાય છે. ક્ષાપશમિક અવધિજ્ઞાન તેને કહેવાય છે કે જે તદાવરણ (અવધિને રેકના) કમે માંથી જે કમેન ઉદય થયે છે તેમનો તે નાશ થાય છે અને અનુદયનું ઉપશમન થાય છે તે ક્ષાયોપથમિક અવધિજ્ઞાન છે. બીજા શબ્દોમાં અવધિજ્ઞાનનો ગુણપ્રત્યય (ક્ષાપશમિક) તથા ભવપ્રત્યય અવધિજ્ઞાન પણ કહે છે. ક્ષાપશમિક અવધિજ્ઞાનના ૬ પ્રકાર છે. (૧) અનુગામી-જે જગ્યાએ સ્થિત જીવને અવધિજ્ઞાન ઉત્પન્ન થાય છે ત્યાંથી અન્યત્ર જતાં જે જ્ઞાન નેત્રની જેમ
સાથે ને સાથે જાય તે અનુગામી શ્રાપથમિક અવધિજ્ઞાન છે. (૨) અનનુગામી-ઉત્પત્તિક્ષેત્ર સિવાય અન્ય ક્ષેત્રમાં જતાં જે રહે નહિ પણ ચાલ્યું જાય તે અનનુગામી અવધિજ્ઞાન છે. (૩) વર્ધમાન-ઉત્પત્તિ વખતે ધીમું હોય અને પછી અનુક્રમે વધ્યા કરે. (૪) હીયમાન-ઉત્પત્તિ વખતે ઘણું તેજવાળું હોય પણ પછી ધીમે ધીમે અનુક્રમે ઘટતુ જાય. (૫) અપ્રતિપાતી-જીવનપર્યન્ત રહેનારૂં અથવા કેવળજ્ઞાન ઉત્પન્ન થતાં સુધી રહેનારૂ (૬) પ્રતિપાતી-ઉત્પન્ન થઈ પછી જે ચાલ્યું જાય તે પ્રતિપાતી છે. વિષયની દ્રષ્ટિએ અવધિજ્ઞાન ૪ પ્રકારનું છે. (૧) દ્રવ્યની દષ્ટિએ-અવધિજ્ઞાની જઘન્યથી અનંત રૂપી દ્રવ્યને જાણે છે અને ઉત્કૃષ્ટથી બધા રૂપો દ્રવ્યોને જાણે છે. (૨) ક્ષેત્રની દૃષ્ટિએ-અવધિજ્ઞાની જઘન્યથી આગળના અસંખ્યાત ભાગને જાણે છે અને જુએ છે અને ઉત્કૃષ્ટથી
લેકપ્રમાણ અસંખ્ય ખંડને (એલેકમાં) જાણે છે ને જુએ છે. (૩) કાળની દષ્ટિએ-અવધિજ્ઞાની જઘન્યથી આવલિકાના અસંખ્યાતા ભાગને અને ઉત્કૃષ્ટથી ઉત્સર્પિણી અને
અવસર્પિણના અતીત તથા અનાગત કાળને જાણે છે અને જુએ છે. (૪) ભાવની દષ્ટિએ-અવધિજ્ઞાની જઘન્યથી ઘન્ય અનંત પર્યાને તથા ઉત્કૃષ્ટથી ઉત્કૃષ્ટો અનંત પર્યાને જાણે તથા
જુએ છે. અહીં જઘન્ય અને ઉત્કૃષ્ટમાં જે અનંત શબ્દ આવ્યું છે તે અનંત અનંત પ્રકારનો છે તેથી પરસ્પર કઈ પ્રકારને વિરોધ નથી.
બીજી વાત–અહી જે ક્ષેત્ર અને કાળને જાણવા છતાં જોવાનું બતાવ્યું છે તે માત્ર વિચાર છે. વસ્તુતાએ તેમાં રહેલા પદાર્થોને જાણે તથા જુએ છે.
મન:પર્યવજ્ઞાન મનુષ્યગતિ સિવાય અન્ય કોઈ ગતિમાં થતું નથી. મનુષ્યમાં પણ સંયત મનુષ્યને થાય છે. અસંયતને નહીં. મનઃપયોય જ્ઞાનને અર્થ છેમનુષ્યના મનના ચિતિત અથને જાણનારૂં જ્ઞાન. મન એક પ્રકારનું પગલિક દ્રવ્ય છે. જયારે માણસ કોઈ વિષય વિશેષનો વિચાર કરે છે ત્યારે તેના મનનું અનેક પ્રકારની પર્યાયમાં પરિવર્તન થતું રહે છે. મનઃ૫ર્ય વિજ્ઞાની મનની તે વિવિધ પયોને સાક્ષાત્કાર કરે છે. તે સાક્ષાત્કારમાં તેને ખબર પડે છે કે વ્યકિત અત્યારે અમુક બાબત ચિંતવી રહેલ છે. આ જ્ઞાન મનના પ્રવર્તક અથવા ઉત્તેજક પુદ્ગલ દ્રવ્યોને સાક્ષાત જાણનારું જ્ઞાન છે. બીજા શબ્દોમાં એમ કહી શકાય કે મનના પરિણમનનું આત્મા દ્વારા સાક્ષાત પ્રત્યક્ષ કરીને માનવીન ચિહ્નિત અને જાણી લેવું તે મનઃ પર્યાય જ્ઞાન છે. આ જ્ઞાન મનપૂર્વક નથી હોતું પરંતુ આત્મપૂર્વક હોય છે. મન તે તેને વિષય છે. જ્ઞાતા સાક્ષાત્ આત્મા છે.
મન:પર્યવ જ્ઞાનના જુમતિ અને વિપુલમતિ એમ બે પ્રકાર છે. ઋજુમતિની અપેક્ષાએ વિપુલમતિજ્ઞાન અધિક વિશુદ્ધ હોય છે. નાજુમતિની અપેક્ષા વિપુલમતિ મનના સૂક્ષ્મ પરિણામને પણ જાણી શકે છે. બન્નેમાં બીજે ફેર એ છે કે અજમતિ પ્રતિપાતી છે એટલે કે ઉત્પન્ન થયા પછી નષ્ટ પણ થઈ જાય છે પરન્તુ વિપુલમતિ કેવળજ્ઞાનની પ્રાપ્તિ સુધી ટકી રહે છે. બન્ને પ્રકારના મન:પર્યવ જ્ઞાનનું ચાર પ્રકારે ચિન્તન કરવામાં આવ્યું છે.
દ્રવ્યની દ્રષ્ટિથી સજુમતિ મન:પર્યવજ્ઞાની અનંતપ્રદેશ અનંત કોને જાણે છે પરન્તુ વિપુલમતિ મનઃ પર્યાવજ્ઞાની તેથી વધુ સ્પષ્ટ, વિશુદ્ધ અને વિપુલ જાણે છે.
આગમસાર દાહન
૨૦૯
Page #599
--------------------------------------------------------------------------
________________
પત્ર દેઘ ડાઘવય પ. નાનરતંદ્રજી મહારાજ જમતા.૯દ રમતિપ્રથા
ક્ષેત્રની દષ્ટિથી–જુમતિ મનઃ પર્યાવજ્ઞાની ઓછામાં ઓછા આંગળના અસંખ્યાતમાં ભાગને અને વધુમાં વધુ નીચે રત્નપ્રભા પૃથ્વીના છેલા પ્રતર સુધી અને ઉપર જ્યોતિષ્ક વિમાનના ઉપરિતલ પર્યન્ત અને તિર્યકલોકમાં અઢી દ્વિપના સંજ્ઞો પચેન્દ્રિય પર્યાપ્તિ જીવોના મને ગત ભાવને જાણે છે અને વિપુલમતિ તેજ ક્ષેત્રને અઢી આંગળ અધિક વિપુલ, વિશુદ્ધ તથા સ્પષ્ટ જાણે છે.
- કાળની દષ્ટિએ – અજુમતિ ૫ પમના અસંખ્યાતમા ભાગે ભૂત તથા ભવિષ્યને જાણે છે અને વિપુલમતિ તેથી કંઈક વધારે વિશુદ્ધ તથા સ્પષ્ટ જાણે છે.
ભાવની દષ્ટિએ – કાજુમતિ અનંતભાને (ભાવના અનન્તમાં ભાગને) જાણે છે. વિપુલમતિ કંઈક વધુ વિસ્તાર પૂર્વક તથા સ્પષ્ટ રૂપથી જાણે છે.
કેવળજ્ઞાનમાં કેવળ શબ્દનો અર્થ એક અથવા સહાય-મદદ વિના પણ થાય છે. જ્ઞાનાવરણીય કર્મ નષ્ટ થવાથી જ્ઞાનના અવાન્તર ભેદ મટી જાય છે અને જ્ઞાન એક થઈ જાય છે. ત્યાર પછી મન તથા ઇદ્રિના સહયોગની આવશ્યકતા નથી રહેતી તેથી તે કેવળ કહેવાય છે.
કેવળ શબ્દને બીજો અર્થ થાય છે “શુદ્ધ. જ્ઞાનાવરણીય કર્મના નષ્ટ થવાથી જ્ઞાનમાં કિંચિત્ માત્ર પણ અશુદ્ધિને અંશ નથી રહેતું તેથી કેવળ કહેવાય છે.
કેવળ શબ્દને ત્રીજો અર્થ “સંપૂર્ણ પણ થાય છે. જ્ઞાનાવરણીય કર્મને સંપૂર્ણ ક્ષય થવાથી જ્ઞાનમાં થોડી પણ અપૂર્ણતા રહેતી નથી તેથી તે ‘કેવળ” કહેવાય છે.
કેવળ શબ્દને ચોથો અર્થ અસાધારણ થાય છે. જ્ઞાનાવરણીય કર્મના ક્ષયે જેવું જ્ઞાન થાય છે તેવું જ્ઞાન બીજું હોતું નથી, તેથી તે “કેવળ” કહેવાય છે.
કેવળ શબ્દનો પાંચમે અર્થ “અનન્ત' થાય છે. જ્ઞાનાવરણીયના નષ્ટ થવા પર જે જ્ઞાન ઉત્પન્ન થાય છે તે ફરી કદી પણ આવૃત્ત થતું નથી તેથી તે કેવળ” કહેવાય છે.
- જૈન પરંપરાની દષ્ટિએ કેવળજ્ઞાનને અર્થ સર્વજ્ઞતા છે. કેવળજ્ઞાની કેવળજ્ઞાન ઉત્પન્ન થતાં જ લોક અને અલેકને જાણવા લાગે છે. કેવળજ્ઞાનને વિષય સર્વ દ્રવ્ય અને સર્વ પર્યાય છે. કઈ પણ વસ્તુ-દ્રવ્ય કે પર્યાય એ નથી કે જે કેવળજ્ઞાની ન જાણતા હોય. છએ દ્રવ્યની વર્તમાન, ભૂત અને ભવિષ્યની જેટલી પણ પર્યા છે તે બધી કેવળજ્ઞાન વિષય છે. આત્માની જ્ઞાનશકિતનો પૂર્ણ વિકાસ તે કેવળજ્ઞાન છે. જ્યારે પૂર્ણ જ્ઞાન થાય છે ત્યારે અપૂર્ણજ્ઞાન સ્વતઃ નષ્ટ થઈ જાય છે. અપેક્ષા દષ્ટિએ કેવળજ્ઞાનના બે પ્રકાર બતાવ્યા છે. (૧) ભવસ્થ કેવળજ્ઞાન અને (૨) સિદ્ધ કેવળજ્ઞાન. ભવસ્થના સગી અને અગી એમ બે ભેદ છે. સગીના પણ પ્રથમસમય સગી ભવસ્થ કેવળજ્ઞાન અને અપ્રથમસમય સગી ભવસ્થ કેવળજ્ઞાન અથવા ચરમ અને અચરમ સગી ભવસ્થ કેવળજ્ઞાન. સિધ કેવળજ્ઞાનના બે ભેદ છે – અનંતર અને પરંપરા અનંતર સિધ્ધ કેવળજ્ઞાનના તીર્થસિધા, અતીર્થસિધા વિ. ૧૫ ભેદ છે. અને પરંપર સિદધ કેવળજ્ઞાનના અપ્રથમ, દ્વિસમય યાવત્ અનંતસમય સિદ્ધ કેવળજ્ઞાન. સામાન્યરૂપથી દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની દષ્ટિએ કેવળજ્ઞાનનું ચિન્તન કરવામાં આવ્યું છે.
આ પ્રમાણે પ્રત્યક્ષ જ્ઞાનની ચર્ચા-વિચારણા પછી અપ્રત્યક્ષજ્ઞાનની ચર્ચા કરવામાં આવી છે. પરોક્ષજ્ઞાન આભિનિબાધિક અને કૃતજ્ઞાન એમ બે પ્રકારનું છે. આભિનિબોધિકને મતિજ્ઞાન પણ કહેવાય છે. તત્ત્વાર્થસૂત્રમાં – મતિ,
મૃતિ, ચિન્તા અને આભિનિબોધકને એકાર્યવાચી બતાવ્યા છે. જે જ્ઞાન ઈન્દ્રિયો અને મનની સહાયતાથી થાય તેને મતિજ્ઞાન કહે છે. મતિજ્ઞાન પછી જે જ્ઞાન, ચિન્તન અને મનન વડે પરિપકવ થાય છે તે શ્રતજ્ઞાન કહેવાય છે. શ્રુતજ્ઞાન થવા માટે શબ્દશ્રવણ આવશ્યક છે. શબ્દશ્રવણ મતિની અન્તગત છે કારણ કે તે શ્રોત્ર (કાન) ને વિષય છે. જ્યારે શબ્દ સંભળાય છે ત્યારે તેના અર્થનું સમરણ થાય છે. શબ્દશ્રવણરૂપ જે પ્રવૃત્તિ છે તે મતિજ્ઞાન છે. ત્યાર પછી શબ્દ અને અર્થના વાચ-વાચક ભાવના આધારે થનારું જ્ઞાન તે શ્રુતજ્ઞાન છે. તેથી મતિજ્ઞાન કારણ છે અને શ્રુતજ્ઞાન કાર્ય
૨૯૦
તવદર્શન www.janelibrary.org
Page #600
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરૂદેવ વિધય પં. નાનયજી મહારાજ જન મશતાહિદ સ્મૃતિગ્રંથ
છે. મતિજ્ઞાનના અભાવમાં શ્રતજ્ઞાન કદાપિ સંભવે નહિ. શ્રતજ્ઞાનનું અતરંગ (મુખ્ય) કારણ તે શ્રતજ્ઞાનાવરણને ક્ષયોપશમ છે, અને મતિજ્ઞાન તેનું બહિરંગ કારણ છે. બીજા શબ્દોમાં કહેવું હોય તે ઈદ્રિય અને મનોજન્ય એક દીર્ઘ જ્ઞાનવ્યાપારને પ્રાથમિક અપરિપકવ અંશ મતિજ્ઞાન છે. અને ઉત્તરવતી–પરિપકવ તથા સ્પષ્ટ અંશ શ્રતજ્ઞાન છે. જે જ્ઞાન ભાષામાં ઉતારી શકાય તે ઋતજ્ઞાન છે અને જે જ્ઞાન ભાષામાં ઉતરે તેવા પરિપાકને પ્રાપ્ત ન થયું હોય તે મતિજ્ઞાન છે. મતિજ્ઞાનને જે દૂધ કહીએ તો શ્રતજ્ઞાનને ખીર કહી શકાય.
સમ્યગદષ્ટિ અને મિથ્યાષ્ટિ પાત્રની અપેક્ષાએ અનુક્રમે મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન તથા મતિઅજ્ઞાન અને શ્રુતજ્ઞાન કહેવાય છે. આભિનિધિક જ્ઞાનના બે ભેદ બતાવ્યા છે. શ્રતનિશ્રિત અને અશ્રુતનિશ્ચિત. અશ્રુતનિશ્રિતના ઔત્પાતિકી, વિનયજા, કર્મા અને પરિણામિકી આમ બુદ્ધિના ચાર ભેદ કર્યા છે.
જોયા વગર, જાણ્યા વગર કે સાંભળ્યા વગર પદાર્થોને તથા ભાવને તત્કાળ વિશુદ્ધ રૂપથી જે ગ્રહણ કરી શકે તેવી બુદ્ધિ ઔતિકી કહેવાય છે. આ બુદ્ધિ કઈ પણ પ્રકારના પૂર્વ અભ્યાસ અથવા અનુભવ વિનાજ ઉત્પન્ન થાય છે. સૂત્રકારે આ ઔત્પાતિકી બુદ્ધિનું સ્વરૂપ વિશેષરૂપથી સ્પષ્ટ કરવા માટે સત્તાવીસ દૃષ્ટાન્તનો સંકેત કર્યો છે. પરન્ત ચણિ અને વૃત્તિમાં તે દૃષ્ટા ઉપર વિશેષ પ્રકાશ નાખવામાં આવ્યા છે. - વૈયિકી બુદ્ધિનું લક્ષણ બતાવતાં કહ્યું છે કે કઠણ કાર્યભારને વહન કરવામાં સમર્થ, ધર્મ, અર્થ અને કામરૂપ ત્રિવર્ગને વર્ણન કરનાર, સૂત્ર અને તેના અર્થનો સાર ગ્રહણ કરનાર તથા આ લોક અને પરલોકમાં ફળ આપનાર, વિનયથી ઉતપન થનારી બુદ્ધિને વનચિકી કહે છે. આ બધિનું સ્વરૂપ સમજાવવા માટે ૧૫ દષ્ટાંતે આપ્યા છે.
કર્મ બુધિ તે છે કે જે એકાગ્ર ચિત્તાથી કાર્યના પરિણામને જુએ છે. અનેક કાર્યોના અભ્યાસના ચિન્તનથી જે વિશાળ અને વિદ્વાજનેથી પ્રશસિત છે. આ બુદ્ધિનું સ્વરૂપ સ્પષ્ટ કરવા માટે ૧૨ દષ્ટાને આપ્યા છે.
પરિણામિકી બુધિ તે છે કે જે અનુમાન, હેતુ અને દષ્ટાન્તથી વિષયને સિદ્ધ કરે છે. આયુષ્યના પરિપાકથી પુષ્ટ અને ઈહલૌકિક ઉન્નતિ એવં મોક્ષરૂપ નિશ્રેયસ પ્રદાન કરનારી છે. આ બુદ્ધિનું સ્વરૂપ સમજાવવા માટે ૨૧ દષ્ટાને આપ્યા છે. આ ચારે બુદ્ધિના જે ઉદાહરણ આપવામાં આવ્યા છે તે બધા રુચિકર અને જ્ઞાનવર્ધક છે.
કૃતનિશ્ચિત મતિજ્ઞાનના અવગ્રહ, ઈહ, અવાય અને ધારણા આ ચાર ભેદ પાડ્યા છે. અવગ્રહના પણ અર્થાવગ્રહ અને વ્યંજનાવગ્રહ એમ બે ભેદ છે. વ્યંજનાવગ્રહના શ્રોત્રેન્દ્રિય વ્યં. ધ્રાણેન્દ્રિય વ્યં. રસનેન્દ્રિય વ્ય. અને સ્પર્શેન્દ્રિય વ્યંજનાગ્રહ એમ ૪ ભેદ છે. અર્થાવગ્રહના શ્રેત્રેન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, રસેનેન્દ્રિય સ્પર્શનેન્દ્રિય અને નેઈન્દ્રિય જનિત એમ છે ભેદ છે. એવી જ રીતે ઈહાઅવાય અને ધારણાના પણ ૬-૬ ભેદો થાય છે. આ પ્રમાણે મતિજ્ઞાનના કુલ ૨૮ ભેદ થાય છે. અવગ્રડ એક સમય પૂરતું રહે છે. ઈડા અને અવાયની સ્થિતિ અનર્મની છે અને ધારણ સંખ્યાત અને અસંખ્યાત કાળ સુધી ટકે છે.
મતિજ્ઞાન દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની અપેક્ષાએ ચાર પ્રકારનું છે. દ્રવ્ય-ક્ષેત્રાદિની અપેક્ષાએ મતિજ્ઞાની સામાન્ય રૂપથી બધા પદાર્થોને જાણે છે, પરંતુ દેખતો નથી.
શ્રુતજ્ઞાનના ૧૪ પ્રકાર છે. અક્ષરદ્યુત, અનાર, સંગ્નિ, અસંગ્નિ, સમાક, મિશ્રા, સાદિ, અનાદિ સપર્યવસિત, અપર્યવસિત, ગમિક, અગમિક, અંગપ્રવિષ્ટ, અનંગપ્રવિષ્ટ. આમાંથી અક્ષરશ્રતના સંજ્ઞાક્ષર, વ્યંજનાક્ષર અને લબ્ધિ અક્ષર આમ ત્રણ ભેદ છે અને તેમના ગ્રાન્ટેન્દ્રિય આદિના ભેદથી ૬ પ્રકાર છે. અનક્ષરદ્યુત શ્વાસેચ્છવાસ લેવા, છીંકવું, ખાંસવું આદિ અનેક પ્રકારનું છે. સંન્નિથુત, કાલિકી, હેતુવાદ્યપદેશિકી અને દષ્ટિવાદે પદેશિકી-આ પ્રમાણે ત્રણ પ્રકારની સંજ્ઞાની અપેક્ષાએ ત્રણ પ્રકારનું છે. આનાથી વિપરીત લક્ષણવાળું અસંન્નિશ્રુત છે.
સર્વજ્ઞ, સર્વદશી, તીર્થકરપ્રણીત દ્વાદશાંગી ગણિપિટક સમ્યકથત છે, અને તે આચારાંગથી દષ્ટિવાદ સુધી છે. સમ્યગ્દષ્ટિ માટે સ્વકૃત અને પરકૃત આ બન્ને સમ્યક્ષુત છે, અને મિથ્યાદષ્ટિ માટે સભ્યશ્રત પણ મિથ્યા થઈ જાય છે. મિથ્યાશ્રુતના નામ આ પ્રમાણે બતાવવામાં આવ્યા છે-ભારત, રામાયણ, ભીમાસુરક્ત, શકુનરૂત વિ.
આગમસાર દોહન
૨૯૧
Page #601
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરુદેવ કવિવય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ
પૂર્વોક્ત દ્વાદશાંગી પર્યાયાર્થિક નયની અપેક્ષાએ સાદિ અને સપ વસિત-સાંત છે અને દ્રવ્યાર્થિક નયની અપેક્ષાએ અનાદિ અને અપર્યવસિત-અનંત છે.
જે સૂત્રની આદિ, મધ્ય અને અંતમાં કઇંક વિશેષતાની સાથે ફરી ફરી એકજ પાઠનું ઉચ્ચાચ્છુ થતું હેાય તે ગમિકશ્રુત કહેવાય છે. જેમકે-દ્રષ્ટિવાદ. તેથી વિપરીત અગમિકશ્રુત છે જેમકે-માચારાંગ વિ.
અગપ્રવિષ્ટ અને અગબાહ્ય શ્રુતના અગાઉ પરિચય અપાઈ ગયા છે તેથી સુજ્ઞજનેએ ત્યાં જોઇ લેવું એવું વિનમ્ર સૂચન છે.
અંતે શ્રુતજ્ઞાનના ઉપસહાર કરતાં શાસ્ત્રકાર બતાવે છે કે શ્રુતજ્ઞાનનું જ્ઞાન તેવા સાધકને થશે કે જે સુશ્રુષા (શ્રવણેછા), પ્રતિરૃચ્છા, શ્રવણુ, ગ્રહણુ, ઇહા, અપેહ, ધારણા અને આચરણ આ આઠ ગુણાથી યુકત હશે.
નદીસૂત્રનું આગમસાહિત્યમાં ઘણું ગહન ગૌરવ અને મહત્ત્વ રહ્યું છે, કારણ કે આમાં ભાવમ’ગલરૂપ પાંચ જ્ઞાનાનુ વર્ણન છે. આગમ અથવા શ્રુત પણ પાંચ જ્ઞાનેામાંથી એક જ્ઞાન છે તેથી નદીનેા સબંધ ખીજા આગમા સાથે સ્વતઃ જોડાઈ જાય છે. તેથી શાસ્ત્રાની વ્યાખ્યા અથવા વાચનાના પ્રાર ંભ નદીથી કરવામાં આવતા હતા એવા ઉલ્લેખ મળે છે.
નદીસૂત્રના ત્રણ સંસ્કરણા પ્રાપ્ત થાય છે. પ્રથમ દેવવાચક નદીસૂત્ર, ખીજુ લઘુનદી જેને અનુજ્ઞાનદીપણુ કહે છે અને ત્રીજુ યાગની. દેવવાચક વિરચિત નંદીસૂત્રને તે અહીં પરિચય આપી ચુકયા છીએ. લઘુની જેને અનુજ્ઞાનદી કહે છે, તેમાં અનુજ્ઞા શબ્દના અર્થ આજ્ઞા થાય છે. આચાર્ય જ્યારે પેાતાના શિષ્યને ગણધારણ કરવાની અથવા આચાર્ય બનવાની આજ્ઞા આપે છે તે સમયે, આ મગળરૂપ હાવાથી આના પાઠના ઉપયાગ કરે છે એટલા માટે તેને અનુજ્ઞાનદી એવું સાર્થક નામ આપવામાં આવ્યું છે. અનેક કલ્પામાં એક કલ્પ અનુજ્ઞાકલ્પ પણ છે તેના વિશેષ પરિચય પંચકલ્પભાષ્ય અને ચૂર્ણિમાં આપ્યા છે. વિશેષ જિજ્ઞાસુઓએ ‘નદીસુરાં ’ની ભલામણ છે.
પ્રસ્તાવના જોવાની
ચેગનદીમાં નદીને સંક્ષિપ્ત સાર પ્રસ્તુત કર્યા છે. તેમાં જ્ઞાનના અભિનઐધિક આદિ પાંચ પ્રકાર ખતાવ્યા છે. તેમાંથી માત્ર શ્રુતજ્ઞાનના ઉપદેશાદિ હાય છે અર્થાત્ શ્રુતજ્ઞાનનું અધ્યયન-અધ્યાપન થઇ શકે છે, અને શ્રુતમાં પણ અગપ્રવિષ્ટ અને અગબાહ્યનાજ ઉદ્દેશક હાય છે તેથી પ્રસ્તુત યાગનદીમાં પાંચ જ્ઞાનના નામ મતાવી શ્રુતમાં આચાર-શ્રુતાદિ ૧૨ અંગસૂત્રા, અગખામાં કાલિકસૂત્રની અંતર્ગત ઉત્તરાધ્યયનાદિ ૩૯ અને ઉત્કાલિકની અંતર્ગત દશવૈકાલિકાદિ ૩૧, આવશ્યક વ્યતિરિકત અને સામાયિકાઢિ છ આવશ્યક સૂત્રને સમાવેશ કરવામાં આવ્યેા છે. આમાં ગ શબ્દ પ્રારંભમાં રાખવાનુ કારણ એ છે કે શ્રુતના અભ્યાસ વિના ચેગસાધના સંભવિત થતી ન હતી. શ્રુતનમત્તે જે ચેગિવિધ કરવાની થતી તેના પ્રારંભમાં આ નદીના પાઠના પ્રયાગ થયેલ હાવાથી આને ચેાગનદી કહેલ છે.
પ્રસ્તુત આગમના રચયિતા દેવવાચક છે. દેવવાચક અને આગમેને પુસ્તકારૂઢ કરનારા દેવદ્ધિ બન્નેના નામ સામ્ય હાવાથી ખંનેને એક માનવામાં આવ્યા છે. ૧૩મી શતાબ્દિમાં પણ આચાર્ય દેવેન્દ્ર બંનેને એકજ બતાવ્યા છે, જેનુ સમર્થન ઇતિહાસવેત્તા મુનિશ્રી કલ્યાણુવિજયજીએ કર્યું. છે.ર તેઓ નદીમાં આવેલી યુગપ્રધાન સ્થવિરાવલી અને કલ્પસૂત્રમાં આવેલી ગુર્વાવલીને પ્રમાણુ માનીને પેાતાના મંતવ્યની પુષ્ટિ કરે છે, પરંતુ સૈાથી પ્રાચીન પ્રમાણ નદીચૂર્ણિનું છે. તેમાં સ્પષ્ટરૂપથી પ્રમાણ ટાંકયુ છે કે દૃષ્યગણુના શિષ્ય દેવવાચક છે. કલ્પસૂત્રની જીવલીમાં દેવદ્ધિના ગુરુનું નામ શાંડિલ્ય આપ્યું છે અને ચૂર્ણિમાં દેવવાચકને દૃષ્યગણુના શિષ્ય લખ્યું છે તેથી આ શાંડિલ્યના
૧. યદાહ ભગવાન દેવિદ્ધ ક્ષમાશ્રમણ: નાણું પંચવિહં પન્નમિત્યાદિ યદાહ દેવર્ધિ વાચક-સે કિં તેં મઇનાણેત્યાદિ.
(ખ) યદાહનિર્દલિતા જ્ઞાન સંભારપ્રસરા દેવદ્ધિવાચકવરા નં. સમાસ ઉવિતું પન્નનમિત્યાદિ. (આ. દેવેન્દ્રસૂરિકૃત કર્મગ્રન્થ સ્વપજ્ઞવૃત્તિ) ૨. વીર નિર્વાણ સંવત અને જૈન કાલ ગણના પૃ. ૧૨૦
૨૨
For Private Personal Use Only
તત્ત્વદર્શન www.enelibrary.org
Page #602
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરુદેવ કવિલય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
શિષ્ય દેવદ્ધિ અને દુષ્યગણના શિષ્ય દેવવાચક બંને એક નથી. આગમ પ્રભાવક મુનિ પુણ્યવિજ્યજી, પં. દલસુખભાઈ માલવણિયા વિ. પણ બંનેને જુદા જુદા માને છે. * ક૯પસુત્ર અને નંદીસૂત્રની સ્થવિરાવલીમાં એટલા માટે ભેદ છે.
પં. શ્રી કલ્યાણવિજ્યજીએ દેવવાચક અને દેવદ્ધિને એક માનેલ છે તેથી કલ્પસૂત્રના આધારે તેઓ દેવદ્ધિને સમય ભ. મહાવીરના નિર્વાણ પછી ૯૮૦મું વર્ષ માને છે તેથી તેમના મતાનુસાર જે બંને એક હોય દેવવાચકને સમય પણ તેજ ૯૮૦મું વર્ષ માનવું જોઈએ. પરંતુ તે બંને જે જુદા હોય તે તેમની સમય વિચારણું પણ અલગ માનવી આવશ્યક છે. વલભી સ્થવિરાવલીમાં ભૂતદિન્નના ૭૯ વર્ષ અને કાલકાચાર્યના ૧૧ વર્ષ પછીના બતાવ્યા છે અને કાલકની સાથે તે સ્થવિરાવલી પૂરી થાય છે અને અંતે વીરનિવાણ ૯૮૧ માં કાલકને સમય પૂર્ણ થાય છે.
દેવવાચકની જે પરંપરા નદીમાં આપી છે તે અનુસાર 'ભૂતદિન પછી કાલક નહિ પરંતુ લૌહિત્યને ઉલ્લેખ છે અને લાહિત્ય પછી પોતાના ગુરુ દુષ્પગથિનો ઉલ્લેખ છે. વલભી સ્થવિરાવલી અનુસાર કાલકના જે ૧૧ વર્ષ ગણવામાં ન આવે તો ભૂતદિનને સ્વર્ગવાસ વિરનિર્વાણ પછી ૯૭૦ (વિ. સં. ૫૦૦)માં થયો. ત્યારબાદ નંદી અનુસાર લાહિત્ય થયા અને પછી દૂષ્યગણિ, દુષ્યગણિના શિષ્ય દેવવાચક છે. એવો પણ સંભવ છે કે ભૂતદિનને સમય ૭૯ વર્ષ જેટલો લાંબો હોય તો તેમની ઉપસ્થિતિમાં જ તેમના શિષ્ય લેહિત્ય અને પ્રશિષ્ય દૂષ્યગણિ બંને વિધમાન રહ્યા હોય. આથી આપણે દેવવાચકને વીરનિવાણ ૯૭૦થી પણ પૂર્વે માની શકીએ છીએ. એમ ન હોય તો પણ ભૂતદિન પછી ૫૦ વર્ષે દેવવાચક થયા એવું માનવામાં કંઈ આપત્તિ આવતી નથી. અર્થાત વિ. સં, ૫૦૦થી ૫૫૦ સુધીનો તેમનો સમય માની શકાય છે.
દેવવાચકના સમયની વિ. સં. ૫૫૦ આ અંતિમ અવધિ માનવી જોઈએ. તેની પૂર્વે પણ થયા હોય એવી શક્યતા છે. તેમની આ અંતિમ અવધિનું સમર્થન આચાર્ય જિનભદ્રનું વિશેષાવશ્યક પણ કરે છે. કારણ કે તેમાં નદીનો ઉલ્લેખ કર્યો છે. આચાર્ય જિનભદ્રને સમય વિ. સં. ૫૪૬ થી ૫૫૦ આસપાસને છે. તેથી નંદીની રચના તેમના વિશેષાવશ્યકથી પૂર્વે કરી હોય એ નિશ્ચિત છે. વીર નિર્વાણ ૯૮૦ અથવા ૯૯ (વિ. સં. ૫૧૦-પ૨૩)માં આચાર્ય દેવર્ષિએ કલપસૂત્રનું લેખન પૂર્ણ કર્યું છે તેથી નંદીનો સમય તેની પૂવેનો જ હોવો જોઈએ. કારણ કે નદીનો ઉલ્લેખ અન્ય અંગ આગમમાં આવે જ છે તેથી આ વાત સંદેહ રહિત છે કે નંદીસૂત્રની રચના વિ. સં. ૫૨૩ થી પૂર્વે થઈ ગઈ હતી.
આવશ્યક નિર્યુક્તિ બીજા ભદ્રબાહુની કૃતિ છે. વરાહમિહિર કે જેમણે વિ. સં. પ૬૨માં પંચસિદ્ધાંતિક લખી છે. તે તેમના સમકાલિન છે. તેથી આવશ્યક નિર્યુકિતને સમય પણ વિ. સં. પદર માની લઈએ તે પણ નંદીની રચના તેથી પ્રવે થઈ હશે. એમ યુકિતસંગત માલુમ પડે છે અને અંગાદિના વલ્લભી લેખનકાળને ધ્યાનમાં લઈએ તે પૂર્વે વિ. સં. પર૩ પહેલાં નંદીની રચના માનવામાં કંઈ હરકત નથી.
અનુગદ્વાર મૂળ આગમ સાહિત્યમાં નંદી પછી અનુગદ્વાર આવે છે. જેમાં પાંચ જ્ઞાનરૂપી નદી મંગળ સ્વરૂપ છે તેવી જ રીતે અનુગદ્વારસૂત્ર પણ સમગ્ર આગમોને અને તેમની વ્યાખ્યાઓ સમજવા માટે ચાવીરૂપ છે. આ બને આગમ એકબીજાના પૂરક છે. આગામેના વગીકરણમાં આ બને આગમોનું સ્થાન ચૂલિકાવર્ગમાં રાખવામાં આવ્યું છે. જેવી ૧. દૂસગણિસો દેવવાયગે સાધુણહિયઠાએ ઇણમાહ
- (નન્દી ચૂણિ પૃ. ૧૦) (ખ) એવમાહ- દૂષણ શિષ્યો દેવવાચક ઇતિ ગાથાર્થ :
- (નન્દી-હારિભદ્રીય વૃત્તિ પૃ. ૨૦) (ગ) દેવવાડધિકૃતાધ્યયન વિષયભૂસ્ય જ્ઞાનય પ્રરૂપણાં કુનદાહ
-- (એજન પૃ. ૨૩) (ઘ) તત આચાડપિ દેવવાચક નામાં જ્ઞાનપંચકં વ્યાચિખ્યા તીર્થકૃમ્નતિમભિધાતુમા (શ્રી મલયગિરિયા નન્દી વૃત્તિ પૃ. ૨) (૩) દુષગણિપાદોપસેવ પૂર્વાન્તગતિ સૂત્રારકો દેવવાચકો યોગ્ય વિનય પરીક્ષા કૃત્વા સમપ્રચધિકૃતાધ્યયન વિયસ્ય જ્ઞાનસ્ય પ્રરૂપણ વિદધાત,
- (એજન પૂ. ૬૫)
આાગમસાર દેહન
૨૩.
Page #603
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરૂદેવ કવિલય પં. નાનસજી મહારાજ જન્મશતાહિંદ. સ્મૃતિગ્રંથ
રીતે એક ભવ્ય મંદિર શિખરથી વધુ શોભે છે, તેવી રીતે આગમમંદિર પણ નદી અને અનુગદ્વારરૂપ શિખરથી વધુ ઝગમગે અને દીપે છે.
અનુગને અર્થ વ્યાખ્યા અથવા વિવેચન થાય છે. જિનભદ્રગણિ ક્ષમાશ્રમણે અનુયોગની વ્યાખ્યા કરતાં લખ્યું છે કે મૃત અર્થાત્ શબ્દને તેના અર્થની સાથે વેગ કરે તે અનુગ. અથવા સૂત્રને તેના પિતાના અર્થના સંબંધમાં જે અનુરૂપ અથવા અનુકૂળ વ્યાપાર થાય તે અનુગ છે. અનુયાગનું પ્રાકૃતરૂપ અણુ + ચોગ છે. અણુ = સ્તક-સ્વલ્પ, અનુ = પશ્ચાત પણ થાય છે. સૂત્ર = શબ્દ એ અર્થથી અ =સ્તક છે તેથી તેને અણુ કહે છે. વક્રતાના મનમાં અર્થ પ્રથમ આવે છે. ત્યાર પછી તેનું પ્રતિપાદન કરનાર શબ્દનો તે પ્રયોગ કરે છે. અથવા એમ કહી શકાય કે ભ. મહાવીરે પ્રથમ અર્થને ઉપદેશ આપે અને પછી ગણધરોએ સૂત્રની રચના કરી. તેથી સૂત્ર – શબ્દ, અર્થની પછી છે. તેથી સૂત્ર
અનુ’ કહેવાય છે. આ “અનુ’ શબ્દનો અર્થની સાથે એગ કરવો તે અનુગ છે. અથવા અનુ-આણુ-સૂત્રને જે વ્યાપાર= અર્થનું પ્રતિપાદન કરે તે અનગ છે. સારાંશ એ છે કે શબ્દોની વ્યાખ્યા કરવાની પ્રક્રિયા – પદ્ધતિને અનુયાગ કહેવાય છે.'
ભદ્રબાહુ સ્વામીએ અનુયોગના પર્યાય આ પ્રમાણે બતાવ્યા છે– અનુયોગ, નિયોગ, ભાષા, વિભાષા અને વાર્તિક, વિશેષાવશ્યક ભાષ્યમાં જિનભદ્રગણિ ક્ષમાશ્રમણે અને બૃહત્કલ્પભાષ્યમાં સંઘદાસગણિએ આ બધાનું વર્ણન પ્રસ્તુત
અનુગદ્વારમાં દ્રવ્યાનુયેગની પ્રધાનતા છે. તેમાં ચાર દ્વાર છે. ૧૮૯ ઉપલબ્ધ શ્લેકપ્રમાણ મૂળપાઠ છે. ૧૫ર ગદ્યસૂત્ર છે અને ૧૪૩ પદ્યસૂત્ર છે.
અનુગદ્વારમાં પ્રથમ પંચજ્ઞાનથી મંગલાચરણ કર્યું છે. ત્યાર પછી આવશ્યક અનુયોગને ઉલ્લેખ છે. આ ઉપરથી વાંચનારને સહેજે એમ લાગે કે આમાં આવશ્યકસૂત્રની વ્યાખ્યા હશે, પરંતુ એમ નથી. આમાં અનુયેગના દ્વાર અર્થાત વ્યાખ્યાઓના દ્વાર, ઉપક્રમ વિ. નું જ વિવેચન કરવામાં આવ્યું છે. વિવેચન અથવા વ્યાખ્યા પદ્ધતિ કેવી હોવી જોઈએ તે બતાવવા માટે આવશ્યક દૃષ્ટાંતના રૂપમાં પ્રસ્તુત કર્યું છે. પ્રસ્તુત સૂત્રમાં માત્ર આવશ્યક શ્રતસ્કન્ધ અધ્યયન નામના ગ્રન્થની વ્યાખ્યા, તેના છ અધ્યયનને પિડાથે (અર્થાધિકારને નિર્દેશ) તેમના નામ અને સામાયિક શબ્દની વ્યાખ્યા આપી છે. પરંતુ આમાં આવશ્યક સૂત્રના પદની વ્યાખ્યા આપી નથી. આથી સ્પષ્ટ થાય છે કે અનુયાગદ્વાર મુખ્યરૂપથી અનુયાગની વ્યાખ્યાઓના દ્વારોનું નિરૂપણ કરનાર ગ્રન્થ છે, પરંતુ આવશ્યકસૂત્રની વ્યાખ્યા કરનારો ગ્રન્થ નહિ.
આગમ સાહિત્યમાં અંગો પછી સવૉધિક મહત્ત્વ આવશ્યકસૂત્રને આપવામાં આવ્યું છે. કારણ કે પ્રસ્તુત સૂત્રમાં નિરૂપિત સામાયિકથી જ શ્રમણજીવનનો પ્રારંભ થાય છે અને પ્રતિદિન પ્રાતઃ તથા સાયંકાળની સંધ્યાના સમયે શ્રમણ જીવનની જે આવશ્યક ક્રિયા છે તેની શુદ્ધિ અને આરાધનાનું નિરૂપણ આમાં છે. તેથી અંગોના અધ્યયનની પૂર્વે આવશ્યક’નું અધ્યયન આવશ્યક માનવામાં આવ્યું છે. એટલા માટે જ આવશ્યક સૂત્રની વ્યાખ્યા કરવાની પ્રતિજ્ઞા પ્રસ્તુત સૂત્રમાં કરી છે. વ્યાખ્યાના રૂપમાં ભલે સંપૂર્ણ ગ્રન્થની વ્યાખ્યા ન હોય. માત્ર ગ્રન્થના નામના પદેની વ્યાખ્યા
૧. અણુયોજણમાણુગો સુત્તસ્સ ણિયણ જમભિધેયેણે વોવારો વા જોગે જે આશુરૂવોડાકૂલો વા
આહ- અનુયોગ ઇતિ ક: શબ્દાર્થ ? ઉચ્ચત-શ્રુતસ્ય વૅનાથૅન અનુયોજનમનુયોગ: અથવા (અણ:) સૂત્રસ્ય સ્વભિયવ્યાપાર યોગ: અનુરૂપેડનુકૂલો (વા) યોગાનુયોગ:
અથવા જેમન્થત શેવ પછભાવેહિ સુત્તમણું તસ્સા
અભિધેયે વાવારો જોગો તેણે વ સંબંધ છે. અથવાÁત: પશ્ચાભિધાનાત કત્વોચ્ચ સૂત્રમ અનુ, તસ્યાભિધેયેન જનમનુગ: અને વા યોગોગ: અભિધેય વ્યાપાર ઇત્યર્થ:
- સ્વપજ્ઞવૃત્તિ-વિશેષાવશ્યક ૨. અણુયોગો અણિયો ભાસ વિભાસા ય વત્તિય ચેવ એતે અણુઓગસ્સ તુ ણામાં એગદિયા પંચ !!
- (વશ્યક નિર્યુકિત ગાથા ૧૨૬, વિશેષાવશ્યક ૧૩૮ બૃ. ૧૮૭)
૨૯૪
તત્ત્વદર્શન
Page #604
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરૂદેવ કવિવ પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ
કરવામાં આવી હાય, તથાપિ વ્યાખ્યાની જે પદ્ધતિ આમાં અપનાવવામાં આવી છે તે જ પદ્ધતિ સપૂર્ણ આગમાની વ્યાખ્યામાં પણ અપનાવવામાં આવેલ છે. આ હકીકતને જો આપણે એમ કહીએ કે આવશ્યકની વ્યાખ્યાને બહાને ગ્રન્થકારે સંપૂર્ણ આગમેાના રહસ્યને સમજાવવાને! પ્રયાસ કર્યો છે તે તે અતિશયેાકિત નહિ ગણાય.
આગમના પ્રારંભમાં આભિનીમેાધિક આદિ પાંચ જ્ઞાનેાના નિર્દેશ કરીને શ્રુતજ્ઞાનનું વિસ્તારથી નિરૂપણ કર્યુ છે. કારણ કે શ્રુતજ્ઞાનનેા જ ઉદ્દેશ (ભણવાની આજ્ઞા) સમુદ્દેશ (ભણેલાનુ સ્થિરીકરણ) અનુજ્ઞા (અન્યને ભણાવવાની આજ્ઞા) એવ' અનુયાગ (વિસ્તારથી વ્યાખ્યાન) થાય છે, જ્યારે શેષ ચાર જ્ઞાનાને ઉપરોકત ઉદ્દેશાઢિ થતાં નથી. અંગપ્રવિષ્ટિ અને અગબાહ્યના ઉદ્દેશા િથાય છે તેવી રીતે કાલિક, ઉત્કાલિક અને આવશ્યકસૂત્રના પણ થાય છે.
આમાં સર્વપ્રથમ એમ ચિંતન કરવામાં આવ્યું છે કે આવશ્યક એક અગરૂપ છે કે અનેક અગરૂપ ? એક શ્રુતસ્કન્ધ છે કે અનેક શ્રુતસ્કન્ધ ? એક અધ્યયનરૂપ છે કે અનેક અધ્યયનરૂપ ? એક ઉદ્દેશનરૂપ છે કે અનેક ઉદ્દેશનરૂપ ? સમાધાન કરતાં કહ્યું કે- આવશ્યક ન તો એક અગરૂપ છે કે ન અનેક અગરૂપ. તે એક શ્રુતસ્કન્ધ છે અને અનેક અધ્યયનરૂપ છે. તેમાં ન તે એક ઉદ્દેશક છે કે ન અનેક.
આવશ્યક શ્રુતસ્કન્ધ અધ્યયનનું સ્પષ્ટ સ્વરૂપ બતાવવા માટે આવશ્યક, શ્રુત, સ્કન્ધ અને અધ્યયન આ ચારેના પૃથ-પૃથક નિક્ષેપ કરવામાં આવ્યા છે. આવશ્યક નિક્ષેપ ચાર પ્રકારના છે નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ. કાઈ વસ્તુનું આવશ્યક એવુ નામ આપવું તે નામ આવશ્યક છે. કેઈ વસ્તુની આવશ્યકના રૂપમાં સ્થાપના કરવી તે સ્થાપના આવશ્યક છે. સ્થાપના આવશ્યકના ૪૦ પ્રકાર છે- કાકર્મજન્ય, ચિત્રકજન્ય, વજ્રકર્મ જન્મ, લેપકર્મ જન્ય, ગ્રન્થિકમજન્ય, વેશ્વનકર્મજન્ય, પુરિમકર્મજન્ય (ધાતુ આફ્રિને પીગળાવી સાંચામાં ઢાળવુ), સંઘાતિમક જન્ય (વઆદિના કટકાના સાંધા કરવા), અક્ષકર્મજન્ય (પાસા ) અને વરાટકકર્મજન્ય (કાડી), આમાંના દરેકના એ-એ ભેદ છે એકરૂપ અને અનેકરૂપ. તેમ જ ફરી દરેકના સદ્ભાવસ્થાપના અને અસદ્ભાવસ્થાપના રૂપ બબ્બે ભેદ કરવા. આ પ્રમાણે સ્થાપના આવશ્યકના ૪૦ ભેદ થાય છે. દ્રશ્ય આવશ્યકતઃ આગમથી અને નાઆગમથી એમ બે ભેદ થાય છે. આગમ પદ્મનું સમણુ કરવુ અને તેનું નિર્દોષ ઉચ્ચારણાદિ કરવું તે આગમતઃ દ્રવ્ય આવશ્યક છે. આનું વિશેષ સ્પષ્ટીકરણ કરવા માટે સુપ્તનયની દૃષ્ટિએ દ્રવ્યાવશ્યક ઉપર ચિન્તન કરવામાં આવ્યું છે. ને!આગમતઃ દ્રવ્યાવશ્યકનું ત્રણ દૃષ્ટિએ ચિન્તન કરવામાં આવ્યું છે. તે દૃષ્ટિએ આ પ્રમાણે છે– સશરીર, ભવ્યશરીર અને તદ્ભવ્યતિરિકત, આવશ્યક અને જાણનારી પદ્મના વ્યકિતના પ્રાણરહિત શરીરને સશરીર દ્રવ્યાવશ્યક કહે છે. જેમકે મધુ અથવા ઘીથી ખાલી ઘડાને પણ મઘટ અથવા ધૃતઘટ કહે છે કારણ કે પહેલાં તેમાં મધુ અથવા ધૃત હતુ. તેવીજ રીતે આવશ્યકપદના અને જાણુનાર ચેતનતત્ત્વ અત્યારે નથી તેા પણ તેનુ શરીર છે. ભૂતકાળના સબંધને લીધે તે શરીર દ્રવ્યાવશ્યક કહેવાય છે. જે જીવ વર્તમાનમાં આવશ્યક પદના અર્થને જાણતા નથી પરન્તુ ભવિષ્યકાળમાં પેાતાના આ જ શરીર વડે તે તેનું સ્મરણુ કરશે. તેનુ તે શરીર, ભવ્ય શરીર દ્રવ્યાવશ્યક છે. જ્ઞશરીર અને ભવ્ય શરીરથી જુદું તે તદ્દવ્યતિષ્ઠિત છે. તે લૌકિક, કુંપ્રાવનિક અને લેાકેાત્તરીય રૂપથી ત્રણ પ્રકારનુ છે. રાજા, યુવરાજા, શેઠ, સેનાપતિ, સાર્થવાહ વિ. તું સવાર-સાંજનુ જે આવશ્યક કર્તવ્ય તે લૌકિક દ્રવ્યાવશ્યક છે. કુતીર્થિની ક્રિયાએ કુપ્રાવચનિક દ્રષ્યાવશ્યક છે. શ્રમણના ગુણૈાથી રહિત, નિર ંકુશ, જિનેશ્વર ભગવાનની આજ્ઞાનું ઉલ્લંઘન કરનાર, સ્વચ્છપણે વર્તનાર પોતાની માન્યતા પ્રમાણે ઉભય કાળની ક્રિયાએ તે લેાકેાાર દ્રવ્યાવશ્યક છે.
ભાવ આવશ્યક આગમથી અને નાઆગમથી એમ બે પ્રકારનુ છે. આવશ્યકના સ્વરૂપને ઉપયેગપૂર્વક જાણુપુ તે આગમથી ભાવ આવશ્યક છે. નાઆગમથી ભાવ આવશ્યક પણ લૌકિક, કુપ્રાવનિક અને લેાકેાત્તરિકના રૂપમાં ત્રણ પ્રકારનુ છે. સવારે મહાભારત, સાંજે રામાયણ વિ. તું ઉપયેાગસહિત પઠન-પાઠન કરવું તે લૌકિક આવશ્યક કહેવાય છે. મૃગચર્મ આદિ ધારણ કરનાર તાપસ વિ. નું પેાતાના ઇષ્ટદેવને હાથ જોડી અલપૂર્વક નમસ્કારાદિ કરવા તે કુપ્રાવનિક ભાવ આવશ્યક છે. શુદ્ધ ઉપયેાગ સહિત વીતરાગના વચના પર શ્રદ્ધા રાખનાર ચતુર્વિધ તીનુ પ્રાતઃ-સાય ઉપયેગપૂર્વક આવશ્યક કરવુ તે લેાકેાત્તકિ ભાવ આવશ્યક છે.
આગમસાર દેહન
For Private Personal Use Only
૨૫
Page #605
--------------------------------------------------------------------------
________________
-
પૂજ્ય ગુરૂદેવ વિલય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
આવશ્યક ઉપર વિક્ષેપ ઉતાર્યા પછી સૂત્રકાર શ્રત, સ્કન્ધ અને અધ્યયનનું નિક્ષેપપૂર્વક વિવેચન કરે છે. શ્રત પણ આવશ્યકની જેમજ ૪ પ્રકારનું છે. નામથુત સ્થાપનાશ્રુત, દ્રવ્યકૃત અને ભાવથુત, કૃતના શ્રત, સૂત્ર, ગ્રંથ, સિદ્ધાન્ત, શાસન, આજ્ઞા, ઉપદેશ, પ્રજ્ઞાપના, પ્રવચન એવં આગમ આ બધા કાર્યવાચી નામ છે. ૧
સ્કલ્પના પણ નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ એમ ૪ પ્રકાર છે. સ્કન્ધના ગણ, કાય, નિકાય, કન્ય, વર્ગ, રાશિ, પંજ, પિંડ, નિકર, સંઘાત, આકુલ અને સમૂહ આ બધા એકાર્યવાચી નામે છે.
અધ્યયનના ૬ પ્રકાર છે. સામાયિક, ચતુર્વિશતિસ્તવ, વંદન, પ્રતિક્રમણ, કાયોત્સર્ગ અને પ્રત્યાખ્યાન. સામાયિકરૂપ પ્રથમ અધ્યયનના ઉપક્રમ, નિક્ષેપ અનુગમ અને નય એમ ચાર અનુગદ્વાર છે. ઉપક્રમ નામપક્રમ, સ્થાપનો ક્રમ દ્રવ્યપક્રમ, ક્ષેત્રેપક્રમ, કાળાપક્રમ અને ભાવપક્રમરૂપ ૬ પ્રકારનું છે. બીજી રીતે ૫ણ ઉપક્રમના ૬ ભેદ બતાવવામાં આવ્યા છે. આનુપૂવી, નામ, પ્રમાણુ, વકતવ્યતા, અર્વાધિકાર અને સમવતાર. ઉપક્રમનું પ્રયોજન એ છે કે ગ્રન્થ સંબંધી પ્રારંભિક જ્ઞાતવ્ય વિષયની ચર્ચા હોવાથી ગ્રંથમાં આવેલા વિષયને કમરૂપથી નિક્ષેપ કરવા.
આનુપૂવીના નામાનુપૂવ, સ્થાપનાનુ પૂવી, દ્રવ્યાનુપૂર્વી, ક્ષેત્રાનુપૂર્વી, કાળાનુપૂવી, ઉત્કીર્તનાનુપૂવી, ગણનાનુપૂરી, સંસ્થાનુપૂર્વી, સામાચાર્યાનુપૂવર, ભાવાનુપૂવ એમ દશ પ્રકાર છે. જેમનું સૂત્રકારે અતિવિસ્તારથી નિરૂપણ કર્યું છે. પ્રસ્તુત વિવેચનમાં અનેક જૈન માન્યતાઓનું દિગ્દર્શન કરાવવામાં આવ્યું છે.
નામાનુપૂવીમાં નામના એક બે યાવત્ દસ નામ બતાવ્યા છે. સંસારના સમસ્ત દ્રવ્યોના એકાÁવાચી અનેક નામ હોય છે પરંતુ તે બધા એક નામની જ અંદર આવી જાય છે. હિનામના એકાક્ષરિક નામ અને અનેકાક્ષરિક નામ એમ બે ભેદ છે. જેના ઉચ્ચારણમાં એક જ અક્ષરને પ્રયોગ થાય તે એકાક્ષરિક નામ છે. જેમકે ઘી, સ્ત્રી, શ્રી, વિ. જેના ઉચ્ચારણમાં અનેક અક્ષર આવતા હોય તે અનેકાક્ષરિક નામ છે. જેમકે કન્યા, વીણા, લત્તા, માલા ઇત્યાદિ અથવા જીવનામ, અજીવનામ અથવા અવિશેષિક, નામ અને વિશેષિકનામ આમ બે પ્રકાર પણ થાય છે. તેનું વિસ્તારથી વિવેચન કરવામાં આવ્યું છે. ત્રિનામના દ્રવ્યનામ, ગુણનામ અને પર્યાયનામ એમ ત્રણ પ્રકાર છે. દ્રવ્યનામના ધર્માસ્તિકાય, અધમસ્તિકાય આકાશાસ્તિકાય, જીવાસ્તિકાય. પુદગલાસ્તિકાય અને અદ્ધાસમય (કાળ) એમ છ ભેદ છે. ગુણનામના વર્ણનામ, ગંધનામ, રસનામ, સ્પર્શનામ અને સંસ્થાનનામ આદિ અનેક ભેદ-પ્રભેદ છે. પર્યાયનામના એક ગુણ કૃષ્ણ, દ્વિગુણ કૃષ્ણ, ત્રિગુણ કૃષ્ણ યાવત્ દસ ગુણ, સંખેય ગુણ, અસંખ્યયગુણ અને અનંતગુણ કુણુ ઈત્યાદિ અનેક પ્રકાર છે. ચતુનમ ચાર પ્રકારનું છે. આગમત, લેપતા, પ્રકૃતિ અને વિકારતઃ, વિભકત્યન્ત પદોમાં વર્ણનું આગમન થવાથી જે પદ થાય તે આગમતઃ છે, જેમકે પદ્યનું પાનિ. વન લોપ થવાથી જે પદ બને છે તે લેપતઃ પદ છે. જેમકે પત્ર-પત્ર. સંધિકાર્ય પ્રાપ્ત થવા છતાં પણ સંધિ ન થાય તે પ્રકૃતિભાવ કહેવાય છે. જેમકે શાલે એતે, માટે દષ્ટાન્ત-દંડાત્ર, નદી, મધૂદકમ વિ.
પંચનામ પાંચ પકારનું છે. નામિક, નૈપાતિક, આખ્યાતિક, ઉપસર્ગિક અને મિશ્ર. ષષ્ઠનામ ઐયિક, પથમિક, ક્ષાયિક, ક્ષાપશમિક, પરિણામિક અને સાન્નિપાતિક એમ છ પ્રકારનું છે. આ છ એ ભાવ ઉપ૨ કર્મસિદ્ધાન્ત તથા ગુણસ્થાનની દષ્ટિએ વિસ્તારપૂર્વક પ્રકાશ પાડે છે. ત્યાર પછી સપ્તનામમાં સપ્તસ્વર, અષ્ટનામમાં આઠ વિભકિતે, નવ નામમાં નવ રસ અને દશ નામમાં ગુણવાચક દશ નામ બતાવ્યા છે.
ઉપક્રમના ત્રીજા ભેદપ્રમાણ ઉપર ચિન્તન કરતાં દ્રવ્યપ્રમાણુ, કાળપ્રમાણ અને ભાવપ્રમાણુ એમ ચાર ભેદ બતાવ્યા છે. દ્રવ્યપ્રમાણુ પ્રદેશ નિષ્પન અને વિભાગ નિષ્પન્ન રૂપથી બે પ્રકારનું છે. પ્રદેશ નિષ્પન્ન દ્રવ્યપ્રમાણની અન્દર પરમાણુ, દ્ધિપ્રદેશી સ્કન્ધ યાવત્ દશ પ્રદેશી સ્કન્ધ વિ. આવે છે. વિભાગ નિષ્પન્ન દ્રવ્યપ્રમાણુના
- સૂ. ૪૨, ગા. ૧
૧. સુર્ય, સુાં ગંદં સિદ્ધાંત સાસણ આત્તિ વયણ ઉવસે |
પણવણે ગમે વિય એટઠા પજવા સુ // ૨. ગણ કાએ નિકાએ ચિએ ખંધે વચ્ચે તહેવ રાસીયા
પુજે ય પિ નિગર સંઘાએ આઉલ સમૂહ
- સૂ. ૧૨ ગા. ૧ (સ્કન્ધાધિકાર)
૨૯૬
તત્વદર્શન org
Jain Education Interational
Page #606
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરૂદેવ કવિલય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાલિદ સ્મૃતિગ્રંથ
માન. ઉમાન. અવમાન, ગણિતમાન અને પ્રતિમાન એમ પાંચ પ્રકાર છે. આમાંથી માનના બે પ્રકાર છે. ધાન્યમાન પ્રમાણુ, રસમાન પ્રમાણ. ધાન્યમાન પ્રમાણના પ્રશ્રુતિ, સેધિકા, કુડલ, પ્રસ્થ, આઢક, દ્રોણ, જઘન્ય, મધ્યમ, ઉત્કૃષ્ટ કુંભ વિ અનેક ભેદ છે એજ પ્રમાણે સમાન પ્રમાણુના વિવિધ ભેદે છે. ઉન્માન પ્રમાણુના અદ્ધકર્ષ, કર્ણ, અર્કાપલ, પલ, અદ્ધતુલા તુલા, અદ્ધ ભાર વિ. અનેક પ્રકાર છે. આ પ્રમાણથી કુમકુમ, ખાંડ, ગોળ વિ. વસ્તુઓનું પ્રમાણ મપાય છે. જે પ્રમાણુથી ભૂમિ વિ. નું માપ કરવામાં આવે તે અવમાન કહેવાય છે. તેના હાથ, દંડ, ધનુષ્ય આદિ અનેક પ્રકારો છે. ગણિતમાન પ્રમાણમાં સંખ્યા વડે પ્રમાણુ કાઢવામાં આવે છે. જેમકે એક બેથી લઈને હજાર, લાખ, કરોડ વિ. જે વડે દ્રવ્યના આય-વ્યયને હિસાબ કરવામાં આવે. પ્રતિમાન જેવી સુવર્ણ વિ. માપવામાં આવે. આના ચઠી, કાંગણી, રતી, માશા, તેલા વિ. અનેક ભેદ છે. આ પ્રમાણે દ્રવ્ય પ્રમાણની ચર્ચા વિચારણા કરી છે.
ક્ષેત્રપ્રમાણ બે પ્રકારનું છે. પ્રદેશનિષ્પન્ન અને વિભાગનિષ્પન્ન. એક પ્રદેશાવાહી ક્રિપ્રદેશાવાહી, વિ. પુદગલેથી વ્યાપ્તક્ષેત્રને પ્રદેશનિ પન્ન ક્ષેત્ર પ્રમાણ કર્યું છે. વિભાગનિષ્પન્ન ક્ષેત્રપ્રમાણના આંગળ, વેંત, હાથ, કુક્ષિ, દંડ, કેશ,
જન વિ. અનેક પ્રકાર છે. આંગળ (અંગુલ) ત્રણ પ્રકારનું છે. આમાંગુલ, ઉસેધાંગુલ અને પ્રમાણુગુલ. જે કાળે જે માન થાય છે તેમના પિતાના આંગળથી ૧૨ આંગળ પ્રમાણ મેતું હોય છે. ૧૦૮ આંગળ પ્રમાણ પૂરું શરીર હોય છે. તે પુરુષો ઉત્તમ, મધ્યમ અને જઘન્યરૂપથી ત્રણ પ્રકારના છે જે પુરુષોમાં સંપૂર્ણ લક્ષણો છે અને જેમનું શરીર ૧૦૮ આંગળ પ્રમાણ છે તે ઉત્તમ પુરુષ છે. જે પુરુષનું શરીર ૧૦૪ આંગળ પ્રમાણ છે તે મધ્યમ પુરુષ છે અને જેમનું શરીર ૯૬ આંગળ પ્રમાણ છે તે જઘન્ય પુરુષ છે. આ આંગળના પ્રમાણથી છ આંગળને ૧ પાદ, ૨ પાદવલી ૧ વિતતિ (વંત), ૨ વિતસ્તિને ૧ હાથ, ૨ હાથની ૧ કુક્ષિ, ૨ કુક્ષિનું ૧ ધનુષ્ય, બે હજાર ધનુષ્યને ૧ કેશ, ૪ કેશને ૧ પેજન થાય છે. આ પ્રમાણથી આરામ, ઉઘડન, કાનન, વન, વનખંડ, કૂવા, વાવડી, નદી, ખીણ, ગઢ, સ્તૂપ વિ. મપાય છે.
ઉલ્લેધાંગુલનું પ્રમાણ બતાવતાં પરમાણુ, ત્રસરેણુ, રથરેણુનું વિવિધ પ્રકારે વર્ણન કર્યું છે. પ્રકાશમાં જે રજકણે આંખેથી દેખાય છે તે ત્રસરેણુ છે રથના ચાલવાથી જે ધૂળ ઊડે છે તે રથરેણુ છે. પરમાણુનું બે દષ્ટિથી પ્રતિપાદન કર્યું છે–સૂક્ષમ પરમાણુ અને વ્યાવહારિક પરમાણુ અનંત સુક્રમ પરમાણુઓના મળવાથી એક વ્યાવહારિક પરમાણુ બને છે. વ્યાવહારિક પરમાણુની અનુક્રમે વૃદ્ધિ થતાં થતાં માનવનું વાળાગ્ર, લીખ, જૂ, યવ અને આગળ બને છે જે અનુક્રમે એકેકથી આઠગણું વધુ હોય છે. પ્રસ્તુત આગળના પ્રમાણુથી છ આંગળને આદ્ધપાદ, ૧૨ ૨ આંગળને ૧ હસ્ત, ૪૮ આંગળની ૧ કુક્ષિ, ૬ આંગળનું ૧ ધનુષ્ય થાય છે. આ જ ધનુષ્યના પ્રમાણથી બે હજાર ધનુષ્યને ૧ કોશ અને ૪ કોશને ૧ યોજન થાય છે. ઉત્સધાંગુલનું પ્રયોજન ચારે ગતિના પ્રાણિની અવગાહના માપવી-તે છે. આ અવગાહનાના જઘન્ય અને ઉષ્કૃષ્ટ એમ બે પ્રકાર છે. જેમકે નરકમાં નારકીની જઘન્ય અવગાહના આગળના અસંખ્યાતમાં ભાગની છે અને ઉત્કૃષ્ટ અવગાહના ૫૦૦ ધનુષ્ય પ્રમાણ છે. અને ઉત્તરક્રિય કરે તે જઘન્ય આગળના સંખ્યાતમા ભાગે અને ઉત્કૃષ્ટ એક હજાર ધનુષ્યની અવગાહના હોય છે. આ પ્રમાણે ઉલ્લેધાંગુલનું પ્રમાણુ સ્થાયી, નિશ્ચિત અને સ્થિર છે. ઉધાંગલથી એક હજારગણું અધિક પ્રમાણાંગલ હોય છે. તે પણ ઉસેધાંગલન
અણુશુલ હોય છે. તે પણ ઉત્સધાંગુલની જેમ નિશ્ચિત છે. અવસર્પિણી કાળના પ્રથમ તીર્થંકર ભગવાન ઋષભ અને તેમના પુત્ર ભરતના આંગળને પ્રમાણગુણ કહે છે. અતિમ તીર્થકર શ્રમણ ભગવાન મહાવીરના એક આંગળના પ્રમાણમાં બે ઉત્સધાંગુલ થાય છે. એટલે કે તેમના ૫૦૦ આંગળ બરાબર ૧૦૦૦ ઉલ્લેધાંગુલ અર્થાત્ ૧ પ્રમાણુગુ થાય છે. આ પ્રમાણુગુલ વડે અનાદિ જે પદાર્થો છે તેમનું માપ કરાય છે. આથી મોટું બીજુ કેઈ આગળ નથી.
કાળ પ્રમાણના બે ભેદ છે-પ્રદેશ નિષ્પન્ન અને વિભાગ નિષ્પન્ન. એક સમયની સ્થિતિવાળા પરમાણુ અથવા સ્ક વિ. ના કાળ પ્રદેશને નિષ્પન્ન કાળ પ્રમાણુ કહેવાય છે. સમય, આવલિકા, મુહૂર્ત, દિવસ, અહારાત્રિ, પક્ષ, માસ, સંવત્સર, યુગ, પલ્ય, સાગર, અવસર્પિણી, પુગલ પરાવર્તન વિ. ને વિભાગનિષ્પન્ન કાળપ્રમાણ કહે છે. “સમય” એ ઘણે જ સૂક્ષ્મ કાળનું માપ (પ્રમાણ) છે. તેનું સ્વરૂપ બતાવવા માટે–વસ્ત્ર ફડવા સંબંધી દષ્ટાન્ન આપ્યું છે. અસંખ્યાત
આગમસાર દેહન
२८७
Page #607
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરૂદેવ કવિલય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
સમયની એક આવલિકા, સંખ્યાત આવલિકાને એક ઉચ્છવાસ–નિશ્વાસ થાય છે. પ્રસન્નચિત્તા અને પૂર્ણ સ્વસ્થ વ્યકિતના એક શ્વાસોચ્છવાસને પ્રાણ કહે છે. સાત પ્રાણેને એક સ્તક, સાત સ્તોકોને એક લવ-એમ વધતાં શીર્ષ પહેલિકા સુધી સંખ્યા તથા પલ્યોપમ સાગરોપમને અસંખ્યાતે કાળ-આ બધાનું વિસ્તારથી વર્ણન કરેલ છે. જેનો અમે અન્ય આગમોના વિવેચનમાં ઉલ્લેખ કરી ગયા છીએ. આ કાળપ્રમાણથી ચારે ગતિના જીના આ યુષ્ય ઉપર વિચાર કરવામાં આ છે.
ભાવ પ્રમાણ ત્રણ પ્રકારનું છે. ગુણપ્રમાણ, નયપ્રમાણ અને સંખ્યા પ્રમાણ. ગુણપ્રમાણુ બે પ્રકારના છે-અવગુણ પ્રમાણ અને અછવગુણ પ્રમાણ. જીવગુણુ પ્રમાણુના ૩ ભેદ-જ્ઞાન ગુણપ્રમાણ, દર્શન ગુણપ્રમાણુ અને ચારિત્ર ગુણુપ્રમાણ. આમાંથી જ્ઞાનગુણ પ્રમાણુના પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન અને આગમ એમ ચાર પ્રકાર છે. પ્રત્યક્ષના ઇન્દ્રિય પ્રત્યક્ષ અને અને ઈન્દ્રિય પ્રત્યક્ષ એમ બે ભેદ છે. ઈન્દ્રિય પ્રત્યક્ષના ક્ષેત્રેન્દ્રિયથી સ્પર્શેન્દ્રિય સુધી પાંચ પ્રકાર છે. ઈન્દ્રિય પ્રત્યક્ષના અવધિજ્ઞાન, મનપર્યવજ્ઞાન અને કેવળજ્ઞાન એમ ત્રણ ભેદ છે. પ્રત્યક્ષ પ્રમાણુનું વિસ્તૃત વિવરણ નદીસૂત્રના વિવેચનમાં આપી ગયા છીએ,
અનુમાન-પૂર્વવત્, શેષવત્ અને દષ્ટ સાધમ્યવતુ એમ ૩ પ્રકારનું છે. પૂર્વવત્ અનુમાનને સમજાવવા માટે રૂપક આપ્યું છે. જેમકે-કઈ માતાનો પુત્ર લઘુવયમાં પરદેશ ગયો અને યુવક થઈને પાછે પિતાના વતનમાં આવ્યો. તેને જોઈને તેની માતા પૂર્વ લક્ષણથી અનુમાન કરે છે કે આ પુત્ર મારો જ છે. આને પૂર્વવત્ અનુમાન કહે છે.
શેષવત અનુમાન કાર્યથી, કારણથી, ગુણથી, અવયવથી અને આશ્રયથી એમ પાંચ પ્રકારનું છે. કાર્યથી કારણનું જ્ઞાન થવાને કાર્યતઃ (કાર્યથી) અનુમાન કહેવાય છે. જેમકે-શંખ, ભેરી વિ.ના શબ્દોથી તેમના કારણભૂત પદાર્થોનું જ્ઞાન થવું-આ એક પ્રકારનું અનુમાન છે. કારણથી કાર્યનું જ્ઞાન થવાને કારણતઃ અનુમાન કહેવાય છે જેમકે સૂતરના તાંતણુઓથી વસ્ત્ર બને છે, માટીના પિંડથી ઘડો બને છે. ગુણના જ્ઞાનથી ગુણનું જ્ઞાન કરવું તે ગુણતઃ અનુમાન છે, જેમકે-કટીથી સેનાની પરીક્ષા, ગંધથી ફૂલની પરીક્ષ. અવયથી અવયવીનું જ્ઞાન કરવું તે અવયવતઃ અનુમાન છે. શિંગડાથી ભેંસનું, કલગીથી કૂકડાનું, દાંતથી હાથીનું. જેમાં આશ્રયથી આશ્રયીનું જ્ઞાન થાય તે આશ્રયતઃ અનુમાન છે. સાધનથી સાધ્યની ઓળખાણ થાય છે જેમકે-ધુમાડાથી અગ્નિ, વાદળાંથી પાણી અને સદાચરણથી કુલીન પુત્રનું જ્ઞાન થાય છે.
દૃષ્ટ સાધમ્પવત અનુમાનના સામાન્ય દષ્ટ અને વિશેષદષ્ટ એમ બે ભેદ છે. કોઈ માણસને જોતાં દેશના અથવા તેની જાતિના અન્ય માણસની આકૃતિ વિ. નું અનુમાન કરવું તે સામાન્યદષ્ટ અનુમાન છે. આ જ પ્રમાણે અનેક વ્યકિતઓની આકૃતિ વિ. થી એક વ્યકિતની આકૃતિનું અનુમાન પણ કરી શકાય છે. કેઈ વ્યકિતને પહેલા એકવાર જે હોય કરી તેને બીજે સ્થળે જો સારી રીતે ઓળખી લે તે વિશેષ દૃષ્ટ અનુમાન છે.
ઉપમાન પ્રમાણુના સાધર્મોપમીત અને વૈધપેપમીત એમ બે ભેદ છે. સાધચ્ચેપમીતના કિંચિત્ સાધચ્ચેપમીત, પ્રાયઃ સાધર્મોપમીત અને સર્વ સાધમ્ય પમીત એમ ૩ પ્રકાર છે. જેમાં થોડું સાધમ્ય (સમાનતા) હોય છે તે કિચિત સાધર્મોપમીત છે જેમકે જે સૂર્ય છે તે આગીયે છે કારણ બને પ્રકાશે છે. જેવો ચન્દ્ર છે તેવું કુમુદ છે કારણ કે બન્નેમાં શીતળતા છે. જેમાં વધુમાં વધુ સમાનતા હોય તે પ્રાયઃ સાધર્મોપમીત છે. જેમકે-જેવી ગાય હોય છે તેવી નીલગાય હોય છે. જેમાં બધા પ્રકારની સમાનતા જોવામાં આવે તેને સર્વ સાધર્મોપમીત કહે છે આ ઉપમા દેશ, કાળ વિ. ની ભિન્નતાને લીધે અન્યમાં પ્રાપ્ત થતી નથી તેથી પિતાને પોતાની સાથે ઉપમા આપવી, વસ્તુને તેની જ પિતાની સાથે ઉપમા આપવી તે સર્વ સાધર્મોપમીત ઉપમાન છે. આમાં ઉપમેય અને ઉપમાન બને જુદાં હેતાં નથી. જેમકે-સાગર સાગરની જેવો છે, તીર્થકર તીર્થ કર સમાન છે.
વૈધર્મોપમીતના પણ કિંચિત્ વૈધપમીત પ્રાયઃ વૈધપતિ અને સર્વ વૈધ પમીત આમ ૩ ભેદ બતાવ્યા છે. સાધમ્મથી વિપરીત વૈધ એટલે અસમાનતા. વસ્તુને અસમાનની ઉપમા આપવી તે વૈધર્મોપમીત છે.
આગમ બે પ્રકારના છે-લૈકિક અને લોકોત્તર મિથ્યાષ્ટિઓના બનાવેલા ગ્રન્થ લૈકિક આગમ છે. જેમને સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત થયું છે એવા સર્વજ્ઞ, સર્વદશી દ્વારા પ્રતિપાદિત દ્વાદશાંગી ગણિપિટક એ લકત્તર આગમ છે. બીજી રીતે
૨૮
તવદર્શન
Page #608
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરૂદેવ કવિવય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ
આગમના ત્રણ પ્રકાર છે–સૂત્રાગમ, અર્થાગમ અને તદ્રુભયાગમ અથવા આત્માગમ, અનંતરાગમ અને પરપરાગમ આ પ્રમાણે ૩ ભેદ પણ થાય છે. તીર્થંકર દ્વારા કથિત અર્થ તેમના માટે આત્માગમ છે. ગણધર રચિત સૂત્ર ગણધર માટે આત્માગમ છે. અને અર્થ તેમના માટે પરપરાગમ છે. ત્યાર પછીના આત્માએ માટે સૂત્ર અને અર્થ અને પરપરાગમ છે. આ પ્રમાણે જ્ઞાનગુણ પ્રમાણુનુ વિસ્તારથી વર્ણન કરેલ છે.
દર્શનગુણુ પ્રમાણુના ચાર પ્રકાર છે-ચક્ષુન, અચક્ષુન, અવધિન અને કેવળદર્શન ગુણપ્રમાણ.
ચારિત્ર ગુણ પ્રમાણુના પાંચ ભેદ છે—સામાયિક ચારિત્ર, છેદેપસ્થાપનીય, પરિહારવિશુદ્ધ, સુક્ષ્મસ પરાય અને ચયાખ્યાત ચારિત્ર ગુણપ્રમાણુ,
સામાયિક ચારિત્ર ઇત્વરિક અને યાવથિત રૂપથી એ પ્રકારનુ છે. છેદેપસ્થાપનીય ચારિત્ર પણ સાતિચાર અને નિરતિચાર (સક્રેષ અને નિર્દોષ) એમ એ પ્રકારનુ છે. એ જ પ્રમાણે પરિહારવિશુદ્ધ, સૂક્ષ્મસ પરાય અને યથાખ્યાત ચારિત્ર પણ અનુક્રમે નિવિશ્યમાન અને નિવિષ્ટકાયિક, પ્રતિપાતી અને અપ્રતિપાતી, છાવસ્થિક અને કૈવલિક આ પ્રમાણે અમ્બે પ્રકારનાં છે. ચારિત્ર ગુણ પ્રમાણુના અવાન્તર બે-પ્રભેદો ઉપર પ્રસ્તુત આગમમાં વિવેચન કરેલ નથી. અજીવ શુષુપ્રમાણુના પાંચ પ્રકાર છે. વર્ણશુપ્રમાણુ,ગધગુણપ્રમાણ, રસગુણપ્રમાણ, સ્પગુણપ્રમાણ અને સંસ્થાનગુણુપ્રમાણુ. આ પ્રમાણે અનુક્રમે ૫, ૨, ૫, ૮ અને ૫ ભે પ્રતિપાદિત કર્યા છે. આમ વિસ્તારથી ગુણપ્રમાણુનું વન આપેલ છે.
ભાવ પ્રમાણને ખીજો ભેદ નયપ્રમાણ છે. નયના નૈગમ, સંગ્રહ, વ્યવહાર, ઋજુસૂત્ર, શબ્દ, સમભિરૂઢ અને એવભૂત; આમ સાત પ્રકાર છે. પ્રસ્થક, વસતિ અને પ્રદેશના દૃષ્ટાન્તથી આ નર્યાના સ્વરૂપને સમજાવ્યુ છે.
ભાવપ્રમાણને ત્રીજો બે સંખ્યા પ્રમાણ છે. તે નામસ ંખ્યા, સ્થાપનાસંખ્યા, દ્રબ્યસ ંખ્યા, ઉપમાનસંખ્યા, પરિમાણુસ ંખ્યા, જ્ઞાનસંખ્યા, ગણનાસંખ્યા અને ભાવસંખ્યા એમ ૮ પ્રકારના છે. આમાં ગણનાસ ંખ્યા વિશેષ મહત્ત્વપૂર્ણ ઢાવાથી તેના ઉપર વિસ્તારથી વિવેચન કર્યું છે. જેની દ્વારા ગણના કરવામાં આવે તે ગણનાસંખ્યા કહેવાય છે. એકને એક ગણવામાં આવતા નથી તેથી મેથી ગણુનાની સંખ્યાના પ્રારંભ થાય છે. સ ંખ્યાના સભ્યેયક, અસભ્યેયક અને અનંતક એમ ૩ ભેદ છે. સભ્યેયકના જધન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ એમ ૩ ભેદ છે. અસભ્યેયકના પરીતા સંખ્યેયક, યુકતા સંધ્યેયક અને અસંખ્યેયા સભ્યેયક એ ત્રણેના જધન્ય; મધ્યમ અને ઉત્કૃષ્ટ એમ ૩-૩ ભેદ છે. આ પ્રમાણે અસંખ્યેયકના ૯ ભેદ થાય છે. અનંતકના પરીતા અન ંતક, મુકતા અનંતક અને અનન્તાનન્તક એમ ૩ પ્રકાર છે. આમાંથી પરીતા અનંતક અને ચુકતાનન્તકના જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ એમ ૩-૩ ભેદ્દ છે અને અનન્તાન્તકના જધન્ય અને મધ્યમ માત્ર બે ભેદ થાય છે. આ રીતે અનતકના કુલ ૮ ભેદ થાય છે. આમ સંખ્યેયકના ૩, અસ ંખ્યેયકના ૯ અને અનન્તકના ૮ મળી ૨૦ ભે થયા. ભાવપ્રમાણુનું વર્ણન પૂરું થયું.
અગાઉ પૂર્વ પૃષ્ઠોમાં સામાયિકના ચાર અનુયાગેામાંથી પ્રથમ અનુયે ગદ્વાર-ઉપક્રમના આનુપૂર્વી, નામ, પ્રમાણુ વકતવ્યતા, અર્થાધિકાર અને સમવતાર આ છ ભેદ કર્યા હતા. તેમાંથી આનુપૂર્વી, નામ અને પ્રમાણ ઉપર અહીં ચિન્તન કર્યું. હવે ખાકીના ત્રણ ઉપર ચિન્તન કરવાનું છે.
વકતવ્યતાના સ્વસમય વકતવ્યતા, પરસમય વક્તવ્યતા અને ઉભયસમય વકતવ્યતા, આમ ૩ પ્રકાર છે. ધર્માસ્તિકાચ, અધર્માસ્તિકાય વિ. સ્વસિદ્ધાન્તાનું વર્ણન કરવું તે સ્વસમય વકતવ્યતા છે. અન્ય મતાના સિદ્ધાન્તાની વ્યાખ્યા કરવી તે પરસમય વકતવ્યતા છે. સ્વ-પર ઉભય મતાની વ્યાખ્યા કરવી તે ઉભયસમય વક્તવ્યતા છે.
જે અધ્યયનના જે અં-અર્થાત્ વિષય છે તે જ તે અધ્યયનના અર્થાધિકાર છે. જેમ-કે આવશ્યક સૂત્રના ૬ અધ્યયનાના સાવધયાગથી નિવૃત્તિ એ તેને વિષયાધિકાર છે તે જ અર્થાધિકાર કહેવાય છે.
સમવતારનું તાત્પર્ય એ છે કે આનુપૂર્વી વિ. જે દ્વારા છે તેમાં તે તે વિષયાને સમવતાર કરવા. અર્થાત્ સામાયિક વિ. અધ્યયનાની આનુપૂર્વી વિ. પાંચ વાતેથી વિચારણા કરી, ચેાજના કરવી. સમવતાર નામના નામ,
આગમસાર દાહન
For Private Personal Use Only
૨૯૯
Page #609
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરૂદેવ કવિવય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
સ્થાપના, દ્રવ્ય ક્ષેત્ર, કાળ, અને ભાવ સમવતાર આમ ૬ ભેદ છે. દ્રવ્યનું સ્વગુણની અપેક્ષાએ આત્મભાવમાં અવતીર્ણ થવું-વ્યવહારનયની અપેક્ષાએ પરરૂપમાં અવતીર્ણ થવું- તેને દ્રવ્ય સમવતાર કહે છે. ક્ષેત્રનું પણ સ્વરૂપ, પરરૂપ અને ઉભયરૂપથી સમવતાર થાય છે. કાળ સમવતાર શ્વાસોચ્છુવાસથી લઈને સંખ્યાત, અસંખ્યાત અને અનન્તકાળ સુધીને થાય છે. ભાવ સમવતારના બે ભેદ છે–આત્મભાવ સમવતાર અને તદુભય સમવતાર. ભાવનું પોતાના જ સ્વરૂપમાં સમવતી થવું તે આત્મભાવ સમવતાર કહેવાય છે, જેમ કે-કે ધનુ કે ધ રૂપે સમવતીર્ણ થવું. ભાવનું સ્વરૂપ અને પર૩૫ બનેમાં સમવતાર થવે તે તદુભય ભાવ સમવતાર કહેવાય છે. જેમ કે-કેપનું કેધરૂપે સમવતાર થવાની સાથે જ માનરૂપે સમાવતાર થવું તે તદુભયભાવ-સમવતાર છે. - અનુગદ્વાર સૂત્રમાં મોટો ભાગ ઉપક્રમની ચર્ચાએ રોકી રાખે છે. શેષ ત્રણ નિક્ષેપમાં સક્ષેપમાં છે. પ્રસ્તુત ગ્રંથની રચના એવી છે કે જ્ઞાતવ્ય વિષયનું પ્રતિપાદન ઉપક્રમમાં જ કરી દીધું છે જેથી પછીના વિષયને સમજવા અતિ સુગમ અને સરળ બની જાય છે.
નિક્ષેપ-આ અનુગદ્વારનું બીજું દ્વાર છે. ઉપક્રમ પછી નિક્ષેપ ઉપર ચિન્તન કરવું સરળ થઈ જાય છે. તેથી નિક્ષેપ ઉપર ચિન્તન કરતાં એ ઘનિષ્પન્ન નિક્ષેપ, નામ નિષ્પન્ન નિક્ષેપ અને સૂત્રાલાપકનિષ્પન્ન નિક્ષેપ આમ ત્રણ ભેદ કર્યા છે. એ ઘનિષ્પન નિક્ષેપ, અધ્યયન, અક્ષીણ, અય અને ક્ષપણુના રૂપમાં છે પ્રકારનું છે. અધ્યયનના નામાધ્યયન, સ્થાપનાધ્યયન, દ્રવ્યાધ્યયન અને ભાવાધ્યયન એમ ઈ ભેદ છે. અક્ષીણુના નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ એમ ચાર ભેદ છે. આમાં ભાવાક્ષીણતાના આગમથી ભા વાક્ષીણતા અને આગમથી ભાવાક્ષીણતા એમ બે ભેદ છે. અક્ષીણ શબ્દના અર્થને ઉપગપૂર્વક જાણ તે આગમથી ભાવાક્ષીણતા કહેવાય છે. વ્યય કરવા છતાં જે કિંચિત્માત્ર પણ ક્ષણ ન થાય તે ને આગમથી ભાવાક્ષીણતા કહેવાય છે. જેમ કે તિવાળા એક દીપકથી શતાધિક દીપક પ્રગટાવી શકાય છે પરંતુ તેમ છતાં તે દીપકની જ્યોતિ જરાપણુ ક્ષીણ થતી નથી તેવી જ રીતે આચાર્ય શ્રતનું જ્ઞાન આપે છે. તેઓ સ્વયં પણ શ્રુતજ્ઞાનથી દીપ્ત રહે છે અને બીજાને પણ પ્રદીપ્ત કરે છે. સારાંશ એ છે કે શ્રુતનું કોઈ પ્રકારે ક્ષીણ ન થવું તે ભાવાક્ષીણતા કહેવાય છે.
આયના નામ, સ્થાપનાદિ ક ભેદ છે. જ્ઞાન, દર્શન અને ચારિત્રનો લાભ તે પ્રશસ્ત આય છે. કેધ, માન, માયા, લોભ, વિ. ની પ્રાપ્તિ તે અપ્રશસ્ત આય છે. આ ક્ષપણાના નામ-સ્થાપનાદિ ૪ પ્રકાર છે. ક્ષપણાનો અર્થ નિર્જરા, ક્ષય થાય છે. ક્રોધાદિનું ક્ષય થવું તે પ્રશસ્ત ક્ષપણુ છે. જ્ઞાનાદિનું નષ્ટ થવું તે અપ્રશસ્ત ક્ષપણ છે.
ઘનિષ્પન્ન નિક્ષેપના વિવેચન પછી નામ નિષ્પન્નનિક્ષેપનું વિવેચન કરતાં કહ્યું કે-જે વસ્તુનું નામનિક્ષેપ નિષ્પન્ન થઈ ચૂકયું છે તેને નામનિષ્પન્ન નિક્ષેપ કહે છે જેમ-કે સામાયિક આના પણ નામાદિ પ્રકાર છે. ભાવ સામયિકનું વિવેચન અહીં વિસ્તારથી કર્યું છે. ભાવ સામાયિક કરનાર શ્રમણને આદર્શ પ્રસ્તુત કરતાં બતાવ્યું છે કે જેનો આત્મા સર્વ વ્યાપારથી નિવૃત્ત થઈને મૂલગુણરૂપ સંયમ, ઉત્તરગુરૂપ નિયમ તથા તપાદિમાં લીન છે તેને જ ભાવ સામાયિકનો અનુપમ લાભ પ્રાપ્ત થાય છે. જે ત્રસ અને સ્થાવર બધા પ્રાણીઓને આત્મવત્ જુએ છે, તેમના પ્રત્યે સમભાવ રાખે તે જ સામયિકને સાચે અધિકારી છે. જેવી રીતે મને દુઃખ પ્રિય નથી તેવીજ રીતે અન્ય પ્રાણીઓને પણ દુઃખ પ્રિય નથી એમ જાણીને જે ન કોઈ પ્રાણીને હણે છે અને ન બીજા પાસે ઘાત કરાવે છે તે જ શ્રમણ છે.
- સૂવાલાપક નિક્ષેપ તેને કહેવાય છે કે જેમાં કરેમિ ભંતે સામાઈયે” આદિ પદેના નામાદિ ભેદપૂર્વક વ્યાખ્યાન કરવામાં આવે છે. આમાં સૂત્રનું ઉચ્ચારણ શુદ્ધ અને સ્પષ્ટ રૂપથી કરવાની ભલામણ કરી છે.
અનુગદ્વારનું ત્રીજું દ્વાર “અનુગમ છે. તેના સૂત્રાનુગમ અને નિર્યુકિત અનુગમ એમ બે ભેદ છે. નિર્યુકિયનગમના ત્રણ ભેદ છે –નિક્ષેપ નિયુકત્યનુગમ, ઉદૂવાત નિયુકત્યનુગમ, અને સૂત્રસ્પર્શિક નિર્થકત્યનુગમ. આમાં નિક્ષેપ નિયુકિતનું વિવેચન કરી ગયા છીએ. ઉપઘાત નિર્યુકિતના ઉદ્દેશ, નિર્દેશ, નિર્ગમ આદિ ૨૬ ભેદ બતાવ્યા છે. ૩૦૦
તત્ત્વદર્શન
Page #610
--------------------------------------------------------------------------
________________
પષ્ય ગુરુદેવ કવિવય નાનસન્યજી મહારાજ જન્મશતાબ તિJa,
પયJદવ વિવટ પ. નાનયજી મહારાજ જતાં
સૂત્રસ્પર્શિક નિર્યુકિતને અર્થ છે – અખલિત, અમિલિત એવા અન્ય સૂત્રોના પાઠોથી અસંયુક્ત, પ્રતિપૂર્ણ, ઘેષયુકત કંઠ અને ઓષ્ઠથી વિપ્રમુક્ત તથા ગુરુમુખે ગ્રહણ કરેલા ઉચ્ચારણથી યુક્ત સૂત્રના પદોને સ્વસિદ્ધાન્ત અનુરૂપ વિવેચન કરવું.
અનુગદ્વારનું ચોથું દ્વાર “નય છે, આમાં નૈગમ, સંગ્રહ આદિ સાત મૂળ નોનું સ્વરૂપ પ્રતિપાદિત કર્યું છે. નય એ જૈનદર્શનની આધારશિલા છે. નયદ્વારના વિવેચનની સાથે જ ચારે પ્રકારના અનુગદ્વારનું વર્ણન પૂરું થાય છે.
આ પ્રમાણે અનુગદ્વાર સૂત્રમાં ઘણું જ મહત્ત્વપૂર્ણ જેન પારિભાષિક શબ્દ - સિદ્ધાન્તોનું વિવેચન છે. ઉપક્રમ નિક્ષેપ શેલીની પ્રધાનતા હોવાથી અને સાથે ભેદ– પ્રભેદોની પ્રચુરતા હોવાથી આ આગમ અન્ય આગમથી કિલષ્ટ છે તથાપિ જેનદર્શનના રહસ્યને સમજવા માટે આ અતીવ ઉપયોગી ગ્રન્થ છે. જેના આગમની પ્રાચીન ગ્રૂણી ટીકાઓના પ્રારંભના ભાગને જોતાં જ્ઞાન થાય છે કે સમગ્ર નિરૂપણમાં આ જ પદ્ધતિ અપનાવવામાં આવી છે કે જે અનુયાગદ્વારમાં છે. આ માત્ર શ્વેતાંબરમાન્ય નાગમની ટીકાને જ લાગુ થાય છે એમ નથી પરંતુ દિગંબરોએ પણ આ પદ્ધતિ અપનાવી છે આનું પ્રમાણ દિગંબર માન્ય ષટખંડાગમ આદિ પ્રાચીન શાસ્ત્રોની ટીકાથી પ્રાપ્ત થાય છે. આથી આની પ્રાચીનતાનું સહેજે અનુમાન લગાડી શકાય છે. અનુગદ્વારમાં સાંસ્કૃતિક સામગ્રી પણ પ્રચુર માત્રામાં છે. સંગીતના સાત સ્વર, સ્વરસ્થાન, ગાયકના લક્ષણ, ગ્રામ, મૂચ્છનાઓ, સંગીતના ગુણ અને દોષ, નવરસ, સામુદ્રિક લક્ષ, ૧૦૮ આગળના માપવાળા, શંખાદિ ચિહ્નવાળા, મસ, તલ વિ. વ્યંજનવાળા ઉત્તમ પુરુષે વિ. નું વિવિધ વર્ણન છે. નિમિત્તના સંબંધમાં પણ પ્રકાશ પાડયો છે, જેમ કે આકાશદર્શન અને નક્ષત્રાદિના પ્રશસ્ત યોગ થવા પર સુવૃષ્ટિ અને અપ્રશસ્ત યોગ થવા પર દુર્મિક્ષ વિ. થાય છે. આ પ્રમાણે સાંસ્કૃતિક તથા સામાજિક વર્ણનનું નિરૂપણ કર્યું છે.'
અનુગ દ્વારના રચયિતા અથવા સંકલનકર્તા આર્યરક્ષિત માનવામાં આવે છે. આર્ય રક્ષિતથી પહેલાં એવી પદ્ધતિ હતી કે આચાર્ય પિતાના મેધાવી શિષ્યોને નાના મોટા બધા સૂત્રોની વાચના આપતી વખતે ચારે અનુગોનો બેધ તેમને કરાવી દેતા હતા. તે વાચનાનું શું રૂપ હતું તે આજે અમારી સમક્ષ નથી તથાપિ એટલું કહી શકાય છે કે તેઓ વાચના આપતી વખતે પ્રત્યેક સૂત્ર પર આચાર ધર્મ, તેના પાલનકર્તા, તેમની સાધનક્ષેત્રનો વિસ્તાર, નિયમ ગ્રહણ કરવાની કેટિ અને ભંગ વિનું વર્ણન કરી બધા અનુયોગોને એકી સાથે બંધ કરાવી દેતા હતા. આ જ વાચનને અપૃથકત્વાનુગ કહેલ છે. આચાર્ય મલયગિરિએ લખ્યું છે કે ચરણ કરણનુયોગ આદિ ચારે અનુગોને પ્રત્યેક સૂત્ર પર વિચાર કરવામાં આવે છે તેને અપૃથકત્વાનુયોગ કહે છે. અમૃથકવાનુગમાં વિભિન્ન નયદષ્ટિઓનું અવતરણ કરવામાં આવે છે અને તેમાં પ્રત્યેક સૂત્ર પર વિસ્તારથી ચર્ચા કરવામાં આવે છે. જે
આર્ય વજસ્વામી સુધી કાલિક આગના અનુગ (વાચના) માં અનુગોનું અપૃથકત્વરૂપ રહ્યું. ત્યાર પછી આર્ય રક્ષિતથી કાલિકશ્રત અને દષ્ટિવાદના પૃથક અનુયોગની વ્યવસ્થા કરવામાં આવી છે કારણ કે આર્ય રક્ષિતન ધર્મશાસનમાં જ્ઞાની, ધ્યાન, તપસ્વી અને વાદી બધા પ્રકારના સંતો હતા. તે શિખ્યામાં પુષ્યમિત્ર નામના ૩ વિશિષ્ટ મહામેધાવી શિષ્યો હતા. તેમાંથી એકને દુર્બલિકા પુષ્યમિત્ર, બીજાને ધૃતપુષ્યમિત્ર અને ત્રીજાને વસ્ત્રપુષ્યમિત્ર કહેતા હતા. ધૃતપુષ્યમિત્ર અને વસ્ત્રપુષ્ય મિત્રની લબ્ધિને એવો પ્રભાવ હતો કે જેને લીધે પ્રત્યેક ગૃડને ત્યાંથી શ્રમણને ધૃત અને વસ્ત્ર સહેજે સહર્ષ ઉપલબ્ધ થતા હતા. દુર્બલિક પુષ્યમિત્ર નિરંતર સ્વાધ્યાયમાં તલ્લીન રહેતા હતા. આર્ય રક્ષિતના અન્ય મુનિવૃન્દમાં ફલ્યુરક્ષિત, ઘોષ્ઠામાહિલ વિ. પ્રતિભાસંપન શિષ્યો હતા. જેમને જેટલું સૂત્રપાઠ આચર્યથી પ્રાપ્ત થતા તેથી તેમને સનતેષ થતે નહિ તેથી તેમણે એક પૃથક વાચનાચાર્યની વ્યવસ્થા માટે પ્રાથના કરી. અડચ આ માટે
૧. નંદસુત્ત ૨:યોગદારાઇની પ્રસ્તાવના પૃ. ૫ થી ૭૦. ૨. એyહત્તમેશભા સુરો રો સુવિથઈ જત્થા
ભનંતણુઓના ચરણ ધમ્મ સખાણદવાણું ૩. જાવતિ એજજવઇરા અપુહુરં કાલિયાશુગે યા
તેગાણ પુરાં કાલિયસુય દિઠ્ઠિવાયે યા
- આવશ્યક મલયગિરિ વૃત્તિ પૃ. ૩૮૩)
આગમસાર દોહન
૩૦૧
Page #611
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરૂદેવ ડવિવર્ય પં. નાનસન્ટેજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
દુર્બલિકા પુષ્યમિત્રની નિયુકિત કરી. થોડા દિવસો પછી દુર્બલિકા પુષ્યમિત્રે આચાર્યને નિવેદન કર્યું કે વાચના આપવામાં સમય ઘણે વીતી જતો હોવાથી હું પતિ જ્ઞાનનું પુનરાવર્તન કરી શકતા નથી તેથી બધું વિસ્મરણ થઈ રહ્યું છે. આચાર્યને આશ્ચર્ય થયું કે જ્યારે આટલા મેધાવી શિષ્યની આ સ્થિતિ છે ત્યારે બીજાની શી વાત કરવી? તેથી તેમણે પ્રત્યેક સત્રના અનુગ પૃથક પૃથક કરી દીધા. અપરિણામી અને અતિપરિણામી શિષ્ય નથષ્ટિના મૂળ ભાવને સમજ્યા વગર કયાંક એકાન્તજ્ઞાન, એકાન્ત કિયા, એકાન્ત નિશ્ચય અથવા એકાન્ત વ્યવહારને જ ઉપાદેય માની ન લે અને સક્ષમ વિષયમાં મિથ્યાભાવને ગ્રહણ કરી ન લે તેથી નગેનો વિભાગ કર્યો નથી.'
અનુયોગ દ્વારનો રચનાકાળ વીર નિર્વાણુ સં. ૮૨૭થી પહેલા માનવામાં આવ્યું છે. જો કે કેટલાક વિદ્વાનો તેને બીજી શતાબ્દીની રચના માને છે. આગમપ્રભાવક મુનિશ્રી પુણ્યવિજ્યજી મ. વિ. નું મન્તવ્ય એવું છે કે અનુગનું પૃથક્કરણ તે આચાર્ય આર્યરક્ષિતે કર્યું પરંતુ અનુગદ્વારસૂત્રની રચના તેમણે જ કરી એમ નિશ્ચિતરૂપથી કહી શકાય નહિ.
૧– નિશીથ સૂત્ર છે. સુત્રોમાં નિશીથનું પ્રમુખસ્થાન છે. નિશીથને અર્થ અપ્રકાશ કરેલ છે. આ સુત્ર અપવાદ બહુલ છે. તેથી ગમે તેને વંચાવા કે ભણાવતે નહતો. પાઠકે વાંચણી લેનાર ત્રણ પ્રકારના હોય છે.
(૧) અપરિણામક – જેમની બુદ્ધિ અપરિપકવ હોય છે. (૨) પરિણામક – જેમની બુદ્ધિ પરિપકવ હોય છે. (૩) અતિપરિણામક – જેમની બુદ્ધિ તર્ક પૂર્ણ હોય છે.
અપરિણમક અને અતિપરિણામક અને પ્રકારના પાઠક નિશીથ ભણવાને અગ્ય છે. જે આજીવન રહસ્યને ધારણ કરી શકતો હોય તે જ તેને ભણવાનો અધિકારી છે. અહીં જે રહસ્ય શબ્દ છે તે આ ગોપનીયતાને પ્રગટ કરે છે. નિશીથનું અધ્યયન તેજ સાધુ કરી શકે છે કે જે ત્રણ વર્ષનો દીક્ષિત હોય અને ગાંભીર્ય આદિ ગુણોથી યુકત હાય. પ્રૌઢતાની દ્રષ્ટિએ બગલમાં ઉત્પન્ન કેશવાળો ૧૬ વર્ષનો સાધુજ નિશીથને વાચક બની શકે છે.' નિશીથના જ્ઞાતા થયા વિના કોઈ પણ શ્રમણ પિતાના સંબંધીઓને ત્યાં ભિક્ષા માટે જઈ શકતો નથી. તેમજ તે ઉપાધ્યાય વગેરે પદવીને યોગ્ય પણ માનવામાં આવતો નથી. શ્રમણમંડળીને આગેવાન નેતા બનવામાં તેમજ સ્વતંત્ર વિહાર કરવામાં પણ નિશીથનું જ્ઞાન આવશ્યક છે. ૧ કારણ કે નિશીથના જાણપણું વિના કેઈ સાધુ પ્રાયશ્ચિત આપવાને અધિકારી થઈ શકતું નથી. તેથી જ વ્યવહારસૂત્રમાં નિશીથને એક માનદંડના રૂપમાં પ્રસ્તુત કરવામાં આવેલ છે.
૧. આવશ્યક મલયગિરિ વૃત્તિ પૃ. ૩૯
(ખ) પ્રભાવક ચરિત્ર ૨૪૦-૨૪૩ પૃ. ૧૭ (ગ) ઋષિમંડળ સ્તોત્ર ૨૧૦ ૨. જે હતિ અપ્પગાસં તુ ભણસીહ તિ લોગ સંસિદ્ધા જે અપ્પગાન્સ ધમ્મ આણે પિતયે નિસીધ તિ |
- નિશીથભાષ્ય શ્લોક ૬૯ ૩. પુરિસ તિવિહો પરિણામો, અપરિણામો અતિ પરિણામો, તે એન્થ અપરિણામગ- અપરિણામગાણ પડિલેહો
- નિશીથ ચૂણિ પૃ. ૧૬૫ ૪. નિશીથ ભાણ ૬૭૦૨-૩ ૫. નિશીથ ચૂણિ ગા. ૬૨૬૫ (ખ) વ્યવહાર ભાષ્ય ઉદ્દેશક ૭ ગા. ૨૦૨-૩ (ગ) વ્યવહાર સૂત્ર ઉદ્દેશક ૧૦ ગા. ૨૦-૨૧ ૬. વ્યવહારસૂત્ર ઉદેશક ૬ સૂત્ર ૨-૩ ૭. વ્યવહાર સૂત્ર ઉદેશક ૩ સૂત્ર ૩. ૮. , ઉ. ૩ સૂ. ૧
૩૦૨
તત્ત્વદર્શન
Page #612
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરૂદેવ વિવય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
દિગંબર ગ્રન્થોમાં નિસીહની જગ્યાએ નિસહિયા શબ્દને વ્યવહાર કરવામાં આવ્યો છે. ૧ ગમ્મસારમાં પણ આ જ શબ્દ પ્રાપ્ત થાય છે. ૨ ગેમ્પસારની ટીકામાં નિશીહિયાનું સંસ્કૃત રૂપ નિસાધિકા કર્યું છે. આચાર્ય જિનસેને હરિવંશ પુરાણમાં નિશીથ માટે “નિષદ્યક” શબ્દને વ્યવહાર કર્યો છે. તત્ત્વાર્થભાષ્યમાં નિસીહ શબ્દનું સંસ્કૃત રૂપ નિશીથ' માનેલ છે. નિર્યુકિતકારને પણ આજ અર્થ અભિપ્રેત છે. આ પ્રમાણે વેતાંબર સાહિત્યના અભિમતાનુસાર નિસીહનું સંસ્કૃત રૂ૫ નિશીથ અને તેને અર્થ અપ્રકાશ થાય છે. દિગંબર સાહિત્યની દષ્ટિએ નિસહિયાનું સંસ્કૃત રૂપ “નિશીધિકા” છે. તેનો અર્થ પ્રાયશ્ચિત-શાસ્ત્ર અથવા પ્રમાદષનો નિષેધ કરનાર શાસ્ત્ર છે. પશ્ચિમી વિદ્વાન એવરે' નિસીહના “નિષેધ” અર્થને સાચે અને નિશીથ અર્થને ભ્રાન્ત માનેલ છે.'
શાસ્ત્રષ્ટિએ નિસીહ શબ્દ ઉપર ચિન્તન કરવામાં આવે તે નિસીહ શબ્દના સંરકતરૂપ નિશીથ અને નિશીલ બને થઈ શકે છે, કારણકે થે અને ધ બંનેનો પ્રાકૃત ભાષામાં હકાર આદેશ થાય છે. તેથી નિસિહિયા શબ્દના સંસ્કૃત નિષિધિકા અને નિશીથિકા થાય છે. અર્થની દષ્ટિએ વિચારતાં નિષિધ અથવા નિષિધિકાની અપેક્ષાએ નિશીથ અથવા નિશીથિકા શબ્દનો અર્થ અધિક સંગત પ્રતીત થાય છે. કારણકે આ આગમ વિધિ-નિષેધનું પ્રતિપાદન કરનાર નથી પરંતુ પ્રાયશ્ચિતનું પ્રતિપાદન કરનાર છે. આ કથનમાં શ્વેતાંબર અને દિગંબર અને આચાર્ય એકમત છે. ૬
ચૂર્ણિમાં નિશીથને પ્રતિષેધ સૂત્ર અથવા પ્રાયશ્રિત સૂત્રનું પ્રતિપાદક બતાવ્યું છે. નિશીથભાષ્યમાં લખ્યું છે કે આચારચૂલામાં ઉપદિષ્ટ ક્રિયાનું અતિક્રમણ કરવાથી જે પ્રાયશ્ચિત આવે છે તેનું નિશીથમાં વર્ણન છે. નિશીથ સૂત્રમાં અપવાદેનું બાહુલ્ય છે તેથી સભા વિગેરેમાં તેનું વાંચન ન કરવું જોઈએ. અનધિકારી પાસે તે પ્રગટ ન થાય તેથી રાત્રિ અથવા એકાંતમાં પઠનીય હોવાથી નિશીથને અર્થ સંગત થાય છે. નિસિહિયાને જે નિષેધવાચક અર્થ છે તેની સંગતિ પણ આ પ્રમાણે બેસી શકે છે કે જે અનધિકારી છે તેને ભણાવવું નિષેધ છે, તેમજ જનસમુદાયથી વ્યાપ્ત સ્થાનમાં ભણવું પણ નિષિદ્ધ છે. ફકત સ્વાધ્યાય ભૂમિમાં જ આ સૂત્ર પઠનીય છે.
હરિવંશ પુરાણમાં “નિષઘક શબ્દ આવ્યું છે. સંભવ છે કે આ સૂત્ર વિશેષ પ્રકારની નિષદ્યામાં ભણાવવામાં આવતું હશે તેથી આનું નામ નિષઘક રાખવામાં આવ્યું હોય. આલોચના કરતી વખતે આલોચક આચાર્ય માટે નિષદ્યાની વ્યવસ્થા કરતો હતો. સંભવ છે કે પ્રસ્તુત અધ્યયનના સમયે પણ નિષદ્યાની વ્યવસ્થા કરવામાં આવી હશે તેથી નિશીથભાષ્યમાં આનો ઉલ્લેખ મળે છે.૧ ૦
૧. પટખંડાગમ, પ્રથમ ખંડ પૃ. ૯૬ ૨. ગોમ્મદસાર જીવકાંડ ૩૬૭ ૩. , , નિષેધનું પ્રમાદદોષ નિરાકરણ નિષિદ્ધિ: સંજ્ઞાયાં ‘ક’ પ્રત્યયે નિષિદ્ધિકા તરચ પ્રમાદદોષવિશુદ્ધયર્થ બહુપ્રકારે
પ્રાયશ્ચિત વર્ણયતિ | ૪. નિષઘકાખ્યાખ્યાતિ પ્રાયશ્ચિત્તવિધિ પરમ .
- હરિવંશ પુરાણ ૧૦/૧૩૮. 4. This name (
Gls) is explained strangely enough by Nishitha though the character of the contents would lead us to expect Nisheda (Colu)
- ઈંડિયન એન્ટીકરી ભા. ૨૧ પૃ. ૯૭ ૬. (ક) આયાર પમ્પલ્સ ઉ ઇમાઈ ગોષ્ણાઈ રામધિજજાઈ - આયારમાઇયાઈ પાયરિચ્છરોણગહગારો છે.
- નિશીથ ભાષ્ય ગા. ૨ (ખ) ણિસીહિયં બહુવિહ પાયચ્છિત્ત વિહાણ વણણે કુણઈ'
- ષટ ખંડાગમ ભા. ૧ પૃ. ૯૮ ૭. તત્ર પ્રતિધ: ચતુર્થચૂડાત્મકે આચારે યત પ્રતિષિદ્ધનું સેવંતર્સ પછિ ભવતીતિ કાઉ.
- નિશીથ ચૂણિ ભા. ૧. પૃ. ૩ ૮. આયારે ચઉસુય, યુલિયાસુ ઉવએસ વિતહકારિસ્સા પરિછત્ત મિહજઝમણે ભણિયે અસુ ય પદેસુ મા.
– નિશીથ ભાષ્ય સૂત્ર ૭૧ ૯. નિશીથ ભાષ્ય સૂત્ર ૬૩૮૯ ૧૦. સુત્તન્થ તદુભાયાણં ગહ બહુમાણ વિણયમચ્છરા ઉકકુડણિસેજેજ-અંજલિ-ગહિતાહિયમ્મિ ય પણામે !
- સૂત્ર ૬૬૭૩
આગમસા૨ દાહન
૩૦૩
Page #613
--------------------------------------------------------------------------
________________
}પૂજ્ય ગુરૂદેવ કવિવય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
નિશીથના આચાર, અગ્ર, પ્રકલ્પ, ચૂલિકા વિ. પર્યાયવાચી નામ છે* પ્રાયશ્ચિત સત્રને સંબંધ ચરણકરણાગની સાથે છે, તેથી આનું નામ આચાર છે. આચારાંગ સૂત્રના પાંચ અગ્ર છે- ચાર આચારચૂલાઓ અને નિશીથ આ પાંચ અગ્ર છે-તેથી નિશીથનું નામ અગ્ર છે. નિશીથની ૯માં પૂર્વ આચારપ્રાભૃતમાંથી રચના કરવામાં આવી છે, તેથી આનું નામ પ્રક૯પ છે. પ્રક૫ને બીજો અર્થ “છેદન કરનાર એવો પણ કરેલ છે. આગમ સાહિત્યમાં નિશીથનું “આયા૨–૫૫” એવું નામ મળે છે. અહીં અગ્રચૂલા સમાન અર્થવાળા છે. - નિશીથના રચયિતા અર્થની દષ્ટિએ ભગવાન મહાવીર છે, જ્યારે સૂત્રના રચયિતાના સંબંધમાં અનેક માન્યતાઓ છે. આચારાંગ ચૂર્ણિ માં રચયિતાના સંબંધમાં ચર્ચા કરતાં સ્થવિર શબ્દને પ્રવેશ કર્યો છે અને સ્થવિરને અર્થ ગણધર કર્યો છે. આચાર્ય શીલાંકે શ્રતવૃદ્ધ ચતુર્દશ પૂર્વધરને જ સ્થવિર કહેલ છે. પંચક૯૫ ભાષ્યની ચૂર્ણિમાં લખ્યું છે કે આચાર પ્રક૯૫નું નિમણુ ભદ્રબાહુસ્વામીએ કરેલ છે. નિશીથ સૂત્રની કેટલીક પ્રશસ્તિ-ગાથાઓ અનુસાર તેના રચયિતા વિશાખાચાર્ય છે. વેતાંબર પટ્ટાવલિમાં વિશાખા ચાર્યના સંબંધમાં કઈ ઉલેખ પ્રાપ્ત થતો નથી. દિગંબર પટ્ટાવલિમાં ભદ્રબાહુ વિશાખાચાર્યનું નામ આવેલ છે કે જે દશપૂવ હતા. દિગંબર દષ્ટિએ વીરનિર્વાણથી ૧૬ વર્ષ સુધી ભદ્રબાહુ હતા. ત્યાર પછી વિશાખાચાર્યને યુગ પ્રારંભ થાય છે. પ્રશરિતમાં નિશીથને વિશાખાચાર્ય કત કહેવામાં આવ્યું છે. અહીં લિખિત અર્થ નિર્મિત છે કે લિપિકત છે તે વિચારણીય છે. કારણ કે એ કઈ ઉલેખ પ્રાપ્ત નથી કે નિશીથની રચના દશપૂવી દ્વારા કરવામાં આવી હોય. જ્યારે ચતુર્દશવી દ્વારા લખાયાને ઉલ્લેખ છે. એમ પ્રતીત થાય છે કે નિશીથના રચયિતા ચતુર્દશપૂર્વી ભદ્રબાહુ છે.
પંચકપ ચૂર્ણિમાં આચાર પ્રક૯૫ (નિશીથ) દશા, ક૬૫ અને વ્યવહાર. આ ચાર આગમોના નિયૂહક ભદ્રબાહુ સ્વામીને બતાવ્યા છે. વિશાખાચા તે લખ્યું હશે એમ જે કહપના કરીએ તે પ્રસ્તુત કથનની સંગતિ બેસી શકે છે. દિગંબર આચાર્યોએ નિશીથને આરાતીય આચાર્ય કૃત માનેલ છે પરંતુ વર્તમાનમાં નિશીથનું જે રૂપ છે તે દિગંબર પરંપરામાં મળતું નથી. જે દિગંબર પરંપરાના વિશાખાચાર્ય દ્વારા આ લખાયેલ હોત તો દિગંબર પરંપરામાં તેની માન્યતા પ્રાપ્ત થવી જોઈતી હતી. એટલે સંભવ એમ જ લાગે છે કે વિશાખાચાર્યો વેતાંબર પરંપરાના જ આચાર્ય હાવા જોઈએ. વિશાખાચર્યના ગુણકીર્તન પ્રશસ્તિ ગાથાઓમાં મળે છે. તેથી આ સિદ્ધ થાય છે કે આ ગાથાઓ વિશાખાચાર્ય દ્વારા રચિત નથી. આ ગાથાઓની રચના કોણે કરી તે અન્વેષણીય છે.
છેદસૂત્રકાર ભદ્રબાહુ નિકિતકાર ભદ્રબાહુથી જુદા છે. નિર્યુકિતકાર ભદ્રબાહુને અસ્તિત્વકાળ વિકમની ૬ ઠી શતાબ્દિ માનવામાં આવેલ છે. જ્યારે છેદસૂત્રકાર ભદ્રબાહુને અસ્તિત્વકાળ વીરનિર્વાણની બીજી શતાબ્દિ છે.
નિશીથમાં ચાર પ્રકારના પ્રાયશ્ચિતેનું વર્ણન છે. નિશીથમાં ૨૦ ઉદ્દેશકે છે તેમાં ૧૯ ઉદ્દેશકોમાં પ્રાયશ્ચિતનું વિધાન છે અને ૨૦ મા ઉદેશકમાં પ્રાયશ્ચિત આપવાની પ્રક્રિયા છે. પ્રથમ ઉદ્દેશકમાં ગુરુમાસિક પ્રાયશ્ચિતનું વિધાન છે. બીજા, ત્રીજા,
૧. આયારો અગે ચિય પક૫ તહ ચૂલિકા ખિસીવંતિકા
નિશીથ ભાણ ૩ ૨. નિશીથ ભાણ રમૂત્ર ૫૭ ૩. નિશીથ ચૂણિ પૃષ્ઠ ૩૦ ૪. યાણિ પુણ ડાયાણિ યાર ચેવ નિજજૂઢાણિ એ કણ નિજજૂઢાણિ? થેરેહિ ૨૮૭) થેરા-ગણધરા : . ડાચારાંગ ચૂણિ પૃ. ૩૩૬. ૫. સ્થવિરે : કૃતવૃદ્ધ શતુર્દશ પૂર્વ વિદ્ધિા આચારાંગ નિર્યુકિતે ગા. ૨૮૭ ૬. તેણ ભગવતા આયાર પકમ્પ-દસા-કમ્પ-વહારા થી નવમyવનીસંદભૂતા નિજજૂઢા ! -- પંચકલ્પ ચૂણિ પત્ર ૧, બૃહત્ક૯૫ સૂત્રમ પ્રસ્તાવના પૃ. ૩ ૭. દંસણ ચરિત જુનો, જો ગુત્તીસુ સજજણહિએસી
નામે વિસાહગણી મહારઓ પાણ-મસા || ૧ || કિરી-કંતિપિશબ્દો જસપત્તો પડહા તિસાગર નિરૂદ્ધો પુણરૂત્ત ભમતિ મહિ સચિવ ગગણ ગણું તસ્સ || ૨ | તસ લિહિયં નિસહં ધમ્મ-ધરા ધરણ-૫વર-વત્સ ! આરોગં ધાણિજજ સિક્સ પસિસ્સવ ભેજ ૨ || ૩૫
- નિશીથ સૂત્ર ચેાથો વિભાગ ૫. ૩૯૫, ૮. બૃહત્ક૫ ભા. ૬ પૃ. ૧થી ૨૦
३०४
તવદર્શન
Page #614
--------------------------------------------------------------------------
________________
- -
-
(પૂજ્ય ગુરુદેવ કવિલય પં. નાનચંદ્રજી મહારાજ જનમશતાહિદ સ્મૃતિગ્રંથસ
ચોથા, અને પાંચમાં ઉદ્દેશકમાં લઘુમાસિક પ્રાયશ્ચિતનું વર્ણન છે. છથી લઈને અગિયારમા ઉદ્દેશક સુધી ગુરુ ચાતુર્માસિક પ્રાયશ્ચિતનું વિવેચન છે. ૧૨ માથી ૧૯ મા ઉદ્દેશક સુધી લઘુચાતુમાંસિક પ્રાયશ્ચિતનું પ્રતિપાદન છે. ૨૦ માં ઉદ્દેશકમાં આચનાઓ તેમજ પ્રાયશ્ચિત કરતી વખતે જે દેશે લાગે છે તેના ઉપર ચિન્તન કરવામાં આવ્યું છે અને તે માટે વિશેષ પ્રાયશ્ચિતની વ્યવસ્થા છે.
પ્રાયશ્ચિતના ૨ પ્રકાર છે.- (૧) માસિક અને (૨) ચાતુર્માસિક. દ્વિમાસિક, પંચમાસિક, છ માસિક પ્રાયશ્ચિત આરોપણુથી બને છે. ૨૦ મા ઉદ્દેશકમાં મુખ્ય વિષય આરોપણું છે. સ્થાનાંગ સૂત્રમાં આપણુના પાંચ પ્રકાર બતાવ્યા છે. જ્યારે સમવાયાંગમાં ૨૮ પ્રકાર બતાવ્યા છે. શ્રમણ ભગવાન મહાવીરના શાસનમાં છ મહિનાથી વધારે તપસ્યાનું વિધાન નથી તેથી આરોપણુ દ્વારા જે પ્રાયશ્ચિતનું વિધાન કરવામાં આવ્યું છે તે પણ છ મહિનાથી વધારે નથી.
અમે પહેલાં જણાવી ગયા છીએ કે નિશીથ ગોપનીય છે તેથી અમે તેને સાર અહીં પ્રસ્તુત કરતા નથી. તેમાં સંક્ષેપમાં પાંચ મહાવ્રત, પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ તથા અન્ય સંયમી જીવનમાં જે દોષો લાગવાની સંભાવના છે તેના શુદ્ધિકરણને તેમાં ઉપાય અને વિધિ બતાવેલ છે.
૨-વ્યવહારસૂત્ર બૃહકલ્પ અને વ્યવહાર આ બન્ને એકબીજાના પૂરક છે. વ્યવહાર પણ છેદસૂત્ર છે અને ચરણાનુયોગને ગ્રંથ છે. આમાં દશ ઉદ્દેશક છે, ૩૭૩ અનુબ્રુપ “લેકપ્રમાણ ઉપલબ્ધ મૂળ પાઠ છે, ૨૬૭ સૂત્રસંખ્યા છે.
પ્રથમ ઉદ્દેશકમાં બતાવ્યું છે કે માસિક પ્રાયશ્ચિત એગ્ય દોષોનું સેવન કરી તે દેશની આચાર્ય વિ.ની પાસે કપટરહિત આલોચના કરનાર શ્રમણને એક માસનું પ્રાયશ્ચિત આવે છે, જ્યારે કપટ સહિત આલોચના કરનાર બે માસના યશ્ચિતનો ભાગીદાર થાય છે. તેવી જ રીતે બે માસિક પ્રાયશ્ચિત ચગ્ય સાધક નિકટ
ય છે. તેવી જ રીતે બે માસિક પ્રાયશ્ચિત યોગ્ય સાધક નિષ્કપટ આલોચના કરે તે તેને દ્વિમાસિક પ્રાયશ્ચિત આવે છે અને કપટસહિત કરવાથી ત્રણમાસનું આવે છે. આ જ પ્રમાણે ત્રણ, ચાર, પાંચ અને છ માસના પ્રાયશ્ચિતનું વિધાન છે. વધુમાં વધુ છ માસના પ્રાયશ્ચિતનું વિધાન છે. જેણે અનેક દોષોનું સેવન કર્યું હોય તેણે અનુક્રમે આલોચના કરવી જોઈએ અને પછી બધાને સાથે જ પ્રાયશ્ચિત લેવું જોઈએ. પ્રાયશ્ચિત કરવા છતાં જે ફરી દોષ લાગી જાય તે તેનું પુનઃ પ્રાયશ્ચિત કરવું જોઈએ.
પ્રાયશ્ચિતનું સેવન કરનાર શ્રમણે સ્થવિર વિ.ની અનુજ્ઞા લઈને જ અન્ય સાધુઓની સાથે ઊઠવું બેસવું જોઈએ. આજ્ઞાની અવહેલના કરી કોઈની સાથે જ જે તે બેસે તે તેટલા દિવસની તેની દીક્ષા પર્યાય ઓછી થાય છે જેને આગમિક ભાષામાં છેદ કહેવામાં આવેલ છે. પરિહાર કપમાં સ્થિત સાધુ પિતાના આચાર્યની અનુમતિથી વચ્ચેજ પરિહાર કહપને પરિત્યાગ કરી સ્થવિર વિ.ની સેવા માટે અન્ય સ્થળે જઈ શકે છે. * કોઈ શ્રમણ ગણુનો પરિત્યાગ કરી એકલે જ વિચરતો હોય અને જે તે રીતે શુદ્ધ આચાર પાલન કરવામાં પિતાને
કરતો હોય તો તેને આલોચના કરાવી છે અથવા નવીન દીક્ષા ગ્રહણ કરાવવી જોઈએ. જે નિયમ સામાન્યરૂપથી એકલવિહારી માટે છે તે જ નિયમ એકલવિહારી ગણાવચ્છેદક આચાર્ય તથા શિથિલાચારી શ્રમણ માટે પણ છે.
આલેચના આચાર્ય, ઉપાધ્યાયની સમક્ષ કરી પ્રાયશ્ચિત લઈ શુદ્ધ થવું જોઈએ. જે તેમની ઉપસ્થિતિ ન હોય તે પિતાના સંભોગી, સાધર્મિક, બહુશ્રત આદિની સમક્ષ આલેચના કરવી જોઈએ. જે તે પાસે ન હોય તો ૧. ઠાણાંગ સૂત્ર ૪૩૩ ૨. સમવાયાંગ સમવાય ૨૮ ૩. જમ્હા યિકો ઇમા જલ્સ નિત્યક્રક્સ જે ઉકોર્સ તવકરણે તસ તિર્થે તમેવ ઉઠ્ઠો પાછdદાણ સેસસાધૂણે ભવતિ |
-- નિશીથ ચૂણિ ભા. ૪, પૃ. ૩૦૭
આગમસાર દેહન
૩૦૫
Page #615
--------------------------------------------------------------------------
________________
પુત્ર ગુરુદેવ કવિવર્ય પં. નાનજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ અન્ય સમુદાયના સંજોગી, બહુશ્રત વિ. શ્રમ હોય ત્યાં જઈ આલોચના કરી પ્રાયશ્ચિત લેવું જોઈએ. જે તે પણ ન હોય તે સારૂપિક (સદોષી) કિન્તુ બહુશ્રુત સાધુ હોય તે ત્યાં જઈને પ્રાયશ્ચિત લેવું જોઈએ. તેઓ પણ ન હોય તે બહુશ્રુત શ્રમણોપાસકની પાસે અને તેમને પણ અભાવ હોય તે સમ્યગદષ્ટિ ગૃહસ્થની પાસે જઈ પ્રાયશ્ચિત કરવું જોઈએ. આ બધાનો કદાચ અભાવ હોય તે પછી ગામ અથવા નગરની બહાર જઈ પૂર્વ અથવા ઉત્તર દિશાની સન્મુખ ઊભા રહી બન્ને હાથ જોડી પિતાના અપરાધની આલોચના કરે.
બીજા ઉદ્દેશકમાં કહ્યું છે કે એક સમાન સમાચારીવાળા બે સાધર્મિક સાથે હોય અને તેમાંથી એકે દેશનું સેવન કર્યું હોય તે તેણે બીજાની સન્મુખ પ્રાયશ્ચિત લેવું જોઈએ. પ્રાયશ્ચિત કરનારની સેવા વિ. ની જવાબદારી બીજા શ્રમણ ઉપર રહે છે. જે બન્નેએ દુષસ્થાનનું સેવન કર્યું હોય તો પરસ્પર આલોચના કરી પ્રાયશ્ચિત લઈ સેવા કરવી જોઈએ. અનેક શ્રમણેમાંથી કેઇ એક શ્રમણે અપરાધ કર્યો હોય તો એકને જ પ્રાયશ્ચિત આપવું અને જે બધાએ અપરાધ કર્યો હોય તે એક સિવાય શેષ બધાએ તેની પાસે પ્રાયશ્ચિત લઈ શુદ્ધિકરણ કરવું જોઈએ અને તેમનું પ્રાયશ્ચિત પૂર્ણ થતાં તેને પણ પ્રાયશ્ચિત આપી શુદ્ધ કરવું જોઈએ.
પરિહાર કહપ સ્થિત શ્રમણ કદાચિત રૂણ બની જાય તો તેણે ગ૭થી બહાર કરે કહપતું નથી. જ્યાં સુધી તે સ્વસ્થ ન થઈ જાય ત્યાં સુધી વૈયાવૃત્ય કરાવવી તે ગણાવદકનું કર્તવ્ય છે અને સ્વસ્થ થયા પછી તેણે સદોષ અવસ્થામાં સેવ કરાવી તેથી પ્રાયશ્ચિત લેવું જોઈએ. એ જ પ્રમાણે અનવસ્થાપ્ય તથા પારંચિક પ્રાયશ્ચિત કરનારને પણ રૂણાવસ્થામાં ગરછથી બહાર કરવો ન જોઈએ. વિક્ષિપ્ત ચિત્તવાળાને પણ ગચ્છથી બહાર કરે કલ્પતું નથી, અને
જ્યાં સુધી તેનું ચિત્ત સ્થિર થઈ ન જાય ત્યાં સુધી તેની પૂરી સેવા કરવી જોઈએ અને સ્વસ્થ થતાં નામમાત્રનું પ્રાયશ્ચિત આપવું જોઈએ. એ જ પ્રમાણે દંતચિત્ત (અભિમાનથી જેનું ચિત્તા દત થઈ ગયું છે), ઉન્માદપ્રાપ્ત, ઉપસર્ગ પ્રાપ્ત, સાધિકરણ સપ્રાયશ્ચિત વિ. ને ગચ્છથી બહાર કરવો ક૫તું નથી.
નવમા અનવસ્થાપ્ય પ્રાયશ્ચિત કરનારા સાધુને ગૃહસ્થલિંગ ધારણ કરાવ્યા વગર સંચમમાં પુનઃ સ્થાપિત કરે ન જોઈએ. કારણ કે તેને અપરાધ એટલે મહાન હોય છે કે તેને તે પ્રમાણે કર્યા વગર તેનું પ્રાયશ્ચિત પૂરું થતું નથી. તેમ અન્ય શ્રમણના અન્તર્માનસમાં તેવા પ્રકારના અપરાધ પ્રત્યે ભય પણ ઉત્પન્ન થતું નથી.
એ જ પ્રમાણે દસમા પારંચિત પ્રાયશ્ચિતવાળા શ્રમણને પણ ગૃહસ્થનો વેષ પહેરાવ્યા પછી જ ફરી સંયમમાં સ્થાપિત કરવો જોઈએ. પ્રાયશ્ચિતદાતાના હાથમાં એવો અધિકાર હોય છે કે તે ઈચછે તે તેને ગૃહસ્થનો વેષ નહિ પહેરાવતાં અન્ય પ્રકારનો વેષ પણ પહેરાવી શકે છે.
પારિહારિક અને અપારિહારિક શ્રમણ એક સાથે આહાર કરે તે ઉચિત નથી. પારિવારિક શ્રમની સાથે તપ પૂર્ણ કર્યા વગર અપારિવારિક શ્રમાએ આહાર વિ. કરવા ન જોઈએ કારણ કે જેઓ તપસ્વી છે. તેમનું તપ પૂરું થયા પછી એક માસના ત૫ ઉપર પાંચ દિવસ અને છ મહિનાના તપ ઉપર એક મહિનો વીત્યા પહેલાં તેમની સાથે કઈ પણ આહાર કરી શકાતું નથી, કારણ કે તે વખતે તેમના માટે વિશેષ પ્રકારના આહારની આવશ્યકતા હોય છે કે જે બીજા માટે આવશ્યક નથી.
ત્રીજા ઉદેશકમાં બતાવ્યું છે કે કઈ શ્રમણના માનસમાં પોતાને સ્વતંત્ર ગચ્છ બનાવી પરિભ્રમણ કરવાની ઈચછા હોય પરંતુ જે તે આચારાંગ વિ. શાસ્ત્રને જ્ઞાતા નથી તો શિષ્યાદિ પરિવારવાળો હોવા છતાં પણું અલગ ગણ બનાવી સ્વચ્છન્દી થવું યોગ્ય નથી. જે તે આચારાંગ વિ. ને જ્ઞાતા હોય તે સ્થવિર પાસે અનુમતિ લઈ વિચરી શકે છે. સ્થવિરની અનુમતિ વિના વિચરનારને જેટલા દિવસ તે આ પ્રમાણે વિચર્યો હોય તેટલા દિવસને છેદ અથવા પારિવારિક પ્રાયશ્ચિતને ભાગીદાર બનવું પડે છે.
ઉપાધ્યાય તે જ બની શકે છે કે જે ઓછામાં ઓછા ૩ વર્ષની દીક્ષા પર્યાયવાળો હોય. નિગ્રંથના આચારમાં નિષ્ણાત અને સંયમમાં પ્રવીણ હોય, આચારાંગ વિ. પ્રવચન શાસ્ત્રોમાં પારંગત હોય, પ્રાયશ્ચિત આપવામાં પૂર્ણ સમર્થ તથા સંઘ માટે ક્ષેત્ર વિ. ને નિર્ણય કરવામાં દક્ષ હોય, ચારિત્રવાન તેમજ બહુશ્રત હોય. ३०६
તત્ત્વદર્શન
Page #616
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરૂદેવ કવિવય પં. નાનસનજી મહારાજ જનમશતાકિદ સ્મૃતિગ્રંથ
આચાર્ય તે બની શકે છે કે જે શ્રમણના આચારમાં કુશળ, પ્રવચનમાં ૫૮, દશાશ્રુતસ્કન્ધ, ક૫ - મૃહત્ક૫ તથા વ્યવહારને જ્ઞાતા હોય અને ઓછામાં ઓછા પાંચ વર્ષનો દીક્ષિત હાય.
આચાર્ય, ઉપાધ્યાય, પ્રવર્તક, સ્થવિર, ગણી, ગણુ વચ્છેદક પદ તેમને જ આપી શકાય કે જે શ્રમણના આચારમાં કુશળ, પ્રવચનદક્ષ, અકલુષિત મનવાળા તેમજ સ્થાનાંગ તથા સમવાયાંગને જ્ઞાતા હોય. અપવાદમાં એક દિવસની દીક્ષા પર્યાયવાળા સાધુ પણ આચાર્ય, ઉપાધ્યાયના પદ ઉપર પ્રતિષ્ઠિત કરી શકાય છે. તેવા પ્રકારનો સાધુ પ્રતીતકારી ઘેર્યશીલ, વિશ્વસનીય, સમભાવી, પ્રમેહકારી, બહુમત તથા ઉચ્ચ કુલેત્પન્ન ગુણસંપન્ન તેવો આવશ્યક છે.
આચાર્ય-સાધુઓ ઉપાધ્યાયની આજ્ઞા પ્રમાણે જ સંયમનું પાલન કરવું જોઈએ. અબ્રહ્મનું સેવન કરનાર આચાર્ય વિ ની પદવી માટે તે અગ્ય છે. જે ગ૭ને પરિત્યાગ કરી ફરી તેણે તેવુંજ કાર્ય કર્યું હોય તે ફરી તેને દીક્ષા આપી ત્રણ વર્ષ વીત્યા પછી તેનું મન સ્થિર થાય, વિકાર શાંત થાય, કષાય વિ.ને અભાવ હોય તો તેને આચાર્યપદ પર પ્રતિષ્ઠિત કરી શકાય છે.
થોથા ઉદ્દેશકમાં કહ્યું છે કે આચાર્ય, ઉપાધ્યાયની સાથે હેમંત અને ગ્રીષ્મઋતુમાં ઓછામાં ઓછો એક બીજો સાધુ હોવો જોઈએ અને ગણાવકની સાથે છે. વર્ષાઋતુમાં આચાર્ય અને ઉપાધ્યાયની સાથે બે તથા ગણાવચ્છકની સાથે ત્રણનું હોવું આવશ્યક છે. તેમજ આચાર્યની મહત્તા બતાવતા કહ્યું કે તેમના અભાવમાં કેવી રીતે રહેવું જોઈએ?
આચાર્ય, ઉપાધ્યાય જે વધારે રૂણ હોય અને જીવનની આશા ઓછી હોય તો અન્ય બધા શ્રમણને બોલાવીને કહે કે મારું આયુષ્ય પૂર્ણ થવા પર અમુક સાધુને અમુક પદવી આપવી. તેમના મૃત્યુ પછી જે તે સાધુ યોગ્ય ન જણાય તો અન્યને પણ પ્રતિષ્ઠિત કરી શકાય છે, અને ગ્ય હોય તો તેને પ્રતિષ્ઠિત કરવું જોઈએ. અન્ય ગ્ય શ્રમણ આચારાંગ વિ. ભણીને દક્ષ ન થઈ જાય ત્યાં સુધી આચાર્ય વિ. ની સમ્મતિથી અસ્થાયીરૂપથી સાધુને કઈ પણ ૫૯ પર પ્રતિષ્ઠિત કરી શકાય છે. અને યોગ્ય પદાધિકાર પ્રાપ્ત થતાં પહેલાં તે વ્યકિતએ પોતાના પદથી અલગ થઈ જવું જોઈએ. જે તે તેમ ન કરે તે તે પ્રાયશ્ચિતનો ભાગીદાર થાય છે.
બે શ્રમણ જે સાથે વિચરતા હોય તે તેમણે ગ્યતાનુસાર નાના મોટા થઈને રહેવું જોઈએ અને એક બીજાનું સન્માન કરવું જોઈએ. એ જ પ્રમાણે આચાર્ય તથા ઉપાધ્યાયે પણ કરવું જોઈએ,
પાંચમાં ઉદ્દેશકમાં પ્રવર્તિનીએ ઓછામાં ઓછી બે અન્ય સાધ્વીઓની સાથે શીતોષ્ણ કાળમાં ગ્રામાનુગ્રામ વિચરણ કરવું જોઈએ અને ગણવએ દિકાની સાથે ત્રણ બીજી સાધ્વીઓ હોવી જોઈએ. વર્ષાઋતુમાં પ્રવર્તિની સાથે ત્રણ અને ગણુવચ્છેદિકાની સાથે ચાર સાધ્વીઓ હેવી જોઈએ. પ્રવર્તિની વિ. ના મૃત્યુ અને પદાધિકારીની નિયુકિતના સંબંધમાં જેવું શ્રમ માટે કહ્યું છે તેવું જ શ્રમણીઓ માટે પણ સમજવું જોઈએ. વૈયાવૃત્ય માટે સામાન્ય વિધાન એવું છે કે શ્રમણ શ્રમણી પાસે અને શ્રમણ શ્રમણ પાસે વૈયાવૃત્ય ન કરાવે પરન્તુ અપવાદરૂપે પરસ્પર સેવાશુશ્રષા કરી શકે છે. સર્પદંશ વિ. કેઈ વિશિષ્ટ પરિસ્થિતિ ઉત્પન્ન થાય તે અપવાદરૂપે ગૃહસ્થ પાસે પણ સેવા કરવી શકાય છે. આ વિધાન સ્થવિરકપીઓ માટે છે. જિનકપીઓ માટે સેવાનું વિધાન નથી. જો તેઓ સેવા કરાવે તે પરિહારિક તરૂપ પ્રાયશ્ચિત કરવું પડે છે.
છઠા ઉદ્દેશકમાં બતાવ્યું છે કે પોતાના સ્વજનોને ત્યાં સ્થાવિરોની અનુમતિ વગર જવું ન જોઈએ. જે શ્રમણ-શ્રમણી અપકૃતવાળા અથવા અપારંભી હોય તેમણે એકલા પોતાના સંબંધીઓને ત્યાં ન જવું. જે જવું હોય તો બહુશ્રુત તથા બહુ આગમધારી શ્રમણ-શ્રમણીની સાથે જવું જોઈએ. શ્રમણ ગોચરી માટે પહોંચે તે પહેલાં જે વસ્તુ તૈયાર થઈ ગઈ હોય તે ગ્રાહ્ય છે અને જે તૈયાર ન થઈ હોય તે અગ્રાહ્ય છે.
આચાર્ય, ઉપાધ્યાય જે બહારથી ઉપાશ્રયમાં આવે તો તેમના પગ લુંછીને સાફ કરવા જોઈએ. તેમના લઘુનીત વિ ને યતનાપૂર્વક ભૂમિ ઉપર પરઠવા જોઈએ, યથાશકિત તેમની વૈયાવૃત્ય કરવી જોઈએ. ઉપાશ્રયમાં તેમની સાથે રહેવું જોઈએ. ઉપાશ્રયની બહાર જાય ત્યારે તેમની સાથે જવું જોઈએ. ગણુવચ્છેદક ઉપાશ્રયમાં રહે ત્યારે સાથે રહેવું જોઈએ અને ઉપાશ્રયથી બહાર જાય તે સાથે બહાર જવું જોઈએ.
આગમસાર; દોહન
૩૦૭
Page #617
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરૂદેવ કવિવ' પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ
સ્મૃતિગ્રંથ
શ્રમણ-શ્રમણીઓએ આચારાંગ વિ. આગમેાના જાણકાર શ્રમણ-શ્રમણીએ!ની સાથે રહેવુ ક૨ે છે અને જાણકાર વિનાની સાથે રહે તેા પ્રાયશ્ચિતના ભાગીદાર બનવું પડે છે. કોઈ વિશેષ કારણે અન્ય ગચ્છમાંથી નીકળી આવનારા શ્રમણુ-શ્રમણી જો નિર્દોષ હાય, આચારનિષ્ઠ હાય, સખત દ્વેષથી રહિત હોય, ક્રેધાદિથી અપૂર્શિત હાય, પેાતાના દોષની આલાચના કરી શુદ્ધિ કરી લેતા હૈાય તે તેમની સાથે સમાનતાના વ્યવહાર કરવા ક૨ે છે, અન્યથા નહી..
સાતમા ઉદ્દેશકમાં એવુ વિધાન છે કે સાધુએ સ્ત્રીને અને સાધ્વીએ પુરુષને દીક્ષા ન આપવી. કદાચ કોઈ એવા સ્થાનમાં કેઇ સ્ત્રીને વૈરાગ્યભાવના જાગૃત થઇ હોય અને નજીકમાં કેાઇ સાધ્વીના યાગ ન હેાય તે તે એવી શરતે દીક્ષા આપે છે કે તે સાધ્વીને ચેગ થતાં તેને સાંપી દેશે. એવી જ રીતે સાધ્વી પણ પુરુષને દીક્ષા આપી શકે છે.
જે જગ્યાએ તરકર, બદમાશ અથવા દુષ્ટ વ્યકિતનું પ્રાધાન્ય હાય ત્યાં શ્રમણીએએ વિચરવુ કલ્પતું નથી કારણકે ત્યાં વસ્રાદિના અપહરણ તથા વ્રતભગ વિ. ના ભય રહે છે. શ્રમણા માટે એવેશ કેઇ નિયમ નથી.
કેાઈ શ્રમણને કાઈ શ્રમણની સાથે વૈવિરાધ થઈ ગયા હૈાય અને તે વિકટ સ્થિતિમાં (ચાર વિ. નુ નિવાસ હાય એવા સ્થાનમાં) આવી ગયેા હૈાય તે ત્યાં જઈને તેની ક્ષમાયાચના કરવી જોઈએ પરંતુ સ્વસ્થાને રહીને નહિ. પરંતુ શ્રમણી પાતાના સ્થાને રહી ક્ષમાયાચના કરી શકે છે. સાધુ-સાધ્વીએએ આચાર્ય, ઉપાધ્યાયના નિયંત્રણ વિના સ્વચ્છન્દરૂપથી પરિભ્રમણ કરવું કલ્પતુ નથી.
આઠમા ઉદ્દેશકમાં એ વાત પર વિવેચન કર્યુ છે કે સાધુ એક હાથે ઉપાડી શકે તેટલી નાની અથવા મેટી શય્યા સસ્તારક: ત્રણ દિવસમાં જેટલે દૂર જઇ શકે તેટલે દૂરથી લાવવી કલ્પે છે. કેઈ વૃદ્ધ નિગ્રન્થ માટે જરૂર પડે તે પાંચ દિવસમાં જેટલું ચાલી શકાય તેટલે દૂરથી લાવવું ક૨ે છે. સ્થવિર માટે નીચે મુજબના ઉપકરણે। કલ્પનીય છે. દંડ, પાત્ર, છત્ર, માત્રિકા, લાષ્ટિક (પીઠ પાછળ રાખવા માટે એશિકુ તથા પાટલેા) ભિસી, (સ્વાધ્યાય વિ. માટે એસવાને પાટલેા) ચેલ (વા) ચેલ ચિલિમિલિકા (કપડાના પડદે) ચામડું, ચર્મકેશ (ચામડાની થેલી) ચર્મ-પલિછ (લપેટવા માટે ચામડાના કટકા) આ ઉપકરણેામાંથી જે સાથે રાખવા ચેગ્ય ન હોય તેમને ઉપાશ્રયની સમીપે કે।ઇ ગૃહસ્થને ત્યાં રાખી વખતેાવખત તેના ઉપયેગ કરી શકાય છે.
કેઇ સ્થાને અનેક શ્રમણેા રહેતા હેાય તેમાંથી કેાઇ શ્રમણ કેાઇ ગૃહસ્થને ત્યાં કોઇ ઉપકરણ ભૂલી ગયેા હાય અને અન્ય શ્રમણ ત્યાં ગયા હોય તે વખતે ગૃહસ્થ એમ કહે કે આ ઉપકરણ આપના સમુદાયના સંતનું છે તે તે સત ઉપકરણ લઈ સ્વસ્થાને આવે અને જેનું તે ઉપકરણ હાય તેને આપી દે. જો તે ઉપકરણ કેઇ સતનુ ન હાય તે પાતે તેને ઉપયાગ ન કરે તેમ ખીજાને ઉપયેગ કરવા માટે ન આપે. પરન્તુ નિર્દોષ સ્થાને તેને પરિત્યાગ કરી દે. જે શ્રમણ ત્યાંથી વિહાર કરી ગયે હાય તે! તેની અન્વેષણા કરી પોતે જઇ તેની પાસે પહોંચાડી દે. જો તેની ખબર ન મળે તેા એકાન્ત સ્થાને જઈ પ્રસ્થાપિત કરી દે.
આહારની ચર્ચા કરતા બતાવ્યુ છે કે આઠ ગ્રાસનેા આહાર કરનાર અલ્પ આહારી, બાર ગ્રાસનેા આહાર કરનાર અપાધ્યેવૌરિક, સેાળ ગ્રાસના આહાર કરનાર દ્વિભાગપ્રાપ્ત અવમૌરિક, ચાવીસ ગ્રાસને આહાર કરનાર પ્રાપ્તાવમૌદ્ગરિક, ખત્રીસ ગ્રાસને! આંહાર કરનાર પ્રમાણેાપેતાહારી તથા બત્રીસ ગ્રાસથી એક પણ ગ્રાસ એન્ડ્રુ લેનાર અવમૌરિક (ઉણાદરી કરનાર) કહેવાય છે.
નવમા ઉદ્દેશકમાં ખતાવ્યું છે કે શય્યાતરની આહારાદિની માલિકી હાય અથવા તેના ઉપર થોડા પણ અધિકાર હાય તે તે આહાર શ્રમણ શ્રમણીએ માટે ગ્રાહ્ય નથી. આમાં ભિક્ષુ પ્રતિમાઓને પણ ઉલ્લેખ છે જેની ચર્ચા દશાશ્રુત
સ્કન્ધમાં ઠરી ગયા છીએ.
દસમા ઉદ્દેશકમાં યવમધ્યચન્દ્ર પ્રતિમા અથવા વજ્રમધ્યચન્દ્ર પ્રતિમાનું સ્વરૂપ બતાવતા કહ્યું છે કે જે પ્રતિમા જવના દાણા સમાન મધ્યમાં જાડી અને અન્ને બાજુ પાતળી હાય તે યવમધ્ય ચન્દ્ર પ્રતિમા છે. જે વજ્રસમાન મધ્યમાં પાતળી અને બન્ને બાજુ જાડી ડાય તે વજ્રમધ્યચન્દ્રપ્રતિમા છે. યવમધ્યચન્દ્ર પ્રતિમાને ધારક શ્રમણ એક માસ સુધી પેાતાના દેહ પ્રત્યેની આસકિત તજી જે કેાઈ દેવ, મનુષ્ય કે તિર્યંચ સંબ ંધી અનુકૂળ કે પ્રતિકૂળ ઉપસ
તત્ત્વદર્શન ary.org
३०८
For Private Personal Use Only
Page #618
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરૂદેવ વિવર્ય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
આવે તેને સમભાવપૂર્વક સહન કરે છે અને શુકલ પક્ષની પ્રતિપદાને દિવસે એક દત્તિ આહારની અને એક હૃત્તિ પાણીની, દ્વિતીયામાં બે દિત્તિ આહારની અને બે દત્તિ પાણીની ગ્રહણ કરે છે. એ જ પ્રમાણે અનુક્રમે એક-એક દત્તિ વધારતો પૂનમને દિવસે ૧૫ દત્તિ આહારની અને ૧૫ દત્તિ પાણીની ગ્રહણ કરે છે. કૃષ્ણપક્ષમાં અનુક્રમે એક એક દક્તિા ઓછી કરતો જાય છે અને અમાસને દિવસે ઉપવાસ કરે છે. આને યવમધ્યચન્દ્ર પ્રતિમા કહે છે.
વજમધ્યચન્દ્ર પ્રતિમામાં કૃષ્ણપક્ષની પ્રતિપદાને દિવસે ૧૫ દત્તિ આહારની અને ૧૫ દત્તિ પાણીની ગ્રહણ કરવામાં આવે છે તેને પ્રતિદિન એક એક દત્તિ ઓછી કરતાં અમાસને દિવસે એક દત્તિ આહારની અને એક દત્તિ પાણીની ગ્રહણ કરવામાં આવે છે. શુકલ પક્ષમાં અનુક્રમે એક એક દત્તિ વધારતા પૂર્ણિમાને રોજ ઉપવાસ કરવામાં આવે છે. એ જ પ્રમાણે ૩૦ દિવસની પ્રત્યેક પ્રતિમાના પ્રારંભના ૨૯ દિવસ દત્તિ અનુસાર આહાર અને અન્તિમ દિવસે ઉપવાસ કરવામાં આવે છે.
વ્યવહારના આગમ, શ્રત, આજ્ઞા, ધારણ અને જીત વ્યવહાર એમ પાંચ પ્રકાર છે. આમાં આગમનું સ્થાન પ્રથમ છે અને પછી અનુક્રમે તેમની ચર્ચા વિસ્તારથી ભાગ્યમાં કરવામાં આવી છે.
સ્થવિરના જાતિસ્થવિર, સૂત્રસ્થવિર અને પ્રત્રજ્યા સ્થવિર આમ ત્રણ ભેદ છે. ૬૦ વર્ષની આયુષ્યવાળો શ્રમણ જાતિસ્થવિર અથવા વયસ્થવિર કહેવાય છે. ઠાણુગ, સમવાયાંગના જ્ઞાતા સૂત્રસ્થવિર અને દીક્ષા ધારણ કર્યાને ૨૦ વર્ષ થયા હોય તેથી વધુ દીક્ષા પર્યાયવાળા નિગ્રંથને પ્રવજ્યાસ્થવિર કહે છે.
શક્ષભૂમી ત્રણ પ્રકારની છે-સપ્તરાત્રિદિની, ચાતુર્માસિકી અને છમાસિકી. આઠ વર્ષથી ઓછી ઉંમરવાળા બાળક – બાળિકાઓને દીક્ષા આપવી કપતી નથી. જેમની ઉંમર નાની છે તેઓ આચારાંગ સૂત્રના ભણવાના અધિકારી નથી. ઓછામાં ઓછા ત્રણ વર્ષની દીક્ષા પર્યાયવાળા સાધુને આચારાંગ ભણાવવું કપે છે. ચાર વર્ષની દીક્ષા પર્યાયવાળાને સૂત્રકાંગ, પાંચ વર્ષની દીક્ષાપયાંયવાળાને દશાશ્રુતસુબ્ધ, ક૯૫ (બૃહત્ક૯૫) અને વ્યવહારસૂત્ર, આઠ વર્ષની દીક્ષા વાળાને સ્થાનાંગ અને સમવાયાંગ, દશ વર્ષની દીક્ષાવાળાને વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ (ભગવતી), અગિયાર વર્ષની દીક્ષાવાળાને લઘુવિમાનપ્રવિભક્તિ, મહાવિમાનપ્રવિભકિત, અંગચૂલિકા, વંગચૂલિકા અને વિવાહચૂલિકા, બાર વર્ષની દીક્ષાવાળાને અરૂપપાતિક, ગરૂપપાતિક, ધરણપપાતિક, વૈશ્રમણ પાતિક અને વેલંધરપપાતિક, તેર વર્ષની દીક્ષાવાળાને ઉપસ્થાનશ્રત, સમુપસ્થાનશ્રત, દેવેન્દ્રોપપાત અને નાગપરિયાપનિકા, ચૌદ વર્ષની દીક્ષાવાળાને સ્વપ્નભાવના, પંદર વર્ષની દીક્ષાવાળાને ચારણભાવના. સોળ વર્ષની દીક્ષાવાળાને વેદનીશતક, સત્તર વર્ષની દીક્ષાવાળાને આશીવિષભાવના. અઢાર વ દીક્ષાવાળાને દષ્ટિવિષભાવના, ઓગણીસ વર્ષની દીક્ષાવાળાને દષ્ટિવાદ અને વીસ વર્ષની દીક્ષાવાળાને બધા પ્રકારના શા. ભણાવવા કહપે છે.
વૈયાવૃત્ય (સેવા) દશ પ્રકારની બતાવી છે, ૧- આચાર્યની વૈયાવૃત્ય ૨-ઉપાધ્યાયની વૈયાવૃત્ય એ જ પ્રમાણે ૩- સ્થવિરની ૪- તપસ્વીની ૫- શૈક્ષ-છાત્રની, ૬ ગ્લાન-રૂણની છ- સાધર્મિકની, ૮- કુલની, ૯- ગણની અને ૧૦- સંઘની વૈયાવૃત્ય. આ દશ પ્રકારની વૈયાવૃત્યથી મહાનિર્જરા થાય છે.
આ પ્રમાણે પ્રસ્તુત સૂત્રની અનેક વિશેષતાઓ છે. આમાં સ્વાધ્યાય ઉપર વિશેષપણે ભાર આપવામાં આવ્યું છે. અગ્ય કાળમાં સ્વાધ્યાય કરવાનો નિષેધ કર્યો છે અને અધ્યાય કાળની વિવેચના કરી છે શ્રમણ-શ્રમણીઓ વચ્ચે અધ્યયનની સીમાઓ નિર્મિત કરી છે. આહારના કવલાહારી, અલ્પાહારી અને ઉણાદરીનું વર્ણન છે. આચાર્ય, ઉપાધ્યાય માટે વિહારના નિયમો પ્રતિપાદિત કર્યા છે. આલેચના અને પ્રાયશ્ચિતની વિધિઓનું આમાં વિસ્તૃત વિવેચન છે. સાવિઓના નિવાસ, અધ્યયન, ચય તથા ઉપધાન, વૈયાવૃત્ય તથા સંઘવ્યવસ્થાના નિયમોપનિયમનું વિવેચન છે. આના રચયિતા શ્રુતકેવલી ભદ્રબાહ માનવામાં આવે છે.
આગમસાર દેહન
૩૦૯
Page #619
--------------------------------------------------------------------------
________________
}પૂજ્ય ગુરૂદેવ કવિવય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાકિદ સ્મૃતિગ્રંથ
૩ – બહત્ક૯૫ બૃહત્કલપનું છેદસૂત્રોમાં ગેરવપૂર્ણ સ્થાન છે. અન્ય છેદસૂત્રોની જેમ આ સૂત્રમાં પણ શ્રમણોના આચાર સબંધી વિધિ-નિષેધ, ઉત્સર્ગ - અપવાદ, ત૫, પ્રાયશ્ચિત વિ. ઉપર ચિન્તન કરવામાં આવ્યું છે. આમાં છ ઉદ્દેશક છે. ૮૧ અધિકાર છે. ૪૭૩ કપ્રમાણ ઉપલબ્ધ મૂળપાઠ છે. ૨૦૬ સૂત્રસંખ્યા છે.
પ્રથમ ઉદ્દેશકમાં ૫૦ સૂત્રો છે. પહેલાના પાંચ સૂત્રો તાલપ્રલંબ વિષયક છે. નિર્ગળ્યું અને નિર્ગથિય માટે તાલ અને પ્રલંબ ગ્રહણ કરવાનો નિષેધ છે. આમાં અપકવ અને અખંડ તાલફૂલ તથા તાલમુળ ગ્રહણ કરવા નહિ પરંતુ વિધારિત, પકવ તાલ પ્રલંબ લેવા કપે છે એમ પ્રતિપાદિત કરવામાં આવ્યું છે. વિ.
માસક૯૫ વિષયક નિયમમાં શ્રમણને ઋતુબદ્ધકાળ - હેમત અને ગ્રીષ્મ ઋતુના ૮ માસમાં એકસ્થાને રહેવા સંબંધી વધારેમાં વધારે કેટલે સમય રહેવું તેનું વિધાન કર્યું છે. શ્રમને સપરિક્ષેપ (કટ-પરામાં નિકત ૧૬ પ્રકારના સ્થાનમાં વષાઋતુ સિવાય અન્ય સમયમાં એકી સાથે એક માસથી વધુ રહેવું કહપતું નથી.
૧- ગ્રામ– (જ્યાં રાજય તરફથી ૧૮ પ્રકારના કર લેવામાં આવતા હોય) ૨ – નગર– (જયાં ૧૮ પ્રકારના કર ન લેવાતા હોય) ૩- ખેટ – જે ગામની ચારે તરફ માટીની દીવાલ હોય) ૪ – કર્મટ- (જ્યાં વસ્તી ઓછી હોય) ૫- મડંબ– (જેની પછી અઢી ગાઉ સુધી કઈ ગામ ન હોય) ૬ – પત્તન– (જયાં બધી વસ્તુઓ પ્રાપ્ત થતી હોય) ૭ – આકર– (જયાં ધાતુની ખાણ હોય) ૮- મુખ– (જયાં જળ અને સ્થળને મેળવનાર જમીન હોય, જ્યાં સમુદ્રી માલ આવીને ઉતરતો હોય
બંદર કહેવાય છે) ૯- નિગમ- (જયાં વ્યાપારીઓની વસતિ હોય) ૧૦-રાજધાની-(જ્યાં રાજાને રહેવા માટે મહેલ વિ. હોય). ૧૧-આશ્રમ-(જ્યાં તપસ્વી વિ. રહેતા હોય) ૧૨-નિવેશ-સન્નિવેશ (જ્યાં સાર્થ વાહ આવીને ઊતરતા હોય) ૧૩-સંબોધ-સંબાહ (જ્યાં ખેડૂત લોકો રહેતા હોય અથવા ગામના લેકે ધણ વિ.ની રક્ષા માટે ગામથી
બહાર પર્વત, ગુફા વિ.માં આવીને રહેતા હોય. ૧૪-ઘાષ- યાં ગાય વિ. ચરાવનારા ગોવાળ-ભરવાડ વિ. રહેતા હોય) ૧૫-એશિકા-(ગામને અડધે, ત્રીજે કે ચોથો ભાગ) ૧૬-પુટભેદન-(જ્યાં ગામના વેપારીઓ પિતાની ચીજ વેચવા આવતા હોય તે)
નગરના કેટની અંદર તથા બહાર એક–એક માસ સુધી રહી શકાય છે. અંદર રહ્યા હોય ત્યારે ભિક્ષા અંદરથી લેવી જોઈએ અને બહાર રહેતા હોય ત્યારે બહારથી. શ્રમણીઓ બે માસ અંદર અને બે માસ બહાર રહી શકે છે. જે ગઢને એક જ દ્વાર હોય ત્યાં નિર્ચન્થ અને નિર્ગથિયએ એક સાથે રહેવાને નિષેધ છે. પરન્તુ અનેક દ્વાર હોય તે રહી શકાય છે.
જે ઉપાશ્રયની ચારે બાજુ અનેક દુકાનો હોય, અનેક દ્વાર હોય ત્યાં સાધ્વીઓએ ન રહેવું જોઈએ. પરંતુ સાધુ યતનાપૂર્વક રહી શકે છે. જે સ્થાન પૂર્ણ રૂપથી ખુહલું હોય, દ્વાર ન હોય ત્યાં સાધ્વીઓએ રહેવું કહપતુ અપવાદરૂપે ઉપાશ્રય કે સ્થાન ન મળે તે પડદે લગાડી રહી શકાય છે. નિર્ચસ્થો માટે ખુલ્લા સ્થાનમાં પણ રહેવું કલ્પ છે. નિર્ગથ અને નિગ્રન્થિને કપડાની મછરદાની રાખવા તથા ઉપયોગ કરવાની અનુમતિ આપી છે.
નિગ્રંથ તથા નિગ્રથિએ જળાશયની પાસે ઊભા રહેવું, બેસવું, સૂવું, ખાવું, પીવું, સ્વાધ્યાય વિ. કરવું કલ્પતું નથી. ૩૧૦
તત્ત્વદર્શન
Page #620
--------------------------------------------------------------------------
________________
પગ્ર ગુરુદેવ કવિલય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાલિંદ સ્મૃતિગ્રંથ
જ્યાં વિકારત્પાદક ચિત્ર હોય ત્યાં શ્રમણ-શ્રમણીઓએ રહેવું ક૯પતું નથી. મકાન માલિકની અનુમતિ વિના ત્યાં રહેવું ક૫તું નથી. જે મકાનની વચ્ચે થઈને રસ્તો હોય અને જ્યાં ગૃહસ્થ રહેતા હોય ત્યાં શ્રમણ - શ્રમણીઓએ ન રહેવું જોઈએ.
શ્રમણનો આચાર્ય, ઉપાધ્યાય, શ્રમણ અથવા શ્રમણી સાથે પરસ્પર ઝઘડો થઈ ગયો હોય તો પરસ્પર ક્ષમાયાચના કરવી જોઈએ. જે શાંત રહે છે તે આરાધક છે. શ્રમણુધર્મનો સાર ઉપશમ છે. “ઉવસમારે સામણું
વર્ષાવાસમાં વિહાર નિષેધ છે પરન્ત હેમન્ત તથા ગ્રીમ ઋતુમાં વિહારનું વિધાન છે. જે ક્ષેત્ર પ્રતિકૂળ હોય ત્યાં નિગ્રંથ નિર્ચન્થણીઓએ વારંવાર વિચરવું નિષિદ્ધ છે, કારણ કે સંયમની વિરાધના થવાની સંભાવના છે તેથી પ્રાયશ્ચિતનું વિધાન છે.
ગૃહસ્થને ત્યાં ભિક્ષા માટે અથવા શૌચાદિ માટે બહાર જાય તે વખતે જે કઈ ગૃહસ્થ વસ, પાત્ર, કંબલ વિ માટે આમંત્રણ આપે તો તે વસ્ત્રાદિ ઉપકરણે લઈને આચાર્ય પાસે ઉપસ્થિત થવું જોઈએ અને આચાર્યની અનુમતિ પ્રાપ્ત થાય પછી જ તેને ઉપયોગમાં લેવા જોઈએ. આ જ પ્રમાણે શ્રમણી માટે પ્રવર્તિનીની આજ્ઞા લેવી આવશ્યક છે.
શ્રમણ-શ્રમણીઓ માટે રાત્રિના સમયે અથવા અસમયે આહારાદિ ગ્રહણ કરવાનો નિષેધ કર્યો છે. એ જ પ્રમાણે વસ, પાત્ર. કંબલ, રજોહરણ વિ. પણ ગ્રહણ કરવાને નિષેધ છે. અપવાદ તરીકે કદાચ ચાર શ્રમણ-શ્રમણીઓના વસ્ત્રો ચોરીને લઈ ગયો હોય અને તે ફરી પાછા મળી ગયા હોય, તે રાત્રિમાં તે લઈ શકાય છે. જે તે વચ્ચે તસ્કરોએ પહેર્યા હોય, પછી સ્વચ્છ કર્યા હોય, રંગ્યા હોય અથવા છૂપાદિ સુગંધિત પદાર્થોથી વાસિત કર્યા હોય તે પણ ગ્રહણ કરી શકાય છે.
નિન્ય તથા નિત્થણીઓએ રાત્રિના સમયે અથવા અકાળે વિહાર ન કરવો જોઈએ પરંતુ જે ઉચ્ચારભૂમિ વિ. હેતુથી અપવાદરૂપે જવું પડે તે એકલે ન જાય પરંતુ અન્ય સાધુને સાથે લઈને જાય.
નિર્ચન્ય તથા નિર્ચથણીઓ માટે વિહારક્ષેત્રની મર્યાદા પર ચિન્તન કરવામાં આવ્યું છે. પૂર્વમાં અંગદેશ અને મગધ સુધી, દક્ષિણમાં કૌસાંબી સુધી, પશ્ચિમમાં રકૃણુ સુધી તથા ઉત્તરમાં કુણલા સુધી આ આર્યક્ષેત્ર છે. આર્યક્ષેત્રમાં વિચરવાથી જ્ઞાન-દર્શનની વૃદ્ધિ થાય છે. અનાર્ય ક્ષેત્રમાં જતાં જે રત્નત્રયની હાનિની સંભાવના ન હોય તે ત્યાં જઈ શકે છે.
બીજા ઉદ્દેશકમાં ઉપાશ્રય સંબંધી વિવેચન ૧૨ સૂત્રોથી કર્યું છે. જે ઉપાશ્રયમાં શાલી, ત્રીહિ, મગ, અડદ વિ. દાણા વેરાયેલાં હોય ત્યાં શ્રમણ-શ્રમણીઓએ થોડા વખત પણ રહેવું ન જોઈએ, પરંતુ એક ખૂણામાં ઢગલારૂપે પડેલા હોય તે ત્યાં હેમન્ત તથા ગ્રીષ્મ ઋતુમાં રહેવું કપે છે. જે કોઠારમાં સાચવીને રાખ્યા હોય તો વર્ષાવાસમાં પણ રહેવું કહપે છે. - જે સ્થળે સુરાવિકટ (મદિરા) સૌવીર વિકટ (કાંજી) વિ. રાખેલાં હોય તે સ્થળે છેડો વખત પણ સાધુ-સાધ્વીએએ ન રહેવું જોઈએ? યદિ કોઈ કારણથી અન્વેષણ કરવા છતાં પણ અન્ય સ્થાન પ્રાપ્ત ન થાય તે શ્રમણ ત્યાં બે રાત રહી શકે છે, પરંતુ વધારે નહિ. વધારે રહેવાથી છેદ અથવા પરિવારનું પ્રાયશ્ચિત આવે છે. એવી જ રીતે શીતોદક વિકટકભ, ઉદક વિકટકુંભ, જાતિ, દીપક વિ.થી યુકત એવા ઉપાશ્રયમાં પણ ન રહેવું જોઈએ,
એવી જ રીતે એક અથવા અનેક મકાનના માલિક હોય તેની પાસેથી આહારાદિ ન લેવા જોઈએ. તેમાં જે એક મુખ્ય હોય તે તેને છોડી બીજા પાસેથી લઈ શકાય છે. અહીં શય્યાતર મુખ્ય છે કે જેની ઊતરવા માટે આજ્ઞા લેવામાં આવે છે. આ પ્રમાણે શય્યાતરના વિવિધ પાસાઓ ઉપર ચિન્તન કરવામાં આવ્યું છે.
૧. સુરાવિક્ટ પિષ્ટનિષ્પન્ન , સૌવીર વિકટ તુ પિષ્ટવજેગુંડાદિ દ્રશૈનિષ્પન્નમ ! ૨. “છેદ વા’ પંચરાત્રિન્દિવાદિ : પરિહારોવા” માસ લધુકાદિત વિશે ભવતીતિ સૂત્રાર્થ : |
- ક્ષેમકીર્નિકૃત વૃત્તિ પૃ. ૯૫૨
આગમસાર દોહન
૩૧ www.lebrary.org
Page #621
--------------------------------------------------------------------------
________________
bપજ્ય ગુરુદેવ રવિવય પં. નાનચદ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
નિગ્રન્થ અને નિત્થણીઓએ જાંગિક, ભાંગિક, સાનક, પિતક અને તિરિપટ્ટક એમ પાંચ પ્રકારના વસ્ત્ર લેવા કલ્પ છે. તેમ જ ઔર્ણિક, ઔષ્ટિક, સાનક, વચ્ચક-ચિપ્પક, મુંજચિમ્પક આમ પાંચ પ્રકારના રજોહરણ રાખવા કલ્પે છે.
ત્રીજા ઉદ્દેશકમાં નિર્ગળેએ નિર્ચથણીઓના ઉપાશ્રયમાં બેસવું, સૂવું, ખાવું, પીવું, સ્વાધ્યાય, ધ્યાન, કાત્સર્ગ વિ. કરવું કહપતું નથી. એ જ પ્રમાણે નિગ્રંથણીઓએ નિગ્રન્થોના ઉપાશ્રય વિ.માં બેસવું, ખાવું, પીવું વિ. ક્રિયાઓ કરવી ક૫તી નથી. ત્યાર પછીના ચાર સૂત્રોમાં ચર્મવિષયક, ઉપભોગ વિના સંબંધમાં કપાક૯૫ની ચર્ચા કરવામાં આવેલ છે.
વસ્ત્રોના સંબંધમાં ચર્ચા કરતાં કહ્યું કે વસ્ત્રો વેત હોવા જોઈએ, રંગીન નહિ. તેમ જ શું શું લેવું, શું શું ન લેવું વિ.નું વિધાન કર્યું છે, દીક્ષા લેતી વખતે વસ્ત્રોની મર્યાદાનું વર્ણન કર્યું છે. વર્ષાવાસમાં વસ્ત્ર લેવાનો નિષેધ છે પરંતુ હેમન્ત તથા ગ્રીષ્મ ઋતુમાં જરૂર પ્રમાણે વ લેવામાં હરકત નથી. તેમ જ વસ્ત્રના વિભાજન સંબંધમાં પણ ચિન્તન કર્યું છે.
નિર્ચન્થ-નિર્ચન્થણીઓએ ગૃહસ્થના ઘરોમાં બેસવું, સૂવું વિ. ક૯પતું નથી. પરન્ત રોગી, વૃદ્ધ, તપસ્વી, અથવા મૂર્શિતપણાની સ્થિતિમાં હોય–આવા વિશેષ કારણોને લીધે બેસવા આદિમાં આપત્તિ નથી પરંતુ પ્રવચનાદિ કરી શકે નહિ. એકાદ ગાથાનો અર્થ કહે હોય તો ઊભા ઊભા કરી શકે છે. - નિર્ચન્થ-નિગ્રન્થણીઓએ પ્રાતિહારિક વસ્તુઓ તેના માલિકને પાછી આપ્યા વગર વિહાર કરવો ક૫તો નથી. જે કઈ વસ્તુ તેની ચોરાઈ ગઈ હોય તે તેની અન્વેષણ કરવી જોઈએ અને મળે એટલે શય્યાતરને પાછી આપી દેવી જોઈએ. કદાચ તેની જરૂર હોય તે તેની આજ્ઞા લઈ તેનો ઉપયોગ કરી શકે છે.
ચોથા ઉદ્દેશકમાં અબ્રહ્મસેવન તથા શત્રિભોજન વિ. વ્રતના સંબંધમાં દોષ લાગ્યા હોય તે પ્રાયશ્ચિત્તનું વિધાન કરવામાં આવ્યું છે.
પડક, નપુંસક તથા વાતિક પ્રવજ્યા માટે અયોગ્ય છે, તેમની સાથે સંભોગ (એક સાથે ભેજન પાનાદિ કરવા નિષિધ છે.
અવિનીત, રસલુપી તથા ધીને શાસ્ત્ર ભણાવવા અનુચિત છે. કુષ્ટ, મઢ અને દુર્વિદગ્ધ આ ત્રણે પ્રવજ્યા અને ઉપદેશના અનધિકારી છે.
નિર્ગસ્થનું રૂણ અવસ્થામાં અથવા કે અન્ય કારણથી પોતાના પિતા, ભાઈ, પુત્ર વિ.ને આધાર લઈને બેસતી ઉઠતી હોય અને તે સાધુના આધારની ઈચ્છા કરે તે ચાતુર્માસિક પ્રાયશ્ચિત આવે છે. એવી જ રીતે નિર્ઝન્ય, માતા, પત્ની, પુત્રી વિ.ના આધારે ઉઠતા બેસતા હોય ત્યારે કોઈ સાધ્વીના ટેકાની ઈચ્છા કરે તે તેને પણ ચાતુર્માસિક પ્રાયશ્ચિત આવે છે કારણકે તેથી ચતુર્થવ્રતના ખંડનની સંભાવના હોવાથી પ્રાયશ્ચિતનું વિધાન કર્યું છે.
નિર્ગળે તથા નિર્ચન્થીઓએ કાલાતિકાન્ત, ક્ષેત્રાતિકાન્ત અશન–પાનાદિ ગ્રહણ કરવા ક૫તા નથી. પ્રથમ પહાર (પરિસી)ને લાવેલો આહાર ચેથી પરિસી સુધી રાખવો ક૫તે નથી. કદાચ ભૂલથી રહી જાય તે પરઠી દે જોઈએ. ઉપયોગ કરે તે પ્રાયશ્ચિતનું વિધાન છે. જે ભૂલથી અષણીય, સિનગ્ધ, અશનાદિ ભિક્ષામાં આવી ગયા હોય તે અનુપસ્થાપિત શ્રમણ કે હજી જેમનામાં મહાવ્રતની સ્થાપના કરવામાં આવી નથી તેમને આપી દેવા જોઈએ. જે તેઓ ઉપસ્થિત ન હોય તો નિર્દોષ સ્થાન ઉપર પરઠી દેવા જોઈએ.
આચેલક્યાદિ કલ્પમાં સ્થિત શ્રમણ માટે નિર્મિત આહારાદિ અકલ્પસ્થિત શ્રમણો માટે કલ્પનીય છે, જે
૧. જંગમા : ત્રસા: તદવયવનિષ્પને જાંગમિકમ, ભંગા અતસી તન્મય ભાંગિકમ, સનસૂત્રમય સાનકમ, પોતક કાર્યાસિકમ તિરીટ : વૃક્ષવિશેષસ્તસ્ય ય: પટ્ટો વલ્કલક્ષણસ્તન્નષ્પન્ન. તિરિટપટ્ટક નામ પંચમમ |
- ઉદ્દે શક ૨ સૂત્ર ૨૪ ૨. ઔણિક ઊરણિકાનામૂર્ણાભિનિવૃ ત્તમ, “ઔષ્ટિક' ઉપૂરામભિનિવૃ ત્તમ, ‘સાનક સનવૃક્ષવછાત્ જાતમ, વચ્ચક:' તૃણવિશેષતસ્ય “ચિપ્પક:”
કુટ્ટી ત: ત્વગૂ ૫: તેન નિષ્પન્ન વચ્ચકચિપ્પકમ ‘મુંજ:' શરસ્તમ્બસ્તસ્ય ચિપકાદ જાતે મુંજ ચિમ્પર્ક નામ પંચમમિતિ! -ઉદ્દેશક ૨ સૂ. ૨૫
૩૧૨ Jain Education Intemational
તત્તવદર્શન
Page #622
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરુદેવ કવિવય પં. નાનાન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ
આહારાદિ અકલ્પસ્થિત શ્રમણેા માટે નિર્મિત હેાય તે કપસ્થિત શ્રમણે માટે અકલ્પ્ય હેાય છે. અહી કલ્પસ્થિતને અર્થ છે પંચયામધર્મપ્રતિપન્ન’ અને અકલ્પસ્થિત ધર્મના અર્થ છે, ચતુર્યામ ધર્મ પ્રતિપન્ન.’
કાઈ નિગ્રન્થને જ્ઞાન પ્રાપ્ત કરવા નિમિત્તે અન્ય ગણમાં ઉપસ’પદ્મા લેવા જવું હોય તે આચાયની અનુમતિ આવશ્યક છે. એ જ પ્રમાણે આચાર્ય, ઉપાધ્યાય, ગણાવચ્છેદક વિ.ને પણ જો અન્ય ગણમાં ઉપસ પદ્મા લેવી હાય તે પોતાના સમુદ્દાચની યાગ્ય વ્યવસ્થા કરીને જ અન્ય ગણમાં સમ્મિલિત થવુ જોઇએ.
સંધ્યા સમયે અથવા રાત્રિમાં કોઇ શ્રમણ અથવા શ્રમણી કાળધર્મને પ્રાપ્ત થઈ જાય તેા ખીજા શ્રમણ-શ્રમણીએએ તે મૃત શરીરની આખી રાત સાવધાનીપૂર્વક સભાળ રાખવી જોઈએ. પ્રાતઃ ગૃહસ્થને ત્યાંથી વાંસ વ લાવીને મૃતકને તેની સાથે બાંધીને દૂર જંગલમાં નિર્દોષ ભૂમિ ઉપર પ્રસ્થાપિત કરી નાખવુ જોઈએ, અને પાછા આવી વાંસ વિ. ગૃહસ્થને આપી દેવા જોઈએ.
શ્રમણને કોઈ ગૃહસ્થ સાથે કદીક કલહ ઝઘડો થઇ ગયા હાય તા તેને શાંત કર્યા વગર ભિક્ષાચરી કરવી પતી નથી.
પરિહાર વિશુદ્ધ ચારિત્ર ગ્રહુણુ કરવાની ઇચ્છાવાળા શ્રમણને વિધિ સમજાવવા માટે પારણાના દિવસે સ્વય આચાર્ય, ઉપાધ્યાય તેની પાસે જઈને આહાર અપાવે છે અને સ્વસ્થાનકે આવી પરિહાર વિશુદ્ધ ચારિત્રનુ પાલન કેવી રીતે કરવુ તેની વિધિ બતાવે છે.
શ્રમણ-શ્રમણીઓએ ગંગા, યમુના, સરયુ, કેશિકા, મહી આ પાંચ મહાનદીમાંથી મહિનામાં એકથી અધિક પાર કરવી ન જોઇએ. ઐરાવતી વિ. છીછરી નદીએ મહિનામાં બે-ત્રણ વખત પાર કરી શકાય છે.
શ્રમણ-શ્રમણીએએ ઘાસની એવી નિર્દોષ ઝૂંપડીમાં જયાં સારી રીતે ઊભા રહી ન શકાય તેમાં હેમન્ત તથા તથા ગ્રીષ્મ ઋતુમાં રહેવુ વર્જ્ય છે. જો નિર્દોષ તૃણાથિી બનેલી હોય અને બે હાથથી નીચી ઝૂંપડી હાય તે વર્ષો ઋતુમાં ત્યાં ન રહી શકાય, પરંતુ ખેડાથથી ઊંચી હેાય તે ત્યાં વર્ષા ઋતુમાં રહી શકાય છે.
પાંચમા ઉદ્દેશકમાં બતાવ્યું છે કે જો કોઈ દેવ સ્ત્રીનુ રૂપ બનાવી સાધુતા હાથ પકડે અને તે સાધુ તેના મુલાયમ સ્પર્શને સુખરૂપ માને તેા તેને મૈથુન પ્રતિસેવન જેટલા દોષ લાગે છે અને તેને ચાતુર્માસિક ગુરુ પ્રાયશ્ચિત આવે છે. એ જ પ્રમાણે સાધ્વીને પણ તેના વિરુદ્ધ લિંગી એવા પુરુષના સ્પર્શ થતાં સુખરૂપ માને તે ચાતુર્માસિક ગુરુ પ્રાયશ્ચિત આવે છે.
કાઇ શ્રમણ કલેશને શાંત પાડ્યા વગર જ અન્ય ગણમાં જઇને મળી જાય અને તે ગણુના આચાય ને જ્ઞાન થાય કે શ્રમણ કયાંકથી કલહ કરીને આવેલ છે તે તેને પાંચ રાત દિવસને છે આપવા જોઈએ અને તેને શાંતિથી સમજાવી તેના પેાતાના ગણમાં પાછો મેકલી દેવે જોઇએ.
સશકત અથવા અશકત શ્રમણુ સૂક્રિય થઇ ગયાં છે અથવા હજી અસ્ત થયા નથી એમ સમજીને જો આહારાદિ કરે અને પછી તેને એમ જણાય કે હજી તે સૂર્યોદય થયે જ નથી અથવા અસ્ત થઇ ગયે છે તે તેણે આહારદિને તત્ક્ષણ ત્યાગ કરી દેવે જોઇએ. આમ કરવાથી તેને ત્રિભજનના દોષ લાગતા નથી. સૂર્યય અને સૂર્યાસ્ત પ્રત્યે શંકાશીલ થઈને આહારાદ્વિ ગ્રતુણુ કરનારને રાત્રિèાજનના દોષ લાગે છે. શ્રમણ-શ્રમણીઓએ રાત્રિમાં આડકાર વિ. ને લીધે મેઢામાં અન્ત વિ. આવી જાય તે તેને તરત જ બહાર થૂકી દેવુ જોઇએ.
જો આહારાદ્ધિમાં એઇન્દ્રિયાદિ જીવ પડી જાય તે યતનાપૂર્વક કાઢીને આહારહિત કરવા જોઇએ. જે નીકળી શકે તેવી સ્થિતિમાં ન હેાય તેા એકાન્ત નિર્દોષ સ્થાનમાં પરિસ્થાપન કરી નાખવુ જોઇએ. આહારાદ્ઘિ લેતી વખતે કદાચ સચેત પાણીના ટીપાં આહારરિક્રમાં પડી જાય અને તે આહાર ગરમ હાય તા તે ખાવામાં કિંચિત્ માત્ર પણ દેષ નથી કારણ કે તેમાં પડેલાં ટીપાં અચેત થઇ જાય છે. જો આહાર ઠરી ગયેા હાય-- ઠંડા હોય તે તે ન પાતે ખાવા જેઈએ તેમન બીજાને ખવરાવવા જોઇએ; પરન્તુ એકાન્ત સ્થાને પરઠી દેવા જોઇએ.
આગમસાર દાહન
For Private Personal Use Only
૩૧૩ www.jairnel|brary.org
Page #623
--------------------------------------------------------------------------
________________
પત્ર ગુરુદેવ કવિવર્ય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાલિંદ સ્મૃતિગ્રંથ
નિર્ચથણીએ એકાકી રહેવું, નગ્ન રહેવું, પાત્રરહિત રહેવું, પ્રામાદિની બહાર આતાપના લેવી, ઉત્કટુકાસન, વીરાસન, દંડાસન, લગુડશાયી આદિ આસને બેસીને કાયોત્સર્ગ કરે વિ. વજર્ય છે.
નિગ્રન્થ-નિગ્રંથણીઓએ પરસ્પર મોક (પેશાબ અથવા થંક) નું આચમન કરવું અકથ્ય છે પરંતુ રોગાદિ કારણે તે ગ્રહણ કરી શકાય છે.
પરિહારકલ્પમાં સ્થિત ભિક્ષુએ સ્થવિર વિ.ના આદેશથી અન્યત્ર જવું પડે તો તરત જ જવું જોઈએ અને કાર્ય પૂર્ણ કરીને તરત પાછું આવી જવું જોઈએ. જે ચારિત્રમાં કોઈ પણ પ્રકારનો દેષ લાગે તે પ્રાયશ્ચિત લઈને શુદ્ધિ કરી લેવી જોઈએ.
છ ઉદ્દેશકમાં એમ બતાવ્યું છે કે નિગ્રન્થ નિત્થણીઓએ અલી (જૂઠ) વચન, હીલનાના વચને, તિરસ્કારના શબ્દો, કઠોર વચન, ગાહસ્થિક વચન, શાંત પડેલા કલહને ફરી પાછું તાજું કરાવનાર વચન-આમ છ પ્રકારના વચને ન બોલવા જોઈએ.
પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, અવિરતિ-અબ્રહ્મ, નપુસક, દાસ વિ.ના આરેપ લગાડનારને પ્રાયશ્ચિત આવે છે.
નિગ્રન્થના પગમાં કાંટો લાગ્યો હોય અને તે કાઢવામાં પોતે અસમર્થ હોય તે તેને અપવાદરૂપે નિર્ચથણી કાઢી શકે છે. તેવી જ રીતે નદી વિ.માં ડૂબવા, પડવા, લપસવા આદિનો પ્રસંગ આવે તો સાધુ સાધ્વીનો હાથ પકડીને તેને બચાવી શકે છે. તે જ પ્રમાણે વિક્ષિપ્ત ચિત્ત (ગાંડપણની સ્થિતિ) વાળી નિર્ગન્થિને પિતાના હાથે પકડીને તેના સ્થાને પહોંચાડી દે તેવી જ રીતે વિક્ષિપ્ત સાધુને પણ સારી હાથ પકડીને તેના સ્થાને પહોંચાડી દે તો દોષ લાગતે નથી. પરંતુ આ સ્મરણ રાખવું જોઈએ કે આ અપવાદિક સૂત્ર છે. આમાં વિકાર ભાવના નથી પરતું પરસ્પરના સંયમની સુરક્ષાની ભાવના છે.
છ પ્રકારની કલ્પસ્થિતિ છે. સામાયિક સંયતકલ્પસ્થિતિ, છેદો પસ્થાનીય સંત કપસ્થિતિ, નિર્વિશમાન કલપસ્થિતિ, નિર્વિષ્ટકાયિક ક૯પસ્થિતિ, જિનકલ્પસ્થિતિ અને સ્થવિર ક૯પસ્થિતિ. સાધુની મર્યાદાને કપસ્થિતિ કહેવાય છે.
આ પ્રમાણે બૃહત્કપમાં શ્રમણ-શ્રમણીઓના જીવન અને વ્યવહારથી સંબંધિત અનેક મહત્વપૂર્ણ તથ્ય ઉપર પ્રકાશ પાડે છે. આ જ આ શાસ્ત્રની વિશેષતા છે.
૪- દશાશ્રુતસ્કંધ દશાશ્રુતસ્કન્ધ આ શું છેદસૂત્ર છે. ઠાણાંગમાં તેનું બીજું નામ “આચારદશા” બતાવ્યું છે. દશાશ્રુતસ્કલ્પમાં દશ અધ્યયને છે તેથી આનું નામ દશાશ્રુતસ્કન્ધ છે. દશાશ્રુતસ્કંધમાં ૧૮૩૦ અનુટુપ શ્લોક પ્રમાણ ઉપલબ્ધ પાઠ છે, ૨૧૬ ગધસૂત્રો છે. પર પદ્યસૂત્ર છે.
પ્રથમ ઉદ્દેશકમાં ૨૦ અસમાધિસ્થાનનું વર્ણન છે. જે સત્કાર્યો કરવાથી ચિત્તમાં શાંતિ ઉત્પન્ન થાય, આત્મા જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ મોક્ષમાર્ગમાં અવસ્થિન રહે તેને સમાધિ કહે છે. અને જે કાર્યથી ચિત્તમાં અપ્રશસ્ત એવું અશાન્તભાવ ઉત્પન્ન થાય, જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ મેક્ષમાર્ગથી આમાં ભ્રષ્ટ થાય તે અસમાધિ છે. અસમાધિના ૨૦ પ્રકાર છે, જેમ કે-ઉતાવળાં ઉપયોગરહિતપણે ચાલવું, રાત્રિમાં જ્યા વગર ચાલવું, વિવેક અને યતના વગર બધા દૈહિક કાર્યો કરવા, ગુરુજનેનું અપમાન કરવું, નિન્દા કરવી વિ. આ કાર્યોના આચરણથી પિતાને તથા અન્ય જીને અસમાધિભાવ ઉતપન્ન થાય છે. સાધકનો આત્મા દૂષિત થાય છે. તેનું પવિત્ર ચારિત્ર મલીન થાય છે તેથી તેને અસમાધિસ્થાન કહેલ છે. ૧
૧. સમાધાને સમાધિ – ચેસ: સ્વાયં, મોક્ષમાર્ગે સ્થિતિરિત્યર્થ : ! ન સમાધિરસમાધિસ્તસ્ય સ્થાનાનિ - આશ્રયા ભેદા : પર્યાયા અસમાધિ સ્થાનાનિ !
- આચાર્ય હરિભદ્ર.
તત્ત્વદર્શન
૩૧૪
Page #624
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરૂદેવ કવિવર્ય પં. નાનસન્ટેજી મહારાજ જન્મશતાદિ સ્મૃતિગ્રંથ
બીજા ઉદ્દેશકમાં ૨૧ શબલ દનું વર્ણન કરવામાં આવ્યું છે. જે કર્યો કરવાથી ચારિત્રની નિર્મળતા નષ્ટ થાય છે. અને ચારિત્ર મલિન થવાથી તે કાબરચીતરું બની જાય છે તે કાર્યોને શબલ દેષ કહે છે. * “શબલ કબુ૨ ચિત્રમ ” શબલને અર્થ ચિત્રવિચિત્રવર્ણવાળું થાય છે. હસ્તમૈથુન, સ્ત્રી સ્પર્શ વિ. તેમ જ રાત્રિમાં ભોજન લેવું અને કરવું, આધાકમી, ઔદેશિક આહાર લે, પ્રત્યાખ્યાન ભંગ, માયાસ્થાનનું સેવન વિ. આ બધે શબલદે છે. ઉત્તરગુણોમાં અતિક્રમાદિ દોષનું તથા મૂળગુણેમાં અનાચાર સિવાય ૩ દોષોનું સેવન કરવાથી ચારિત્ર શબલ થાય છે.
ત્રીજા ઉદ્દેશકમાં ૩૩ પ્રકારની આશાતનાઓનું વર્ણન છે. જેનાચાર્યોએ આશાતના શબ્દની નિકિત અત્યન્ત સુન્દર રીતે કરી છે. સમ્યગ્દર્શનાદિ આધ્યાત્મિક ગુણોની પ્રાપ્તિને આય કહે છે અને શાતનાને અર્થ ખંડન થાય છે. સદ્દગુરુદેવ આદિ મહાન પુરુષોનું અપમાન કરવાથી સમ્યગ્દર્શનાદિ સદ્દગુણેની આશાતના-ખંડના થાય છે. આશાતનાઓ ૩૩ પ્રકારની છે. જેમ કે-શિષ્યનું ગુરુની આગળ, સમશ્રેણિમાં અત્યન્ત સમીપે રહી ચાલવું, ઊભા રહેવું, બેસવું વિ. તથા ગુરુથી પહેલાં કેઈની રાાથે સંભારણું કરવું, ગુરુના વચનોની જાણ કરી અવહેલના કરવી, ભિક્ષાથી પાછા વળ્યા પછી આલોચના ન કરવી વિ. આશાતના ૩૩ પ્રકારની બતાવી છે.
ચોથા ઉદેશમાં ૮ પ્રકારની ગણિસંપદાઓનું વર્ણન છે. શ્રમણોના સમુદાયને ગણ કહે છે. ગણુનો અધિપતિ તે ગણી, કહેવાય છે અને ગણીની સંપદા તે ગણિસંપદા. ગણીસંપદાના ૮ પ્રકાર છે – આચારસંપદા, શ્રતસંપદ, શરીરસંપદા, વચનસંપદા, વાચનસંપદા, મતિસંપદા, પ્રગતિસંપદા અને સંગ્રહપરિજ્ઞાસંપદા.
આચારસંપઢાના ચાર પ્રકાર છે-સંયમમાં દહેગવાળા થવું, અહકારરહિત થવું, અનિયતવૃત્તિ થવું, વૃદ્ધસ્વભાવી (અચંચળ સ્વભાવી) થવું.
શ્રુતસંપદાના બહુશ્રુતતા, પરિચિતશ્રુતતા, વિચિત્રશ્રુતતા, ઘેષવિશુદ્ધિ કારક્તા-આમ ચાર પ્રકાર છે.
શરીરસંપદાના શરીરની લંબાઈ તથા પહોળાઈનું સમ્યક્ અનુપાત, અલજજાસ્પદ શરીર, સ્થિરસંગઠન, પ્રતિપૂર્ણ ઇન્દ્રિયતા-આ ચાર પ્રકાર છે.
વાચનસંપદાના આદેયવચન, ગ્રહણ કરવા યોગ્ય વાણી, મધુર વાણી, અનિશ્ચિત–પ્રતિબંધ રહિત-અસંદિગ્ધ વચન આમ ચાર પ્રકાર છે.
વાચનસંપદાન -વિચારપૂર્વક વાચવિષયના ઉદ્દેશ્યને નિર્દેશ કરવો, વિચારપૂર્વક વાંચન કરવું, ઉપયોગી વિષયનું જ વિવેચન કરવું, અર્થનું સુનિશ્ચિતપણે નિરૂપણ કરવું. એમ ચાર પ્રકાર છે.
મતિસંપદાના ચાર પ્રકાર આ પ્રમાણે છે-અવગ્રહ, ઈહા, અવાય અને ધારણા.
અવગ્રહ મતિસંપદાના ક્ષિપ્રગ્રહણ, બહુગ્રહણ, બહુવિધગ્રહણ, ધવગ્રહણ, અનિશ્ચિતગ્રહણ અને અસંદિગ્ધગ્રહણ એમ છ ભેદ છે. એ જ પ્રમાણે ઈહા અને અવાયના પણ ૬-૬ પ્રકાર છે. ધારણ અતિસંપદાના બહુધારણ, બહુવિધધારણ, પુરાતનધારણ, દુધરધારણ, અનિશ્ચિતધારણ અને અસડિગ્ધધારણ એમ છ પ્રકાર છે.
પ્રવેગમતિસંપદાના ચાર પ્રકાર–પિતાની શક્તિ અનુસાર વાદવિવાદ કરવો, પરીષદને જોઈ વાદવિવાદ કરવો, કાળ અને ક્ષેત્રને જે વાદવિવાદ કરે.
સંગ્રહપરિજ્ઞા સંપદાના ચાર પ્રકાર-વર્ષાકાળમાં પણ બધા મુનિઓના નિવાસ માટે ગ્ય સ્થાનની પરીક્ષા કરવી. બધા શ્રમણો માટે પ્રાતિહારિક બાજોઠ, પાટ, શય્યા, સંસ્કારક વિ. ની વ્યવસ્થા કરવી. નિયમિત સમય પર પ્રત્યેક કાર્ય કરવા. પિતાનાથી જયેષ્ઠ શ્રમણોને સત્કાર-સન્માન કરે.
૧. શબલ – કબું ચારિત્ર લૈ : ક્રિયાવિશેબૈર્ભવતિ તે શબલાસ્તઘોગાત્સાધવોડપિ ! ૨. આય :- સમ્યગ્દર્શનાઘવાપ્તિ લક્ષણસ્તસ્ય શાતના – ખંડનું નિરૂકતાદાશાતના –
આસાતણા સામે નાણાદિ આયર્સ સાતણા ! યકાર લેપ કૃત્વા આશાતના ભવતિ |
- અભયદેવ કૃત સમવા. ટીકા - આચાર્ય અભયદેવ સમવાયાંગ ટીકા - આચાર્ય જિનદાસ, આવશ્યક ચૂર્ણિ.
આગમસાર દેહન
૩૧૫
Page #625
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરુદેવ કવિવર્ટા પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ
ગણીસ પઢાઓના વર્ણન પછી તત્સંબ ંધી ચતુર્વિધ વિનય પ્રતિપત્તિ ઉપર ચિંતન કરતાં બતાવ્યું કે-આચાર વિનય, શ્રુતવિનય, નિક્ષેપણા વિનય અને દેષનિર્થાત વિનય. આ ચતુર્વિધ ગુરુસંબંધી વિનયપ્રતિપત્તિ કહેવાય છે. એ જ પ્રમાણે શિષ્યસ ંબંધી વિનયપ્રતિપત્તિ પણ ઉપકરણેાત્પાદનતા, સહાયતા, વસંજવલનતા (ગુણાનુવાદિતા), ભારપ્રત્યવરાહણુતા રૂપ ચાર પ્રકારની છે અને તે દરેકના પણ ૪–૪ પ્રકાર છે. આ પ્રમાણે પ્રસ્તુત ઉદ્દેશકમાં કુલ ૩૨ પ્રકારની વિનયપ્રતિપત્તિનું વિશ્લેષણ છે.
પાંચમા ઉદ્દેશકમાં દશ પ્રકારની ચિત્તસમાધિનું વર્ણન છે. ધમભાવના, સ્વપ્ન'ન, જાતિસ્મરણુજ્ઞાન, દેવદર્શીન, અવધિજ્ઞાન, અવધિદર્શન, મન:પર્યવજ્ઞાન, કેવળજ્ઞાન, કેવળદ્રન, કેવળમરણ (નિર્વાણુ), આ ઢશે સ્થાનાના વર્ણનની સાથે માહનીય કર્મીની વિચિત્રતા અને વિશિષ્ટતાનું પણ નિરૂપણ કર્યું" છે.
છઠ્ઠા ઉદ્દેશકમાં ૧૧ પ્રકારની ઉપાસક પ્રતિમાઓનું વર્ણન છે. પ્રતિમાઓના વર્ણનની પૂર્વ મિથ્યાદૃષ્ટિના સ્વભાવનું ચિત્રણ કરતાં બતાવ્યું છે કે તે ન્યાય-અન્યાયનેા જરા પણ વિચાર કે ખ્યાલ કર્યા વગર દંડ કરે છે. સંપત્તિહરણ, મુંડન, તર્જન, તાડન, એડીબંધન, નિગડબ ંધન, કાષ્ઠબંધન, કારાગૃહમાં ધકેલવા, અગાને મરડીને બાંધવા, હાથ, પગ, કાન, નાક, હાઠ, માથું, મેહુ વેદ-લિંગ આદિનું છેદન – લેન કરવું, હૃદય વિદ્યારવુ, આંખે કાઢી લેવી, વૃક્ષાદ્ધિ ઉપર લટકાવવું ઘર્ષણ, ઘાલન, શૂળી પર લટકાવવું, શૂળ ભેાંકવી, ઘા ઉપર ક્ષાર – મીઠું વિ. છાંટવું, દર્ભવન – ઘાસ વિ.થી પીડા પહોંચાડવી, સિંહના પૂંછડે-બળદને પૂ ંછડે બાંધવુ દાવાગ્નિથી બાળવું, અન્નપાણીને નિરેધ કરવા વિ. રૂપ દંડ-શિક્ષા કરીને આનંદને અનુભવ કરે છે. પરન્તુ સમ્યગ્દષ્ટિ આસ્તિક હોય છે તથા ઉપાસક બનીને અગિયાર પ્રતિમાઓની સાધના કરે છે. તે અગિયાર ઉપાસક પ્રતિમાએ આ પ્રમાણે છે–
(૧) દન-પ્રતિમા કોઈપણ પ્રકારને રાભિયોગ વિ. આગા નહિ રાખતા શુદ્ધ, નિરતિચાર, વિધિપૂર્વક સમ્યગ્દર્શનનું પાલન કરવું. આમાં મિથ્યાત્વ અતિચારરૂપ કદાગ્રહના ત્યાગ મુખ્ય છે. ‘સમ્યગ્દર્શનચ શંકાદિશલ્યરહિતસ્ય, અણુવ્રતાદિ ગુણવિકલસ્યચેષ્ણુપગમ : સાપ્રતિમા પ્રથમેતિ !, ( અભયદેવ-સમવાયાંગ વ્રુત્તિ ) આ પ્રતિમાનું આરાધન એક માસ સુધી કરવામાં આવે છે.
1
(૨) વ્રતપ્રતિમા–સમ્યક્ત્વ પ્રાપ્ત થયા પછી વ્રતી, શ્રાવક તેની સાધના કરે છે. પાંચ અણુવ્રત આદિ તેની પ્રતિજ્ઞાઓને નિષ્ઠાપૂર્વક નિભાવે છે. પરન્તુ સામાયિક વ્રતનું યથાસમય સમ્યક્ પાલન કરી શકતા નથી. આ પ્રતિમા એ માસની હાય છે.
(૩) સામાયિક પ્રતિમા- આ પ્રતિમામાં પ્રાતઃ અને સાયંકાલ સામાયિક વ્રતની સાધના નિતિચાર કરવા લાગે છે જેથી તેને સમભાવ ઢઢ અની જાય છે, પરન્તુ પદિવસેામાં પૌષધવ્રતનું સમ્યક્ પાલન કરી શકતા નથી. આ પ્રતિમા ત્રણ માસની હાય છે.
(૪) પૌષધ પ્રતિમા– અષ્ટમી, ચતુર્દશી, અમાવાસ્યા અને પૂર્ણિમા વિ. પં દિવસેામાં આહાર, શરીર સ ંસ્કાર, અબ્રહ્મચર્ય અને વ્યાપારને ત્યાગ-આ પ્રમાણે ચતુર્વિધ ત્યાગરૂપ પ્રતિપૂર્ણ પૌષધવ્રતનું પાલન કરવુ તે પૌષધ પ્રતિમા છે. આ પ્રતિમા ચાર માસની હાય છે.
(૫) નિયમ પ્રતિમા– ઉપર બતાવ્યા બધા વ્રતાનું સમ્યક્ રીતે પાલન કરતાં પ્રસ્તુત પ્રતિમામાં આટલી વાતે વિશેષરૂપથી ધારણ કરવાની હોય છે. આ પ્રતિમાના ધાક શ્રાવક સ્નાન કરતા નથી, રાત્રિમાં ચારે આહારને ત્યાગ કરે છે, દિવસમાં પણ પ્રકાશભેાજી-સૂર્યાસ્ત થતાં પહેલાં પ્રકાશ દેખાય ત્યાં સુધીમાં જમનાર હેાય છે, ધાતીની લાંગ વાળતા નથી, દિવસમાં બ્રહ્મચારી રહે છે, રાત્રિમાં મૈથુનની મર્યાદા કરે છે, પૌષધ હોય ત્યારે શત્રિમૈથુનને! ત્યાગ અને રાત્રિમાં કાર્યોત્સર્ગ કરે છે. આ પ્રતિમા એછામાં એછા એક દિવસની અને વધુમાં વધુ પાંચ માસ સુધીની હોય છે.
(૬) બ્રહ્મચય પ્રતિમા– બ્રહ્મચર્યનું પૂર્ણપણે પાલન કરવુ. આ પ્રતિમાની કાલમર્યાદા જઘન્ય એક શત્રિની અને ઉત્કૃષ્ટ છ માસની છે.
(૭) સચિત્ત ત્યાગ પ્રતિમા–સચેત આહારને સર્વથા ત્યાગ કરવા. આ પ્રતિમા જઘન્ય એક રાત્રિની અને ઉત્કૃષ્ટ
કાળમાનથી સાત માસની હાય છે.
૩૧૬
For Private Personal Use Only
તત્ત્વદર્શન
Page #626
--------------------------------------------------------------------------
________________
કઇ કહે તe..:
= =
= *ય ગુરૂદવે કવિવર્ય પ. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાલિંદ સ્મૃતિગ્રંથ
(૯) આરંભ ત્યાગ પ્રતિમા-આ પ્રતિમા ધારી શ્રાવક સ્વયં આરંભ કર નથી, છકાયના જીવેની દયા પાળે છે. તેની કાળમર્યાદા જઘન્ય એક, બે અથવા ત્રણ દિવસની અને ઉત્કૃષ્ટ આઠ માસની હોય છે.
(૯) પ્રખ્ય ત્યાગ પ્રતિમા-આ પ્રતિમામાં બીજા પાસે આરંભ કરાવવાનું પણ ત્યાગ હોય છે. તે પિતે આરંભ કરતો નથી, બીજા પાસે કરાવતો નથી પરંતુ અનુમોદનનો તેને ત્યાગ હેતો નથી. આ પ્રતિમાને જઘન્યકાળ એક, બે, ત્રણ દિવસ છે અને ઉત્કૃષ્ટકાળ નવ માસ છે.
(૧૦) ઉદિષ્ટ ભકતત્યાગ પ્રતિમા–આ પ્રતિમામાં ઉદ્દેશીને બનાવેલા ભેજન પાણીનો પણ ત્યાગ હોય છે એટલે કે પોતાને નિમિત્તે બનાવેલું ભેજન પણ ગ્રહણ કરવામાં આવતું નથી. અસ્તરાથી બિલકુલ સાફ મુંડન અથવા શિખામાત્ર રાખવાની હોય છે. ગૃહ સંબંધી બાબતમાં કોઈ પૂછે તો જાણતો હોય તે જાણું છું અને ન જાણતો હોય તે નથી જાણતો એટલું જ માત્ર કહે. અને સમય જઘન્ય એક રાત્રિનો અને ઉત્કૃષ્ટ દશ માસને હોય છે.
(૧૧) શ્રમણભૂત પ્રતિમા-આ પ્રતિમામાં શ્રાવક શ્રમણ તે નહિ પરંતુ શ્રમણભૂત-મુનિસદશ બની જાય છે. સાધુ સમાન વેશ ધારણ કરી અને ભિક્ષા માટે ગ્ય ભંડોપકરણ ધારણ કરી વિચરે છે. શકિત હોય તે લંચન કરે છે અન્યથા અસ્તરાથી શિરોમુંડન કરે છે. સાધુ સમાન જ નિર્દોષ ગે ચરી કરીને ભિક્ષાવૃત્તિથી જીવનયાત્રા ચલાવે છે. તેનું કાલમાન જઘન્ય એક રાત્રિ અર્થાત એક દિનરાત અને ઉત્કૃષ્ટ ૧૧ માસ હોય છે.
પ્રતિમા ધારક શ્રાવક પ્રતિમાની પૂર્ણ સમાપ્તિ પછી સંચમ ગ્રહણ કરી લે છે એ કેટલાક આચાર્યોને અભિમત છે. કાર્તિક શેઠે ૧૦૦ વખત પ્રતિમા ગ્રહણ કરી હતી એ ઉલેખ પ્રાપ્ત થાય છે.
સાતમા ઉદ્દેશકમાં શ્રમણની પ્રતિમાઓનું વર્ણન છે. તે ભિક્ષુ પ્રતિમાઓ ૧૨ છે.
પ્રથમ પ્રતિમા ધારી ભિક્ષને એક દાતી અન્નની અને એક રાતી પાણીની લેવી કપે છે. શ્રમણના પાત્રમાં દાતા અને અને પાણી નાખતો હોય ત્યારે તેની અખંડ ધારા જયાં સુધી બની રહે તેને એક દાતી કહેવાય છે. આ પ્રતિમા ધારી ભિક્ષને જ્યાં એક વ્યકિત માટે ભેજન બનાવ્યું હોય ત્યાંથી લેવું કહપે છે. જ્યાં બે, ત્રણ અથવા વધારે વ્યકિતઓ માટે બનાવ્યું હોય ત્યાંથી લેવું ક૯પતું નથી. આનો સમય એક માસનો છે.
બીજી પ્રતિમા પણ એક માસની છે. તેમાં બે દાતી આહારની અને બે રાતી પાણીની લેવાય છે. એ જ પ્રમાણે ત્રીજી, ચોથી, પાંચમી, છી અને સાતમી પ્રતિમાઓમાં અનુક્રમે ત્રણ, ચાર, પાંચ, છ અને સાત દાતી અન્નની અને તેટલી જ દાતી પાણીની ગ્રહણ કરવામાં આવે છે. પ્રત્યેક પ્રતિમાને સમય એક–એક માને છે. માત્ર કાતીઓની વૃદ્ધિને લીધે ત્રિમાસિક થી સપ્તમાસિક એમ અનુક્રમે કહેવાય છે.
આઠમી પ્રતિમા સાત દિવસ રાત્રિની હોય છે. આમાં એકાન્તર વિહાર ઉપવાસ કરવાનો હોય છે. ગામની બહાર આકાશ તરફ મુખ રાખી સીધું જેવું, એકીટશે જવું અને નિષદ્યાસન પગને બરાબર ગોઠવીને બેસવું, અને ઉપસર્ગ આવે તે શાંત ચિત્તથી સહન કરવું. આ વિધિ હોય છે.
- નવમી પ્રતિમા સાત રાત્રિની હોય છે. આમાં ચાવિહારા છ8 -છ8ના પારણું કરવાના હોય છે. ગામની બહાર એકાન્ત સ્થાનમાં દંડાસન, લગુડાસન અથવા ઉકડાસન કરીને ધ્યાનમાં બેસવાનું હોય છે.
દસમી પ્રતિમા પણ સાત રાત્રિની હોય છે. આમાં વિહાર અઠમ-અઠમના પારણા કરવામાં આવે છે. ગામની બહાર ગેદેહનાસન, વીરાસન અને આમ્રકુજાસન વડે ધ્યાન કરવામાં આવે છે.
અગિયારમી પ્રતિમા એક અહોરાત્રિની હોય છે. આઠ પહોર સુધી આની સાધના કરવામાં આવે છે. આમાં ચોવિહાર છઠ્ઠ કરવામાં આવે છે. નગરની બહાર બને હાથ ઢીંચણ સુધી લાંબા કરી લાકડીની જેમ સીધા ઊભા રહી કાયોત્સર્ગ કરવામાં આવે છે.
બારમી પ્રતિમા કેવળ એક રાત્રિની હોય છે. આનું આરાધન અટ્ટમ વડે કરવામાં આવે છે. ગામની બહાર ઊભા રહી મસ્તકને થોડું નમાવી કઈ એક પુગળ તરફે દષ્ટિ રાખી અપલક નેત્રથી નિશ્ચલપણે કાત્સગ કશ્યામાં આવે છે. ઉપસર્ગ આવે તો સમભાવે સહન કરવાના હોય છે. આગમસાર દેહન
૩૧૭
Page #627
--------------------------------------------------------------------------
________________
પષ્ય ગુરૂદેવ ડવિલય પં. નાનચન્દ્રજી મહારાજ જનમશતાહિંદ સ્મૃતિગ્રંથ
આ પ્રતિમાઓમાં સ્થિત શ્રમણ માટે અન્ય અનેક વિધાન પણ કર્યા છે. જેમકે-કઈ વ્યકિત પ્રતિમા ધારી નિન્ય છે તે તેણે ભિક્ષાકાળને ત્રણ વિભાગમાં વિભકત કરીને ભિક્ષા લેવી જોઈએ- આદિ, મધ્ય અને અન્ત. આદિ ભાગમાં ભિક્ષા માટે ગયા હોય તે મધ્ય અને ચરમભાગમાં ન જવું જોઈએ મહિનાની ડિમામાં સ્થિત શ્રમણ
જ્યાં પરિચિત વ્યકિત તથા સ્થાન હોય ત્યાં એક રાત રહી શકે છે, અને જ્યાં કઈ પણ ન જાણતું હોય ત્યાં તે બે રાત રહી શકે છે. આથી વધુ વખત રહે તે તેટલા જ દિવસને દીક્ષા છે અથવા તપ અને પ્રાયશ્ચિત આવે છે. આવી જ રીતે બીજા પણ કઠોર અનુશાસનનું વિધાન કર્યું છે જેને વાંચીને જૈન આચારની કઠોરતાનું સહેજે અનુમાન કરી શકાય છે. જેમ કેઈ ઉપાશ્રયમાં આગ લગાડે તે પણ તેણે ઉપાશ્રયથી બહાર નીકળવું ન જોઈએ અને જે બહાર હોય તે અંદર જવું ન જોઈએ. કદાચ કેદ પકડીને તેને બહાર ખેંચવાનો પ્રયત્ન કરે તે હઠ નહિ કરતાં સાવધાનીપૂર્વક બહાર નીકળી જવું જોઈએ. એજ પ્રમાણે ચાલતાં સામે જે મદોન્મત્ત હાથી, ઘોડે, બળદ, કૂતરે, વાઘ વિ. આવી જાય તો પણ તેણે ડરીને એક કદમ પણ પાછળ ખસવું ન જોઈએ. ઠંડી તથા ગરમીના પરીષહેને વૈર્યપૂર્વક સહન કરવા જોઈએ.
આઠમી દશા (ઉદ્દેશક)માં પર્યુષણ કલ્પનું વર્ણન છે. પયુષણ શબ્દ “પરિઉપસર્ગ પૂર્વક “વસ ધાતુથી “અન’ પ્રત્યય લગાડવાથી બને છે. આને અર્થ થાય છે-આત્માની સમીપે રહેવું. પરભાવથી ખસીને સ્વભાવમાં રમણ કરવુંઆત્મનિમજજન, આત્મરમણ અથવા આત્મસ્થ થવું. પર્યુષણું ક૯૫ને બીજો અર્થ થાય છે એક સ્થાન પર નિવાસ કરે. તે સાલંબન અથવા નિરાવલંબનરૂપ બે પ્રકારનો છે. સાલંબનને અર્થ છે સકારણ અને નિરાવલંબનને અર્થ છે કારણ રહિત. નિરાવલંબનના જઘન્ય અને ઉત્કૃષ્ટ એમ બે ભેદ છે.
પર્યુષણના પર્યાયવાચી શબ્દો આ પ્રમાણે છે–પરિયાય વત્થવણા, પજજોસમણા, પાગઇયા, પરિવસના, પજુસણ, નવસાવાસ, પઢમસમોસરણ, ઠવણુ અને જે હ; એ બધા નામે એકર્થક છે, તથાપિ વ્યુત્પત્તિ ભેદના આધારે કંઈક અર્થભેદ પણ છે. અને આ અર્થભેદ પર્યુષણથી સંબંધિત વિવિધ પરંપરાઓ તથા તેના નિયતકાળમાં કરવામાં આવતી ક્રિયાઓનું નિદર્શન કરાવે છે. આ અર્થોથી કંઈક ઐતિહાસિક તથ્ય પણું પ્રગટ થાય છે. પર્યુષણકાળના આધારે કાળગણના કરીને દીક્ષા પર્યાયની ચેષ્ઠતા તથા કનિષ્ઠતા ગણવામાં આવે છે. તેથી પર્યુષણુકાળને એક પ્રકારનું વર્ષ માનીને ગણવામાં આવે છે. તેથી પર્યુષણને દીક્ષા પર્યાયની વ્યવસ્થાનું કારણ માન્યું છે. વર્ષાવાસમાં ભિન્ન ભિન્ન પ્રકારની દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવ સંબંધી કેટલીક વિશેષ કિયાઓનું આચરણ કરવામાં આવે છે તેથી પર્યુષણનું બીજ નામ પોસમણા છે. ત્રીજું નામ પ્રાકૃતિક છે એટલે કે ગૃહસ્થ વિ. માટે સમાનભાવથી આરાધનીય હોવાથી તે “પાગઈયા” અર્થાત્ પ્રાકૃતિક કહેવાય છે.
આ પર્યુષણાની નિયત અવધિમાં સાધક આત્માની પાસે વધુમાં વધુ રહેવાનો પ્રયત્ન કરે છે તેથી તે પરિવસના પણ કહેવાય છે. પર્યુષણને અર્થ સેવા પણ થાય છે. આ સમય દરમ્યાન સાધક આત્માના જ્ઞાન-દર્શનાદિ ગુણેની સેવા-ઉપાસના કરે છે તેથી તેને પજુસણું કહે છે.
આ કપમાં શ્રમણ એક સ્થાન ઉપર ચાર માસ સુધી નિવાસ કરે છે તેથી તેને વાસાવાસ-વર્ષાવાસ કહેવામાં આવે છે. કેઈ વિશેષ કારણ ન હોય તે પ્રાવૃત્ (વર્ષા) કાળમાં જ ચાતુર્માસ વ્યતીત કરવા માટે એગ્ય ક્ષેત્રમાં પ્રવેશ કરવામાં આવે છે તેથી તેને પ્રથમ સમવસરણ કહે છે.
ઋતુબદ્ધ કાળની અપેક્ષાએ આની મર્યાદાઓ જુદી જુદી હોય છે તેથી તેને ઠવણ-સ્થાપના કહે છે. અનુબદ્ધ કાળમાં એક-એક માસન ક્ષેત્રાવગ્રહ હોય છે પરન્તુ વર્ષાકાળમાં ચાર માસ હોય છે તેથી તેને જેઠગહ (યેઠાવગ્રહ) કહેલ છે. જે સાધુ અષાડી પૂર્ણિમા સુધીમાં નિયત સ્થળે આવી પહોંચ્યા હોય અને વષા વાસની જાહેરાત કરી દીધી હોય તે અષાડ વદ પાંચમથી જ વષાવાસ પ્રારંભ થઈ જાય છે. ચોગ્ય ક્ષેત્ર ન મળ્યું હોય તે અષાડ વદ દસમીએ તેમ છતાં યોગ્ય ક્ષેત્ર પ્રાપ્ત ન થાય તે અષાડી અમાવાસ્યાને રોજ વષાવાસ પ્રારંભ કરવું જોઈએ આમ છતાં પણ યોગ્ય ક્ષેત્ર ન મળે તો પાંચ-પાંચ દિવસ વધારતા અન્ત ભાદ્રપદ શુકલા પંચમી સુધીમાં તે વર્ષો વાસને પ્રારંભ
૩૧૮
તવદર્શન
Page #628
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરૂદેવ કવિવ પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ
અનિવાય રૂપે કરવા જ જોઇએ એમ બતાવ્યું છે. આ સમય સુધી પણ જો ઉપર્યુકત ક્ષેત્ર પ્રાપ્ત ન થાય તે વૃક્ષની નીચે જ પર્યુષણા કલ્પ કરવા જોઈએ. પરંતુ આ તિથિને કાઈ પણ પરિસ્થિતિમાં એળંગવી ન જોઇએ.
વર્તમાનમાં જે પર્યુષણા કલ્પસૂત્ર છે તે દશાશ્રુતસ્કન્ધના જ આઠમે અધ્યાય છે. દશાશ્રુતસ્કન્ધની પ્રાચીનતમ પ્રતિચે જે ૧૪મી શતાબ્દીથી પૂર્વેની છે, તેમાં આઠમા અધ્યયનમાં પૂર્ણ કલ્પસૂત્રને સમાવેશ કર્યો છે. આથી સ્પષ્ટ પ્રમાણિત થાય છે કે કલ્પસૂત્ર એ સ્વતંત્ર રચના નથી પરન્તુ દશાશ્રુતસ્કન્ધનું જ આઠમું અધ્યયન છે,
બીજી વાત-đશાશ્રુતસ્કન્ધ ઉપર જે ખીજા ભદ્રમાડુની નિયુકિત છે, (જેમને સમય વિક્રમની આઠમી શતાબ્દી મનાય છે) તેમાં અને તે નિર્યુકિતના આધારે નિર્મિત ચૂણિમાં દશાશ્રુતસ્કંધના આઠમા અધ્યયન રૂપે વર્તમાનમાં જે પર્યુષણા કલ્પસૂત્ર પ્રચલિત છે તેના પદ્માની વ્યાખ્યા મળે છે. મુનિશ્રી પુણ્યવિજયજીનું મન્તવ્ય એમ છે કે દશાશ્રુતસ્કન્ધની ચૂર્ણ લગભગ ૧૬૦૦ વર્ષ જેટલી જૂની છે.
કલ્પસૂત્રના પહેલા સૂત્રમાં ‘તેણુ કાલે તેણુ સમએણુ સમણે ભગવ મહાવીરે.......અને અંતિમ સૂત્રમાં...... ભુજ ભુજો ઉવ સેઇ' પાઠ આવે છે. તેજ પાઠ દશાશ્રુતસ્કન્ધના આઠમા ઉદ્દેશક (શા)માં છે. અહીં... શેષ પાઠને ‘જાવ’ શબ્દની અન્વત સંક્ષેપ કરી દીધે છે. વર્તમાનમાં જે પાઠ ઉપલબ્ધ છે તેમાં માત્ર પાંચ કલ્યાણકનું જ નિરૂપણ છે જેને પષણા કલ્પની સાથે કાઇ સબંધ નથી. તેથી સ્પષ્ટ થાય છે કે પર્યુંષણા કલ્પ નામના આ અધ્યયનમાં પૂર્ણ કલ્પસૂત્ર હતુ. કલ્પસૂત્ર અને દશાશ્રુતસ્કન્ધ આ બન્નેના રચિયતા ભદ્રબાહુ છે. તેથી બન્ને એકની રચના હેાવાથી એમ કહી શકાય કે કલ્પસૂત્ર દશાશ્રુતસ્કન્ધના આઠમે અધ્યાય જ છે. વૃત્તિ, ચૂર્ણિ, પૃથ્વીચંદ્ર ટિપ્પણ તથા અન્ય કલ્પસૂત્રની ટીકાઓથી આ સ્પષ્ટ પ્રમાણિત થાય છે.
નવમા ઉદ્દેશકમાં ૩૦ મહામહનીય સ્થાનાનુ વર્ણન છે. આત્માને આવૃત્ત કરનારા પુગળા ‘કમ' કહેવાય છે. મેહનીયકમ તે બધામાં પ્રમુખ છે. મેહનીય કર્મના બંધના કારણેાની કંઇ મર્યાદા નથી તથાપિ શાસ્ત્રકારે માઠુનીય કમૅબ ધના હેતુભૂત કારણેાના ૩૦ ભેદોના ઉલ્લેખ કર્યો છે. આ કારણેામાં માઠાં અધ્યવસાયની તીવ્રતા અને ક્રૂરતા એટલી અધી માત્રામાં હોય છે કે જેને લીધે કયારેક-કયારેક મહામેાહનીય કર્મના બંધ એવા થઈ જાય છે કે આત્માને તે કારણે ૭૦ કોટાકાટ સાગરોપમ સુધી સસામાં પરિભ્રમણ કરવુ પડે છે. આચાર્ય હરિભદ્ર, જિનદાસગણી મહત્તર વિ. માત્ર મેાહનીય શબ્દના પ્રયાગ કરે છે. ઉત્તરાધ્યયન, સમવાયાંગ અને દશાશ્રુતસ્કન્ધમાં પણ માહનીય સ્થાન કહેલ છે, પરન્તુ જ્યાં ભેદાના ઉલ્લેખ કર્યા છે ત્યાં ‘મહામેાહ પકુળ્વ શબ્દના પ્રયાગ થયા છે. તે સ્થાને આ પ્રમાણે છે, જેમકેત્રસજીવેાને પાણીમાં ડુબાડી મારવા, તેમના શ્વાસેાવાસ રૂંધીને મારવા, માથા ઉપર ભીનું ચામડું વીટાળી મારવા, ગુપ્તપણે અનાચારનું સેવન કરવું, મિથ્યા કલક લગાડવા, ખાળબ્રહ્મચારી ન હોવા છતાં ય બાળબ્રહ્મચારી કહેવડાવવુ, કેવળજ્ઞાનીની નિન્દા કરવી, બહુશ્રુત ન હોવા છતાં મહુશ્રુત કહેવડાવવું. જાદુમંત્ર, દેરા, ધાગા વિ. કરવા, કામેત્પાદક વિકથાઓના વારંવાર પ્રયાગ કરવા. વિગેરે,
દશમા ઉદ્દેશક (દશા)નું નામ ‘આયતિસ્થાન' છે. આમાં ભિન્ન-ભિન્ન નિયાણા-નિદાનનું વર્ણન છે. નિદાનના અ છે—માહના પ્રભાવથી કામાદ્રિ ઇચ્છાઓની ઉત્પત્તિને કારણે થનારા ઈચ્છાપૂર્તિ મૂલક સંકલ્પ. જ્યારે માનવના અન્તર્માનસમાં મેહના પ્રબળ પ્રભાવથી વાસનાએ! ઉત્પન્ન થાય છે ત્યારે તે તેમની પૂર્તિ માટે દૃઢ સંકલ્પ કરે છે. આ સંકલ્પ-વિશેષને જ નિદાન કહે છે. નિદાનને કારણે માનવની ઇચ્છાએ ભવિષ્યમાં પણ નિરન્તર બની રહે છે. જેથી તે જન્મ-મરણની પરંપરાથી મુકત થઈ શકતે નધી. ભવિષ્યકાલીન જન્મ-મરણની દૃષ્ટિએ પ્રસ્તુત ઉદ્દેશકનું નામ ‘આતિસ્થાન’ રાખવામાં આવ્યું છે. આતિને અર્થ થાય છે જન્મ અથવા જાતિ. નિયાણું એ જન્મનુ કારણ છે તેથી તેને આયતિસ્થાન માનવામાં આવેલ છે. ખીજા શબ્દોમાં કહીએ તે આયતિમાંથી તિ'ને જુદું પાડતાં આય' શેષ રહે છે. આયના અર્થ થાય છે ‘લાભ’. જે નિદાનથી જન્મ-મરણના લાભ થાય છે તેનુ નામ આયતિ છે.
૧. તીસ મેાહ – ઠાણાઈ – અભિકખણું – અભિકખણું આયારેમાણે વા સમાયારેમાણે વા માહિણિજ્જતાએ કમાં પકરેઈ.
આગમસાર દાહન
For Private Personal Use Only
દશાશ્રુતસ્કન્ધ પૃ. ૩૨૧/(ઉપા. આત્મારામજી મ.)
૩૧૯
Page #629
--------------------------------------------------------------------------
________________
ડવિય પં. નાનnતેજી મહારાજ જમેશHIG
દસમી દશામાં એવું વર્ણન આવે છે કે ભગવાન મહાવીર રાજગૃહ પધાર્યા. રાજા શ્રેણિક તથા મહારાણી ચલણ
ને વંદન કરવા માટે પહોંચ્યા. રાજા શ્રેણિકની દિવ્ય તથા ભવ્ય સમૃદ્ધિને નિહાળી શ્રમણે વિચારવા લાગ્યા કે આ શ્રેણિક તે સાક્ષાત દેવતુલ્ય પ્રતીત થાય છે. જે અમારા તપ, નિયમ અને સંયમ વિ. નું કંઈ પણ ફળ હોય તે અમે આના જેવા આવતા ભવમાં થઈએ. મહારાણી ચેલાણુના સુન્દર સલોના રૂપ તથા ઐશ્વર્યાને જોઈ શ્રમણીઓના અન્તમાંનસમાં એવો સંકલ્પ ઉત્પન્ન થયે કે અમારી સાધનાનું જે કંઈ ફળ હોય તે અમે આગામી જન્મમાં ચલણ જેવા બનીએ. અન્તર્યામી ભ. મહાવીરે તેમના સંક૯પને જાણી લીધું અને શ્રમણ-શ્રમણીઓને પૂછયું કે શું તમારા મનમાં આવા પ્રકારનો સંકલ્પ ઉત્પન્ન થયો છે તેમણે સ્વીકૃતિસૂચક “હકાર”માં જવાબ આપ્યો કે હા, ભગવદ્ ! આ વાત સાચી છે. ભગવાને કહ્યું કે નિર્ચન્જ પ્રવચન સર્વોત્તમ છે, પરિપૂર્ણ છે, સંપૂર્ણ કર્મોને ક્ષીણ કરનારું છે. જે શ્રમણ અને શ્રમણીઓ આવી રીતે ધર્મથી વિમુખ બનીને ઐશ્વર્ય વિ. જોઈને લેભાઈ જાય છે અને નિયાણું કરે છે અને એવી જ સ્થિતિમાં પ્રાયશ્ચિત કર્યા વગર આયુષ્ય પૂર્ણ કરે છે તે ભલે દેવકમાં ઉત્પન્ન થાય અને ત્યાંથી તેઓ માનવલોકમાં ફરી જન્મ ધારણ કરે પરન્તુ નિયાણને કારણે તેમને કેવળ ધર્મની પ્રાપ્તિ થતી નથી. તેઓ સદૈવ સાંસારિક વિષમાં જ મુગ્ધ બનીને રહે છે. શાસ્ત્રકારે ૯ પ્રકારના નિદાનેનું વર્ણન કરી એમ બતાવ્યું છે કે નિર્ચન્ય પ્રવચન એ જ બધા કર્મોથી મુક્તિ અપાવનારું એક માત્ર સાધન છે તેથી નિદાન (નિયાણું) કરવું ન જોઈએ અને કદાચિત્ કર્યું હોય તે આલોચના-પ્રાયશ્ચિત કરીને મુક્ત થઈ જવું જોઈએ.
આ પ્રમાણે પ્રસ્તુત આગમમાં ભગવાન મહાવીરનું જીવનચરિત્ર વિસ્તારથી આઠમી “દશામાં મળે છે. ચિત્ત સમાધિ અને ધર્મ ચિન્તનનું સુન્દર વર્ણન છે. ઉપાસક પ્રતિમા તથા ભિક્ષ પ્રતિમાઓના ભેદ-પ્રભેદોનું વર્ણન છે.
આ પ્રમાણે છેદસૂત્રમાં જેનશ્રમણોની આચારસંહિતા ઉપર સારા પ્રમાણમાં પ્રકાશ પાડવામાં આવ્યા છે. તે સંપૂર્ણ વિવેચનને ઉત્સર્ગ, અપવાદ, દોષ અને પ્રાયશ્ચિત-આ ચાર ભાગોમાં વિભકત કરી શકાય છે. ઉત્સર્ગનો અર્થ છે- કોઈ વિષયનું સામાન્ય વિધાન. અપવાદનો અર્થ છે–પરિસ્થિતિ વિશેષની દષ્ટિએ વિશેષ વિધાન. દોષનો અર્થ થાય છે –ઉત્સર્ગ અને અપવાદ માગનો ભંગ. અને પ્રાયશ્ચિતને અર્થ થાય છે- વ્રત ભંગ થતાં તેને યોગ્ય દંડ લઈ દેશનું શુદ્ધિકરણ કરવું. કોઈ પણ વિધાન માટે આ ચાર વાતે આવશ્યક છે. સર્વ પ્રથમ નિયમનું નિર્માણ થાય છે. ત્યાર પછી દેશ, કાળની પરિસ્થિતિને લક્ષ્યમાં રાખી થોડી ઘણી છૂટ આપવામાં આવે છે. પરિસ્થિતિ વિશેષ માટે અપવાદની વ્યવસ્થા હોય છે અને જે દોષ લાગવાની સંભાવના હોય છે તેની સૂચી પણ છેદસૂત્રોમાં આપવામાં આવી છે. તેને ઉદ્દેશ્ય એ છે કે તે તે પ્રકારના દોષોથી બચી શકાય. કદાચ સાધકથી પ્રમાદવશ નું સેવન થઈ જાય તો તેને માટે પ્રાયશ્ચિતનું વિધાન છે. પ્રાયશ્ચિતથી પુરાણુ દોષની શુદ્ધિ થાય છે. અને નવીન દોષો ન લાગે તે માટે સાધક સાવધાન રહે છે. જેવી રીતે આચારનુ છેદસૂત્રમાં વર્ણન છે. તેવી જ રીતે બૌદ્ધશ્રમણના આચાર વિચારનું વર્ણન વિનયપિટકમાં છે. તેની સાથે છેદસૂત્રોની તલના સહજરૂપે થઈ શકે છે. આચારધમના ગહન રહયે એવું વિશદ્ધ આચારવિચારને સમજવા માટે છેદસૂત્રોનું પરિજ્ઞાન કરવું આવશ્યક છે.
૩૨મું આવશ્યક–સૂત્ર આવશ્યક એ જૈનસાધનાને મૂળ પ્રાણ છે. તે જીવનશુદ્ધિ અને દોષ પરિમાર્જનનું મહાસૂત્ર છે. સાધક ગમે તેટલે અભ્યાસી હોય પરંતુ તેને જે આવશ્યકનું ૫રિજ્ઞાન ન હોય તે સમજવું જોઈએ કે તેને કઈ પણ જ્ઞાન નથી. આવશ્યક એ સાધકના પિતાના આત્માને પરખવાનો, નીરખવાનો એક મહાન ઉપાય છે. જેવી રીતે વૈદિક પરંપરામાં સંધ્યા છે, બૌદ્ધ પરંપરામાં ઉપાસના છે અને ઈસાઈ ધર્મમાં પ્રાર્થના અને ઇસ્લામ ધર્મમાં નમાજ છે તેવી જ રીતે જૈનધર્મમાં દેષશુદ્ધિ અને ગુણવૃદ્ધિ માટે “આવશ્યક છે.
૩૨૦
તત્ત્વદર્શન
Page #630
--------------------------------------------------------------------------
________________
'પૂજ્ય ગુરુદેવ કવિલય પં. નાનચન્દ્રજી મહારાજ જન મશતાજિદ સ્મૃતિગ્રંથ
ચતુર્વિધ સંઘ માટે પ્રતિદિન જે અવશ્ય કરવા યોગ્ય છે તે આવશ્યક કહેવાય છે. અનુગદ્વાર સૂત્રમાં આવશ્યકતા આવશ્યક, અવશ્ય કરણીય, ધ્રુવનિગ્રહ, વિશોધિ, અધ્યયન ષક વર્ગ, ન્યાય, આરાધના, માર્ગ વગેરે પર્યા બતાવ્યા છે.
જેનસાધના પદ્ધતિમાં દ્રવ્ય અને ભાવ ઉપર ગંભીર ચિંતન કરવામાં આવ્યું છે. પ્રત્યેક ક્રિયા દ્રવ્ય અને ભાવ એમ બે પ્રકારે કરાય છે. બહિષ્ટિવાળા દ્રવ્યપ્રધાન હોય છે જ્યારે અન્તર્દષ્ટિવાળા ભાવપ્રધાન હોય છે. આવશ્યકના પણ દ્રવ્ય અને ભાવ એમ બે પ્રકાર છે. દ્રવ્ય આવશ્યકનો અર્થ છે અંતરંગ ઉપયોગ વિના કેવળ ૧ કરવી. તેમાં મન લગામ વગરના ઘોડાની જેમ અથવા ચંચળ વાનરની જેમ આમતેમ ભટકતું અને કદતું રહે છે અને વિવેકહીન સાધના ચાલતી રહે છે. આ દ્રવ્યસાધના અંતર્જીવનને પ્રકાશ આપી શકતી નથી તેથી કેવળ દ્રવ્યસાધના સાધનાના ક્ષેત્રમાં મહત્ત્વપૂર્ણ નથી. તે પ્રાણરહિત મૃતક સમાન છે. તેમાં પ્રાણેનું પરિસ્પન્દન નથી, પરંતુ સામાયિક વગેરે ભાવઆવશ્યક વિવેકપૂર્વક, કોઈ પણ જાતની કામના વગર, માત્ર વિશુદ્ધ જિજ્ઞાસા અનુસાર મન, વચન અને કાયાને એકાગ્ર બનાવી આવશ્યક સંબંધી મૂળ પાઠોના અર્થો ઉપર ચિન્તન - મનનની સાથે નિજાત્માને કર્મમળથી દૂર કરવા માટે સવાર-સાંજ બન્ને વખત “આવશ્યક’ કરવું જોઈએ. ભાવ આવશ્યક વગર આત્મશુદ્ધિ કદી પણ સંભવિત નથી.
આવશ્યકના છ પ્રકાર (ભેદ) બતાવ્યા છે. (૧) સામાયિક (૨) ચતુર્વિશતિસ્તવ (૩) વન્દન (૪) પ્રતિક્રમણ (૫) કાર્યોત્સર્ગ અને (૬) પ્રત્યાખ્યાન. આ છ પ્રકાર એ જ આવશ્યકના છ અધ્યયન છે. આવશ્યક મૂળ પાઠ છે અને ૯૧ ગદ્યસૂત્ર છે અને ૯ પદ્યસૂત્ર છે.
પ્રથમ અધ્યયનમાં સામાયિકનું વર્ણન છે. આ પ્રતિજ્ઞા સૂત્ર છે. આના પ્રત્યેક શબ્દમાં ત્યાગ-વૈરાગ્યને સાગર ઉછળી રહ્યો છે. જેટલા પણ તીર્થ કરે થાય છે તે બધા સાધનાના પથ ઉપર ચરણ મૂકતી વખતે જ આ મંગળ પાઠનું ઉચ્ચારણ કરે છે.
| સામાયિક એ ઉત્કૃષ્ટ સાધના છે. જેવી રીતે અનંત આકાશ એ સમસ્ત ચરાચર વસ્તુઓને આધાર છે તેવીજ રીતે સમસ્ત આધ્યાત્મિક સાધનાને આધાર સામાયિક છે. મધપુડામાં જયાં સુધી પાણીમાની રહે છે ત્યાં સુધી હજારો મધમાખીઓ રહે છે. તે જયારે ઉડી જાય છે ત્યારે પાછળ એકેય મધમાખી રહેતી નથી. તેવી જ રીતે સમભાવની રાણીમાખી રહેતાં બધી સગુણરૂપી મધમાખીઓ ત્યાં સ્થિરવાસ કરે છે,
સામાયિકને અર્થ “સમતા” છે. સામાયિકમાં સાધકને વિષમભાવથી દૂર હટી સમભાવમાં સ્થિર થવાનું હોય છે. રાગ-દ્વેષને તજી સમભાવમાં - આત્મસ્વરૂપમાં રમણ કરવાનું હોય છે. સાધક જયારે સાવધયેગથી નિવૃત્ત થાય છે, છ કાયના જીવ પ્રત્યે સંયત– આત્મદષ્ટિવાળે બને છે, મન, વચન, કાયાને એકાગ્ર કરે છે, સ્વસ્વરૂપમાં વિચરણ કરે છે ત્યારે સામાયિકની સાધના સંપન્ન થાય છે. સામાયિકની સાધના એ મહાન સાધના છે. અન્ય ગમે તેટલી સાધનાઓ સાધવામાં આવતી હોય પણ તે બધાનું મૂળ સામાયિકમાં રહેલું છે. આજ કારણે ઉપાધ્યાય યશોવિજયજીએ સામાયિકને સંપૂર્ણ દ્વાદશાંગીરૂપ જિનવાણીને સાર કહેલ છે અને જિનભદ્રગણી ક્ષમાશ્રમણે સામાયિકને ૧૪ પૂર્વને અર્થપિંડ કહેલ છે. તે “સામાયિક આવશ્યકનું આદિમંગળ છે. ' સામાયિકના સંબંધમાં વર્તમાનમાં જાન્ત ધારણાઓ ચાલી રહી છે પરંતુ તે ભાત ધારણાઓનું મૂળ સાધના કરનારાઓની ઉપયોગશૂન્યતા છે. સામાયિકમાં સાવદ્યોગને ત્યાગ કરી સ્વસ્વરૂપમાં રમણ કરવા માટે ધ્યાન અને સ્વાધ્યાયમાં તલ્લીન રહેવું જોઈએ, પરન્ત કોઇની પણ નિન્દા કે વિકથા ન કરવી જોઈએ. સમભાવ એજ ચોગનો મૂળ મંત્ર છે. ગીતામાં પણ શ્રીકૃષ્ણ “સમત્વમ્ રોગમુચ્યતે” કહ્યું છે.
આવશ્યકસૂત્રનું બીજું અધ્યયન “ચતુર્વિશતિસ્તવ” છે. સામાયિકમાં સાવધોગથી નિવૃત્તિ હોય છે તેથી સાધકે કયા કાર્યમાં પ્રવૃત્તિ કરવી જોઈએ તે માટે “ચતુર્વિશતિસ્તવ” આવશ્યક બતાવેલ છે. આ આવશ્યક સામાયિકની સાધના માટે આલંબન સ્વરૂપ છે.
૨૪ તીર્થકરોની સ્તુતિથી સાધકને મહાન આધ્યાત્મિક બળ પ્રાપ્ત થાય છે. તેને મિથ્યા અહંકાર નાશ પામે છે અને વર્ષોથી સંચિત કર્મ તેવીજ રીતે નષ્ટ થાય છે જેવી રીતે અગ્નિના નાના એવા તણખાથી રૂ નો વિરાટ ઢગલે
આગમસાર દહન
૩૨૧
Page #631
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરૂદેવ વિષય પં. નાનચંન્દ્રજી મહારાજ જન્મશતાકિદ સ્મૃતિગ્રંથ
ભસ્મીભૂત થઈ જાય છે. તીર્થ કરની સ્તુતિ એ અન્તઃકરણનું સ્નાન છે. તેનાથી સ્કૂર્તિ, પવિત્રતા તથા બળ પ્રાપ્ત થાય છે. ભૌતિક તથા આધ્યાત્મિક દ્રષ્ટિએ તીર્થકરે મહાન છે. તેમની સ્તુતિ કરવી એટલે તેમના સગુણોને, તેમના ઉચ્ચ આદર્શોને પોતાના જીવનમાં મૂર્તસ્વરૂપ આપવું.
ત્રીજું અધ્યયન ‘વન્દન’ આવશ્યક છે. બીજા અધ્યયનમાં તીર્થકરોના ગુણનું ઉત્કીર્તન કર્યું છે કારણ કે તીર્થકર એ દેવ છે. દેવ પછી ગુરુને નંબર છે તેથી ત્રીજા આવશ્યકમાં ગુરુદેવને વન્દન કર્યું છે, મન, વચન અને કાયાને એવો પ્રશસ્ત વ્યાપાર કે જેથી સદગુરુદેવ પ્રત્યે ભકિત તથા બહમાન પ્રગટ થાય તે વન્દન કહેવાય છે. આવશ્યક નિર્યુકિતમાં વન્દનને માટે ચિતિકર્મ, કૃતિકર્મ, પૂજાકમ વિ. પર્યા-વિકપે આપ્યા છે.
આ યાદ રાખવું જોઈએ કે માનવનું મહાન મસ્તિષ્ક ગમે તેના ચરણમાં ઝુકાવી દેવા માટે નથી. જૈનધર્મ ગુણેને ઉપાસક છે અને સગુણી આત્માઓ-મહાત્માઓના ચરણોમાં શિર નમાવવાને જ ઉપાદેય માને છે, અને ગુણહીન વ્યકિતના ચરણમાં ઝુકવાને હેય માને છે. અસંયમી, પતિત તથા દુરાચારીને વન્દન કરવાનો અર્થ છે અસંયમને પ્રોત્સાહન આપવું. તેથી જ નિર્યુકિતકારે કહ્યું છે કે જે માનવ ગુણહીન – અવન્ય વ્યક્તિને વન્દન કરે છે તેને ન તો કર્મોની નિર્જ ર થાય છે કે ન તે કીતિ મળે છે. પરંતુ અસંયમનું, દુરાચારનું અનુમોદન કરવાથી કમેન બંધ થાય છે. જેમ અવંધને વન્દન કરવાથી દોષ લાગે છે તેવી જ રીતે વન્દન કરાવનારને પણ દોષ લાગે છે. તેથી ભદ્રબાહસ્વામીએ કહ્યું છે કે – જે અવન્ડનીય વ્યકિત ગુણી પુરુષો પાસે વન્દન કરાવે છે તે અસંયમમાં વૃદ્ધિ કરે છે અને પિતાનું અધઃપતન કરે છે.
જેનું જીવન ત્યાગ અને વૈરાગ્યથી ઓતપ્રેત છે, નિશ્ચય અને વ્યવહાર બંને દષ્ટિએ જેનું જીવન પવિત્ર તથા નિર્મળ છે તે સદ્દગુરુ છે. તેને ભકિતભાવથી પ્રેમાદ્રિ બની વન્દન કરવું જોઈએ. જે વન્દનની પૃષ્ઠભૂમિમાં ભયનો ભૂત નાચી રહ્યો હોય, લાજ, પ્રલોભન કે સ્વાર્થ જેની પછવાડે હોય એવું વન્દન સાચા અર્થમાં વન્દન નથી. વન્દન તે આત્મશુદ્ધિને માર્ગ છે. વન્દનના પણ દ્રવ્ય અને ભાવ એમ બે પ્રકાર છે. દ્રવ્યવન્દનની સાથે ભાવવન્દન હોવાથી જીવનમાં અભિનવ ચેતનાને પ્રાદુર્ભાવ થાય છે.
ચોથા અધ્યયનનું નામ “પ્રતિક્રમણ છે. પ્રતિકમણને અર્થ છે-શુભ યોગમાંથી અશુભ યોગમાં ગયેલા પોતાના આત્માને ફરી શુભયોગમાં પાછું વાળવે. અશુભયેગથી નિવૃત્ત થઈને નિઃશલ્યભાવથી ઉત્તરોત્તર શુભયોગમાં પ્રવૃત્ત થવું તે પ્રતિક્રમણ છે.
સાધનાના ક્ષેત્રમાં મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને અશુભગ આ પાંચ પ્રમાદને અત્યન્ત ભયંકર અને આત્મઘાતક માનવામાં આવ્યા છે. પ્રત્યેક સાધકે આ દેશનું પ્રતિદિન પ્રતિક્રમણ કરવું જોઈએ. મિથ્યાત્વને પરિત્યાગ કરી સમ્યકત્વમાં આવવું જોઈએ. અવિરતિને ત્યાગ કરી વિરતિને સ્વીકાર કરવો જોઈએ. પ્રમાદને બદલે અપ્રમાદ અને કષાયને પરિહાર કરી ક્ષમાદિને ધારણ કરવા જોઈએ તેમજ સંસારની વૃદ્ધિ કરનારા અશુભના વ્યાપારને ત્યાગ કરી શુભયોગમાં રમણ કરવું જોઈએ.
વિશેષ કાળની અપેક્ષાએ પ્રતિક્રમણના પાંચ ભેદ કરવામાં આવ્યા છે. (૧) દેવસિય (૨) રાત્રિક (૩) પાક્ષિક (૪) ચાતુમાંસિક (૫) સાંવત્સરિક.
પાંચમા અધ્યયનમાં કાર્યોત્સર્ગનું વર્ણન છે. અનુગદ્વાર સૂત્રમાં કાર્યોત્સર્ગનું બીજુ નામ “ઘણુચિકિત્સા છે. ધર્મની સાધના કરતી વખતે પ્રમાદવશ કયારેક અહિંસા, સત્ય વગેરે તેમાં જે અતિચાર લાગી જાય છે, ખલના થઈ જાય છે તે સંયમરૂપી શરીરના ઘણ–ઘા છે. કાયોત્સર્ગમાં તે ઘા ઉપર મલમપટ્ટી કરવામાં આવે છે. કાયોત્સર્ગ એવી એક ઔષધિ છે કે જે ઘાને રૂઝાવી સંયમને પુષ્ટ કરે છે. કાયોત્સર્ગ એક પ્રકારનું પ્રાયશ્ચિત્ત છે કે જે જનાં પાપને
ઈને સાફ કરે છે, હૃદયને વિશુદ્ધ-નિર્મળ બનાવે છે. તેથી શાસ્ત્રકારે કહ્યું છે કે સંયમજીવનને વિશેષ રૂપથી ૫રિષ્કૃત કરવા માટે, પ્રાયશ્ચિત કરવા માટે, વિશુદ્ધ કરવા માટે, આત્માને શલ્યરહિત બનાવવા માટે, પાપકર્મોને વંસ કરવા માટે કાયોત્સર્ગ કરવો જોઈએ.
૩૨૨
તત્ત્વદર્શન
Page #632
--------------------------------------------------------------------------
________________
'પત્ર ગુરુદેવ કવિવર્ય પં. નાનયજી મહારાજ જ અશતાહિદ સ્મૃતિગ્રંથ
ભગવાન મહાવીરે પાપકર્મોને “ભાર’ ની ઉપમા આપી છે. કેઈના માથે ભારે હોય ત્યારે તે કેટલા અને કેવા કનો અનુભવ કરે છે અને ભારમક થયા પછી કેવી શક્તિનો અનુભવ કરે છે? તેવી જ રીતે ભારને દૂર કરી દે છે. આત્મા તે ભારથી હળવો થઈ જાય છે અને પિતાને સ્વસ્થ, સુખમય અને આનન્દમય અનુભવ કરે છે.
કાત્સર્ગમાં “કાય” અને “ઉત્સર્ગ” આ બે શબ્દો છે જેમનો અર્થ થાય છે શરીરની મમતાનો ત્યાગ કરી અંતર્મુખ થવું. સાધનામાં શરીરની મમતા એ સૌથી મોટું બાધક તત્વ છે કે જે સાધકને માટે વિષ સમાન છે. કાયોત્સર્ગ શરીર અને આત્માને પૃથક સમજવાની કળા છે. આ શરીર અલગ છે અને હું આત્મા, તેનાથી અલગ-જુદો છું. શરીર વિનાશી અને પૌગલિક છે જ્યારે આત્મા અજર, અમર, અવિનાશી અને ચૈતન્યસ્વરૂપ છે. કાયોત્સર્ગના પણ દ્રવ્ય અને ભાવ એમ બે ભેદ છે. દ્રવ્યની અપેક્ષાએ ભાવનું અધિક મહત્તવ છે. દ્રવ્ય અને ભાવને સમજાવવા માટે ચાર રૂપ બતાવ્યા છે. (૧) ઉસ્થિત ઉસ્થિત-આ સાધક શરીરથી ઊભું રહે છે અને ધર્મસ્થાન અને શુકલધ્યાનમાં પણ રમણ કરે
છે. જેમ કે-ગજસુકુમાર મુનિ. (૨) ઉસ્થિત નિવિષ્ટ-આવો સાધક દ્રવ્ય રૂપથી તો ઊભો હોય છે પરન્તુ આધ્યાન અને રૌદ્રધ્યાનમાં ફસાયેલ
હોવાથી બેસી જાય છે અર્થાત શરીરથી તો તે ઊભો છે પરંતુ આત્માથી તે બેલે છે. (૩) ઉપવિષ્ટ ઉસ્થિત-શારીરિક અસ્વસ્થતાને લીધે તે ઊભો રહેતો નથી પરંતુ ભાવથી તે ધર્મયાન અને
શુકલધ્યાનમાં રમણ કરે છે તેથી શરીરથી તે બેઠેલો છે પરંતુ આત્માથી ઊભો છે (૪) ઉપવિષ્ટ નિવિષ્ટ-આ સાધક આળસુ-કર્તવ્યશૂન્ય હોય છે. તે શરીરથી બેઠેલો છે અને સાંસારિક
વિષય–ભેગોની કલપનામાં જ રાચતે અને અટવાયેલો હોવાથી ઉપવિષ્ટ-નિવિષ્ટ છે. આ
નથી પરંતુ કાર્યોત્સર્ગનો દંભ છે.
છઠું અધ્યયન ‘પ્રત્યાખ્યાન આવશ્યકનું છે. સંસારમાં જેટલી પણ વસ્તુઓ છે તેને એક માણસ ભોગવી શકતો નથી. ભેગની પાછળ પાગલ બની માનવ કદાપિ શાંતિ મેળવી શકતો નથી. વાસ્તવિક આનંદ ભોગોના ત્યાગમાં જ છે, તેથી પ્રત્યાખ્યાનમાં સાધક ભાગોનો તેમ જ પદાર્થોનો ત્યાગ કરે છે. અન્ન, વસ્ત્ર વગેરેને ત્યાગ કરવો તે દ્રવ્ય પ્રત્યાખ્યાન છે અને મિથ્યાત્વ, અજ્ઞાન અને અસંયમનો ત્યાગ કરવો એ ભાવ પ્રત્યાખ્યાન છે. દ્રવ્ય પ્રત્યાખ્યાનની આધારભૂમિ ભાવ પ્રત્યાખ્યાન છે.
અનુગદ્વારમાં પ્રત્યાખ્યાનનું બીજું નામ “ગુણધારણ છે. ગુણધારણને અર્થ છે-ત્રતરૂપ ગુણેને ધારણ કરવા. પ્રત્યાખ્યાન દ્વારા આત્મા મન, વચન, કાયાની દુષ્ટ વૃત્તિઓને રોકી પિતાને શુભ પ્રવૃત્તિઓમાં કેન્દ્રિત કરે છે અને ઈચછાનિધિ, તૃષ્ણાત્યાગ દ્વારા સદગુણની પ્રાપ્તિ કરે છે.
પ્રત્યાખ્યાનના મુખ્ય રૂપથી બે ભેદ છે. (૧) મૂળગુણ પ્રત્યાખ્યાન અને (૨) ઉત્તરગુણ પ્રત્યાખ્યાન. મૂળગુણ પ્રત્યાખ્યાનના સર્વથી અને દેશથી એમ બે ભેદ છે. સાધુઓના ૫ મહાવ્રત સર્વમૂળગુણ પ્રત્યાખ્યાન છે અને ગૃહસ્થના ૫ અણુવ્રત દેશ મૂળગુણ પ્રત્યાખ્યાન છે. મૂળગુણ પ્રત્યાખ્યાન જીવનપર્યન્ત માટે હોય છે અને ઉત્તરગુણ પ્રત્યાખ્યાન થોડા કાળ માટેના હોય છે. તેના પણ દેશથી અને સર્વથી એમ બે ભેદ પડે છે. ૩ ગુણવ્રત અને ૪ શિક્ષાત્રત. આ દેશ ઉત્તરગુણ પ્રત્યાખ્યાન છે. અને અનાગત, અતિક્રાન્ત કટિસહિત, નિયંત્રિત, સાકાર, નિરાકાર, પરિમાણુકૃત, નિરવશેષ, સાંકેતિક, અદ્ધાસમય આ ૧૦ પ્રકારના પ્રત્યાખ્યાન સર્વ ઉત્તરગુણ પ્રત્યાખ્યાન છે કે જે સાધુ અને શ્રાવક બન્ને માટે છે.
પ્રત્યાખ્યાન આવશ્યક સંયમની સાધનામાં તેજસ્વિતા પ્રગટાવે છે. ત્યાગ-વૈરાગ્યને દઢ કરે છે તેથી પ્રત્યેક સાધકનું કર્તવ્ય છે કે તે પ્રત્યાખ્યાન અંગીકાર કરી પોતાના આત્માની શુદ્ધિ કરે.
આગમસાર દોહન
૩૨૩
Page #633
--------------------------------------------------------------------------
________________
~-~
~
=
==
=
પૂજ્ય ગુરૂદેવ કવિવર્ય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાલિંદ સ્મૃતિગ્રંથ
આવશ્યકથી જેમ આધ્યામિક શુદ્ધિ થાય છે તેમ લૌકિક જીવનમાં પણ સમતા, નમ્રતા, ક્ષમાભાવ વગેરે સદગુણોની વૃદ્ધિ થવાથી આનંદના નિર્મળ ઝરણું વહેવા લાગે છે.
વ્યાખ્યા સાહિત્ય અગમનું વ્યાખ્યા સાહિત્ય ઘણું વિશાળ છે. તે સંપૂર્ણ વ્યાખ્યા સાહિત્યને પાંચ ભાગમાં વિભકત કરી શકાય છે. (૧) નિકિતએ (૨) ભાળે (૩) ચૂર્ણ (૪) સંસ્કૃત ટીકાઓ (૫) લેમ્ભાષામાં રચિત વ્યાખ્યાઓ. નિર્યુકિતઓ -
પ્રાકૃત ભાષામાં આગની જે પદ્યમાં ટીકાઓ રચવામાં આવી છે તે નિકિતઓ ભાષ્યરૂપે ઓળખાય છે. નિર્યુકિતઓમાં પ્રત્યેક પદની વ્યાખ્યા કરી નથી પરંતુ મુખ્યપણે પારિભાષિક શબ્દ ઉપર જ પ્રકાશ પાડયો છે. આગમના કથિત અર્થો જેમાં ઉપનિબદ્ધ હોય તે નિર્યુકિત છે. અર્થાત્ સૂત્રમાં કથિત નિશ્ચિત અર્થને સ્પષ્ટ કરે તે નિર્યુકિત છે. ર નિર્યુક્તિઓની વ્યાખ્યાનશૈલી નિક્ષેપપદ્ધતિના રૂપમાં રહી છે. આ શૈલીનું પ્રથમ દર્શન આપણને અનુગદ્વારમાં થાય છે. આ શૈલીમાં કઈ પદના જેટલા સંભવિત અર્થે હોય તેટલા કર્યા પછી તેમાંથી અપ્રસ્તુત અર્થોને નિષેધ કરી પ્રસ્તુત અર્થને જ ગ્રહણ કરવામાં આવે છે. જેનન્યાયની પણ આ પદ્ધતિ છે. નિર્યુકિતકાર ભદ્રબાહુએ નિર્યુકિત માટે આ જ પદ્ધતિને પ્રશસ્ત માનેલ છે. તેમણે નિર્યુકિતનું પ્રયોજન સ્પષ્ટ કરતાં કહ્યું છે કે એક જ શબ્દના અનેક અર્થો થાય છે. કયે અર્થ કયા પ્રસંગે ઘટાવા, શ્રમણ ભગવાન મહાવીરના ઉપદેશમાં કયો અર્થ કયા શખથી સંબંધિત છે વગેરે બાબતોને લક્ષ્યમાં રાખી અર્થને સમ્યક પ્રકારે નિર્ણય કરે અને તે અર્થને મૂળ સૂત્રના શબ્દોની સાથે સંબંધ સ્થાપિત કરવો તે નિયુકિતનું કાર્ય છે.
જેમ વૈદિક પારિભાષિક શબ્દની વ્યાખ્યા કરવા માટે મહર્ષિ યાસ્કે નિઘંટુ ભાષ્યરૂપ નિરુક્ત લખેલ છે તેમ જેનામેના પારિભાષિક શબ્દની વ્યાખ્યા કરવા માટે બીજા આચાર્ય ભદ્રબાહુએ નિર્યુકિતઓ રચી. જેમ મહર્ષિ યાકે નિરૂકતમાં સર્વપ્રથમ નિરુક્ત ઉપદઘાત લખેલ છે તેમ નિર્યુક્તિઓની પૂર્વે ઉપદ્યાત છે.
નિર્યુક્તિકાર ભદ્રબાહ શ્રુતકેવલી તથા છેદ સૂત્રકાર ભદ્રબાહુથી ભિન્ન છે. કારણ કે નિર્યુકિતકાર ભદ્રબાહુએ અનેક જગ્યાએ છેદસૂત્રકાર શ્રુતકેવલી ભદ્રબાહુને નમસ્કાર કર્યા છે. નિર્યુકિતકાર ભદ્રબાહુને પ્રસિદ્ધ તિવિંદ વરાહમિહિરના ભાઈ માનવામાં આવે છે. ભદ્રબાહ નૈમિત્તિક અને મંત્રવિદ્યાવિશારદ હતા. ઉપસર્ગહરસ્તંત્ર અને ભદ્રબાહુસંહિતા તેમણે જ રચ્યા છે. તેમણે દશ નિકિતઓ લખી હતી.'
(૧) આવશ્યક નિર્યુકિત (૨) દશવૈકાલિક નિર્યુકિત (૩) ઉત્તરાધ્યયન નિર્યુક્તિ (૪) આચારાંગ નિર્યુકિત (૫) સૂત્રકૃતાંગ નિર્યુકિત (૬) દશાશ્રુતસ્કન્ધ નિર્યુક્તિ (૭) બૃહત્કલ્પ નિર્યુકિત (૮) વ્યવહાર નિર્યુક્તિ (૯) સૂર્યપ્રકૃતિ નિર્યુકિત (૧૦) ઋષિભાષિત નિર્યુકિત.
ભદ્રબાહુ નિર્મિત નિર્યુકિતઓને રચનાક્રમ તેજ છે જે ઉપર બતાવ્યો છે, કારણ કે તેમણે આવશ્યક નિર્યુકિતમાં આજ પ્રમાણે સંકલ્પ કર્યો છે. નિકિતમાં જે નામ અને વિષય વિ. આવેલ છે તે પણ આ તને પ્રગટ કરે છે.
ણિજજતા તે અત્થા જે બદ્ધા તેણ હોઇ જિજતી ! નિકતાનામેવ સૂત્રાથનાં યુકિત: પરિપાટયા યોજનમ
- આચાર્ય હરિભદ્ર આવશ્યક નિયુકિત ગા. ૮૮. વંદામિ ભદ્રબાહું પાઇણે ચરિય સગલ સુચનાણિ સુસ્સ કારગમિસિં દસાસુ કપે ય વહારે ||
- દશાશ્રુત સ્કન્ધ નિર્યુકિત, પાન ૧ (ખ) તેણે ભગવતા આયારપકM - દસા કમ્પ - વવહારા વ નવમ પુત્વની ભૂતા નિજજઢા
- પંચકલપચૂણિ આવશ્યક નિકિત ગા. ૭૯ - ૮૬. ગણધરવાદ પ્રસ્તાવના પૃ. ૧૫-૧૬,
: ૩૨૪
તવદર્શન
Page #634
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરૂદેવ,કવિવય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાલિદ સ્મૃતિગ્રંથ
ભદ્રબાહુરચિત દસ નિક્તિોમાંથી સૂર્ય પ્રજ્ઞપ્તિ અને અષિભાષિતની નિર્યુક્તિએ વર્તમાનમાં ઉપલબ્ધ નથી. એ નિર્યુકિત, પિંડ નિર્યુકિત, પંચકહ૫ નિર્યુકિત અને નિશીથ નિતિ અનુક્રમે આવશ્યક નિર્યુક્તિ, દશવૈકાલિક નિર્યુકિત, બૃહત્કઃ૫ નિયુકિત અને આચારાંગ નિતિની પૂર્તિરૂપે છે. સંસકત નિર્યુકિત એ કઈ પાછળના આચાર્યની રચના ગોવિન્દ્રાચાર્ય દ્વારા રચિત ગેવિન્દ નિર્યુકિત પણ અપ્રાપ્ય છે.
ભદ્રબાહુએ જૈન પરંપરામાં પ્રચલિત અનેક મહત્વપૂર્ણ પારિભાષિક શબ્દની સુસ્પષ્ટ વ્યાખ્યા પિતાની નિર્યુકિતમાં કરીને જૈનસાહિત્યની ભારે ગેરવવૃદ્ધિ કરી છે. ત્યારપછી થનાર ભાષ્યકાર અને ટીકાકારોએ પ્રત્યક્ષ અથવા પરોક્ષરૂપથી નિર્યુકિતના આધારે પોતાની રચના કરી છે. જો કે નિકિતકારનું એકમાત્ર લક્ષ્ય આગમના નિગૂઢભાને સ્પષ્ટ કરવાનું જ રહ્યું છે, તથાપિ પ્રસંગોપાત આમાં ધર્મ, દર્શન, સંસ્કૃતિ, સમાજ, ઈતિહાસ વગેરે વિવિધ વિષયોનું ઘણું સુન્દર વિવેચન પણ કરેલ છે. ભાષ્ય
નિયુક્તિમાં મુખ્યપણે પારિભાષિક શબ્દની વ્યાખ્યા છે. તેમની શૈલી અન્યન્ત સંક્ષિપ્ત અને કિલષ્ટ છે. ખાસશૈલીનો અભાવ હોવાથી તે દુર્ગમ બની ગઈ છે તેથી અન્ય વ્યાખ્યાઓના અભાવમાં તેને સરળતાથી સમજી શકાય તેમ નથી. આથી નિર્યુકિતના ગંભીર રહસ્યનું. સમુદઘાટન કરવા માટે વિસ્તૃત વ્યાખ્યા સાહિત્યની આવશ્યકતા ઊભી થઈ અને તેની પ્રતિ આચાર્યોએ ભાષ્યના રૂપમાં કરી છે. આ પ્રમાણે નિર્યુકિત સાહિત્યને આધાર બનાવી અથવા સ્વતંત્રરૂપથી પ્રાકૃત ભાષામાં પધાત્મક જે વ્યાખ્યાઓ લખવામાં આવી તે ભાષ્યના નામથી ઓળખાઈ. જેમ પ્રત્યેક આગમ ઉપર નિર્યુકિત નથી તેમ ભાષ્ય પણ પ્રત્યેક આગમ ઉપર નથી. વર્તમાનમાં નિમ્નકત આગમ ગ્રન્થ ઉપર ભાષ્ય ઉપલબ્ધ છે.
(૧) આવશ્યકભાષ્ય (૨) દશવૈકાલિક ભાષ્ય (૩) ઉત્તરાધ્યયન ભાષ્ય (૪) બૃહત્ક૫ ભાષ્ય (૫) પંચકલ્પ ભાખ્ય (૬) વ્યવહાર ભાષ્ય (૭) નિશીથ ભાષ્ય (૮) જીતક૯પ ભાષ્ય (૯) ઘનિર્યુક્તિ ભાષ્ય (૧૦) પિડનિર્યુકિત ભાષ્ય.
આવશ્યકસૂત્ર ઉપર ત્રણ ભાષ્ય ઉપલબ્ધ છે. (૧) મૂલ્યભાષ્ય (૨) ભાષ્ય અને (૩) વિશેષાવશ્યક ભાષ્ય બે ભાષ્ય અત્યન્ત લઘુ છે. અને તેમની અનેક ગાથાઓ વિશેષાવશ્યક ભાષ્યમાં ભળી ગઈ છે તેથી વિશેષાવશ્યક ભાષ્ય ત્રણે ભાષ્યનું સમ્મિલિતરૂપ છે. આ વર્તમાનમાં ઉપલબ્ધ અને પ્રકાશિત છે. આ ભાગ્ય પણ સંપૂર્ણ આવશ્યકસૂત્ર ઉપર થયેલ નથી પરંતુ માત્ર પહેલા અધ્યયન સામાયિક આવશ્યક ઉપર જ છે. એક અધ્યયન હોવા છતાં ઘણ આમાં ૩૬૦૭ ગાથાઓ છે. દશવૈકાલિક ભાષ્યમાં ૬૩ ગાથાઓ છે. ઉત્તરાધ્યયન ભાષ્ય પણું ઘણું જ સંક્ષેપમાં છે તેમાં માત્ર ૪૫ ગાથાઓ છે. બૃહકલ્પ ઉપર બે ભાગ્ય છે– એક બૃહત્કાળ્યું અને બીજું લઘુભાષ્ય બૃહભાષ્યમાં સંપૂર્ણ પ્રાપ્ય નથી. લઘુભાષ્યમાં ૬૪૯૦ ગાથાઓ છે. પંચક૯૫ભાષ્યમાં ૨૫૭૪ ગાથાઓ છે. વ્યવહારભાષ્યમાં ૪૬૨૯ ગાથાઓ છે. નિશીથભાષ્યમાં લગભગ ૬૫૦૦ ગાથાઓ છે. છતઃ૫ ભાગ્યમાં ૨૬૦૬ ગાથાઓ છે. ઘનિર્યુકિત ઉપર પણ બે ભાવ્યું છે. એક લઘુ અને બીજ મહાભાષ્ય. લધુમાં ૩૨૨ ગાથાઓ અને મહાભાષ્યમાં ૨૫૧૭ ગાથાઓ છે. પિંડનિર્યુકિત ભાષ્યમાં ૪૬ ગાથાઓ છે.
વિશેષાવશ્યક ભાષ્ય અને જિતકલ્પ ભાષ્ય-બને ભાષ્ય આચાર્ય જિનભદ્ર દ્વારા વિરચિત છે. વિશેષાવશ્યક ભાષ્યમાં જૈનાગોમાં વર્ણિત જ્ઞાનવાદ, પ્રમાણુશાસ્ત્ર, આચાર, નીતિ, સ્યાદવાદ, નયવાદ, કર્મવાદ વગેરે દાર્શનિક માન્યતાઓનું તુલનાત્મક દ્રષ્ટિએ જેવું તર્ક યુકત નિરૂપણ કરવામાં આવ્યું છે તેવું અન્યત્ર દુર્લભ છે. જેનાગમના રહસ્યને સમજવા માટે આ ભાષ્ય અત્યન્ત મહત્વપૂર્ણ છે. આ ભાષ્ય નથી પણ ખરી રીતે મહાભાષ્ય છે.
બૃહત્ક૯૫લઘુભાષ્ય અને પંચકહ૫ મહાભાષ્ય આ બન્ને ભાળ્યોના નિર્માતા સંઘરાસગણી છે. વસુદેવહિંડી પ્રથમ ખંડના રચયિતા સંઘદાસગણીથી આ જહા મનાય છે. તેઓ “વાચક પદથી અલંકૃત છે તો ભાષ્ય રચયિતા સંઘદાસગણી ‘ક્ષમાશ્રમણ’ પદથી વિભૂષિત છે. તે સિવાય બીજ ભાષ્યકારો પણ થયા છે કે જેમણે વ્યવહારભાષ્ય વિ. રચ્યા છે
પુણ્યવિજયજીના અભિમતાનુસાર ઓછામાં ઓછા ચાર આગમિક ભાષ્યકારો થયા છે. પ્રથમ જિનભદ્રક્ષમાશ્રમણ
આગમસાર દેહન
૩૨૫
Jain Education Interational
Page #635
--------------------------------------------------------------------------
________________
'પૂજ્ય ગુરૂદવું કવિવય પં. નાનશ્ચન્દ્રજી મહારાજ જન્મશતાલિદ સ્મૃતિગ્રંથ પશ્વ ગવ વિધSની નર કરી
બીજા સંઘદાસગણી ક્ષમાશ્રમણ, ત્રીજા વ્યવહારભાષ્યના રચયિતા અને ચોથા બૃહત્કપના બૂડદુભાષ્ય વિ. ના પ્રણેતા છેલ્લા બે નામોનો તે હજી સુધી પતે મળી શકશે નથી. ભાષા સાહિત્યમાં ઇતિહાસ, સંસ્કૃતિદર્શન વિ. ની વિપુલ સામગ્રી યત્ર-તત્ર વેરવિખેર પડી છે. આજે જરૂર છે તેના પર્યવેક્ષણ અને અનુસંધાન કરવાની. ચૂણિયો- નિર્યુકિતસાહિત્ય અને ભાષ્ય સાહિત્યના નિર્માણ પછી જૈનાચાર્યોના અન્યમનસમાં આગમો ઉપર ગદ્યાત્મક વ્યાખ્યા સાહિત્ય લખવાની ભાવના ઉદ્દભુત થઈ. તેમણે શુદ્ધ પ્રાકૃતમાં અને સંસ્કૃત-મિશ્રિત પ્રાકૃતમાં વ્યાખ્યાઓનું નિર્માણ કર્યું કે જે આજે ચૂર્ણિ સાહિત્યના નામથી વિદ્યુત છે. કેટલીક ચૂર્ણિયે આગમેતર સાહિત્ય ઉપર પણ લખાઈ છે પરંતુ સંખ્યાની દ્રષ્ટિએ તે આગમની ચૂર્ણિની અપેક્ષા અલ્પ છે. જેમકે કર્મ-પ્રકૃતિ, શતક વગેરેની ચૂણિ. નિર્યુકિત અને ભાગ્યની જેમ ચૂર્ણિ પણ બધા આગમ ઉપર લખાઈ નથી. નિમ્નતિ આગમે ઉપર ચૂર્ણિ લખાઈ છે.– ૧. આચારાંગ, ૨. સૂત્રકૃતાંગ, ૩. વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ (ભગવતી), ૪. જીવાભિગમ, ૫. નિશીથ, ૬. મહાનિશીથ, ૭. વ્યવહાર, ૮. દશાશ્રુતસ્કંધ, ૯, બૃહત્ક૯૫, ૧૦. પંચકલ્પ. ૧૧. ઓઘનિર્યુકિત, ૧૨. જિતક૬૫, ૧૩. ઉત્તરાધ્યયન, ૧૪. આવશ્યક, ૧૫. દશવૈકાલિક, ૧૬. નન્દી, ૧૭. જંબુદ્વીપપ્રજ્ઞપ્તિ.
નિશીથ અને જિતકલપ ઉપર બબ્બે ચૂર્ણિ બનાવવામાં આવી હતી, પરન્ત વર્તમાનમાં અને ઉપર એક-એક ચણુિં જ ઉપલબ્ધ છે. અનુગદ્વાર, બૃહક૯૫ અને દશવૈકાલિક ઉપર અખે ચૂર્ણિો અત્યારે પણ વિદ્યમાન છે. ચૂર્ણિ-સાહિત્યના નિર્માતાઓમાં જિનદાસગણી મહત્તરનું મૂર્ધન્ય સ્થાન છે. વિજ્ઞાના અભિમતાનુસાર જિનદાસગણી મહારને સમય વિ. સં. ૬૫૦ અને ૭૫૦ની મધ્યનો માનવો જોઈએ. તેમણે કેટલી ચણિયે લખી તે હજી સુધી પૂર્ણ રીતે નિશ્ચિત થઈ શકયું નથી; તથાપિ પરંપરા અનુસાર તેમની નીચે પ્રમાણે ચુર્ણિ માનવામાં આવે છે. (૧) નિશીથ વિશેષચૂર્ણિ (૨) નન્દીચૂર્ણિ, (૩) અનુગદ્વારચુર્ણિ, (૪) આવશ્યકચૂર્ણિ, (૫) દશવૈકાલિકર્ણિ, (૬) ઉત્તરાધ્યયનચુર્ણિ અને (૭) સૂત્રકૃતાંગચૂર્ણિ
જિતકલ્પચૂર્ણિ જે અત્યારે અપ્રાપ્ય છે તેના રચયિતા સિધસેનસૂરિ છે. પરંતુ આ સિદ્ધસેન સિધસેન દિવાકરથી ભિન્ન છે. પં. દલસુખભાઈ માલવણિયાના અભિમતાનુસાર આચાર્ય જિનભદ્રકૃત બૃહત્ ક્ષેત્રસમાસના વૃત્તિકાર સિધનસૂરિજ પ્રસ્તુત ચૂર્ણિના કર્તા છે.
બૃહત્કપર્ણિના રચયિતા પ્રલમ્બસૂરિ છે. તેઓ વિ. સં. ૧૩૩૪ થી પૂર્વે થયાનું મનાય છે. - દશવૈકાલિક સૂત્ર ઉપર અગત્યસિંહ સ્થવિરની ચૂણિ પણ પ્રાપ્ત છે. તેમના સમયના સંબંધમાં વિસોમાં એક મત નથી. અન્ય ચૂર્ણિકારોના નામ હજી સુધી જ્ઞાત થઈ શક્યા નથી. ભાષાની દૃષ્ટિએ નન્દીચૂર્ણિ, અનુગદ્વારચૂર્ણિ, દશવૈકાલિકચૂર્ણિ (જિનદાસ), ઉત્તરાધ્યયનચૂર્ણિ, આચારાંગચૂણિ, સૂત્રકૃતાંગચૂર્ણિ, નિશીથવિશેષચૂર્ણિ, દશાશ્રુતસ્કલ્પચૂર્ણિ અને બૃહત્કલ્પચૂર્ણિ. આ બધી ચૂર્ણિ સંસ્કૃતમિશ્રિત પ્રાકૃત ભાષામાં રચિત છે. પરંતુ તેમાં સંસ્કૃત ઓછું અને પ્રાકૃત વધારે છે.
આવશ્યકચૂર્ણિ, દશવૈકાલિકર્ણિ (અગત્યસિંહ) અને જિતકલ્પણિ (સિદ્ધસેન) આ ચૂર્ણિ પ્રાકૃત ભાષામાં નિર્મિત છે. ચૂર્ણિની ભાષા સરળ અને સુબોધ છે. આ ચૂર્ણિમાં સાંસ્કૃતિક સામગ્રી ભરપૂર ભરેલી છે. સંસ્કૃત ટીકાઓ
મૂળ આગમ, નિર્યુકિત અને ભાષ્ય-સાહિત્ય પ્રાકૃત ભાષામાં નિમિત છે. ચૂર્ણિસાહિત્યમાં પ્રધાનપણે પ્રાકૃતભાષા છે પરંતુ ગૌણરૂપથી સંસ્કૃતભાષાનો પણ પ્રયોગ થયો છે. ત્યારબાદ સંસ્કૃત ટીકાઓને યુગ આવ્યો. આ યુગ જેનસાહિત્યમાં સુવર્ણયુગ કહેવા. આ યુગમાં આગ ઉપર તો ટીકાઓ લખાણી પરંતુ નિર્યુક્તિ, ભાખ્યો અને ટીકાઓ ઉપર પણ ટીકાઓ રચાણી.
નિર્યુક્તિ સાહિત્યમાં આગમના શબ્દોની વ્યાખ્યા તથા વ્યુત્પત્તિ છે. ભાષ્યસાહિત્યમાં વિસ્તારથી આગના
૩૨૬
તવદર્શન
Page #636
--------------------------------------------------------------------------
________________
પૂશ્વ ગુરૂદેવ કવિવર્ય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાદિ સ્મૃતિગ્રંથ ગંભીર ભાવોનું વિવેચન છે. ચૂર્ણિ-સાહિત્યમાં ગૂઢભાવને લેકકથાઓના આધારે સમજાવવાનો પ્રયાસ કર્યો છે જ્યારે ટીકાસાહિત્યમાં આગમોનું દાર્શનિક દષ્ટિએ વિલેષણ છે. ટીકાકારોએ પ્રાચીન નિર્યુકિત, ભાષ્ય અને ચૂર્ણિસાહિત્યને પિતાની ટીકાઓમાં પ્રયોગ તો કર્યો જ છે, પરંતુ સાથોસાથ નવા-નવા હેતુઓ વડે તેમને તેથી પણ વધુ પુષ્ટ કરેલ છે. સંક્ષિપ્ત અને વિસ્તૃત અને પ્રકારની ટકાઓ નિર્મિત થઈ છે. ટીકાઓ માટે આચાર્યોએ વિવિધ નામોનો પ્રયોગ કર્યો છે. જેમ કે- ટીકા, વૃત્તિ, નિવૃત્તિ, વિવરણ, વિવેચન, વ્યાખ્યા, વાર્તિક, દીપિકા, અવચૂરિ, અવચર્ણિ પંજિકા, ટિપ્પણ, ટિપ્પનક, પર્યાય, સ્તબક, પીઠિકા, અક્ષરાર્થ વિ.
સંસ્કૃત ટીકાકારોમાં આચાર્ય હરિભદ્રનું નામ સર્વપ્રથમ આવે છે. તેમણે ચૂર્ણિસાહિત્યના આધારે ટીકાઓ રચી. આવશ્યક, દશવૈકાલિક, જીવાભિગમ, પ્રજ્ઞાપના, નન્દી, અનુગદ્વાર અને પિંડનિર્યુકિત ઉપર ટીકાઓ લખી. પિંડનિર્યુકિત ઉપરની અપૂર્ણ ટકા વીરાચાર્યે પૂર્ણ કરી હતી. આચાર્ય હરિભદ્રનું સંસ્કૃત અને પ્રાકૃત બને ભાષાઓ ઉપર અસાધારણ પ્રભુત્વ હતું. તેમને સમય વિ. સં. ૭૫૭ થી ૮૨૭ સુધી માનવામાં આવે છે.
હરિભદ્ર પછી આચાર્ય શીલાંક આગમોના પ્રસિદ્ધ ટીકાકાર છે. આચારાંગાદિ નવ અંગો ઉપર તેમણે ટીકાઓ લખી હતી પરંતુ વર્તમાનમાં માત્ર તેમણે કરેલ આચારાંગ અને સૂત્રકૃતાંગની ટીકાઓ ઉપલબ્ધ છે. તેમના ભાવની ગંભીરતા સાથે ભાષાની પ્રાંજલતા વાંચકોના દિલને મોહી લે છે. તેઓ વિક્રમની નવમી-દશમી શતાબ્દિમાં વિદ્યમાન હતા.
વાદિવેતાલ શાન્તિસૂરિકૃત ઉત્તરાધ્યયનની શિહિતાવૃત્તિ એક પ્રસિદ્ધ ટીકા છે. આ “પાઈએ' ટીકાના નામથી પણ પ્રસિદ્ધ છે, કારણ કે આમાં પ્રાકૃત ભાષાના કથાનક અને ઉધરણેની બહુલતા છે. ભાષા તેમજ શૈલી બધી દષ્ટિએ આ ટીકા ઉત્તમ છે. તેઓ વિ. સં. ૧૦૯૬ માં સ્વર્ગસ્થ થયા હતા.
અભયદેવસૂરિ નવાંગી વૃત્તિકારના રૂપમાં પ્રસિદ્ધ છે. તેમણે (૧) સ્થાનાંગ (૨) સમવાયાંગ (૩) વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ (૪) જ્ઞાતાધર્મકથા (૫) ઉપાસકદશા (૬) અંતકૃદશા (૭) અનુત્તરીપાતિક (૮) પ્રશ્નવ્યાકરણ (૯) વિપાક અને (૧૦)
પપાતિક ઉપાંગે ઉપર ટીકાઓ લખી છે. તેમની આ ટીકાઓ સંક્ષિપ્ત અને શબ્દાર્થપ્રધાન હોવા છતાં વસ્તવિવેચનની દષ્ટિએ ઘણી ઉપયોગી છે.
સંરકત ટીકાકારોમાં મલયગિરી આચાર્યનું પણ વિશિષ્ટ સ્થાન છે. જેમ વૈદિક પરંપરામાં વાચસ્પતિ મિશ્ર ષદર્શને ઉપર મહત્વપૂર્ણ ટીકાઓ લખીને આદર્શ ઉપસ્થિત કર્યો છે તેવીજ રીતે જૈન સાહિત્યમાં આચાર્ય મલયગિરીએ પ્રાંજલ ભાષામાં અને પ્રૌઢશૈલીમાં ભાવપૂર્ણ ટીકાઓ લખીને આદર્શ ઉપસ્થિત કર્યો છે. તેઓ દર્શનશાસ્ત્રના પ્રકાંડ પંડિત હતા. તેમનામાં આગમના ગંભીર રહસ્યને તક પૂર્ણ શૈલી વડે ઉપસ્થિત કરવાની અદ્દભુત ક્ષમતા તેમજ કળા હતી. તેઓ કળિકાળસર્વજ્ઞ આચાર્ય હેમચન્દ્રના સમકાલીન હતા. તેથી તેમને સમય વિ. સં. ૧૧૫૦ થી ૧૨૫૦ ની આસપાસ છે. તેમણે નિમ્નકત આગમ ઉપર ટીકાઓ લખી જે આજે પણ ઉપલબ્ધ છે.
(૧) વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ-દ્વિતીયશતકવૃત્તિ (૨) રાજપક્ષીય ટીકા (૩) જીવાભિગમ ટીકા (૪) પ્રજ્ઞાપના ટીકા (૫) ચન્દ્રપ્રજ્ઞપ્તિ ટીકા (૬) સૂર્યપ્રજ્ઞપ્તિ ટીકા (૭) નન્દી ટીકા (૮) વ્યવહારવૃત્તિ (૯) બૃહત્કvપીઠિકાવૃત્તિ (૧૦) આવશ્યકવૃત્તિ (૧૧) પિંડનિર્યુકિત ટીકા (૧૨) તિબ્બરંડક ટીકા.
નિમ્નકત ટીકાઓ અપ્રાપ્ય છે. (૧) જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ ટીકા (૨) ઘનિર્યુકિત ટીકા (૩) વિશેષાવશ્યક ટીકા. આ સિવાય અન્ય સાત ગ્રન્થ ઉપર પણ તેમની ટીકાઓ છે.
મલધારી હેમચન્દ્રસૂરિ પણ એક પ્રસિદ્ધ ટીકાકાર છે. તેઓ મલધારી અભયદેવસૂરિના શિષ્ય હતા. તેમણે (૧) આવશ્યક ટિપ્પણ (૨) અનુગદ્વાર વૃત્તિ (૩) નન્દી ટિપ્પણ અને (૪) વિશેષાવશ્યક ભાષ્ય-બૃહદ્રવૃત્તિ વગેરેની રચનાઓ કરી છે.
નેમિચન્દ્રસૂરિએ, જેમનું અપરનામ દેવેન્દ્રગણું છે, તેમણે વિ. સં. ૧૧૨૯માં ઉત્તરાધ્યયન સૂત્ર ઉપર સુખબેધાવૃત્તિ લખી છે.
આગમસાર દેહન
૩૨૭
Page #637
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરૂદેવ કવિધય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાદિ સ્મૃતિગ્રંથ
શીલભદ્રસૂરિના શિષ્ય શ્રીચંદ્રસૂરિએ નિશીથ (૨૦ મો ઉદ્દેશક), શ્રમણોપાસક – પ્રતિક્રમણ (આવશ્યક), નન્દી, જિતકલ્પ, નિરયાવલિકાદિ પાંચ ઉપાંગે ઉપર ટીકા ઓ લખી છે.
સિદ્ધસેનસૂરિએ જિતકલ્પ બૃહત્ ચૂર્ણિ ઉપર વિષપદ વ્યાખ્યા નામની ટકા લખી છે.
માણિજ્ય શેખરસૂરિએ આવશ્યક નિર્યુક્તિ દીપિકા, ઉત્તરાધ્યયન દીપિકા, દશવૈકાલિક નિર્યુકિત, પિંડનિર્યુકિતદીપિકા, ઓઘનિર્યુકિતદીપિકા વગેરે અનેક વૃત્તિ લખી છે.
અજિતદેવસૂરિએ આચારાંગદીપિકા, ભાવવિજયે ઉત્તરાધ્યયન વ્યાખ્યા, સમયસુન્દરે દશવૈકાલિક દીપિકા તથા કલ્પસૂત્રકલ્પલતા જ્ઞાનવિમલસૂરિએ પ્રશ્નવ્યાકરણ-સુખબોધિકાવૃત્તિ, લક્ષ્મીવલભે ઉત્તરાધ્યયનદીપિકા, કલ્પદ્રુમકલિકા, દાનશેખરસૂરિએ ભગવતી-વિશેષપદ વ્યાખ્યા, સંઘવિજયગણીએ કલ્પસૂત્ર-કલ્પપ્રદીપિકા, ઉપાધ્યાય વિનયવિજ્યજીએ કહપસૂત્ર-સુબોધિકા આદિ અનેક આચાર્યોએ આગ ઉપર ટીકાઓ લખી છે. પરંતુ અહીં તે બધાનું વર્ણન કરવું સંભવિત નથી.
સ્થા. પં. રત્ન પૂજ્યશ્રી ઘાસીલાલજી મહારાજે પણ ૩૨ આગમ ઉપર સંસ્કૃત ટીકાઓ લખીને આગમ સાહિત્યની અપૂર્વ સેવા કરી છે.
આગમ સાહિત્ય ઉપર જે વિરાટ ટીકા-સાહિત્ય લખાયેલ છે તેમાં, આગમમાં રહેલા ગૂઢ તનું ઉદ્ઘાટન કરવાની સાથે આચારશાસ્ત્ર, દર્શનશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, ચગશાસ, નાગરિકશાસ્ત્ર, ભૂગોળ, ખગે ળ
, ચગશાસ્ત્ર, નાગરિકશાસ્ત્ર, ભૂગોળ, ખગે ળ, રાજનીતિ, ઇતિહાસ, ચરિત્ર, ધર્મ અને સંસ્કૃતિ વગેરે અનેક વિષયનું પ્રસંગોપાત નિરૂપણ છે. લેકભાષામાં રચિત વ્યાખ્યાઓ
સંસ્કૃત-પ્રાકૃત ભાષાઓમાં ટીકાઓની સંખ્યા ઘણી વધી જવા છતાં અને તે ટીકાઓની દાર્શનિક ચર્ચાઓ ચરમ સીમાએ પહોંચી જવા છતાં પણ આ ભાષાએથી અનભિજ્ઞ જનસાધારણ માટે તે સમજવું ઘણું કઠણ થઈ પડયું; ત્યારે જનહિતની દષ્ટિએ આગમના શબ્દાર્થ કરનારી સંક્ષિપ્ત ટીકાઓ બનાવવામાં આવી અને તે પણ લોકભાષામાં સરળ અને સુબેધશૈલીમાં લખાણી. પરિણામે રાજસ્થાની મિશ્રિત પ્રાચીન ગુજરાતી, જેને અપભ્રંશ કહેવાય છે, તેમાં પાર્વચન્દ્રગણીએ (વિ. સં. ૧૫૭૨) માં આચારાંગ, સૂત્રકૃતાંગ આદિ ઉપર બાલાવબોધની રચના કરી. ૧૮મી શતાબ્દિમાં સ્થાનકવાસી આચાર્ય મુનિશ્રી ધર્મસિંહજીએ વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ, જીવાભિગમ, પ્રજ્ઞાપના, ચન્દ્રપ્રજ્ઞપ્તિ અને સૂર્યપ્રજ્ઞપ્તિ આગમોને છેડી શેષ સ્થાનકવાસી સમ્મત ૨૭ આગામે ઉપર બાલાવબોધ ટમ્બા લખ્યા. ધર્મસિંહજી મ. ના ટમ્બા મળસ્પશી અને અર્થને સ્પષ્ટ કરનારા છે. આ ટખ્ય સાધારણ જિજ્ઞાસુ વ્યકિતઓને આગમોના અર્થ સમજવામાં અતીવ ઉપયોગી સિદ્ધ થયા, પરંતુ હજી સુધી એક પણ ટમ્બે પ્રકાશિત થયેલ નથી.
ટખ્યા પછી અનુવાદયુગનો પ્રારંભ થશે. મુખ્યતાએ વર્તમાનમાં આગમ સાહિત્યને અનુવાદ ત્રણ ભાષાઓમાં ઉપલબ્ધ થાય છે. (૧) અંગ્રેજી (૨) ગુજરાતી અને (૩) હિન્દી.
અંગ્રેજી અનુવાદ – જર્મન વિદ્વાન્ ડો. હર્મન જેકેબીએ આચારાંગ, સૂત્રકૃતાંગ, ઉત્તરાધ્યયન અને કલ્પસૂત્ર આ ચાર આગમને અંગ્રેજીમાં અનુવાદ કર્યો છે. કલ્પસૂત્ર અને આચારાંગ ઉપર તેમની મહત્ત્વપૂર્ણ ભૂમિકા પણ છે. અત્યંકરે દશવૈકાલિકને અંગ્રેજી અનુવાદ કર્યો છે. તે સિવાય ઉપાસદશાંગ, અન્તકૃદશા, અનુત્તરપપાતિકદશા, વિપાક અને નિયાવલિકા સૂત્રના અંગ્રેજી અનુવાદ પણ થઈ ચુક્યા છે.
ગુજરાતી અનુવાદ – આગમસાહિત્ય વિશારદ પં. બેચરદાસજીએ ભગવતીસૂત્ર, કલ્પસૂત્ર, રાજપ્રશ્નીયસૂત્ર, જ્ઞાતાસૂત્ર અને ઉપાસકદશા સૂત્રના અનુવાદે પ્રકાશિત કર્યો છે. તેમના ઉપર ટિપ્પણે પણ લખી છે. જીવાભાઈ પટેલે પણ આગના સટિપ્પણ અનુવાદ પ્રકાશિત કર્યા છે.
પં. દલસુખભાઈ માલવણિયાએ સ્થાનાંગ સમવાયાંગને સંયુક્ત અનુવાદ પ્રકાશિત કર્યો છે. આમાં અનેક જગ્યાએ મહત્વપૂર્ણ ટિપ્પણુ આપેલ છે.
૩૨૮
તવદર્શન
Page #638
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરૂદેવ કવિવ પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ
મુનિશ્રી સતબાલજીએ આચારાંગ, દશવૈકાલિક અને ઉત્તરાધ્યયનના અનુવાદે પ્રકાશિત કર્યા છે.
શ્રી પ્રેમ જિનાગમ પ્રકાશન સમિતિ-ઘાટકોપર (મુખઈ)થી ૫. શાભાચન્દ્રજી ભારિક્ષના સંપાદકપણામાં શ્રમણી વિદ્યાપીઠમાં અધ્યયન કરનારી મહાસતીજીએ દ્વારા અનુવાતિ આચારાંગ, સૂત્રકૃતાંગ, ઉપાસકદશાંગ અને વિપાક આ ચાર સૂત્રો પ્રકાશિત થયા છે જે સક્ષેપમાં આગમના મૂળ અને અર્થને સમજવાની દૃષ્ટિએ જિજ્ઞાસુ સાધકો માટે અતીવ ઉપયાગી છે. આ સમિતિ તરફથી ૩૨ આગમા પ્રકાશન કરવાની ચેાજના છે. આના પામઢાતા સ્થા. સમાજના અગ્રણી શ્રી દુર્લભજીભાઈ ખેતાણી છે.
હિન્દી અનુવાદ – પૂજયશ્રી અમેાલકઋષિજીએ ખત્રીસ આગમાને અનુવાદ કરીને મહાન શ્રુતસેવા કરી છે. પૂ. શ્રી આત્મારામજી મહારાજ તેા અનુવાદક અને વ્યાખ્યાકાર બન્ને રહ્યા છે. તેમણે આચારાંગ, ઉત્તરાધ્યયન, દશવૈકાલિક, અનુત્તરે પપાતિક, ઉપાસકશાંગ, અનુયગદ્વાર આદિ આગમેના સર્વપ્રિય અનુવાદો કર્યા છે.
આચાર્યશ્રી જવાહરલાલજી મ. ના તત્ત્વાવધાનમાં સૂત્રકૃતાંગના પ્રથમ શ્રુતસ્કન્ધ તથા તેની ટીકાના અનુવાદ થયા છે. બીજો શ્રુતસ્કન્ધના મૂળમાત્રને અનુવાદ થયેા છે અને તે ચાર ભાગોમાં પ્રકાશિત થયેલ છે.
પૂજ્યશ્રી હસ્તીમલજી મ. જે દશવૈકાલિક, નન્દી, પ્રશ્નવ્યાકરણ, અંતગડ, કલ્પસૂત્ર આદિ અનેક આગમાના
અનુવાદો કર્યા છે.
પ્રસિદ્ધવકતા સૈાભાગમલજી મ. જે આચારાંગના, શ્રી જ્ઞાનમુનિજીએ વિપાકનેા, મુનિશ્રી કન્ડેયાલાલજી ‘કમલ’ એ સ્થાનાંગ-સમવાયાંગને, શ્રી વિજયમુનિ શાસ્ત્રીએ અનુત્તરાપપાતિકદશાને અનુવાદ કર્યા છે. સેઠિયા જૈન લાયબ્રેરી બીકાનેરથી તથા સંસ્કૃતિરક્ષક સંધ-કૈલાના તરફથી અનેક આગમેના અનુવાદ પ્રકાશિત થયા છે. તેમાં ભગવતીસૂત્રનુ સંપાદન સુદર થયેલ છે.
આચાર્યશ્રી તુલસીના નેતૃત્વમાં મુનિશ્રી નથમલજી દ્વારા સ ંપાદિત દશવૈકાલિક, ઉત્તરાધ્યયન, આચારાંગ, સ્થાનાંગ આદિ અનેક અગમે તુલનાત્મક દૃષ્ટિએ સાનુવાદ પ્રકાશિત થયા છે અને ‘અંગસુાણિ’ના ત્રણ ભાગમાં મૂળ ૧૧ અંગે પ્રગટ કર્યા છે.
ઉપાધ્યાય કવિશ્રી અમરચંદ્રજી મ.નું શ્રમણુસૂત્રભાષ્ય અને સામાયિકસૂત્રભાષ્ય પણ મહત્ત્વપૂર્ણ છે.
દશાશ્રુતસ્કન્ધનું ૮ મુ` અધ્યયન ‘કલ્પસૂત્ર' ઉપર વિશિષ્ટ વિવેચન તથા સંપાદન મેં (દેવેન્દ્રમુનિજીએ) પણ કર્યું" છે જે અમર જૈન આગમ શેાધસ ંસ્થાન-ગઢસિવાનાથી પ્રકાશિત થયેલ છે અને તેને ગુજરાતી અનુવાદ સુધર્મા જ્ઞાનમન્દિર કાંદાવાડી, મુંબઇ દ્વારા પ્રકાશિત થયેલ છે.
આ પ્રમાણે વખતેવખત યુગને અનુરૂપ આગમ સાહિત્ય ઉપર વિરાટ સાહિત્ય નિર્મિત થયું છે, જે આગમ સાહિત્યના ગુરુગંભીર રહસ્યને સમજવામાં સહાયભૂત થાય છે.
આગમ અને વ્યાખ્યા સાહિત્યનું આ સંક્ષેપમાં રેખાચિત્ર દેર્યુ છે તેની આ એક આંખી છે. પ્રબુદ્ધ વાંચકાને આથી જ્ઞાત થશે કે આગમ સાહિત્ય અને તેનું વ્યાખ્યા-સાહિત્ય કેટલું વિશાળ અને વિરાટ છે. આજે જરૂર છે તેના અનુશીલન અને પીિલનની આગમ સાહિત્ય સાગરનું જેટલુ મંથન કરવામાં આવશે તેટલાં જ દિવ્યરત્ના તેમાંથી પ્રગટ થશે.
☆
ઉપસંહાર
આગમ સાહિત્ય અત્યન્ત વિશાળ છે. તેમાં પ્રસંગાનુસાર અનેકવિધ વિષયેાની ચર્ચાવિચારણા કરવામાં આવી છે. તેમાં માત્ર ધર્મ, દર્શન, આચાર-વિચારની જ ચર્ચાએ નથી પરંતુ સાંસ્કૃતિક, ઐતિહાસિક, સામાજિક વગેરે અનેક જીવને પયેગી વિષયાની ચર્ચાએ છે. તથાપિ કેટલ.ક આગમે એવા છે કે જેમાં એક જ વિષયની પ્રમુખતા છે. પ્રસંગાનુસાર અન્ય વિષા પણ આવ્યા છે પરંતુ તે ગૌણુરૂપે અને તે તે વિષયની પુષ્ટિ કરવા માટે જ
આવ્યા છે.
આગમસાર દાહન
For Private Personal Use Only
૩૨૯
Page #639
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરુદેવ કવિલય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
આચારાંગ, દશવૈકાલિકમાં મુખ્યરૂપથી સાધુના આચા૨નું નિરૂપણ છે. ઉત્તરાધ્યયનમાં સાધવાચારની સાથે અન્યવર્ણન પણ આવેલ છે. તેમાં મુખ્યરૂપથી ઉત્સર્ગ માર્ગનું જ વિધાન છે. કઈ કઈ જગ્યાએ અપવાદના સૂત્ર છે. દસૂત્રોમાં પણ સાધ્વાચારનું વિશ્લેષણ છે પરંતુ તેમાં ઉત્સર્ગ અને અપવાદ માર્ગોનું વર્ણન છે. કદાચ પ્રમાદ અને મોહવશ દોષ લાગે તે તેની શુદ્ધિ માટે પ્રાયશ્ચિતનું પણ વિધાન છે. ઉપાસકદશાંગમાં શ્રાવકાચારનું વિશ્લેષણ છે.
અન્તકૃતદશા અને અનુત્તરપપાતિકમાં એવી મહાન વિભૂતિઓનું વર્ણન છે કે જેમનું જીવન ત્યાગ, તપ અને સંયમથી જ્યોતિર્મય બન્યું હતું. દિવ્ય પ્રકાશથી આલેકિત થયું હતું.
જ્ઞાતાધર્મકથામાં દૃષ્ટાતોથી અને તથ્યપૂર્ણ ઘટનાઓનું વર્ણન કરી આત્મ-સાધનાની પવિત્ર પ્રેરણા આપવામાં આવી છે. વિપાકસૂત્રમાં શુભાશુભ કર્મોના ફળને કથાનકના માધ્યમથી દર્શાવવામાં આવ્યા છે.
જંબૂદીપપ્રજ્ઞપ્તિ, ચન્દ્રપ્રજ્ઞપ્તિ અને સૂર્ય પ્રજ્ઞપ્તિમાં તે યુગના ભૂગોળ – ખગોળનું નિરૂપણ છે,
સૂત્રકૃતાંગ, સ્થાનાંગ, સમવાયાંગ, પ્રજ્ઞાપના, રાજપ્રશ્નીય, જીવાભિગમ, ભગવતી, નન્દી અને અનુગદ્વાર વગેરે આગમોમાં દાર્શનિક વિષયોની ગંભીર ચર્ચાઓ છે. સૂત્રકૃતાંગમાં તે સમયે પ્રચલિત દાર્શનિક મતોનું નિરાકરણ કરવામાં આવ્યું છે. ભૂતાતિવાદનું નિરસન કરી આત્માના પાર્થકયની સંસિદ્ધિ કરેલ છે. બ્રહ્માદ્રિતવાદના સ્થાને અનેકાત્મવાદની સ્થાપના કરવામાં આવી છે. કર્મ અને તેના ફળની સિદ્ધિ બતાવી છે. જગતની ઉત્પત્તિવિષયક ઇશ્વરવાદનું ખંડન કરી સંસાર અનાદિ અનંત છે એમ બતાવ્યું છે. કિયાવાદ, અક્રિયાવાદ, વિનયવાદ અને અજ્ઞાનવાદ વગેરે વાદે જે તે કાળે પ્રચલિત હતા તેમનું તર્ક યુકત ખંડન કરી સમ્યક કિયાવાદની સ્થાપના કરી છે.
પ્રજ્ઞા પનામાં જીવના વિવિધ ભાવનું નિદર્શન કરી આત્મા અને પરલેક વગેરેના સંબંધમાં અનેક યુકિતપ્રયુકિતઓ વડે સમજાવ્યું છે.
ભગવતીમાં નય, પ્રમાણ, સપ્તભંગી, અનેકાન્તવાદ, કર્મ, આત્મા વગેરે દાર્શનિક વિષયનું સુંદર વિશ્લેષણ છે નંદીસૂવમાં જ્ઞાનનું સ્વરૂપ તથા તેના ભેદ– પ્રભેદનું ઘણું સુંદર વિવેચન કર્યું છે. સ્થાનાંગ - સમવાયાંગમાં આત્મા, પુદ્ગલ વગેરે દ્રવ્યના જ્ઞાન તથા તત્સંબંધી અન્ય વિષયની ચર્ચા કરી છે. અનુગદ્વારમાં શબ્દ, અર્થની પ્રક્રિયાનું વર્ણન મુખ્ય છે. પ્રસંગોપાત તેમાં પ્રમાણ, નય વગેરેનું પણ વિશ્લેષણ છે.
૩૩૦
તવદર્શન
Page #640
--------------------------------------------------------------------------
________________
પૂજય ગુરૂદેવ કવિવર્ય પ. નાનચદ્રજી મહારાજ જન્મશતાકિદ સ્મૃતિગ્રંથ
ક્રાન્તદ્રષ્ટા મહાવીરનું અમૂલ્ય પ્રદાન
અનેકાન્તવાદ
લેખક:- પ્રાધ્યાપક મલકચંદ રતીલાલ શાહ, અમદાવાદ. મનુષ્યસમાજમાં ઉપસ્થિત થતી કાન્તિ બે પ્રકારની હોય છે. (૧) બાલ્દા જીવનને લગતી. (૨) આંતરજીવનને સ્પર્શતી. કૃષિવિદ્યા, વરાળયંત્ર વિદ્યુત વ.ની શેધે માનવજીવનની બાદાજીવનને લગતી ચાલુ પરિસ્થિતિમાં અસાધારણ ફેરફારો કર્યો તેથી તે તે શેના સર્જક કાન્તિકાર કહી શકાય. મનુષ્યના આંતરિક જીવનને લગતી પરિસ્થિતિમાં કાન્તિ સર્જનાર વ્યક્તિઓ પણ યુગથી દરેક દેશમાં જન્મતી આવી છે કે જેમના અસાધારણ પુરુષાર્થના પરિણામરૂપ આજને વિકાસશીલ માનવ છે. પેલેસ્ટાઈનના કાઈટ, અરબસ્તાનના મહંમદ, ગ્રીસના સેક્રેટિસ, ચીનના કન્ફયુસીયસ, જર્મનીના માર્ટિન લ્યુથર, રશિયાના લેનિન, તુર્કના કમાલપાશા, ભારતના બુદ્ધ, મહાવી૨, ગાંધી વ. આ પ્રકારના કાન્તિકારી મહાપુરુષો કહી શકાય. આવા કાન્તિકારના સર્જનમાં જે તે દેશનાં પ્રજા-સમાજ અને સંગોનો પણ ચેકકસ ફાળો હોય છે.
ભગવાન મહાવીરનું કાતિકારિત્વ સમજવા માટે તેમના સમયની પરિસ્થિતિ જાણવી જોઈએ. તે સમયે ઉચનીચના ભેદ પ્રબળ હતા. સર્વજ્ઞાન માત્ર વેદમાં જ છે અને એ વેદાધ્યયનનો અધિકાર કેવળ બ્રાહ્મણને જ છે એમ બ્રાહ્મણવર્ગની શિરોરી સાથે બૌદ્ધિક ગુલામી પ્રવર્તતી હતી. યજ્ઞ અને બાહ્ય કર્મકાંડમાંજ મોક્ષની ઉપાસના સમાઈ જતી હતી. માંસાહાર વધતો જતો હતો અને ધર્મને નામે યજ્ઞમાં પશુહિંસા વધતી જતી હતી. સ્ત્રીને કોઈ હકક ન હતા. આવી પરિસ્થિતિ સામે બળવો પોકારનાર બે મહાપુરુષે પાયા તે બદ્ધ અને મહાવીર. બુદ્ધ વહેમ, અજ્ઞાન અને હિંસાને પષતા યજ્ઞો સામે વિરોધ કર્યો, અને જે વેદ તેવા યાને ટેકો આપતા હોય તો તેનું પ્રામાણ્ય માનવાની સ્પષ્ટ ના પાડી દીધી. બાહ્ય કર્મકાંડ અને યજ્ઞોની સામે તેમણે તપશ્ચર્યા અને અંગત . ચારિત્ર્યશુદ્ધિને મંત્ર આપે. વર્ણાશ્રમની ઉચ્ચનીચના ભેદની કૃત્રિમ દીવાલ તોડી નાખીને મહાવીરે બ્રાહ્મણ અને શદ્રને એક સરખું સ્થાન આપ્યું.
पिता रक्षति कौमारे भर्ता रक्षति यौवने ।
ક્ષત્તિ સ્થવરે પુત્રા ન દત્રો સ્વાતચમતિ . મનુસ્મૃતિ. એમ અવહેલના પામેલી નારીજાતિને પુરુષ જાતિ જેટલું જ ગૌરવ અપ્યું. જેનસંઘના ચાર અંગોમાં પુરુષ સમોવડી તેને સ્થાયી અને ભગવાન બુદ્ધ પણ સ્ત્રીને જે સ્વતંત્રતા આપતા અચકાતા હતા તે “સાવી સંસ્થા શરૂ કરવાની પહેલ મહાવીરે કરી અને ચંદનબાળાને પ્રથમ સાધવી બનાવી. લેકોની ભાષામાં જ - અર્ધમાગધી ભાષામાં જ પિતાનો ઉપદેશ આપીને જનતા જનાર્દનનું ગૌરવ કર્યું. તેથીયે વિશેષ તો આજની લેકશાહીને અનુરૂપ તીર્થકરોનું અને મહાવીરનું સહુથી મોટું સમાજવાદી કાર્ય તે તેમની ઘોષણા–કે મનુષ્યમાત્ર સમાન છે એટલે કે દરેક મનુષ્ય પરમાત્મા થઈ શકે છે જેની દે પણ પૂજા કરે છે.
धम्मो मंगलमुक्किटुं अहिंसा संजमो तवो।
देवा वि तं नमसंति जस्स धम्मे सया मणो॥ આમ “મનુષ્યથી કાંઈ શ્રેષ્ઠ નથી” નાનુઘતિ શ્રેષ્ઠતાં ફિ વિશ્વત (શાન્તિપર્વ ૨૯-૨૦) એ મહાભારતના સૂત્રવાકયને ચરિતાર્થ કરવાનું શ્રેય તો આ રીતે મહાવીરને જ જાય છે. સામવત સર્વભૂતેષુ ની દષ્ટિવાળા મહાવીરે જગત અને જીવ પ્રત્યે સામ્યદષ્ટિ-સમન્વવૃત્તિ કેળવવાનો પોતાના વર્તન અને વાણીથી ઉપદેશ આપે. મહાવીરની આ સામ્યદૃષ્ટિના આગ્રહમાંથી આચારક્ષેત્રે અહિંસા જન્મી અને વિચારક્ષેત્રે તેના પરિણામસ્વરૂપ અનેકાન્તવાદ તેમને પ્રાપ્ત થયો. બધા ધાર્મિક સંપ્રદાય વધતા ઓછા અંશે અહિંસાની શીખ આપે છે તે ખરા પરંતુ માનવ, પશુ, વનસ્પતિ ઉપરાંત પૃથ્વી, પાણી, અગ્નિ વ. ના સૂક્ષ્મજીવોની હિંસાથી પણ બચવાની સૂક્ષમ અહિંસાની વાત તે
અનેકાતવાદ
૩૩૧
Page #641
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરૂદેવ કવિવય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ
મહાવીર અને જૈનધર્મ જ વર્તે છે. ખીજાની લાગણી દુઃખાય તેવા વાણી વર્તન એ પણ હિંસા જ છે. એ પ્રકારના સૂક્ષ્મ અહિંસાના ચિંતનના ફળ સ્વરૂપે, સત્ય અને અન્યનું મન ન દુભાય એ દ્રષ્ટિએ નિર્દોષ અને સત્યથી યુકત સ્યાદ્વાદની વસ્તુસ્વરૂપને વર્ણવવાની કથનશૈલી મહાવીરને સૂઝી આવી. સાચુ' તે મારું એમ નહીં પરંતુ મારું તે સાચું એવી સકુચિત વિચારપદ્ધતિથી, વિશ્વયુદ્ધની સમીપે વિશ્વને ઘસડી ગયેલા દેશાને માટે મહાવીરનુ વિશ્વશાન્તિમાટે તત્ત્વજ્ઞાનના ક્ષેત્રે આ અમૂલ્ય પ્રદાન છે.
અનેકાન્તવાદ એ એક દૃષ્ટિ છે જે સત્યના આધારે ઊભી છે. જેમ કેટલાક અધપુરુષે! હાથીના ભિન્ન ભિન્ન અવયવેાને સ્પર્શીને, તે ભિન્ન ભિન્ન અવયવે જેટલે જ હાથી હાવાનુ કહીને લડી પડે છે તેવી રીતે દ્યાનિક પુરુષ સત્યના એક અંશને જ જાણી શકે છે અને પછી તે આંશિક સત્યને જ પૂર્ણ સત્ય ઠરાવવાના આગ્રહ રાખે છે, જે વિવાદ અને વિતંડાવાદનુ કારણ અને છે. મનુષ્યની શકિત સીમિત ડાય છે તેથી કેઈ પણ વસ્તુનુ ત્રિકાલાબાધિત યથાર્થ દર્શન થવુ' મુશ્કેલ હાય છે અને ક!ચ થાય તેાપણ તેનું યથાર્થ વર્ણન કરવું પણુ અતિ મુશ્કેલ હાય છે. આથી વસ્તુનું યથાર્થ દર્શન કરનાર કે અપૂર્ણ દર્શન કરનારને અન્યાય ન થાય તેવી ચિન્તામાંથી મહાવીરને અનેકાન્તવ્રુષ્ટિ મળી આવી. મધ્યસ્થભાવ, અપ્રમત્તપણે સત્યની જિજ્ઞાસા અને વિવેકબુદ્ધિથી સમન્વય કરવા એ આ દ્રષ્ટિનાં મહત્ત્વનાં અંગો છે. અનેકાન્તઽષ્ટિના ક્ષેત્રમાં નયવાદ અને ભગવાદ આપે!આપ ફલિત થાય છે. વસ્તુને જે વિવિધ દૃષ્ટિમંડુથી જોઈ શકાય છે તે દ્રષ્ટિબિંદુઓને જૈનદર્શનમાં ‘નય’ કહે છે. વસ્તુના એક અંશને સ્પર્શે તે ‘ નય ’. ભિન્ન ભિન્ન દૃષ્ટિબિંદુ મુજબ એકજ વસ્તુ ભિન્ન ભિન્ન સ્વરૂપે દેખાય છે. આ એ વિરેાધી દર્શન વચ્ચે સમન્વય સાધવા તે અનેકાન્ત દૃષ્ટિનું સાધ્ય છે. માટે તે દર્શનના ભાવાત્મક અને અભાવાત્મક શૈાને લઇને, સંભવિત વાક્યભ ંગે રચવામાં આવે છે. મહાવીર આવા સાત સૂચવે છે જેને સપ્નભંગી નય કહે છે.
(૧) યાત્ મસ્તિ-કથચિત્ છે.
(૨) યાન્નાસ્તિ – કચિત્ નથી.
(૩) સ્વાસ્તિ ૬ નાતિ જ્ઞ – કચિત્ છે અને નથી.
(૪) સ્થાત્ અવવતથ્યમ્ – કચિત્ અવકતવ્ય છે.
(૫) સ્થપતિ = ઞવવતથ્ય ૬ – કચિત્ છે અને અવકતવ્ય છે.
(૬) સ્વાભાન્તિ ૨ સવવતાં ત્ર- કચિત્ નથી અને અવકતવ્ય છે.
(૭) સ્થાન્તિ = નાસ્તિ ચ અવવતવ્ય ૬ – કંચિત્ છે, નથી અને અવકતવ્ય છે.
આ ભગવાકયને ઉદ્દાહરણથી સમજીએ : (૧) ઘડે સ્વદ્રવ્યાની અપેક્ષાએ કેવા? તે કહેવાય કે ‘મસ્તિ’અર્થાત્ સત્ (૨) ઘડા પરદ્રવ્યાક્રિની અપેક્ષાએ કેવા ? જ્ઞાતિ અર્થાત્ ગતમ્ (૩) ઘા ક્રમશઃ સ્વદ્રવ્યાદિ અને પરદ્રવ્યાદિની અપેક્ષાએ કેવા ? તે કહેવાય કે અપ્તિ અને જ્ઞાતિ –સઅસત્ (૪) ઘડા એકસાથે બન્ને અપેક્ષાએ કેવા ? તેા કહેવાય કે અવવતવ્ય અર્થાત્ કઈ શબ્દથી ઓળખાવી ન શકાય તેવે; કેમકે જો સત્ કહીએ તે તે કાંઈ બન્ને અપેક્ષાએ નથી. એજ રીતે અસત્ પણ નથી તેમજ સત્ અન્નત્ પણ ન કહી શકાય કેમકે બન્ને સંયુક્ત અપેક્ષાએ નથી તે સત્, કે નથી અસત્ તથા એકલા સ્વદ્રવ્યાદિની અપેક્ષાએ સદ્મસત્ નથી, કે એકલા પરદ્રવ્યાદ્મિની અપેક્ષાએ પણ સદઅસત્ નથી એટલે એક સાથે ઉભયની અપેક્ષાએ શું કહેવુ એ વિચારણીય બને છે, મતલબકે અવાચ્ચ છે. (૫) ઘડો ક્રમશઃ સ્વદ્રવ્યાદિ અને ઉભય અપેક્ષાએ કેવા ? તે કહેવાય ગત્તિ (સત્) અને પ્રવતથ્ય. (૬) ઘડે ક્રમશઃ પરદ્રબ્યાદિ અને ઉભય અપેક્ષાએ કેવા ? જ્ઞાતિ અસત્ (અને) અવતન્ત્ર, (૭) ઘડે ક્રમશઃ સ્વદ્રાદિ અને ઉભય અપેક્ષાએ કેવા ? તેા કહી શકાય કે અસ્તિ નાસ્તિ (સત્ અસત્) અને પ્રવતવ્ય.
સારાંશ ઘડામાં અસ્તિત્વ અને નાસ્તિત્વ (સત્ત્વ અને અસત્ત્વ) અને ધર્મ રહે છે, પરંતુ જુદી જુદી અપેક્ષાએ રહે છે. જે કાળે સત્ છે તેજકાળે અસત્ પણ છે જ. ભલે પ્રસ ંગાનુસાર ઘડાને એકલા સત્ કહીએ તે પણ તે સમજણુ સાથે જ કે એ અસત્ પણ છે જ, આના અર્થ એ કે તેને આપણે સત્ કહીએ છીએ તે અમુક અપેક્ષાએ. આ અપેક્ષાએ’ના ભાવ સૂચવવા સ્થાત્ પદ વપરાય છે.
૩૩૨
તત્ત્વદેશન www.jamelbrary.org
Page #642
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરૂદેવ કવિવય પં. નાનચન્દ્રજી મહારાજ જન પ્રશતાહિદ સ્મૃતિગ્રંથ
આવી રીતે સમસની જેમ મોટો નાનો, ઉપગી બિનઉપયોગી વ. લઈને સપ્તભંગી રચીએ ત્યારે જુદી જુદી અપેક્ષાઓ કામ કરે છે તેમ સમજવું જોઈએ. જેમકે ઘડો કુલડીની અપેક્ષાએ મોટે છે પરંતુ કેઠીની અપેક્ષાએ નાનો છે. પાણી ભરવાની અપેક્ષાએ ઉપયોગી છે અને ઘી ભરવાની અપેક્ષાએ નિરપગી છે વ. અપક્ષાનો ઉલ્લેખ હોય કે નહીં પરંતુ સ્વાદુવાદ દરેક કથનને સાપેક્ષ સમજે છે, નિરપેક્ષ નહીં. આ સપ્તભંગીમાં પ્રથમના ચાર ભંગ મુખ્ય છે અને બાકીના ત્રણ તેમાંથી ફલિત થયેલા છે.
ભગવાન મહાવીરને કેવળજ્ઞાન પ્રાપ્ત થતાં પ્રવે જે દશ મહાસ્વપ્ન આવેલાં તેને ઉલેખ ભગવતીસૂત્રમાં છે. તેમાંનું ત્રીજુ સ્વપ્ન આવું છે.
एगं च णं मह चित्तविचित्त पक्खगं पुंसकोइलगं सुविणे पासित्ता णं पडिबुद्धे ॥ (ભગવતી શતક ૧૬, ઉદ્દેશક ૬) એટલે કે એક મોટું ચિત્રવિચિત્ર પાંખવાળું પક્ષી સ્વપ્નમાં જઈને તેઓ પ્રતિબંધ પામ્યા. આ ચિત્રવિચિત્ર પક્ષી એટલે મહાવીર ભાવિમાં અનેકરંગી અનેકાન્તવાદ ઉપદેશશે તેનું સૂચન કરે છે એમ કેટલાક વિદ્વાનો માને છે.
આ સપ્તભંગી નયને ચાવવું પણ કહે છે. ચીવાદ ૨ષ્ટ ચત્ અને વાદ એમ બે પદને બનેલો છે. સ્થાતિ એટલે અમુક અપેક્ષાએ, અમુક દૃષ્ટિકોણથી. સ્યાત્ એ અવ્યય છે જે “અનેકાન્ત” અર્થ સૂચવે છે. એ પરથી વાર એટલે માત્તવા. અને - અનેક અત: – ધર્મ (ગુણ), બાજુ, દષ્ટિ. આચાર્ય શ્રી અમૃતચંદ્રસૂરિ સમયપ્રાભૃત શાસ્ત્રની ટીકામાં અનેકાન્તની આવી વ્યાખ્યા આપે છેઃ तत्र यदेव तत् तदेवोतत् यदेवैकं तदेवनिकं यदेव सत् तदेवासत् यदेवं नित्यं तदेवानित्यमित्यके वस्तुनि
રંતુનqવ પરવિદ્ધારિત થવાનનેવાત: દા. ત. એક જ વ્યક્તિ પિતા અને પુત્ર બને હાઈ શકે છે. બીજું ઉદાહરણ-એકજ વસ્તુ દ્રવ્યદ્રષ્ટિએ નિત્ય છે; પર્યાયદષ્ટિએ અનિત્ય છે.
અનેકાન્તવાદનો વિચાર આગમગ્રંથમાં જોવા મળે છે. જ્ઞાતાધર્મકથા અને ભગવતીસૂત્રમાં એક જ વસ્તુને દ્રવ્યદ્રષ્ટિએ એક, જ્ઞાન અને દર્શનની અપેક્ષાએ અનેક, કેઈ અપેક્ષાએ તેનું અસ્તિત્ત્વ, કેઈ અપેક્ષાએ તેનું નાસ્તિત્ત્વ અને કેઈ અપેક્ષાએ વસ્તુને અવકતવ્ય કહી છે -
आया भंते ! रयणप्पभा पुढवी अन्ना रयणप्पभा पुढवी ? गोयमा, रयणप्पभा सिय आया सिय नो आया,
સિક સવત્તવં શા તિય નો માથા ઉતા ા ભગવતી. ૧૨–૧૦. શરૂમાં સ્યાદવાદ વિજયવાદ તરીકે જોવા મળે છે. વિજયવાદને મૂળ આધાર, વિભાગ કરીને ઉત્તર આપવાની તેની પદ્ધતિ છે. બે વિરોધી વાતોને એક સામાન્યમાં સ્વીકાર કરીને, તે એકના વિભાગ કરી છે વિભાગોમાં બે વિધી ધમેને સંગત બતાવવા એ વિભજ્યવાદની પ્રક્રિયા છે. અને વિરોધી ધમે એક કાળમાં એક વ્યકિતના નહીં બલ્ક ભિન્ન વ્યકિતઓના હોય છે. દા. ત. ભગવતી સૂત્ર ૧૨.૨.૪૪૩ માં જયંતિ મહાવીરને પૂછે છેઃ જયંતિઃ - ભગવાન, સૂવું સારું કે જાગવું? મહાવીર:- જયંતિ, કેટલાક જીનું સૂવું સારું કેટલાકનું જાગવું. જયંતિ - તેનું શું કારણ? મહાવીર:- જે જીવ અધમી છે તેમનું સૂવું સારું કેમકે તે અને કેને પીડા નહીં દે. જે ધાર્મિક છે તેમનું જાગવું સારું કેમકે તે અને કેને શાન્તિ આપશે.
પરંતુ મહાવીરે વિભવાદનું ક્ષેત્ર વ્યાપક કરીને આગળ જતાં વિરોધી ધર્મોને એકજ કાળમાં અને એકજ વ્યકિતમાં પણ અપેક્ષાભેદે ઘટાવ્યા તેથી વિભજ્યવાદ અનેકાન્તવાદના સ્વરૂપે પલટાઈને પ્રતિષ્ઠા પામ્યો. અનેકાન્તવાદને વિભજ્યવાદ કહી શકાય. પરંતુ વિભજ્યવાદ એ જ અનેકાન્તવાદ એમ ન કહી શકાય. વૌદશ જાનનિવા (સુકત-૯) માં ભગવાન બુધે માનેલા વિવાદનું ઉદાહરણ છે:- માણવક:- સાંભળ્યું છે કે ગૃહસ્થ જ આરાધક હોય છે; પ્રજિત આધારક નથી તે; આપને શું ખ્યાલ છે? બુદ્ધ - હે માણવક, હું અહીંયાં વિભજ્ય વાદી છું; એકાંશવાદી નહીં.
એનેકાન્તવાદ
૩૩૩
Page #643
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરુદેવ કવિવ પં. નાનચન્દ્રેજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ
આ રીતે આ પ્રશ્નના જવાખ યુધ્ધે એકાંશી ‘કાં' કે ‘ના' માં ન આપતા, અપેક્ષાથી આપ્યું. બુદ્ધ વિભયવાદ માન્યા તે ખરા પરંતુ તે મર્યાદિત ક્ષેત્રમાં રહ્યા, જ્યારે મહાવીરે તેના વ્યાપક ક્ષેત્રમાં ઉપયેગ કર્યા. આથી મહાવીર અનેકાન્તવાદના પુરસ્કર્તા બની રહ્યા જ્યારે બુદ્ધ વિભજ્યવાદથી આગળ વધ્યા નહી. મહાવીરે જે અનેકાન્તવાદની પ્રરૂપણા કરી તેના મૂળમાં તત્કાલીન દાર્શનિકોમાં બુદ્ધના નિષેધાત્મક દ્રષ્ટિકાણુનુ અગત્યનુ સ્થાન છે. સ્યાદ્વાદના ભગેની રચનામાં સજયએલીપુત્તના વિક્ષેપવાદની પણ મદદ લેવાઈ હાય ઍવે! સંભવ છે. પરંતુ બુધ્ધે તત્કાલીન નાનાવાદથી અલિપ્ત રહેવા જે વલણ લીધેલુ તેમાં અનેકાન્તવાદનાં ખીજ છે. એ સ્પષ્ટ છે કે બુદ્ધ એ વિરોધી વાદાને જોઇને તેનાથી બચવા પેાતાને ત્રીજો માર્ગ અભ્યાકૃત એટલે કે તેના અસ્વીકાર માત્રમાં મર્યાદિત કરે છે. જ્યારે મહાવીર તે અને વિરાધી વાદાને સમન્વય કરીને તેના સ્વીકારમાં જ તે પેાતાના અનેાખા અનેકાન્તવાદની પ્રતિષ્ઠા કરે છે. યુદ્ધના અભ્યાકૃતનું ઉદાહરણ જોઈએ. બુદ્ધને પ્રશ્ન પૂછાય છે કે જીવ નિત્ય છે? અનિત્ય છે ? જવાબમાં યુદ્ધ 'હા' કહે તે શાશ્વતવાદમાં માનવા સમાન થાય તેથી બુધ્ધે કહ્યું કે એ બન્ને વાદ ચૈાગ્ય નથી, એ પ્રા અવ્યાકૃત છે; તેના ઉત્તર મેં કાંઈ નથી આપ્યું તેમ માના. ઉપનિષદનાં નેતિ નેતિ” જેવા આ જવાબ ગણાય. બુદ્ધને તે કાળના વાદોમાં દોષ જણાયા તેથી તેમના અસ્વીકાર એ તેમનુ ધ્યેય બન્યું. મહાવીરે અન્ય વાદ્યોના ગુણદોષ અને જોઈને, જે વાદમાં જેટલું સત્ય હતું તેટલું સ્વીકારીને, તે તે વાદની તે તે ષ્ટિને ધ્યાનમાં લઇને તેને સ્વીકાર કર્યા. અને પેાતાની આ આગવી દૃષ્ટિને નયવાદના રૂપમાં દાર્શનિકે સામે રાખી, અને એ રીતે નયવાદ અનેકાન્તવાદના મૂલાધાર બની ગયા.
ભગવાન બુધ્ધે પ્રનેાના અભ્યાકૃત જવાએ આપ્યા તેનું કારણ તેમને તે કાળ માટે, આત્માન્નતિની દૃષ્ટિએ તેવી ચર્ચા નિરર્થક લાગેલી તે હતું; તેમનામાં સમન્વયષ્ટિના અભાવનુ કારણ ન હતું કેમકે બુધની સમન્વયશીલતાનું ઉદાહરણ મળે છે. સિંહ સેનાપતિ યુધ્ધને પૂછે છેઃ- કેટલાક લેાક આપને (અનાત્મવાદી હૈાવાથી) અક્રિયાવાદી કહે છે તે તે બરાબર છે? બુધઃ- સાચી વાત છે કે હું અકુશલ સંસ્કારની અક્રિયાના ઉપદેશ આપુ છું તેથી અક્રિયાવાદી છુ, તેમજ કુશલ સંસ્કારની ક્રિયા મને પ્રિય છે અને તેના ઉપદેશ હુ' આપું છું તે માટે હું ક્રિયાવાદી પણ છું જ.’” – આમાં યુધ્ધના સમન્વય સ્વભાવ અનેકાન્તવાદ સ્પષ્ટ જણાય છે. બુધે આવી પ્રજ્ઞાને! પરિચય અન્યત્ર પણ આપ્યું હાત તે તે અનેકાન્તવાદના ઉપદેશક બનત પર ંતુ તે કાર્ય મહાવીરની શાન્ત, સ્થિર પ્રજ્ઞાથી થવાનું હશે તેથી મુધ્ધ ચાર આસત્ય રજુ કરવામાં જ સંતુષ્ટ રહ્યા.
અનેકાન્તવાદનાં ખીજ હિન્દુધર્મમાં પણ મળી આવે છે. ઋગ્વેદના ઋષિ કહે છે કે તે કાળે સત્ પણ ન હતું, અસત્ પણ ન હતું. નાસવાસૌન્નલવાસીત્તવાનીમ્ ઋગ્વેદ ૧૦-૧૨૯-૧. ઇશાવાસ્ય, કઠ, પ્રશ્ન, શ્વેતાશ્વેતર આદિ અતિ પ્રાચીન ઉપનિષદેશમાં પણ ભિન્ન ભિન્ન વિરાધી અપેક્ષાએથી બ્રહ્મનુ વર્ણન મળી આવે છે. તāતિ તઐતિ તત્પૂરે સરસિજે ।-ફો.ળોળીયાનુ મતો મહીયાનું ૪. ૨-૨૦ ।। સલામત યત્ ।। પ્રશ્ન૨-૫. વેદ્દાન્તને અનિવચનીયવાદ, કુમારિલના સાપેક્ષવાદ, બુધ્ધના મધ્યમમાર્ગ વ સિધ્ધાંતા સ્યાદ્વાદના સિધ્ધાંતને મળતા આવે છે. સ્યાદ્વાદના તુલના પાશ્ચાત્ય સાપેક્ષવાદ (Theory of relativity) સાથે પણ કરાય છે, સ્યાદવાદને વસ્તુવાદી સાપેક્ષવાદ કહી શકાય. ગ્રીક દાર્શનિક પિ (Pyrrho) ના સંશયવાદ સાથે પણ સ્યાદ્વાદની તુલના કરાય છે. કેમકે પિરા પણ વાકયની પૂર્વે સ્થાત્ - કદાચ - May be મૂકવાનું અવશ્યક સમજે છે પર ંતુ જૈને ના સ્યાદ્વાદ આવે સંશયવાદ !Seepticis) છે જ નહીં. જર્મનીને વિખ્યાત તત્ત્વવેત્તા હેંગેલ (Hegal) સ્યાદ્વાદના જેવી વિચારણા રજૂ કરે છે:--
Reality is now this, now that, in this sense it is full of negations, contradictions and oppositions: The Plant germinates, bloom, witness and dies; man is young mature and old. To do a thing justice, we must tell the whole truth about it. Predicate all those contradictions of it, and show how then. are reconciled and preserved in the articulated whole which we call the life of the thing.
માનસશાસ્ત્રના વિદ્વાન પ્રેા. વિલિયમ જેમ્સ તેમના Principles of Psychology નામના ગ્રંથમાં લખે છે કે આપણી અનેક દુનિયા છે; સાધારણ માણસને આ બધી દુનિયાએનું એકબીજાથી અસ ંબદ્ધ અને અનપેક્ષિતરૂપમાં જ્ઞાન થાય છે.
૩૩૪
For Private Personal Use Only
તત્ત્વદર્શન
Page #644
--------------------------------------------------------------------------
________________
'પm ગદવ કાવવય પં. નાનસનજી મહારાજ જ માતાહિદ તથ
સાચે તત્ત્વવેત્તા તો એ જ કહેવાય કે જે આ બધી દુનિયાને એક બીજાથી સંબદ્ધ અને અપેક્ષિત રૂપે જાણે છે.
આવી રીતે ભારતીય દર્શનમાં અને પાશ્ચાત્ય દર્શનેમાં સ્યાદ્વાદ મળતી વિચારશ્રેણી મળી આવે છે, તો તેનો વિરોધ પણ સારી રીતે જોવા મળે છે. સ્યાદવાદના સિદ્ધાંતની વસુબંધુ, હિંગનાગ, ધર્મ કીર્તિ, બૌદ્ધો તથા શંકર જેવા અદ્વૈત વેદાંતીઓએ બહુ કડક ટીકા કરી છે. તેઓએ સ્થાત એટલે કદાચ એવો લૌકિક અર્થ લઈને સ્યાદવાદના સિદ્ધાંતને વધતોવ્યાઘાત કહ્યો છે. ધર્મ કીતિ કહે છે કે સ્યાદવાદ મિથ્યા પ્રલા૫ છે. શંકરાચાર્યના મતે પણ સ્યાદવાદ એ કઈ દીવાના માણસને પ્રલાપ છે. રામાનુજ પણ કહે છે કે બે પૂર્ણ વિરોધી ગુણ સત્ અને અસત એ તે પ્રકાશ અને અંધકાર માફક વિરોધી હોઈને, એક જ વસ્તુને વિષે સંભવી શકે નહીં. તટસ્થવૃત્તિથી જોઈએ તે સ્યાદવાદ એમ કહેતો જ નથી કે બે પૂર્ણ વિરોધી ગુણે એક જ અપેક્ષાએ એકી સાથે એક જ વસ્તુને લગાડી શકાય છે. જેનોની અનેકાન્તવાદી દષ્ટિને અર્થ એટલો જ છે કે સત્ તવ અનંત ગુણ ધરાવે છે અને તેને વિવિધ દૃષ્ટિબિંદુથી તપાસી શકાય, જેમકે દ્રવ્યની દૃષ્ટિએ સત્ નિત્ય તેમજ અખંડ છે. પરંતુ પર્યાય દૃષ્ટિએ તે અનિત્ય અને ખંડ રૂપે છે. અંતમાં આ દષ્ટિબિંદુને સ્પષ્ટ કરતું સ્યાદવાદની ઉપયોગિતા સમજાવતું પ્રોવ શ્રી આનંદશંકરભાઈ ધ્રુવનું વિધાન જોઈએ : “ સ્યાદવાદને સિદ્ધાંત અનેક સિદ્ધાંત અવલોકીને તેમને સમન્વય કરવા ખાતર પ્રગટ કરવામાં આવ્યો છે. સ્યાદવાદ આપણી સમક્ષ એકીકરણનું દષ્ટિબિંદુ ઉપસ્થિત કરે છે. વિવિધ દૃષ્ટિબિંદુઓ દ્વારા નિરીક્ષણ કર્યા વિના કઈ વસ્તુ પૂરી સમજવામાં આવી શકે નહીં. આ માટે સ્યાદવાદને સિધાંત ઉપયોગી તેમજ સાર્થક છે. સ્યાદ્વાદને કેટલાક સંશયવાદ કહે છે તે હું માનતો નથી. સ્યાદવાદ સંશયવાદ નથી કિન્તુ વસ્તુદર્શનની વ્યાપક કળા તે આપણને શીખવે છે.
નારી પ્રત્યેને ભારતીય દૃષ્ટિકોણ
સાધ્વી ચન્દના, દર્શનાચાર્ય–વીરાયતન નારીના સંબંધમાં ભારતીય સાહિત્યમાં જ નહિ, સમગ્ર વિશ્વના સાહિત્યમાં તેના જીવન વિષે વિવિધ પાસાંઓ ચિત્રરૂપે વખતોવખત પુરુષોની કલમે અંકિત થતા રહ્યાં છે. પુરુષોએ નારીના જીવનનું જે ચિત્રણ કર્યું છે તે પિતાના દષ્ટિકોણથી કર્યું છે. પોતાની કલ્પનાઓના આધારે જ તેણે નારીને જીવનને બહુમુખી આયામેથી જોયું અને પારખ્યું છે. કેટલીક નારીઓએ પણ પિતાની કલમે પિતાના જીવનચિત્રોનું અંકન કર્યું છે. આ જોતાં પુરુષલેખકે ન્યાય
છે અને અન્યાય વધારે કર્યો છે. કેઈક જગ્યાએ નારીને પુરુએ નરકની ખાણ અને નરકનું દ્વાર કહેલ છે તે કયાંક તેને સ્વર્ગને આગળીયા સમાન પણ કહી છે. કોઈ જગ્યાએ નારીજીવનની પ્રશંસા પણ કરી છે તે કઈ જગ્યાએ નિંદા પણ કરી છે. જીવન એ જીવન જ છે તે પોતે પોતાનામાં ભદ્ર પણ નથી કે અભદ્ર પણ નથી. તેને જે દૃષ્ટિકોણથી જોવામાં આવે, જીવનને આભાસ તે થવા માંડે છે. નિબળતા અને સબળતા જે માનસિક વૃત્તિજ છે તો તે જેવી રીતે નારીમાં હોઈ શકે છે તેવી પુરુષમાં કેમ ન હોઈ શકે? ' વેદની રચનામાં અન્તર હોવા છતાં માનસિક રચનામાં નારીજીવન અને નરજીવનમાં કોઇપણ પ્રકારની ભેદરેખાની સીમા બતાવી શકાય તેમ નથી. આલોચકો કહેતા હોય છે કે નારીનું મન બહ નિર્બળ હોય છે, પરન્તુ ઈતિહાસના કેટલાક સોનેરી પાનાં એવા પણ ઉપલબ્ધ થાય છે કે જ્યાં નારીમનની અપેક્ષાએ નરનું માનસ વધારે દુ પડે છે. રામાયણકાળની સુમિત્રા પિતાના પ્રિય પુત્ર લક્ષ્મણને રામની સાથે વિકટ વનમાં જવાની આજ્ઞા સાહસપૂર્વક આપી દે છે, સીતા પણ રામે ના પાડવા છતાં તેમની સાથે ભયંકર વનના દુઃખમય જીવનને સહર્ષ સ્વીકારવા તૈયાર થાય છે. લક્ષ્મણની પત્ની મિલાને ત્યાગ સુમિત્રા અને સીતાની અપેક્ષાએ અધિક ઉજજવળ અને અધિક પ્રભાવી થઈને અંકિત થયો છે. સીતાને રામની સાથે વનમાં રહી શારીરિક કષ્ટો જ સહન કરવા પડે છે, પરંતુ ઊર્મિલા તો રાજમહેલમાં રહીને પણ પતિના દારુણ વિયાગને દીર્ઘકાળ સુધી સહન કરે છે તથા સંપૂર્ણ સગવડતાઓની વચ્ચે રહીને પણ અગવડતાને સ્વીકારી પૂજયજનોની સેવામાં સમર્પિત થઈ જાય છે. ઊર્મિલાનો ત્યાગ રામ, સીતા અને લક્ષ્મણના
નારી પ્રત્યેને ભારતીય દષ્ટિકોણ
૩૩૫
Page #645
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરુદેવ કવિવય પં. નાનાન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ
ત્યાગથી પણ ચઢિયાતા છે, તે કઇ રીતે ન્યૂન નથી. ઉત્સર્ગીની ભાવનાથી પુરુષાની અપેક્ષા નારીમાં વધુ હાય છે. શમાયણને નારીપાત્ર આ વાતની સ્પષ્ટ ઉદ્ઘાષણા કરે છે.
મહાભારતમાં દ્રોપદીનુ જીવન એક આદર્શ જીવન માનવામાં આવે છે. તે જીવન શ્રદ્ધા, મમતા અને સેવાનુ એક જીવન્ત દૃષ્ટાન્ત કહી શકાય. વિશ્વના સમગ્ર સાહિત્યમાં દ્રોપદી જેવુ કાઇ અન્ય જીવન હજી સુધી અંકિત થયું નથી તેમ દ્રષ્ટિગેાચર થતું નથી. મહાભારતના યુદ્ધની દારુણ ક્ષણેામાં કૈારવપક્ષ ક્રુર ભાવનાએથી પ્રેરિત થઈને સુખદ નિદ્રામાં પ્રસુપ્ત દ્રૌપદીના પાંચે પુત્રાને વધ કરી નાખે છે. જીવનની આવી વિકટ ક્ષણામાં પણ દ્રોપદીનુ` માનસ પેાતાનુ સંતુલન ગુમાવતું નથી. જ્યારે શ્રીકૃષ્ણ જેવા ધીરપુરુષ પણ અધીર થઇ જાય છે અને અર્જુન જેવા વીર પણ પુત્રવિયેાગમાં વિવ્ળ અને હતાશ ખની જાય છે. દ્રૌપદીનું અન્તસ્ તે દુઃખમય વેળામાં પણ સંતુલિત અને સ્થિર બની રહે છે ને શ્રીકૃષ્ણને કહે છે-આના બદલામાં કૌરવાના પુત્રાને ન મારે એ પ્રમાણેનુ ભારે અજાયબ પમાડે તેવું આ દ્રૌપદીનુ કથન છે. તેના આળાં માનસના એવા તર્ક છે કે પુત્રવધની મહત વેઢનાની અનુભૂતિ માતૃહૃદયજ કરી શકે-પુરુષ હૃદય નહીં. જેવી રીતે હું પુત્રવિયેાગથી પીડિત છું-શું ખીજી માતાએ પણ તે રીતે દુઃખી નહિ થાય ? માતૃહૃદયની મમતાનુ આ નિર્દેશન વિશ્વસાહિત્યનું એક અતિ ઉજજવળ નિદર્શન કહી શકાય.
ભગવાન બુદ્ધના તપા જર્જરીત જીવનની રક્ષા કરનારી સુજાતા ઈતિહાસમાં અમર બની ગઇ. સુજાતાના ખીરદાને યુદ્ધને પુનર્જીવન આપ્યું. તે વેળાએ જે ઘટના ઘટી તેથી આજે પણ આપણે પ્રભાવિત થઈએ છીએ. જે બુદ્ધ યશેાધરાને બંધન સમજી મુકિતની ખેાજમાં નીકળ્યા હતા અને તે જ્યારે તપસ્વી અને જ્ઞાની મની યશેાધરાના રાજમહેલમાં પાછા આવ્યા ત્યારે પણ યશેાધરાના કમળ માનસમાં ન તે કોઇ પ્રકારની ઘૃણા હતી કે ન તે કઇ પ્રકારના વિદ્વેષ હતા. યશેાધરા પેાતાના જીવનના એકમાત્ર આધાર એવા પેાતાના પ્રિય પુત્ર રાહુલને યુદ્ધની ભિક્ષાની ઝોળીમાં સમર્પિત કરી દે છે. અહીં બુદ્ધનું જ્ઞાન અને તપ પરાજિત થઈ જાય છે અને રાજપ્રાસાદમાં બેઠી યશેાધરાના ત્યાગ અનેઉત્સર્ગભાવ વિજયી બની જાય છે. જે આંધનને છોડી મુદ્ધ જંગલમાં પલાયન કરી ગયા હતા તે ધન પણુ યુદ્ધની મુક્તિની અપેક્ષા વધુ સુખદ અને સુન્દર પ્રમાણિત સિદ્ધ થયું. આ જ્ઞાનના ઈંભ ઉપર નિળ શ્રદ્ધાના વિજય હતે.
ભગવાન મહાવીરના ધમય શાસનમાં તેમની સમીપે પ્રજિત થઈને રાજકુમારી ચન્તનમાળાએ સંઘની વ્યવસ્થામાં જે મહત્ત્વપૂર્ણ યાગદ્યાન આપ્યુ હતુ તેની યશેાગાથા આજે પણ શ્રમણ સાહિત્યના પૃષ્ઠ ઉપર યંત્ર-તંત્ર ઉપલબ્ધ છે. ચંદનબાળાના ત્યાગ અને ઉત્સર્ગભાવને જોઇને પુરુષના પુરુષત્વને દુભમય અહંકાર શત શત ખંડિત થઈ જાય છે.
રાજગૃહીનિવાસી નાગ ગાથાપતિની ધર્મ પત્ની સુલસા ત્યાગી અને તપસ્વી જીવન માટે પણ એક ચુનૈતિરૂપ અનીને ઇતિહાસના પૃષ્ઠમાં ઉપસી છે. પોતાની તપશકિતના અહંકાર કરનાર અખંડ સન્યાસી સુલસાના માનસને ન જીતી શકયા. ભગવાન મહાવીરમાં સુલસાને જે આસ્થા, શ્રદ્ધા અને સમર્પણભાવ સનિહિત હતા, તે અબડ સન્યાસી તેને રચમાત્ર પણ તેના પથથી વિચલિત ન કરી શકયા. નારી જ્યારે પણ કાઈ ઉપર શ્રદ્ધા કરે છે ત્યારે તે સ ંપૂર્ણ હૃદયથી કરે છે. અને જે શ્રદ્ધા સ ંપૂર્ણ હૃયથી કરવામાં આવે છે તેને આજસુધી કાઇ પરાજિત કરી શકયું નથી. મહાવીરના કેટલાય પુરુષભકતે શ્રદ્ધાથી વિચલિત થઈ ગયેલા જણાય છે. પરન્તુ સુલસા અટલ છે, અડગ અને સ્થિર છે. શ્રદ્ધા અને મમતાની દોડમાં નારી સદ્દા નરથી આગળ રહી છે.
રાષ્ટ્રપિતા ગાંધીજીના જીવનમાં જે સફળતા ષ્ટિગોચર થાય છે તેની પાછળ પણ કસ્તુરબાની શ્રદ્ધા અને ત્યાગ ઉત્સર્ગની ભાવનાજ મુખ્યપણે રહેલાં છે. કસ્તુરબાએ વખતે વખત ગાંધીજીના જીવનને વળાંક આપવાના જે સફળ પ્રયાસ કર્યા તેના જ પરિપાકરૂપે ગાંધીજીનું વર્તમાન જીવન હતું. નારીજીવનની આ જ વિશેષતા અને ઉદ્યાષ સાથી રહ્યાં છે કે હું પુરુષજીવનને ટાળીશ નહિ પણ સન્માર્ગે વાળીશ. પુરુષ તેાડવામાં વિશ્વાસ કરે છે અને નારી વાળવામાં. પુરુષનુ માનસ વિધ્વંસાત્મક રહ્યું છે અને નારીનું માનસ સદા રચનાત્મક રહ્યું છે. ભલે નારીએ ઈતિહાસ ન લખ્યું
૩૩૬
For Private Personal Use Only
તત્ત્વદર્શન
Page #646
--------------------------------------------------------------------------
________________
થ ગુરૂદવે કago પ. નાનજી મહારા6૪ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
હોય, પરંતુ ઈતિહાસ લખવા માટે જેટલી સામગ્રી નારીએ આપી છે તેની અપેક્ષાએ પુરુષોએ ઓછી આપી છે. વ્યકિત, પરિવાર, સમાજ અને રાષ્ટ્ર બધા ક્ષેત્રોમાં પુરુષને જે સફળતા મળી છે તે નારીના સહગ અને સહકારના આધારે જ મળી છે.
પુરના મનમાં એક દંભમય અહંકાર રહ્યો છે કે નારી પ્રશાસન કરી શકતી નથી, પરંતુ વર્તમાન યુગના સંદર્ભમાં વિશ્વના કેટલાય રાષ્ટ્રમાં નારી આજે સફળતાપૂર્વક પ્રશાસન કરી રહી છે. વર્તમાન ભારતની પ્રધાનમંત્રી ઈન્દિરા ગાંધીને અદમ્ય સાહસની સાકારર્તિ કહી શકાય. પોતાના સાહસ અને પિતાના ઊંડા અનુભવના આધારે જ તેમણે ભારતની બાગડોર સંભાળી છે. તેમણે માત્ર ભારતમાં જ નહિ પરંતુ વિશ્વની રાજનીતિમાં પિતાનું મહત્ત્વપૂર્ણ સ્થાન બનાવી લીધું છે. તેમની કાર્ય કરવાની પદ્ધતિ જેમ સાહસપૂર્ણ છે તેમ વિવેકપૂર્ણ પણ છે. નારીએ જે પણ ક્ષેત્રને હાથમાં લીધું તેમાં તે કર્તવ્યબુદ્ધિથી વળગી અને સફળતાના ટોચ શિખરે પહોંચીને જ તેણે વિરામ અને વિશ્રામ લીધે છે. કાવ્યશકિત પુરુષની અપેક્ષા નારીમાં વિશેષ હોય છે. સાંખ્યદર્શને તે કર્તવ્યશક્તિ પ્રકૃતિમાં જ સ્વીકારેલ છે. પુરુષે જ્ઞાનને સ્વીકાર કર્યો છે, કર્તવ્યને નહિ.
જીવનના બે પાસાં છે-વિચાર અને ભાવ. આજના નૂતન મને વિજ્ઞાનના સિદ્ધાન્ત અનુસાર ચેતન મનનું કાર્ય છે વિચાર અને અચેતન મનનું કાર્ય છે ભાવ. મને વિજ્ઞાને સ્વીકાર્યું છે કે વિચારની અપેક્ષાએ ભાવને વેગ વધુ સબળ હોય છે. સંવેદનશીલતા ભાવમાં હોય છે, વિચારમાં નહીં. વિચાર છે મસ્તિષ્ક અને ભાવ છે હૃદય. મનુષ્યના ચેતન અને અચેતન મનમાં જ્યારે પણ અન્તદ્વન્દ્ર થાય છે ત્યારે વિચાર પરાજિત થઈ જાય છે અને ભાવજ વિજેતા બને છે. વિચાર છે-બુદ્ધિયોગ અને ભાવ છે ભકિતયોગ. પુરુષનું જીવન છે વિચારપ્રધાન અને નારીનું જીવન હોય છે ભાવપ્રધાન. વિચાર જીવનને તેડે છે જ્યારે ભાવ જીવનને જોડે છે. મસ્તિષ્ક અને હૃદયના યુદ્ધમાં સદા હૃદયની જીત થાય છે મસ્તિષ્કની નહીં. વિચાર માનવને કયાંય પહોંચાડતા નથી જ્યારે ભાવ માણસને તેની અંતિમ મંજિલે લઈ જઈને બેસાડી દે છે. શ્રદ્ધા, મમતા, ભકિત આ બધા ભાવે છે અને આ બધા નારીજીવનમાં સુલભ છે, સહજ છે. આજ કારણે નારી આસ્થા, શ્રદ્ધા, અને ભકિતના બળે જ પિતાના કાર્યક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરે છે જીવનને વિકટ ક્ષણોમાં પણ નારી પિતાની શ્રદ્ધા અને સમર્પણ ભાવના વડે વિદ્મ-આધાઓની ભયંકર અટવીને પણ હસતા-હસતા પાર કરી જાય છે. પ્રાચીનકાળમાં પણ નારીએ જીવનના પ્રત્યેક ક્ષેત્રમાં પુરુષને સહયોગ આપ્યો છે અને આજે પણ સહગ અને સહકાર આપવાની ભાવનાથી વંચિત નથી. જ્યારે-જ્યારે પુરુષનો અહંકારી દંભ કુંફાડા મારવા લાગે છે ત્યારે-ત્યારે નારીએ પિતાની શ્રદ્ધા અને ઉત્સર્ગ ભાવનાના વશીકરણ વડે તેને શાંત કરવાનો પ્રયાસ કર્યો છે, આની સાક્ષી વિશ્વસાહિત્યના પૃથ્ય ઉપર અંકિત છે.
માનવભવનું મૂલ્ય
સંકલનઃ શ્રી જયંતીલાલ ધરમશી ગાંધી, સુદામડા. ઘનઘોર જંગલ. જંગલમાં એક ઘેઘૂર વડલે. ગ્રીમ ઋતુ છે. આકાશી અગનઝાળ ધરતીને તવા પર રોટલો શેકાય તેમ શેકી રહી છે, એવા બળબળતા બપોરે નળ સરોવર તરફથી સનસનાટ કરતું એક કાગપક્ષિ, આકાશી પંથ કાપતું કાપતું આ તરફ આવી રહ્યું છે, આજે આ કાગપક્ષિરાજનું દિલ હેલારે ચડ્યું છે, આ વિશાળ સૃષ્ટિની વિવિધતાઓ નીરખવા એનું મન થનગની રહ્યું છે. નળ સરોવરની દુનિયા આજે તેને નાનકડી–સાંકડી અકળાવનારી લાગી છે.
મધ્યાહુનના સૂર્યના પ્રચંડ તાપ અને પ્રવાસનાં થાકથી લોથપોથ બનેલ આ પક્ષિરાજ આ વડલાની શિતળ છાંયા જે વિશ્રાંતિ લેવા વિચારે છે, અને એક ડાળી ઉપર બેઠક જમાવે છે, બાજુનાં સરોવર પરથી ઉડતી આવતી મંદ મંદ શિતળ વાયુલહરી તેનાં તન બદનને ઔર તાજગી અર્ધી રહે છે.
ઠંડક વળતાં આ કાગપક્ષિ ઝોલે ચડયું. પણ ત્યાં તે હવામાં સનનન અવાજ થાય છે, વડનાં પાન ખડખડ ખખડે છે, કાગપક્ષિ સફાળું જાગી ગયું. સામેની ડાળી ઉપર એક હંસપક્ષી આવી બેસી ગયું.
માનવભવનું મૂલ્ય
૩૩૭
Page #647
--------------------------------------------------------------------------
________________
પષ્ય ગુરૂદેવ વિવય પં. નાનાયબ્રેજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
થોડી વારની શાંતિ પછી, વિરાટ વનવાટિકામાં યથેચ્છ વિહરતા આ પક્ષિા વચ્ચે પરિસંવાદ શરૂ થયે. “ઓ, શ્વેત કમલરંગી પક્ષિરાજ, આપ શું પ્રજને, કયાંથી પધારો છે તે કૃપા કરીને કહેશે ?” કાગપક્ષિ પૂછે છે.
ખલક ખુબીને પ્રજાને છે. પ્રવાસ એ તેનો પ્રેરક છે. અલકમલકની અજાયબીઓ અવલોકવા માનસરોવરથી નીકળ્યો છું. મહાનુભાવ, આપનાં પ્રવાસનું શું પ્રજન છે. તે કહેશે ? હંસપક્ષિ પ્રતિપ્રશ્ન કરે છે.
“બિરાદર, હું પણ આપની જેમ જ વિરાટ વિશ્વની વિશિષ્ટતાઓનું વિહંગાવલેકન કરવાજ નીકળે છે. આ વડલે અને આ જળાશય જોતાં, વિસા લેવા થોભે છું.”
આમ વાર્તાલાપ ચાલી રહ્યો છે. ભૂતકાળનાં સ્નેહીનું જુદા પડ્યા પછી પૂનર્મિલન થયું હોય તેમ કુદરતી રીતે અલ્પ સમયમાં, આત્મિયતા અનુભવતાં અને દિલોજાન દોસ્ત બની ગયાં.
સાંજ ઢળવા લાગી. ઉગ્ર સૂર્યદેવ મૃદુ બન્યા.
મિત્ર, અલ્પ સમયમાં આપણે મિત્રો તે બની ગયા પણ આ મિત્રતાને વધુ ઘનિષ્ટ કરવા, મારી એક નમ્ર વિનંતિ-માગણી છે. આ વિરાટ ભૂમંડળનું વૈવિધ્ય જોવાની તમારી ઈચ્છા તે છે; માટે ચાલો મારી સાથે મારી જન્મભૂમિ-માનસરોવર તરફ.” હંસપક્ષીએ આગ્રહપૂર્વક નૂતન મિત્રને ભાવભીનું આમંત્રણ પેશ કર્યું.
મિત્રવર્ય, તમારા સ્નેહસભર ઈજજન માટે અત્યંત આભારી છું. પરંતુ હાલ નહી, કેઈ વખત આવીશ.” કાગપક્ષિએ કહ્યું.
“બિરાદર, કાલ કોણે દીઠી છે? શુભસ્ય શિઘમ? વળી તમારી ઈચ્છા મુજબ રોકા. એકવાર તમે આવે તે મને પણ તમારી તરફ આવવાનું મન થશે. માટે માની જાઓ, આનંદ આનંદ થશે.” હંસ પક્ષીએ આગ્રહ ચાલુ રાખતાં કહ્યું. - હંસ પક્ષીની આગ્રહભરી વિનંતી સામે ઝુકી પડતાં કાગપક્ષી તેની સાથે માનસરોવર તરફ જવા સંમત થયું. અને તે દિશામાં ઉથન શરૂ કર્યું. જોતજોતામાં માનસરોવરના કિનારે બને ઉતરી પડયા.
માનસરોવર એટલે છલછલ ધ્વનિ કરતો, કિનારા તરફ લહેરાતે, સફેદ દૂધ જેવ, મીઠો મધુરો અમૃત જેવો જળરાશી.
પીતાં ન ધરાઈએ એવું ટોપરા જેવું આ પાણી બંનેએ પેટ ભરીને પીધું. બાજુની લતાકુ જેમાં રાત્રિ આરામથી પસાર કરી અને પૂર્વમાં બાલરવિની સેનાવરણી ટસરો ફૂટતાં બંને મિત્રો ઊઠયા. હંસપેક્ષિ, સ્વાદિષ્ટ, મઝેદાર, રસસભર
તેની એકેતેર પેઢીએ કદિ ન ખાધા હોય તેવાં-કાગપક્ષીને આગ્રહ કરી કરીને ખવડાવે છે. ભોજન પછી હંસ પક્ષી કાગપક્ષીને પોતાની પીઠ પર બેસાડી ઉજજવલ જળરાશીથી ઉભરાતાં માનસરોવર પર સહેલ કરાવે છે. ગજ ગજ કુદતું કાગપક્ષીનું હૈયું જાણે સ્વર્ગભૂમિમાં વિચરતાં હોય તેમ આનંદવિભોર બની જાય છે. - આમ ઉગ્યા કે આથમ્યા એવા સોનેરી શમણુ જેવા સાત સાત દિવસે વિતી ગયા. આઠમે દિવસે કાગપક્ષીને એકાએક પિતાને તરjખડે-મળે, પત્ની, બાળકે યાદ આવ્યા. “મિત્ર; બહુ દિવસો થઈ ગયા, હવે મારે ઘેર જવું જોઈએ, મને રજા આપે.”
મિત્ર, શું કમિના લાગી કે તમે જવાનું કહે છે? તમારા સહચયથી મને પણ મઝા આવે છે. ચાલે, આપણે પેલી મધુર આમ્રકુંજમાં જઈએ અને મધુર ફળ આરોગીએ.”
પ્રિય મિત્ર, તમારી મહેમાનીમાં કોઈ કમિના નથી. પણ હવે મારે મારાં બાળકો અને પત્નીની ખબર લેવા જવું જોઈએ. તમારી મહેમાનગતીને બદલે તે મારાથી નહીં વળે. પરંતુ મુજ ગરીબનું આંગણું કોઈ વખત પધારી જરૂર પાવન કરશે.
આભારથી નમ્ર બની કાગપક્ષી વિદાય લે છે. હંસપક્ષી આંસુભરી આંખે મિત્રને વિદાય આપે છે. મીઠી યાદ રૂપે હંસપક્ષી પિતાનાં મિત્રને એક દિવ્યમણી ભેટ આપે છે..
૪૨૮
તત્વદર્શન
Page #648
--------------------------------------------------------------------------
________________
5.
દd sોટ પ- કોઇxજી
એ ભેટને સ્વીકારી, કાગપક્ષિ મિત્રની વસમી વિદાય લઈ નળસરોવર તરફ પ્રવાસ શરૂ કરે છે.
મધ્યાહન તપી રહ્યા છે ગામ, નગર, જંગલ, ગિરિમાળા, નદી નહેરાં વટાવતું કાગપક્ષી આકાશમાગે આગે ધપી રહ્યું છે એવામાં લીલાછમ ડીંડલીઆ શેરનાં ઝુંડ દેખાય છે, માથે લાલ ગુલાબી કેસરીયા રંગનાં રસથી છલોછલ ભરેલાં ગલકાં લાગેલા છે. કાગપક્ષીને કકડીને ભૂખ લાગી છે. એક એક ગલકું ફેડતું જાય છે અને અંદરને મીઠે મધ રસ પીતું જાય છે.
પણ આ રસાસ્વાદનાં તાનમાં તેને ખબર ન રહી. મિત્રે આપેલ ભેટ-ચાંચમાં સાચવી રાખેલ અણમેલ મણિ પક્ષીરાજની ચાંચમાંથી છટકી કઈ એકાદ ગલકામાં ખૂંપી ગયું.
સુધા તૃપ્ત કરી કાગપક્ષીએ પિતાને પ્રવાસ શરૂ કર્યો. જોતજોતામાં નળસરોવર આવી ગયું.
એને એ તરખંખડે, એને કુટુંબ પરિવાર, કે લાળનાં જેવી એની એ દુન્યવી માયાજાળ, એની એ ઘટમાળ? આ માયાવી સંસારમાં મેહથી ઘેરાયેલા પ્રત્યેક જીવાત્માની પણ એવી દશા નથી શું ?
કાગપક્ષી પણ પિતાની એ નાનકડી દુનિયામાં ડૂબી ગયું.
એ રબારીનું નામ રતન રાયકે ઘેટાં બકરાં ઉછેરી દૂધ ઘી વેચી આજીવિકા ચલાવે. દિનભર જંગલમાં ભટકતો, ઘેટાં બકરાં ચરાવતે ચરાવતે રતને ઘેરીયાનાં ઝૂંડ પાસે આવ્યા. લાલચટક ગલકાં જોઈ મેંમાં પાછું આવ્યું. હાથ પડયા એટલા ગલકાં ઉતારી ધાબળાનાં છેડે બાંધ્યાં. - સાંજ પડી. રતન ઘેર આવ્યું, ઘેટાં બકરાને ઝેકમાં (વાડામાં) પૂર્યા. ઓસરી પર ચડી જાટથી ભરેલા ખાટલા પર બેસે છે પત્ની રૂપાને હાકમારીને કહે છે “આખી જિંદગી ઢસરડા કરી રળી રબીને પૂરી કરી પણ રૂપાં તે કઈ દિવસ સારૂં શાક બનાવીને ખવરાવ્યું નહીં.
શું કરી દઉ તમારું કપાળ રૂપાં બરાડતી બેલી? કાનિયાને હજુ ઘરબારી કરવાનો છે કાલ ત્રણ હજારનું ટાણું આવીને ઉભું રહેશે એવા તેલ મરચાં અને શાકનાં ખાટસ્વાદીઆ ખરચા રાખીએ તે છોકરો વાંઢે જ રહી જાય.
શાકનાં પૈસા ખરચવાનાં નથી. જે, આ વગડેથી તાજાં ગલકા ઉતારી લાવ્યો છું મફતીઓ માલ છે, લગરી તેલ અને મીઠું મરચું નાંખીને કરી દઈશ તે એમાં રાજીયાનાં લગ્નનાં કામમાં તૂટે નહીં આવી જાય સમજ? રતને બરાડી ઉઠશે.
રતને હઠ લીધી રૂપાને નમતું જોખવું પડયું. છરી લઈ ગલકા સુધારવા બેઠી.
અરે પણ આ ગલકાં સુધારતાં અંદરથી આ ચમકતે કાચની ગેબી જેવો પાંચીકુકે (ગલકાં ખાતા પિલા કાગ પક્ષીની ચાંચમાંથી નીકળી ગલકામાં ખૂંપી ગયેલ પિલો દિવ્ય મણિ) કયાંથી નીકળી પડયે?” રૂપાં સાશ્ચર્ય બોલી ઊઠી.
- “અરે આતો સુંદર મઝાની, પાસાદાર ગોળ ગોળ લખોટી છે. લાવ, લાવ, રૂપાં, આપણું કાબરી બકરીને ગળે લટકાડી દઉં.” રતને હોંશભેર બોલી ઊઠ.
અને આ તેજતેજનાં લિસેટ જેવી ગોળ ગોળ લખોટી રતનાએ હોંશભેર કાબરડી બકરીનાં ગળે લટકાવી દીધી અને મોજમાં આવી નાચતે કૂદતે કહેવા લાગ્યા. “જોને રૂપાં કાબરડી કેવી રૂડી લાગે છે?”
અને બને તાનમાં આવી ગયા રોટલા અને શાક તૈયાર થઈ ગયા. છાશની તાંસળી અને મસાલાની ચટણી પીરસાઈ ગયા. રતનાએ સારી પેઠે ઝાપટ દીધી. વાળુ કર્યા પછી ઘડીક અલકમલકની વાતો કરી, સે નિદ્રાદેવીને ખેળે પિડી ગયા. એક ખૂણામાં નાનકડે દિવો ઝાંખો પ્રકાશ વેરતો ટમટમી રહ્યા છે, દૂર દૂર બોલતાં તમરાં અને શીયાળીઆનાં રૂદન ઘનઘોર રાતનાં બિહામણા રૂપમાં ઓર વધારો કરી રહ્યા છે. રતને નાકેરા ઢસડતે ઘસઘસાટ ઊંઘે છે કારણ આજે તેણે તનમનથી ટેસ્ટપુલ ખાણું લીધું છે. શ્રમજીવીઓને મન તો આ માલમલિદાથી સાથે અધિક હોય ને?
માનવભવનું મૂલ્ય
૩૩૯
Page #649
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરૂદેવ કવિવય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ
(૪)
અટકબાલુ બાળક માનાં ખેાળામાં ખેલતુ કૂદતું ગુલાબી હાસ્ય વેરતુ હાય તેમ ખાલ રવિ પૂર્વ ક્ષિતિજનાં પ્રાંગણમાં ફૂલગુલાખી કિરણેા વેરતા આગળ વધી રહ્યા છે.
એવે ટાણે પાનાચંદ રોડ હાથમાં લેાટા લઈ જંગલ જવા, ગામનાં ઝાંપે થઇ બહાર જઇ રહ્યા છે.
ઝાંપામાંજ નાકા ઉપર રતના રાયકાની ઝેક છે, ઝાકમાં ઘેટા બકરા બેએ કરી રહ્યા છે. તેને ડચકારતા હાકલા પડકારા કરતા રતના અકરાં દહી રહ્યા છે. દાહતા દેહતા કામરડી અકરીને વારા આવ્યા, કારડી દાહવાનું ચાલુ છે. ત્યાં પાનાચંદ્ર શેઠની ચકેાર નજર આ કાખરડી બકરીનાં ગળે લટકાડેલ પ્રકાશિત લખાટા પર પડી અને શેઠના વિચક્ષણ ભેજામાં એક વિચાર ચમકી ગયા.
“એ....રામ, રામ, રતનાભાઈ” શેઠ બોલી ઊઠયા. શેઠને જોતાંજ રતને કામરડીને દોહતાં ઢાઢતા ઊભા થઈ ગયા, શેઠને રામ રામ કરી એ!લ્યેા-પધારા, પધારે! શેઠ સાહેમ આ તરફ અચાનક દયા કરી, અમારું આગણું પાવન કર્યું ?” “ભાઇ રતના, તારું એક ખાસ કામ પડયુ છે એટલે આવ્યે છું.” આહા, ધન્ય ઘડી ધન્ય ભાગ્ય, શેઠજી મારા જેવા એક મામુલી માણસના તમારે શે! ખપ પડયે?” તને ખેલી ઊઠયા.
શેઢ–ખેલ્યા, “રતના, મોટી ઉંમરે મારે ઘેર ભગવાને દીકરા દીધા.”
ગગા પાંચ વરસના તા થઇ ગયા છે. પણ ગગાને બરાબર મા રહેતી નથી. દવાદારૂ ખૂબ કા પણ ગગાનુ ડીલ વળતુ નથી. એક અનુભવી વૈદશજને બતાવતાં સલાહ મળી કે ગગાને રાજ સવાર સાંજ બકરીનુ ચાકખુ દૂધ પાએ તા કંચન જેવી કાયા થઈ જશે. નખમાંય રોગ નહીં રહે. પણ રતના, તને ખબર છે ને કે હળાહળ કળિયુગ આવ્યે છે. આજે કુવારૂ દૂધ કાણુ વેચે છે? થેાડુ પાણી તે ભેળવે જ એટલે સારી જાતવાન અકરી જ ખરીદી લેવાના મે' વિચાર કયા છે. અને બકરી લેવા હું તારી પાસે આવ્યા છે.”
“અરે શેઠજી એમાં તે શુ? તમારા ગળે તે મારા જ ગંગે કહેવાય ને! વળી આપણે તે સાત પેઢીના જૂના નાતે છે. એક એકથી ચડે તેવી ચાર વીસુને આઠ બકરી મારી પાસે છે. તેમાંથી તમને ગમે તે એક બકરી લઇ લ્યે. મારે એક પૈસા પણ લેવા નથી.” રતનેા બાળાભાવે પ્રસન્ન થઈ ખેલી ઊઠયા.
“ના ભાઇ ના, કોઇ ગરીબ માણસનું મત મને ન ખપે. જો પેલી કાખરડી બકરી ઊભી છે ને! તે મને ગમી છે તા ખેાલ, કહે, કેટલા રૂપિયા આપુ” શેઠે ઘા જોઈ સેઠી મારી.
ખૂબ રકઝકને અંતે કાબરડીની કિંમત વીસ રૂપિયા નક્કી થઇ.
કાબરડી રતનાને જીવથી વહાલી હતી. છતાં તેથીયે વધુ વહાલુ તે શ્તનાને મન વચન પાલન હતું. દુભાતે લે પણ તુરત રતના કાબરડી દેવા તૈયાર થયા. ગળે આંધેલ ચમકતી લખાટી છોડવા જાય છે ત્યાં જ શેઠે તેને અટકાવતાં કહ્યું, “અરે રતના એ પાંચીકુકે છોડતા નહી. વૈદ્યરાજે અકરી લેવા કહ્યું છે પછી અમારા કુળદેવી માતાજીના દાણા નાખી માડીને પણ પૂછેલું ત્યારે માડીએ બકરી લેવા રજા આપેલી પણ સાથેાસાથ માતાજીએ એવા હુકમ કર્યાં છે:કે “જો જો હાં અકરી શીખખ ધ લેજો. પગથી માથા સુધીમાં કાઇ શણગાર. દ્વારા કઇ પણ હાય તે છેડવે કે ઉતારવા નહી, માટે ભાઈ રતના, તારે આ પાંચીકુકાનાં બે રૂપિયા વધુ લેવા હોય તે લે, પણ હું ગળેથી છોડવા તે નહી જ દઉં.'’
બિચારા ભેાળાદ્વિલના રતને! શેઠની આ ચાલાકી કયાંથી સમજે
“ ના ૨ શેઠ એવુ' કઈ નથી. એ પાંચીકુકે તે ગલકાં સુધારતાં ગલકામાંથી નીકળ્યા હતા. એટલે અમે કંઇ વેચાતા લીધે નથી. તે ખુશીથી તે પણ તમે લઇ જાઓ.” રતને ખેલી ઊચે.
ર
શાખાશ, રતના, શાખાશ. તે આજે બાપદાદાના જૂના સંબધ રાખી ખતાન્યા. ચાલ મકરીને ઘર સુધી દોરી લાવ, એટલે રૂા. (૨૦) વીશ તને ઘેરથી જ આપી .
૩૪૦
તત્ત્વદર્શન
Page #650
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરુદેવ કવિવય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ
રતનાએ બકરીને દારીને શેઠને ઘેર બાંધી દીધી. શેઠે રૂપિયા વીશ ગણી આપ્યા. જૂના નાતે જાળવ્યાના પારસ રતનાને હૈયે માતા ન હતા.
(૫)
“ શેઠાણી, જુએ તમને વાત કરું. આપણે બકરી લીધી તેનાં ગળે જે લખાટી મધેલ છે તે સામાન્ય વસ્તુ તા નથીજ. પણ આ વાત હમણાં ગુપ્ત રાખવાની છે” પાનાચંદ શેઠે બકરીના ગળેથી લખાટી છેડી, શેઠાણીને સાચવીને મૂકી દેવા સૂચના કરતાં કહ્યું.
શેઠજી, મને પણ ખાતરીજ હતી કે “ લાલે લાભ વિના ન લેાટે” શેઠાણી ખેલી ઊઠયાં. “લાવા એ લખેાટી હું સાચવીનેજ મૂકી દ્યઉં. ”
શેઠાણીએ લખેાટી લઇ પટારામાં મુકી દીધી. એક મહાન સિદ્ધિ મેળવી હોય તેમ મરક મરક હસતાં એક દુકાન પર ગયા અને રેઢિા વેપારમાં ગુંથાય.
(૬)
એ વાતને એક વર્ષના વહાણાં વાઈ ગયા છે. પાનાચંદ શેઠ જમી પરવારી આડે પડખે પડયા છે. એક વ પહેલાંના ભૂતકાળમાં ડૂબકી મારતાં તેમને પેલી લખાટી યાદ આવી અને તે અંગે રહસ્ય જાણવા ઈંતેજારી થઈ.
શેઠાણી, પેલી લખાટી ખહાર કાઢી શખો. કાલે મારે શહેરમાં જવુ છે, તે લખેાટી સાથે લઈ જવી છે. ’' ભલે, હું રાત્રે કાઢી રાખીશ' શેઠાણી એલ્યા.
"6
“ પધારો, પધારો, પાનાચંદ્રભાઈ ઘણા દિવસે જૂના મિત્રની સંભાળ લીધી.” હીરાચંદ્ર શેઠે આવકાર આપતાં પાનાચંદ શેઠને કહ્યું.
ગ્રા અલ્પાહાર વિગેરેથી સત્કાર્યા બાદ બંને મિત્રો વાતે વળગ્યા. ખૂબ સમય વ્યતિત થઇ ગયે.
“ જુએ મિત્ર ઋ આખર પાનાચંદ્રે મૂળ વાત પર આવતા કહ્યું “આજે હું ખાસ અગત્યના કામે ખાસ તમારી પાસે આવ્યે। છું. મિત્ર, અમારી સાત પેઢીની ખાનદાની છે તે તે તમે જાણેા છે. વળી અમારા દાદાનાં દાદા અને તેના દાદા એતમ શેઠ ખૂબ પ્રતાપી, આભકપાળા હતા. રાજ્યનાં કારભારી હતા. લક્ષ્મીદેવીની તથા રાજ્યની તે પર ખૂબ કૃપા હતી. પરંતુ આજે તે સાપ ગયા ને લિસેટા રહ્યા. અને અમારે ગામડામાં તેલ પછી કરી પેટીયુ ભરવાના વારા આવ્યેા.
**
“ એ પ્રતાપી પુરૂષની પ્રસાદીના આ છેલ્લે અવશેષ ” એમ કહી પાકીટમાંથી લખાટી કાઢતાં પાનાચંદ શેઠે કહ્યું “ મિત્ર, આ ગામમાં મારા એળખીતા ચાકસીએ, મિત્રો, સ્નેહીએ ઘણા છે. પરંતુ તું મારા સાથી જૂના જીગરી દાસ્ત છે! જેથી સીધે તારી પાસેજ આવ્યે છું. તે આ લખેટીની કસેાટી-પરીક્ષા ખરાખર કરી તેનુ મુલ્યાંકન કર.
ચાકસી હીરાચંદ શેઠ લખેાટી પેાતાનાં હાથમાં લઇ તેનું ખારીકાઈથી નિરીક્ષણ કરવા લાગ્યા. આ કાઈ મામુલી નગ નથી પણ કિમતી મણુ કે હીરા છે. તેમ તેની સમજમાં તુરત આવી ગયું.
ܕܕ
“ મિત્ર, તું મારા જૂને! દોસ્ત છે. સારું થયું કે તું ખીજે કયાંય ન ગયે, નહિતર ખીજા ચાકસી તને છેતરી લેત. આપણે સબંધ જૂને-ઘર જેવા છે એટલે હુ મિત્ર દ્રાહ નહીં કરું એવફા નહીં ખનુ. જુએ આ વસ્તુની આમ તે ખાસ કિંમત ન આવે. પરંતુ તમે કહ્યું તેમ આ તમારા દાદાના દાદા અને તેમના દાદાનાં સમયની પુરાતની વસ્તુ છે. એટલે એ દૃષ્ટિએ તેની કિંમત ગણાય. જો પાનાચă આવી ઐતિહાસિક, સાંસ્કૃતિક જૂની પુરાણી વસ્તુઓના ખાસ વિક્રેતા મારા એક સખંધી મિત્ર છે. ખીજા ચેાસી તને આના પાંચ હજાર પણ ન આપે તેના હું તને પચાસ હજાર રૂપિયા, આપું. જો ભાઈ, તારી ખુશી હાય તે હું તને ગણી આપું”.
“મિત્ર, આપણી જૂની દાસ્તીનાં ઢાવે હું તારા પર પૂરેપૂરા વિશ્વાસ મૂકું છું. મને ખાતરી જ છે કે તુ મને' સાચી જ સલાહ આપે. હવે હું તને ખીજુ` તે કંઇ નથી કહેતા, ફકત એટલુંજ કહું છું કે મારે તે! આ ચીજ કાઈ
માનવભવનું મૂલ્ય
For Private Personal Use Only
૩૪૧
Page #651
--------------------------------------------------------------------------
________________
વિદ
પ. નાનજી મહારાજ જન્મશતાતિ
થ
ઉપગી નથી. મને આની વ્યાજબી કિંમત આપજે. મારે કયાંય બીજે રખડવા જવું નથી. બે પૈસા તને મળ્યા તો “ધી ઢળાયું તોય ખીચડીમાં” એમ હું માનું છું. “તને લાગે તેટલી રકમ મને આપ.” પાનાચંદે નિખાલસ દિલે હીરાચંદ પાસે પિતાનું મંતવ્ય રજૂ કરતાં કહ્યું.
જે મિત્ર, મારો અને તારો વેપારી સંબંધ નથી પણ મિત્રનો સંબંધ છે. જેથી વધુ ઓછું કે સમજાવવા પટાવવાનું તારી પાસે હોય જ નહીં. હું મિત્રદ્રોહ નહીં જ કરું હવે તું કહે તો પચાસ હજાર ગણું આપું. બોલ, ભાઈ તારી શી ઈચ્છા છે?”
હીરાચંદની તડ ને ફડ સીધીસટ વાત પાનાચંદનાં ગળે ઊતરી ગઈ. પચાસ હજારમાં સોદે કબૂલ કર્યો. હીરાચંદે મણિ લઈને પચાસ હજાર પાનાચંદને ગણી આપ્યા. રૂપિયા લઈ પાનાચંદ શેઠ ઘેર આવ્યા. શેઠાણી રાહ જોઈને જ બેઠા હતા. શેઠના મુખપર આનંદ અને પ્રસન્નતાની રેખા સ્પષ્ટ તરી આવતી હતી. કેમ કામ પતી ગયું?” શેઠાણીએ પ્રશ્ન કર્યો. “પાસા પોબાર” શેઠ ગઈ ઊઠયા “પચાસ હજાર રોકડા
રા મિત્ર હીરાચંદને આપી દીધું. આખી જિંદગી સુધી હવે સુખે ખાશું પીશું અને મેનેજ કરશું.”
શેઠાણીએ પણ ખુશાલીમાં કેસરીઓ કંસાર, દાળભાત, રાયતા, શાક, ચટણી, પાપડ, સંભારે- ઉત્તમ રસોઈ બનાવી. શેઠ જાણે કોઈ ગામ જીતીને આવ્યા હોય તેમ મૂછે વળ દેતાં આ મિષ્ટ ભજન પર ઝાપટ મારવા બેસી ગયા.
જુઓ, સંસારી જી પર લક્ષ્મીને પ્રભાવ કેવો છે?
બપોરને સમય છે. બગલાની પાંખ જેવી સફેદ ગાદી પર તકીયાને અઢેલીને હીરાચંદ શેઠ બેઠા છે. સામે મુનીમ મહેતાજીએ હિસાબ કિતાબ કરતાં ચોપડા લખી રહ્યા છે.
શેઠે તિજોરી ખેલી. નોટોનાં બંડલ બહાર કાઢયા. નેટને બે આંગળીથી દબાવી બીજા હાથની ત્રણ આંગળીથી ચપચપ ગણી રહ્યા છે. ઉપર ફરતા શિલિંગ ફેનની ઠંડક શેઠ માણી રહ્યા છે. બધી નોટ ગણી સરખી કરી તિજોરીમાં મૂકી ત્યાં શેઠનું ધયાન અંદર રહેલા પેલા મણિ તરફ ગયું. મણિને બહાર કાઢી બારિક નિરીક્ષણ કરવા લાગ્યા, શેઠનો માટે પુત્ર સામે જ બેઠો છે. -
“અરે પુનમચંદ! આ મણિ આપણે પચાસ હજારમાં પેલા પાનીઓ પાસેથી પડાવ્યે તે છે સમયે ?” પિતાજી, આ મણિની કિંમત ખરેખર તમે કેટલી ધારે છે ! પુનમચંદે પ્રશ્ન કર્યો.
“બેટા અત્યારે તો હું એટલું જ કહ્યું કે આની કિંમત તે મુંબઈનાં ઝવેરી બજારમાં થશે. અને મારે આવતા સમવારે મુંબઈ જવાનું છે ત્યારે હું આ મણિ લેતે જઈશ. મારા માટે મુંબઈની તૈયારી તું નેકર પાસે કરાવી લેજે.”
હિરાચંદ શેઠ મુંબઈની આલિશાન હોટલ અન્નપૂણમાં ઉતર્યા છે. નાહી ધેઈ, ચા નાસ્તો લઈ, ઉત્તમ મૂલ્યવાન સફેદ વસ્ત્રો પહેરી, મુંબઈ નગરીની રોનક જોવા નીકળી પડયા છે. નોકર ટેક્ષી લઈ આવ્યા. પોતાના બે માણસે સાથે શેઠ ટેક્ષીમાં બેસી ગયા. ડ્રાઈવરને ગાડી ઝવેરી બજાર તરફ હંકારવા સૂચન કર્યું.
થોડા સમયમાં ગાડી ઝવેરી બજારમાં આવી ગઈ. પિતાનાં ખાસ પરિચિત અને આડતીયા લક્ષ્મીચંદ શેઠની પેઢી પાસે ગાડી ઉભી રખાવી શેઠ નીચે ઉતર્યા.
લક્ષ્મીચંદ શેઠની પેઢી સાથે હીરાચંદની પેઢીનું કામકાજ ટપાલથી અને માણસેથી અવારનવાર ચાલુ રહેતું પરંતુ આજે શેઠને ખુદ આવેલા જેઈ, લક્ષ્મીચંદ શેઠ ગાદીથી એકદમ નીચા ઉતરી હીરાચંદ શેડની સામે જઈ તેમને ભેટી પડ્યા અને “પધારે, પધારે, શેઠ સાહેબ આપ ખુદ પધાર્યા, મેટી મહેરબાની બહુ જ આનંદ આનંદ થયે”
૩૪૨
તત્વદર્શન
Page #652
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરુદેવ કવિલય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
વિગેરે હગારથી શેઠને ભાવભીને સત્કાર કરી ગાદી પર બેસાડ્યા, ખુશ ખબર પૂછ્યા, ચા પાણી નાસ્ત ઉપર પાનનાં બીડાથી સ્વાગત કર્યું. અલકમલકની વાત કરી અંતે આવાગમનનું પ્રયોજન પૂછયું.
લક્ષ્મીચંદભાઈ, એક ખાસ કામ માટે હું તમારી પાસે આવ્યો છું” હીરાચંદ શેઠે પાકીટમાંથી પેલે મણિ કાઢી લક્ષ્મીચંદ શેઠને આપતાં કહ્યું, “જુઓ, આ એક મહાકિંમતી વસ્તુ છે. પ્રાચીન સમયને છે. તમે મારા વિશ્વાસુ મિત્ર અને આડતી છે. વ્યાજબી કિંમત કહેશો તે મારે વેચવી છે. તે આનું ખરું મૂલ્ય કરો.”
મણિ બહાર નીકળતાં જ, રૂમમાં બીજો નાનકડો સૂર્ય જાણે ન ઉગી નીકળ્યો હોય તેમ સર્વત્ર સોનેરી પ્રકાશ રેલાઈ ગયે. ઘડીકને લક્ષમીચંદ શેઠ પણ આ મણિ જોઈ સ્તબ્ધ બની ગયા. મણિનું સર્વાગી નિરીક્ષણ કરી– સ્વસ્થ થઈ પછી બેલ્યા, “હીરાચંદભાઈ, તમે મારા જૂના સ્નેહી અને વિશ્વાસુ મિત્ર છે એટલે તમારી પાસે હું અસત્ય વ્યવહાર નહિં જ કરું. મિત્ર, તમારા કહેવા મુજબ આ મહા કિંમતી ચીજ છે. એ હકીક્ત તદન સાચી છે. શેઠજી હું મિત્રદ્રોહ નહિં કરું. હીરાચંદભાઈ, તમારા ભાગ્ય આડેનું પાંદડું આજે ખસી ગયું છે. આ મણિનાં રૂપીઆ પચાસ લાખ હું ગણી આપવા તૈયાર છું. આવી મોટી રકમને મણિ લેવાનું સાહસ મુંબઈને કેઈપણ ઝવેરી કરે તેમ નથી. આતો મારી પાસે વિશ્વના મહાન શ્રીમંત ગ્રાહકો છે. એટલે હું હિંમત કરું છું. બેલો, શેઠ ખુશી હતો અત્યારે જ ચેક લખી આપું.”
“પચાસ લાખ!” હીરાચંદ શેઠે પિતે કઈ સોનેરી સ્વપ્નમાં તો નથીને તેની ચકાસણી કરવા, પિતાને એક ચૂંટી ખણી જોયો અને બિનકેફમાં અને સંપૂર્ણ સાવધાનીમાં હોવાની ખાત્રી થતાં બેલી ઉઠયા “મિત્ર, પચાસ લાખ? તમે બરાબર શુદ્ધિમાં જ બેલો છો ને?”
મિત્ર હા, હા, હા, હું બરાબર શુદ્ધિમાં જ બેસું છું. તમારા બદલે બીજી કોઈ વ્યકિત હોત તે પંદર થી વીસ લાખમાંજ તેને ખુશી કરીને મેં રવાના કરી દીધું હોત. પરંતુ વ્યકિત અને સંબંધ જોવાય છે. બેલે, મિત્ર પચાસ લાખને ચેક લખી આપું?” લક્ષ્મીચંદ શેઠે બેધડકપણે પૂછ્યું.
“લકમી ચાલે કરવા આવે ત્યારે મોટું છેવા જાય તે મુખ” લક્ષ્મીચંદ શેઠ સાવધાન થઈ બોલ્યા, “મિત્ર તમારા પર મને સંપૂર્ણ વિશ્વાસ છે અને મને સંતોષ પણ છે. ચેક લખી આપ.” અને ભવને ફેરે સફળ થઈ ગયો હોય તેવો આત્મસંતોષ અનુભવતા હીરાચંદ શેઠ ઘરે ગયા. આજે પિતે પચાસ લાખના આસામી બની ગયા. શુભને ઉદય હોય તેનાં પાસાં તો પિબાર જ હોય ને !
રાત્રિના બાર વાગ્યા છે. વાલકેવરનાં એક બંગલામાં રાત્રિને નાઈટલેમ્પ ઝાંખે ઝાંખા પ્રકાશી રહ્યો છે. લક્ષ્મીચંદ શેઠ પથારીમાં પડખાં ફેરવે છે. રૂમ એરકંડીશન છે. છતાં ઊંઘ આવતી નથી. બારીમાંથી બહાર રસ્તા પર ડેકીયું કરે છે. ફૂટપાથ ઉપર ખુલી જમીનપર હારબંધ માણસે ઘસઘસાટ ઊંઘમાં સુતા છે. “છે આમને કંઇ ચિંતા? છે આમને કઈ ભય?” વધુ ધન, વધુ ચિંતા- વધુ માયા કપટ. ધનિકોનાં મનનાં ઘોડા એક રાતમાં સારા વિશ્વમાં કેટલી વાર ચક્કર લગાવી ચકતાં હશે તેની કોને ખબર ? ધનિકો જેવા, ઉપરનાં સુખી કઈ નહીં, ભીતરનાં દુઃખી કેઈ નહીં.
પચાસ લાખ આપીને લક્ષ્મીચંદ પાસેથી મણિ તે લીધે છે પણ હવે છ માસ થયા હતાં. આવી અતિ મૂલ્યવાન વસ્તુ લેવા કોઈ તૈયાર નથી. ઘણાં ગ્રાહકોને મણિ બતાવ્યું. મેં પ્રશંસાના ફૂલ વેરે છે. અલૌકિક વસ્તુ ખરેખર છે તેમ સહુ બોલી ઉઠે છે. પણ એક કરોડની કિંમત જાણતાં મેં કરી જાય છે અને ચાલતી પકડે છે. લક્ષ્મીચંદ શેઠ આશા અને નિરાશા વચ્ચે જકડાઈ ગયા છે. વિચારોની વણઝાર આવરત ચાલી રહી ઉજાગરે થતાં માથું દુખવા લાગ્યું છે. લક્ષ્મીચંદ શેઠ બે હાથની હથેળીથી બંને લમણુ જોરથી દબાવે છે અને ભકત પ્રહૂલાદની જેમ “થાંભલે ફાટયો અને ભગવાન (નરસિંહ) નીકળ્યા” તેમ એકાએક એક વિચાર શેઠનાં ફળદ્રુપ ભેજામાંથી નીકળી પડ.
માનવભવનું મૂલ્ય
૩૪૩
Page #653
--------------------------------------------------------------------------
________________
}પૂજ્ય ગુરુદેવ કવિધય પં. નાનચંન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ છે.
યુરોપખંડના ક્રાન્સ દેશનું મુખ્ય શહેર પેરિસ. પૃથ્વીનું જાણે દેવભૂવન. જાણે આખા વિશ્વની સમૃદ્ધિ અહીં ન ખડકાઈ હોય? આલિશાન ઝવેરી બજાર, ધનાઢય ઝવેરીઓ, કિંમતીમાં કિંમતી ઝવેરાત. મેં માખ્યા મૂળે ખપી જાય. શેઠે મને મન નકકી કર્યું “બરાબર, પેરિસનું ઝવેરી બજાર ત્યાં મણિ લઈ જવો તેજ સૌથી ઉત્તમ રસ્તો છે.”
અને શેઠે વિચારોનાં તમામ ઘેડાની લગામ ખેંચી લઈ આરામતબેલામાં પુરી દીધા અને “હાશ” કરતાં નિદ્રાદેવીનાં ખેળે ઢળી પડ્યા.
(૧૦) પ્લેનની ટિકિટ આવી ગઈ છે. શેઠને લઈ માટે પુત્ર ગાડી એરોડ્રોમ પર હંકારી ગયો. મુકરર સમયે લેન ઉપડયું. સનેહીઓ સૌ શેઠને “બાય બાય કરી પાછા ફર્યા.
પ્રભાત થયું. વ્હોન પેરિસનાં એરોડ્રોમ પર ઉતર્યું. શેઠ પણ ઉતર્યા. પિતાનાં બે માણસો સાથે છે. જલપરી”આલીશાન હોટેલમાં એક સુંદર સુસજજત કમરામાં બધે સામાન ગોઠવાઈ ગયું છે.
સ્નાન, ચાહ નાસ્તો વિગેરે પતાવી શેઠ લક્ષ્મીચંદભાઈ આરામ ચેરમાં પડયા પડ્યા-પિતાના સેક્રેટરી એક અંગ્રેજી દૈનિકનો ગુજરાતી તરજુમો સંભળાવે છે. તે સાંભળે છે બપોરનાં ભેજન વિધિ પતાવી આરામ કરે છે. સાંજે બહાર ફરવા નીકળે છે. પાંચ છ રાજમાર્ગો પર ફરી ગાડી એક સુંદર બગીચા પાસે ઊભી રહી. શેઠ તથા સેક્રેટરી બગીચાનું સૌંદર્ય-સજાવટ જઈ મુગ્ધ બને છે. અનેક લતામંડપ વિવિધરંગી પુછપોથી લચી પડયા છે. તેનાં ઉપર થઈને આવતે સુગંધિત વાયુ શેઠની પ્રસન્નતામાં ઓર વધારો કરી રહ્યો છે.
રાત્રિ થઇ. ઝગમગતી રંગબેરંગી રોશનીથી રાજમાર્ગો અને મહાલો ઝળહળી ઉઠયા. ગાડી “જલપરી” હોટેલ પાસે આવી ઊભી. હોટેલ બેય ઉકાળેલ ચાનું પાણી, દૂધ અને સાકરનાં ત્રણ પાત્ર મૂકી ગયો. ચા દેવીને ન્યાય આપે. નીચે ડાન્સિંગ હોલમાં નૃત્યને ઝણકાર સંભળાય છે. સાથે સાથે વિવિધ વાની મધુર સુરાવલીઓ કર્ણનેચર થાય છે. મોડી રાત સુધી પ્રોગ્રામ સંભળાતો હતો. પ્રોગ્રામ પૂરો થતાં શેઠ નિદ્રાધિન બન્યા. ( પેરીસ આવ્યાને એક મહિનો થયો. લક્ષમીચંદ શેઠ હવે શહેરથી ઠીકઠીક પરિચિત થયા છે. ઝવેરી બજારમાં પણ કોઈ કોઈવાર જતા હતા. બે ચાર ઝવેરાતના વેપારીઓને પરિચય પણ મેળવી લીધું છે.
સવારને નિત્યક્રમ આટોપી શેઠ તથા સેક્રેટરી મૂલ્યવાન પિશાકથી સુસજજીત થઈ નીચે ઉતર્યા અને ગાડી ઝવેરી બજાર તરફ હંકારી. વિશાળ રાજમાર્ગો વટાવતાં ગાડી ઝવેરી બજારમાં “ઓનેસ્ટ એન્ડ કું.”ની ઓફિસ પાસે આવી થોભી, શેઠ તથા સેક્રેટરી નીચે ઉતરી ઓનેસ્ટ એન્ડ કુ. નાં ગેઈટ પાસે આવી ઊભા. ડોરકીપર મારફત ઓળખ કાર્ડ મોકલી મુખ્ય સંચાલકશ્રીની મુલાકાત માગી.
ડોરકીપર બંનેને માનભેર અંદર દેરી ગયો મુખ્ય સંચાલકશ્રીના કમરામાં બંને પ્રવેશ્યા. સંચાલકશ્રીએ બંનેનું બહુમાન કર્યું. હસ્તધૂનન કરી સામેથી ખુરશી પર બેસવા સંકેત કર્યો. બંનેએ પિતપિતાનું આસન લીધું. વાતચીત-પરિચય શરૂ થયાં. ગરમાગરમ કેફીથી બંનેનું સન્માન થયું.
મેટા શેઠ મિ. પ્લે રવીટ્ઝલેન્ડ હવા ખાવા ગયા છે. મુખ્ય સંચાલક તેમનાં જયેષ્ઠ પુત્ર મિ. મલે ઓફિસનું સુંદર સંચાલન કરી રહ્યા છે. દેશ પરદેશનાં દલાલો બેઠા છે. પિતાના સુટકેઈસમાંથી વિવિધ પ્રકારની ઝવેરાત કાઢી રહ્યા છે. ઓફિસના ખરીદી નિષ્ણાતો કાળજીપૂર્વક ચકાસી રહ્યા છે અને મુખ્ય સંચાલક શ્રી સાથે મંત્રણું કરી રહ્યા છે.
લક્ષ્મીચંદ શેઠ બધી કાર્યવાહી શાંતિથી નિહાળી રહ્યા છે. બધે કાર્યક્રમ પૂરે થયો. કેટલાએક સોદાઓ દલાલ સા ચાલ્યા ગયા. હવે લક્ષ્મીચંદ શેઠને વારો આવ્યો.
ફરમાવે, શેઠજી! આપનું પ્રયોજન સંચાલક શ્રી બાલ્યા.
ભારતમાંથી પ્રાપ્ત થયેલી આ એક મૂલ્યવાન ચીજ હું આપની સમક્ષ મૂકું છું” લક્ષ્મીચંદ શેઠ પોતાનાં સુટકેઈસમાંથી પેલે મણિ બહાર કાઢી સંચાલકશ્રીનાં હાથમાં મુકતા બોલ્યા, “સાહેબ, આ વસ્તુ ખૂબજ અલભ્ય છે.
૩૪૪
તવદર્શન
Page #654
--------------------------------------------------------------------------
________________
‘પૂજ્ય ગુરુદેવ કવિવર્ય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
મહામહેનતે મેળવી છે. આપ તો પૂરા પારખુ અને કદરદાન છે. તો આપજ નિરીક્ષણ કરી તેનું મૂલ્યાંકન કરે” લક્ષમીચંદ શેઠે આલોચના સાથે પ્રત્યુત્તરની પ્રતીક્ષા કરતાં કહ્યું.
સંચાલકશ્રી અને તેનાં મદદનીશોએ આ મણિનું નખશીખ નિરીક્ષણ કર્યું – જાણે પ્રકાશને પુંજ. આભા બની ગયા. તેમણે નિખાલસતાથી કબૂલ કર્યું કે આટલો પ્રકાશિત મણિ તેઓએ કદી જોય સુદ્ધાં નથી. “આની કેટલી કિંમત ગણવી તેને અંદાજ અમો આપી શકીયે તેમ નથી” સંચાલકશ્રીએ ખુલાસો કરતાં કહ્યું
“છતાં આ મણિની એ છામાં ઓછી કિંમત આપ શું આંકે છે તે તો કહે.” લક્ષ્મીચંદ શેઠે પુનઃ પ્રશ્ન કર્યો.
એનેસ્ટ એન્ડ કુ.” એ અમારી પેઢીનું નામ રાખેલું છે. એટલું જ નહીં પરંતુ એ અમારું જીવન સૂત્ર પણ છે, જેથી એક પ્રામાણિક ધંધાદારી તરીકે મારે કહેવું જોઈએ કે આ મણિની પુરતી કિંમત ચુકવવા અમારી પાસે નાણાં નથી જ. છતાંએ જે આ મણિ વેચવાની આપ ઓફર કરતાં હે તે અમારે ત્યાં ૧૪૪૧૨૪૧૦ (પહોળ, લાંબા અને ઉ) ફૂટને એક એવા નવ ઓરડાઓ કાંક (તે વખતનો ચલણી સોનાનો સિકકે)થી ભરેલી થેલીઓ (જે દરેકમાં એક હજાર મંકના સિકકા છે)થી તળીયેથી છત સુધી ઠાંસોઠાંસ ભરેલા છે. તે સર્વ તમને આ મણિના મૂલ્ય તરીકે આપવા હું તૈયાર છું. માટે જે આપને આ મણિ વેચવો હોય તે માટા કદની વીસ ટ્રક લાવે છે તે તમામ ભરાવી દઉં અને તમારા દેશ પહોંચતી કરવાની વ્યવસ્થા કરી દઉં.” સંચાલકશ્રીએ ઓફર કરતાં કહ્યું.
સાહેબ, આપ મારી મશ્કરી તે કરતા નથીને? મને તો લાગે છે કે આપ મજાકમાંજ બેલે છે. તે હવે મશ્કરી મૂકી દો અને સત્ય વાત કહે” લક્ષ્મીચંદ શેઠ નવાઈ પામતા બેલ્યા.
“શેઠજી, હું આ મશ્કરી કરી રહ્યો છું તેમ આ૫ રખે માનતા. ખરેખર, હું આ ઓફર લેખિત આપવા પણ તૈયાર છું. આપ સંમત છે તે હું મારા લેટર પેડ ઉપર આજ પ્રમાણે વેચાણખત લખી આપી સહી કરી આપવા પણ તૈયાર છું.” સંચાલકશ્રી બેલ્યા.
અને વાત સાંભળતાંજ, આ અઢળક સંપત્તિના સ્વામી થવાના ગલગલીઆ થવા લાવ્યા. લક્ષ્મીચંદ શેઠ આ ઓફર સ્વીકારવા સંમત થયા. તુરતજ સંચાલકશ્રીએ લેટરપેડ મંગાવી ઉપરોકત નવ ઓરડાઓમાં ઠાંસેઠાં ભરેલી કંકોની તમામ થેલીઓ આ એક મણિની સામેની વેચાણ કિંમત ગણી તે સર્વ આપવાની કબુલાત લખી આપી સહી કરી, તે કાગળ લક્ષમીચંદ શેઠને સુપ્રત કર્યો.
બીજે જ દિવસે વિશ ટ્રકો સિકકાથી ભરેલ થેલીઓથી ભરાઈ ગઈ અને બધી ટ્રક સાથે લક્ષ્મીચંદ શેઠે સ્વદેશ પ્રયાણ કર્યું. મણિ સંચાલકશ્રીને સુપ્રત કર્યો. ખરેખર, લક્ષ્મીચંદ શેઠને ત્યાં લક્ષ્મીની રેલમછેલ થઈ ગઈ. સૌ હર્ષઘેલા થઈ ગયા.
પીટ્ટલિક સિદ્ધિ કે જે મનુષ્યને એકવાર દગો દેનાર નાશવંત છે. કાંતે એ આપણને છોડશે અથવા આપણે દેહાંત થતાં આપણે તેને છોડવી પડશે, તેવી ક્ષણિક સિદ્ધિ માટે કેટલે હર્ષ અને તાલાવેલી?
જ્યારે આત્મિક લક્ષ્મી આત્મિક સિદ્ધિ જે આવ્યા પછી કદિ જતી નથી જે અવિનાશી છે. તે લક્ષ્મી કે સિદ્ધિ મેળવવા મનુષ્યની તાલાવેલી અને પુરુષાર્થ કેટલાં?
આ સત્ય-અચળ સત્ય સમજાય ત્યારે ખરું જીવનમાં અમલી બને ત્યારે ખરું ? સ્વયં પુરુષાર્થ, તાલાવેલી અને કૃપાળુ ભગવંતની કૃપા વિના તે પ્રાપ્ત થઈ શકે ખરા?
(૧૧)
મિ. દઢે રવીટઝરલેંડથી પેરિસ આવી ગયા છે. રાત્રે ઘેર આરામથી બેઠા છે. પુત્ર બે માસની ઓફિસની કામગીરીને રિપોર્ટ રજૂ કરે છે. છેવટે લક્ષ્મીચંદ શેઠ પાસેથી ખરીદેલ પેલે મણિ તિજોરીમાંથી બહાર કાઢી પિતાજીને બતાવે છે. મણિનું નિરીક્ષણ કરતાં જ મિ. પ્લે સ્તબ્ધ બની જાય છે. સાથે સાથે તેમનો ચહેરે કેધથી લાલચળ બની
માનવભવનું મૂલ્ય
૩૪૫
Page #655
--------------------------------------------------------------------------
________________
bપય ગુરૂદેવ ફવિવય ૫. નાનય દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
ધમધમી ઊઠે છે. એકદમ ઊભા થઈ પુત્રને એક તમાચે ચેડી દે છે અને જોરથી બોલી ઊઠે છે. “અરે નાલાયક, તે આપણુ ફર્મનું નામ ડુબાવ્યું છે. તે ગરીબ ભારતવાસીની સાથે શેર છેતરપીંડી કરી છે. કુદરત તને નહીં જ માફ કરે.!”
“પિતાજી, મારો લેશ પણ અપરાધ નથી. મને માફ કરે. મેં તેની પાસે સત્ય હકીકત તે સર્વ પ્રથમ રજૂ કરી હતી કે આ મણિનો પુરી કિંમત ચુકવવા પુરતા મારી પાસે પૈસા નથી જ. વળી જ્યારે તેણે આ મણિ વેચવાની ઓફર કરી ત્યારે જ તેની સામે આપણી તમામ મૂડી એટલે નવેનવ ઓરડાઓનું ધન તેને આપી દેવા કબૂલ કર્યું. અને તેણે રાજીખુશીથી આ સોદો કબૂલ રાખે અને પરિણામે આ મણિની ખરીદી થઇ.” પુત્રે નિખાલસતાથી સઘળે અહેવાલ પેશ કર્યો. પિતા મુંગા મુંગા બધુ સાંભળતા હતાં. છેવટ સૌ નિદ્રાધીન થયા.
(૧૨) શરદ પૂર્ણિમાની ચાંદની રાત. પિોણાબારને સમય થયે છે. મિ. દૂણે પિતાનાં શયનખંડમાં સૂતાં છે. જાગતાં સૂતા છે. પુત્રને હાંક મારી બોલાવ્યો.
કેમ, અત્યારે શું કામ પડ્યું પિતાજી” પુત્રે પૂછ્યું. “બેટા, પેલો ભારતવાસી પાસેથી ખરીદેલે મણિ લઈને અગાસી ઉપર જલદી ચાલ. મિ. પ્લેએ આજ્ઞા કરી.
પિતા પુત્ર અગાસીમાં સામસામા બેસી ગયા. વચમાં પેલે મણિ મૂકો. આકાશી ચંદ્ર સોળે કળાએ ખીલતે પિતાના તેજ સળીઓ સમાં કિરણે સર્વત્ર રેલાવી રહ્યો છે. કિરણો પેલા મણિ સાથે ટકરાતાં થોડી વારમાં એક દિવ્ય પ્રક્રિયા શરૂ થઈ. ચંદ્રની બધી તેજ સળીઓ સુવર્ણ સળીઓ બની મણિ પરથી ચે.પાસ ફેંકાવા લાગી અને જોતજોતામાં તો આખી અગાસી સુવર્ણ સબીએથી ઉભરાઈ ગઈ
“જોયું બેટા, આ મણિનો પ્રભાવ? દર શરદપૂનમે આ મણિ ચંદ્રકિરણોત્સર્ગ મારફત આટલું સુવર્ણ આપશે. હવે કહે જોઉં તે એ ભારતવાસીને છેતર્યો કે નહિં? આ ચંદ્રકળા નામનો મણિ છે. આ પ્રકારના મણિ ભારતનાં માનસરોવર આસપાસના પ્રદેશમાં હજારો વર્ષે એકાદ પ્રાપ્ત થાય છે. એવું એકવાર મારા વાંચવામાં આવેલું.” પિતાએ રહસ્યસ્ફોટ કરતાં કહ્યું.
પિતાના અનુભવરૂપ વિજ્ઞાનથી, ચંદ્રકળા મણિના મહિમાની અનુભૂતિ થતાં, પુત્રનું હદય “ધન્ય-ધન્ય” પોકારી ઉઠયું.
દેવાનુપ્રિયે, આ મનુષ્યભવ, ચંદ્રકળામણિથી પણ અધિક નથી શું? પણ અફસોસ; કેટલાક કાગસ્વભાવી મનુષ્ય રસાસ્વાદમાં ગૃદ્ધ બની ગલકાં સાટે ગુમાવી દે છે. કેટલાયે રતના રબારી જેવ, કાબરી બકરી જેવા સંસાર પરિવારને શોભાવવા મઠારવામાં ગુમાવી દે છે. કેઈજ હીરાચંદ કે પાનાચંદ કે લક્ષ્મીચંદ જેવા વળી તેને મર્યાદિત લાભ ઉઠાવે છે. જયારે કોઈ વિરલમાં વિરલ આત્મા મિ. દૂà જેવા એને સંપૂર્ણ લાભ ઊઠાવી જીવનને ધન્ય બનાવી શકે છે.
આપણે પણ માનવભવનું મૂલ્ય સમજી પૂ ગુરુદેવ જેવા સંતનાં જીવન કવનમાંથી પ્રેરણા લઈ તેને સફળ બનાવવા પ્રયત્નશીલ બનીએ એ જ અભ્યર્થના !
Jain 38€ International
૪૬
For Private & Personal use only
તવદર્શન
Page #656
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરૂદેવ કવિવ પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ
સમભાવના પ્રભાવ
અજ્ઞાન અને મેહને કારણે બાહ્ય વસ્તુએમાં સાનુકૂળ અને પ્રતિકૂળ મનેાવૃત્તિ થતાં રાગ અને દ્વેષ ઉત્પન્ન થાય છે. “આવી મનેાવૃત્તિ એજ સંસાર અને તેને ક્ષય એજ મેક્ષ' માટે આત્મસુખના અભિલાષીએ સર્વવિધ્નાનેા દૃઢતાથી સામને! કરી મનને રાગદ્વેષરહિત સમભાવવાળુ બનાવવુ જોઈએ અને સા સમભાવમાં રહેવા પ્રયત્ન કરવા જોઇએ; કારણ કે ક્ષેપકશ્રેણિ પર ચઢવાને માટે સમભાવ એજ ઉત્તમ ઉપાય છે. જેણે આત્મનિશ્ચય કર્યો છે તે જ આવી ઉત્તમ સમભાવશ્રેણ ઉપર આગળ વધી શકે છે. “સમભાવે આત્માને જેણે ભાળ્યા છે તે કોઇ પણ સંપ્રદાયના હાય તા પણ મુકિત પામે છે- તેમાં સ ંદેહ નથી.' કારણ કે જેની સતત ધ્યાનદશા વતી હોય તે જ શ્રેષ્ઠ સમત્વને ધારણ કરી શકે છે.
લેખક : ગિરિશકુમાર પરમાનંદ શાહ, ‘કલ્પેશ ’
જયાં સુધી મનના સંકલ્પ વિકલ્પ ટળતાં નથી ત્યાં સુધી સમતા આવતી નથી. પરન્તુ જયારે જ્ઞાનગર્ભિત વૈશગ્યથી અહુબુદ્ધિ અને મમતા જતાં, મનેગુપ્તિના યથાર્થ પરિપાલનથી વાસનાને ક્ષય થાય છે ત્યારે જ સમતા પ્રગટે છે. પછી સચરાચર જગતની બાહ્ય વસ્તુઓમાં ઈષ્ટાનિષ્ટ, પ્રિયાપ્રિય, હૈયે પાદેય આદિ વિકલ્પ કલ્પનામાં રહેતી નથી. રાગદ્વેષ થતા નથી. ઉદાસીન પરિણામે વિષયા ભેાગવાતા હેાવા છતાં નવા કર્મો બંધાતા નથી, પણ ઉયમાં આવતા પૂર્વકર્માને સમભાવે વેઢવાથી સવિશેષ નિર્જરા જ થાય છે. સમભાવથી ખાદ્ય પદાર્થો મળતાં હર્ષી થતા નથી તેમજ તે જતાં શાક પણ થતેા નથી. માન-અપમાન, સ્તુતિ-નિંઢા, જીવિત-મરણાદ્ધિ સાતાવેનીયજન્ય સુખ અને અસાતાવેદનીયજન્ય દુઃખના પ્રસંગમાં પણ મનની એકરૂપતા રહે છે તથા શત્રુમિત્ર પ્રત્યે પણ વાસી ચંદનકલ્પવ્રુત્તિ” રહે છે. આગળ વધતાં ભવ અને મે!ક્ષમાં પણ ભેદબુદ્ધિ રહેતી નથી. કારણ કે સમભાવથી જ પરમાનંદની પ્રાપ્તિ થાય છે તથા નિવિ કલ્પદશાના સુખને અનુભવતાં સમયનુ પણ ભાન હેતુ નથી. સમભાવના આવા અનુભવગમ્ય મહિમાને તે ચૈાગીઓ પણુ વર્ણવી શકતા નથી.
સમભાવથી નિશ્ચલ બનેલું મન ઘેર ઉપસર્ગમાં પણ ચલાયમાન થતું નથી. આવી નિશ્ચલતાથી જ અનેકભવકૃત શુભાશુભ કર્મને! નાશ થાય છે. સમતાથી અહિંસાની સિદ્ધિ થતાં વૈરભાવના ત્યાગ થાય છે. સમતાવત પ્રત્યે પ્રાયઃ કૈાઇ વૈરભાવ રાખતું નથી. કદાચ વૈરભાવ હેાય તે પણ સમતાના પ્રભાવે ટળી જાય છે. એટલું જ નહિ પણુ સમતાધારીના સાન્નિધ્યમાં સિંહ, સર્પ વગેરે ક્રૂર જીવેા શાન્ત થઇ જાય છે અને ગાય-વાઘ, હુંસ-બિલાડી, સર્પ–મયૂર વિ. પરસ્પરના જાતિવૈરને પણ વિસરી જાય છે. સમભાવવાળા ચગીની સંગતથી તે ઉપદેશ ન આપે તે પણ ધાક્રિ દાષાને ક્ષય થવાથી મન અત્યંત નિર્મળ અને છે અને સમતામાં પ્રવર્તન થાય છે. સમભાવથી મનેાલય થતાં વિષયગ્રહશૂન્યતા આવે છે. રાગાદિતિમિરને નાશ થતાં સમભાવની શલાકાથી જ જીવ અને ક પૃથક્ પૃથક થાય છે, નિમિષ માત્રમાં કરાડા જન્મનાં કર્મો ખપી જાય છે અને પરમાત્માનું સ્વરૂપ પ્રકાશે છે. સમભાવથી જ કેવળજ્ઞાનાઢિ લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે તથા અવિચલ સુખ અને પરમપ પણ તેનું જ ફળ છે. અધ્યાત્મશાસ્ત્રાના વિસ્તાર પણ મહાગ્નિનું નિવારણ કરી સમભાવને જ પ્રગટ કરવા માટે છે - દઢ કરવા માટે છે.
સતાને સમતા જ પ્યારી લાગે છે. કારણ કે જ્યાં સમતા છે ત્યાં મુક્તિ છે, માટે મમતાને ત્યાગ કરી સમતાના આદર કરવા જોઈએ. તપ, જપ વગેરે સ ક્રિયાએ સમતા લાવવા માટે જ છે. સમતા જ શિવસુખની વેલડી છે. સમતાને ધારણ કરનારા પુણ્યાત્મા છે, મહાભાગ્યશાળી છે.
વસ્તુત: મુકિત પણ સમતાના હાથમાં જ છે, કારણ કે જ્યાં સુધી મન રાગદ્વેષાદિ દોષયુકત હાય ત્યાં સુધી આરૌદ્રરૂપ દુતિકારક અપ્રશસ્ત ધ્યાનપરપરા ચાલ્યા જ કરે છે. ભાવચારિત્રરૂપ સમતાના અભાવે અભવ્યજીવા પણુ દ્રવ્ય ચારિત્ર લઈને નવ ચૈવેચક સુધી જાય છે પણ સંસાર - સમુદ્રને તરી શકતા નથી, અર્થાત્ સમતા વિના ત્રય કાળમાં મુકિત નથી.
સમભાવના પ્રભાવ
For Private Personal Use Only
३४७
Page #657
--------------------------------------------------------------------------
________________
પૂરા ગુરુદેવ કવિવ્રય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
જ્યારે જ્ઞાનના પરિપાકરૂપ સમભાવનું અવલંબન લેવામાં આવે છે ત્યારે કર્મોને નિર્મળ કરનાર, મોક્ષના સાધનરૂપ પ્રશસ્ત ધ્યાન ઉત્પન્ન થાય છે એટલે સમભાવ જ સધ્યાનનું પ્રધાન અંગ છે. તેથી “ધ્યાન પણ સમભાવ
છે અને સમભાવ એ જ ઉત્તમ સ્થાન છે.”– આમ ધ્યાન અને સમભાવનો કથંચિત્ અભેદ હોવાથી સમભાવને આધાર ધ્યાન પર અને ધ્યાનને આધાર સમભાવ પર છે. ક્ષપશમ અવસ્થામાં અપેક્ષાએ ધ્યાન અને સમભાવ અને ક્રિયારૂપ ઘટે છે. પણ જ્ઞાન પછી આવી સૂક્ષમ ક્રિયા કરનારા જગતમાં વિરલા જ હોય છે. ધ્યાન અને સમતારૂપ સૂક્ષ્મ ક્રિયાથી અનંત્ કર્મવર્ગણાઓનો નાશ થાય છે અને અનેક કર્મપ્રકૃતિએ મૂળમાંથી જ ટળી જાય છે. તેનાથી જ ક્ષણે ક્ષણે આત્મસુખ વેદાય છે. શુકલધ્યાનનું સામર્થ્ય પ્રગટે છે અને આત્માના શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ થાય છે. પછી ક્ષાયિકજ્ઞાન થતાં સમતારૂપ ભાવચાત્રિમાં મનની ક્રિયાની આવશ્યકતા રહેતી નથી, તેથી તેમાં ગુણસ્થાનકે કેવલીને ફકત દ્રવ્યમન હોય છે, ભાવમન રહેતું નથી.
- ટૂંકમાં આત્મજ્ઞાનનું ફળ સમતા છે. તે જ ભાવચારિત્ર છે, તે જ આનંદરૂપ છે, અને મોક્ષનું કારણ છે. સમતાથી વર્યાન્તશય કર્મોનો ક્ષયપશમ થવાથી વીલ્લાસમાં વિશેષ વૃદ્ધિ થાય છે અને અંતે આત્મા ક્ષપકશ્રેણિ આહીને મોક્ષ પામે છે.
મનવૃત્તિઓ ચંચળ છે, જ્યારે આત્માનું શુદ્ધ સ્વરૂપ સ્થિર છે. તેથી આત્માના શુદ્ધ સ્વરૂપમાં ઉપયોગ દેતા મનની સ્થિરતા થાય છે, રાગદ્વેષની પરિણતિને નાશ થાય છે અને સમભાવદશા પ્રગટે છે. જ્યારે આ આત્મા પિતાને દારિક, તૈજસુ અને કાશ્મણ એ ત્રણે શરીરથી ભિન્ન તથા રાગદ્વેષમોહથી રહિત અને સમસ્ત પર તથા પર્યાયેથી વિલક્ષણ જાણે છે, ભિન્ન સ્વરૂપ નિશ્ચય કરે છે ત્યારે જ તે સમભાવમાં સ્થિર થાય છે. માટે કામગથી વિરકત થઈ, શરીરની આસકિત છોડી સમભાવનું સેવન કરવું જોઈએ.
સમભાવના પ્રભાવે જીવનમુકતદશા અનુભવાય છે, જે તેરમાં ગુણસ્થાનકે સગી કેવળીને તથા અપેક્ષાએ કષાયના ઉપશમાદિ ભાવે સમભાવરૂપ અમૃતને લેશ હોવાથી ચેથા ગુણસ્થાનકે પણ ઘટે છે. જ્યારે બાકીના ઉપર ઉપરનાં ગુણસ્થાનમાં શુકલ શુકલ પરિણુમથી સમભાવરૂપ અમૃતની ઉત્તરોત્તર વૃદ્ધિ થતી જાય છે. આમ સમભાવના અસંખ્ય ભેદ છે. તેમાંથી સર્વોચ્ચ સમત્વની પ્રાપ્તિ થતાં પૂર્ણ યોગી બનાય છે. પૂર્વે મરુદેવી માતા, ભરત ચક્રવર્તિ, પ્રસન્નચંદ્ર રાજર્ષિ, ચિલાતીપુત્ર વગેરે અનેક ભવ્યાત્માઓ ધ્યાન અને સમતારૂપ સૂમ ક્રિયાથીજ મેક્ષ પામ્યા છે. એજ રીતે અનેક છ વર્તમાનમાં મોક્ષ પામે છે અને ભવિષ્યમાં પણ પામશે.
માટે શુદ્ધ આત્મસ્વરૂપના ધ્યાનથી જગતના સર્વ જીવોને સમભાવની ઉત્કૃષ્ટ સ્થિતિ પ્રાપ્ત થાઓ-એજ અભિલાષા.
૨૪૮ Jain Education Interational
તત્ત્વદર્શન, org
Page #658
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરુદેવ કવિધય પં. નાનાદ્રજી મહારાજ જનમશતાહિદ સ્મૃતિગ્રંથ
जीवन में श्रद्धा का स्थान
-आचार्य श्री आनन्दऋषिजी म. सा.
आज का भारतीय जीवन इतना श्रीहीन, शक्तिहीन, क्षीण और दलित क्यों है ? इसका प्रधान कारण है, मनुष्यों के हृदय में श्रद्धा का अभाव । अश्रद्धा और सन्देह से परिपूर्ण हृदय वाला व्यक्ति-सामाजिक, राजनीतिक या धार्मिक किसी भी क्षेत्र में प्रगति नहीं कर पाता है, क्योंकि वास्तविक शक्ति का स्रोत आत्मा है और श्रद्धा के अभाव में आत्मबल का कुछ भी उपयोग नहीं हो सकता। महात्मा गांधी का कथन है
To trust is a virtue, It is weakness that begets distrust. विश्वास एक सद्गुण है और अविश्वास दुर्बलता की जननी है। श्रद्धा या विश्वास के अभाव में व्यक्ति जो भी कार्य करता है, उसमें कभी सफलता हासिल नहीं कर पाता । सन्देह का अन्धकार उसे पथभ्रष्ट कर देता है । उस पर यह कहावत चरितार्थ होती है कि-"दुविधा में दोनों गये, माया मिली न राम"
श्रद्धा ही जीवन की रीढ़ है। जैसे बिना रीढ़ के जिस प्रकार शरीर गति नहीं करता, उसी प्रकार श्रद्धा के अभाव में जीवन गति नहीं करता है। श्रद्धा ही मनुष्य में मनुष्यता का सृजन करती है और वही उसे कल्याण के पथ पर अग्रसर करती है। जिस व्यक्ति के हृदय में श्रद्धा नहीं होती, उसका मन चंचल बना रहता है। उसके विचारों में तथा क्रियाओं में कभी स्थिरता और दृढता नहीं आ पाती है। इस कारण यह एकनिष्ठ होकर किसी भी साधना में नहीं लग पाता। कभी वह एक राह पर चलता है तो कभी दूसरी पर, परिणाम यह होता है कि वह अपने किसी भी उद्देश्य की पूर्ति नहीं कर पाता। अपने अस्थिर और विभिन्न विचारों के कारण सदा भटकता रहता है और भव-भ्रमण बढ़ाता है। इसके विपरीत जो श्रद्धावान पुरुष होता है, वह अपने अटल विश्वास के द्वारा इच्छित लक्ष्य को प्राप्त कर लेता है। गीता में कहा गया है
श्रद्धावांल्लभते ज्ञानं तत्परः संयतेन्द्रियः।।
ज्ञानं लब्ध्वा परां शान्तिमचिरेणाधिगच्छति ॥ जिस व्यक्ति का अन्तःकरण श्रद्धा से पूर्ण होता है, वह सम्यक् ज्ञान प्राप्त करता है और सम्यक् ज्ञान प्राप्त करके शीघ्र ही अक्षय शान्ति अर्थात् मुक्ति को प्राप्त करने का अधिकारी भी बन जाता है ।
यह सारी करामात केवल श्रद्धा की है। वही प्राणी को पापों से परे रखती हुई आत्म-शुद्धि के मार्ग पर बढ़ाती है। श्रद्धा के न होने पर मनुष्य कितनी भी विद्वत्ता क्यों न प्राप्त कर ले, उसका कोई लाभ नहीं होता। विद्वत्ता की शक्ति श्रद्धा में निहित है। श्रद्धावान विद्वान न होने पर भी अपने कर्म-नाश करके संसार-सागर को पार कर लेता है और श्रद्धा के विना विद्वान उसमें गोते लगाता रहता है। एक आचार्य ने लिखा है
अश्रद्धा परमं पापं, श्रद्धा पापप्रमोचिनी ।
जहाति पापं श्रद्धावान्, सर्पो जीर्णमिव त्वचम् ।। अश्रद्धा घोर पाप है और श्रद्धा समस्त पापों का नाश करने वाली है। श्रद्धाल पुरुष समस्त पापों का उसी प्रकार त्याग कर देता है, जिस प्रकार सर्प अपनी केंचुली को छोड़ देता है।
इसका अभिप्राय यही है कि अगर मनुष्य अपने जीवन में किसी भी प्रकार की सिद्धि प्राप्त करना चाहता है, तो उसे सर्वप्रथम श्रद्धावान बनना चाहिये। श्रद्धा के विना उसमें दृढता, संकल्प, शक्ति और साहस कदापि उत्पन्न न होगा और इन सबके अभाव में सिद्धि कोसों दूर रह जाएगी। क्योंकि जो व्यक्ति शंका और अविश्वास के चक्कर में पड़ा रहेगा, वह प्रथम तो
जीवन में श्रद्धा का स्थान
३४९
Page #659
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરૂદેવ કવિવ` પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ
किसी पथ पर चलने का साहस ही नहीं करेगा और अगर चल दिया तो उसके कदम दृढ़ नहीं हो सकेंगे । अर्थात् अविश्वास की आंधी के कारण वह डगमगाता रहेगा । इसीलिए संसार के सभी धर्म और धर्मग्रन्थ श्रद्धापर वल देते हैं । गीता में स्पष्ट कहा हैश्रद्धामयोऽयं पुरुषः, यो यच्छुद्धः स एव सः ।
यह आत्मा श्रद्धा का ही पुतला है । जिसकी जैसी श्रद्धा है वह वैसा ही वन जाता है । सिक्ख धर्म कहता है
निश्चल निश्चय नित चित जिनके । वाहि गुरु सुखदायक तिन के ॥
वे ही मनुष्य सुख की प्राप्ति कर सकते हैं, जिनके हृदय श्रद्धा से परिपूर्ण है ।
ईसाई धर्म भी यही मानता है ।
A doubt minded man is unstable all his ways.
एक श्रद्धाहीन मानव अपने समस्त कृत्यों में चलायमान रहता हैं । उसके दिल या दिमाग, किसी में भी स्थिरता नहीं होती । हमारे जैन शास्त्र तो श्रद्धा को धर्म का मूल मानते है । वे कहते हैं
सद्धा परम दुल्लहा ।
श्रद्धा अत्यन्त दुर्लभ है । जिसने अतिशय पुण्यों कः उपार्जन किया हो, अर्थात् जो अतीव सौभाग्यशाली हो और जिसने पूर्व में अत्यधिक साधना की हो उसी को श्रद्धा की प्राप्ति होती है । उसकी श्रद्धा इतनी दृढ़ होती है कि भयंकर से भयंकर आपत्तियाँ और शारीरिक कष्ट भी उन्हें अपनी साधना से विचलित नहीं कर पाते ।
कहा जाता है कि एक बार श्री रामकृष्ण परमहंस के गले में नासूर हो गया। बहुत इलाज करवाने पर भी वह ठीक नहीं हो रहा था । इसी बीच उनके एक भक्त ने आकर कहा- अगर आप मन को एकाग्र करके निरन्तर कहते रहें, रोग चला जा रोग चला जा । तो निश्चय ही आपका रोग जड़ से चला जाएगा। रामकृष्ण परमहंस बोले- " जो मन मुझे सच्चिदानन्दमयी मां का स्मरण करने के लिए मिला है, उसे इस हाड़-मांस के पिंजरे में लगाऊं ? " तब शिष्य ने आग्रह किया -- “अच्छा तो आप मां से ही प्रार्थना करे कि वह आपके रोग को नष्ट कर दे ।" श्रद्धावान रामकृष्ण ने उत्तर दिया- "मां सर्वज्ञ है और दयालु है । मेरे कल्याण के लिये उन्हें जो टीक लगता है वे कर ही रही है । फिर उनकी व्यवस्था में मैं क्यों गड़बड़ करूं? यह छिछोरापन तो मुझसे नहीं हो सकेगा ।"
उपासक दशांग सूत्र में भी कामदेव श्रावक का वर्णन आया है । उसकी श्रद्धा कितनी प्रगाढ़ थी ? देवता ने उसे अपने धर्म से विचलित करने के लिए क्या नहीं किया? नाना प्रकार की भयंकर धमकियाँ दी और उन्हें कार्य रूप में परिणत भी किया, किन्तु कामदेव अपने सत्पथ या धर्म पथ से रंचमात्र भी च्युत नहीं हुआ। अगर उसके हृदय में दृढ़ श्रद्धा का वास न होता तो वह अपने मार्ग से विचलित हो जाता । श्रद्धा ने ही उसके चित्त में अजय शक्ति और साहस का आविर्भाव किया। किसी ने सत्य कहा है
३५०
श्रद्धया साध्यते धर्मो, यद्भिनार्थराशिभिः । अकिञ्चना हि मुनयः, श्रद्धावन्ता दिवंगताः ॥
महान पुरुष अपनी अटल श्रद्धा के बल पर ही धर्म की आराधना करते हैं । श्रद्धा के अलावा संसार की अन्य अमूल्य वस्तु या अपार धनराशि भी धर्म - साधना में सहायक नहीं बनती। अगर ऐसा होता तो बड़े-बड़े राजा और चक्रवर्ती ही अपने वैभव का त्याग क्यों करते ? धन के द्वारा धर्म का क्रय-विक्रय नहीं हो सकता । मुनिजनों के पास कौन सा धन होता है ? वे तो एक पाई भी अपने पास नहीं रखते । अपनी समस्त भौतिक सम्पदा का त्याग करके ही मुनि बनते हैं तथा अकिंचनता को अपनाते हैं । केवल अपनी श्रद्धा के द्वारा ही आत्म-साधना करके स्वर्ग और मोक्ष की प्राप्ति करते हैं ।
For Private Personal Use Only
तत्त्वदर्शन
Page #660
--------------------------------------------------------------------------
________________
પર ગરૂદેવ ડવિલય પં. નાનયજી મહારાજ જન Hશતાહિદ સ્મૃતિગ્રંથ
पर आज कहां है ऐसी प्रगाढ श्रद्धा? आज तो एक-एक पाई के लिए लोग धर्म को बेच देने के लिए तैयार हो जाते हैं। पैसे-पैसे के लिए भगवान की और धर्म की कसम खा जाते हैं। पर अन्त में उनके हाथ क्या आता है ? कुछ भी नहीं, केवल पश्चात्ताप करते हुए यही कहना पड़ता है -
न खुदा ही मिला, न विसाले -मनम,
न इधर के रहे न उधर के रहे ॥ वर्तमान भ्रष्टाचार का कारण यही है कि आज के मनुष्य में श्रद्धा का सर्वथा अभाव है। उसे यह विश्वास नहीं है कि हमारा पूर्वजन्म था और अगला जन्म भी होगा। पहले हमने जैसे कर्म किये थे, उनके अनुसार यह जन्म मिला है और अब जैसे करेंगे, वैसा अगले जन्म में प्राप्त होगा। उसे यह विश्वास नहीं है कि आत्मा अजर, अमर और अक्षय है। श्रद्धाहीन पुरुष यही समझते हैं कि जो कुछ भी है, यही जीवन है और इसमें जितना सांसारिक सुख प्राप्त कर लिया जाय करना चाहिये। यह
मानव विषय-भोगों की ओर अधिकाधिक उन्मख होता है, किन्तु उनसे उसे तप्ति कभी नहीं मिल पाती, क्योंकि तृष्णा या लालसा एक ऐसी कभी न बुझने वाली आग है, जो सदा जलती रहती है और जब तक जलती है जीव को शांति प्राप्त नहीं होती। एक उर्द के कवि ने कहा भी है
जिन्दगी को जल्जतों में, जिस कदर आगे बढ़े।
दिलकशी के साथ रास्ता पुर खतर होता गया । ज्यों-ज्यों मनुष्य भोगों की ओर प्रवृत्त होता गया, उसका रास्ता और भी खतरनाक बनता चला गया। अर्थात् विषय-भोगों से उसने जितना सुख पाने का प्रयत्न किया, उतनी ही उसकी व्याकुलता अधिकाधिक सुख पाने के लिए बढ़ती गई । इसलिए महापुरुष कहते हैं कि सच्चे सुख की प्राप्ति का उपाय भोगतृष्णा का निरोध करना है। जो भव्य प्राणी इस वात को समझ लेते हैं वे तनिक सा निमित्त मिलते ही समस्त भौतिक सुखों को ठोकर मार देते हैं किन्तु यह सच्ची आत्म-श्रद्धा के बिना सम्भव नहीं है ।
सच्ची आत्म-श्रद्धा ही आत्मोत्थान का मूल कारण है। श्रद्धा के अभाव में कोई भी मानव इस भव-सागर से पार उतरने में समर्थ नहीं हो सकता। प्रत्येक व्यक्ति की आत्मा में दृढ़ विश्वास होना चाहिए कि देव, गुरू और धर्म में सच्ची श्रद्धा रखने से क्या नहीं हो सकता ? पूज्यपाद अमिऋषि जी म. कहते हैं -
तारे गौतमादि कुवचन के कहनहारे ___गौशालक जैसे अविनीत को उधारे हैं। चंडकोष अहि वेह सम्यक निहाल कियो,
सती चंदना के सर्वे संकट विदारे हैं। महा अपराधी के न आने अपराध उर,
शासन के स्वामी ऐसे दीन रखवारे है। कहे अमीरिख मन राखरे भरोसा दृढ़,
ऐसे ऐसे तारे फिर तोहि क्यों न तारे हैं । जब कटुवचन बोलने वाले गौतम को, अविनीत गोशालक को तथा महाविषवर चंडकौशिक को सम्यकत्वरत्न प्रदान कर निहाल कर दिया तथा चंदना जैसी महासतियों के समस्त संकटों को दूर किया, तो फिर अपराधियों के अपराधों पर ध्यान न देने वाले वीर प्रभु तुझे क्यों नहीं तारेंगे? अर्थात् अवश्य तारेंगे। कहने का अभिप्राय यही है कि प्रत्येक मुमुक्षु के हृदय में यह सम्यक् श्रद्धा होनी चाहिये कि उसका भी उद्धार हो सकता है।
जीवन में श्रद्धा का स्थान
३५१
Page #661
--------------------------------------------------------------------------
________________
462
૫. નાનચંદજી મહારાજ જસશતાબ્દિ
श्रद्धा की शक्ति बड़ी जबर्दस्त होती है। आप दान देंगे, शील पालेंगे तथा तप भी करेंगे, किन्तु हृदय में श्रद्धा नहीं होगी तो ये सव कार्य ऊपरी और दिखावे के बन जायेंगे। कहा है -
'शुद्ध श्रद्धा बिना सर्व क्रिया करी,
छार पर लिपणु तेह जाणो रे । मुस्लिम मझहब में भी कहा है -
नमाज तुम हम सभी जो पढ़ते, मारे फर्क है इतना जो धरते।
कोई दिलों से कोई दिखाने के लिये। जिस प्रकार हमारे यहाँ सामायिक-प्रतिक्रमण है, वैष्णव समाज में संध्यावंदन आदि है इसी प्रकार मुस्लिम समाज में नमाज है। श्रद्धा सब जगह एक सी है। सभी भगवान की ओर लौ लगाते हैं। फर्क केवल भाषा में हैं, भाव में नहीं।
नमाज पढ़ने वाले कहते हैं - "ऐ खुदा ! मैं गुनहगार हूं. मेरे गुनाह माफ करो।" संध्या करने वाले भावना भाते हैं"मेरे जीवन-व्यवहार में जो भी हिंसा हुई है, मेरे द्वारा किसी प्राणी का दिल दुखाया गया है तो भगवन् मुझे क्षमा करो!" "हम लोग प्रतिक्रमण में मिच्छामि-दुक्कडं" लेते हैं, वह भी अराधों को माफी मांगना ही है। बस नाम सब अलग रखते हैं। कोई प्रार्थना कहता है, कोई संध्या और कोई नमाज, पर प्रयत्न तो पापों से छूटने के लिए ही है। सच्चे हृदय से और अन्तःकरण की सम्पूर्ण श्रद्धा से प्रार्थना करनेवाला व्यक्ति दिखावा नहीं करता। वह अपने इष्ट के लिए उद्यत रहता है फिर चाहे वह हिन्दू हो, ईसाई हो, वैष्णव हो या मुसलमान हो।
सच्चे श्रद्धालु भक्त ऐसे ही होते हैं। वे प्रार्थना में अन्तर नहीं मानते, चाहे वह किसी भी भाषा में क्यों न होवे । वे भगवान में अन्तर नहीं मानते चाहे उनका नाम कुछ भी हो। पूज्य आनन्दघनजी म. कहते है -
राम कहो रहमान कहो कोउ, कान्ह कहो महादेव री। पारसनाथ कहो कोउ ब्रह्मा, सकल ब्रह्म स्वयमेव री। निजपद रमे राम तो कहिये, रहम करे रहिमान री। कर्षे करम कान्ह सो कहिये, महादेव निर्वाण री। परसे रूप पारस सो कहिये, ब्रह्म चिन्हे सो ब्रह्म री।
इह विधि साधो आप आनन्दघन, चेतनमय निष्कर्म री। कितना सुन्दर पद्य है। अपने इष्ट को चाहे राम कहो, रहीम कहो, महादेव, पार्श्वनाथ या ब्रह्मा कहो, कोई अन्तर नहीं है । आत्म-स्वरूप में रमण करे, वह राम है, रहम अर्थात् प्राणियों पर दया करे, वह रहमान है, कर्मों को काटने का प्रयत्न करे वह कृष्ण है, संसार मुक्त होकर निर्वाण प्राप्त करे वह महादेव, आत्म-रूप को स्पर्श करे वह पार्श्वनाथ और आत्मा की पहचान करे वह ब्रह्म हैं । अर्थात् यह आत्मा ही भगवत्-स्वरूप एवं चैतन्यमय है, फिर चाहे वह किसी भी नामधारी देह में क्यों न रहे और उसे किसी भी नाम से क्यों न पुकारा जाय । वस्तुतः आत्मतत्त्व में यह अटूट आस्था ही यथार्थ श्रद्धा या सम्यक् दर्शन का मूल आधार है। इसके निम्न षट् स्थान माने गये हैं। १-आत्मा है, २-आत्मा नित्य है, ३- आत्मा कर्मों का कर्ता है, ४- आत्मा के कर्मों का प्रतिफल अवश्य मिलता है, ५- कर्मों से मुक्ति सम्भव है, और ६ - मुक्ति का उपाय सद्धर्म का पालन है।
आवश्यकता केवल यही है कि ईश-चिन्तन, भजन, प्रार्थना, पूजा, सेवा, परोपकार, दान, शील-पालन तथा तपादि क्रियाएं, आत्म- श्रद्धा के साथ की जाय। महाराज क्या कहेंगे? समाज के व्यक्ति क्या कहेंगे? इसलिये नहीं। समाज की दष्टि में धर्मात्मा दिखाई देने की भावना से जो किया जाएगा वह दिखावा होगा, उसका कोई मूल्य नहीं होगा, किन्तु
तत्त्वदर्शन
Page #662
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરુદેવ કવિધય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
अपनी आत्मा को विशुद्ध वनाने के लिए दोषों से बचते हुए जो व्यक्ति श्रद्धा-पूर्वक थोडा भी कुछ करेगा उससे भी वह अधिक लाभ उठा सकेगा।
वस्तुतः सम्यक् दर्शन या शुद्ध श्रद्धा का जीवन में महत्त्वपूर्ण स्थान है। जिस प्रकार सूर्य का उदय सष्टि को नया रूप, नया जीवन प्रदान करता है, रजनी का निबिड़ अन्धकार सहस्त्ररश्मि के उदित होते ही असीम आलोक के रूप में पलट जाता है और चराचर जगत में एक नूतन स्फूर्ति उत्पन्न हो जाती है, उसी प्रकार सम्यग्दर्शन का उन्मेष होने पर आत्मा की भी ऐसी ही स्थिति होती है । जब तक सम्यग्दर्शन उदय नहीं होता, आत्मा जड़ता-ग्रस्त और प्राणविहीन सा बना रहता है। मगर सम्यग्दर्शन का उदय होते ही आत्मा में एकदम नवीन आलोक उत्पन्न होता है और वह आलोक उसमें एक ऐसा स्पन्दन पैदा करता है, जो पहले कभी अनुभव में नहीं आया होता। सम्यग्दर्शन की अपूर्व ज्योति आत्मा के विचारों पर तो गहरा प्रभाव डालती ही है, व्यवहार में भी आमूल-चूल परिवर्तन उत्पन्न कर देती है। विचार और आचार में गहरा सम्बन्ध है। आचार विचार का क्रियात्मक मूर्त रूप है और विचार व्यक्ति की दृष्टि पर निर्भर है। अतएव जब हमारी दृष्टि में महत्वपूर्ण परिवर्तन होता है तो आचार एवं विचार पर उसका असर न हो यह असम्भव है । यद्यपि यह आवश्यक नहीं कि सम्यग्दर्शन के उत्पन्न होते ही मनुष्य महाव्रत अथवा अणुव्रत अंगीकार कर सर्वव्रती या देशव्रती वन जाय, तथापि यह निश्चित है कि उसकी जीवन प्रणाली में उसके व्यवहार में महान अन्तर आ जाता है। सम्यग्दर्शन या शुद्ध श्रद्धा का मुख्य कार्य यह है कि वह व्यक्ति की जीवन दृष्टि को बदल देते हैं। उसे भोगोन्मुख से आत्मोन्मुख बना देते हैं । यही श्रद्धा जीवन में मुख्य कार्य है, जिस से व्यक्ति आसक्ति, ममत्व और राग के घेरे से उपर उठकर परमतत्त्व का साक्षात्कार कर लेता है।
आत्मिक उत्क्रान्ति के सोपान
-प्र. वक्ता श्री सौभाग्यमलजी महाराज :
अनन्त अतीत काल में जब मानव ने विचार के क्षेत्र में प्रवेश किया, उसके सामने यह बरावर प्रश्न एक गूढ़ पहेली के रूप में उपस्थित हुआ। प्रकृति की अद्भुत लीलाएं -हिमाच्छादित उत्तुंग शिखरें, उफनते हुए नदी-नाले, सागर की अथाह जलराशि, विशाल मरूस्थल, घने वन- आकाश में जगमगाने वाली असंख्य तारक मालि बिजली की चकाचौंध आदि को देखकर विचारशील मानव को सहज जिज्ञासा उत्पन्न हुई कि यह क्या हैं ? क्यों हैं ? कब से हैं ? इसका कोई कार्य-कारण है या नहीं? आदि अगणित प्रश्न मानव के मस्तिष्क में उठने लगे। जिज्ञासा का यह प्रवाह आगे बढ़ता चला। विचारों का वेग निरन्तर चलता रहा। उसके चिन्तन का क्षेत्र व्यापक होता गया। उसके सामने प्रश्न खड़ा हुआ कि क्या यह विश्व इतना ही है, जितना दिखाई पड़ता है या इस दृश्यमान जगत् से । सत्ता है? यह स्थूल जगत् ही सब कुछ है या कोई सूक्ष्म तत्त्व भी विद्यमान है ? इसी संदर्भ में सोचते हुए उसे अपने सम्बन्ध में प्रश्न हुआ कि "मैं क्या हूँ ? क्या मैं जड़ भूतों का पिण्ड हूं या उससे पृथक् चेतन तत्त्व की विराट सत्ता हूँ?
इन प्रश्नों ने मानव की चिन्तन-धारा को अविरत गति प्रदान की। निरन्तर काल से इन महत्त्वपूर्ण प्रश्नों पर विचार होता चला आया है। महामनीषी चिन्तकों और विचारकों ने इन प्रश्नों को विभिन्न दृष्टिकोणों से उत्तरित करने के प्रयास किये हैं। इन प्रश्नों और उत्तरों का अध्ययन ही विचारणीय है।
आत्मिक उत्क्रान्ति के सोपान
३५३
Page #663
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરૂદેવ કવિવ' પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ
इन प्रश्नों के उतर दुनिया के विचारकों और चिन्तकों ने भिन्न भिन्न रूप से दिये हैं । भिन्न भिन्न दृष्टिकोणों को लेकर भिन्न भिन्न विचार प्रकट किये गये हैं । ये विभिन्न विचारसरणियां संख्यातीत हैं तदपि वर्गीकरण के सिद्धान्त से हम इन्हें दो भागों में विभक्त कर सकते हैं ।
नास्तिक विचारधारा
एक भाग में वे विचारक आते हैं जो यह मानते हैं कि यह जगत् इतना ही है जितना दृष्टिगोचर होता है । इसके अतिरिक्त और कुछ नहीं है। न आत्मा है, न परमात्मा है, न स्वर्ग है, न नरक है । शरीर ही मूल तत्त्व है, कोई आत्मा नामक तत्त्व नहीं है । पंच भूतों से शरीर बनता है और भूतों में ही विलीन हो जाता है। चैतन्य भी शरीर का धर्म है । शरीर के साथ चैतन्य का भी अन्त हो जाता है । कोई आत्मा नाम का तत्त्व नहीं है । न परमात्मा है और न भवान्तर ही है । यह नास्तिक, भौतिक, जडवादी विचारधारा है ।
आस्तिक विचारधारा
इसके विपरीत, दूसरे भाग में वे महामनोत्री विचारक आते हैं जो सूक्ष्मदर्शी है। उनकी पैनी दृष्टि इस स्थूल जगत् से परे एक विराट विश्व का दर्शन करती है। वे मानते हैं कि जो कुछ इस दृष्टि से दिखाई पड़ता है वह तो विन्दुमात्र है उस विराट सिन्धु का, जो दिखाई नही देता । इस दृश्यमान भौतिक जगत से परे एक आध्यात्मिक विराट सृष्टि है । हमारी इन्द्रियों की ग्रहण शक्ति अत्यन्त परिमित और सीमित है। उनके द्वारा स्थूल बातों का ही ज्ञान हो सकता है । सूक्ष्म विषयों में इन्द्रियों की गति नहीं होती । एतावता यह नहीं कहा जा सकता कि सूक्ष्मत्व है ही नहीं ? वास्तविकता तो यह है कि वे सूक्ष्म तत्व ही मौलिक और बुनियादी तत्त्व हैं, जो इस बाह्य स्थूल जगत की अपेक्षा चेतनतत्व की आध्यात्मिक दुनिया अनन्त गुण विराट और व्यापक है। इस स्थूल जगत् का केन्द्रविन्दु शरीर है, जब कि सूक्ष्म आभ्यन्तर जगत् का केन्द्रबिन्दु सच्चिदानंदमय आत्मा है। आत्मा और परमात्मा के सनातन सत्य को स्वीकार करने वाली विचारधारा को आस्तिक मार्ग कहा जाता है ।
आस्तिक विचारधारा का प्राधान्य
भारतवर्ष में सनातनकाल से आस्तिक विचार धारा का ही प्राधान्य रहा है । भौतिक जड़वादी नास्तिक विचारधारा को इस देश में कोई सम्मान प्राप्त नहीं हुआ। यहां सदा से ही आस्तिक विचार धारा को महत्व और गौरव प्रदान किया गया है। जैन, बौद्ध, नैयायिक, वैशेषिक, मीमांसक और सांख्य ये छहों दर्शन आस्तिक विचार धारा के पोषक रहे हैं । इन्होंने अपनी पैंनी युक्तियों से नास्तिक विचार धारा का खन्डन करके आस्तिक विचार धारा का मण्डन किया है । इन दार्शनिकों ने अपने प्रबल पुरुषार्थ से भौतिक जड़वादी विचारधारा को तिरस्कृत कर आध्यात्मिक जगत् के महत्त्व को प्रतिष्ठापित किया। भारत की संस्कृति में आध्यात्मिक मूल्यों की स्थापना का श्रेय इन सूक्ष्मदर्शी महामनीषियों को है, जिन्होंने आत्मा और परमात्मा के विषय में गहन चिन्तन किया है ।
जैन दर्शन में आत्मा का सूक्ष्म निरूपण
यद्यपि सभी आस्तिक दर्शनों ने आत्मा और परमात्मा के विषय में अपने अपने मन्तव्य प्रकट किये हैं और तत्सम्बन्धी शास्त्रों, ग्रन्थों और पुस्तकों की रचना के माध्यम से उन्हें प्रचारित किया है, तदपि आत्मा के संबंध में जितना सूक्ष्म और तलस्पर्शी विवेचन जैनदर्शन ने किया है वैसा अन्यत्र नहीं देखा जाता । आत्मा का मौलिक स्वरूप, कर्म के सम्बन्ध से उसमें आई हुई विकृतियां, कर्मों का विस्तृत निरूपण, कर्मबन्ध के कारण, कर्मवन्ध से छूटने के उपाय, कर्मों से मुक्ति और आत्मा' का अपने शुद्ध मौलिक स्वरूप को प्राप्त करना आदि सभी बातों का सांगोपांग निरूपण जैनागमों और जैनग्रन्थों में विशद् रूपसे किया गया है। अधिकांश जैन साहित्य आत्मा और कर्म निरूपण से भरा हुआ है। परमपवित्र द्वादशांगी के प्रथम अंग आचारांग का प्रारंभ ही आत्मा के निरूपण को लेकर ही हुआ है जैसा कि सुयं मे आउ । तेण भगवया एवमक्खायं इहमेगेसि णो सण्णा भवइ तंजहा पुरत्थिमाओ वा दिसाओ आगओ अहमंसि, दाहिणाओ वा दिशाओ आगओ
-
३५४
तत्त्वदर्शन
Page #664
--------------------------------------------------------------------------
________________
‘પૂથ ગુરુદેવ કવિવટ
પ. નાનrટેજી મહારાજ જમશતાહિક
अहमंसि, पच्चत्थिमाओ वा दिशाओ आगओ अहमंसि, उतराओ वा दिशाओ आगओ अहमंसि, उडढाओ वा दिशाओ आगओ अहमंसि, अहो दिशाओ वा आगओ अहमंसि, अण्णयरीओ वा दिशाओ, अणुदिसाओ वा आगओ अहमंसि । एवमेगेसि णो णायं भवइ, अस्थि मे आया उवववाइए, णत्थि मे आया उवाइए के अहमंसि ? के वा इओ चओ इहं पेच्चा भविस्सामि ।
आचारांग प्र. श्रु. प्र. अध्ययन प्रथमसूत्र: श्री सुधर्मा स्वामी अपने प्रिय शिष्य जम्बू से कहते हैं कि हे आयुष्मान जम्बू। मैंने सुना हैं उन भगवान् महावीर ने इस प्रकार प्रतिपादन किया है कि इस संसार में कई जीवों को यह ज्ञान नहीं होता कि- मैं पूर्व दिशा से आया हूँ या दक्षिण दिशा से आया हूँ। पश्चिम दिशा से आया हूँ या उत्तर दिशा से आया हूँ। मै उर्ध्वदिशा से आया हूँ या अधोदिशा से आया हूँ। किसी एक दिशा या विदिशा से आया हूँ। कई जीवों को यह भी ज्ञात नहीं होता कि मेरी आत्मा जन्मान्तर में संचरण करने वाली है या नहीं? मैं पूर्व जन्म में कौन था? यहां से मरकर दूसरे जन्म मे क्या होऊंगा?'
उक्त आगमिक उद्धरण से यह सिद्ध होता है कि जैनदर्शन आत्मतत्त्व की आधार शिला पर प्रतिष्ठित है। .
___'जे एगं जाणइ से सव्वं जाणइ' जो एक आत्मा को जान लेता है वह सब कुछ जान लेता है। यह कह कर जैन दर्शन ने आत्मा के सर्वांग महत्त्व को स्वीकार किया है।
'अप्पा सो परमप्पा'
आत्मा ही परमात्मा है। आत्मा में परमात्मा का निवास है। आत्मा से परमात्मा बनना ही आत्मा की मंजिल है। आत्मा किस प्रकार और किस क्रम से आध्यात्मिक विकास करता है तथा विकास के दौरान वह किन किन अवस्थाओं का अनुभव करता है, यह जानने की सहज जिज्ञासा अध्यात्मप्रेमियों को होती है। इस जिज्ञासा को शास्त्रकारों ने ‘गुणस्थान' के माध्यम से शान्त करने का महान् उपकार किया है। गुणस्थान का स्वरूप
__आत्मविकास की क्रमिक अवस्थाओं को जैन परिभाषा में गुणस्थान कहा जाता है। मुक्तिरूपी महल के लिये ये सोपान रूप हैं। आत्मा की अविकसित अवस्था से पूर्ण विकसित अवस्था की मंजिल पर पहुंचने हेतु ये अन्तर्वर्ती विश्राम स्थल : पड़ाव : है। ये आत्मिक व्यक्तियों के आविर्भाव की तरतमभाओंपन्न अवस्थाएं हैं।
जैन दृष्टि के अनुसार आत्मा का मौलिक स्वरूप शुद्ध चेतनामय है । अनन्तज्ञान, अनन्त दर्शन, अनन्त सुख और अनन्त शक्ति रूप-अनन्तचतुष्टय उसका सहज स्वरूप है। जिस प्रकार सूर्य स्वभावतः तेजोमय प्रकाश-पिण्ड है उसी तरह आत्मा स्वभावतः ज्ञान और सुख का अनन्त एवं अक्षय निधान है। घने बादलों के कारण जिस प्रकार सूर्य का प्रकाश आवृत और आच्छन्न हो जाता है तो उसका वास्तविक स्वरूप दृष्टिगोचर नहीं होता। इसी प्रकार जब आत्मा कर्मो के आवरण से आवृत्त हो जाता है तो उसका सही स्वरूप दृष्टिगोचर नहीं होता । बादलों के आवरणों के क्रमशः हटने पर सूर्य प्रकाश का आविर्भाव होता है और सर्वथा आवरणों के हटने पर सूर्य का वास्तविक स्वरूप प्रकट हो जाता है। इसी तरह ज्यों ज्यों कर्मो के आवरण शिथिल होते जाते हैं त्यों त्यों आत्मा का स्वरूप प्रकट होने लगता है। सर्वथा आवरणों के विलय होने पर आत्मा शुद्ध, बुद्ध और मुक्त हो जाता है और अपने मौलिक स्वरूप को प्राप्त कर लेता है।
जब आत्मा पर आवरणों की सबनता पराकाष्ठा पर होती है तब आत्मा प्राथमिक अवस्था में- अविकसित रूप में पड़ा रहता है और जब आवरण सर्वथा हट जाते हैं तो आत्मा पूर्ण शुद्ध स्वरूप में अवस्थित हो जाता है। ज्यों ज्यों आवरणों की तीव्रता कम होती जाती है त्यों त्यों आत्मा प्राथमिक अवस्था को छोड़कर क्रमवार आगे की और बढ़ता है, वह अपनी मंजिल पर आगे से आगे बढ़ता चला जाता है । अविकसित अवस्था से विकास की ओर अग्रसर होता हुआ आत्मा प्रथम और
आत्मिक उत्क्रान्ति के सोपान
३५५
Page #665
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરૂદેવ કવિય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ
चरम बिन्दुओ के बीच असंख्य ऊंची नीची अवस्थाओं का अनुभव करता है । इन असंख्यात भूमिकाओं का जैन शास्त्रों ने चौदह गुणस्थानों के रूप में निरूपण किया है ।
प्रधान आवरण:- मोहः
आत्मा का सबसे प्रबल शत्रु मोह है । आत्मिक शक्तियों को आवृत करने वाला प्रधान आवरण मोह ही है | जब तक मोह बलवान और तीव्र रहता है तब तक अन्य आवरण भी बलवान और तीव्र बने रहते हैं। मोह के निर्बल होते ही अन्य आवरणों की वही दशा हो जाती है जो सेनापति के भाग जाने पर सेना की होती । इसलिये आत्मा के विकास में मुख्य बाधक मोह की प्रबलता है । इसी तरह आत्मा के विकास में गुरूप सहायक मोह की क्षीणता होती है। इसी कारण मोह की उत्कटता, मन्दता तथा अभाव को लेकर ही गुणस्थानों का विचार किया गया है ।
-
मोह की दोहरी शक्तिः
-
मोह अपनी दुधारी तलवार से आत्मा पर दुतरफा आक्रमण करता है । मोह में दोहरी शक्ति होती है । पहली शक्ति से वह आत्मा की यथार्थ दर्शन की शक्ति को कुंठित कर देता है । जिस प्रकार मदिरापान व्यक्ति को बेभान कर देता है, मदिरा के प्रभाव से व्यक्ति अपने विवेक को गवाँ बैठता है । उसी प्रकार मोह की मदिरा आत्मा की विवेकशक्ति को नष्ट कर देती है । मोहग्रस्त आत्मा अपने स्वरूप को भूल कर पर-रूप को अपना मानने लग जाता है । अपने अनन्त वैभव को बिसराकर वह तुच्छ पुद्गलों की ओर ललचाता है । वह अपने घर को छोड़कर बाहर भटकने लगता है । वह अन्तर्दष्टि से हट कर बहिर्दृष्टि वाला बन जाता है । यह दृष्टि विपर्यास 'दर्शन मोह' कहलाता है। यह दर्शनमोह आत्मा को स्वरूप - पररूप का निर्णय किंवा जड चेतन का भेद करने नहीं देता । मोह की दूसरी शक्ति आत्मा को विवेक हो जाने पर भी तदनुसार प्रवृत्ति करने से रोकती हैं । उसे चारित्रमोह कहा जाता है । दृष्टि में यथार्थता या सम्यकत्व आ जाने पर भी यह चारित्रमोह पर परिणति से हटकर स्वरूप में रमण करने नहीं देता है। इस प्रकार मोह की यह दुहरी शक्ति आत्मा को अपने स्वरूप से भ्रष्ट कर देती है । मोह की इन दो शक्तियों में से पहली शक्ति विशेष प्रबल होती । पहली शक्ति के प्रबल रहते हुए दूसरी शक्ति कभी निर्बल नहीं होती । पहली शक्ति के निर्बल पड़ते ही दूसरी शक्ति भी निर्बल होने लगती है । कहने का तात्पर्य यह है कि एक बार आत्मा को स्वरूप दर्शन हो जाय तो फिर उसे स्वरूप लाभ करने का मार्ग प्राप्त हो ही जाता है ।
३५६
-
गुणस्थानों का क्रम :- प्रथम मिथ्यात्व गुणस्थान :
मोह - मदिरा के प्रगाठ नशे से प्रभावित आत्मा की सर्वथा अधः पतित अवस्था प्रथम गुणस्थान है। इसमें मोह की दोनों शक्तियों के प्रबल होने के कारण आत्मा की वास्तविक स्थिति सर्वथा गिरी हुई होती है । इस भूमिका के समय भौतिक उत्कर्ष कितना ही क्यों न हो जाय पर आत्मा की प्रवृत्ति तात्विक लक्ष्य से सर्वथा शून्य होती है । उसके बारे प्रयास विपरीत दिशा में होते है । जैसे दिग्भ्रान्त व्यक्ति पूर्व को पश्चिम मानकर गति करता है तो वह इष्ट मंजिल पर नहीं पहुंच सकता, उसका सारा श्रम व्यर्थ होता है । इसी तरह मिथ्यादृष्टि वाला आत्मा पररूप को स्वरूप समझकर उसे ही प्राप्त करने को लालायित रहता है । वह रागद्वेष के प्रबल आधातों से अभिभूत होता है । इस स्थिति को जैन शास्त्र में मिथ्यात्व गुणस्थान कहा जाता है। मिथ्यात्व का यह आवरण भी एक सरीखा नहीं होता । तरतम भाव से कई कोटियां होती है । किसी आत्मा पर मोह का प्रभाव गाढतम, किसी पर गाढतर और किसी पर उससे भी कम होता है ।
ग्रन्थि भेद: -
विकास करना आत्मा का स्वभाव है । अतः अन्ततो गत्वा जानते या अनजानते ऐसी स्थिति आती है जब मोह का प्रभाव कम होने लगता है और आत्मा विकास की और अग्रसर हो जाता है। जिस प्रकार पहाडी नदी का पत्थर विभिन्न आघातों से टकरा - टकरा कर गोलमोल बन जाता है इसी तरह आत्मा भी विभिन्न शारीरिक-मानसिक दुःखों को सहता सहता ऐसी स्थिति में आ जाता है जब उसके ऊपर लगे हुए कर्मों के आवरण में तनिक शिथिलता आ जाती है, और इसके
For Private Personal Use Only
तत्त्वदर्शन
Page #666
--------------------------------------------------------------------------
________________
'પંચ દવે ફેવિય , જ્ઞાનયજી મહારાજ જમશતાલિદ
प्रभाव से उसमें अनुभव और वीर्योल्लास की मात्रा बड़ती है, उसके परिणामों में शुद्धि आने लगती है। इसे जैन सिद्धान्त में काल - लब्धि कहते हैं। इसके बाद आगे बढ़ता हुआ आत्मा अपने पुरुषार्थ को प्रकट करता हुआ इतनी शुद्धि प्राप्त करता है जिसकी बदौलत बह राग-द्वेष की तीव्रतम दर्भर नन्यिको तोड़ने योग्य बन जाता है। मोह - कर्म की ७० कोटा कोटि सागरोपम
९ कोटा कोटि सागरोपम से कुछ अधिक की स्थिति को नष्ट कर डालता है। इस अज्ञानपूर्वक दुख संवेदनाजनित अति अल्प आत्म-शुद्धि को यथाप्रवृत्तिकरण कहा जाता है। लोक प्रकाश में कहा है
यथा मिथो घर्षणात् ग्रावाणोऽदिनदो गत ः। स्यश्चित्राकृतयो ज्ञानशन्या अपि स्वभावतः॥ तथा यथाप्रवृत्तात्स्युरप्यनाभोग लक्षणात् । लघुस्थिति कर्माणो अन्तवो एत्रान्तारे च
-लोक प्रकाश सर्ग ३ इसके बाद जब कुछ और भी अधिक आत्मशुद्धि तथा वीर्योल्लास की मात्रा बढ़ती है तब आत्मा उस राग द्वेष की ग्रन्थि को अपने प्रबल पुरूषार्थ द्वारा भेद डालता है । इस ग्रन्थि भेद की प्रक्रिया को अपूर्व करण कहा जाता है।
"तीव्रधार पर शुकत्या पूर्वारव्यकरणेन हि आविष्कृत्य परं वीर्य ग्रन्थि भिन्दन्ति केचन ।।
__ - लोक प्रकाश सर्ग ३ ग्रन्थि भेद का कार्य वडा ही टेढ़ा है। मोह राजा का प्रधान दुर्ग राग-द्वेष की ग्रन्थि पर अवलम्बित है। जिस प्रकार दर्ग ढह पड़ने पर राजा को शक्ति कमजोर हो जाती है इसी तरह रागद्वेष की तीव्रतम ग्रन्थि के छिन्नभिन्न होने पर मोह की शक्ति क्षीण हो जाती है। ग्रन्थिभेद होने से दर्शनमोह-शिथिल पड़ जाता है और दर्शन मोह के शिथिल पड़ते ही चारित्रम की शिथिलता का मार्ग भी खुल जाता है। ग्रन्थिभेद को प्रक्रिया में सफल होने वाले आत्मा का अभ्युदय निश्चित हो जाता है। इस क्रिया में जो उत्तीर्ण हो जाता है उसका संसार - सागर से बेडा पार ही समझना चाहिए।
ग्रन्थिभेद के अवसर पर आत्मा और मोह का प्रबल संवर्ष होता है। एक तरफ आत्मा के शत्रु और मोह के प्रधान योद्धा, राग द्वेष अपने पूर्ण बल का प्रयोग करते हैं और दूसरी तरफ विकासोन्मुख आत्मा भी उनके प्रभाव को कम करने के लिए अपनी शक्ति का प्रयोग करता है। इस संघर्ष में कभी एक शक्ति जयलाभ करती है तो कभी दूसरी। अनेक आत्मा ऐसे होते हैं जो ग्रन्थि भेद के लिये किये गये इस संघर्ष में रागद्वेष के तीव्र प्रहारों से हार खाकर पीछे भाग जाते हैं। कई आत्मा ऐसे होते हैं जो न तो हार खाकर पीछे भागते हैं और न जयलाभ ही करते हैं, मैदान में जमे रहते हैं। कोई आत्मा ऐसे होते हैं जो रागद्वेष को अपने प्रबल पौरूष से परास्त कर विजयलाभ कर लेते हैं ।
जीवन के हर क्षेत्र में सफलता पाने के लिए इन तीन प्रकार की स्थितियों का अनुभव होता रहता है। प्रत्येक कार्य में विघ्न आते हैं और उनसे संघर्ष करना ही पड़ता है। इस संघर्ष में कतिपय व्यक्ति हार खा जाते हैं तो वे लक्ष्य को प्राप्त नहीं करते और जो संघर्ष में पुरुषार्थ दिखाकर विषयी बनते हैं वे अपने इष्ट को प्राप्त कर ही लेते है। जो न हार खाते हैं और न प्रवल पुरुषार्थ ही प्रकट करते हैं ऐसे व्यक्ति बीच में झूला करते है । वे कोई उल्लेखनीय उत्कर्ष नहीं कर सकते।
शास्त्र में इस बात को स्पष्ट करने के लिए एक उदाहरण दिया गया है। तीन प्रवासी कहीं जा रहे थे । मार्ग में चोर मिले। चोरों को देखते ही एक तो भाग गया। दूसरा डर कर तो नहीं भागा परन्तु चोरों से पकड़ा गया। तीसरा व्यक्ति अपने बल पौरुष से चोरों को हराकर आगे बढ़ ही गया। इस दृष्टान्त से मानसिक विकारों के साथ होने वाले आध्यात्मिक युद्ध में प्राप्त होने वाले जय-पराजय को समझा जा सकता है।
जो आत्मा इस संघर्ष में प्रबल पुरुषार्थ प्रकट कर रागद्वेष की ग्रन्थि को भेदने में सफल हो जाता है उसे वह अद्भुत आनन्द आता है जो पूर्व में कभी प्राप्त नहीं हुआ। इस अपूर्व स्थिति को अपूर्वकरण कहा जाता है।
आत्मिक उत्क्रान्ति के सोपान
३५७.
Page #667
--------------------------------------------------------------------------
________________
'પજ્યગદેવ કવિવય પં. નાનઅદ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથર
इसके बाद आत्मशुद्धि और वीर्योल्लास की मात्रा अधिक बढ़ती है तब आत्मा दशनमोह पर अवश्य विजय लाभ करता है। इस विजयकारक आत्मशुद्धि को अनिवृत्तिकरण कहा जाता है। क्योंकि इस शुद्धि को प्राप्त करने पर आत्मा दर्शन मोह को हराये बिना नहीं रहता। वह दर्शनमोह को हराकर उस पर विजय प्राप्त कर लेता है। यह विजय प्राप्त होते ही आत्मा मिथ्यात्व के प्रथम गुणस्थान से निकल कर सम्यक्त्व प्राप्त कर लेता है।
यह स्थिति प्राप्त होते ही आत्मा के प्रयासों की दिशा बदल जाती है। आत्मा अपने स्वरूप का यथार्थ दर्शन कर लेता है। बहिदृष्टि हट कर अन्तर्दृष्टि जागृत हो जाती है। यह अन्तरात्मभाव आत्म-मन्दिर का गर्भद्वार है जिसमें प्रविष्ट होकर परमात्मभाव रूप देव का दर्शन किया जाता है। इस भूमिका में आते ही आत्मा आध्यात्मिक शान्ति का अनुभव करता है। यह विकासक्रमको चतुर्थ भूमिका अर्थात् चतुर्थ गुणस्थान कहा जाता है।
२ सास्वादन गुणस्थान संसारवर्ती आत्मा की स्थिति कभी एक सी नहीं रहती। उसके अध्यवसाय वदलते रहते हैं। कभी आत्मा उत्क्रान्ति के पथ पर अग्रसर होता है तो कभी उस पथ से भ्रष्ट होकर वह अपक्रान्ति करता हुआ नीचे लुढ़क पड़ता है। सम्य कत्व के राजमार्ग से च्युत होकर जब कोई आत्मा मिथ्यादृष्टि वाली प्रथम भूमिका की ओर झूकता है तव बीच में पतनोन्मुखी आत्मा की जो कुछ अवस्था होती है वही सास्वादन गणस्थान नामक दूसरा गणस्थान है।
जिस प्रकार खीर खाकर कोई व्यक्ति वमन कर देता है तब उसके मुख में एक प्रकार का विलक्षण स्वाद होता है। न वह मधुर होता हैं न आम्ल। इसी तरह दूसरे गुणस्थान के समय आत्मा न तो तत्त्वज्ञान की निश्चित भूमिका पर होता है और न तत्त्वज्ञान की शुभ स्थिति पर ही। अथवा सिढ़ियों से खिसकता हुआ व्यक्ति जब तक जमीन पर नहीं आ जाता तब तक बीच में जो अवस्था होती है वैसी ही अवस्था इसमें होती है। सम्यक्त्व से गिरता हुआ व्यक्ति जबतक मिथ्यात्व में नहीं आ जाता, उस बीच की स्थिति में जो अध्यवसाय होते हैं या जो आत्मिक स्थिति होती है वही सास्वादन गुणस्थान समझना चाहिए।
३ मिश्र गुणस्थान जब आत्मा न तो सम्यग्दृष्टि होता है और न मिथ्यादष्टि किन्तु मिश्र स्थिति वाला होता है तब वह मिश्रगुणस्थान वाला कहा जाता है। एसा आत्मा तत्व को न तो एकान्त अतत्त्व समझता है और न तत्त्व अतत्त्व का विवेक ही कर पाता है। कांच और रत्न का भेद-ज्ञान करने में असमर्थ होने से वह दोनों को समान समझता है।
इस गुणस्थानमें दोनों प्रकार के आत्मा आते हैं। उत्क्रान्ति करने बाला आत्मा प्रथम गुणस्थान से निकल कर इसमें आ ता है। अपक्रान्ति करने वाला आत्मा चौथे आदि गुणस्थानों से गिरकर भी इस गुणस्थान में आता है। दोनों प्रकार के आत्माओं का आश्रय तीसरा गुणस्थान है।
४ अविरत सम्यग्दृष्टि गुणस्थान प्रथम गुणस्थान के वर्णन में कहा जा चुका है कि जब आत्मा दर्शनमोह को जीतने में सफल हो जाता है तो वह मिथ्यादृष्टि मिटकर सम्यग्दृष्टि बन जाता है। उसकी दृष्टि बदल जाती है। पहले वह भौतिक पदार्थों और ऐन्द्रियक विषयों के प्रति तीव्र आसक्तिभाव रखता था परन्तु अब वह उनके प्रति उदासीन रहता है। वह समझ लेता है कि ये पदार्थ नाशवान् है और असार है । इनसे मुझे सुख-शान्ति मिलने वाली नहीं है। वास्तविक आनन्द का निधान तो आत्मा ही है। इसी से आ नन्दकी प्राप्ति होगी। इस तरह वह बहिर्दष्टि से अन्तर्दष्टि वाला बन जाता है। यह अविरति सम्यग्दृष्टि गुणस्थान है, आत्मविकास की चतुर्थ भूमिका है।
यह यथार्थ दृष्टि तीन प्रकार की होती है। औपशमिक, क्षायिक. क्षायोपशमिक । दर्शनमोह की मिथ्यात्व, सम्यग्मिथ्यात्व और सम्यकत्व, इन तीन प्रकृतियों तथा चारित्रमोह की अनन्तानुवन्धी क्रोध, मान, माया और लोभ इन चार प्रकृतियों-कुल सात प्रकृतियों के उपशम से आत्मा औपशामिक सम्यग्दर्शन प्राप्त करता है। सर्व प्रथम यही औपशामिक
तत्त्वदर्शन
Page #668
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરુદેવ કવિ પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ
सम्यग्दर्शन प्राप्त होता है। किन्तु इसका काल अन्तर्मुहूर्त ही है । अतः यह काल पूर्ण होते ही आत्मा पुनः सम्यक्त्व से गिर जाता है किन्तु पुनः अपने पुरुषार्थ द्वारा उक्त सातों प्रकृतियों का क्षयोपशम करके क्षयोपशमिक सम्यग्दृष्टि बनता । जो आत्मा इन सात प्रकृतियों का क्षय करके क्षायिक सम्यग्दृष्टि बनता है वह अधिक से अधिक तीन भव तक संसार में रहता है। चौथे भव में वह नियमतः मुक्ति प्राप्त कर लेता है ।
चतुर्थ गुणस्थानवर्ती जीव की बाहरी क्रियाओं में और मिथ्यात्वकी बाहरी क्रियाओं में कोई खास अन्तर दिखाई नहीं देता परन्तु अन्तरंग की परिणति में आकाश-पाताल जितना अन्तर हो जाता है । मिथ्यादृष्टि की परिणति सदा मलिन और आर्तरौद्रध्यान प्रचुर होती है जब कि सम्यग्दृष्टि की परिणति शुद्ध, प्रशस्त और धर्मध्यानमय जाती है । यद्यपि चारित्रमोह के तीव्र उदय से चौथे गुणस्थान वाला जीव - व्रत - शील-संयम अंगीकार नहीं कर सकता है तथापि विषय - सेवन के प्रति उसकी आसक्ति एकदम घट जाती है । वह अनासक्तभाव में - निर्लिप्त होकर संसारव्यवहार चलाता है ।
५. देशविति गुणस्थान
चौथे गुणस्थान में दर्शनमोह की शक्ति को शिथिल करके स्वरूप दर्शन कर लेने के पश्चात् आत्मा चारित्रमोह को शिथिल करने का प्रयास करता है । इस प्रयत्न में वह आंशिक विरति अंगीकार करता हैं। व्रत-शील-संयम, त्याग-प्रत्याख्यान आदि को अंश रूप में अपनाता है । अंशत: स्वरूप स्थिरता या परपरणति -त्याग होने से चतुर्थ भूमिका की अपेक्षा इसमें अधिक शान्ति लाभ होता है । यह देशविरति नामक पंचम गुणस्थान है ।
६ सर्व विरति गुणस्थान
पंचम गुणस्थान में अपनाये गये आंशिक व्रत - प्रत्याख्यानों से होने वाली शान्ति का अनुभव करता हुआ आत्मा सोचता है कि जब आंशिक विरति से ऐसी शान्ति मिलती है तो सर्व विरति से कितनी अधिक शान्ति मिल सकेगी ? यह विचार उसे सर्व-विरति की प्रेरणा देता है और आत्मा सब प्रकार के आरंभ समारंभ को त्याग कर कुटुम्ब परिवार की ममता को छोड़कर सर्व विरति संयम को अंगीकार करता है । इस अवस्था में पौद्गलिक भावों पर मूर्छा नहीं रहती और स्वरूप की अभिव्यक्ति करने में ही आत्मा की सारी शक्ति लग जाती है । यद्यपि आत्मा संयम की साधना में संलग्न हो जाता है तदपि प्रमाद का सद्भाव इसमें बना रहता है । अतएव इस गुणस्थान को प्रमत्त संयंत गुणस्थान भी कहते हैं ।
-७ अप्रमत्त संयत गुणस्थान
सर्वविरतिजनित शान्ति के साथ अप्रमादजनित विशिष्ट शान्ति का अनुभव करने की इच्छा से विकासगामी आत्मा प्रमाद का त्याग करता है और अप्रमत्त भाव से स्वरूप की अभिव्यक्ति के अनुकूल मनन- चिन्तन के सिवाय अन्य सब व्यापारों का त्याग कर देता है, यह 'अप्रमत्त संयत' नामक सातवाँ गुणस्थान है ।
1. इस भूमिका पर प्रमाद और अप्रमाद के बीच खींचातानी चला करती है। कभी आत्मा प्रमाद पर हावी होकर अप्रमत्तभाव में रमण करने लगता है और कभी प्रमाद हावी होकर आत्मा को तन्द्रा में डाल देता है । अतः कभी प्रमाद की तन्द्रामय और कभी अप्रमाद की जागृति की स्थिति बनती है । छट्ठे और सातवें गुणस्थान के बीच आत्मा बार बार आता जाता रहता है ।
८ अपूर्वकरण गुणस्थान
अप्रमत्त आत्मा शेष रहे हुए मोह को नष्ट करने के लिये विशेष प्रयास करता है । मोह के साथ युद्ध करने के लिए आत्मा यहां विशेष रूप से तैयार होता है । तब उसके परिणाम प्रत्येक क्षण में अपूर्व • अपूर्व ही होते हैं । प्रत्येक समय में उसके परिणामों की विशुद्धि अनन्त गुनी होती जाती है । ऐसे विशुद्ध परिणाम उसे पूर्व में नहीं प्राप्त हुए थे अत: उन्हें अपूर्व कहते हैं । इस गुणस्थान का कार्य मोहकर्म के उपशम या क्षपण की भूमिका तैयार करना है ।
इस गुणस्थान से आगे बढ़ने वाले आत्मा दो श्रेणियों में विभक्त हो जाते हैं। को क्रमश: दबाता हुआ आगे बढ़ता है और अन्त में उसे सर्वथा उपशान्त कर देता है
।
आत्मिक उत्क्रान्ति के सोपान
कोई विकासगामी तो मोह के संस्कारों
विशिष्ट शुद्धि वाला कोई आत्मा ऐसा
३५९
Page #669
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરૂદેવ વિવ` પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ
होता है जो मोह के संस्कारों को क्रमशः जड़मूल से उखाड़ता हुआ आगे बढ़ता है और अन्त में उसे सर्वथा निर्मूल कर देता है । प्रथम श्रेणी को 'उपशम श्रेणी' और द्वितीय को क्षपक श्रेणी कहते हैं ।
९ अनिवृत्ति बादर गुणस्थान :
आठवें गुणस्थान में अपूर्व - अपूर्व विशुद्धि प्राप्त करके विशिष्ट आत्मशक्ति का संचय करके यह आत्मा नौवें गुणस्थान में प्रवेश करता है। इस भूमिका में प्रत्येक समयवर्ती जीवों के परिणाम यद्यपि उत्तरोतर अपूर्व और अनन्तगुणी विशुद्धि वाले होते हैं किन्तु एक समयवर्ती जीवों के परिणाम सदृश ही होते हैं । इस गुणस्थान में होने वाले परिणामों को विशुद्धि के कारण आयुकर्म को छोड़कर शेष सात कर्मों को स्थितिवात, रसवात, गुणसंक्रमण, गुणश्रेणी और असंख्यगुण निर्जरा होती है । अभी तक जो करोडों सागरोपम की स्थिति वाले कर्म बंधते चले आ रहे थे उनका स्थितिबन्ध उत्तरोतर कम होता जाता हैं I यहाँ तक कि इसके अन्तिम समय में कर्मों को जो जवम्यस्थिति बतलाई है तत्प्रमाण स्थिति के कर्मों का बंध होने लगता है । उपशम श्रेणी वाला जीव इस गुणस्थान में मोहकर्म की एक सूक्ष्म लोभ प्रकृति को छोड़कर शेष सत्रे प्रकृतियों का उपशम कर देता है और क्षपक श्रेणी वाला जीव उन्हीं का क्षय करके दश गुणस्थान में प्रवेश करता है। यहाँ यह ज्ञातव्य है कि क्षपकश्रेणी वाला मोहकर्म की प्रकृतियों के साथ अन्य कर्मों की अनेक प्रकृतियों का क्षय करता है ।
१० सूक्ष्म सम्पराय गुणस्थान
इस गुणस्थान में परिणामों की प्रकृष्ट विशुद्धि के कारण मोहकर्म की शेष रही हुई सूक्ष्म लोभ प्रकृति की भी समय क्षीण शक्ति होती जाती है । उपशम श्रेणी वाला जीव तो इसके अन्तिम समय में इसका उपशमन करके ग्यारहवें गुणस्थान में चला जाता है । क्षपक श्रेणी वाला जीव इस प्रकृति का क्षय करके वारहवें गुणस्थान में पहुंचता है। जिस प्रकार धुले हुए सुंबी रंग के वस्त्र में लालिमा की सूक्ष्म लोभ नामक प्रकृति अत्यन्त सूक्ष्म रूप में रह जाती है अतएव इस गुणस्थान को सूक्ष्म सम्पराय गुणस्थान कहते हैं ।
११ उपशान्त मोह वीतराग छदमस्थ गुणस्थान
दशवें गुणस्थान के अन्तिम समय में सूक्ष्मलोभ का उपशम होते ही समस्त कषायों का उपशमन हो जाता है और जीव उपशान्त कषायी होकर ग्यारहवें गुणस्थान में आता है। जिस प्रकार गन्दे जल में फिटकरी आदि डालने से उसका बैल बीचे बैठ जाता है और निर्मल जल ऊपर रह जाता है । इसी प्रकार उपशम श्रेणी में मोहनीय कर्म एक अन्तर्मुहुर्त के लिए उपशान्त कर दिया जाता है जिसके कारण जोवन के परिणामों में एकदम वीतरागता, निर्मलता आ जाती है अतएव उसे उपशान्त मोह या वीतराग संज्ञा प्राप्त हो जाती है । किन्तु ज्ञानावरणीय कर्म के विद्यमान होने से वह छद्मस्थ ही कहलाता है ।
मोहकर्म का उपशम अंतर्मुहूर्त के लिए ही होता है अतएव इस काल की समाप्ति पर इस आत्मा का पतन होता हैं और वह नीचे के गुणस्थानों में चला जाता है। जिस प्रकार जल के तल में रहा हुआ मैल क्षोभ पाते ही ऊपर उठ कर जल को मलिन कर देता है उसी प्रकार पहले दबाया हुआ मोह पुनः सक्रिय होकर आत्मा को नीचे पटक देता हैं । ग्यारहवें गुणस्थान में जाने बाला आत्मा एक बार अवश्य गिरता है। गिरता हुआ वह प्रथम गुणस्थान तक भी आ सकता है परन्तु उसको यह अधःपतन की स्थिति कायम नहीं रहती। बह कभी न कभी दूनी शक्ति जुटा कर मोह का सामना करता है और क्षपक श्रेणी करके मोह का क्षय कर डालता है |
१२ क्षीण मोह वीतराग छद्मस्थ गुणस्थान
क्षपक श्रेणी वाला जीव दसवें गुणस्थान के अन्त में सूक्ष्म लोभ का क्षय करके एकदम बारहवें गुणस्थान में पहुंचता है । इसके अन्तिम समय में शुक्ल ध्यान का दूसरा भेद प्रकट होता है। इसके द्वारा आत्मा ज्ञानावरण, दर्शनावरण और अन्तराय इन तीन घातिकर्मों का क्षय कर डालता है । मोह का क्षय तो पहले ही हो चुका होता है। इस प्रकार चारों घातिकर्मो का क्षय होते ही आत्मा कैवल्यदशा को प्राप्त करके तेरहवें गुणस्थान में प्रवेश करता है ।
३६०
For Private Personal Use Only
तत्त्वदर्शन
Page #670
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરૂદેવ કવિવર્યાં પં. નાનચન્દ્રેજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ
१३ सयोगि केवली गुणस्थान :
बारहवें गुणस्थान के अन्त में सब घनवाति कर्मों का एक साथ क्षय होते ही जीव विश्व के समस्त चराचर तत्त्वों को हस्तामलकवत् स्पष्ट देखने जानने लगता है । वह सर्वज्ञ - सर्वदर्शी बन जाता है। वह परमात्मभाव का पूर्ण आध्यात्मिक स्वराज्य पाकर सच्चिदानन्द स्वरूप को व्यक्त कर लेता है । जैसे पूर्णिमा की रात्रि में आकाश में चन्द्र की सम्पूर्ण कलाएं प्रकाशमान होती है वैसे ही इस अवस्था में आत्मा की चेतना आदि सभी मुख्य शक्तियां पूर्ण विकसित हो जाती है ।
१४ अयोगि केवली गुणस्थान :
तेहरवे गुणस्थान में चार अघाति कर्म दग्ध रज्जु के समान शेष रह जाते हैं । इनको भी इस गुणस्थान में नष्ट कर दिया जाता । शुक्ल ध्यान का तीसरा भेद सूक्ष्मक्रिया अप्रतिपाति यहां प्रकट होता है और उसके द्वारा मानसिक, वाचिक और कायिक व्यापारों का सर्वथा निरोध हो जाता है। योग निरोध के कारण आत्मा अयोगी हो जाता है । समुच्छिन्न क्रिया अप्रतिपाति शुक्लध्यान द्वारा सुमेरू की तरह निष्कंप स्थिति को प्राप्त करके आत्मा शाश्वत मुक्ति को प्राप्त कर लेता है । वह सर्वथा शुद्ध, बुद्ध और मुक्त होकर लोकोत्तर स्थान - सिद्धालय को प्राप्त कर लेता है । यही सम्पूर्णता है, कृतकृत्यता है और सर्वोत्तम सिद्धि है ।
उपसंहार
ऊपर जिन चौदह गुणस्थानों का निरूपण किया गया है उनका तथा उनके अन्तर्गत संख्यातीत अवस्थाओं का बहुत ही संक्षेप में वर्गीकरण करते हुए शास्त्रकरों ने आत्मा की तीन अवस्थाएं बतलाई है - १ बहिरात्म अवस्था २ अन्तरात्म अवस्था और ३ परमात्म अवस्था ।
प्रथम अवस्था में आत्मा का ज्ञान-प्रकाश अत्यन्त आच्छन्न रहता है जिसके कारण वह पोद्गलिक विषयों को ही सर्वस्व समझता रहता है। उन्हीं को पाने के लिए प्रयत्नशील रहता है। प्रथम, द्वितीय और तृतीय गुणस्थान बहिरात्म दशा का चित्रण है ।
दूसरी अवस्था में आत्मा की दृष्टि बदल जाती । वह पौद्गलिक विलासों से हटकर शुद्ध स्वरूप की ओर लग जाती है। चौथे से लेकर बारहवें गुणस्थान तक अन्तरात्म अवस्था का दिग्दर्शन है ।
तीसरी अवस्था में आत्मा का वास्तविक स्वरूप प्रकट हो जाता है। उसके आवरण छिन्नभिन्न हो जाते हैं। तेरहवां और चौदहवां गुणस्थान परमात्म अवस्था का वर्णन है ।
इस प्रकार बहिरात्मा से परमात्मा बनने के लिये समस्त भव्य आत्माओं को प्रयत्नशील होना चाहिए । आत्मविकास के इन सोपानों पर उत्तरोत्तर आरोहण करते हुए हम सब मुक्ति-सौध मे पहुंच कर अनन्तसुख का अनुभव करें यही कामना और भावना है।
: सिद्धा सिद्धि मे दिसन्तु :
आत्मिक उत्क्रान्ति के सोपान
For Private Personal Use Only
३६१
www.jaihelibrary.org
Page #671
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરૂદેવ કવિલય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
'पद्रव्य में पुद्गल द्रव्य'
__महासतीजी श्री धर्मशीलाजी M. A. साहित्यरत्न ph. D.
जैन दर्शनमें षद्रव्य, सात तत्त्व और नव पदार्थ माने गये हैं। जीव, पुद्गल, धर्म, अधर्म, आकाश, काल ये षद्रव्य हैं और जीव, अजीव, आस्त्रव, बंध, संवर, निर्जरा तथा मोक्ष यह सात तत्व हैं। इन सात तत्त्वोंमें पुण्य और पाप का समावेश करनेसे नवपदार्थ बन जाते हैं। इन्हीं ना का अंतरभाव जैन दर्शन के षद्रव्यमें किया जा सकता है। पृथ्वी, अप, तेज, वायु इन चार द्रव्यों का समावेश पुद्गल द्रव्योंमें होता है।
षद्रव्य, सात तत्त्व और नवपदार्थमें मुख्य दो तत्त्व हैं। जीव और अजीव। इन्हीं के वियोग और संयोगसे सब तत्त्वों की रचना होती है। जीव का प्रतिपक्षी अजीव है । जीव चेतनवान, ज्ञान-दर्शन युक्त है तो अजोव अचेतन है । जीव और अजीव के भनेक भेद-प्रभेद है। परंतु हमें सिर्फ अजीव के प्रकारों में से पुद्गल-प्रकार पर विचार करना है।
अजीव के पांच प्रकार हैं। (१) पुद्गल (Matter of energy), (२) धर्म (Medium of motion for soul and matter), (३) अधर्म (Medium of rest), (४) आकाश (Space) और (५) काल (Time) ।
___ इन पांचों को रुपी और अरुपीके अंतर्गत समाविष्ट किया जाता है। पुद्गल रुपी हैं और धर्म, अधर्म आकाश और काल अरुपी हैं। रुपी को मूर्त और अरुपी को अमूर्त कहते हैं।
छः द्रव्य में सबसे अधिक महत्वपूर्ण द्रव्य पद्गल और जीव हैं। अब पुद्गल पर ही कुछ विचार करेंगे।
पुद्गल शब्द जैन दर्शन का पारिभाषिक शब्द है। विज्ञान जिसे (Matter) कहता हैं, न्याय वैशेषिक जिसे भौतिकतत्व कहते हैं, उसे ही जैन दर्शन ने पुद्गल कहा है ।
जो वर्ण, गंध, रस और स्पर्श से युक्त है वह पुद्गल है। पुद्गल की व्याख्या उमास्वातिने तत्त्वार्थ-सूत्र में अ. ५ सू. २३ में इसी प्रकार की है।
_ 'स्पर्शरसगंधवर्णवन्तः पुद्गला:' कुंदकुंदाचार्यने भी प्रवचन सार अ. २. गा. ४० में भी यही बात कही है। "वर्णरसगंधस्पर्शा विद्यन्ते पुद्गलस्य सूक्ष्मत्वात् । पृथिवीपर्यन्तस्य च शब्दः स पुद्गलचित्रः ।।४०॥"
बौद्ध साहित्य में 'पूदगल' शब्द 'आलयविज्ञान' 'चेतनासंतति' के अर्थ में प्रयुक्त हआ है। पुदगल परमाणु अनंत है। पुद्गल द्रव्य का शुद्ध स्वरुप परमाणु है। जिसका विभाजन नहीं होता उसे परमाणु कहते हैं । परमाणु शाश्वत है, नित्य है, ध्रुव है।
जैन परिभाषा अनुसार अच्छेद्य, अभेद्य, अग्राहय, अदाह्य और अविभागी पुद्गल को परमाणु कहते हैं। तत्वार्याधिगम सूत्रमें उमास्वातिने पुद्गल के २ प्रकार कहे हैं ।
___“अणव: स्कन्धाश्च" अ. ५, सू. २५ पुद्गल अणु (Atomic) और स्कंघ (Compound) रुप से दो प्रकार हैं। अणु अत्यंत सूक्ष्म होने से उनका उपयोग नहीं किया जा सकता। जो पुद्गल द्रव्य कारणरुप है, कार्यरुप नहीं वह अंत्य द्रव्य है। वही परमाणु है । उसका दूसरा विभाग नहीं होता है। उसका आदि, मध्य और अंत नही होता है। ऐसे अविभागी पुद्गल परमाणु को 'अणु कहते हैं।
पुद्गल द्रव्य का दूसरा प्रकार स्कंध है। दो अणुओं से स्कंध बनता है। दो-तोन संख्याता असंख्याता और अनंत माणके पिंड को ( समह को) भी स्कंध कहते हैं। द्वयणक आदि स्कन्धों का विश्लेषण (Analysis) करने पर अणु आदि उत्पन्न होते हैं। अणु आदिके समूह (Synthesis) से द्वयणुक आदि होते हैं । कभी-कभी स्कन्ध की उत्पत्ति विश्लेषण और संघात दोनों के प्रयोगसे होती है।
३६२
तत्त्वदर्शन
Page #672
--------------------------------------------------------------------------
________________
}પૂજ્ય ગુરૂદેવ કવિલય પં. નાનાસજી મહારાજ જન્મશતાલિદ સ્મૃતિગ્રંથ
अणु और स्कंध ये दोनों ही पुद्गलोंकी विशेष अवस्थाओंके नाम हैं। द्वयणुकादि स्कंधोंका विश्लेषण करनेपर अंत में पुद्गलों की अणु अवस्थामें पहुँचते हैं। अणुओंको मिलाने पर पुद्गलोंकी स्कन्ध अवस्थामें पहुँचते हैं ।
. पुद्गल वह है जिसमें पूरण और गलन ये दोनों संभव हैं। इसीलिए एक दूसरे स्निग्ध, रुक्ष, गुणयुक्त स्कन्धसे मिलता है वह पूरण हैं। एक स्कन्ध से कुछ स्निग्ध, रुक्ष, गुणोंसे युक्त परमाणु विच्छिन्न होते हैं वह गलन है ।
"पूरयन्ति गलन्तीती पुद्गलाः” पूरण और गलनक्रिया जिसमें है वह पुद्गल हैं । (माधवाचार्य-सर्व दर्शन संग्रह)
पुद्गल में स्पर्श, रस, गंध और वर्ण ये चारों ही गुण एक साथ रहते हैं। इन चारोंमें से किसीमें एक, किसीमें दो, किसीमें तीन ऐसा नहीं हो सकता। यह बात सत्य है कि, किसी में एक गुण की प्रमुखता होती है जिससे वह इन्द्रियगोचर हो जाता है और दूसरे गुण गौण होते हैं जिससे इन्द्रिचगोचर नहीं हो पाते। इन्द्रियगोचर नहीं होने से हम किसी गुणका अभाव नहीं मान सकते।
आजके वैज्ञानिक हायड्रोजन और नायट्रोजन को वर्ण, गंध और रसहीन मानते हैं। यह कथन गौणता को लेकर है। दूसरी दृष्टि से इन गुणों को सिद्ध कर सकते हैं । जैसे ‘अमोनिया' एकांश हायड्रोजन और तीन अंश नायट्रोजन रहता है। अमोनियामें गंध और रस ये दो गुण हैं। इन दोनो गुणों की नवीन उत्पत्ति नहीं मानते क्योंकि यह सिद्ध है कि असत् की कभी भी उत्पत्ति नहीं हो सकती और सत् कभी भी नाश नहीं हो सकता इसलिए जो गुण अणु में होता है वही स्कन्ध में आता है। हायड्रोजन और नायट्रोजनके अंश से अमोनिया निर्मित हुआ है । इसलिए रस और गंध जो अमोनियाके गुण हैं बे गुण उस अंशमें अवश्य ही होने चाहिए। जो गुप्त गुण थे वे प्रकट हुए हैं। पुद्गलमें चारो गुंण रहते हैं। चाहे वे प्रकट हो या अप्रकट हो । पुद्गल तिन्हों कालोमें रहता है इसलिए सत् है। उत्पाद, व्यय, ध्रौव्य युक्त है।
जैन दृष्टिसे कितनेही पुद्गल स्कन्ध संख्यात प्रदेशोंके, कितनेही असंख्यात प्रदेशोंके और कितने ही अनंत प्रदेशोंके होते हैं। सबसे बड़ा स्कन्ध अनंत प्रदेशी होता है और सबसे लघु स्कन्ध द्विप्रदेशी होता है। अनंत प्रदेशी स्कन्ध एक आकाश प्रदेशमें भी समा सकता है। और वही स्कन्ध संपूर्ण लोक में भी व्याप्त हो सकता है। पुद्गल परमाणु लोक में सभी जगह है। (उत्तराध्ययन अ. ३६-गा. ११) कागज के ढेर को आग लगने पर कागज नष्ट हो जाते हैं और राख उत्पन्न होती है । परन्तु इस उत्पत्ति और विनाशमें अथवा कागजको पर्यायों के नाश और राख की पर्यायों की उत्पत्तिमें परमाणु अपने रुपमें विद्यमान हैं । पर्यायें बदल गई, नाम और रुप-रंग बदल गया परन्तु परमाणु में अन्तर नहीं आया। इसलिए पुद्गल द्रव्य परमाणु के शुद्ध रुप में सदा सर्वदा बना रहता है। परमाणु शब्द रहित है। शब्द की उत्पत्ति दो पुद्गल स्कन्धों के संघर्ष से होती है। परमाणु स्कन्ध से रहित है। इसलिए वह शब्द से भी रहित है । वह एक है तो भी मूर्त हैं क्यों कि उसमें वर्ण, गंध, रस स्पर्श हैं। ये चारों गुण उसके एक प्रदेशमें रहते हैं । इसलिए परमाणु मूर्त है, साकार है। पुद्गल स्कन्धों का निर्माण परमाणुओंके समूह से होता है। यदि परमाणु मूर्त नहीं होगा तो उससे बने हुए पुद्गल स्कन्ध भी मूर्त नहीं हो सकते क्योंकि अमूर्त द्रव्य मूर्तद्रव्य नहीं बना सकता और मूर्त अमूर्त के रुपमें परिणमन नहीं हो सकता क्योंकि एक द्रव्य अपने स्वभाव को छोडकर परभावरुप दूसरे द्रव्यमें परिणत नहीं हो सकता।
__ द्रव्यसंग्रहमें आचार्य नेमोचंद्रने लिखा है कि "पुद्गल एक अविभाग परिच्छेद्य परमाणु आकाशके एक प्रदेशको घेरता है। उसी प्रदेशमें अनंतानंत पुद्गल परमाणु भी स्थित हो सकते हैं।"
परमाणु के बिभाग नहीं होते, हिस्से नहीं होते, परमाणु परस्पर जुड़ सकते हैं और पृथक् भी हो सकते हैं। किन्तु उसका अंतिम अंश अखंड है। परमाणु शाश्वत् परिणामी, नित्य, स्कंधकर्ता और भेता भी है। परमाणु कारण रुप है, कार्यरुप नहीं । वह अंतिम द्रव्य हैं । परमाणु पुद्गळ का एक विभाग है।
कन्धों की स्थिति न्यून से न्यून एक समय और अधिक से अधिक असंख्यात काल है। (भगवती सू ५/७) "स्कन्ध और परमाणु संतति की दृष्टि से अनादि अनंत है और स्थितिकी दृष्टिसे सादि-सान्त है।” (उत्तराध्ययन ३६/१३)
अधिक से अधिक असंख्यात माल तरध्यन
षद्न्य
में पुदगल द्रव्य
Jain Education Interational
Page #673
--------------------------------------------------------------------------
________________
-
-
'પચ ગદેવ ફવિવય પં. નાનયતજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
जैन दार्शनिकों ने प्रकृति और ऊर्जाको पुद्गल पर्याय माना है। विज्ञान यही मानता है की, छाया, तम शब्द आदि
य हैं । अंधकार और प्रकाश का लक्षण अभावात्मक न मानकर दृष्टि देश, प्रतिबंधकारक और विरोधी माना है। आधुनिक विज्ञान भी प्रकाशके अभाव रुप को अंधकार नहीं मानता । अंधकार पुद्गल की पर्याय है। प्रकाश पुद्गल से पृथक उसका अस्तित्व है। छाया पुद्गल की ही एक पर्याय है। प्रकाश का निमित्त पाकर छाया होती है। प्रकाश को आतप और उद्योत के रुपमें दो भागोंमें विभक्त किया है। सूर्यका चमचमाता उष्ण प्रकाश " आता" है। और वंद्रमा, जुगनू आदि का शीत प्रकाश "उद्योत" है। शब्द भी पौद्गलिक है।
हम को जितने भी पदार्थ नेत्रोंसे दिखते हैं, स्पर्श होते हैं, चखनेमें आते हैं और सुनाई देते हैं, वे सब पुदगल पदार्थ है। शुद्ध पुद्गल परमाणु तो अतिसूक्ष्म होने मे इन्द्रियगोचर होता ही है। परंतु पुद्गल स्कन्धों में भी बहुत स्कन्ध ऐसे सूक्ष्म होते हैं जो नेत्र और इंन्द्रियद्वारा जानने में नहीं आते और बहुतपे स्कन्ध स्थूल होते हैं जो कि इंद्रियसे जाने जाते हैं। उन इंद्रियगोचर स्कन्धोमें भी दो प्रकार है। १) कुछ स्कन्ध अन्न, फल आदि तो ऐसे हैं, जो जोभ, नेत्र, नाक, कान और स्पर्श उन पांचो इंद्रियो द्वारा छुने, चखने, सुंधनें, सुनने और दिखने में आते हैं। २) परन्तु वायु आदि ऐसे स्कन्ध होते हैं जो दिखाई नहीं देते परन्तु छुनेमें आते है। शब्दरुप पुद्गलस्कन्ध ऐसे होते हैं, जो सुनने में आते हैं, जिनका स्पर्श, रुप इंद्रियो पर आघात होता है परंतु आँखों से दिखाई नहीं देते। प्रकाश और अंधकाररुप पुद्गलस्कन्ध आँखों से दिखाई देते हैं परन्तु नाक, कान, जीभ इत्यादि इन्द्रियद्वारा नहीं जाने जाते। धूप और चांदतोष परिणत होने वाले पुद्गल स्कन्ध, शीत, गर्भ रुपसे छूने में तया देखने में आते हैं परन्तु उनको पकडकर व तो स्थानांतर किया जा सकता है और न अन्य इंद्रियों उनको जान सकती है।
इस तरह पुद्गल द्रब्य अनेक प्रकारका है। पुद्गल द्रव्य के विविध प्रकारके परिणमन विविध प्रकारके निमित्त कारगो द्वारा हुआ करते हैं। ऑक्सिजन और हायड्रोजन गैसों के मिल जानेसे पानी बन जाता है। पानी को अति ठंडी वायुका या अमोनिया गेस का निमित्त मिल जानेसे बर्फ बन जाता है। अग्नि की तथा सूर्य किरणोंकी गर्मी के निमित्तसे पानी भाप बन जाता है। भापसे बादल बन जाते है । पार्थिव लकडी तथा सोना, चाँदी, लोह आदि पार्थिव धातुएँ अग्निके निमित्तसे जलकर राख हो जाती है। समस्त धातुएँ पिघलकर अन्य आकार प्रकारोमें परिगत होती हैं। इसमें भी अग्नि निमित कारण होती है। इस तरह पुद्गल द्रव्यके विविध प्रकारके परिणमन में विविध प्रकारके निमित्त कारण सहायक होते हैं।
"कार्य द्वारा पुद्गल का लक्षण" शरीर, वाणी, मन, निःश्वास, उच्छवास, सुख, दुख, जीवन, मरण यह पुद्गलके उपहार कार्य हैं। उमास्वातिने 'तत्त्वार्थाधिगम' सूत्र में यही बात कही है।
'शरीरवाङ्मनः प्राणापानाः पुद्गलानाम् ।। १९ । 'सुख दुःख जीवित मरणोपग्रहाश्च ।' २० । अ. ५ सू. १९।२०
आँखों से जो जो दिखता है वह सब पुद्गल द्रव्य है। पृथ्वी, पानी, वायु, अग्नि, वनस्पति इत्यादि का शरीर, भोगोपभोगो के सब साधन पुद्गल के बने हैं । कहने का मतलब इंद्रिय ग्राह्य जितने भी पदार्थ हैं वे सब वर्ण, गंव, रस, स्पर्शयुक्त होने से मूर्त हैं, रुपी हैं। पौगिलक है।
लोकाकाशके जितने भाग को एक परमाणु अवगाहित करता है उतने भाग को 'प्रदेश' कहा जाता है। किन्तु पुद्गल की स्वाभाविक अवगाहन-पंकोच-शक्ति के कारण लोकाकाश के एक प्रदेश में 'अन्त-प्रदेशों' (अनन्त परमाणुओंसे बना हुआ) स्कन्ध ठहर सकता है। समग्र लोकाकाशमें (जो कि असंख्यात प्रदेशात्मक है) अनंतानंत प्रदेशो स्कन्ध विद्यमान हैं। इस प्रकार द्रव्य संख्या की दृष्टिसे पुद्गल द्रव्य अनंत हैं, क्षेत्र की दृष्टिसे स्वतंत्र परमाणु एक प्रदेशका अवगाहन करता है और स्वतंत्र स्कन्ध एक से लेकर असंख्यात प्रदेशोंका अवगाहन करता है तथा समग्र पुद्गल द्रव्य समस्त लोक में व्याप्त है। काल की दृष्टिसे अनादि अनंत है । स्वरुप की दृष्टिसे वर्ण-स्पर्श आदि गुणोंसे युक्त मूर्त है। पुद्गल के बीस गुण है।
स्पर्श-शीत, उष्ण, रुक्ष, स्निग्ध, लघु, गुरु, मृदु और कर्कश ।
३६४
तत्त्वदर्शन
Page #674
--------------------------------------------------------------------------
________________
VPh
પ. નાનજી મહારાજ જન્મશતાદિ 2
रस--आम्ल, मधुर, कटु, कषाय और तिक्त । गन्ध–सुगन्ध और दुर्गन्ध । वर्ण-कृष्ण, नील, रक्त, पीत और श्वेत ।
जैन साहित्यमें पुद्गल और परमाणुके स्वरूप और कार्य का स्क्ष्म से सूक्ष्म विवेचन है। जैन दर्शन के परमाणु सिद्धांतकी सचाई से प्रभावित होकर Dr. G. S. Mallinathan लिखते है कि “A student of science if reads the Jain treatment ot matter will be surprised to find many corresponding ideas.
अर्थात एक विज्ञान का विद्यार्थी जब जैन दर्शनका परमाणु सिद्धांत पढता है तो विज्ञान और जैन दर्शनमें आश्चर्यजनक क्षमता पाता है। पण्डित माधवाचार्य का कथन है कि आधुनिक विज्ञान के सर्वप्रथम जन्मदाता भगवान महावोर थे।
परमाणु पुद्गल वर्ण, गंध, रस, स्पर्श सहित होने से रुपी है। परंतु दृष्टिगोचर नहीं होते। ऐसे अनंत परमाणु पुदगल एकत्रित होने से स्कंध बनता है। वह भी कोई कोई दृष्टिगोचर नहीं होते है। जैसे कि भाषा का शब्द, गंध के पुद्गल, हवा के पुद्गल दृष्टिगोचर नहीं होते। परन्तु आज के विज्ञानने सिद्ध कर दिया है कि, वे पुदगल दृष्टिगोचर नहीं होते तो भी टेलिव्हिजन, रेडिओ, वायरलेस, टेलिफोन टेपरेकॉर्ड, टेलिप्रिंट, फोनोग्राफ के रेकार्ड में शब्दों को पकडकर संग्रहीत किया जाता है और वे शब्द सुनाई भी देते हैं। वे रुपी है इसलिए मशीन की सहायता से पकडे जाते हैं। यह जैन दर्शनने अनेक वर्षों पहले सिद्ध कर दिया है । जैन दर्शन के तत्त्व को विज्ञान के साथ में सिद्ध किया जाता है। अतः जैन तत्त्व विज्ञान-सिद्ध है।
जैन दर्शन का त्रिविध साधना मार्ग
-डॉ. सागरमल जैन जैन दर्शन में मोक्ष की प्राप्ति के लिये विविध साधना मार्ग बताया गया है। तत्त्वार्थ सूत्र में सम्यक् ज्ञान, सम्यक् • दर्शन और सम्यक् चारित्र को मोक्ष मार्ग कहा गया है।' उतराध्ययन सूत्र में सम्यक् ज्ञान, सम्यक दर्शन, सम्यक् चारित्र और सम्यक तप ऐसे चतुर्विध मोक्षमार्ग का भी विधान है, किन्तु जैन आचार्यों ने तप का अन्तर्भाव चारित्र में करके इस विविध साधना मार्ग को ही मान्य किया है।
त्रिविध साधना मार्ग ही क्यों ?
- सम्भवतः यह प्रश्न हो सकता है कि त्रिविध साधना मार्ग का ही विधान क्यों किया गया है ? वस्तुतः विविध साधना मार्ग के विधान में जैन आचार्यों की एक गहन मनोवैज्ञानिक सूझ रही हुई है। मनोवैज्ञानिक दृष्टि से मानवीय चेतना के तीन पहलु माने गये हैं। १ ज्ञान २ भाव और ३ संकल्प। चेतना के इन तीनों पक्षों के विकास के लिए त्रिविध साधना मार्ग के विधान का प्रावधान किया गया है। चेतना के भावात्मक पक्ष को सही दिशा में नियोजित करने के लिये सम्यक् दर्शन, ज्ञानात्मक पक्ष के सही दिशा में नियोजन के लिए ज्ञान और संकल्षात्मक पक्ष के सही दिशा में नियोजन के लिये सम्यक् चारित्र का प्रावधान किया गया है।
• विक्रम विश्वविद्यालय के जैन दर्शन सम्बन्धी सेमीनार में पठित निबन्ध । जैन दर्शन का त्रिविध साधना मार्ग
३६५
Page #675
--------------------------------------------------------------------------
________________
-
પૂજ્ય ગુરૂદેવ કવિવય પં. નાનાયબ્રેજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ अन्य दर्शनों में त्रिविध साधना मार्ग
जैन दर्शन के समान ही बौद्ध दर्शन में भी विविध साधना मार्ग का विधान है। बौद्ध दर्शन का अष्टांग मार्ग भी त्रिविध साधना मार्ग में ही अर्न्तगत है। बौद्ध दर्शन के इस विविध साधना मार्ग के तीन अंग है- १ शील २ समाधि और ३ प्रज्ञा। वस्तुतः बौद्ध दर्शन का यह त्रिविध साधना मार्ग जैन दर्शन के त्रिविध साधना मार्ग का समानाथक ही हैं। तुलनास्मक दृष्टि से शील को सम्यक् चरित्र से समाधि को सम्यक् दर्शन से और प्रज्ञा को सम्यक ज्ञान से तुलनीय माना जा सकता है। सम्यक् दर्शन समाधि से इसलिए तुलनीय है कि दोनो में चित्त विकल्प नहीं होते हैं।
गीता में भी ज्ञान कर्म और भक्ति के रूप में त्रिविध साधना मार्ग का उल्लेख हैं। हिन्दू धर्म के ज्ञान योग व कर्मयोग और भक्ति योग भी त्रिविध साधना मार्ग का ही एक रूप है। हिन्दू परम्परा में परम सत्ता के तीन पक्ष सत्य, सुन्दर और शिव माने गये हैं। इन तीनो पक्षों की उपलब्धि के लिए ही उन्होंने भी त्रिविध साधना माग का विधान किया है। सत्य की उपलब्धि के लिए ज्ञान, सुन्दर की उपलब्धि के लिए भाव या श्रद्धा और शिव की उपलब्धि के लिये सेवा या कर्म माने गये हैं। गीता में प्रसंगान्तर से त्रिविध साधना मार्ग के रूप में प्रणिपात, परिप्रश्न और सेवा का भी उल्लेख है ४ । इनमें प्रणिपात श्रद्धा का परिप्रश्न ज्ञान का और सेवा कर्म का प्रतिनिधित्व करते हैं। उपनिषदों में श्रवण मनन और निदिध्यासन के रूप में भी विविध साधना मार्ग का प्रस्तुतीकरण हआ है। यदि हम गहराई से देखें तो इनमें श्रवण श्रद्धा के, मनन ज्ञान के और निदिध्यासन कर्म के अन्तर्भूत हो सकते हैं।
पाश्चात्य परम्परा में भी तीन नैतिक आदेश उपलब्ध होते हैं १ स्वयं को जानो (Know thyself) २ स्वयं को स्वीकार करो (Accept thyself) और ३ स्वयं ही बन जावों (Be thyself)
पाश्चात्य चिन्तन के यह तीन नैतिक आदेश ज्ञान, दर्शन और चारित्र के ही समकक्ष हो हैं । आत्मज्ञान में ज्ञान का तत्व, आत्म स्वीकृति में श्रद्धा का तत्व और आत्म निर्माण में चारित्र का तत्त्व उपस्थित है।
जैन दर्शन
बौद्ध दर्शन
गीता
उपनिषद
पाश्चात्य दर्शन
सम्यक् ज्ञान सम्यक् दर्शन सम्यक् चरित्र
प्रज्ञा श्रद्धा शील
ज्ञान, परिप्रश्न श्रद्धा, प्रणिपात कर्म, सेवा
मनन श्रवण निदिध्यासन
Know thyself Accept thyself Be thyself
त्रिविध साधना मार्ग और मुक्ति
कुछ भारतीय विचारकों ने इस त्रिविध साधना मार्ग के किसी एक ही पक्ष को मोक्ष की प्राप्ति का साधन मान लिया है। आचार्य शंकर मात्र ज्ञान से और रामानुज मात्र भक्ति से मुक्ति की संभावना को स्वीकार करते हैं। लेकिन जैन दार्शनिक ऐसे किसी एकान्तवादिता में नहीं गिरते हैं। उनके अनुसार तो ज्ञान, कर्म और भक्ति की समवेत साधना ही मोक्ष की प्राप्ति का मार्ग है। इनमें से किसी एक के अभाव में मोक्ष की प्राप्ति संभव नहीं है। उतराध्ययन सूत्र के अनुसार दर्शन के बिना ज्ञान नहीं होता और ज्ञान के अभाव में आवरण सम्यक नहीं होता है और सम्यक् आचरण के अभाव में मुक्ति भी नहीं होती है। इस प्रकार मुक्ति की प्राप्ति के लिए तीनों ही अंगों का होना आवश्यक है ।
सम्यक् दर्शन का अर्थ
जैन आगमों में दर्शन शब्द अनेक अर्थों में प्रयुक्त हुआ है और इस के अर्थ के संबंध में जैन परम्परा में काफी विवाद रहा है। दर्शन शब्द को ज्ञान से अलग करते हुए विचारकों ने दर्शन को अन्तर्बोध या प्रज्ञा और ज्ञान को बौद्धिक ज्ञान कहा है। नैतिक जीवन की दृष्टि से दर्शन शब्द का दृष्टिकोण परक अर्थ भी लिया गया है । दर्शन शब्द के स्थान पर दृष्टि शब्द का प्रयोग, उसके दृष्टिकोण परक अर्थ का द्योतक है । जैन आगमों में दर्शन शब्द का एक अर्थ तत्व श्रद्धा भी माना गया है । परवर्ती जैन
तत्त्वदर्शन
Page #676
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરૂદેવ કવિવર્ય પં. નાનયજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
साहित्य में दर्शन शब्द की देव गुरू और धर्म के प्रति श्रद्धा या भक्ति के अर्थ में भी प्रयुक्त किया गया है । इस प्रकार जैन परम्परा में सम्यकदर्शन तत्त्व-साक्षात्कार, आत्म-साक्षात्कार, अन्तर्बोध, दृष्टिकोण, श्रद्धा और भक्ति आदि अनेक अर्थों को अपने में समेटे हुए हैं।
सम्यक दर्शन शब्द के इन विभिन्न अर्थों पर विचार करने के पहले हमें यह देखना होगा कि इनमें से कौनसा अर्थ ऐतिहासिक दृष्टि से प्रथम था और किन किन ऐतिहासिक परिस्थितियों के कारण यही शब्द अपने दूसरे अर्थ में प्रयुक्त हुआ है। प्रथमतः हम यह देखते हैं कि बुद्ध और महावीर के युग में प्रत्येक धर्म प्रर्वतक अपने सिद्धान्त को सम्यक दृष्टि और दूसरे सिद्धान्त को मिथ्यादृष्टि कहता था, लेकिन यहां पर मिथ्यादृष्टि शब्द मिथ्या श्रद्धा के अर्थ में नहीं बरन् गलत दृष्टिकोण के अर्थ में ही प्रयुक्त हुआ है। जीवन और जगत के संबंध में अपने से भिन्न दूसरों के दृष्टिकोणों की ही मिथ्यादर्शन कहा जाता था। प्रत्येक धर्मप्रवर्तक आत्मा और जगत के स्वरूप के विषय में अपने दृष्टिकोण को सम्यक दृष्टि और अपने विरोवो के दृष्टिकोण को मिथ्यादृष्टि कहता था। सम्यक् दर्शन शब्द अपने दृष्टिकोण परक अर्थ के बाद तत्त्वार्थ श्रद्धान के रूप में भी अभिरूढ हुआ । तत्त्वार्थ श्रद्धान के अर्थ में भी सम्यक दर्शन शब्द अपने मूल अर्थ से अधिक दूर नहीं हुआ था, यद्यपि उसकी दिशा बदल चुकी थी। उसमें श्रद्धा का तत्व प्रविष्ठ हो गया था। यद्यपि यह श्रद्धा तत्व के स्वरूप की मान्यता के सन्दर्भ में ही थी। वैयक्तिक श्रद्धा का विकास बाद की बात थी। यह श्रद्धा बौद्धिक श्रद्धा थी लेकिन जैसे भागवत सम्प्रदाय का विकास हुआ उसका प्रभाव श्रमण परम्पराओं पर भी पडा। तत्त्वार्थ श्रद्धा अब बुद्ध और जिन पर केन्द्रित होने लगी। वह ज्ञानात्मक से भावात्मक और निर्वयक्तिक से वैयक्तिक बन गई। जिसने जैन और बौध्ध परम्पराओं में भक्ति के तत्व का वपन किया। यद्यपि यह सब कुछ आगम एवं पिटक ग्रन्थों के संकलन एवं उनके लिपिबध्ध होने तक हो चुका था। फिर भी हमें यह ध्यान रखना चाहिए कि सम्यक् दर्शन का दृष्टिकोण परक अर्थ भाषाशास्त्रीय विश्लेषण की दृष्टि से उसका प्रयम एवं मूल अर्थ है। तत्त्वश्रध्दा परक अर्थ एक परवर्ती अर्थ है । यद्यपि ये परस्पर विपरीत नहीं है। आध्यात्मिक साधना के लिए दृष्टिकोण की यथार्थता अर्थात् राग द्वेष से पूर्ण विमुक्त दष्टि का होना आवश्यक है किन्तु साधक अवस्था में राग द्वेष से पूर्ण विमुक्ति संभव नहीं है। अतः जब तक वीतराग दृष्टि या यथार्थ दृष्टि उपलब्ध नहीं होती तब तक वीतराग के वचनों पर श्रब्धा आवश्यक है।
सम्यक दर्शन को चाहे यथार्थ दृष्टि कहे या तत्वार्थ श्रद्धान उसमें वास्तविकता की दृष्टि से अधिक अन्तर नहीं होता है। अन्तर होता है उनकी उपलब्धि की विधि में। एक वैज्ञानिक स्वतः प्रयोग के आधार पर किसो सत्य का उद्घाटन वस्तुतत्व के यथार्थ स्वरूप को जानता है किन्तु दूसरा व्यक्ति ऐसे वैज्ञानिक के कथनों पर विश्वास करके भी वस्तुतत्व के यथार्थ स्वरूप को जानता है । यद्यपि यहाँ दोनों का ही दृष्टिकोण यथार्थ होगा, फिर भी एक ने उसे स्वानुभूति में पाया है तो दूसरे ने उसे श्रद्धा के माध्यम से। एक ने तत्त्वसाक्षात्कार किया है तो दूसरे ने तत्त्वश्रद्धा। फिर भी हमें यह मान लेना चाहिये कि तत्त्वश्रद्धा मात्र उस समय तक के लिये एक अनिवार्य विषय है, जब तक कि तत्त्व साक्षात्कार नही होता। पंडित सुखलालजी के शब्दों में तत्त्व श्रद्धा ही सम्यक दृष्टि हो तो भी वह अर्थ अन्तिम नहीं है, अन्तिम अर्थ तत्त्वसाक्षात्कार या स्वानुभूति ही है और यही सम्यक् दर्शन का वास्तविक अर्थ है।
सम्यक् ज्ञान का अर्थ
ज्ञान को मुक्ति का साधन स्वीकार किया गया है, लेकिन कौनसा ज्ञान मुक्ति के लिए आवश्यक है, यह विचारणीय है। जैन दर्शन में सम्यक ज्ञान के दो रूप पाये जाते हैं। सामान्य दृष्टि से सम्यक् ज्ञान अनेकान्त या वैचारिक अनाग्रह है और इस रूप में वह विचार शुद्धि का माध्यम है। जैन दर्शन के अनुसार एकान्त मिथ्यात्व है क्योंकि वह सत्य के अनन्त पक्षों का अपलाप करता है। एकान्त या आग्रह की उपस्थिति में व्यक्ति सत्य को सम्यक प्रकार से नहीं समझ सकता है। जब तक आग्रह बुद्धि है तब तक वीतरागता संभव ही नहीं है और जब तक वीतराग दृष्टि नहीं है तब तक यथार्थ ज्ञान भी असंभव है । जैन दर्शन के अनुसार सत्य के अनन्त पहलुओं को जानने के लिए अनेकान्त दृष्टि सम्यक् ज्ञान है। एकान्त दृष्टि या वैचारिक आग्रह अपने में निहित छद्म राग के कारण सत्य को रंगीन कर देता है इस प्रकार एकान्त या आग्रह सत्य के साक्षात्कार में बाधक हैं। परम सत्य को अपने सम्पूर्ण रूप में आग्रह बुद्धि नहीं देख सकती। जब तक आँखों पर राग-द्वेष, आसक्ति या आग्रह का रंगीन चश्मा है अनावृत
जैन दर्शन का त्रिविध साधना मार्ग
३६७
Page #677
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરૂદેવ ડવિઘય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
सत्य का साक्षात्कार संभव नहीं है। वैचारिक आग्रह न केवल व्यक्ति के आध्यात्मिक विकास को कुंठित करता है बरन् सामाजिक जीवन में भी विग्रह और वैमनस्य के बीज बो देता है। सम्यक् ज्ञान एक अनाग्रही दृष्टि है। वह उस भ्रान्ति का भी निराकरण करता हैं कि सत्य मेरे ही पास है वरन् वह हमें बताता है कि सत्य हमारे पास भी हो सकता है और दूसरों के पास भी। सत्य न मेरा है न पराया, जो भी उसे मेरा और पराया करके देखता है वह उसे ठीक ही प्रकार से समझ ही नहीं सकता। सूत्रकृतांग में कहा गया है कि जो अपने अपने मत की प्रशंसा और दूसरे मत की निन्दा करने में अपना पांडित्य दिखाते हैं वह एकान्तवादी संसार चक्र में भटकते फिरते हैं। '२ अतः जैन साधना की दृष्टि से वीतरागता को उपलब्ध करने के लिए वैचारिक आग्रह का परित्याग और अनाग्रही दृष्टि का निर्माण आवश्यक है और यही सम्यक ज्ञान भी है।
एक अन्य दृष्टि से सम्यक् ज्ञान, आत्म-अनात्म का विवेक है। यह सही कि है आत्म तत्व को ज्ञान का विषय नहीं बनाया जा सकता है, उसे ज्ञाता ज्ञेय के द्वैत के आधार पर नहीं जाना जा सकता है क्योंकि वह तो स्वयं ज्ञान स्वरूप है, ज्ञाता है और ज्ञाता ज्ञेय नहीं बन सकता है लेकिन अनात्म तत्त्व तो ऐसा है जिसे हम ज्ञाता और ज्ञेय के द्वैत के आधार पर जान सकते हैं। सामान्य व्यक्ति भी अपने साधारण ज्ञान के द्वारा इतना तो जान ही सकता है कि उसके ज्ञान के विषय क्या हैं ? और जो उसके ज्ञान के विषय है, वे उसका स्वस्वरूप नहीं है, वे अनात्म है । सम्यक ज्ञान आत्म ज्ञान है, किन्तु आत्मा को अनात्म के माध्यम से ही पहचाना जा सकता है। अनात्म के स्वरूप को जानकर अनात्म से आत्मा का भेद करना यही भेदविज्ञान है और यही जैन दर्शन में सम्यक् ज्ञान का मूल अर्थ है।
- इस प्रकार जैन दर्शन में सम्यक् ज्ञान आत्म अनात्म का विवेक ही है। आचार्य अमृतचन्द्र सूरि के अनुसार जो कोई सिद्ध हुए हैं वे इस आत्म अनात्म के विवेक या भेद विज्ञान से ही सिद्ध हुए हैं और जो बन्धन में है, वे इसके अभाव के कारण ही है१३ । आचार्य कुन्दकुन्द ने समयसार में इस भेद विज्ञान का अत्यन्त गहन विवेचन किया है। आचार्य कुन्दकुन्द का यह विवेचन अनेक बार हमें बौद्ध त्रिपिटकों की याद दिला देता है जिसमें अनात्म के विवेचन को इतनी ही अधिक गम्भीरता से किया गया है १४ ।
सम्यक् चरित्र का अर्थ
जैन परम्परा में सम्यक चरित्र के दो रूप माने गये हैं । १ व्यवहार चरित्र और २ निश्चय चरित्र । आचरण का वाह्य पक्ष या आचरण के विधि विधान व्यवहार चरित्र कहे जाते हैं। जबकि आचरण की अन्तरात्मा निश्चय चरित्र कही जाती है। जहां तक नैतिकता के वैयक्तिक दृष्टिकोण का प्रश्न है अथवा व्यक्ति के आध्यात्मिक विकास का प्रश्न है, निश्चयात्मक चरित्र ही उसका मूलभूत आधार है। लेकिन जहां तक सामाजिक जीवन का प्रश्न है ही प्रमुख है।
निश्चय दृष्टि से चरित्र - निश्चय दृष्टि से चरित्र का सच्चा अर्थ समभाव या समत्व की उपलब्धि है १५ । मानसिक या चैत्तिसिक जीवन में समत्व की उपलब्धि यही चरित्र का पारमार्थिक या नैश्चयिक पक्ष है। वस्तुतः चरित्र का यह पक्ष आत्म रमण की स्थिति है। नैश्चयिक चरित्र का प्रादुर्भाव केवल अप्रमत्त अवस्था में ही होता है । अप्रमत चेतना की अवस्था में होने वाले सभी कार्य शुद्ध ही माने गए हैं। चेतना में जब राग, द्वेष, कषाय और वासनाओं की अग्नि पूरी तरह शांत हो जाती है तभी सच्चे नैतिक एवं धार्मिक जीवन का उद्भव होता है और ऐसा ही सदाचार मोक्ष का कारण होता है। अप्रमत्त चेतना जो कि नैश्चयिक चारित्र का आधार है राग, द्वेष, कषाय, विषय वासना, आलस्य और निद्रा से रहित अवस्था है। साधक जब जीवन की प्रत्येक क्रिया के सम्पादन में आत्म जाग्रत होता है, उसका आचरण बाह्य आवेगों और वासनाओं से चालित नहीं होता है तभी वह सच्चे अर्थों में नैश्चयिक चारित्र का पालन कर्ता माना जाता है । यही नैश्चयिक चारित्र मुक्ति का सोपान कहा गया है।
व्यवहार चारित्र - ब्यवहार चरित्र का सम्बन्ध हमारे मन, वचन और कर्म को शुद्धि तथा उस शुद्धि के कारण मूल नियमों से है। सामान्यतया व्यवहार चरित्र में पंच महाव्रत, तीन गुप्ति, पंच समिति आदि का समावेश है।
तत्त्वदर्शन
Page #678
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરૂદેવ વિલય પં. નાનજી મહારાજ જન્મશતાલિદ સ્મૃતિગ્રંથ
सम्यक् दर्शन और सम्यक् ज्ञान का पूर्वापर संबंध -
ज्ञान और दर्शन की पूर्वापरता को लेकर जैन विचारणा में काफी विवाद रहा है। कुछ आचार्य दर्शन को प्राथमिक मानते हैं तो कुछ ज्ञान को, कुछ ने दोनों को योगपथ (समानान्तरता) स्वीकार किया है। आचार मीमांसा की दृष्टि से दर्शन की प्राथमिकता का प्रश्न ही प्रबल रहा है। उत्तराध्ययन सूत्र में कहा गया है कि दर्शन के बिना ज्ञान नहीं होता। इस प्रकार ज्ञान की अपेक्षा दर्शन की प्राथमिकता दी गई है। तत्वार्थ सूत्रकार उमास्वाति ने भी अपने ग्रंथ में दर्शन को ज्ञान और चरित्र के पहले स्थान दिया है । आचार्य कुन्दकुन्द दर्शनपाहुड में कहते हैं कि धर्म (साधना मार्ग) दर्शन प्रधान है।
लेकिन दूसरी ओर कुछ सन्दर्भ ऐसे भी हैं जिनमें ज्ञान की प्राथमिकता भी देखने को मिलती है। उत्तराध्ययन सूत्र में
लेकिन उसी अध्याय में मोक्षमार्ग की विवेचना में जो क्रम है उसमें ज्ञान का स्थान प्रथम है। वस्तुतः इस विवाद में कोई एकान्तिक निर्णय लेना अनुचित ही होगा।।
हमारे अपने दृष्टिकोण में इनमें से किसे प्रथम स्थान दिया जावे इसका निर्णय करने के पूर्व हमें दर्शन शब्द का क्या अर्थ है, इसका निश्चय कर लेना चाहिए। दर्शन शब्द के दो अर्थ हैं १ यथार्थ दृष्टिकोण और २ श्रद्धा। यदि हम दर्शन का यथार्थ दष्टिकोण परक अर्थ लेते हैं तो हमें साधना मार्ग की दृष्टि से उसे प्रथम स्थान देना चाहिए । क्योंकि यदि व्यक्ति का दृष्टिकोण ही मिथ्या है, अयथार्थ है तो न तो उसका ज्ञान सम्यक् (यथार्थ) होगा और न चारित्र ही । ययार्थ दृष्टि के अभाव में यदि ज्ञान और चरित्र सम्यक् प्रतीत भी हो तो भी वे सम्यक् नहीं कहे जा सकते, वह तो संयोगिक प्रसंग मात्र है। ऐसा साधक भी दिग्भ्रांत हो सकता है। जिसकी दृष्टि ही दूषित है वह क्या संत्य को जानेगा और क्या उसका समाचरण करेगा? दूसरी ओर यदि हम सम्यक् दर्शन का श्रद्धा परक अर्थ लेते हैं तो उसे ज्ञान के पश्चात् ही स्थान देना चाहिए। क्योंकि अविचल श्रद्धा तो ज्ञान के बाद ही उत्पन्न हो सकती है। उत्तराध्ययन सूत्र में भी दर्शन का श्रद्धापरक अर्थ करते समय ज्ञान के बाद ही स्थान दिया गया है। ग्रन्थकार कहते है कि "ज्ञान से पदार्थ (तत्व) स्वरूप को जाने और दर्शन के द्वारा उस पर श्रध्दा करें।""" व्यक्ति के स्वानुभव (ज्ञान) के पश्चात् ही जो श्रद्धा उत्पन्न होती है उसमें जो स्थायित्व होता है वह स्थायित्व ज्ञानाभाव में प्राप्त हुई श्रद्धा से नहीं हो सकता। ज्ञानाभाव में जो श्रद्धा होती है उसमें संशय होने की संभावना हो सकती है। ऐसी श्रद्धा वास्तविक श्रद्धा नहीं वरन् अन्ध श्रद्धा ही हो सकती है। जिन-प्रणीत तत्वों में भी यथार्थ श्रद्धा तो उनके स्वानुभव एवं ताकिक परीक्षण के पश्चात् ही हो सकती है। यद्यपि साधना मार्ग के आचरण के लिए श्रद्धा अनिवार्य तत्व है लेकिन वह ज्ञान प्रसूत होना चाहिए। उत्तराध्ययन सूत्र में स्पष्ट रूप से कहा गया है कि "धर्म की समीक्षा प्रज्ञा के द्वारा करें, तर्क से तत्व का विश्लेषण करें । २०" इस प्रकार यथार्थ दृष्टि परक अर्थ में सम्यक् दर्शन को ज्ञान के पूर्व लेना चाहिए और श्रद्धा परक अर्थ में ज्ञान के पश्चात् ।
न केवल जैन दर्शन में अपितु बौद्ध दर्शन और गीता में भी ज्ञान और श्रद्धा के संबंध का प्रश्न बहचित रहा है। चाहे बुद्ध ने आत्मदीप एवं आत्मशरण के स्वर्णिम सूत्र का उदघोष किया हो, किन्तु बौद्ध दर्शन में श्रद्धा का महत्वपूर्ण स्थान सभी युगों में मान्य रहा है। सुत्तनिपात में आलवक यक्ष के प्रति स्वयं बुद्ध कहते हैं मनुष्य का श्रेष्ठ धन श्रद्धा है।' गीता में भी श्रद्धा या भक्ति एक प्रमुख तथ्य है मात्र इतना ही नहीं, अपितु गीता और बौद्ध दर्शन दोनों में ही ऐसे सन्दर्भ है जिनमें ज्ञान के . पूर्व श्रद्धा को स्थान दिया है। ज्ञान की उपलब्धि के साधन के रूप में श्रद्धा को स्वीकार करके बुद्ध गीता को बिचारणा के अत्यधिक निकट आ जाते हैं। गीता के समान ही बुद्ध सुत्तनिपात में आलवक यक्ष से कहते हैं। निर्वाण की और ले जाने वाले अर्हतों के धर्म में श्रद्धा रखने वाला अप्रमत्त और विचक्षण पुरूष प्रज्ञा को प्राप्त करता है। श्रद्धावांल्लभते ज्ञानं' और सबहानी लभते पज्ज' का शब्द साम्य दोनों आचार दर्शनों में निकटता देखने वाले विद्वानों के लिए विशेष रूप से दृष्टव्य है । २२ लेकिन यदि हम श्रद्धा को आस्था के अर्थ में ग्रहण करते हैं तो बुद्ध की दृष्टि में प्रज्ञा प्रथम है और श्रध्दा द्वितीय स्थान पर । संयुक्त निकाय में बध्ध कहते हैं श्रध्धा पुरूष की साथी है और प्रज्ञा उस पर नियंत्रण करती है। इस प्रकार श्रध्दा पर विवेक का स्थान स्वीकार किया गया है। बुध्ध कहते हैं श्रध्धा से ज्ञान बडा है ।२४ लेकिन इसका अर्थ यह भी नही है कि बुध्ध मानवीय प्रज्ञा को श्रध्धा से पूर्णतया निर्मुक्त कर देते हैं। बुध्ध की दृष्टि में ज्ञान विहीन श्रध्धा मनुष्य के स्व विवेक रूपी चक्षु को समाप्त कर
जैन दर्शन का विविध साधना मार्ग
Page #679
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરૂદેવ વિવા` પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ
उसे अन्धा बना देती है और श्रध्धा विहीन ज्ञान मनुष्य को संशय और तर्क के मरुस्थल में भटका देता है । इस मानवीय प्रकृति का विश्लेषण करते हुए विसुध्दिमग्ग में कहा गया है कि बलवान श्रध्धा वाला किन्तु मन्द प्रज्ञा वाला व्यक्ति विना सोचे समझे हर कहीं विश्वास कर लेता है और बलवान प्रज्ञा किन्तु मन्द श्रध्धावाला व्यक्ति कुतार्किक ( धूर्त) हो जाता है । वह औषधि से उत्पन्न होने वाले रोग के समान ही असाध्य होता है । इस प्रकार बुध्ध श्रध्धा और विवेक के मध्य एक समन्वयवादी दृष्टिकोण प्रस्तुत करते हैं। जहां तक गीता का प्रश्न है निश्चय ही उसमें ज्ञान की अपेक्षा श्रध्धा की ही प्राथमिकता सिध्ध होती है क्योंकि गीता में श्रध्धेय को इतना समर्थ माना गया है कि वह अपने उपासक के हृदय में ज्ञान की आभा को प्रकाशित कर सकता है ।
सम्यक् दर्शन और सम्यक् चरित्र का पूर्वापर संबंध
चरित्र और ज्ञान दर्शन के संबंध की पूर्वापरता को लेकर जैन विचारणा में कोई विवाद नहीं है। जैन आगमों में चारित्र से दर्शन की प्राथमिकता बताते हुए कहा गया है । कि सम्यक् दर्शन के अभाव में सभ्यक् चरित्र नहीं होता । भक्त परिज्ञा में कहा गया है कि दर्शन से भ्रष्ट ( पतित ) ही वास्तविक रूप में भ्रष्ट है, चरित्र से भ्रष्ट भ्रष्ट नहीं हैं क्योंकि जो दर्शन से युक्त है वह संसार में अधिक परिभ्रमण नहीं करता जबकि दर्शन से भ्रष्ट व्यक्ति संसार से मुक्त नहीं होता है । कदाचित् चरित्र से रहित सिद्ध भी हो जावे लेकिन दर्शन से रहित कभी भी मुक्त नहीं होता । ६ वस्तुतः दृष्टिकोण या श्रद्धा ही एक ऐसा तत्व है जो व्यक्ति के ज्ञान और आचरण को सही दिशा निर्देश कर सकता है । मध्ययुग के जैन आचार्य भद्रबाहु आचारांग नियुक्ति में कहते हैं कि सम्यक् दृष्टि से ही तप, ज्ञान और सदाचरण सफल होते हैं । २७ आध्यात्मिक संत आनन्दघनजी दर्शन की महत्ता को सिद्ध करते हुए अनन्त जिन स्तवन में कहते हैं कि
शुद्ध श्रद्धा बिना सर्व किरिया करी, छार पर लीपणुं तेह जाणोरे ।
सभ्यक् ज्ञान और सभ्यक् चरित्र की पूर्वापरता
जहां तक ज्ञान और चरित्र का संबंध है जैन विचारकोंने चरित्र को ज्ञान के बाद ही स्थान दिया है । दशवैकालिक सूत्र में कहा गया है कि जो जीव और अजीव के स्वरूप को नहीं जानता, ऐसा जीव और अजीव के विषय में अज्ञानी साधक क्या धर्म (संयम) का आचरण करेगा ? उत्तराध्ययन सूत्र में भी यही बताया गया है कि सम्यक् ज्ञान के अभाव में सदाचरण नहीं होता । इस प्रकार जैनदर्शनमें आचरण के पूर्व सम्यक् ज्ञान का होना आवश्यक है फिर भी वे यह स्वीकार नहीं करते है कि अकेला ज्ञान ही मुक्ति का साधन हो सकता है । यद्यपि आचार्य अमृतचन्द्र सूरि ज्ञान की चरित्र से पूर्वता को सिद्ध करते हुए एक चरम सीमा का स्पर्श कर लेते हैं । वे अपनी समयसार टीका में लिखते हैं कि ज्ञान ही मोक्ष का हेतु है क्योंकि ज्ञान के अभाव होने से अज्ञानियों में अन्तरंग व्रत, नियम, सदाचरण, और तपस्या आदि की उपस्थिति होते हुए भी मोक्ष का अभाव है । क्योंकि अज्ञान ही बन्ध का हेतु है । इस प्रकार आचार्य अमृतचन्द्र बहुत कुछ रूप में ज्ञान को प्रमुख मान लेते हैं। उनका यह दृष्टिकोण जैनदर्शन को शंकराचार्य के निकट खड़ा कर देता है । फिर भी यह मानना कि जैन दृष्टि में ज्ञान हो मात्र मुक्ति का साधन है, जैन विचारणा के मौलिक मन्तव्य से दूर होना है । साधना मार्ग में ज्ञान और क्रिया के श्रेष्ठत्व को लेकर आज तक विवाद चला आ रहा है किन्तु महावीर ने ज्ञान और आचरण से दोनों से समन्वित साधना पथ का उपदेश दिया है । सूत्रकृतांग में महावीर कहते हैं कि मनुष्य चाहे वह ब्राह्मण हो, भिक्षुक हो अथवा अनेक शास्त्रों का जानकार हो, यदि उसका आचरण अच्छा नहीं है तो वह अपने कृत्य कर्मों के कारण दुःखी ही होगा " । उत्तराध्ययन सूत्र में कहा गया है कि अनेक भाषाओं एवं शास्त्रों का ज्ञान आत्मा को शरणभूत नहीं होता । दूराचरण में अनुरक्त अपने आप को पंडित मानने वाले लोग वस्तुतः मूर्ख ही है । वे केवल वचनों से ही अपनी आत्मा को आश्वासन देते हैं । आवश्यक नियुक्ति में ज्ञान और आचरण के पारस्परिक संबंध का विवेचन अत्यन्त विस्तृत रूप से किया गया है । आचार्य भद्रबाहु कहते हैं कि आचरण विहीन अनेक शास्त्रों के ज्ञाता मी संसार समुद्र से पार नहीं होते । ज्ञान और क्रिया के
ख
३७०
For Private Personal Use Only
तत्त्वदर्शन
Page #680
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરૂદેવ કવિવય પં. નાનચન્દ્રજી મહારાજ જન મશતાહિદ સ્મૃતિગ્રંથ
पारस्परिक संबंध को लोकप्रसिद्ध अंध पंगु न्याय के आधार पर स्पष्ट करते हुए आचार्य लिखते हैं कि जिस प्रकार एक चक्र से रथ नहीं चलता है या अकेला अंधा अथवा अकेला पंगु इच्छित साध्य को नहीं पहुंचते वैसे ही मात्र ज्ञान अथवा मात्र क्रिया से मुक्ति नहीं होती । अपितु दोनों के सहयोग से ही मुक्ति होती है । जैन दर्शन का यह दृष्टिकोण हमें कठोपनिषद और बौद्ध परम्परा में भी प्राप्त होता है। बुद्ध कहते हैं जो ज्ञान और आचरण दोनों से समन्वित है वही देवताओं और मनुष्यों में श्रेष्ठ है ।
सन्दर्भ सूचि
१. तत्त्वार्थ सूत्र ११ २. उत्तराध्ययन सूत्र २८०२ ३. सुत्तनिपात २८८ ४. गीता ४।३४, ४।३९ ५. Psychology and Morals P. 180 ६. उत्तराध्ययन २८१३० ७. Some problems of Jain
Psychology P. 32. ८. अभिधान राजेन्द्र, खण्ड ५ पृ. २४२५ ९. तत्त्वार्थ १।२, उत्तराध्यन २८।३५ १०. सामायिक सूत्र - सम्यक्त्वपाठ ११. जैन धर्म का प्राण पृ. २४ १२. सूत्रकृतांग १।१।२।२३
१३. समयसार टीका १३२ १४. देखिये - समय सार ३९२-४०७
नियमसार ७५ - ८१
तुलनीय संयुक्तनिकाय ३४।१।१।१-१२ १५. प्रवचनसार १७,पंचास्तिकायसार १०७ १६. उत्तराध्ययन २८१३० १७. तत्त्वार्थ सूत्र १११ १८. दर्शन पाहुड २ १९. उत्तराध्ययन सूत्र २८१३५ २०. उत्तराध्ययन २३।३५ २१. सुत्तनिपात १०२ २२. सुत्तनिपात १०६, तुलनीय गीता ४१३९ २३. संयुक्तनिकाय १।११५९
२४. संयुक्तनिकाय ४।४१।८ २५. विसुद्धिमग्ग ४।४७ २६. भक्तपरिज्ञा ६५-६६ २७. आचारांग नियुक्ति २२१ २८. दशवकालिक ४११२ २९. उत्तराध्ययन २८.३० ३०. समयसार टीका १५३ तुलनीय गीता
शांकरभाष्य अध्याय ५ की पीठिका ३१. सूत्रकृतांग २०१७ ३२. उत्तराध्ययन ६।९-११ ३३. आवश्यक नियुक्ति ९५-१०२
तुलनीय - नृसिंह पुराण ६१।९।११ ३४. मज्झिमनिकाय २।३।५
जैन दर्शन का त्रिविध साधना मागे
३७१
Page #681
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરૂદેવ ફવિલય પં. નાનાસજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
जैन दर्शन में स्वातन्त्र्य बोध
-डा० नरेन्द्र भानावत M.A. P. H.D.
दार्शनिकों, राजनीतिज्ञों और समाजशास्त्रियों में स्वतन्त्रता का अर्थ भिन्न भिन्न दृष्टिकोणों से गृहीत हुआ है। यहां दो परिभाषाएं देना पर्याप्त है। मोर्टिगर जे. एडलर के अनुसार यदि किसी व्यक्ति में ऐसी क्षमता अथवा शक्ति है, जिससे वह अपने किये गये कार्य को अपना स्वयं का कार्य बना सके तथा जो प्राप्त करे उसे अपनी सम्पत्ति के रूप में अपना सके तो वह व्यक्ति स्वतन्त्र कहलायेगा।' इस परिभाषा में स्वतन्त्रता के दो आवश्यक घटक बताये गये हैं- कार्यक्षमता और अपेक्षित को उपलब्ध करने की शक्ति।
अस्तित्ववादी विचारक 'ज्यां पाल सार्व' के शब्दों में स्वतन्त्रता मूलतः मानवीय स्वभाव है और मनुष्य की परिभाषा के रूप में दूसरों पर आश्रित नहीं है। किन्तु जैसे ही मैं कार्यमें गूंथता हूं मैं अपनी स्वतन्त्रता की कामना करने के साथ साथ दूसरों की स्वतन्त्रता का सामना करने के लिये प्रतिश्रुत हूं। ३ इस परिभाषा के दो मुख्य बिन्दु हैं-आत्म निर्भरता और दूसरों के अस्तित्व व स्वतन्त्रता की स्वीकृति ।।
कहना न होगा कि उक्त दोनों परिभाषाओं के आवश्यक तत्त्व जैनदर्शन की स्वतन्त्रता विषयक अवधारणा में निहित है। ये तत्त्व उसी अवस्थामें मान्य हो सकते हैं जब मनुष्य को ही अपने सुख-दुख का कर्ता अथवा भाग्य का नियंता स्वीकार किया जाये और ईश्वर को सृष्टि के कर्ता, भर्ता और हर्ता के रूप में स्वीकृति न दी जाय। जैनदर्शन में ईश्वर को सृष्टिकर्ता और सृष्टि नियामक के रूप में स्वीकार नहीं किया गया है। इस दृष्टि से जैनदर्शन का स्वातन्त्र्य बोध आधुनिक चिन्तना के अधिक निकट है।
जैन मान्यता के अनुसार जगत में जड़ और चेतन दो पदार्थ हैं। सृष्टि का विकास इन्हीं पर आधारित है। जड़ और चेतन में अनेक कारणों से विविध प्रकार के रूपान्तर होते रहते हैं । इसे पर्याय कहा गया हैं। पर्याय की दृष्टि से वस्तुओं का उत्पाद और विनाश अवश्य होता है परन्तु इसके लिए देव, ब्रह्म, ईश्वर आदि की कोई आवश्यकता नहीं होती। अतएव जगत का न तो कभी सर्जन ही होता है न प्रलय ही। वह अनादि, अनन्त और शाश्वत है। प्राणिशास्त्र के विशेषज्ञ 'श्री जै. बी. एस. हाल्डेन का' मत है कि “मेरे विचार में जगत् की कोई आदि नहीं है। सृष्टि विषयक यह सिद्धान्त अकाट्य है और विज्ञान का चरम विकास भी कभी इसका विरोध नहीं कर सकता। पर स्मरणीय है कि गुण कभी नष्ट नहीं होते और न अपने
को बदलते हैं। वे पर्यायों के द्वारा अवस्था से अवस्थान्तर होते हुए सदैव स्थिर बने रहते हैं। इस दृष्टि से जैनदर्शन में चेतन के साथ साथ जड़ पदाथों की स्वतन्त्रता भी मान्य की गई है।
जैनदर्शन के अनुसार जीव अथवा आत्मा स्वतंत्र अस्तित्व वाला द्रव्य है। अपने अस्तित्व के लिये न तो यह किसी दूसरे द्रव्य पर आश्रित है और न इस पर आश्रित कोई अन्य द्रव्य है। इस दृष्टि से जीव को प्रभु कहा गया है जिसका अभिप्राय है जीव स्वयं ही अपने उत्थान या पतन का उत्तरदायी है। वही अपना शत्रु है और वही अपना मित्र। बंधन
और मुक्ति उसी के आश्रित है। जैन दर्शन में जीवों का वर्गीकरण दो दृष्टिकोण से किया गया है - सांसारिक और आध्यात्मिक । सांसारिक दृष्टिकोण से जीवों का वर्गीकरण इन्द्रियों को अपेक्षा से किया गया है। सबसे निम्न चेतना स्तर पर एक इन्द्रिय जोव है जिसके केवल एक स्पर्शेन्द्रिय ही होती है। वनस्पति वर्ग इसका उदाहरण है। इनमें चेना सबसे कम विकसित होती है। इनसे उच्चस्तर चेतना के जीवों में क्रमशः रसना, घ्राण, चक्षु और कर्ण इन्द्रियों का विकास होता है। मनुष्य इनमें सर्व श्रेष्ठ माना गया है। आध्यात्मिक दृष्टिकोण से जीव तीन प्रकार के माने गये हैं। बहिरात्मा,
१- द आइडिया आफ फ्रीडम पृ. ५८६ २- Existentalism पृ. ५४
तत्त्वदर्शन
Jain Education Intemational
Page #682
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરૂદેવ વિવ` પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ
अन्तरात्मा और परमात्मा । बहिरात्मा शरीर को ही आत्मा समझता है और शरीर के नष्ट होते पर अपने को नष्ट हुआ समझता है । वह ऐन्द्रिय सुख को ही सुख मानता है । अन्तरात्मा अपनी आत्मा को अपने शरीर से भिन्न समझता है । उसकी सांसारिक पदार्थों में रुचि नहीं होती । परमात्मा वह है जिसने समस्त कर्म बंधनों को नष्ट कर जन्म-मरण के चक्र से सदा के लिये छुटकारा पा लिया है।
सुविधा की दृष्टि से बहिरात्मा, अन्तरात्मा और परमात्मा से सम्बध्द स्वातन्त्र्य भाव को हम तीन प्रकार से समझ
सकते हैं।
( १ ) हिरात्मा की स्वतन्त्रता एक प्रकार से इच्छा पूर्ति करने की क्षमता धारण करने वाली स्वतन्त्रता है क्योंकि यह क्षमता सभी जीवों में न्यूनाधिक मात्रा में निहित होती है। भौतिक आकांक्षाओं को पूर्ति सभी जोव करते ही हैं। यह स्वतंत्रता राजनैतिक शासन प्रणाली, सामाजिक संगठन और परिस्थितियों के आश्रित होती है । स्वतन्त्रता का यह बोध बहुत ही स्थूल है और देशकालत नियमों और भावनाओं से बंधा रहता है ।
(२) अन्तरात्मा की स्वतंत्रता एक प्रकार से आत्म पूर्णता की क्षमता धारण करने की स्वतंत्रता है । इसे हम आत्मसाक्षा कार करने की स्वतंत्रता अथवा आदर्श जीवन जीने की स्वतंत्रता भी कह सकते हैं । यह स्वतंत्रता अर्जित स्वतंत्रता है जो ज्ञान, दर्शन, चारित्र और तप के सम्यक् परिपालन से सम्पादित की जा सकती है । सम्यक् दृष्टि सम्पन्न सद्गृहस्थ अर्थात् व्रती श्रावक, मुनि, आदि इस प्रकार की स्वातन्त्र्य भावना के भावक होते हैं ।
(३) परमात्मा की स्वतन्त्रता जन्म-मरण के चक्र से सदा के लिये मुक्त होकर अनन्त ज्ञान, अनन्त दर्शन, अनन्त सुखऔर अनन्त बल के प्रकटीकरण की स्वतंत्रता हैं । यह स्वतंत्रता जीवन का सर्वोच्च मूल्य हैं जिसे पाकर और कुछ पाना शेष नहीं रह जाता। तीर्थंकर, अर्हत्त, केवली, सिद्ध आदि परमात्मा इस श्रेणी में आते हैं।
जैन दर्शन में परमात्मा की स्वतंत्रता ही वास्तविक और पूर्ण स्वतन्त्रता मानी गई हैं।
जीव या आत्मा का लक्षण उपयोग अर्थात् चेतना माना गया हैं । संसारी जीव अपने अपने कर्मांनुसार सुख-दुःख का अनुभव करता है। जैन दर्शन के अनुसार संसारी जीव जब राग-द्वेष युक्त मन, वचन, काया की प्रवृत्ति करता है तब आत्मा में एक स्पन्दन होता है उससे वह सूक्ष्म पुदगल परमाणुओं को ग्रहण करता है और उनके द्वारा नाना प्रकार के आभ्यन्तर संस्कारों को उत्पन्न करता है । आत्मा में चुम्बक की तरह अन्य पुद्गल परमाणुओं को अपनी ओर आकर्षित करने की तथा उन परमाणुओं में लोहे की तरह आकर्षित होने की शक्ति है । यद्यपि ये पुद्गल परमाणु भौतिक हैं, अजीव हैं तथापि जीव की राग-द्वेषात्मक मानसिक, वाचिक एवं शारीरिक क्रिया के द्वारा आकृष्ट होकर वे आत्मा के साथ ऐसे घुल मिल जाते हैं जैसे दूध और पानी । अग्नि और लौहपिण्ड की भांति वे परस्पर एकमेक हो जाते हैं । जीव के द्वारा कृत (किया) होने से ये कर्म कहे जाते हैं ।
जैन कर्म शास्त्र में कर्म की आठ मूल प्रकृतियां मानी गई हैं । ये प्रकृतियाँ प्राणी को भिन्न भिन्न प्रकार के अनुकूल एवं प्रतिकूल फल प्रदान करती हैं। इन आठ प्रकृतियों के नाम है - ज्ञानावरण, दर्शनावरण, वेदनीय, मोहनीय, आयु, नाम, गोत्र और अन्तराय । इनमें से ज्ञानावरण, दर्शनावरण, मोहनीय और अन्तराय ये चार घाती प्रकृतियां हैं क्योंकि इनसे आत्मा के चार मूल गुणों ज्ञान, दर्शन, सुख और वीर्य का घात होता है। इन घाती कर्मों को नष्ट किये बिना आत्मा सर्वज्ञ और केवली नहीं बन सकती, आत्म साक्षात्कार नहीं कर सकती । शेष चार प्रकृतियां अघाती हैं क्योंकि ये आत्मा के किसी गुण का घात नहीं करतीं । उनका प्रभाव केवल शरीर, इन्द्रिय, आयु आदि पर पड़ता है। इन सभी कर्मों से मुक्त होना ही वास्तविक व पूर्ण स्वतन्त्रता है ।
1
आज हम स्वतन्त्रता का जो अर्थ लेते हैं वह सामान्यतः राजनैतिक स्वाधीनता से है । यदि व्यक्ति को अपनी शासन-प्रणाली और शासनाधिकारी के चयन का अधिकार है तो वह स्वतन्त्र माना जाता है, पर जैन दर्शन में स्वतन्त्रता का यह स्थूल अयं ही नहीं लिया गया, उसकी स्वतन्त्रता का अर्थ बहुत सूक्ष्म और गहरा है । समस्त विषय विकारों से, राग-द्वेष से, कर्मबन्ध से मुक्त होता ही उसको दृष्टि में वास्तविक स्वतन्त्रता है। भगवान महावीर ने अन्तर्मुखी होकर साढ़ा बारह वर्ष की कठोर साधना कर, यह चिन्तन दिया कि व्यक्ति अपने कर्म और पुरुषार्थ में स्वतन्त्र है । उन्होंने कहा- यह आत्मा न तो किसी
. जैन दर्शन में स्वातन्त्र्य बोध
For Private Personal Use Only
३७३
Page #683
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરૂદેવ કવિવય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ
परमात्म शक्ति की कृपा पर निर्भर है और न उससे भिन्न है। जब वह यह महसूस करती है कि मेरा सुख-दुख किसी दूसरे के अधीन है, किसी की कृपा और क्रोध पर वह अवलम्बित है, तब चाहे वह किसी भी गणराज्य में, किसी भी स्वाधीन शासन प्रणाली में विचरण करे, वह परतन्त्र है ।
यह परतन्त्रता आत्मा से परे किसी अन्य को अपने भाग्य का नियन्ता मान लेने पर बनी रहती है। अतः महावीर ने कहा - ईश्वर आत्मा से परे कोई अलग शक्ति नहीं है। आत्मा जब जागरुक होकर अपने कर्ममल को सर्वथा नष्ट कर देती है, अपने में निहित अनन्त ज्ञान, अनन्त दर्शन, अनन्त चारित्र और अनन्त बल का साक्षात्कार कर लेती है, तब वह स्वयं परमात्मा बन जाती है । परमात्म दशा प्राप्त कर लेने पर भी वह किसी परम शक्ति में मिल नहीं जाती वरन् अपना स्वतन्त्र अस्तित्व अलग बनाये रखती है। इस प्रकार अस्तित्व की दृष्टि से जैन दर्शन में एक परमात्मा के स्थान पर अनेक व अनन्त परमात्मा की मान्यता है पर गुण की दृष्टि से सभी परमात्मा अनन्त चतुष्टय की समान शक्ति से सम्पन्न है । उच्चतम आध्यात्मिक स्थिति में व्यक्ति, स्वातन्त्र्य और समूहगत गुणात्मकता का यह सामंजस्य जैन दर्शन की एक विशिष्ट और मौलिक देन है ।
परमात्मा बनने की इस प्रक्रिया में उसकी अपनी साधना और उसका पुरुषार्थ ही मूलतः काम आता है। इस प्रकार ईश्वर निर्भरता से मुक्त कर जैन दर्शन ने लोगों को आत्म-निर्भरता की शिक्षा दी ।
कुछ लोगों का कहना है कि जैन दर्शन द्वारा प्रस्थापित आत्मनिर्भरता का सिद्धान्त स्वतन्त्रता का पूरी तरह से अनुभव नहीं कराता, क्योंकि वह एक प्रकार से आत्मा को कर्माधीन बना देता है । पर सच बात तो यह है कि जैन दर्शन की यह कर्माधीनता भाग्य द्वारा नियन्त्रित न होकर पुरुषार्थ द्वारा संचालित है । महावीर स्पष्ट कहते हैं - हे आत्मन् ! तू स्वयं ही अपना निग्रह कर। ऐसा करने से तू दुखों से मुक्त हो जायगा ।' यह सही है कि आत्मा अपने कृत कर्मों को भोगने के लिये बाध्य है पर वह उतनी बाध्य नहीं कि वह उसमें परिवर्तन न ला सके। महावीर की दृष्टि में आत्मा को कर्म बंध में जितनी स्वतंत्रता है, उतनी ही स्वतंत्रता उसे कर्मफल के भोगने की भी है । आत्मा अपने पुरुषार्थ के बल पर कर्मफल में परिवर्तन ला सकती है। इस सम्बन्ध में भगवान् महावीर के कर्म-परिवर्तन के निम्न लिखित चार सिद्धान्त विशेष महत्त्वपूर्ण हैं
-
(१) उदीरणा नियत अवधि से पहले कर्म का उदय में आना ।
(२) उद्वर्तन कर्म की अवधि और फल देने की शक्ति में अभिवृद्धि होना ।
(३) अपवर्तन : कर्म की अवधि और फल देने की शक्ति में कमी होना । एक कर्म प्रकृति का दूसरी कर्म प्रकृति में संक्रमण होना ।
(४) संक्रमण
उक्त सिद्धान्त के आधार पर भगवान् महावीर ने प्रतिपादित किया कि मनुष्य अपने पुरुषार्थ के बल से बंधे हुए कर्मों की अवधि को घटा-बढा सकता है और कर्मफल की शक्ति को मन्द अथवा तीव्र कर सकता है। इस प्रकार नियत अवधि से पहले कर्म भोगे जा सकते हैं और तीव्र फल वाला कर्म मन्द फल वाले कर्म के रूप में तथा मन्द फल वाला कर्म तीव्र फल वाले कर्म के रूप में बदला जा सकता है। यही नहीं, पुण्य कर्म के परमाणु को पाप के रूप में और पाप कर्म के परमाणु को पुण्य के रूप में संक्रान्त करने की क्षमता भी मनुष्य के स्वयं के पुरुषार्थ में है । निष्कर्ष यह है कि महावीर मनुष्य को इस बात की स्वतंत्रता देते हैं कि यदि वह जागरुक है, अपने पुरुषार्थ के प्रति सजग है और विवेकपूर्वक अप्रमत्त भाव से अपने कार्य सम्पादित करता है, तो वह कर्म की अधीनता से मुक्त हो सकता है, परमात्म दशा अर्थात् पूर्ण स्वतंत्रता को प्राप्त कर सकता है।
,
महावीर ने अपने इस आत्म स्वातंत्र्य को मात्र मनुष्य तक सीमित नहीं रक्खा। उन्होंने प्राणी मात्र को यह स्वतंत्रता प्रदान की। अपने अहिंसा सिद्धान्त के निरुपण में उन्होंने स्पष्ट कहा कि प्रमत्त योग द्वारा किसी के प्राणों को क्षति पहुंचाना या उस
१- पुरिक्षा ! अत्ताणमेव अभिनिगिज्श एवं दुक्खा पोक्खऽसि आचारांग ३।३।११९
३७४
तत्त्व दर्शन
Page #684
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરૂદેવ વિવય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાલિદ સ્મૃતિગ્રંથ
पर प्रतिबंध लगाना हिंसा है। इनमें से यदि किसी एक भी प्राग को स्वतंत्रता में बाधा पहुंचाई जाती है तो वह हिंसा है। स्वतंत्रता का यह अहिंसक आधार कितना व्यापक और लोक मांगलिक है। जब हम किसी दूसरे के चलने फिरने पर रोक लगाते हैं तो यह कार्य जीव के शरीर बलप्राण की हिंसा है। जब हम किसी प्राणी के बोलने पर प्रतिबंध लगाते हैं तो बह वचन बल प्राण की और जब हम किसी के स्वतंत्र चिन्तन पर प्रतिबन्ध लगाते हैं तो वह मनोबल प्राण की हिंसा है। इसी प्रकार किसी के देखने सुनने आदि पर प्रतिबंध लगाना विभिन्न प्राणों की हिंसा है। कहना नहीं होगा कि हमारे संविधान में मूल अधिकारों के अन्तर्गत लिखने, बोलने गमनागमन करने आदि के जो स्वतंत्रता के अधिकार दिये गये हैं, वे भगवान महावीर के इसी स्वातंत्र्य वोध के परिणाम हैं।
भगवान महावीर का स्वातंत्र्य बोध उनकी व्रत साधना के माध्यम से सामाजिक जीवन - पद्धति से जुड़ता है। अहिंसा के साथ - साथ सत्य, अचौर्य, ब्रह्मचर्य, इच्छा परिमाण आदि व्रत व्यक्ति को संयमित और अनुशासित बनाने के साथ साथ दूसरों के अधिकारों की रक्षा और उनके प्रति आदर भाव को बढ़ावा देते हैं। अचौर्य और इच्छापरिमाण व्रतों की आज के युग में बड़ी सार्थकता है। अचौर्यव्रत व्यवहार शुद्धि पर विशेष वल देता है। इस व्रत में व्यापार करते समय अच्छी वस्तु दिखा कर घटिया दे देना, किसी प्रकार की मिलावट करना, झूठा नाप तौल तथा राज्य-व्यवस्था के विरुद्ध आचरण करना निषिध्द है। यहां किसी प्रकार की चोरी करना तो वजित है ही, किन्तु चोर को किसी प्रकार की सहायता देना या चुराई गईं वस्तु को खरीदना भी वजित है। आज की बढ़ती हुई तस्करवृत्ति चौरवाजारी, रिश्वतखोरी, टेक्स चोरी आदि सब महावीर की दृष्टि से व्यक्ति को पाप की ओर ले जाते हैं, उसे पराधीन बनाते हैं। इन सबकी रोक से ही व्यक्ति स्वतंत्रता का सही अनुभव कर सकता है।
महावीर की दृष्टि में राजनैतिक स्वतंत्रता ही मुख्य नहीं है। उन्होंने सामाजिक व आर्थिक स्वतंत्रता पर भी बल दिया। उन्होंने किसी भी स्तर पर सामाजिक विषमता को महत्व नहीं दिया। उनकी दृष्टि में कोई जन्म से ऊंचा नीचा नहीं होता, व्यक्ति को उसके कर्म ही ऊंचा नीचा बनाते हैं। उन्होंने परमात्मदशा तक पहुंचने के लिये सब लोगों और सब प्रकार के साधनामागियों के लिये मुक्ति के द्वार खोल दिये। उन्होंने पन्द्रह प्रकार से सिद्ध होना बतलाया-तीर्थ सिद्ध, अतीर्थसिद्ध, तीर्थकर सिद्ध, अतीर्थंकर सिद्ध, स्वयंबुद्ध सिद्ध, प्रत्येक वुद्ध सिद्ध, बुद्ध-बोधित सिद्ध, स्त्रीलिंग सिद्ध, पुरुषलिंग सिद्ध, नपुसंक लिग सिद्ध, स्वलिंग सिद्ध, अन्यलिंग सिद्ध, गृहस्थलिंग सिद्ध, एक सिद्ध अनेक सिद्ध (पन्नवंणा पद १, जीव प्रज्ञापन प्रकरण) उनके धर्मसंघ में कुम्हार, माली, चाण्डाल आदि सभी वर्ग के लोग थे। उन्होंने चन्दनवाला जैसी साध्वी को अपने संघ की प्रमुख बनाकर नारी जाति को सामाजिक स्तर पर ही नहीं आध्यात्मिक साधना के स्तर पर भी पूर्ण स्वतंत्रता का भान कराया।
गृहस्थों के लिये महावीर ने आवश्यकताओं का निषेध नहीं किया। उनका बल इस बात पर था कि कोई आवश्यकता से अधिक संचय-संग्रह न करे। क्योंकि जहां संग्रह है, आवश्यकता से अधिक है, वहाँ इस बात से इन्कार नहीं किया जा सकता कि कहीं आवश्यकता भी पूरी नहीं हो रही है। लोग दुःखी और अभावग्रस्त हैं। अत: सब स्वतंत्रतापूर्वक जोवनयापन कर सकें इसके लिये इच्छाओं का संयम आवश्यक है। यह संयमन व्यक्ति स्तर पर भी हो, सामाजिक स्तर पर भी हो और राष्ट्र स्तर पर भी हो, इसे उन्होंने परिग्रह की मर्यादा या इच्छा का परिमाण कहा । इससे अनावश्यक रूप से धन कमाने की प्रवृत्ति पर अंकुश लगेगा और राष्ट्रों की आर्थिक प्रतिद्वन्दिता रुकेगी। शोषण और उपनिवेशवाद की प्रवृत्ति पर प्रतिवन्ध लगेगा।
महावीर ने कहा जैसे सम्पत्ति आदि परिग्रह है वैसे ही हठवादिता, विचारों का दुराग्रह आदि भी परिग्रह है। इससे व्यक्ति का दिल छोटा और दृष्टि अनुदार बनती है। इस उदारता के अभाव में न व्यक्ति स्वयं स्वतंत्रता की अनुभूति कर पाता है और न दूसरों को वह स्वतंत्र वातावरण दे पाता है। अतः उन्होंने कहा-प्रत्येक वस्तु अनन्त धर्मात्मक होती है। उसे अपेक्षा से देखने पर ही, सापेक्ष दृष्टि से ही, उसका सच्चा व समग्र ज्ञान किया जा सकता है। यह सोचकर व्यक्ति को अनाग्रही होना चाहिये। उसे यह सोचना चाहिये कि वह जो कह रहा है वह सत्य है, पर दूसरे जो कहते हैं उसमें भी
जैन दर्शन में स्वातन्त्र्य बोध
३७५
Page #685
--------------------------------------------------------------------------
________________
‘પૂજ્ય ગુરુદેવ કવિલય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
सत्यांश है। ऐसा समझकर दृष्टि को निर्मल, विवारों को उदार और दिल को विशाल बनाना चाहिये । हमारे संविधान में धर्म निरपेक्षता का जो तत्त्व समाविष्ट हुआ है वह इसी वैचारिक सापेक्ष चिन्तन का परिणाम प्रतीत होता है। - कुल मिलाकर कहा जा सकता है कि महावीर का स्वातंत्र्य बोध यद्यपि आत्मवादी चिन्तन पर आधारित है पर वह जीवन के सभी पक्षों-आर्थिक, सामाजिक, राजनैतिक आदि को सतेज और प्रभावी बनाता है।
स्वतंत्रता के २८ वर्षों बाद भी हम विभिन्न स्तरों पर स्वतंत्रता की सही अनुभूति नहीं कर पा रहे हैं। इसका मूलकारण स्वतंत्रता को अधिकार प्राप्ति तक ही सीमित रखकर समझना है। पर वस्तुतः स्वतंत्रता मात्र अधिकार नहीं है। वह एक ऐसा भाव है, जो व्यक्ति को अपने सर्वांगीण विकास के लिये उचित अवसर, साधन और कर्म करने की शक्ति प्रदान करता है। यह भाव अपने कर्तव्य के प्रति सजग और सक्रिय बने रहने से ही प्राप्त किया जा सकता है । परन्तु दुःख इस बात का है कि आज हम अपना कर्तव्य किये बिना ही अधिकार का सुख भोगना चाहते हैं। इसीका परिणाम है - आज का यह संत्रास, यह संकट ।
इस संत्रास और संकट से निपटने के लिये हमें बाहर नहीं. भीतर की ओर देखना होगा। बाहर से हम भले ही स्वतंत्र और स्वाधीन लगें पर भीतर से हम छोटे-छोटे स्वार्थो, संकीर्णताओं और अंधविश्वासों से जकड़े हुए हैं। शरीर से हम स्वतंत्र लगते हैं पर हमारा मन स्वाधीन नहीं है । जबतक मन स्वाधीन नहीं होता, व्यक्ति की कर्मशक्ति सही माने में जागृत नहीं होती और वह अपने कर्तव्य पथ पर निष्ठापूर्वक बढ़ नहीं पाता। मन की स्वाधीनता के लिये आवश्यक है - विषय विकारों पर विजय पाना और यह तब तक संभव नहीं जब जब तक कि व्यक्ति आत्मोन्मखी न बने।
आज की हमारी सारी कार्य प्रणाली का केन्द्र कर्तव्य न होकर, अधिकार बना हुआ है। शक्ति का स्रोत सेवा न होकर, सत्ता है। प्रतिष्ठा का आधार गुग न होकर, पैसा और परिग्रह है। जब तक यह व्यवस्था रहेगी तब तक हम स्वतंत्रता का सही आस्वादन नहीं कर सकते। हमें इस व्यवस्था को बदलना होगा और इसके लिये चाहिए, तप, त्याग, बलिदान, कर्तव्य के प्रति अगाध निष्ठा और आत्मोन्मुखी दृष्टि ।
*
काव्याञ्जली
श्री राजेन्द्रमुनि शास्त्री, साहित्यरत्न परम पावन जीवन आपका, प्रखर थी किरणें गुणराशि की। यदपि भानु समान विकास था, तदपि जीवन शीतल केन्द्र था ।१॥
अचलता गिरिराज समान थी, अतिगंभीर अथाह समुद्र से।
वितत थी धरणी सम धीरता, गगन के सम व्यापक रूप था ।२। विशद भावभरी वचनावली, अमृतधार समा बहती सदा। कर गयी वह पूत जनस्थली, उपज थी जिस से जिनधर्म की ।३।
विविध अन्चल भारत देश का, विषद प्रान्त रहा गुजरात है।
कवि शिरोमणि नानमुनीन्द्र के, सुयश सौरभ से महका स्वयं । ४ । जनम के शत वर्ष हुए अभी, अखिल मानव जाति प्रसन्न है। इस महोत्सव से अनुरक्त हो, यह समर्पित है कुसुमाञ्जली ॥५॥
तत्त्वदर्शन
Page #686
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરુદેવ કવિવર્ય પંડિત નાનચંદ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ
વિભાગ-૩
વ્યકિતત્ત્વ દર્શન
- સંસ્મરણ
* શ્રદ્ધાંજલી
* પૂ. ગુરુદેવનું સમાજને પ્રદાન
* ચાતુર્માસની યાદી–ોંધ
Page #687
--------------------------------------------------------------------------
________________
Page #688
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરૂદેવ કવિવર્ય પ. નાનજી મહારાજ જન્મશતાદિ સ્મૃતિપ્રથા
# સં સ્મરણો # એક મહાન વિભૂતિનો સંયોગ
૪ આચાર્ય શ્રી પૂ. આનંદઋષિજી મહારાજ સાહેબ
સ્થાનકવાસી જૈન સમાજના ઈતિહાસના આ સુવર્ણ અવસરે સન ૧૯રમાં જ્યારે અજમેરમાં પ્રથમ બૃહદ સાધુ સમેલન ભરાયું હતું ત્યારે પૂજ્યશ્રી નાનચંદ્રજી મ. સા. નો પ્રથમ પરિચય અને દર્શનને સુઅવસર મળ્યો હતો. યદ્યપિ તે વખતે મારી વય લઘુ હતી તે પણ તે વખતના સ્મૃતિચિહ્નો હજી પણ મારા માનસપટ પર વિદ્યમાન છે.
તેમનું વ્યકિતત્વ આકર્ષક હતું. ગૌરવર્ણ, તેજસ્વી મુખમુદ્રા અને ધવલ વસ્ત્રોથી આચ્છાદિત તેમનું ભવ્ય . ક્તિત્વ જનમાનસની અપાર શ્રદ્ધાનું કેન્દ્ર હતું. તેમના વ્યક્તિત્વની સહજ સરળતા, નિશ્ચળ સ્નેહ અને ઉદાર સહૃદયતા મુનિવૃન્દ માટે પણ અનુકરણીય હતાં. આરબાહ્ય એકરૂપ તેમનું નિર્મળ મન તેમના સાધુત્વની સહુથી મોટી ગરિમા હતી.
તેમની પ્રવચનશૈલી, વિદ્વત્તા અને કાવ્યકળા અમારા જેવા લઘુ-મુનિઓ માટે વિશેષરૂપથી પ્રેરણપ્રદ હતી. તેઓશ્રી ઉચ્ચ કોટિના વિદ્વાન અને કવિ હોવા છતાં પણ લૌકિક એષણાઓથી–ચશ-કીર્તિ-પ્રશંસાથી મુકત હતા. તેને તેમને જરા પણ મેહ ન હતે. કવિતા લખતા પરંતુ પોતાના નામને કઈ જગ્યાએ ઉલ્લેખ નહતા કરતા માત્ર સંત-શિષ્ય” લખીને પિતાની વિનમ્રતા પ્રદર્શિત કરી દેતા હતા.
પૂ. શ્રી અમોલકષિજી મ. સા. ની સાથે જ્યારે મારી તેમની સાથે વ્યકિતગત ચર્ચા થઈ તે તેમણે મને અધ્યયનની દિશામાં પ્રગતિ કરતા રહેવાને નિર્દેશ કર્યો. જ્ઞાનની સતત સાધનામાં રત તે મહાન વ્યકિતત્વ દ્વારા જ્ઞાન પ્રત્યે સમર્પિત રહેવાની શુભ પ્રેરણા મેળવવી એ મારા માટે એક મહાન સૌભાગ્યને અવસર હતે.
તેઓશ્રીની આત્માભિમુખતા અને આત્માનુશીલનના દિવ્ય ગુણોએ પણ મને વિશેષ પ્રેરણા આપી છે. મને પિતાની ચર્ચાના પ્રસંગમાં એકવાર કહ્યું કે “આજે શ્રાવકવૃન્દ આપણા પ્રત્યે અસીમ શ્રદ્ધા વ્યકત કરે છે અને આપણને વંદન કરે છે, પરંતુ શું આપણે તેને વ્ય સિદ્ધ કરી શક્યા છીએ? આ વાત વિચારણીય છે. આપણે અંતર્મુખ થઈને આપણને પિતાને જે છે અને ચારિત્રના ગુણને વિકાસ કરતાં કરતાં તેને લાયક બનાવવાનું છે. કેટલી ઉચ્ચ ભાવના હતી તેમની ! આજે પણ તે વાત આપણા બધા મુનિવૃન્દ માટે મનનીય છે.
મુનિપર એ જીવનશુધ્ધિને મહાન યજ્ઞ છે. અને આત્માનુશીલન તેનું મોટામાં મોટું અવલંબનરૂપ સાધન છે. જ્ઞાન અને આત્મસાધનાની તે વિભૂતિ પ્રત્યે આપણા બધાની વિનમ્ર શ્રધ્ધાંજલિ ત્યારે જ સફલીભૂત થઈ શકે કે જ્યારે આપણે સ્વયં તે દિશામાં આગળ વધીએ.
આજે સ્થાનકવાસી જૈન સમાજ તેમની જન્મશતાબ્દિ મનાવી તેમના પ્રત્યે પિતાની શ્રદ્ધા અને કૃતજ્ઞતા વ્યકત કરી રહેલ છે તે બિલકુલ ઉચિત જ છે. તેમની વાસ્તવિક ગરિમાનું મૂલ્યાંકન તે આપણે જ્ઞાન અને ચારિત્ર પ્રત્યે સમર્પિત થઈને નિષ્ઠાપૂર્વક જિનશાસનની સેવા કરીને તેમાં જ રહેલું છે.
સંસ્મરણે
[૩]
Page #689
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરૂદેવ કવિવ પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ અધ્યાત્મયાગી કવિશ્રી નાનચંદ્રજી મહારાજ મારી દૃષ્ટિએ
3 –માલવકેસરી મુનિશ્રી સૌભાગ્યમલજી મ. સા. કવિવર્યશ્રી નાનચંદ્રજી મહારાજના સંબંધમાં કંઈક લખી મોકલવાનો આદેશ વિદુષી મ. સ. શ્રી દમયંતીબાઈ તરફથી પ્રાપ્ત થયા. વૃદ્ધાવસ્થા, સ્વાસ્થ્યની પ્રતિકૂળતા તેમ જ દર્શનાથીઓની ભીડને લીધે સમયાભાવ હેાવા છતાં તેમના આગ્રહને ટાળી શકતા નથી.
આજે તેમના સબંધમાં લખવા બેઠો છું તે વર્ષોજૂની સ્મૃતિએ ચચિત્રની જેમ એક એક કરીને સ્મૃતિપટ ઉપર ઉપસી રહી છે. તે બધી સ્મૃતિએ અને અનુભૂતિએ શબ્દોના માધ્યમથી આજે અભિવ્યકત થવા ઈચ્છે છે, પરંતુ મારી સામે એક ગંભીર સમસ્યા એ છે કે મારી પાસે શબ્દો સસીમ છે અને અનુભૂતિ અસીમ છે. તેથી અસીમને સસીમમાં વ્યકત પણ કેવી રીતે કરી શકાય.
કવિવર્ય શ્રી નાનચંદ્રજી મ. નું સર્વપ્રથમ મિલન અને પરિચય સં. ૧૯૮૨ માં પ્રવર્તક શ્રી તારાચંદજી મ., પૂ. ગુરુદેવ શ્રી કિસનલાલજી મ., શ્રી બછરાજજી મ., શ્રી સૂર્યમુનિજી મ. તથા આ કિતના લેખક જયપુર ચાતુર્માસ પૂર્ણ કરી જ્યારે આખુ પહેોંચ્યા ત્યારે થયા હતા. તે વખતે અમારૂ માનસ આચાર્યશ્રી માધવમુનિજી મ. ને સ્વર્ગવાસ થયેલ હાવાથી વ્યથિત હતું, પરન્તુ કવિવર્ય શ્રી નાનચંદ્રજી મ. ના દર્શન તથા તેમના અન્તરગ પરિચય મળતાં અમે તે વ્યથાથી ઘેાડીક ક્ષણા માટે મુક્ત થઈ ગયા અને અમારા જીવનના એક નવા અધ્યાય પ્રારંભ થયા. હું જે સંપ્રદાયના છુ, કવિવર્ય પણ તેજ સંપ્રદાયના હતા; તેથી એ શરીશના મિલનની સાથે સાથે એ દિલેાનું પણ મિલન થયુ અને તે એવુ મિલન હતું કે અમે એકબીજાથી જુદા પડવા છતાં પણ એક બીજાના હૃદયસિંહાસન ઉપર આસીન થઈ ગયા.
કવિશ્રીનું બાહ્યરુપ, ગૌરવર્ણ, સઢ શરીર, લાંભુકદ, ધવલ વસ્ત્ર અને નેત્રોમાં ચમકતી તેજરવી ષ્ટિ માનસપટલ પર એક ગંભીર વ્યકિતત્વની છાપ પાડી દેતી હતી. જ્યારે પણ કવિવર્ય શ્રીની મહાનતા અને ગંભીરતાના વિષયમાં વિચારું છું ત્યારે મારું મન અસીમ શ્રદ્ધાથી ભરાઈ જાય છે. તેમનામાં સાગરસમ ગંભીરતા, બાળક જેવી સરળતા અને હિમગિરિસમાન મહાનતા હતી. જીવનના કડવા-મીઠાં અનુભવા વચ્ચે પણ તેમના જીવનમાં સહજ શાંતિ અને પ્રસન્નતા કાયમ રહેતી હતી. કોઈ તેમના ઉપર પ્રશંસાના પુષ્પો ચડાવે અથવા વિરોધના વટાળ ઊભા કરે; તેઓ બધાનું સ્વાગત એક મીડી મુસ્કાન અને શાંત હૃદયથી કરતા હતા.
તેમના જીવનની મધુરતાની યાદ આવતાં મને એક સંસ્કૃત કવિની કેટલીક પકિતઓ તાજી થઈ આવે છે.
અધર મધુર – વન મધુર નયન મધુર સિતે મધુર,
હૃદય . મધુર ગમને મધુર મથુરાધિપતેરખિલ મધુર' । ચિરતે મધુર વસન મધુર ખલિતે મધુર, ચલિત મધુર ભ્રમિત મધુર મથુરાધિપતેખિલ મધુરમ્ ॥
વચન મધુર
-
આ જ પ્રમાણે તેઓશ્રીનુ ખેલવું, હસવું, ચાલવુ બધુ મધુર હતુ. તેમના વચનામાં ચાતુર્ય, માધુર્ય, ઔદાર્યની સાથે સાથે ગાંભીય પણ હતું.
તેમની વાણીમાં જાદુ હતા, તેમની વાક્પટુતાથી માત્ર સ્થાનકવાસી જૈન સમાજ જ નહિ, પરંતુ શ્વેતાંબર મૂર્તિપૂજક તેમજ ભારે મોટી સંખ્યામાં જૈનેતર લોકો પણ પ્રભાવિત હતા. આ જ કારણે સંપ્રદાય સિવાયના બીજા લોકો પણ તેમના પ્રત્યે ઊંડી નિષ્ઠા રાખતા હતા. તેમના ઉપદેશ, રાષ્ટ્રીય, સામાજિક, ધર્મ અને દર્શન વિ. વિષયો ઉપર થતા હતા. આધ્યાત્મિકતા તે તેમના મનના કણકણમાં ભરી હતી. તેમણે સંગ્રહિત કરેલી ‘આધ્યાત્મિક ભજનપદ પુષ્પમાળા' અત્યધિક લોકપ્રિય થઈ એ જ તેનું પ્રમાણ છે. તે સિવાય અન્ય શાસ્ત્રીય અને આધ્યાત્મિક સાહિત્ય પણ વિશાળ માત્રામાં પ્રકાશિત થયેલ છે.
[૪]
તેઓશ્રી બધા વિષયો ઉપર કવિતા રચતા હતા. તેમના કાવ્યોમાં ભાવ, ભાષાશૈલી ખૂબ રુચિકર દેખાય છે.
વ્યકિતત્વદર્શીન
For Private Personal Use Only
Page #690
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરૂદેવ વિવય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
જે વિષય ઉપર તેમણે કવિતા લખી તે વિષયને હેતુ દષ્ટાન્તથી એટલે પુષ્ટ કર્યો કે વાંચનારના મન તાજગીથી અને પ્રસન્નતાથી ભરાઈ જતા હતા.
અજમેર સાધુ–સમેલનમાં મને ફરી તેમના સંપર્કમાં આવવાનું સદ્ભાગ્ય સાંપડયું હતું. સમેલનમાં સેંકડોની સંખ્યામાં સંત-સતીઓ એકત્રિત થયા હતા. તેમાં મોટા મોટા મહારથી તેમજ પિતપતાના સંપ્રદાયના નાયક હતા. બધા પિતાપિતાની વિશેષતા રાખતા હતા પરંતુ તેમનું વ્યકિતત્વ તે વખતે ચમકતા સિતારાની જેમ દષ્ટિગોચર થતું હતું.
વ્યકિતત્વ જેટલું તેજસ્વી હોય છે. તેમના સંપર્કમાં આવનાર વ્યક્તિ ઉપર તેટલા જ મધુર અને પ્રભાવક સંસ્કારની છાપ પડે છે, તેથી સમેલનમાં આવનાર સાધુ-સાધ્વી તથા શ્રાવક-શ્રાવિકા ઉપર તેમણે અમિટ છાપ પાડી હતી.
- ત્યાર પછી તેમના દર્શનેને સુઅવસર મને રતલામ, મુંબઈ વિ. શહેરોમાં પણ મળેલ હતે. મુંબઈમાં તે લગભગ ૪-૫ મહિના સુધી સાથે જ રહ્યા. તે સમયે કંઈક એ જ પ્રસંગે ઉપસ્થિત થયે કે સ્થાનકવાસી જૈન સમાજ તથા મંદિરમાગી સમાજમાં કડવાશ ઊભી થવા સુધીની નોબત વાગી ગઈ હતી, પરન્ત કવિશ્રી મહારાજની અનન્ય સૂઝબૂઝ તથા દીર્ઘદૃષ્ટિના પરિણામસ્વરૂપ પરસ્પર એવું પ્રેમમય વાતાવરણ સર્જાઈ ગયું કે ઝઘડો શાંત થઈ ગયે અને થાનકવાસી સમાજના ગૌરવમાં વૃદ્ધિ થઈ
તેમના જીવનનું મહાન લક્ષ્ય એ જ હતું કે માનવમાં માનવતા કેવી રીતે જાગૃત થાય. દરેક વ્યાખ્યાનમાં તેમને એ જ આશય અભિવ્યકત થતો હતો. તેમની વકતૃત્વકળા એવી વિશિષ્ટ પ્રકારની હતી કે શ્રોતાગણ તેમના સુમધુર ગીત અને વિચારોના પ્રભાવમાં મંત્રમુગ્ધ બનીને પિતાને ભૂલી જતા હતા.
આવા મહાન સંત-પ્રવર આજે અમારી વચ્ચે સ્થૂલદેહે વિદ્યમાન નથી, પરંતુ તેમના જીવનની સુમધુર કૃતિ આજે પણ તેમના અનુયાયીઓ અને શ્રધ્ધાળુઓના હૃદયમાં જેમની તેમ બેઠેલી છે. તેમના જેવા ગંભીર, નમ્ર, સરળ, શાંત, સહિષ્ણુ, નિર્ભિક, નિષ્પક્ષ, દયાળુ, સેવાશીલ, દૂરદર્શી, વાપટુ અને વ્યવહારકુશળ વ્યકિતત્વને અભાવ હંમેશા ખટકશે. મને વારંવાર એ વિચાર આવે છે કે મહારાજશ્રીનું સાન્નિધ્ય મળ્યું તો પણ હું તેમની સેવાને સંપૂર્ણ લાભ મેળવી ન શકે. હવે તે તેમના ગુણગાન કરીને જ મારી શ્રધ્ધા સમર્પિત કરું છું.
જીવનના કુશળ કર્ણધાર
૪ આત્માથી શ્રી મોહનઋષિજી મ. સા. અનુભવનું અમૂલ્ય ધન અનંતના એ માગેથી ત્વરિત ગતિમાન થતું મહાત્માઓને સ્પર્શે છે અને જીવનને કર્મયેગમાં પળોટે છે. કર્મવેગ અને ભકિતયેગની અનુભવ-મસ્તી જ આત્માને ચેતનવંતી બનાવતી વિશુદ્ધ જ્ઞાનયોગી બનાવે છે. એ જ અનુભવને કુશળ શિલ્પકાર છે-જીવનને કુશળ કર્ણધાર છે.
કુશળ શિલ્પકાર જ અણઘડ પથ્થરને ઘડીને સુસંસ્કૃત બનાવે છે અને તેને પ્રતિમાના સ્વરૂપમાં મૂર્તિમાન કરે છે. તેના ચરણમાં લાખોના મસ્તક નમે છે. પૂજય ગુરુદેવ શ્રી નાનચંદ્રજી મહારાજે સમાજની અગણિત વ્યકિતઓને સુસંસ્કારી બનાવી, જે સમાજના ચરણે સેવાયજ્ઞ માટે જીવન સમર્પણ કરી રહેલ છે.
તેઓશ્રીનું વિશાળ, શ્રીમંત, શિક્ષિત અને સુસંસ્કારી ભકતમંડળ, ગુરુભકિત અને ગુણગ્રાહકતાના ગુણોથી સંપન્ન હતું. આ તેમના ભકતની એક વિશેષતા હતી. બીજાઓમાં વિશાળતા અને ઉદારતાના બદલે સંકુચિતતાને અનુભવ થાય છે ત્યારે ગુરુદેવના ભકતમંડળમાં સરળતા, વિશાળતા, ઉદારતા એવં ભકિત આદિ સગુણે તાણાવાણાની માફક તેમના જીવનમાં વણાઈ ગયેલા દેખાય છે.
તેઓશ્રીના સુસંસ્કારી શિષ્યરત્નોમાં શ્રી ચુનીલાલજી મહારાજે ચરમ શ્વાસોચ્છવાસ સુધી ગુરુસેવા કરીને સમાજ સામે ગુરુભકિતને આદેશ મુકેલ છે. સંતરત્ન શ્રી સંતબાલજીને તિયાર કરીને અણમોલ ભેટ આપેલ છે. શ્રી સંતબાલજીએ ગુરુભકિતને આદર્શ સમાજ સામે રાખીને ગુરુશ્રીના ત્રણમાંથી મુકત થવા માટે યત્ન સેવેલ છે.
સંસ્મરણે
[૫]
Page #691
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરૂદેવ કવિવર્ય પ. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાલિંદ સ્મૃતિગ્રંથ
આ સાથ્વી સમુદાયમાં વિદુષી શ્રી હેમકુંવરબાઈ સાધ્વી, ચંદનબાઈ સાધ્વી, દમયંતીબાઈ સાધ્વી, વિનંદિનીબાઈ સાધ્વી વગેરેના જીવનના ઘડતરમાં પણ પૂજયપાદ અમૂલ્ય ફાળો હતે.
વાત્સલ્ય, પ્રેમ, અનુકંપ આદિ માનવતાના ગુણએ એમના જીવન સામ્રાજ્યનું આધિપત્ય સ્વીકાર્યું હતું. સહૃદયતાને નેહભર્યો વ્યવહાર અને “આત્મવત્ સર્વ ભૂતેષુ” ની ભાવના હજુ પણ સ્મૃતિપટલ પર સાકાર થાય છે.
વિશ્વવાત્સલ્યનો પાઠ શીખવનાર સંત
3 પ્રવર્તક શ્રી વિનયત્રષિજી મ. સા
वही है धन्य जो जीता सदा परमार्थ के लिए।
विनयपूर्वक स्मरण कर हम जिएँ सत्यार्थ के लिए॥ સંસારમાં જે બીજાઓ માટે જીવી જાણે છે તેમનું જીવન ધન્ય છે.
અગરબતી પિતે બળી બીજાને સુગંધ આપે છે, મીણબત્તી પિતે બળી બીજાને પ્રકાશ આપે છે, શેરડી પિતે પીલાઈ બીજાને મીઠો મધુ રસ આપી તૃપ્ત કરે છે. વૃક્ષ પિતે શરદી-ગરમી-વર્ષા–તાડના-તર્જના આદિ સહન કરી મીઠાં મધુરાંફળ આપે છે. આ થઈ લૌકિક પદાર્થોની વાત. પરંતુ આવા લૌકિક જગતમાં જીવી અલૌકિક બનનાર વિભૂતિઓમનીષિઓ પરમાર્થની સેવન કરતા જગતના પરમ કલ્યાણની સદા અભીપ્સા સેવે છે.
સૌરાષ્ટ્રનાં એક નાનકડા ગામમાં જન્મ લઈ પોતાના જીવન અને વિચારના આંદોલને ફેલાવી વિશ્વને વાત્સલ્યને પાઠ શીખવનાર આપણા પૂજ્યપાદ શ્રી નાનચંદ્રજી મહારાજથી કેણ અપરિચિત હશે ?
તેઓશ્રી આ યુગના અહિંસક ક્રાંતિકારી-યુગદ્રષ્ટા હતા. તેમણે પિતાના જીવનની એક–એક ક્ષણને જનકલ્યાણનાં હિત માટે ઉપગ કર્યો હતો.
સામાજિક, ધાર્મિક, શૈક્ષણિક, રાષ્ટ્રીય આધ્યાત્મિક આદિ ક્ષેત્રે વિકાસ માટેના પ્રખર પ્રચારક હતા.
સામાજીક ક્ષેત્રોમાં જે કુરિવાજો હતાં, કુરૂઢિઓ ઘર કરી બેઠી હતી, તેના માટે પ્રબળ પુરુષાર્થ તથા પ્રચાર કર્યો હતે. તેવી જ રીતે ધાર્મિક ક્ષેત્રમાં પણ જે અવિવેકમય ક્રિયાકાંડ થતાં હતાં તેમાં પણ સુધારો કરી સત્ય માર્ગની દિશા નિર્દેશ કરેલ હતો.
શિક્ષણિક ક્ષેત્રમાં સ્થાન-સ્થાન પર લાયબ્રેરી, પાઠશાળા, મહિલા-મંડળ, બેકિંગ આદિ સંસ્થાઓની સ્થાપના કરી માટીમાંથી માનવનું ઘડતર કરેલ છે. આજે સૌરાષ્ટ્ર, ગુજરાત, આદિ પ્રાંતમાં જે બેડિગે ચાલે છે તેમાં તેઓશ્રીને મુખ્ય ફાળો છે. સમાજમાં વ્યાપેલી અશિક્ષા અને અજ્ઞાનતાના દિગદર્શનથી તેમનું દિલ દ્રવિત થઈ ઊતું હતું. સ્ત્રીઓ અને પુરુષોમાં વ્યાવહારિક અને ધાર્મિક જ્ઞાન સિવાય સમાજ ઊંચા સ્તરે જઈ શકશે નહી એમ જણાતાં તેમણે ખૂબ પ્રયત્ન કર્યો. આજે વકીલ, બેરિસ્ટર, ડોકટર, પ્રોફેસર, સેલિસિટર આદિ અનેક વિદ્યાથીઓ એમની સ્થાપેલી સંસ્થામાંથી શિક્ષણ પ્રાપ્ત કરી ચ સ્તર પર પહોંચી સામાજિક સેવા કરી રહ્યા છે.
રાષ્ટ્રીય ક્ષેત્રમાં તેમને બહુ મોટો ફાળો છે. ખાદી, ચરખો, ગે પાલન, અસ્પૃશ્યતા-નિવારણ, તિલક વિરાજ્ય ફંડ ગ્રામદ્યોગ આદિ ક્ષેત્રમાં સહકાર આપી રાષ્ટ્રની સેવા કરી છે.
આધ્યાત્મિક પ્રાર્થના પ્રવચન દ્વારા જનતાની આધ્યાત્મિક સેવા અને તેમનાં દુર્ગુણદે છોડાવી ધર્મનિષ્ઠ, અધ્યાત્મપ્રેમી વ્યકિતઓનાં જીવનનું ઘડતર કરેલ છે.
આ સિવાય અનેક માનવતાની સેવાના કાર્યોમાં પિતાને મોટો ફાળો આપેલ છે.
એક વખત મહારાજશ્રી પાસે એક શ્રીમંત કુટુંબ દર્શનાર્થે આવ્યું હતું. તે કુટુંબની મહારાજશ્રી પ્રત્યે અતૂટ શ્રદ્ધા હતી. મહારાજશ્રીનાં સદુપદેશથી તેમણે લાખો રૂપિયા ઉદાર ભાવે સત્કાર્યમાં ખર્ચેલ છે.
વ્યકિતત્વ દર્શન
Page #692
--------------------------------------------------------------------------
________________
}પૂજ્ય ગુરુદેવ કવિધય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ છે.
શેઠનાં ધર્મપત્ની ધર્મપરાયણ હતાં. તપશ્ચર્યા કરતાં હતાં—એકાંતરે-છઠ્ઠ છઠ્ઠ કરતાં હતાં. શેઠજીએ મહારાજ સાહેબને કહ્યું કે, આપની શ્રાવિકા બહ તપશ્ચર્યા કરે છે, શરીર અશકત થતું જાય છે. ત્યારે શેઠજીને મહારાજશ્રીએ કહ્યું કે ભગવાને તપશ્ચર્યાના બે પ્રકાર કહ્યાં છે-આહ્યું--અને આત્યંતર. તપશ્ચર્યામાં પણ વિવેક રાખવું જરૂરી છે. મહારાજશ્રીએ ફરમાવ્યું કે બેન ! શકિત પ્રમાણે ભકિત કરવી જોઈએ. આ શરીર સંસારસાગર તરવા માટે નૌકા સમાન છે, આમ દરેક ધાર્મિક ક્રિયામાં વિવેક રાખવા માટે તેમને ઉપદેશ હતા.
સ્વ. શેઠ રસિકલાલ મુંબઈમાં સ્વર્ગવાસી થયાં તે વખતે તેમનાં ધર્મપત્ની શ્રીમતી નંદકુંવરબેને મહારાજશ્રીનાં ઉપદેશને પચાવ્યું હતું. તે સમયે તેઓ અમદાવાદ જતાં ખબર મળતાં તુરત જ મુંબઈ–માટુંગા આવ્યાં. આંખમાં એક પણ આંસુ ન લાવ્યાં. તેમની સ્મશાનયાત્રા જ્યારે વિદાય થઈ ત્યારે બહાર આવી જય-જીનેન્દ્ર કહી વિદાય આપી હતી.
સ્વ. રસિકલાલના નાના ભાઈ એ તેમના પ્રત્યે ભાભીજીને કહ્યું કે “પૂજ્ય ભાભી જી ! આખા ભવનમાં એક પણ આંસુ મોટા ભાઈના પાછળ પાડવું નહીં. આ પ્રભાવ પૂ. મહારાજ સાહેબનાં ઉપદેશને છે. તેમણે રેડેલા સંસ્કારનું આ ફળ છે.
સૌરાષ્ટ્રમાં દુષ્કાળ પડયે ત્યારે શેઠ અમલખ અમીચંદ કે જેઓ મહારાજશ્રીના અનન્ય અસીમ શ્રદ્ધાળુ ભક્ત હતા. તેમણે પિતાના અંગત શ્રી ચંદુભાઈને સૌરાષ્ટ્રમાં દુષ્કાળપીડિત પ્રાણીઓની સેવા માટે મેકલ્યા હતા અને ત્યાંના ભયંકર દુષ્કાળમાં શકય તેટલી દુષ્કાળપીડિત પ્રાણીઓની સેવા કરી. તેઓ માનતા કે આવી સેવા કરવાને પ્રસંગ નહીં મળે. “નાણું મળશે પણ ટાણું નહીં મળે.” આમ મહારાજશ્રીના ઉપદેશને જીવનમાં ઉતારી પોતાના જીવનને ધન્ય તથા કૃતાર્થ માનતા હતા.
મહત મહીયાનું
ઉપાધ્યાય શ્રી અમરમુનિ મહારાજ પરમાનન્દમૂર્તિ શ્રદ્ધેય મુનિ શ્રી નાનચન્દ્રજી મહારાજકા નામ લેતે હી મેરી સ્મૃતિ પ્રથમ બૃહત્સાધુ સમેલન અજમેરકે ચિર અતીતમેં વિચરણ કરને લગતી છે. વિરાટ સાધુ ઔર સાધ્વીસંઘ ઉપસ્થિત હૈ. હજાર હજાર શ્રાવક શ્રાવિકા સુદૂરપ્રાન્તોસે સાધુદર્શનકી એક હૃદયસ્પર્શી મધુર ભાવના લિએ આયે હુએ હૈં. અન્તરંગ સભામેં, વિભિન્ન સંપ્રદાયમેં બિખરે હુએ શ્રમણકે એકબદ્ધ કરને કી સુદિશામેં વિચારચર્ચા ચાલી રહી હૈ. અંધકારકી કાલી રજની છંટ રહી હૈ, લગતા હૈ સમાજને સુન્દર ભવિષ્યકા સુપ્રભાત હેનેવાલા હૈ ઉત્સાહકે હીરસાગરકી તરંગે માને તટ છૂ-છૂકર હર્ષનાદ કર રહી હૈ. ખાસ કર હમ તરુણ સાધુઓકા અન્તર્મન તે ઈતના હર્ષવિભેર થા કિ વહ કુછ કા કુછ હુઆ જા રહા થા.
નવ ચેતનાકે મધુ શ્વેત . અધિકતર નયે સાધુ અન્તરંગ સભાકે પ્રતિનિધિ નહીં થે. મેં ભી ઉનમેં એક થા. પ્રતિનિધિ સભાકી દષ્ટિએ હમારી ઉપસ્થિતિ અસ્તિત્વહીન થી. ન હમેં અન્દરકે કઈ વિચાર મિલતે થે ઔર ન હમારે વિચાર હી અન્દર પચ પાડે છે. એક તરહ લેહ પદે કે પીછે બાહર શૂન્યમેં ખડે થે. બડે—બડે પદવીધર મહામહિમ સન્તકે ઈતના કહાં અવકાશ કિ હમ ઉનતક પહુંચ સકે, મન ખેલકર બાત કર સકે. અતઃ તત્કાલીન ઉપાધ્યાય શ્રી આત્મારામજી આદિ દો ચાર હી મહાન અસે થે, જિનકે શ્રી ચરણેમેં બૈઠકર યથાવકાશ કુછ વિચાર–ચર્ચા કર લિયા કરતે થે. શ્રદ્ધેય શ્રી નાનચંદ્રજી મહારાજ ઉન્હીં દે ચાર મહત્તમેં એક ઐસે મહત્તમ થે કિ ઉનકા પવિત્ર સાન્નિધ્ય હમ કુછ તરુણેકે લિએ નવચેતના એવં પ્રેરણકા એક મુક્ત મધુસ્ત્રોત બન ગયા થા. વહ સહજ નિષ્કપટ આત્મીયતા
શ્રદ્ધેય મુનિશ્રી ગુજરાતી. પ્રાન્ત ભિન્ન, ભાષા ભિન્ન, સંપ્રદાય ભિન્ન, ફલતઃ આચારપદ્ધતિ ભિન્ન. કિન્તુ ઈતની સારી ભિન્નતાઓમેં વહ વિલક્ષણ અભિન્નતા કિ કુછ પૂછો નહીં. ઈતની સરલ સહજ, અભિન્ન આત્મીયતા કિ લગતા - સંસ્મરણ
-
-
-
Page #693
--------------------------------------------------------------------------
________________
+ ૨ ગુરૂદેવ કવિવર પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
થા કિ વે ગુરુહ ઔર સબ સતર્થ છે, શિષ્ય હૈ, અનેવાસી હૈ. આજ ભી ઉસ આત્મીયતાકી મધુરસ્મૃતિ આતી હૈ, તે મનકા કણ કણ માદક આનંદસે ભર ભર જાતા હૈ.
રાત્રિના સમય છે. પ્રતિકમણ હો ચુકા હૈ. ઔર હમ ઉન્હેં આગેકી એર કાફી દૂર તક ઘેરે બૈઠે હૈ કભી હમ ઉન્હેં કઈ ભજન-ગીત સુનાતે હૈં ઔર કભી યે હમેં સુનાતે હિં. અવસ્થા ઢલતી હુઈહિ, પર કંઠ ઈતના મધુર એવં માદક કિ હમ સબકા હૃદય ઉછલને લગતા થા, ઉત્તરંગિત હો જાતા થા. કઈ માનગુમાન નહીં, છતના ચાહો ઉતના સુને, જરાસા યે હી નિવેદન કરતે હી. વે મહાન થે અવશ્ય, કિન્તુ આજકી ઈધર ઉધર દિખનેવાલી આક્રમક મહત્તાકે દુહ ભાસે આકાન્ત નહીં થે. ઉસ સમય બરાબરકે સમવયસ્ક સાથી જૈસે લગતે થે. ખુલકર હસતે થે, ખુલકર હસાતે થે. મેં અપની કહું, મુઝ પર તે અપાર કૃપા. વિચાર ચર્ચાકે બીચ કીતની હી બાર નામ લેતે ઔર ખુલકર કહતે-“કહો, કવિ, ઠીક છે ના?’ મેં કોરા તુકકડ, ઉસ યુગમેં ભી કવિ, નામસે પ્રચારિત થા. મેં સમજ નહીં પા રહા હું, કિ એસા ક થા ? પર થા એસા કછ અવશ્ય. ઔર તે ઔર, જૈન ગગનકે પ્રદીપ્ત મધ્યાહન સૂર્ય આચાર્યશ્રી જવાહરલાલજી મહારાજ ભી મૂઝ નગણ્યકે સનેહ કવિ, નામસે સોધિત કરતે ઔર મેરી તત્કાલીન કવિતા અને પ્રવચનમેં સુનાતે જે આજ ભી જવાહર કિરણવલિમેં યત્ર તત્ર મુદ્રિત હિં. યહ મૈ ઈન દે ચાર મહાન દેવતાત્માઓકી મહત્તા હી માનતા હૂં, ઔર કયા? મધુરવણ–પ્રવકતા
શ્રશ્ચય સ્વામીજીકી વકતૃત્વકલા તે ઈતની દિવ્ય એવં મેહક કિ જે એક બાર સુનલે, વહ સહસા મંત્રમુગ્ધ હો જાએ, ઉનકા અપના હો જાએ. ગંભીર સે ગંભીર વિષયકે ભી ઈતને સરલ સુબોધ રૂપમેં ઉપસ્થિત કરતે કિ મસ્તિષ્કકી ટેઢી મેઢી તંગ લિમેં ન અટકકર સીધા હદયકી અતલ ગહરાઈમે પહેચ જાતા. બીચ બીચમેં
કે સાથે સંક્ષિપ્ત કથાએ હોતી. ચટકલે હોતે ઔર હોતે પ્રસંગોચિત મધુરાતિમધુર ભજનગીત ! બસ, રંગ જમ જાતા ઔર સબ તફ એક અનિર્વચનીય–સા સન્નાટા છા જાતા. અજમેરમેં જહાં કહીં ભી ઉનકે પ્રવચન હોતે, મુઝે અવશ્ય સાથ લેકર જાતે હમ નેકી ઈન સયાત્રાઓમેં એક એસા અવિભકત આનન્દ થા, જિસકા બંટવારા હમ ઊંચત માત્રામેં કર નહીં પાતે થે, કરના ચાહતે ભી નહીં થે!
શ્રધેય મુનિશ્રી જીકા વિ. સં. ૧૯૦ કા યહ ચાતુર્માસ મેરે વન્દનીય ગુરુદેવ પૂજ્યશ્રી પૃથ્વીચન્દ્રજી મહારાજને પરામસે હમારે પુરાતન સામ્પ્રદાયિક ક્ષેત્ર આગરામેં હઆ થા! આગરાકી જનતા ઉનકે પ્રવચનેસે ઈતની અધિક પ્રભાવિત હઈ થી કિ આજ ભી વહ પુરાતન સ્મૃતિ જન-મનમેં તૈર રહી હૈ! રાધાસ્વામી સમ્પ્રદાયકે સુપ્રસિદ્ધ કેન્દ્ર દયાલબાગ આગરામેં, સદગુરુ આનન્દસ્વરૂપજીકે આગ્રહ પર પ્રવચન કરનેવાલે સર્વપ્રથમ જૈન મુનિ આપ હી થે! જૈન પરસ્પરાકે
ઉસ ગમેં દયાલબાગ જૈસે ધર્મ કેન્દ્રો પ્રવચન કરના, અપનેમેં એક અસાધારણ ઘટના થી. ઈસ પરસે પષ્ટ હી નિર્ધારિત હો જાતા હૈ કિ શ્રધેય મુનિશ્રીજી કિતને ઉચ્ચ કોટિકે અસાધારણ એવં પ્રભાવક પ્રવકત્તા છે! વિચારકાન્તિકે સૂત્રધાર
સમ્પ્રદાયકી પરમ્પરાગત માન્યતા જનજીવન મેં ઈતની રુઢ હો જાતી હિ કિ અછે એ અછે સાહસી વ્યકિત ભી ઉનકે વિરોધમે દો બેલ ભી નહી કહ સકતે બડે-અડે મનીષી ભી કાપવાદકે ડરશે આંખ બંદ કિએ ઉન અર્થહીન માન્યતાઓકા સમર્થન કરતે રહતે હક, ઉન્હેં હી જનભાષામેં ‘લકીરકે ફકીર’ કહા જાતા હ ! એ લકીરકે ફકીર જેઠે યશકે પ્રલોભનમેં ફુસકર સમ્પ્રદાયકી નિર્જીવ એવં નિષ્માણ માન્યતાઓકે અન્ધકારકે દૂર કરને કે બજાય ઉસે - અધિક સઘન બના દેતે હૈ. પ્રતિષ્ઠા પિશાચીકી મેહમાયા હી એસી હૈ. પરન્તુ મુનિશ્રીજી મુકતભાવસે ઉકત અર્થહીન માન્યતાઓકા વિંધ કરતે થે ! ઉનકે અન્તર્મનમેં ન કઈ એસા ભય થા ઔર ન પ્રભન! ઉનકે શ્રીમુખસે જબ વિચારક્રાન્તિકે સ્વર મુખરિત હેતે તે હમ સબ તરુણભિક્ષુ સહસા આશ્ચર્યચકિત હે ઉઠતે કિ વૃદ્ધત્વકી ઓર અગ્રસર હેતે ઈસ તનમેં કિતના તરુણ તેજસ્વી મન નિવાસ કરતા હ! જે ભી બાત, વહ સબ સાફ. કેઈ લાગ નહીં, લપેટ નહીં, કોઈ છિપાવ નહીં, કેઈ દરાવ નડી ! જેસે અન્દર સે બડર, ઓર જૈસે બાહર વરસે અન્દર. જબ મૈને ઉનકી બંબઈએ સૌરાષ્ટ્રકી દ્વતગામી [૮]
વ્યક્તિત્વ દર્શન
Page #694
--------------------------------------------------------------------------
________________
કંપન્ય ગરૂદેવ ડવિલય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાલિંદ સ્મૃતિગ્રંથરે
વિહારયાત્રા, સંબંધમેં કુછ સુના તે મુઝે કઈ આશ્ચર્ય નહીં હુઆ! મેં જાનતા થા, ઉનકી કથની ઔર કરની અન્તર જૈસા કુછ થા હી નહીં! યહી તે વહુ સાધુતા હૈ, જિસકી શ્રમણ ભગવાન મહાવીરને અપને સાધુઓંસે કભી અપેક્ષા કી થી. કહા થા–ધો સુધર્સ ચિઠ્ઠઈ.' ધર્મ શુદ્ધ અર્થાત્ નિર્મલ એવં નિષ્કપટ હૃદયમેં હી નિવાસ કરતા હૈ. કાશ, આજ ભી વે હોતે તે નવચેતનકે સાથ સમાજને નવનિર્માણ હેતુ કિયે જાનેવાલે હમારે પ્રયત્નેકે કિતના અધિક બલ મિલતા! નિર્મલ પ્રેમકા તરંગિત સાગર
શ્રધેય આદર્શ સન્ત નિર્મલ એવં નિચ્છલ પ્રેમકે વિશાલ સાગર હી થે એક શબ્દમેં. મેં જ્હાં ઔર વે કહાં? વે કૃષ્ણ ઔર મૈં સુદામા. કયા મેલ થા હમ મેં ઉન દિને ફિર ભી હકી રસધારા ચિરકાલ તક બહતી રહી ઉનકી એર સે. એકબાર જબ આગમ સંપાદનકે લિએ મુઝે વડિયા ગુજરાતમેં લે જાનેકે લિએ અખિલ ભારતીય સ્થાનકવાસી જૈન ધન્ફરન્સકી ઓર સે ચર્ચા ચાલી ઔર એતદર્થ પ્રાર્થના કરને કે લિએ બમ્બઈ સે સમાજકે પ્રમુખ સજ્જનેકા શિષ્ટ મંડલ આગરા આયા, તે બંબઈ મહારાજશ્રીકા તુરત પત્રમિલા કિ સ્વાગત હૈ આપકા. કેસે ભી હૈ, ઈધર મુજસે મિલનેકા ધ્યાને રખિએ.” યહ હૈ વહ પ્રેમ, યહ હૈ વહ મૈત્રી, જિસકે સમ્બન્ધમેં સુપ્રસિદ્ધ લેકનીતિકાર આચાર્ય ભર્તુહરિને ચીર અતીતમેં કભી કહા થા
દિનસ્ય પૂર્વાર્ધ-પરાર્ધ-ભિન્ના, છાયેવ મંત્રી ખેલ સજજનાનામૂા. મહારાજશ્રી સાધારણ કાચકે દર્પણ નહીં થે કિ સામને ખડે હૈ તે પ્રતિબિમ્બ હૈ, સબકુછ હૈ ઔર જરા દૂર હટે નહીં કિ એક ક્ષણમેં સબ ગાયબ. ( કૌન ઓર મેં કૌન? જૈસા કિ આજ હમ દેખ રહે છે. પ્રથમ અજમેર સમેલનકા હી તે કિતના પુરાના મિલન થા. વહ ભી અલ્પસમયકા. કિન્ત વે ભૂલે નહીં થે મઝ જૈસેકે સુરક્ષિત રખે હુએ થે વે મુઝે ભી. કિતના સંવેદનશીલ સ્વચ્છ હૃદય થા ઉનકા. વહુ નેહધારા આજ ભી પ્રવાહિત હ ઉનકે પ્રિય શિષ્ય ચિત્તમુનિ તથા સંતબાલમેં, મેરે મિત્ર હૈ યે ગુરુબળ્યું. ઔર ઈસ મૌત્રીકે માધ્યમ થે મહારાજશ્રી. કયા મેં ભૂલંગ ઉનક ઔર ઉનકે પ્રિય શિષ્ય એવં શિષ્યાઓકે.”
સ્વાથ્ય ઠીક નહીં હૈ. હૃદયરોગકા ગી હું. દુર્બલતા કાફી હૈ. મેરે નેહીજને કે લિએ ચિન્તાક વિષય છે ચહ. ચિકિત્સક ઔર નેડી તન-મન ને કે લિએ પૂર્ણ વિશ્રામક આગ્રહ રખતે હૈં ફિર ભી મેં ઈતિહાસપ્રસિદ્ધ વિભારગિરિ (રાજગૃહ, બિહાર) કી છાયામેં રૂપાથિત હેનેવાલે વીરાયતનેમેં જે કભી ભગવાન મહાવીર, ગણધર ગૌતમ, આર્ય સુધર્મા, આર્ય જમ્મુ, આર્યા ચન્દના આદિકે પુનીત ચરણકમલેસે પાવન ભૂમિ રહી હૈ શાન્ત મનસે બેઠા હુઆ આનન્દકે ક્ષણેમેં યે પંકિતયાં લિખ રહા હું કયે હૈ એસા ? શ્રધેય મહારાજશ્રીકા વહ દિવ્ય પ્રેમ હી હ, જે નકારકી સ્થિતિમેં ભી મુઝ સે સહર્ષ લિખાયે જા રહા હ. ઐસે વિરાટ ઉદાર ચેતા સન્તકા દર્શન કિસી ભાગ્યશાલી કે હી મિલતા હૈ. ઔર વહ મુઝે સર્વ ભાવેન મિલા થા. સાદર વન્દન, શતશત વન્દન હૈ, હે મેરે વન્દનીય દેવ!
કવિશ્રી નાનચંદ્રજી મહારાજ ઃ એક મધુર સંસ્મરણ
@ અધ્યાત્મગી રાજસ્થાનકેસરી પુષ્કરમુનિજી મ. મને મારા જીવનમાં અનેક મહાપુરુષોના સંપર્કમાં આવવાને, તેમની સાથે રહેવાને, તેમના જીવનને સનિકટ રહીને જોવાનો અવસર મળે છે. તે મહાપુરુષોની હારમાળામાં એક મહાપુરુષ, કવિસમ્રાટ, સ્નેહસૌજન્યમૂર્તિ પ્રસિદ્ધવક્તા શ્રી નાનચંદ્રજી મહારાજ પણ હતા. તેમના દર્શનેને સૌભાગ્ય સર્વપ્રથમ મને ખ્યાવરમાં મળ્યા હતા.
સંગઠનની સુરીલી મધુર સ્વરલહેરિયે ઝણઝણી રહી હતી. રાજસ્થાનના આ રંગીલા નગરમાં, ગૌરવશાળી ગુજરાતની પુણ્યભૂમિથી પધારેલા પિતાના પ્યારા મહેમાનનું સ્વાગત કરતાં અમારું હૃદય ગજ-ગજ ઉછળી રહ્યું હતું. તેઓ પણ રાજસ્થાની મુનિના રને સૌજન્યપૂર્ણ સદ્વ્યવહારને જોઈને આનંદમગ્ન બની ગયા હતા. સંસ્મરણો
Page #695
--------------------------------------------------------------------------
________________
, પૂજ્ય ગુરુદેવ કવિવય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
ખ્યાવરથી અમે બૃહત્સાધુસમેલનમાં સમ્મિલિત થવા માટે અજરામરપુરી–અજમેર પહોંચ્યા. ખ્યાવરમાં જે સ્નેહનું બીજ વાવ્યું હતું તે અજમેરમાં અંકુરિત થઈ ખૂબ અભિવૃદ્ધિને પામ્યું. મેં અત્યન્ત સનિકટતાથી તે તેજસ્વી નક્ષત્રને જે હતું, જેના જીવનના કણ-કણમાં, મનના અણુ-આણુમાં કાન્તિની ચિનગારી ઝગી રહી હતી. જે સમાજની દયનીય સ્થિતિ જોઈને ચિન્તિત હતા. સમાજમાં વ્યાપેલી વિષમતાને નષ્ટ કરી સમતા પેદા કરવા ઈચ્છતા હતા. સંપ્રદાયવાદને સ્થાને શુધ્ધ જૈનત્વને પ્રચાર કરવા ઈચ્છતા હતા. તે વખતે તેમની પ્રત્યેક કવિતામાં અથવા સંગીતમાં આ જ સ્વર
રિત થઈ રહ્યો હતો અને પિતાના જોશીલા તેજસ્વી પ્રવચનમાં આ જ વાત ઉપર ભાર મુકતા હતા કે શુધ્ધ જૈનત્વ અને સ્થાનકવાસી ધર્મને પ્રચાર કરવા માટે આપણે એક થવું છે, નેક બનવું છે. તેઓશ્રી મારા સદ્ગુરુવર્ય પરમશ્રાધેય શ્રી તારાચંદજી મ. ની સેવામાં પધારતા અને તેમની સાથે સામાજિક-સંગઠનની ચર્ચા કરતા રહેતા હતા.
વિ. સં. ૧૯૯૩ માં પૂ. ગુરુદેવશ્રીની સાથે રાજસ્થાનથી વિહાર કરી મુંબઈ પહોંચ્યો તે વખતે તેઓશ્રી કાંદાવાડીના રથાનકમાં બિરાજમાન હતા. તેમની સાથે આત્માથી શ્રી મેહનઋષિજી મ. અને મધુરવકતા વિનયત્રષિજી મ. પણ બિરાજી રહ્યા હતા. કાંદાવાડીની સન્નિકટમાં જ આર્યસમાજ તરફથી એક વિરાટ સભાનું આયોજન થયું હતું. તેના અધ્યક્ષપદે
શ્રી કવિજીને નિયુકત કર્યા હતા. હજારની જનમેદનીમાં તેઓશ્રીએ “આર્ય શબ્દ ઉપર જૈન, બૌધ અને વૈદિક દૃષ્ટિએ જે વિશ્લેષણ કર્યું હતું તે ભારે અદ્ભુત હતું અને તે તેમના ગંભીર પાંડિત્યનું પરિચાયક હતું. તેમના પ્રવચનની સૌથી મહત્ત્વપૂર્ણ વિશેષતા મેં એ જોઈ કે ગંભીરથી પણ ગંભીર વિષયને પણ રૂપકના માધ્યમથી તેઓ એવી રીતે પ્રસ્તુત કરતા હતા કે તાજને મંત્રમુગ્ધ બની જતા હતા. શ્રેતાઓને પ્રવચનના પ્રવાહમાં સાથે લઈ ચાલવું તે તેમની મેટી વિશેષતા હતી.
મુંબઈમાં લાંબા વખત સુધી સાથે રહેવાને અવસર મળે અને ખૂબ જ નજીકમાં રહી તેમને પારખવાને પણ અવસર મળે. સંસ્કૃત સાહિત્યમાં કહેવત છે કે “દૂરસ્થ ભૂધરા રમ્યા :” દૂરથી ડુંગર રળિયામણાં લાગે છે પરંતુ પાસે પહોંચતા તે ઉબડ-ખાબડ, ઊંચા નીચા દેખાય છે, પરન્ત મહાપુરુષ તેના અપવાદ હોય છે. મને અનુભવ થયો કે કવિ નાનચંદજી મહારાજ દૂરથી જ નહિ પરંતુ નજીકથી વધારે રળિયામણાં અને સુન્દર લાગતાં હતાં. તેમને સ્વભાવ મળતાવડો હતા. તેમના જીવનની એક મહત્વપૂર્ણ વિશેષતા એ હતી કે તેઓ પોતાનાથી જે મેટા હતા તેમને વિનય કરતા હતા અને નાનાની સાથે પ્રેમથી વ્યવહાર કરતા હતા. તેમનું સ્પષ્ટ મન્તવ્ય હતું કે પ્રેમ જીવનની એવી કળા છે, માધુર્ય છે, એવું સંબલ છે અને વિનય એવું દુર્ભેદ્ય કવચ છે કે જેને કઈ પણ તેડી શકતું નથી.
સને ૧૯૪૯ માં ફરી તેમના દર્શનને સુઅવસર સૌરાષ્ટ્રના સાયલા ગામમાં મળ્યું. તે વખતે તેરાપંથી સમાજને પ્રચાર સૌરાષ્ટ્રમાં જોરથી વધી રહ્યો હતો. સ્થાનકવાસી સમાજ શબ્દજાળમાં ફસાઈ રહ્યો હતે. સૌરાષ્ટ્રની જનતા ચિન્દ્રિત હતી. દયા–દાન પ્રચારક સંઘના અધિકારીઓને કવિશ્રીએ પૂ. ગુરુદેવશ્રીની સેવામાં મુંબઈ મોકલ્યા. ગુરુદેવશ્રી ઘાટકોપરનું શાનદાર ચાતુર્માસ પૂર્ણ કરી સૌરાષ્ટ્ર પધાર્યા. તેઓશ્રીની પ્રબલ પ્રેરણાથી ગુરુદેવશ્રીનું સૌરાષ્ટ્રમાં ભવ્ય સ્વાગત થયું. વૃદ્ધાવસ્થાને કારણે તેઓશ્રી તે વખતે સાયલા સ્થિત હતા. તેઓશ્રીના અત્યાગ્રહથી ગુરુદેવશ્રી સાયલા પધાર્યા અને ૪-૫ દિવસ ત્યાં રોકાયા. તે વખતે તેમની સાથે અનેક શાસ્ત્રીય વિષયે ઉપર ગંભીર ચર્ચાઓ કરવા અવસર મળે. મને અનુભવ થયે કે તેઓ માત્ર પ્રખર વક્તા જ નથી. પરંતુ શાસ્ત્રના ગંભીર રહુના જ્ઞાતા પણ છે. વેતાંબર આગની સાથે દિગંબર ગ્રન્થ સમયસાર, નિયમસાર, પંચાસ્તિકાય, પટખંડાગમ વગેરેના પણ જાણકાર છે. નિશ્ચય અને વ્યવહારના, ઉત્સર્ગ અને અપવાદના મર્મને પણ સમજે છે.
તેઓશ્રી આગમોના જ્ઞાતા, વકતા અને કવિ હોવા છતાં પણ સાચા જિજ્ઞાસુ હતા. તેઓશ્રીએ મારી તેમજ મારા પૂ. ગુરુદેવશ્રી પાસે તેરાપંથી માન્યતાઓના સંબંધમાં અનેક જિજ્ઞાસાઓ પ્રસ્તુત કરી અને તે ગુરુગંભીર રહસ્યોને જાણીને અત્યન્ત આહલાદિત થયા અને કહ્યું-સારું થયું કે આપ સૌરાષ્ટ્રમાં પધાર્યા. હવે અમે આપના નેતૃત્વમાં શાસ્ત્રાર્થ માટે તેમને મુકાબલે કરશું.
કવિવર્ય નાનચંદ્રજી મ. નું જીવન અનેક સદ્દગુણનું આગાર હતું. તેઓશ્રી જ્ઞાની હતા, ધ્યાન હતા અને [૧૦].
વ્યકિતત્વ દર્શન
Page #696
--------------------------------------------------------------------------
________________
પય ગુરૂદેવ ડવિલય . નાનચદ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
સમાજસુધારક પણ હતા. તેમના વિરાટ વ્યકિતત્વને અભિવ્યક્ત કરનારે બેહદાકાર શતાબ્દીગ્રન્થ પ્રકાશિત થાય તેવી મારી હાર્દિક ઈચ્છા હતી અને મેં મારી હાર્દિક ભાવના કવિશ્રીજીની સુશિષ્યા પરમવિદુષી મહાસતી દમયંતીબાઈને કે જેઓ મને બોરીવલી-મુંબઈ માં મળ્યાં ત્યારે વ્યક્ત કરી. મહાસતીજીએ કહ્યું-જે ગ્રન્થના સંપાદન-લેખનની જવાબદારી આપના સુશિષ્ય દેવેન્દ્રમુનિજી રવીકારે તે આ કાર્ય સરળતાથી થઈ શકે. મારી આજ્ઞાથી દેવેન્દ્રમુનિએ ગ્રન્થના એક અધ્યાયનું લેખન અને સંપાદનની જવાબદારી સ્વીકારી અને અતિ શીઘ મારી ભાવનાએ મૂર્ત સ્વરૂપ ધારણ કર્યું તેને મને હર્ષ છે. સાથે સાથે આ જન-જનના મનમાં કવિશ્રી પ્રત્યે કેટલી અગાધ શ્રદ્ધા છે તેને પણ આ ગ્રન્થ પુનીત પ્રતીક છે.
કવિશ્રીના સુચ્ચ શિષ્ય પં. મુનિશ્રી ચુનીલાલજી મ. તથા સ્નેહમૂર્તિ સંતબાલજીની સાથે પણ મારે ઘણે જ નેહપૂર્ણ વ્યવહાર રહ્યો છે. કવિશ્રીજીના અને તેમના શિષ્યના અનેક સુમધુર સંસ્મરણે આજે પણ સ્મૃતિપટ પર ચમકી રહ્યાં છે અને સદા ચમકતા રહેશે.
કવિવર્ય નાનચંદ્રજી મહારાજ: મારી દૃષ્ટિમાં
# શ્રી દેવેન્દ્રમુનિ શાસ્ત્રી, સાહિત્યરત્ન સન ૧૪૮ માં ઘાટકોપર (મુંબઈ) નું ભવ્ય ચાતુર્માસ પૂર્ણ કરી પરમ શ્રધેય મહાસ્થવિર શ્રી તારાચંદજી મહારાજ તથા અધ્યાત્મયોગી સદ્ગુરુવર્ય શ્રી પુષ્કર મુનિજી મ. ની સાથે અમે સૌરાષ્ટ્ર પહોંચ્યા. સૌરાષ્ટ્ર ત્યાગ, બલિદાન, સાહિત્ય, સંસ્કૃતિ, સંગીત અને કળાનું પ્રમુખ કેન્દ્ર રહ્યું છે અને ભકિત તથા શકિતનું અદ્ભુત સમન્વય સ્થળ પણ. સૌરાષ્ટ્રની સોનેરી પાવન પુણ્યધરામાં પ્રવેશ કરતાં જ અહંત અરિષ્ટનેમિ, કગી શ્રીકૃષ્ણ, અધ્યાત્મપ્રેમી શ્રીમદ્ રાજચંદ્ર, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી આદિ અનેક મહાપુરુષોની સહેજે સ્મૃતિ ઉપસી આવી. તેમના તેજસ્વી વ્યકિતત્વ અને કૃતિત્વના સુમધુર પ્રસંગે રમૃતિપટ ઉપર સુવર્ણાક્ષરેની જેમ ચમકવા લાગ્યા. જે સાધનારત તનિષ્ઠ ઉદાર મનીષિઓએ પિતાના પવિત્ર ચારિત્ર વડે અને તપથી પાવન બનેલી વાણી વડે જન-જનના માનસમાં ત્યાગ વૈરાગ્યની દિવ્યજ્યોતિ પ્રગટાવી, રાષ્ટ્રીયતાની ભાવના ઉત્પન્ન કરી ભલા, તેમને કેણ ભુલાવી શકે તેમ છે? તેમની જીવનગાથા અને વિચારે માત્ર ઈતિહાસના પાનાંએમાં જ લખાયા નથી પરંતુ જન-જનના જીવનમાં પણ કેતરાઈ ગયા છે. આજ કારણે આજે પણ ત્યાંના લોકોના જીવનમાં અહિંસા, અધ્યાત્મ અને રાષ્ટ્રીય ભાવનાની ત્રિવેણુધારા કલકલ નિનાદ કરતી વહી રહી છે. એ જ ગૌરવમયી પરંપરાના એક જાજવલ્યમાન રત્ન કવિ નાનચંદ્રજી મહારાજ હતા.
કવિસમ્રાટ નાનચંદ્રજી મહારાજના સંબંધમાં મુંબઈ તથા સૌરાષ્ટ્રમાં મેં ઘણું સાંભળ્યું હતું. તેથી તેમના દર્શન તથા ચરણસ્પર્શ માટે મન ઉત્સુક હતું કે ક્યારે દર્શન થશે. તેઓશ્રી તે વખતે પિતાની જન્મભૂમિ સાયલામાં બિરાજી રહ્યા હતા. તેમની શારીરિક સ્થિતિ એવી નહોતી કે તેઓશ્રી લા વિહાર કરી શકે. તેથી તેઓશ્રીએ શ્રધેય સદ્ગુરુવર્યને નિમંત્રણ પાઠવ્યું કે આપશ્રી સાયલા પધારો તે મને દર્શનને સૌભાગ્ય મળે. તેઓશ્રીના નેહસભર આગ્રહને માન આપી પૂજ્ય ગુરુવર્ય પિતાની શિષ્યમંડળી સાથે સાયલા પધાર્યા. તેઓશ્રીના સુશિષ્ય સેવામૂર્તિ પ. મુનિશ્રી ચુનીલાલજી મહારાજ અમારું ભાવભીનું સ્વાગત કરવા ઘણે દૂર સુધી આવ્યા. તેમ જ તેઓ પણ પધાર્યા. આ હકીકત તેમના વિનીત સ્વભાવનું પુનીત પ્રતીક હતું. મને અનુભવ થયે કે તેઓશ્રી ખરેખર વિનમ્રતાની સાક્ષાત્ મૂર્તિ હતા. વિનય સંતજીવનનું બહુમૂલ્ય આભૂષણ છે. જે સંતને અહંકારને કાળો નાગ હસે છે તે સંત અસંત બની જાય છે. કારણ કે અહંકાર અને સાધુતામાં સાક્ષાત્ વેર છે–પ્રકાશ અને અંધકારની જેમ. શ્રમણ ભગવાન મહાવીરે ધર્મનું મૂળ વિનય કહ્યું છે- “ધમ્મક્સ વિણુ મૂલં સન્તની પરિભાષા કરતાં નાનકે પણ લખ્યું છે- “નાનક નન્હ હો રહો, જેસે નહી દબ.” કવિ નાનચંદ્રજી મ. નાનામાં નાની વ્યકિત સાથે પણ વિનમ્રતાપૂર્વક વ્યવહાર કરતા હતા જેની કઈ કલ્પના પણ કરી શકે નહિ. આ તેમના જીવનને મહાન સદ્દગુણ હતે.
મેં તેમના વ્યક્તિત્વને જોયું તે સૂર્યની જેમ ચમકતું ભવ્ય લલાટ, રૂપેરી ચળકતી શિર ઉપરની વિરલ કેશરાશિ, સંસ્મરણે
Jain Education Interational
Page #697
--------------------------------------------------------------------------
________________
=
=
= - પૂજ્ય ગુરુદેવ કવિલય પં. નાનાયબ્રેજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ સર્ચલાઈટની જેમ પ્રકાશ વેરતા નેત્રયુગલ, દીર્ઘ નાસિકા, મંદ-મંદ મુસ્કરાતું ચંદ્રમા જેવું સૌમ્ય વદન, ભીમ જેવું કદાવર અને કસાયેલું શરીર, અંગદની જેમ બલિષ્ટ ભુજાઓ, ગજરાજની જેમ મસ્તગતિ. આ તેમના દિવ્યત્વનું બાહરી રૂપ કે જેને લેકે કવિવર્ય નાનચંદ્રજી મ. ના નામથી ઓળખતા અને બોલાવતા હતા. તેમનું કપ્રિય ઉપનામ “સન્ત-શષ્ય હતું. પ્રથમ દર્શને જ મારી હૃદયની વીણાના તાર ઝણઝણી ઊયા કે શ્રધેય ! મુનિપ્રવર ! દૂર બેઠાં-બેઠાં મેં આપનું પવિત્ર નામ તે સાંભળ્યું હતું, પરંતુ જે જે સાંભળેલું તેના ઉપર નેત્ર વિશ્વાસ કરતા નહોતા. કારણ કે તેમણે નેત્રોએ) તેઓશ્રીના દર્શન કર્યા નહતા. આજે તમારા દર્શન કરતાં મને પરમ આહલાદ થયે કે જેવું મેં સાંભળ્યું હતું તેથી પણ વધારે રમણીય સ્વરૂપમાં આપને મેં નિડાન્યા છે. આજે આપશ્રીના દર્શન કરી મેં શ્રેત અને નેત્રના દીર્ઘકાલીન વિવાદને મિટાવી દીધું છે.
દરેડપિ ગ્રુવા ભવદીય કીર્તિ કણે તૃપ્તૌ ન ચ ચક્ષુષી મે તર્વિવાદ પરિહતું કામ
સમાગતો હું તવ દર્શનાય છે હું અધિકારપૂર્વક કહી શકું છું કે મેં મારા જીવનમાં અનેક મહાપુરુષના, સન્તના દર્શન કર્યા છે તેમાંના કવિ નાનચંદ્રજી મ. પણ એક છે. તેમના દર્શન કરી મારું હૃદય શ્રદ્ધાથી નમી પડયું. તેમને જોઈ મને એવો અનુભવ થયે કે કઈ મહાન ઋષિના દર્શન કરી રહ્યો છું કે જેનામાં સિદ્ધસેન દિવાકર જેવી તેજસ્વિતા છે, કવિકાલસર્વજ્ઞ હેમચન્દ્ર જેવી પ્રતિભા છે, યાકિની મહત્તરાસન હરિભદ્રની સમન્વયતા છે, ઉપાધ્યાય યશવિજયજીની તાર્કિતા છે અને સંત કવિ આનન્દઘનની ફકકડતાનું અદ્ભુત સંમિશ્રણ થયેલું છે, જે ચુંબકની જેમ બધાને આકર્ષિત કરી લે છે.
જે કઈ કવિ નાનચંદ્રજી મ. ના નિકટ સંપર્કમાં આવ્યા તેઓ આ સત્ય તથ્યથી પરિચિત છે કે નાનચંદ્રજી મ. નું જીવન હિમાલય જેવું ઉન્નત, સાગર જેવું ગંભીર, ચન્દ્ર જેવું સૌમ્ય, સિંહ જેવું નિક, સાકર જેવું મધુર અને અગરબત્તી જેવું સુગંધિત હતું. તેમની મનની ગરિમા, વાણીની મીઠાશ અને કાર્યની મહિમાએ જન-જનના માનસને વિશુદ્ધ બનાવ્યું હતું. તેમનું મન નિર્મળ હતું, હૃદય સરળ હતું, બુદ્ધિ પ્રખર હતી અને વ્યવહાર મધુર હતા. ભલે પરિચિત હોય કે અપરિચિત હોય, પિતાના હોય કે પરાયા હોય તે બધાથી પ્રેમ કરતા હતા. પ્રેમ તેમના જીવનને મૂળ મંત્ર હતો. મારા જેવા અકિંચન વ્યકિત ઉપર પણ તેમને અપાર હ હતો. નેહને અખૂટ ખજાને મેળવી હું પિતાની જાતને ધન્યભાગી અનુભવવા લાગ્યું અને આજે પણ હું મને ભાગ્યશાળી માનું છું કે તેઓશ્રીના સ્મૃતિગ્રન્થના સમ્પાદન અને લેખનને મને સુઅવસર પ્રાપ્ત થયે.
કવિશ્રી સંસ્કૃત અને પ્રાકૃત ભાષાના પંડિત હતા. આગમોના જ્ઞાતા હતા, દર્શનશાસ્ત્રના આગમના જ્ઞાતા હતા, દર્શનશાસ્ત્રના જાણકાર હતા છતાં પણ તેમનામાં કદી પણ જ્ઞાનને અહંકાર જે નથી. તેઓશ્રી વાર્તાલાપ અને પ્રવચનમાં શુદ્ધ કાઠિયાવાડી – ગુજરાતી ભાષાને પ્રયોગ કરતા હતા. તેઓ નાની શી વાતને પણ એવી ચિત્તાકર્ષક ઢંગથી કહેતા હતા કે સાંભળનાર મંત્રમુગ્ધ બની જતું. પ્રવચનશૈલી સાદી અને સરળ હોવાની સાથે મધુર હતી. ગંભીરમાં ગંભીર વિષયને સરળથી સરળ બનાવી પ્રસ્તુત કરતા હતા. પ્રવચનમાં સુભાષિતના પ્રાધાન્યની સાથે બેધકથાઓની પ્રચરતા રહેતી જેથી બોધવિષય શ્રોતાઓના હદયમાં એ ઊતરી જતે કે જિંદગી સુધી ભૂલતા નહિ. વકતા માટે આ આવશ્યક છે કે તેના જ્ઞાન અને અનુભવને આયામ ખૂબ વિસ્તૃત હોવો જોઈએ. વિશાળ અધ્યયન, ચિન્તન – મનન અને અનુભવનો પરિપાક વાણીને તેજસ્વી અને સ્થાયી બનાવે છે. અધ્યયન અને ચિન્તન વિનાનું ભાષણ માત્ર ભષણ (બકવું જ) છે.
કવિ નાનચંદ્રજી મ. ઘણા વિનેદપ્રિય હતા. રેતી અને ઉદાસ સૂરત તેમને પસંદ ન હતી. તેઓ કહેતા કે ખીલેલું ફૂલ જ સારું લાગે છે, કરમાયેલું નહિ. તમે હસશે તે સંસાર તમારી સાથે હસશે, પરંતુ તમે રોશે તે તમારી સાથે કઈ રેશે નહિ. કવિશ્રીના કાન મેટા હતા તેથી મેં કહ્યું – આપના કાન તે ઘણા મોટા છે. તેમણે તક્ષણ હસતાં કહ્યુંકાન તે મારા જરૂર મોટા છે પરંતુ હું ગધેડે નથી. [૧૨]
વ્યકિતત્ત્વ દર્શન
Page #698
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરૂદેવ વિવા` પં. નાનઅદ્રેજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ
શ્રી નાનચંદ્રજી મ. સફળ કવિ હતા. તેમણે કોઈ મહાકાવ્યની રચના કરી હોય એવું મારા ખ્યાલમાં નથી, પરંતુ તેમણે વિવિધ વિષયા ઉપર જુદી – જુદી રાગ – રાગણીઓમાં મહાવિ સૂરદાસની જૈમ ભજનો અવશ્ય બનાવ્યા હતા. આજે જરૂર છે તેમના સંપૂર્ણ કવિતા સાહિત્યની અન્ય ગુજરાતી ભાષાના કવિએ સાથે તેમજ ઈતર ભાષાના કવિઓ સાથે તુલના કરવાની, જેથી તેમના કવિત્વનું યથા મૂલ્યાંકન થઈ શકે. જૈન શ્રમણ હાવાને લીધે તેમની કવિતામાં શાન્તરસની પ્રધાનતા છે. અનુપ્રાસ, યમક આદિ અલંકારોની છટા પણ યત્ર-તંત્ર દર્શનીય છે.
કવિ નાનચંદ્રજી મ. સ્વભાવથી દયાળુ હતા. તેએ દયાના દેવતા હતા. કોઈ પણ જાતના ભેદભાવ વગર દરેક પર દયા કરવી તે તેમના સ્વભાવ હતા. તેમનુ હૃદય નવનીતથી પણ વિલક્ષણ હતું. નવનીત સ્વતાપથી દ્રવિત થાય છે. પરંતુ તેઓ સ્વતાપથી નહિ, પરતાપથી દ્રવિત થતા હતા. જેને લીધે તેમની સાધુતા જ્યોતિર્મય બની હતી. માનવતાના તે ગૌરીશંકરનું માનવું હતું કે યા સાધનાનું નવનીત છે, કરુણાની નિર્મળ ધારાથી જ સાધનાની ભૂમિ ફળદ્રુપ બને છે. દયા નદીના તીરે જ સદ્ગુણાના કલ્પવૃક્ષ ફળે છે, ફૂલે છે, તેથી તેમણે એવી અનેક સંસ્થાઓ સ્થાપિત કરી કે જેથી અનેક ગરીમ પરિવારોનું પોષણ થાય અને તેઓ પોતાનુ જીવન સુખપૂર્વક ચલાવી શકે.
કવિવર્ષ નાનચંદ્રજી મ. સાથે ધર્મ, દર્શન, સાહિત્ય, સંસ્કૃતિ, સંગીત, કાવ્ય, અધ્યાત્મ, ચોગ વિગેરે અનેક વિષયા ઉપર મારી ચર્ચાઓ થઈ જેથી મને એવો અનુભવ થયા કે તેઓશ્રીનું અધ્યયન ગભીર છે. તેઓશ્રી પ્રત્યેક પ્રશ્નના ઊંડાણ સુધી પહોંચી ચિન્તન કરતા હતા. વાર્તાલાપના પ્રસંગમાં મેં જિજ્ઞાસા પ્રસ્તુત કરી કે સક્ષેપમાં અનેકાન્તવાદ શું છે ? તેએએ સમાધાન પ્રસ્તુત કરતાં કહ્યું અનેકાન્તવાદ સમતાનું દર્શન છે, સત્યની અન્વેષણા છે; જેમાં વિવાદ નથી સમન્વય છે. વસ્તુમાં અનન્ત ધર્મો છે. તે અનન્ત ધર્મોનુ અપેક્ષાષ્ટિથી કથન કરવુ તે અનેકાન્તવાદ છે. અનેકાન્તાષ્ટિ એવી સંજીવની છે કે જેના સ્પર્શમાત્રથી મિથ્યાદર્શન પણ સત્યદર્શન બની જાય છે.
મેં પૂછ્યું-ધ્યાન શું છે ? તેમણે કહ્યુ-ધ્યાન એ ચિત્તની નિર્વિકલ્પ અવસ્થા છે જેમાં કોઈ પણ વષયમાં મન હાતુ નથી, મન અંતરાભિમુખ બની વિકલ્પ રહિત બની જાય છે. ધ્યાન એક એવી અલૌકિક મસ્તી છે કે જે પ્રાપ્ત કર્યા પછી ‘પર’ના આધ રહેતા નથી. સાધનામાં સૌથી મેાટી મુશ્કેલી છે મનની ચંચળતા, તેને જ સર્વપ્રથમ દૂર કરવાની હાય છે. તેથી શ્રીમદ્ રાજચન્દ્રે પણ કહ્યુ છે—
‘બીજી સમજણ પછી કહીશ જ્યારે ચિત્ત તમારુ સ્થિર થશે.' વસ્તુતઃ ધ્યાન શબ્દોનો વિષય નથી. તે શબ્દાતીત અનુભૂતિ છે. ધ્યાનને ધ્યાનથી જ જાણી શકાય છે.
કવિ નાનચંદ્રજી મહારાજનુ જીવન ગુણાનો ભંડાર હતું. મારી દૃષ્ટિએ તેમનામાં ત્રણ મુખ્ય ગુણા હતા. પહેલા ગુણુ-તે ભારે સાહિસક હતા. તેમને કોઈનો પણ ભય ન હતા. જેને તેઓ ઠીક માનતા તે કાર્ય કરવામાં કચિત્ માત્ર પણ સંકોચ કરતા ન હતા. ખીજો ગુણ-તે જવાબદાર વ્યકિત હતા. કોઈના પણ વિશ્વાસઘાત કરતા નહોતા. ભલે બાળક હોય, વૃદ્ધ હોય; જે કહી દીધું તે કરીને બતાવતા. ત્રીજો ગુણ હતા—તેઓ ભારે પરિશ્રમી હતા.
કવિ નાનચંદ્રજી મ. શું હતા તેને વ્યકત કરવા માટે મારી પાસે કોઈ શબ્દ નથી, કોઈ ઉપમા નથી. તે પેાતાના ઢંગના અનૂઠા હતા, અદ્ભુત, અનુપમ અને અસાધારણ હતા. હું તેમના શ્રીચરણામાં ભાવભીની શ્રદ્ધાંજલિ સમર્પિત કરું છું. તેમનું ઉજ્જવળ જીવન મને સતત પ્રેરણા આપતુ રહે અને હું મારા કર્ત્તવ્ય પથ પર નિરન્તર આગળ વધતા રહું એ જ મંગળકામના.
સ્વ. કવિવ` પૂજ્યશ્રી નાનચંદ્રજી મહારાજના મધુર સંસ્મરણા
પ.... મુનિશ્રી નેમિચદ્રજી મ.
સ્વ. કવિવર્ય પૂ. શ્રી નાનચંદ્રજી મહારાજ સ્વ-પર કલ્યાણની સાધનાના પક્ષપાતી શ્રમણશ્રેષ્ઠ હતા. સમાજમાં પ્રચલત કુરુઢિએ અને કુપ્રથાઓને કારણે થનારી આત્મહત્યા, અન્યાય, અત્યાચાર વિ. ના પૂર જોઈને તેમના આત્મા
સ સ્મરણા
[૧૩]
For Private Personal Use Only
Page #699
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરૂદેવ દિવય ૫. નાનચદ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
કકળી ઉો હતો. સમાજમાં પ્રચલિત અનિષ્ટ પ્રત્યે તેઓ આંખ મીંચી ચુપચાપ, એકાન્ત અને અળગાં રહી બેસી રહેવું તેમજ શુષ્કજ્ઞાની-આત્માથી (સ્વાથી) બનવાની વાત તેમને જરા પણ પસંદ ન હતી. આ કારણે જ તેઓ એક બાજુ જેમ આત્મસાધના પ્રત્યે સજાગ-જાગૃત હતા તેમ બીજી બાજુ તેઓ સમાજકલ્યાણ માટે સમાજમાં પ્રચલિત અનિષ્ટ અને બૂરાઈઓ દૂર કરવા માટે તનતોડ પ્રયત્ન કરતા હતા.
સન ૧લ્પ૬ માં અમદાવાદ જિલ્લાન્તર્ગત “શિયાલમાં સર્વપ્રથમ તેમને મને સાક્ષાત્કાર થયો હતો. તે વખતે મારી સાથે મારા મોટા ગુરુભાઈ પૂ. મુનિશ્રી ડુંગરસિંહજી મ. હતા. તે વખતે અમે પૂજ્યશ્રી સંતબાલજી મહારાજની પ્રેરણાથી ભાલનલકાંડા પ્રદેશમાં પ્રચલિત ધર્મદષ્ટિએ સમાજરચનાને પ્રેમ જાણવા–જેવા અને સાધુમર્યાદામાં રહી તે પ્રયોગ કરવા વિષે પૂ. મહારાજશ્રી સાથે ચર્ચા-વિચારણા કરવા માટે આવ્યા હતા. પૂ. નાનચંદ્રજી મહારાજ જિજ્ઞાસુદષ્ટિથી અમને જોઈ રહ્યા હતા. તેમના મનમાં એવું મંથન થઈ રહ્યું હતું કે આ બન્ને મુનિ રાજસ્થાનથી ચાલીને ગુજરાતમાં ખાસ આ પ્રગ જાણવાની દૃષ્ટિથી આવ્યા છે તેથી કંઈને કંઈ વિશિષ્ટ આકર્ષણ જરૂર હશે તેથી તેમણે અમને આ મતલબનું પૂછયું-“મુનિયો ! આ પ્રયોગને જાણીને તમને સોષ અને સમાધાન થયું કે નહિ? તમને આ પ્રયોગ સાધુજીવનની સાથે સંગત માલૂમ પડે કે નહિ? રાજસ્થાનમાં તમને પિતાના સાધુજીવનને અનુરૂપ કેઈ આવો પ્રયોગ ન દેખાયે ?”
અમે ઉત્તરમાં નમ્ર નિવેદન કર્યું કે, “આમ તો અમે સ્વામી સત્યભકતજીનું સાહિત્ય વાંચ્યું છે અને તેમની સાથે વિચાર-વિનિમય પણ કર્યો હતો જ. તેવી જ રીતે સંત વિનેબાજી દ્વારા સંચાલિત સર્વોદય સમાજનું સાહિત્ય અને તેમના લેકસેવકેની સાથે વિચારોની આપલે પણ કરી છે, પરંતુ તેનાથી અમારી આત્મસંતુષ્ટિ થઈ નહિ. અમને જેવા પ્રકારનું સમાધાન જોઈતું હતું તેવું સમાધાન મળ્યું નહિ. તેમજ રાજસ્થાન, મધ્યપ્રદેશ વગેરે સ્થાનમાં વિચારશીલ જૈન મુનિઓની પ્રેરણાથી કેટલીય જગ્યાએ ચાલી રહેલા કાર્યોને પણ જાણ્યા – જોયા પરંતુ તે બધા કાર્યો એક સીમિત ડાયરામાં અને સંકીર્ણ ક્ષેત્રમાં ચાલી રહ્યા છે. તેથી અમારે મનસ્તષ પૂર્ણતયા થઈ ન શક્યા. તેથી જ અમે આ પ્રયોગને જાણ્યો અને જે અને આ સંબંધમાં પ્રગમાં સંલગ્ન કાર્યકર્તાઓ તેમજ પ્રગપ્રેરક મુનિશ્રીજી સાથે વિચારવિનિમય કર્યા પછી અમારું સમાધાન સારી રીતે થઈ ગયું છે. હવે તે પ્રા શરૂ કર્યા પછી જ કંઈ નવી મુશ્કેલી ઊભી થશે તે તે સંબંધમાં અમે પૂ. મુનિશ્રી સંતબાલજી મહારાજ પાસેથી માર્ગદર્શન મેળવશું.”
તેમણે પૂછયું -“આ પ્રગની આધ્યાત્મિક પૃષ્ઠભૂમિ શું છે ?” અમે કહ્યું – “અમે એમ સમજ્યા છીએ કે - સાધુને છકાય (પ્રાણિમાત્ર) ના માતા - પિતા, પિયર અને આત્મીય કહ્યાં છે. તેથી “વિશ્વ વાત્સલ્ય” સાધુજીવનનું ધ્યેય હેય છે. આ દયેયને અમે અમારા એક શરીરથી પ્રાપ્ત કરી શકતા નથી તેથી તેને પ્રાપ્ત કરવા માટે વ્યકિત, સમાજ અને સમષ્ટિના રૂપમાં વગીકરણ કરીને ધર્મમય સમાજરચનાના આ પ્રગના માધ્યમથી જ પ્રયત્ન કરવો જોઈએ. જે સાધુ એકાન્ત અને માનવસમાજથી અલગ થઈને રહે છે તે, તે દયેયને પ્રાપ્ત કરી શકતું નથી. સાધક જ્યારે વિશ્વના સમસ્ત આત્માઓની સાથે અભિન્નતા સ્થાપિત કરવા જશે ત્યારે વિશ્વના આત્માઓની સાથે વિશ્વાત્સલ્ય ધ્યેયને અનુકૂળ અનુબન્ધ પણ જેડ પડશે. આ માટે નીતિમય ધર્મલક્ષી જનસંગઠન, ધર્મનિષ્ઠ અધ્યાત્મલક્ષી જનસેવક સંગઠન અને અધ્યાત્મનિષ્ઠ વિધવાત્સલ્યલક્ષી કાન્તિપ્રિય સંત–સંકલન દ્વારા સમાજ અને સમષ્ટિ સુધી પહોંચી શકાય છે.” આ વાત ઉપર તેમણે પિતાની સહમતિ પ્રગટ કરી.
ત્યારપછી પણ શિયાલ નિવાસ દરમિયાન અમારી ચર્ચાઓ થતી રહી. પૂજ્યશ્રી નાનચંદ્રજી મહારાજે આ હકીક્ત જાણીને અત્યન્ત પ્રસન્નતા વ્યક્ત કરી.
મેં જોયું કે તેઓ જે વાતને સારી રીતે સમજી લેતા તેને અભિવ્યક્ત કરવામાં તેઓ જરા પણ સંકોચ કરતા નહતા. અમદાવાદ ચાતુર્માસ કરવા માટે જતી વખતે તેઓ છેડાએક દિવસ સાબરમતી તટ ઉપર સ્થિત બાબુભાઈ ચિનાઈના બંગલે રહેલા, તે વખતે અમે બને મુનિઓ પણ ત્યાં તેમના દર્શનાર્થે ગયેલા. તેમના રાત્રિપ્રાર્થના-પ્રવચનમાં
સર્વધર્મસંસ્થાપકનું સમરણ તથા સર્વધર્મસમવયનું કાવ્ય સાંભળી અમે આશ્ચર્યચકિત થઈ ગયા. તેમની સભામાં જૈન, વિષ્ણવ વગેરે બધા શ્રેતાઓ આવતા હતા. [૧૪]
વ્યકિતત્ત્વ દર્શન
Page #700
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરૂદેવ વિધય પં. નાનયજી મહારાજ જન્મશતાદિ સ્મૃતિગ્રંથરે
એક દિવસ વાતચીત દરમ્યાન અમે અમાએ ઊઠાવેલા નવા કદમના વિષયમાં પૂછયું ત્યારે તેમણે કહ્યું-“સંતબાલનું કામ સારું છે. પરંતુ આને શાસ્ત્રીય દષ્ટિએ પરખી વ્યવહારિક રૂપમાં પ્રસ્તુત કરવું જોઈએ જેથી જૈન સમાજ અને જૈનસાધુઓની સમજમાં આવી શકે, ત્યારે જ હું આને ઉપર કહી શકું.” યદ્યપિ તેમણે કેટલીય વાર આ વિચારધારા અને કાર્યપદ્ધતિની પ્રશંસા કરી હતી. પરંતુ તેમની આંખે આને સરળ-સરસ ભાષામાં વ્યવસ્થિતરૂપથી પ્રકુરિત થયેલ જેવા ઈચ્છતી હતી. તે વર્ષે અમારું ચાતુર્માસ પણ સાબરમતી-રામનારમાં હતું તેથી મેં આ કામનું બીડું ઝડપ્યું. તે માટે પૂ. મુનિશ્રી સંતબાલજી મ. નું તમામ ઉપલબ્ધ પ્રકાશિત-અપ્રકાશિત સાહિત્ય શક્તિનગર નિવાસી લફમીચંદભાઈ સંઘવી પાસેથી લીધું અને તેનું દેહન અને મંથન કરવા લાગે. ચાતુર્માસમાં પ્રયત્ન કરીને મેં તમામ સામગ્રી છ ભાગમાં વિભાજિત કરી. વ્યક્તિગત ક્ષેત્ર, સામાજિક, આર્થિક, ધાર્મિક, મિતિક અને આધ્યાત્મિક અને પુસ્તકનું નામ આપ્યુંસાધુતાનું જીવનદર્શન.
પુરતકનું આદ્યપાન્ત અવેલેકન કરી લીધા પછી હું નગરશેઠના વંડે સૌરાષ્ટ્ર સ્થા. જૈન ઉપાશ્રયમાં બિરાજિત પૂ. કવિવર્ય શ્રી નાનચંદ્રજી મહારાજની સેવામાં પહોંચ્યા અને તેમને પ્રાર્થના કરી– “પૂજ્યવર ! મેં આપના નિદેશને ધ્યાનમાં રાખી પૂ. મુનિશ્રી સંતબાલજી મહારાજની વિચારધારા અને કાર્યપદ્ધતિનું વ્યવસ્થિત રૂપથી સંકલન-સંપાદન “સાધુતાનું જીવનદર્શનના રૂપમાં કર્યું છે. આપ આને સંપૂર્ણ અવેલેકન કરી આના વિષયમાં ‘આશીર્વચન લખવાની કૃપા કરે.”
તેમણે પુસ્તકની પાંડુલિપી જોઈને કહ્યું, ‘અચ્છા, આને મૂકી જાઓ, “આનું અવલોકન કરીશ.”
હું એક મહિના પછી ફરી તેમની સેવામાં પહોંચે. તેમણે મને જોતાં જ હસતાં મુખે કહ્યું-“સંતબાલના પુરસ્કર્તાના રૂપમાં તમે ઘણું જ સુન્દર સંકલન કર્યું છે. આને હવે પ્રકાશિત કરાવી નાખો.
' મેં કહ્યું “આપની કૃપાથી આ બધું થયું છે. હવે આપશ્રી જ આને પ્રકાશિત કરાવવાની કૃપા કરે. તેઓશ્રીએ ફરમાવ્યું–“તમે ઘણું જ પરિશ્રમ કરી આ ગ્રંથ તૈયાર કર્યો છે. આટલું વ્યવસ્થિત સંકલન થવાથી કેઈને પણ વિચારધારા અને કાર્યપદ્ધતિ સમજવામાં હવે અડચણ નહિ આવે. સંતબાલની પ્રેરણાથી “મહાવીર સાહિત્ય પ્રકાશન મન્દિર” નામની સંસ્થા ચાલી રહી છે. તેની મારફત જ આને છપાવવું ઠીક રહેશે. તેમણે લક્ષ્મીચંદભાઈને તે પુસ્તકના પ્રકાશન માટે કહ્યું અને તે પુસ્તક પ્રેસમાં છાપવા અપાયું. પુસ્તકને અડધો ભાગ છપાયે હતો ત્યારે પૂ. મહારાજશ્રી સૌરાષ્ટ્ર પહોંચી
કરી તેમની સેવામાં આશીર્વચન લખી મોકલવા પત્ર દ્વારા પ્રાર્થના કરી. પૂ. મહારાજશ્રીએ કૃપા કરીને પિતાનું આશીર્વચનરૂપ સંક્ષિપ્ત મન્તવ્ય લખી મોકલાવ્યું, અને તેને પુસ્તકના પ્રારંભમાં પ્રકાશિત કરવામાં આવ્યું.
ત્યાર પછી તે અમે રાજસ્થાન વિહાર કરી ગયા હતા, પરંતુ તેમની સાથે અવારનવાર પત્રવ્યવહાર થતો રહે. તેઓ પિતાના પત્રમાં હંમેશા તેમના આશીર્વાદ મેકલાવતા રહેતા હતા.
મારા સાણંદ ચાતુર્માસ (૧૯૬૦) માં મને પૂ. સંતબાલજી મ. તરફથી સમાચાર મળ્યા કે આવતા વર્ષે મુંબઈમાં ચાતુર્માસિક સાધુ-સાધ્વી શિબિરને વિચાર ચાલી રહ્યો છે. તેથી તમારે પહેલાં અમદાવાદ તથા મુંબઈ વિ. માં વિરાજિત સાધુ-સાધ્વીઓને શિબિરના વિચારો સમજાવવાના છે તેમ જ જે સાધુ-સાધ્વી દૂર-સુદૂર વિચરી રહ્યા છે તેમને પણ પત્રવ્યવહાર દ્વારા સાહિત્ય વગેરે મોકલી તેમની સમ્પતિ મંગાવી લેવાની છે. આ સંદર્ભમાં મેં પૂ. કવિવર્ય શ્રી નાનચંદ્રજી મ. પાસેથી પણ તેમની સમ્મતિ મગાવી. યદ્યપિ તેમની સમમિતિ ઘણા વિલમ્બે આવી પરંતુ તે હાર્દિક આશીર્વાદથી અનુપ્રાણિત હતી.
તેઓશ્રીના વ્યવહારથી મને લાગ્યું કે તેઓ ઉદાર વિચારેના મનસ્વી સાધુરત્ન હતા. પૂ. સંતબાલજી મ. ની સાથે કોઈ વિષયમાં મતભેદ હોવા છતાં પણ તેઓ સાચા દિલથી તેમને ચાહતા હતા. તેમણે પિતાના સુશિષ્ય પૂ. સંતબાલઅને કયારેક પણ પિતાના હૃદયથી અલગ કર્યા નહોતા.
હું તેમના પુણ્ય દિવસ પર તેમના પ્રત્યે હાર્દિક શ્રદ્ધાંજલિ અભિવ્યકત કરું છું.
સંસ્મરણ
Page #701
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરૂદેવું કવિવર્ય પ. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
વિદ્યાથી જીવનમાં સાધુદર્શન
૪ શ્રી માનવ મુનિ, ઇન્દોર પૂ. ગુરુદેવ શ્રી નાનચંદ્રજી મહારાજ જન્મશતાબ્દી મહોત્સવ સંવત ૨૦૩૩ માં મનાવવાનો નિશ્ચય કર્યો તેમજ મૃતિગ્રંથ પણ પ્રકાશિત કરવાનો નિર્ણય કર્યો છે તે સ્વાગતવ્ય છે. સાધુવાદ – ધન્યવાદ.
સ્વ. પૂ. ગુરુદેવશ્રી નાનચંદ્રજી મહારાજના દર્શન અને વિદ્યાર્થી જીવનમાં થયા હતા. હજી જ્યારે સ્વરાજ્ય પ્રાપ્ત થયું ન હતું તે વખતે બ્રિટિશ શાસનકાળમાં ભગવાન મહાવીરના મૂળભૂત સિદ્ધાંતને દઢતાપૂર્વક રાજનૈતિક અને આધ્યાત્મિક પદ્ધતિને સમન્વય કરીને માનવસેવાને વ્યાપક વિચાર જન જનના માનસમાં પાદવિહાર કરીને પહોંચાડ્યું હતું.. તેમજ આદિવાસી ક્ષેત્રમાં તે એક કાન્તિકારી વિચાર દ્વારા લેકેને હિંસાની પ્રવૃત્તિથી અહિંસા તરફ વાળ્યા હતા. આ તેમની સાધના અને ત્યાગને પરમ પ્રભાવ છે. તેમના વચને આજે પણ મારા હૃદયમાં કોતરાઈ ગયા છે. તેમણે પ્રવચનમાં કહેલું કે “માણસ સત્ય જીવન જીવવા ઈચ્છતા હોય અને પ્રભુને મળવા ઈચ્છતા હોય તે કોઈ પણ પ્રાણી પ્રત્યે ધૃણા ન કરે અને તેમની સાથે પ્રેમથી રહેવાનું શીખે. સાધનાશકિત સેવા કરનારની સુદઢ હોવી જોઈએ. ત્યાગમય જીવન હશે તે જ સેવા કરી શકશે.”
સ્વ. ગુરુદેવે એક મહાન સંતનું નિર્માણ કર્યું. આધ્યાત્મિક સાધના તથા મહાવીરના સિદ્ધાંતોને જીવનમાં સાક્ષાત કરનાર કાન્તિકારી ગુરુના શિષ્ય પણ કાન્તિકારી જ હોય છે તેઓ સમાજની ચિન્તા કરતા નથી. સમાજના માન - અપમાનની દરકાર કરતા નથી, પરંતુ પિતાના પુરુષાર્થ – આત્મસાધના પર વિશ્વાસ રાખીને તેઓ સમભાવે દષ્ટા બની રહે છે, એવા મુનિશ્રી સંતબાલજી તેઓશ્રીના શિષ્ય છે. આ શિષ્યદાન ભારતના સન્તમાં સમન્વયકારી અહિંસાના સિદ્ધાંતની સાથે સાધુમર્યાદાનું દૃઢતાપૂર્વક પાલન કરનાર તથા ગુરુનું નામ સૂર્યસમાન તેજસ્વી બનાવનાર સંત છે. જેમણે રાષ્ટ્રની નાડ ઓળખી ગામડાઓને આધાર માની ગુરુદેવની જે ભાવના હતી તેને સાકારરૂપ આપવા માટે ધર્મમય સમાજરચના માટે કટિબદ્ધ છે. ધન્ય સૌરાષ્ટ્ર ધરણું અને ધન્ય એ પવિત્ર ભૂમિ.
સાયલા ગામની પવિત્ર ભૂમિ ધન્ય છે. જે આજે તીર્થસ્થાન બની ગયું છે, પરિવાર ધન્ય છે જેમણે આવા આધ્યાત્મિક સંત દેશને આપ્યા. આજે નશ્વરદેહરૂપે તેઓ આપણી વચ્ચે નથી, પરંતુ તેમની આધ્યાત્મિક સાધનાશકિતથી માનવકલ્યાણની ભાવનાને જે વિચાર દેશ અને દુનિયાને આપે છે, તે ચિરંજીવ બની રહેશે. તેથી ગુરુદેવ આજે પણ આપણને પ્રેરણા આપી રહ્યા છે. સૌરાષ્ટ્રની ધરતી સદા પુણ્યવંતી અને ભાગ્યશાળી રહી છે કે જેણે શ્રીમદ રાજચંદ્ર, મહાત્મા ગાંધી અને ગુરુદેવ જેવા મહાપુરુષે આપ્યા.
પૂ. ગુરુદેવના જન્મશતાબ્દી મહોત્સવ ઉપર તેમને હૃદયથી વિનમ્રભાવે વંદનપૂર્વક શ્રદ્ધાંજલિ સમર્પિત કરું છું. જન્મશતાબ્દી વર્ષમાં પૂજ્ય ગુરુદેવના વિચારોનું સાહિત્ય, પ્રચારકો દ્વારા જન-જન સુધી પહોંચાડવામાં આવે એવી મારી નમ્ર વિનંતી છે, કારણ કે પૂજ્ય ગુરુદેવ જૈન સમાજના જ નહીં પરંતુ માનવમાત્રના હતા. સર્વ પ્રતિ તેમના હૃદયમાં ભાવના અને સ્થાન હતું.
કવિવર્ય શ્રી નાનચંદ્રજી મહારાજ આપણું સંઘની શોભા
લે. મુનિ શ્રી ડુંગરશી સ્વામી કવિવર્ય નાનચંદ્રજી મહારાજ સાહેબ, લીંબડી સંપ્રદાયના મુગટ સમાન હતા. પ્રસિદ્ધ વકતા પૂ. નાગજીસ્વામી, ભારતભૂષણ શતાવધાની પં. શ્રી રત્નચંદ્રજી સ્વામી અને કવિવર્ય નાનચંદ્રજીસ્વામી આ ત્રિપુટી જ્યારે પ્રવચન સમયે પાટ પર બિરાજતી ત્યારે સત્યમ, શિવમ, સુન્દરમના પ્રતીકસમ શોભી ઊઠતી. કવિવર્ય નાનચંદ્રજી મહારાજ અને મારા તારક [૧૬].
વ્યકિતત્વ દર્શન
Page #702
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરુદેવ કવિત્ર પં. નાનત્રીજી મહારાજ જન્મશતાહિંદ સ્મૃતિગ્રંથ
ગુરુદેવ ભારતભૂષણ શતાવધાની પૂ. રત્નચંદ્રજી મહારાજ જાણે સગાં સહોદર ભાઈઓ હોય તેટલ નિટ, તેટલી બને વચ્ચે આત્મીયતા હતી. તેઓ બને સંપ્રદાયના અનેક કાર્યોમાં પરસ્પર સલાહ લેતા.
વર્તમાનમાં શ્રી ચિત્તમુનિ (ચુનીલાલજી મ.) હજી તેમની પાટ પરંપરા સાચવી રહ્યાં છે. શ્રી સંતબાલજી (સૌભાગ્યચંદ્રજી મહારાજે) જૈન સાહિત્યની અપૂર્વ સેવા કરી છે અને આજે પણ માતા જેવું વાત્સલ્ય ધરાવનાર પિતાના ગુરુને તેઓ પ્રત્યેક ક્ષણે સંભારે છે.
તેઓશ્રીએ સૌરાષ્ટ્ર, કચ્છ, ગુજરાત, મુંબઈ અને ઉત્તર ભારતમાં ઠેઠ આગ્રા સુધી વિકાર કર્યો હતો. એમના તરફ જૈન અને જૈનેતર બધા લોકે ભેદભાવ વિના ભકિત રાખતા હતા. તેઓ શાસ્ત્રના મહાન પંડિત હતા. તેઓ કયારેક પિતાની ભૂલ થઈ ગઈ હોય તે પણ કબૂલ કરે એવા સરળ અને નમ્ર સ્વભાવી હતા.
શ્રી સંઘમાં કલહ હોય કે ખટપટ હોય તે તેને દૂર કરવાની કુનેહ તેમનામાં અપૂર્વ હતી. જ્યારે તે વખતના સાંપ્રદાયક કટ્ટરતાથી તેરાપંથી સમુદાયે સૌરાષ્ટ્રમાં સ્થાનકવાસી સંપ્રદાય પર આક્રમણ કરવા પ્રયત્ન કર્યો હતો ત્યારે કરવય શ્રી નાનચંદ્રજી મહારાજે સૌને જાગૃત કરી દીધાં હતાં.
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી સાથે એમને ગાઢ પરિચય હતો. ગાંધીજીના અનેક અનુયાયિઓ તેમની મુક્તક પ્રશંસા કરતા.
હાલ વર્તમાનમાં જ્યારે સાધુસંસ્થાને અનેક પ્રકારે પ્રતિષ્ઠાને હાનિ કરે તેવાં આક્રમને સામને કરવો પડે છે, શિથિલાચાર વિરોધી શ્રાવકસભાઓ ભરવામાં આવે છે, નાની-નાની બાબતમાં સમાજમાં મતભેદ ઊભા થાય છે ત્યારે કવિવર્ય શ્રી નાનચંદ્રજી મહારાજ જેવા મધુરભાષી સ્થવિરની ખેટ આપણને ખૂબ જ જણાય છે.
બોરીવલીમાં રૂા. અગિયાર લાખને ખચે બંધાયેલ જ્ઞાનનગર કવિવર્યશ્રી નાનચંદ્રજી મહારાજની સ્મૃતિમાં બંધાયેલ છે. તેમાં હોસ્પિટલ પણ ચાલે છે. તેમના ભકતે આજે પણ તેમના સ્મરણથી ગદ્દગદિત થાય છે. કવિવર્યશ્રી નાનચંદ્રજી મહારાજની શિષ્યાઓને સમુદાય આજે પણ શ્રમણસંઘની શોભામાં વધારો કરે છે.
કવિવર્યશ્રીની સ્મૃતિમાં તેમના વતન સાયલામાં તેમના ભક્તોએ રૂપિયા ત્રણ લાખના ખર્ચ પ્રાથમિક સ્કૂલ બંધાવેલ છે, જેમાં આજે પણ સેંકડોની સંખ્યામાં આસપાસના ગામના બાળકો શિક્ષણ મેળવી રહ્યાં છે.
જે કોઈ તેમના પરિચયમાં આવતું તેમના પર તેઓ કાયમી પ્રભાવ પાડી દેતા હતાં.
માનવસેવા અને સંઘસેવા એ તેમના જીવનના મુખ્ય મંત્ર હતા, છતાં યે તેઓ આત્મધ્યાનમાં સદાય તલ્લીન રહેતા. સામાન્ય દોષ દૂર કરવાના ઉપદેશની સાથે સાથે તેઓ હંમેશા શ્રોતાવર્ગને આત્મકલ્યાણને સ્વસ્વરૂપની પ્રાપ્તિને ઉપદેશ આપતા હતા. પ્રાર્થના મંદિર અને બીજી અનેક પુસ્તિકાઓ રૂપે પ્રગટ થયેલી ભજનાવલીએ હજીએ આપણને તઓશ્રાના પ્રભુભકિત અને કાવ્યશકિતને સુંદર પરિચય આપે છે. “માનવતાનું મીઠું જગત’ જેવા અનેક પુસ્તકમાં તેમણે પિતાની કલ્પનાનું જગત વાચકવર્ગ સમક્ષ ખડું કરી દીધું છે. કવિવર્ય શ્રી નાનચંદ્રજી મહારાજ આપણા સંઘના રત્ન અને શોભારૂપ હતા. એમની ગેરહાજરી આપણને અનેક પ્રસંગે વિરહવ્યથારૂપ બની પુનિત સ્મરણ કરાવે તેમાં જરાયે આશ્ચર્ય નથી.
સાયલા સંતની ચરણુસેવા
૪ શ્રી હીરામુનિ “હિમકર મારવાડી પરમશ્રધેય સંત ભગવન્ત શ્રી નાનચંદજી મ. સા. ની સ્મૃતિ અમર બની ગઈ. મારા પૂ. ગુરુદેવ સ્વ. શ્રી તારાચંદજી મ., શ્રી પુષ્કરમુનિજી મ. ઠા. ૯ મુંબઈથી વિહાર કરી કાઠિયાવાડમાં સાયલા ગામે પધાર્યા હતા. વિ. સં. ૨૦૦૫ ની વાત છે. સાયલાના સર્વ સંતે એક સાથે બિરાજમાન હતા. આહાર-પાણી-વ્યાખ્યાન બધું સાથે જ, તેઓ ખરેખર વાણીના સ્વામી-વકતા અને કાયિાવાડના સાચા અને યથાર્થ વાચસ્પતિ સંત હતા તે પણ તેમને ઉપાધિઓની ભૂખ નહોતી.
તે મહામુનિને આત્મજ્ઞાનની ભૂખ હતી. ‘ઉદ્રિએ ને પમાયએ સાધના જીવનમાં પ્રારંભથી જ આ મંત્રની સાધના સંસ્મરણ
[૧૭]
Page #703
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરૂદેવ કવિવય પં. નાનસન્ટેજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ
કરી “સંતશિર્થ પિતાને વિકાસ કરતા ગયા. તેમાં પ્રમાદ આશ્રવને આવવા ન દીધે. નમ્રતા, સરળતાના ગુણોએ તેમને અમર બનાવી દીધા. સાધુજીવનની આ જ સંપદા માનવામાં આવી છે. આત્મજ્ઞાન વિના બધી વિડંબના છે. અધ્યાત્મ કવિ શ્રીમદ્ રાજચંદ્ર ઠીક જ કહ્યું છે.
આત્મજ્ઞાન ત્યાં મુનિપણે તે સાચા ગુરુ હોય,
બાકી કુળગુરુ ક૯૫ના, આત્માથીં નહિ જોય. શ્રી નાનચંદ્રજી મ. લીંબડી સંપ્રદાયના માનવંતા અધ્યાત્મયોગી મુનિ થઈ ગયા. તેમના જ ચરણમાં મારી આ શ્રદ્ધાંજલિરૂપ પુષ્પમાળા અર્પણ છે.
સાક્ષાત માનવતાના જ્યોતિર્ધર
કચ્છ આકેટી સંપ્રદાયના પંડિતરત્ન આચાર્ય
પૂ. રત્નચંદ્રજી મહારાજ સાહેબ અયં નિજ: પરે વેત્તિ ગરાના લઘુ ચેતસામ
ઉદાર ચરિતાનાં તુ વસુધૈવ કુટુમ્બકમ્ II મડાપુર ઉદાર ચારિત્ર અને વિશાળ હદયવાળા હોય છે. તેમને મન આ મારું આ બીજાનું એવા ભેદભાવ હોતા નથી. એવા ભેદની રેખામાં જે હોય તે સંત કેમ કહેવાય ? તેમને મન તે આખું વિશ્વ જ કુટુંબ છે. એટલે જ સંત પુરુષો આખા વિશ્વની ચિંતા કરતા હોય છે. તેઓના સમાગમમાં જે કઈ આવે તેને વણમાગી સુગંધ અને વણમાગ્યા પ્રેમ સહેજે મળી જાય છે. તેઓની દષ્ટિ પર પરમાત્માના ચશ્માં હોવાથી સર્વત્ર પ્રભુ જ દષ્ટિગોચર થાય છે. પાપીમાં પણ તેમને પરમાત્મા જ દેખાય. આવા જ આત્મભાવમાં સદા રમતા સૌરાષ્ટ્રના કેસરીસિંહ સમાન કવિવર્ય નાનચંદ્રજી મહારાજ હતા. તેમની માનવતાની સુગંધ અને માતા જેવું વાત્સલ્ય સૌ કોઈ આકર્ષતું.
પૂ. ગુરુદેવ નાનચંદ્રજી મહારાજના સમાગમમાં એકવાર અમે આવેલા. તેઓ લીંબડી મુકામે હતા ત્યારે મળેલા. હજી પણ તે સુખદ સમાગમની યાદ આવે છે. જુદા દેશ તથા જુદા સંપ્રદાયના હોવા છતાં તેઓ એટલા બધાં આત્મીયતાથી મળતા કે તેમના જીવનમાં કઈ પણ પિતાના કે પરાયા જેવું કશું પણ લાગતું ન હતું. જ્યારે બધા ભેગા થયાં ત્યારે જાણે પિતાના જ સાધુ હોય તેવું પ્રેમભર્યું તેમનું વર્તન હતું. તેમના કંઠમાધુર્ય તથા કવિત્વશક્તિ અદ્દભુત હતાં. જ્યારે વ્યાખ્યાન ફરમાવતા ત્યારે ઉત્તુંગ ગિરિશૃંગમાંથી જાણે ખળખળ વાણીને શાંત મધુર ઝરે વહેતું હોય તેવું લાગતું. જાણે મહારાજશ્રી બેટયા જ કરે ને સાંભળ્યા જ કરીએ એ તેમને વાણીને પ્રવાહ હતો. કલાકોના કલાકો સાથે બેસી જ્ઞાનની ચર્ચા થતી.
તેમના જીવનની વિશિષ્ટતા એ હતી કે પૂ. દેવચંદ્રજીસ્વામીની અપ્રમત્તા ભાવે સેવામાં સંલગ્ન રહેતા. ત્યારે પ્રથમ સેવા, બીજું બધું પછી. વ્યાખ્યાન ચાલતું હોય ને ગુરુદેવને બળ આવે તે હાથમાં લઈ નિર્દોષ જગ્યાએ પરઠવા જતાં. તેમને પ્રશંસાની કશી ભૂખ ન હતી, નિંદાની દરકાર ન હતી.
એકવાર પૂ. નાગચંદ્રજી મહારાજ તથા નાનચંદ્રજી મ. નું સંયુકત વ્યાખ્યાન થયું હતું. આહારપાણીની બાબતમાં પણ આત્મીયભાવ સ્પષ્ટપણે તરી આવતું હતું. અન્યને ઉત્કર્ષ જોઈ અમેદ ભાવ થતું. સમાજોત્થાન માટે સતત ઉદ્યમશીલ રહેતા. આજના યુવાને ધર્માભિમુખ બનીને વ્યવહારના જ્ઞાન સાથે આત્મ-જ્ઞાન પણ પામે એવી સતત તેમની ઝંખના હતી ને અમને પણ કહેતા કે આપણા યુવાને જે દરેક ક્ષેત્રે ઉજમાળ હશે તે જ આપણે ધર્મને ટકાવી રાખશું. [૧૮]
વ્યકિતત્વ દર્શન
Page #704
--------------------------------------------------------------------------
________________
'પથ ગરદેવ કવિ પ. નાનચંદ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
સમાજ સંસ્કારસંપન્ન બને એવા તેમના બેધદાયક વ્યાખ્યાને થતાં. વ્યાખ્યાનમાં પણ જૂનીપુરાણી રીતેમાં તેઓએ ઘણે જ ફેરફાર કર્યો હતે. સત્ય વાત કહેતાં જરા પણ અચકાતા નહિ. આ બધું હોવા છતાં તેઓ સર્વ પદાર્થોમાં અનાસકિત ભાવે વતતા હતા. કયાંય પણ ચીટકી રહેવું તે તેમના સ્વભાવમાં જ ન હતું.
વિશેષગુણ અને સમાનગુણીને આદરભાવથી તે જોતાં પણ હનગુણી અને ગુણહીનને પણ સનેડપૂર્ણ દૃષ્ટિથી આદર આપતા. માધ્યરથભાવ તે એવો અપૂર્વ હતો કે મુશ્કેલીના પ્રસંગમાં પણ પિતાના ચિત્તની સમતુલા જાળવી શકતા. સ્થાનકવાસી તમામ સંપ્રદામાં એકય સધાય, અંતરમાં વેરઝેરની આગ બુઝી જાય ને સર્વત્ર પ્રેમ–પ્રેમને મંત્ર ગૂંજતે થાય એવા અનેક વિચારે વ્યાખ્યાનમાં રજૂ કરતા. તેઓ સાક્ષાત્ માનવતાના દીવડા હતાં. જેને પ્રકાશ સૂર્ય કરતાં પણ વિશેષ ઉપકારી હતી. જે ગમે તેવા અંધિયાર ખૂણામાં પણ પ્રકાશની એક ચિનગારી પ્રગટાવી દેતા એ તેમનામાં વિલક્ષણ ગુણ હતો.
તેમને પુષ્યદેહ પણ દર્શનીય હતે. સમગ્ર જીવન સ્વાર કલ્યાણ સાધનામાં વીત્યું. જીવનમાં સદ્દગુણની સૌરભદ્વારા અમરતાને વર્યા. કોઈ પણ જાતની મડાગાંડ તેમનામાં ન હોવાથી દરેકના વિચારો સમજી શકતા. દરેક વિચારે સમજવાથી તેમનું દિલ પ્રસન્નતાથી ભર્યુંભર્યું હતું. ઉદારતાથી સમૃદ્ધ હતું. આવા અનેક ગુણો તેઓમાં પ્રત્યક્ષપણે કે પરેક્ષરીતે જોયેલા, સાંભળેલા, પુસ્તક દ્વારા વાંચેલાં છે. આ મહાપુરુષની શતાબ્દી નિમિત્તે પુસ્તક રૂપે તેમના ગુણો આલેખીને સમાજના ચરણે ધરશો, તે તેમાંથી અનેક આત્માઓ પ્રેરણા પામશે. પૂ. કવિવર્ય નાનચંદ્રજી મહારાજ સરળતાની સાક્ષાત્ જીવંતમૂર્તિ હતા.
સંતશિષ્યના સાન્નિધ્યમાં
કિ મુનિશ્રી નવીનચંદજી “લઘુશિશુ સંતના સમાગમમાં રહેવું એ એક લ્હાવે છે, પરંતુ સંતશિષ્યના સાનિધ્યમાં રહેવું એ પણ એક અનેરે લ્હાવો હતે. ‘સંતસમાગમ દુર્લભ ભાઈ-સબસે ઊંચી સંત સગાઈ ' સંત તુલસીદાસજીનું આ કથન સંતસમાગમની દુર્લભતાનું ભાન કરાવે છે. “શાંતિ પમાડે તેને સંત કહિયેએ લેકેકિત તદ્દન સાચી છે.
“સંતશિષ્ય ઉર્ફ કવિવર્ય પંડિત મહારાજશ્રી નાનચંદ્રજીસ્વામી સાચા અર્થમાં સંત હતા. અમને તેમજ અમારા પૂ. ગુરુદેવને તેમને સારામાં સારો પરિચય – સમાગમ થયેલ છે.
પહેલવહેલાં સં. ૧૭૪ ની સાલમાં અમારા પરમ ઉપકારી કવિરત્ન ગુરુદેવ પૂ. આચાર્યશ્રી નાનચંદ્રજી મહારાજ આદિ ઠાણું ૫ લીંબડી પધાર્યા. તે વખતે કવિવર્ય પૂ. શ્રી નાનચંદ્રજી મહારાજ પિતાના પૂ. ગુરૂદેવશ્રી દેવચંદ્રજી મહારાજની સેવામાં લીંબડીમાં બિરાજતા હતા. આમ બને કવિહૃદય સંતનું પ્રથમ મિલન લીંબડીમાં થયું. ખૂબ પ્રેમ, લાગણી અને ઉદારતાથી સાથે રહ્યા. આ મધુર મિલનની યાદ અમારા ગુરુદેવ પ્રસંગોપાત અમારી પાસે કરતા અને સરળતા અને ઉદારતાના ભારોભાર વખાણ કરતા.
મને એ સંતના પ્રથમ દર્શન થયા સં. ૧૯૮૬ ની સાલમાં. એ સમયે હું મારા પૂ. ગુરુદેવની સાથે ભાવદીક્ષિત રૂપે અભ્યાસ કરી રહ્યો હતો. એ સાલમાં લિં. સં. ના સંતે વયેવૃદ્ધ મ. શ્રી સુંદરજીસ્વામી, કવિવર્ય પં. મ. શ્રી નાનચંદ્રજી, મુનિશ્રી હરખચંદજી, પં. મુનિશ્રી ચુનીલાલજી (ચિત્તમુનિ) તથા પં. મુનિશ્રી સૌભાગ્યચંદજી (સંતબાલજી) આદિ ઠા. ૫ કચ્છમાં પધાર્યા. કચ્છ આઠકેટિ મેટીપક્ષ સંપ્રદાય અને છકેટિ લીંબડી સંપ્રદાય વચ્ચે પહેલેથી જ મૈત્રીભાવ અને એકતાના સંબંધ રહ્યા છે. પૂ. ગુરુદેવશ્રી નાગચંદ્રજીસ્વામી આદિ ઠાણાઓ તેમની સાથે લુણી, ગુંદાળા આદિ ઘણા ગામમાં વિચર્યા ત્યારે હું ધાર્મિક અભ્યાસ કરતો હતો. ત્યારે તેઓશ્રી મને ખૂબ પ્રેમભાવથી બોલાવતા, ધાર્મિક પ્રશ્નો પૂછી લેડી ગમ્મત સંમરણે
Page #705
--------------------------------------------------------------------------
________________
પૂર 0 રૂa slcuથે પ, નાનજી મહારાજ જન્મશતાGિ
થાય છે કવિ ૫ નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગણ,
પણ કરતા અને વિરાચ સિંચન કરી પ્રેરણા આપતા. કચ્છ રામાણિયા ગામે મુનિસમેલન થયું ત્યારે પણ ઘણા સંતો ભેગાં થયેલા ને સારામાં સારી સધુ સમાચારીની કલમે ઘડી હતી.
ત્યાર પછી સં. ૨૦૦૮ની સાલે મુનિપણામાં તેમને અતિનિકટને પરિચય થયું. સુરેન્દ્રનગરમાં તે વખતે કચ્છસૌરાષ્ટ્ર અને ગુજરાતના સાધુઓ પૃ. કવિવર્ય શ્રી નાનચંદ્રજી મહારાજને નેતૃત્વમાં એકત્ર થયેલ. સમાજની એકતા માટે તેમને ઘણી ધગશ હતી. તેઓશ્રી ઉદાર, વિચારક અને ગાંધીવાદી સિદ્ધાંતપ્રેમી સંત હતા. તેમના કાર્યો આજે પણ સંતશિષ્ય’ના ઉપનામથી ગુજરાતના ભક્તહૃદયમાં ગૂંજી રહ્યા છે. આટલા સમર્થ જ્ઞાની છતાં જરા પણ ઘમંડ નહીં. સૌરાષ્ટ્રના કેશરીસિંહ સમાન સંતને હજી પણ તેમના અનુરાગી ભકતજને સદૂભાવપૂર્વક યાદ કરી રહ્યા છે. અંગ્રેજીમાં કહેવત છે કે
The life of the great men all remind us
we can make our lives sublime. મહાપુરૂષેનું જીવન આપણને પ્રેરણા પિયૂષનું પાન કરાવે છે. તેમના જીવનમાંથી સગુણો લઈને આપણે આપણા જીવનને મહાન બનાવી શકીએ. એ મહાન ગુરુદેવના સુશિષ્યો-સુશિષ્યા. પં. ચુનિલાલજી મ. (ચિત્તમુનિ) મુનિશ્રી સંતબાલજી તથા મહાસતીજી દમયંતીબાઈ વિનંદિનીબાઈ આદિ પૂ. ઉપકારી ગુરુદેવના અધૂરાં કાર્યોને પૂર્ણ કરવા પ્રયત્નશીલ છે. આ તબકે એ “સંતશિષ્ય પૃ. કવિવર્ષ નાનચંદ્રજી મહારાજને વિનયભાવે વંદન કરીએ છીએ.
સંતશિષ્યની સંયમ, સેવા, સાહિત્ય અને સંગીત સાધનાની સિદ્ધિઓ
- પ. મુનિશ્રી અમીચંદજી મ. બોટાદ
પૂ. શ્રી નાનચંદ્રજી મહારાજ “સંતશિષ્યના પુનીત દર્શન અને પ્રવચનપ્રસાદીને લાભ પ્રથમ લીબડીમાં સ્વ. શ્રી મનહરલાલજી મ. ની દીક્ષા પ્રસંગે મળે, ત્યારે હ અપ્રગટ વિરાગી સંસારાવસ્થામાં હતું. તે વખતે તેઓશ્રીએ મૂર્તિ પૂજક છાત્રાલયમાં આપેલ પ્રવચનમાં “ત્યાગનું મહત્ત્વ, અંતરની ઉજ્જવળતા અને નિયમની નિષ્ઠા ઉપર સુંદર અને સરળ શૈલીમાં બોધ ફરમાવેલ. તેઓશ્રીના પ્રવચનમાં એક મેગી જેવી મસ્તી તરી આવતી હતી. તેઓશ્રીના પુનીત દર્શન, પ્રવચન અને સહવાસને લાભ ફરી વખત સુરેન્દ્રનગર સાધુ સમેલન વખતે થયેલ ત્યારે પણ તેઓ સમેલનના પ્રવર્તક અને નિયામક હતા. તેઓએ દંભ અને આડંબરથી દૂર રહી ખુલ્લા હૃદયે સમેલનને સફળ બનાવવા અથાગ મહેનત કરી હતી અને મુનિરાજોની વિચાર-વિનિમયની સભામાં પિતાની નિર્દભ માન્યતા રજૂ કરી હતી. સંયમ સાધનાને સફળ બનાવવા સામાજિક અને આધ્યાત્મિક દ્રષ્ટિકોણ રજૂ કરતા હતા. તે વખતે સાગર જેવા ગંભીર અને ઊંડા વિશાળ હૃદયવાળા મુનિપુંગવેને હું અપમતિ કયાંથી અવગાહી અને માપી શકું?
| મુનિ સંમેલનમાં હાજરી આપવા તેઓશ્રીના વ્યવહારકુશળ સુશિષ્યશ્રી ચુનીલાલજી મ. (ચિત્તમુનિ) સાથે સુરેન્દ્રનગર પધાર્યા. તે વખતે સંમેલનને સફળ બનાવવા સ્વરચિત ભજન-કાવ્ય ગુરુશિષ્યની એ બેલડીએ કેટલી મધુર વાણીએ ગાઈ સંભળાવ્યા અને કેવી સુંદર પ્રેરણા અને ભવ્યભાવનાઓથી રજૂ કર્યા હતા, તે આજે પણ હદયમાં ગૂંજે છે. ત્યાર પછી જોરાવરનગરમાં અમારા દાદા ગુરુદેવ પૂ. શ્રી માણેકચંદજી મ. સાથે ચેડા સમય માટે તેમને સમાગમ થયેલ. તે વખતે અનેક ગંભીર ગૂંચવણભરેલા પ્રશ્નો ઉપસ્થિત થતા પણ તેઓશ્રી ગરૂડ જેવી દીર્ઘદૃષ્ટિથી સરસ રીતે પતાવતા ત્યારે તેમની સંતપ્રતિભા દેખાઈ આવતી. તેમની સમતા, નીડરતા અને સજાગતા અપ્રતિમ હતા.
એક વખત પૂ. ગુરૂદેવ લીંબડીમાં પગની સારવાર કરાવી રહ્યા હતા. મને વ્યાખ્યાન માટે મમતાભરી આજ્ઞા કરી. તે વખતે વનિવર્ધક યંત્ર (માઈક) ના ઉપગ બદલ ખૂબ ચર્ચા ચાલેલી. સાગરસમાં મુનિરાજે મને પૂછયું કે તારે આમાં
વ્યકિતત્વ દર્શન
[0]
Jain Education Interational
Page #706
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરૂદેવ કવિલય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ
શુ અભિપ્રાય છે ? મેં વિનમ્રપણે જવાબ આપ્યા – મહારાજશ્રી ! હું તો નાના સાધુ છું મને શું ખબર પડે ? આપ જેવા સમ મહર્ષિ મુનિરાજોનુ આ કાર્ય છે ? ત્યારે તેઓશ્રી કેટલી પ્રસન્નતાથી બેલી ઉઠયા કે, માળેા – ટાદના સાધુ ભારે બાહોશ છે. હું ઉપરના માળે વ્યાખ્યાન આપતા હતા તે તેમણે નીચે સારવાર લેતા–લેતા સાંભળ્યું. વ્યાખ્યાન બાદ કવિવર્ય શ્રી બાલ્યા – તારા જેવા પહાડી અવાજવાળાને ધ્વનિવર્ધકની જરૂર નથી પણ મારા જેવા મુદ્રાએ શુ કરવુ? હું તે વખતે સર્વા પ્રતિભાશાળી સત સાથે જીભાજોડી કરી શકયા નહિ.
વાત્સલ્યમૂર્તિ પૂ. શ્રી નાનચંદ્રજી મ. જ્ઞાનની પ્રાપ્તિ અને સ્વાનુભૂતિ માટે જૈન અણુગાર ધર્મને સ્વીકારી ગુરુદેવની ૯ વર્ષ સુધી સેવાધર્મો પરમ ગહનો યોગિનામપ્યગમ્ય :’કિત અનુસાર અપ્લાન પ્રસન્ન ચિત્તે સેવા કરી હતી. જીવ અને જગતના પ્રત્યેક પાસાનું જ્ઞાન મેળવી અંતરની વીણાના તારમાંથી નીકળેલ સુરીલી નિ દ્વારા કંઈક ભન્ય પાત્રાને પ્રેરણા આપી છે. તેઓશ્રીએ ‘પ્રાર્થના મદિરમાં’ ભકિત, અભિલાષા અને આરજુના માધ્યમથી સ્વ–પરના હિતની પ્રેરણા પાઈ છે. જેમકે – ‘જગતના નાથને જોયા વિણ સૌ ધૂળધાણી છે,’ “જાગ્યા ન ઘટ અંતર વિષે નિશિ જાગવાથી શું થયું” દ્ર કાં પ્રભુ ! દોડ તુ મારે રમત રમવી નથી” વિ. કાવ્યઝરણાંમાં ભારાભાર જિજ્ઞાસા સત્યપિપાસા અને અંતરની નિર્મળ અભિલાષા તરતી દેખાય છે. ‘માનવતાનું મીઠું જગત' માં આબાલવૃદ્ધ અને ગોપાલથી ભૂપાલ સુધીના માનવીઓને માનવતાના મહાપથના પ્રવાસી બનાવી દે તેવા પાવર પૂર્યા છે. સામાજિક, નૈતિક અને આધ્યાત્મિક ત્રિવેણીના સંગમ કરી આત્માને પરમાત્માના પ્રયાગરાજમાં નિમજ્જન કરાવી દે તેવાં પ્રવચન સપુટ છે તેમ કહી શકાય. આધ્યાત્મિક પ્રશ્ન ધાવલીમાં તે સાધનાના શિખર સર કરાવી પ્રેરણાની પર માંડી દીધી છે. સુરૂષ ક બહુના - સ્વ. પૂ. નાનચંદ્રજી મ. શ્રીની સંયમ, સેવા, સાધના અને સિદ્ધિનું વર્ણન હુ અલ્પમતિ શું વર્ણવી શકું?
નયવાદના રહસ્યને પચાવનાર સંતપુરુષ
- આચાર્યશ્રી વિજયધર્મસૂરિ મહારાજ
જૈન–સંસ્કૃતિ, વૈશ્વિક-સંસ્કૃતિ અને ૌ-સસ્કૃતિ મુખ્યત્વે ત્રણ સંસ્કૃતિમાં ભારતીય-સંસ્કૃતિ અસંખ્ય વર્ષોથી વહેંચાયેલી અદ્યાધિ વિદ્યમાન છે. એક એક સંસ્કૃતિ પુનઃ અનેક વિભાગોમાં વહેંચાયેલી છે. મૌલિક તેમ જ પેટાવિભાગરૂપે વિદ્યમાન આ સર્વધર્મદર્શન કિવા સંસ્કૃતિના સિદ્ધાન્તોમાં અને તેનાં આચારામાં કાઈ ને કાઈ તફાવત અવશ્ય હોય છે.
જૈન–સસ્કૃતિમાં પણ શ્વેતામ્બર, દિગમ્બર, શ્વેતામ્બર-દિગમ્બરમાં પણ મૂર્તિપૂજક, સ્થાનકવાસી, તેરાપથી, વીસાપથી અને તેમાં પણ તપગચ્છ, અચલગચ્છ, ખરતરગચ્છ, પાયદળચ્છ, છ કેટિ, આ કટિ વગેરે અનેકાનેક અવાંતર સંપ્રદાયા છે. અને જ્યાં સુધી જ્ઞાનની અપૂર્ણતા છે ત્યાં સુધી બુધ્ધિભેદના કારણે આવા આવા અવાંતર પેટા વિભાગે અવશ્ય રહેવાના છે.
ગુરુપર’ધરા અથવા ગમે તે અન્ય કારણે ઉપર જણાવેલા વિવિધ સંપ્રદાયા પૈકી પોતે કોઈ પણ સપ્રદાય કિ વા ગચ્છપર પરાના અનુયાયી હોય એમ છતાં “મારા સંપ્રદાય અથવા મારી ગચ્છપરપરા એ જ સાચી અને બીજા સંપ્રદાયે તેમજ ગચ્છપર પરાએ એકાંતે ખાટી” એવી પોતાની કદાગ્રહભરી માન્યતા ન હેાય તો તે આત્માને પૂર્વાચાય ભગવતાએ સમ્યષ્ટિ તરીકે ગણેલ છે. અસના અનાગ્રહ એ સમ્યક્ત્વનું લક્ષણ છે. અસત્નો આગ્રહ એ મિથ્યાત્ત્વનું લક્ષણ છે. જૈન દર્શનના સિદ્ધાન્ત પ્રમાણે અન્યલિંગીને પણ મેક્ષ અને મોક્ષના ખીજરૂપ સમ્યગ્દર્શન હેાવાની સંભાવનાનું પ્રતિપાદન તે તે શાસ્ત્રગ્રન્થામાં જોવા મળે છે.
સદ્ગત સંતમહાત્મા શ્રી નાનચંદ્રજી મહારાજ સંપ્રદાયે સ્થાનકવાસી સંપ્રદાયના શિણિ સાધુપુરુષ હતા. એ સંતપુરુષમાં સાંપ્રદાયિકભાવના જરા પણ આગ્રહ ન હતા. સર્વધર્મ સમન્વયની વાસ્તવિક તેમની યથા દ્રષ્ટિ ઘણી પ્રશંસનીય
[૨૧]
સ સ્મરણા
Page #707
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરૂદેદ્ય કવિધ પં. નાનચન્દ્રજી મહારાજ જન્મરાતાહિંદ સ્મૃતિગ્રંથો
હતી. જૈનદર્શનના નયવાદનું રહસ્ય તે સંતપુરુષે પિતાના જીવનમાં બરાબર પચાવેલું હતું. સાતે નયે પરસ્પર નિરપેક્ષ હેય તે એ બધા ને મિથ્યાષ્ટિ છે. એ જ સાતે ને પરસ્પર સાપેક્ષ હોય તે સર્વ નો સમ્યગ્દષ્ટિ છે. અનેકાંતવાદ, સ્યાદવાદ અથવા સાપેક્ષવાદની આ અદ્ભુત ચાવી આ સંતપુરુષની અણમલ જીવનદષ્ટિ હતી.
સ, ૨૦૦૩ ના સાલમાં ફાગણ મહિને મારા પૂ. ગુરુદેવની છત્રછાયામાં શિષ્ય-પ્રશિષ્યાદિ પરિવાર સાથે કચ્છ. પ્રદેશની મોટી નાની તીર્થભૂમિની યાત્રા અને મેટા નાના શહેરે તેમજ ગામેની ક્ષેત્ર સ્પર્શના કરતા કરતા મારું મોરબી શહેરમાં આવાગમન થયું. મારા એક વૃદ્ધ સાધુની તબિયત વધુ પડતી બીમાર હોવાને કારણે મારે મોરબીમાં માસકપ કરવાને પ્રસંગ આવે. મોરબીમાં તપગચ્છ અને સ્થાનકવાસી સંઘનું પ્રશંસનીય સંગઠન હેવાના કારણે ચિત્ર મહિનાની શાશ્વતી ઓળીમાં સ્થાનકવાસી ઉપાશ્રયમાં મારા પ્રવચને નિયમિત રીતે શરૂ થયા. તપગચ્છ સંધની તે ચાતુર્માસ મોરબીમાં કરવા માટે વિનંતીએ ચાલુ હતી, તેમાં સ્થાનકવાસી સંઘે જોરદાર સાથ-સહકાર આપ્યું અને ક્ષેત્રસ્પર્શનાના ચાગે પૂ. ગુરુદેવની આજ્ઞા પ્રમાણે મોરબી તપગચ્છ સંધના ઉપાશ્રયે મારા ચાતુર્માસન વિ. સં. ૨૦૦૩ ની સાલ માટે નિર્ણય થયે.
ભવિતવ્યતાના યોગે આ સંતશિરોમણિ નાનચંદ્રજી મહારાજના આ વર્ષના ચાતુર્માસ માટે પણ સ્થાનકવાસી સંઘના અતિશય આગ્રહથી મોરબી ખાતે નિર્ણય થયો. અને ચાતુર્માસ માટે શ્રી નાનચંદ્રજી મહારાજ તેમજ મારે શુભમુહૂર્ત નગરપ્રવેશ પણ .
તપગચ્છ સંઘના અને સ્થાનકવાસી સંઘના ભાઈઓ-બહેનોની એવી ઈચ્છા હતી કે ચાતુર્માસ બિરાજમાન બને સાધુ મહાત્માના પ્રવચન શ્રવણને અને નિયમિત લાભ મળવો જોઈએ. અને સંઘના ઉપાશ્રયે પણ ૧૦૦-૧૫૦ ડગલાના આંતરે હતા. “સવારે ૮ થી ૯ સુધી સ્થાનકવાસી ઉપાશ્રયમાં શ્રી નાનચંદ્રજી મહારાજનું પ્રવચન અને ૯ થી ૧૦ સુધી તપગચ્છના ઉપાશ્રયે મારું પ્રવચન”. આ પ્રમાણે બન્ને સંઘએ પ્રવચનના સમયને નિર્ણય કર્યો તેમજ બન્ને સંઘના સેંકડે ભાઈએ બહેને આ નિર્ણય પ્રમાણે ઉભય સ્થળે બને સાધુ મહારાજના શ્રીમુખેથી જિનવાણુના શ્રવણને ઘણા ઉલાસપૂર્વક લાભ લેવા લાગ્યા. બન્ને સંઘમાં આ ચાતુર્માસ દરમ્યાન ઉપર જણાવેલા કારણે ઘણે ઘણે આનંદ-ઉલ્લાસ પ્રવર્તી રહ્યો.
અવસરે અવસરે અમે બન્ને એકબીજાના ઉપાશ્રયમાં જઈ પર પર જ્ઞાનગોષ્ઠી કરતા હતા. શાસ્ત્રના અનેક વિષય ઉપર ખુલ્લા દિલથી, નિરાગ્રહ ભાવે અમારી ધર્મચર્ચાઓ ચાલતી હતી. શ્રી નાનચંદ્રજી મહારાજ વિદ્વાન, શાસ્ત્રોના જ્ઞાતા, કવિવર્ય તેમજ ગુણગ્રાહી મહાત્મા હવા સાથે ઉંમરની અપેક્ષાએ વયેવૃદ્ધ અને બુઝર્ગ પુરુષ હતા. હું ઉંમરમાં તેઓની અપેક્ષાએ નાને હતે. સાંપ્રદાયિક ભાવે અમે પરસ્પર વિરોધી ગણાતા ભિન્ન ભિન્ન સંપ્રદાયના હતા. પરંતુ અમે બન્નેની જૈનશાસન સંમત વાસ્તવિક વિચારધારાની વિશાળતાના કિારણે અમેએ અમેદભાવે ઘણું ઉલાસથી ચાતુર્માસ પૂર્ણ કરેલા હતું. કાર્તિક પૂર્ણિમા બાદ એઓશ્રીએ જ્યારે વિહાર કરેલ ત્યારે પરસ્પરના ધર્માનુરાગના કારણે એક માઈલ સુધી મારું તેઓશ્રીને વળાવવા જવાનું થતું મેર બીના દેરાવાસી–સ્થાનકવાસી સંઘની સમગ્ર જનતામાં મેં હર્ષ અને આનંદનું અદ્દભૂત દશ્ય જોયું છે. આજે પણ તે દશ્યનું સ્મરણ થતાં મારા અંતરાત્માને અપૂર્વ આચ્છાદ પ્રગટ થાય છે .
હૃશ્યની સરળતા એજ સાચી સાધુતા છે
* પૂ. શ્રી કાંતિઋષિજી મ. સા. નં. સં. પૂજ્યશ્રી નાનચંદ્રજી મહારાજને સ્મૃતિગ્રંથ છપાઈ રહ્યો છે. તેઓશ્રી જૈન સમાજના એક વિદ્વાન સંત તરીકે પ્રખ્યાતિ પામ્યા હતા. તેમની પ્રખ્યાતિનું મૂળ કારણ તેમના હૃદયની સરળતા અને વિશાળતા હતી. વીતરાગ પ્રભુના કરુણામય વચનનું અમૃતપાન કરીને તેમણે જગતને જીને પિતાની સુંદર શિલીથી વ્યાખ્યાને આપી, માનવતાને સ્પર્શતા પરતક પ્રગટ કરી, અને કાર્યો રચી સમાજની સામે વીતરાગ પ્રભુના માર્ગની સુંદર રજુઆત કરેલ છે. તેમના અતિ નિકટ પરિચયમાં આવવાના સંજોગે બહ ઓછા સાંપડેલા, પરંતુ તેમના રચેલા પુસ્તક વાંચતા તેમના
વ્યકિતત્વ દર્શન
[૨૨]
Page #708
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરૂદેવ કવિલય પં. નાનાસજી મહારાજ જન્મશતાલિંદ સ્મૃતિગ્રંથ
હૃદયની ઝાંખી થયેલ. તેમાં ખાસ કરીને ચેતન ચતુર હોવા છતાં સંસારના મેહપાશમાં પડીને કેવો મૂરખ બની જાય છે, કે, આ માનવ જન્મમાં મળેલી સુંદર બુદ્ધિને સઉપગ કરવાને અવસર મળ્યા છતાં દુરૂપયોગ કરી કેવું ભયંકર નુકસાન પિતાના આત્માને પહોંચાડે છે કે જેના ફળે ભેગવતાં ત્રાસ ત્રાસ થઈ જાય છે. આવા સંસારમાં ફસાયેલા માણસેને બંધ મળે એવા તેમણે ઘણા કાવ્ય રચ્યાં છે. તેમાંનું એક કાવ્ય “વાત કહેવરાગી વહાલા (૨) ચેતન કેરી ચૂંથે ચાળા” મને ખૂબ પસંદ પડેલું જે હું વારંવાર ગાતે અને આત્માને સમજાવવા પ્રયત્ન કરતો અને કોઈ મુમુક્ષુને પણ આ વાત સમજાવતે કે આ ચેતન જ્ઞાનને પંજ છે. તેથી તેનામાં જે ચતુરાઈ છે તેને ઉપયોગ નહીં કરતાં સંસારના ચાળ ગૂંથવાનું કેમ પસંદ કરે છે ? આવા ચેનચાળામાં ફસાઈને જીનું ભૂતકાળમાં કેવું પતન થયું છે? અને જેઓ સંસારના રાગથી બચવા માટે ધર્મનું આલંબન લઈ દઢ રહ્યા તેઓ જ પિતાના આત્માની ઉન્નતી સાધી શકયા છે.
તે જ કાવ્યમાં અંબડ સંન્યાસીના સાતસો શિષ્યની ધર્મની દૃઢતા બતાવતાં ફરમાવેલ છે કે
ટેકથી પ્રાણ તન્યા પ્યારા (૨) સંન્યાસીના શિષ્ય સાતસે કર્યા ને વ્રત ન્યારા” અબડ જેવા સંન્યાસી પણ ભગવાન મહાવીરની વાણી સાંભળી સંન્યાસી અવસ્થામાં પણ શ્રાવકના બાર વ્રત અંગીકાર કરી સાતસો જણાએ અખંડપણે પાળ્યા અને પ્રાણની પણ પરવા ન કરી. વાણિયા બુદ્ધિથી કાયદામાંથી સ્વાર્થમય ફાયદે ન જે. સાત જણાએ ત્રીજા અદત્તાદાન
તમાં, કઈ આજ્ઞા આપે તે જ વસ્તુ ખપે એવી પ્રતિજ્ઞા કરી હતી. તેમાં પરિહરૂપે ગંગા નદીના તટમાં બપોરે વિહાર કરી રહ્યા હતા ત્યારે પાણી પીવાની આજ્ઞા આપનાર કેઈ ન મળ્યું ત્યારે એ વિચાર ન કર્યો કે એક જણ જે વ્રતને ભંગ કરી બધાને આજ્ઞા આપે તે સાતસય બચી જાય, પરંતુ લીધેલી પ્રતિજ્ઞાની ટેકની ખાતર રેતીમાં સંથારે કરીને સાતસે જણા પાંચમા દેવલોકે ઉત્પન્ન થયાં. આવી રીતે વીતરાગ પ્રભુને ધર્મ શૂરવીર હોય તે જ પાળી શકે છે.
બીજું દષ્ટાંત તેમણે મેતારજમુનનું કાવ્યમાં આપ્યું છે. “મુનિ મેતારજ શીવરીયા (૨) કુકુટ પર કરુણા કરી એવા દયાતણા દરીયા” મેતારજ સૃનિ રાજગૃહી નગરીમાં એક સોનીને ત્યાં ગોચરી ગયા હતા. ત્યાં તેની સેનાના જવલા ઘડવાનું કામ કરી રહ્યો હતો તે મૂકીને રસોડામાં જઈ ભાવપૂર્વક ભેજન વહોરાવ્યું. તે દરમિયાન કૂકડે ત્યાં આવી સેનાના જવલા અનાજના દાણુ સમજી ચરી ગયે. સનીએ પાછા આવી જોયું ત્યારે જવલા દેખતે નથી. તેથી મેતારક મુનિને ચોર સમજી તેમને પકડી તેમના માથા ઉપર લીલી વાર બાંધી તડકામાં ઊભા રાખ્યા. આ વાધરને ઉપસર્ગ જાણ સેનીને દેષ ન કાઢયે પરંતુ પિતાના કર્મ ઉદયમાં આવ્યા જાણી ગજસુકુમાર જેવા મહાપુરુષોના દષ્ટાંતે નજર સમક્ષ રાખી સમાધિ ભાવે કેવળજ્ઞાન પામી મોક્ષે પધાર્યા. કૂકડાને જવલા ચરતે પિતે જોયેલે છતાં કુકડાની દયા ખાતર મૌન ધારણ કરી વધુને પરિસહ સહન કરી મુકિત પામ્યા.
આવા દર્શને આપ્યા પછી આપણે શું કરવું જોઈએ અને શું કરી રહ્યા છીએ તે અંગે બોધ આપવા માટે કાવ્યમાં ફરમાવ્યું છે કે “કરીશ નહિ ધૂળતણ ધંધા (૨) શા માટે બની જઈએ સુંદર આંખ છતાં અંધા” આ પંકિતમાં પણ કે સરસ બોધ જનતા સમક્ષ આપે છે કે મહાન પુણ્યના ગે સુંદર આંખો મળ્યા છતાં મેહનીય કર્મમાં ફસાઈ જઈને ક્રોધાંધ, મેડાંધ, લોભાંધ બનીને આપણને મળેલી માનવજીવનની અમૂલ્ય પળે પ્રમાદમાં ગુમાવીએ છીએ. મનુષ્યજીવનની પેઢી કમાવા માટે મળી છે છતાં વિષય કષાયના વેપારમાં કમાવાને બદલે ગુમાવવા જેવી સ્થિતિ થઈ જાય છે. તે સમજાવવા માટે ધૂળ જેવી નકામી ચીજોને વેપાર કરવાથી મહેનત અને ટાઈમ નિષ્ફળ જાય છે અને ગળામાં ધૂળની રજોટી ચાટી જતાં તબિયત પણ બગડે છે. તેવી સ્થિતિ આપણી ન થાય, તે માટે જ્ઞાન, દર્શન, ચારિત્ર રૂપ ધમને બંધ કરવો જોઈએ પણ પ્રમાદ રૂપ ધૂળને ધંધે કેણ કરે? ખરેખર અજ્ઞાની આંધળે હોય તે જ કરે. આપણને સુંદર આંખો મળ્યા છતાં આંધળા શા માટે થવું જોઈએ ?
સંસારમાં કેઈનું મૃત્યુ થાય છે ત્યારે સગાંવહાલાં બધા કાણે જાય છે ત્યારે બધા લેક બોલે છે કે કાણીયા આવ્યા છે. આવનાર બધા બે આંખેવાળા હોવા છતાં તેમને કોણીયા કેમ કહેવાય છે એ બાબત કોઈ વખત વિચાર્યું છે ખરું? તેનું રહસ્ય એવું છે કે દુનિયા બધી દરરોજ બે આંખે જુવે છે કે કેટલાય માણસ મરી જાય છે છતાં શોકની ખાસ અસર થતી નથી, પરંતુ આપણું કેઈ સગું મરી જાય છે ત્યારે લેકે એક આંખે જ જુએ છે કે મારું સગું મરી ગયું. આ રીતે સંસ્મરણ
આવાય..?
[૨૩]
Page #709
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરુદેવ કવિધય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાલિદ સ્મૃતિગ્રંથ.
કાણીયા કહેવાય છે. માટે આંખને ઉપયોગ સ્વાર્થષ્ટિથી નહિ કરતા પરમાર્થ દષ્ટિથી કરવામાં જ માનવજીવનની સાર્થકતા છે. અજ્ઞાનરૂપી અંધારામાં લેભી આંધળો છે કારણ કે તેને ધન સિવાય કાંઈ દેખાતું નથી, ખર્ચાળ માણસ આંધળે છે કારણ કે તે આજ જ જુએ છે, આવતી કાલ દેખતે નથી. શબ્દજ્ઞાની વિદ્વાન પણ આંધળો છે કારણ કે ક્રિયા એને જડ લાગે છે. આમ આંધળા બનવાની જરૂર નથી.
વિશેષ બોધ આપતાં “વિષયમાં કેમ રહ્યો વળગી (૨) અળગી કર અવળાઈ બંધુ ! તુજ ઘર ઊઠયું સળગી.” જ્યારે બુદ્ધિમાં વિકાર હોય છે ત્યારે પાંચે ઈન્દ્રિયેના વિષયમાં ફસાઈ જવાય છે. રૂપમાં ફસાઈને પતંગીયુ જેમ બળી મરે છે તેમ રૂપમાં મેડ પામીને સંસારના ખાડામાં પડી કે આખી જિંદગી સુધી કેટલી ય યાતનાઓ વેઠે છે. અને કઈ વખત આપઘાત પણ થઈ જાય છે. જે સહનશીલતા કેળવાઈ હોય તે પણ ઉપાધિની અનેક મુંઝવણે મનને કેરી નાખે છે. વળી પરસ્ત્રીમાં ફસાનારના હાલ કેવા થાય છે ? હિંદુસ્તાનને છેલ્લો રજપૂત રાજા પૃથ્વીરાજ ચૌહાણે સંયુકતાના મેહમાં ફસાઈને પતે તે આખું રાજ ગુમાવ્યું પણ આવા પવિત્ર દેશને પણું અનાર્યના પંજામાં ફસાથે જેના ફળ આપણે બધા ભેગવીએ છીએ.
કાનના વિષયમાં સિનેમા, રેડીઓ, ટેલીવિઝન વિગેરેમાં માનવજીવનને કેટલો અમૂલ્ય ટાઈમ બગડે છે તેનું પણ ભાન રહેતું નથી. અને કુસંસ્કારો મેળવી જીવનની બરબાદી થાય છે. ગંધના વિષયમાં કસ્તુરી મૃગ આથડી મરે છે તેમ સુગંધી પદાર્થોના મેહમાં પડેલી પ્રજા માટે સરકારને કેટલું ય મોઘું હુંડીઓમણ આપવું પડે છે. આવી સુગંધી ચીજોની બનાવટમાં હિંસા કેટલી થશે તેનું માપ કેણ કાઢે?
જીભને વિષય તે એટલે બધે ખરાબ છે કે રેગનું ખાસ કારણ બની જાય છે અને ખેટા ખર્ચમાં ઊતરી જવાય છે. મોટી મોટી હોટલવાળાની કમાણી જીભના સ્વાદવાળાની જ હોય છે. એક ગૃહસ્થને ઘેર અમે ગેચરી ગયેલા ત્યાં શાક ખૂબ ટેસ્ટદાર દેખાયું તે જોઈ મેં કહ્યું કે બેન! તમારા ઘરમાં તેલની મેંઘવારી લાગતી નથી. તે બેને જવાબ આપ્યા મહારાજ શું કરીએ ? આવી રીતે સ્વાદિષ્ટ ન બનાવીએ તે પુરુષ ઘરમાં પુરું ખાય નહિ અને હોટેલમાં જઈને સ્વાદ માટે કેટલેય ખર્ચ કરી આવે. આ છે રસનાની રામાયણ. વળી જીભને વિષય બોલવાન પણ છે. જે ભાષા સમિતિનું ભાન ન રહ્યું તે તમારી જીભ મિત્રને દુશ્મન બનાવશે. કહેવત પણ છે કે લેખંડનો ઘા રૂઝાય, પણ વચનના બાણને ઘા રૂઝાતો નથી. અને વેરની પરંપરા એવી ચાલે છે કે અનંતા ભ બગડી જાય છે અને બાકી રહેલું જીવન પણ કલેશમય ઝેરવાળું બની જાય છે.
સ્પર્શના વિષયમાં લપટાઈને એવા સુકોમળ બની જવાય છે કે ડું પણ સહન કરવાની તાકાત રહેતી નથી. અત્યારે એરકંડીશનવાળા કેટલો ખર્ચ વેઠે છે. છતાં કોઈ વખત ઈલેકટ્રીક બંધ થઈ જાય અગર વીજળીમાં કાપ આવી જાય ત્યારે તેઓની સ્થિતિ દયાજનક બની જાય છે. પરંતુ યાદ રાખવું જોઈએ કે ફૂટપાથના પત્થરે પણ સુંવાળા બની જાય છે તે લપસી પડાય છે. સુંવાળા ફલેટમાં પણ પગ લપસી જાય છે અને ફેકચર થઈ જાય છે. તેથી ફૂટપાથના પત્થરે ટાંકણું મારી ખરબચડા કરવા પડે છે અને ફલેટોને દાદરમાં પણ આંકા પાડવા પડે છે. માટે સ્પર્શેન્દ્રિયના વિષયમાં પણ ફસાવું ન જોઈએ, પણ ખડતલ બનવું જોઈએ. આમ પાંચે ઇંદ્રિયોના વિષયેને વળગી પડવાથી આપણી અવળાઈ વધતી જાય છે, અને આવી અવળાઈમાં આત્મારૂપી ઘરમાં જે સગુણ ભરેલા છે તે ઘર સળગી ઉઠતાં આત્મા કેટલી નુકસાની વેઠે છે તે સમજાવ્યું છે.
છેલ્લી પંકિતમાં તેમણે સાર રૂપે ફરમાવ્યું છે કે “રાખમાં કેમ રતન રળે? (૨) સંતશિષ્ય કહે કાંઠે આવ્યું નાવ કેમ બળે ? આ માનવજીવનમાં સમ્યગ્દર્શન, જ્ઞાન, અને ચારિત્રરૂપી રત્ન સદગુરુના સમાગમથી જ આપણને આવા અમૂલ્ય રત્ન મહાપુણ્ય યોગે મળ્યા છે, તેની કિંમત સમજી તેને પૂરેપૂરે લાભ ઉઠાવવું જોઈએ. પરંતુ
જ્યારે આપણે અજ્ઞાનદશામાં અથવા બેદરકાર રહીએ છીએ ત્યારે આવા રત્નને રાખમાં રોળી દેવા જેવું કરીએ છીએ, તેથી પૂજ્યશ્રી નાનચંદ્રજી મહારાજ સાહેબ સમજાવે છે કે તારી આ બેદરકારી એવી છે કે આખો સમુદ્ર તરીને કિનારે આવેલું નાવ ડૂબી જાય છે. [૨૪].
વ્યકિતત્વ દર્શન
Page #710
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરૂદેવ વિવય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
આપણે મનુષ્ય જન્મ પામ્યા છીએ તે ચોરાશી લાખ જીવાયોનિ રૂપ મહાન સંસાર સમુદ્ર તરીકે કઈ એક સારા ધીખતા ધંધાવાળા-મોક્ષરૂપી બંદર નજીક આવી ગયા છીએ. અહીં જન્મ લીધે એટલે આયુષ્યરૂપી લંગર નાખી, આપણું જીવરૂપી નાવ મોક્ષરૂપી બંદરના કિનારે ઊભું છે. ત્યાં સુધી તે નાવમાંથી ઊતરી શહેરમાં જઈ બજારેને અનુભવ કરી જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તારૂપી સદાચારને વેપાર કરવાને છે કે જેથી માનવજીવનમાં ધર્મરૂપી બંધ કરીને જીવનની પળે સફળ બની જાય. અનંતકાળથી આ જીવ જે કર્મના આધારે ચારે ગતિમાં રખડે છે તેને હવે રખડવાનું મટી જાય, અને કર્મો જે દુઃખનું મૂળ છે તેને નાશ કરીને આ ભવમાં અગર છેડા ભ કરીને પણ કેવળજ્ઞાન અને કેવળદર્શન જેવી અમૂલ્ય રિદ્ધિ મેળવી, સિધ્ધ પ્રભુના શાશ્વત સુખ પામી શકાય.
જે આમ નહિ કરતાં બેદરકાર રહીશું તે આયુષ્ય જે ક્ષણે ક્ષણે ઘટતું જાય છે તેને સમય પૂરો થઈ જતાં લંગર ઉપડી જશે, અને આ સમયમાં જે કાંઈ કુકર્મો કર્યો હશે તેનાથી જીવરૂપી નાવમાં કાણાં પડી ગયા હશે તેમાંથી પાપને પ્રવાહ આવતાં સરવાળે આવા ઉત્તમ કિનારે આવેલું નાવ ડૂબી જશે. માટે માનવ જેવા બુદ્ધિમાન પ્રાણીએ સદ્ગુરુના સમાગમમાં રહી, ત્રણ રત્ન મેળવી તેને પવિત્ર હદયરૂપી તિજોરીમાં સાચવી દરેક પળે સાવચેત રહી ગ્ય સમય મેળવી વ્રત નિયમનું પાલન કરી આ રત્નને લાભ પૂરેપૂરો લેવો જોઈએ એ જ આ કાવ્યને સાર છે.
વિશ્વશાંતિના દૃષ્ટા મહાસંત
# શ્રીગિરીશમુનિ મહારાજ મહાવતી બનવાની મારી મંગળ મનીષાને ચરિતાર્થ કરવા જેમના મંગળમય આશિર્વચને સહાયભૂત બન્યા એવા સૌરાષ્ટ્રના કવિકેસરી, માનવતાના પુરસ્કર્તા, સુતેલી માનવતાને ઢઢળવા જેમણે શંખનાદ બજાવ્યા હતા તેવા પૂ. શ્રી નાનચંદ્રજી મ. સાહેબે માનવીય જગતની મધુરતાને સંદેશ હે ગૃહે ગૂંજતે કરવા મંગળ પ્રવચને ફરમાવ્યા. પૂજ્યવરે અનેક ભજને, પદ અને કાને ગૂંથી પ્રાર્થના દ્વારા ધર્મનું યથાર્થ દર્શન કરાવ્યું.
ચત્તારિ પરમગાણિ દુલહાણુંય જતુણે,
માણસત્તા સુઈ સદા સંજમશ્મિ ય વીરિયં આત્માની ચાર અંગેની દુર્લભતામાં માનવતાને પ્રથમ સ્થાને મુકવાના શાસ્ત્રોના કથનને પુષ્ટિ અનાર તેમ જ જેમાં વિશ્વશાંતિનું બીજ જેનાર આવા મહાસંતને શતશત કટિ વંદન!
નીડર અને તેજસ્વી સૌરાષ્ટ્રના માનવતાપ્રેમી સંત
૪૩ પં. શ્રી સાગર મુનિજી મહારાજ સ્વ. કવિવર્ય પ. રત્નશ્રી નાનચંદ્રજી મહારાજ જૈનશાસનમાં એક પ્રભાવશાળી વ્યકિતત્વ ધરાવતા હતા. તેમની વાણીમાં અતિશય માધુર્ય અને કંઠમાં પંચમ સ્વર બિરાજતા હતા. તેમના પ્રવચનમાં જૈન તેમજ જૈનેત મેટા પ્રમાણમાં રહેતી. પ્રાર્થના કરાવતી વખતે તે સાક્ષાત્ પરમાત્માના દર્શન થતા હોય એવું અદ્ભુત, રમણીય અને આફ્લાદક વાતાવરણ નિર્માણ થતું હતું. પ્રાર્થનામાં બેઠેલા લેક પિતાની જાતને પણ ભૂલી જતા એવી વાણીની જાદુઈ અસર થતી હતી.
તેઓશ્રીના તેજોમય લલાટ પર બ્રહ્મચર્યનું તેજ ઝળહળતું હતું. બન્ને સુંદર અમીભર્યા નયનેમાંથી-એકમાંથી જ્ઞાન અને બીજામાંથી વિરાગ્ય કરતાં હતાં. તેઓ સરળહૃદયી અને પ્રેમાળ સ્વભાવના હતા. તેમના વ્યાખ્યામાં આ ધ્યાત્મિક તેમજ સમાજસુધારાની વાતે સવિશેષપણે વ્યકત થતી હતી. તેઓશ્રીનું પ્રવચન શ્રોતાઓને મંત્રમુગ્ધ બનાવી દેતું હતું. સંસ્મરણે
[૨૫]
Page #711
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરૂદેવ વિવ` પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ
જૈનેતર લાકા તો તેમને એક મહાન સંત સ્વરૂપે જોતા હતા. જ્યારે જોઈ એ ત્યારે તેમના મુખ ઉપર સ્મિત ફરકતુ જ હાય. રૂઢિચુસ્ત માન્યતાઓ અને જડ પરંપરાઓની વિધિમાં તેઓશ્રીને વિશ્વાસ ન હતા. આ યુગના તેએ એક મહાન સુધારક હતા. તેઓશ્રી સંપ્રદાયના વાડાબધીથી ઘણે છેટે રહેતા હતા.
વિ. સં. ૧૯૯૦ ની સાલમાં અજમેરમાં સર્વ પ્રથમ સ્થાનકવાસી સાધુ સમ્મેલન મળ્યું હતું. તેઓશ્રી સૌરાષ્ટ્રથી અજમેર પધાર્યા ત્યારે વચ્ચે રતલામમાં તેઓશ્રીના દર્શનના પ્રથમ લાભ મળ્યા હતા. ત્યાં રાત્રે નવયુવક મંડળ તરફથી દરેક બજારોમાં પ્રવચનો ગોઠવવામાં આવ્યા હતા. લોકો જેમ જેમ તેમના પ્રવચનો સાંભળતા ગયા તેમ તેમ હજારોની સખ્યામાં શ્રોતાઓ આવવા લાગ્યા. ટૂંક સમયમાં તેમની કીર્તિ ચારે તરફ પ્રસરી ગઈ. તેઓશ્રીના સમાજસુધાર વિષેના પ્રવચનોથી રતલામની જનતા પર ઊંડી છાપ પડી હતી. તેમની નીડરતા, મધુર વાણીપ્રગલ્ભતા અને સમભાવવૃત્તિથી વિધીએ પણ તેમનાથી પ્રભાવિત બની તેઓશ્રીના પ્રશંસક બની ગયા હતા. આ તેઓશ્રીના ચારિત્ર્યનો પ્રભાવ હતા.
?
રતલામથી વિહાર કરી નાના મોટા અનેક ગામાને સ્પર્શતાં અનેક લોકોને તેમના સત્સંગ-પ્રવચન આદિના લાભ મળ્યા. એક ગામમાં તેઓએ વૈષ્ણવમંદિરમાં ઉતારા કર્યા હતા. આરતી પછી ગામના ઘણા માણસે ત્યાં આવ્યા ત્યારે મહારાજશ્રીએ પ્રથમ તો અતિ મધુર સ્વરે ભજન સંભળાવ્યું. પછી પ્રવચન કરતાં સંભળાવ્યુ કે ‘માનવ અનવુ સુલભ છે; પરંતુ માનવતા આવવી દુર્લભ છે. આકૃતિ તે મનુષ્યની છે પરંતુ પ્રકૃતિ તા પશુની છે. પ્રકૃતિને સુધારશે। તો માનવતા આવશે. આ વાત ઉપર એક સુદર દૃષ્ટાન્ત આપ્યું કે
કોઈ એક ગામમાં એક મહાત્મા પધાર્યા હતા. તેમના સત્યમાગમમાં અનેક લોકો આવવા લાગ્યા. તે ગામના એક શ્રીમંત શેઠે એ મહાત્માને પોતાને ઘેર ભાજન માટે અતિ આગ્રહથી ભાવભર્યું આમંત્રણ આપ્યું. પોતાને ઘેર લઈ જઈને મહાત્માને અતિ પ્રેમથી ભોજન કરાવ્યું અને મહાત્મા પાસે આશિર્વાદ માગ્યા કે, બીજી બધી વાતે તો સુખી છુ પરંતુ શેર માટીની ખેટ છે. સ ંતાન નથી તે મને એવા આશિર્વાદ આપો કે મારે ત્યાં પુત્રજન્મ થાય. મહાત્માએ જતી વખતે કહ્યું કે ‘મનુષ્યા ભવ’ અર્થાત્ માનવ બન. એ ત્રણ દિવસ સુધી મહાત્મા ભોજન કરીને આ જ પ્રમાણે આશિર્વાદ આપીને જતા રહેતા. શેડને ભારે આશ્ચર્ય થયુ. પછી એક સાંજે મહાત્મા પાસે જઇને શેઠે પૂછ્યું. તમે વારંવાર મને ‘મનુષ્યા ભવ’ કહીને જતા રહેતા હતા તે શું હું પશુ છું?
તેના જવાખમાં મહાત્માએ પાતાની ઝોળીમાંથી એક સિદ્ધ કરેલું દર્પણ શેઠને આપતાં કહ્યું કે જ્યાં ઘણા લોકોની અવરજવર થતી હોય ત્યાં આ દર્પણ ધરીને તેમાં જુએ. શેઠ તેવી જગ્યા-જાહેર ચેાકમાં જઈ જોવા લાગ્યા તે સે। બસે માણસામાંથી એક જ સ્ત્રી અને એક જ પુરુષ દેખાયા. બાકી તો જેવી જેની પ્રકૃતિ તેવી તેની આકૃતિકોઈ ભેંસ, કોઈ પાડા, કૂતરા, ગધેડા, બળદ, સિંહ, વાઘ, વરૂ આદિ જાનવી જેવાં નજરે પડતા હતા. ઘેર આવીને શેઠાણીને જોઈ તો કૂતરી જેવાં લાગ્યા,– કારણ કે શેઠાણી બારણે આવેલા અતિથિને જોઈ ને લડવા ઝઘડવા દોડતી હતી. એની પ્રકૃતિ કૂતરી જેવી હતી અને પૂર્વજન્મમાં તે તેને કૂતરીના જ અવતાર હતા.
પછી શેઠે શેઠાણીને દર્પણુ આપતાં કહ્યું કે આને મારા તરફ રાખી મને જો. શેડાણી એમ કરીને જોવા લાગી તા શેઠ પાડો નજરે પડયા. કારણ કે શેઠ પરોપકારી ન હતા, દાનવીર ન હતા. શેઠાણીએ કહ્યું તમે પાડા જેવા નજરે પડો છે, શેઠે કહ્યું તું કૂતરી જેવી દેખાય છે. પછી બન્ને મહાત્મા પાસે ગયા અને આનું રહસ્ય પૂછ્યું- ત્યારે મહાત્માએ સમજાવ્યુ કે ‘આ જીવે અનેક શરીર બદલ્યા છે. જીવ જે શરીરમાં જાય છે તેની સાથે એની પ્રકૃતિ પણ જાય છે. તે પ્રકૃતિ સાધના અને સત્સંગ વિના બદલાતી નથી. એટલે તમારું શરીર તા મનુષ્યનુ છે પણ પ્રકૃતિ તા પશુની છે.
માનવમાં માનવતા તેા ત્યારેજ આવે છે કે જ્યારે દયા, પ્રેમ, સેવા, પરોપકાર વૃત્તિ વિ. ગુણા વિકસિત થાય છે, ત્યારે માનવતા પ્રગટ થાય છે. માટે જાતિ–પાંતિ, સપ્રદાય, પંથ વિ. ના ભેદભાવાને છોડીને પ્રાણીમાત્રની સેવામાં લાગી જાવ. અનન્ય પ્રેમ અને અનન્ય ભકિતથી પરમાત્માના સાક્ષાત્કાર થાય છે.
અત્યન્ત પ્રભાવિત બન્યા અને લોકો ઘણે દૂર સુધી વિદાયમાન આપવા ગયા. મુસલમાન જે કોઈ તેમના સમાગમમાં આવતા તે માનવતાની સત્પ્રેરણા વ્યક્તિત્વ દર્શન
www.jairnel|brary.org
મહારાજશ્રીના આ ઉપદેશથી લાકે આપ્રમાણે ગરીબ કે શ્રીમંત, હિન્દુ કે
[૨૬]
For Private Personal Use Only
Page #712
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરુદેવ કવિવય પં. નાનાસજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ લઈને જ જતા.
તેઓશ્રી દરેક કેમ અને જાતિના લેકે સાથે આત્મીયતાની દ્રષ્ટિથી જોતા હતા. નવયુવકે તે તેમને યુગસુધારકના રૂપમાં જોતા હતા. મધ્યપ્રદેશમાં “બામનિયામાં મામાજી દ્વારા એક આદિવાસી આશ્રમનું સંચા આદિવાસીઓને મોટી સંખ્યામાં ધાબળાઓ આપવામાં આવે છે તે કવિવર્યની પ્રેરણાનું સફળ છે; જેની સ્મૃતિ આજે પણ ત્યાં તાજી બની રહી છે. તે જ પ્રમાણે તેમને જન્મદિન પણ અતિ ઉત્સાહથી ઉજવવામાં આવે છે. તેમની વાણી અને પ્રતિભા જનતાને પ્રભાવિત કરતી હતી.
તેઓશ્રી સરળહૃદયી, સત્યવકતા અને નીડર હતા. તેમના સહવાસને લીધે અનેક ગૂઢ રહસ્ય સહુ પ્રથમ જાણવા મળ્યા. મુંબઈમાં પણ તેઓશ્રી સાથે ઘણીવાર મળવાનું થયું હતું. તેઓશ્રી જ્યારે પ્રસન્નવદને વદતા ત્યારે ત્યાંથી ઉઠવાનું મન પણ થતું ન હતું. દેશ, સમાજ અને શાસનના ઉત્થાનમાં તેમનું જીવન સમર્પિત હતું. તેમના આવા મહાન સદ્ગુણેથી આજે પણ તેઓશ્રી અમર છે. આવી આ મહાન વિભૂતિને મારા શતશત વંદન હે.
જૈનેતરોને પણ આદર્શ જીવન જીવતાં શીખવાડ્યું
શ્ન મુનિશ્રી નરસિંહ મહારાજ પંડિતરત્ન કવિવર્ય શ્રી નાનચંદ્રજી મહારાજ સાહેબ સ્થાનકવાસી સમાજના એક મહાન પ્રતાપી તેજસ્વી સિતારા હતા. મેરલીને અવાજ સાંભળી જેમ ભુજંગ જાગૃત થાય તેમ તેમ આપની વાણીથી જેને જ નહિ પણ જૈનેતરે પણ મુગ્ધ બની જતા. તેઓશ્રીની કંઠકળા અદ્દભુત હતી.
હું જ્યારે નાનો હતો ત્યારે ૧૯૯૨ માં પૂજ્યશ્રીનું ચાતુર્માસ ઘાટકોપરમાં હતું. પર્યુષણના દિવસેમાં તેઓશ્રી વ્યાખ્યાન સાથે થુલિભદ્રાખ્યાન વાંચતાં તે સાંભળતાં મારામાં વિરાગ્યભાવ સાથે જાગૃતિ આવી. અવારનવાર તેઓશ્રીને સંતસમાગમ થવાથી તેમની પ્રેરક વાણીથી આજે હું ચારિત્રમાર્ગમાં વિચરી રહ્યો છું.
તેઓશ્રી સમાજના, રાષ્ટ્રના હિતચિન્તક હતા અને વિશેષે દીનદુ:ખીઓના બેલી હતા. હતાશ થયેલાને સન્માર્ગ બતાવતા. તેમનામાં એવા એવા વિશિષ્ટ ગુણો હતા કે જેનું વર્ણન મુખેથી કે કલમથી થઈ શકે તેમ નથી.
તેઓશ્રીની પ્રાર્થના અને પ્રવચનોની પ્રેરક વાણીથી ચેટિલાનું કાપડીઆ કુટુંબ જૈનધમી પ્રેમી બની ગયું છે. આજે એ કાપડીઆ કુટુંબ માનવસેવામાં દર વર્ષે લાખો રૂપિયા ખર્ચે છે એ બધે પ્રભાવ એ મહાપુરુષને. જ્યારે જ્યારે
થતું ત્યારે તેઓ કંઈ ને કંઈ નવીન વસ્તુ સમજાવતા. તેમના આખ્યાને જ્યારે વ્યાખ્યાનમાં વાંચીએ છીએ ત્યારે તેમની સ્મૃતિ સામે તરી આવે છે. તેઓશ્રીને અમારા ઉપર અસીમ ઉપકાર છે. એ વિશ્વના ધુરંધર ગુરુદેવને અમારા કોટિ કોટિ વંદન હો.
માનવતાના ગૌરીશંકર કવિરત્ન શ્રી નાનચંદ્રજી મહારાજ
# સ્વ. વિદુષી મહાસતી શ્રી ઉજ્જવલકુમારજી પૂજ્યપાદ્ કવિરત્ન શ્રી નાનચંદ્રજી મહારાજના સંસ્મરણ લખવા માટે શ્રી દેવેન્દ્રમુનિજી, શ્રી સંતબાલજી મ., વિદુષી શ્રી દમયન્તીબાઈ મહાસતીજીએ વારંવાર આગ્રહ કર્યો, પરંતુ સંસ્મરણ લખવામાં મને ઘણોજ સંકેચ થઈ રહ્યો છે. કારણ કે જ્યારે પૂજ્યશ્રી સૌરાષ્ટ્રમાં હતા ત્યારે અમે મુંબઈમાં હતા. પૂજ્યપાદુ ગુણાનુરાગી હોવાથી અમારા ઘાટકોપર, મુંબઈ આદિના ચાતુર્માસેના વ્યાખ્યાન, વિચાર, પ્રચાર અને વ્યવહાર સાંભળી તેમણે મને સૌરાષ્ટ્ર તરફ આવવાની આગ્રહભરી પ્રેરણા કરી. શેઠ અમૂલખ અમીચંદ, શેઠ રસિકલાલ પ્રભાશંકર, શેઠ શાંતિભાઈ સંઘવી વિ. શ્રાવકે મારફત અત્યન્ત ઉન્હેરિત કર્યા. પરંતુ સ્વાથ્યની પ્રતિકૂળતાને કારણે સૌરાષ્ટ્ર જવાનું બની શક્યું નહિ અને પૂજ્યશ્રીના સંસ્મરણ
[૨૭]
Page #713
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરૂદેવ કવિવર્ય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ
પ્રત્યક્ષ દર્શનથી વંચિત રહ્યા. તેમના પ્રત્યક્ષ દર્શનની ખૂબ જ અભિલાષા હોવા છતાં પ્રકૃતિની અનુકૂળતા ન થવાથી દર્શનની અંતરાય રહી.
વિચારપૂર્વક જીવનાર પ્રત્યેક વ્યકિત જીવનને એક આદર્શ-જીવનની કળાને ઉપલબ્ધ કરી જીવે છે. તેની દષ્ટિમાં કળારહિત અને આદર્શવિહીન જીવન એ જીવન જ હેતું નથી. આદર્શરહિત વ્યકિત પદભ્રષ્ટ થઈ જાય છે. મેટી ભ્રાંતિમાં પડી જાય છે.
માનવતાના પુરસ્કર્તા, સર્વધર્મસમભાવના સમર્થક, ઉદારમતવાદી, ક્રાંતિકારી, સંતશિષ્ય, કવિવર્ય મહારાજ શ્રી નાનચંદ્રજી મહારાજે ૨૪ વર્ષની અલ્પ વયમાં અને ફૂલ જેવી કે મળ અવસ્થામાં જ જીવનને આદર્શ સ્થાપિત કરી લીધું હતું. તેજ આદર્શ પર જીવનની છેલ્લી પળ સુધી તેઓ અવિરતપણે અગ્રેસર થતા રહ્યા.
તેમનું જ્ઞાન ન તે શુષ્ક જ્ઞાન હતું અને તેમને આદર્શ ન તો પંખવિહીન હતો. તેઓ માનતા હતા કે સમાજમાં રહીને આંખ બંધ કરીને યંગસાધનાનું નાટક ખેલી શકાય નહિ. સમાજને પિતાની દૃષ્ટિથી ઓઝલ કરી શકાય નહિ.
તેમના જીવન વિષે મેં પૂ. ગુરુદેવ આત્માથી શ્રી મેહનષિજી મહારાજ અને મહારાષ્ટ્રમંત્રી પ્રવર્તકજી શ્રી વિનયષિજી મહારાજના મુખારવિંદથી તેમના માનવતાભર્યા ઉદાર ચિત્તની અનેક વાતો સાંભળી છે. જે કોઈ તેમના એકવારના પરિચયમાં આવતું કે તે સદાને માટે તેમને થઈ જતું. તેના મનમાં તેમના પ્રત્યેની શ્રદ્ધા સ્થિર થઈ જતી અને જેની પણ એક વાર તેમના પ્રત્યે શ્રધ્ધા ઉત્પન્ન થઈ કે તે મૂર્તિમાન બની જતી.
તેમણે જીવનના પ્રત્યેક ક્ષેત્રમાં વિકાસ કર્યો છે. નારીજાતિના ઉત્થાન માટે “મહિલા ઉદ્યોગ મંદિર ઠેકઠેકાણે ખેલાવી સમાજની અસહાય બેનેને સ્વાવલંબી બનાવી સન્માનપૂર્વક અને ગૌરવપૂર્ણ જીવન જીવતા શીખવાડ્યું, તેમણે સમાજની જે સેવા કરી તેમાં આ મોટામાં મોટી અને વિશિષ્ટ સેવા હતી.
વિરલ વિભૂતિ શ્રી નાનચંદ્રજી મહારાજ પ્રાર્થના, પ્રવચન, ધ્યાન, સાધના વિ. કરતા હતા. તેની સાથે સાથે સમાજકલ્યાણ માટે ધ્રુવ કાંટાની જેમ બરાબર લક્ષ્ય આપતા હતા. તેમનામાં સમયને ઓળખવાની કળા હતી. આજે સૌરાષ્ટ્ર, ગુજરાત, મુંબઈ આદિ ક્ષેત્રમાં જે વિશેષતા દેખાય છે તેમાં તેઓશ્રીને માટે ફાળે અને શ્રેય છે.
તેઓશ્રીએ શિક્ષણપ્રચાર માટે અનેક જગ્યાએ છાત્રાલય પણ સ્થાપિત કર્યા છે જે આજે પણ વિદ્યાપ્રચારનું કાર્ય કરી રહ્યાં છે. તેઓશ્રીની વાણીમાં જાદુ હતું. એક વખત પણ જે તેમને સાંભળતે કે તેના હદયતળમાં ઊંડી છાપ પડી જતી. સ્થાનકવાસી સમાજ માટે લેકના હૃદય ઉપર મુંજીપણા (કંજુસાઈ)ની છાપ હતી, તે તેમણે લોકોમાં ઉદારતાના સંસ્કાર નાખી નિમૅળ બનાવી દીધી અને આજે સ્થાનકવાસી સમાજ ઉદારતામાં અને માનવકલ્યાણના કાર્યમાં અગ્રેસર છે તેને જે કંઈ શ્રેય ઘટતે હોય તે તેઓશ્રીને જ ફાળે જાય છે.
તેઓશ્રીને યશ, પ્રશંસાની પડી ન હતી. હદયથી તેઓ સંત હતા, ફક્કડ સાધુ હતા. જડ ક્રિયાકાંડના પ્રદર્શન વડે તેમણે પિતાની સાધુતાને લીલામ થવા દીધી ન હતી. તેઓ સંપ્રદાયના કારાગૃહમાં કરી રહ્યા નહિ. કવિવર્યશ્રીનું પુષ્પ જેવું કમળ મન બધા સંપ્રદાયના સાધુઓ પ્રત્યે વિનમ્ર હતું. હૃદયથી, મનથી બધાને તેઓ સમાનરૂપથી પ્યાર કરતા હતા. તેમના હૃદયકમળના પુષ્પની એક પણ પાંખડીમાં એવી કામના પ્રવેશી શકી હોતી કે લોકે મને જાણે, મારું નામ થાય, મારી ખ્યાતિ વધે. ખરેખર આવું જીવન ઘણું કઠણ હોય છે, તેથી જ તુલસીદાસજીએ કહ્યું છે કે –
કંચન તજી સહજ હૈ, સહજ ત્રિયાકે નેહ
માન, બડાઈ, ઈર્ષ્યા તુલસી તજી દુર્લભ એહ, માણસ ઘરથી, પરિજન - પરિવારથી, નારીથી, ધનથી, તનથી, કંચનથી સંબંધ વિચ્છેદ કરી શકે છે, પરંતુ યશ, સમ્માન અને પ્રતિષ્ઠાથી મમત્વ તેડી શકતું નથી, પરંતુ આ બધી વાતોમાં પૂ. નાનચંદ્રજી મહારાજ અપવાદરૂપ હતા, કારણ કે તેમણે કદી પણ કીતિની ઈચ્છા રાખી નહિ.
તેમનું ચાતુર્માસ જ્યાં પણ થતું ત્યાંનું વાતાવરણ અત્યન્ત શાન્ત અને પ્રેમયુકત રહેતું હતું. તેમના ચાતુર્માસથી [૨૮]
વ્યકિતત્વ દર્શન
Page #714
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરૂદેવ વિદ્યય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ
જનતાની ધર્મભાવના મૂર્તિમંત બની જતી હતી. તેમના ભદ્ર સ્વભાવથી, પિક્ષ વ્યવહારથી અને પ્રશાંત મુખમુદ્રાથી દ્વેષ, કલેશ અને ઝઘડા આપોઆપ શાંત થઈ જતા હતા.
તેમનું મન અને હૃદય શાંત સરાવરની જેમજ પ્રશાંત અને વિશાળ હતું. તેઓશ્રી બાળક, યુવાન અને વૃદ્ધ દરેક પ્રત્યે સમાન પ્રેમ ધરાવતા હતા. તેએમાં જાતિ, સંપ્રદાય, પ્રાન્ત અને પ્રદેશના કોઈ જાતના ભેદભાવ ન હતાં. તેઓ બધાને ચાહતા હતા અને બધા તેમને ચાહતા હતા. તે બધાના બની જતા હતા અને બધા તેમના બની જતા હતા.
નાનચંદ્રજી મહારાજ જે કઈ કહેતા તે વખત આવ્યે કરી બતાવતા હતા. નવી પેઢીને સુશિક્ષાની સાથે સાથે સુસંસ્કાર આપવાના તેઓ પ્રબળ સમર્થક હતા. તેઓ વ્યકિતગત રૂપથી જેટલા મહાન અને દિવ્ય હતા, તેટલા સામાજિક જગતમાં તેથી પણ વધુ મહાન હતા. તે બીજાના સુખદુઃખને આત્મીયભાવથી સાંભળતા હતા. પોતાના દુઃખદર્દથી ભરેલી જીવનગાથા ગાનાર એમ જ અનુમાન કરતા કે મારો કોઈ શુચિતક હોય તેા તે આજ મહાપુરુષ છે. પોતાના જીવનમાં તે સ્વ અને પરના ભેદરહિત બાળકની જેમ સાફ અને સરળ હૃદયવાળા બની રહ્યા.
તેમના સ્વભાવ ઘણા । જ સરળ હતા. ક્ષમા, મૃદુતા આદિ સાધુતાના ગુણા વિશેષપણે તેમનામાં ઝળકતા હતા. તેઓ ઉચ્ચ કોટિના કવિ હતા, અને સયનિષ્ઠ મહાગુણી સંત હતા. આજે તેઓ પોતાના પાર્થિવદેહમાં બિરાજમાન નથી તો પણ તેમનુ યશરૂપી સૂક્ષ્મ શરીર આજે પણ સમાજની અતષ્ટિનો વિષય બની ગયા છે. તે સંતજીવનની પુનિત પુષ્પવાટિકાથી આજે સમાજ મઘમઘી રહ્યો છે.
મને તેમના દનના સૌભાગ્ય પ્રાપ્ત થયા નથી પરંતુ તેમના ભકતાના મુખેથી આજ વાત સંભળાતી હતી કે નાનચંદ્રજી મહારાજના આચાર સરળ, વિચાર સરળ અને પરસ્પરના બધા વ્યવહાર સરળ. જે કંઈ કર્યું તે સાફ્ અને જે કઈ કહ્યું તે પણ સાફ્ અને સ્પષ્ટ દીવા જેવું, કયાંય છૂપું નહિ, કયાંય અળગાવ નહિ, દેખાવ નહિ. સંપ્રદાયાતીત તેમનું જીવન હતુ, સત્ય ગમે ત્યાં હોય, ગમે તેવુ હોય તે બધું તેમનુ થઈ જતું.
વિશ્વવિભૂતિ પૂજયશ્રી નાનચંદ્રજી મહારાજ નમ્રતાની મૂર્તિસમાન હતા. “ ધમ્મસ વિષ્ણુએ મૂલ” ધર્મનું મૂળ વિનય છે. આ જ વિનયને તેમણે પોતાના જીવનમાં સાકાર તાણાવાણાની જેમ એકરુપ બનાવ્યું હતું. નાનકની ભાષામાં કહું તેનાનક નન્હે હા રહે। જૈસી નહી દૂબ ”
66
આ ઉકિતને પણ તેમણે પોતાના જીવનમાં ચરતાર્થ કરી હતી. નમ્રતાની મૂર્તિ શ્રી નાનચંદ્રજી મહારાજે પોતાના
ગુરુની પરમાત્માની સમાન સેવા કરી હતી.
શેઠાણી શ્રી સમતાબેન અમુલખ અમીચંદ પૂજ્યપાદ્ શ્રી કવિ નાનચંદ્રજી મહારાજના સબંધમાં ઘણી પ્રેરક વાતા કહેતા હતા. તે વાતેામાં ગુરૂસેવાનો એક પ્રસંગ મને ખૂબ જ પ્રેરક લાગ્યો. તે એ કે શ્રી નાનચંદ્રજી મહારાજના ગુરુ જ્યારે ખીમાર હતા ત્યારે તેમના લઘુનીત, વડીનીત નિવારણનું કાર્ય સ્વયં પોતાના જ હાથે કરતા હતા. ચાવીસે કલાક ગુરુની સેવામાં રહેતા હતા. થૂંકવુ હોય તે પણ તેમની પાસે જઈ હાથેથી સાફ કરતા હતા. ગુરુની ખીમારી લાંબા વખત સુધી ચાલી. વ્યાખ્યાનનું કામેશા પૂજ્યશ્રીને સભાળવુ' પડતુ હતું તેથી તેમણે પોતાના ખીમાર ગુરૂની પાટ વ્યાખ્યાનની પાટ પાસે પડદો રખાવી રાખતા. કંઈ પણ દેહ અશુચિ નિવારણનું કામ પડતુ કે તરત જ કવિવર્ય વ્યાખ્યાન આપતા આપતા ઊભા થઈ જતા અને ગુરુની સેવામાં હાજર થઈ જતા. કામ પતી જતું કે તરત જ પાછા વ્યાખ્યાન શરૂ કરી દેતા. આ પ્રમાણે વિનયમૂર્તિ શ્રી નાનચંદ્રજી મહારાજ પોતાના ગુરુની સેવામાં અવિરતપણે સંલગ્ન રહેતા હતા.
તેમના ઉચ્ચ વ્યકિતત્વની છાપ મારા મન પર ભારે ઉપસી છે તેથી જ આવા મહાન આત્માને હું શ્રદ્ધાના પુષ્પો સમપી પરમ આનંદની અનુભૂતિ કરી રહી છું. આવા દિવ્ય પુરુષને મારા કોટિશ વદન હો.
સંસ્મરણા
[૨૯]
Page #715
--------------------------------------------------------------------------
________________
}પૂજ્ય ગુરૂદેવ કવિલય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાલિદ સ્મૃતિગ્રંથ સંસ્મરણય પ્રસંગોની સૌરભ
૪૩ વિદુષી મહાસતી દમયંતીબાઈ સ્વામી ગુરુદેવના હૃદયપૂર્વકના આશિર્વાદ એ જ અમારા સાધના-પથને અમૂલ્ય નિધિ છે. તેમના અનંત ઉપકારથી કઈ પણ રીતે અમે મુક્ત થઈ શકીએ તેમ નથી.” આ વાત ધ્યાનમાં રાખીને પત્રપુષ્પ વડે શ્રદ્ધાંજલિ સમર્પવા હૃદયસ્પર્શી ભાવોથી હું એ અમારા સગત ગુરુદેવ પરમપૂજ્ય શ્રી કવિવર્ય પંડિત નાનચંદ્રજી મહારાજના અવિસ્મરણીય પ્રેરક પ્રસંગે મારી તૂટી-ફૂટી કાલી ઘેલી ભાષામાં આલેખવા બેઠી છું. ગુણસાગર વ્યકિતત્વ
મારા વિનમ્ર અભિપ્રાય પ્રમાણે ગુરુદેવનું જીવન દુલા કવિ (કાગ)ના મહાસંત-ફકીરવાળા ગીતના જેવું એક બાજુ ગંગાસમાન નિર્મળ, મેરુસમાન ઉન્નત અને અડેલ, સમુદ્રસમ ગંભીર હતું અને બીજી બાજુ ચંદ્રમ શીતળ અને સૂર્યસમાન તેજસ્વી હતું. મહાકવિ ભારવિના કથન પ્રમાણે તેઓ એવા કેત્તર સાધુપુરુષ હતા કે શબ્દોમાં તેમના ગુણે વર્ણવવા અશક્ય છે. તેમના જીવનના પ્રદેશ પ્રદેશે, શરીરના રુવે-રુવે અને મનના અણુએ અણુમાં પ્રેમ છલછલ ભલે પ્રગટ દેખાતું હતું. બાળક, યુવાન, વૃદ્ધ, સ્ત્રી-પુરુષ, શ્રીસંપન્ન, નિર્ધન, જ્ઞાની કે અજ્ઞાની સર્વ પ્રત્યે તેમનું પ્રેમામૃત ઝરણું સદા સમભાવે અખલિતપણે વહેતું નજરે ચડતું. માધુર્ય જાણે સાકાર દેહ ધરીને ન અવત હોય તેવી મન, વચન, કાયામાં મધુરતા વ્યાપેલી હતી. જેમ પુષ્પમાં સુગંધ, દૂધમાં મધુરતા, આગમાં ઉષ્ણતા એ સ્વભાવરૂપે, અનિવાર્ય ગુણ રૂપે વિદ્યમાન હોય છે, તેમ ગુરુદેવની રગેરગમાં વત્સલતા સ્વાભાવિક ગુણરૂપે બિરાજમાન હતી. એનું અવિરોધ પ્રમાણ એ છે કે ગમે તે જૈન-જૈનતર તેમના સંપર્કમાં આવતે તે છેડા જ વખતમાં તેમને બની જતે. ઉદારમતવાદી તથા સફળ પ્રવચનકાર
ગુરુદેવ પ્રભાવિત્પાદક સફળ પ્રવચનકાર હતા. તેમના કંઠમાં હલકભર્યો મીઠે રણકાર અને વાણમાં જાદુ હતો. જેવું મનમાં તેવું જ વચનમાં અને જેવું વચનમાં તેવું જ વર્તનમાં. આ વિરલ અલભ્ય ગુણ તેમને સહજ ઉપલબ્ધ હતે. તેથી તેઓ મહાત્મા, મુનિ, મહાકવિ અને મહાસંત બન્યા હતા. નિખાલસતા, ઉદારતા અને બિનસાંપ્રદાયિકતા આ ત્રિવેણીની ધારા એકાકાર પામી તેમનામાં નિરન્તર વહ્યા કરતી હતી. મને નાસિકમાં સન ૧૭૪ માં સ્થાનકવાસી જેવા કાન્તિપ્રિય જૈન સમાજના વર્તમાન આચાર્ય પૂજ્યશ્રી આનંદષિજી મહારાજ તથા માલવકેસરી પૂ. સૌભાગમલજી મહારાજનાં દર્શનશ્રવણને પવિત્ર લાભ પ્રાપ્ત થયું હતું. તે વખતે તેઓશ્રીએ વાર્તાલાપમાં કહ્યું હતું કે “પૂજ્ય નાનચંદ્રજી મહારાજશ્રી તે અમારા સૌના એકસરખા આપ્ત પુરુષ હતા. વર્ષો પહેલાં મળ્યા છીએ છતાં તેમની અખૂટ પ્રેરણા અને સંસ્મરણે ભૂલી શક્યા નથી.” આ કોઈ એક સમાજ કે સમુદાયના સંતેને જ અનુભવ નથી. ગમે તે ફિરકાના સાધુ – સાધ્વીજી હોય, મંદિરમાગી, દિગંબર, તેરાપંથી અથવા જેનેતર સંન્યાસી – સંત મળે તે પણ તેઓની આત્મીયતાને અનુભવ બધાને એકસરખે જ થાય. અને જ્યારે વાણીપ્રવાહને ધોધ વહેવા માંડે ત્યારે તે પૂછવું જ શું? સૌ આનંદરસમાં તરબોળ બની જાય. નીતિકારે કહે છે તેમ – ‘વકતા દશસહs” પરંતુ કવિ, વકતા અને અપૂર્વ આત્મરસ નિમગ્ન આવા મહાસંત તે કદાચ કરેડમાં પણ સાંપડે કે કેમ એ પ્રશ્ન છે. ધર્મયુગ પ્રવર્તક – યુગપુરષ.
હકીકતે તેઓ યુગપુરુષ હતા. યુગપુરુષ કાળને ચલાવી શકે છે, કાળ યુગપુરુષને ચલાવી શકતું નથી. ગાંધીજી હજી ભારતમાં ચમક્યા હતા તે પહેલાં જ તેમણે તેમને પિછાની લીધા હતા. નહીંતર એક જૈન મુનિ એક ગૃહસ્થ માટે એ જમાનામાં કેમ લખી શકે કે
જાગે ભારત જયા તમને ભારતવીર જગાડે છે, વિજયતણું વાજુ મનમોહન એ નરવીર વગાડે છે; ભારતના સ્વાધીનપણને વિજયી મારગ બતાવે છે,
સંતશિષ્ય એની સંગતથી જનજીવન સુધરી જાય છે.” [૩૦]
વ્યકિતત્વ દર્શન
Page #716
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરૂદેવ કવિવ` પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ
તેજ પ્રમાણે
“જગતને બેધ દેવાને, જરૂરી વાત કહેવાને,
લઈ સદેશ પ્રભુજીના, અવનમાં ગાંધીજી આવ્યા. વધ્યા છે વીરના નામે અનાચાર બહુ જગમાં,
નયનથી ન્યાય નીરખવા, અવનમાં ગાંધીજી આવ્યા. ધરમના નામના ઝઘડા, પરસ્પર દ્વેષના રગડા,
કળાથી કાઢવા માટે અવનમાં ગાંધીજી આવ્યા.”
ગોખલે ગાંધીજીના રાજ્યપ્રેમના માર્ગદર્શક બન્યા એ ખરું, પણ ગાંધીજી પોતે કહે છે તેમ એમના અહિંસાધર્મીના પરમમાર્ગદર્શક તો શ્રીમદ્ રાજચંદ્ર એકલાજ બનેલા. હા, કુલ મળી એમના સ્વપર શ્રેયના પથપ્રદર્શક ત્રણ પુરુષો હતા. પણ ધમાર્ગના સર્વોચ્ચ પુરુષ તે એકમાત્ર શ્રીમદ્ રાજચંદ્ર જ હતા.
અહીં આ ધર્મજીવી યુગપુરુષે માત્ર યુગવાણી ઉચ્ચારી જ નહિ પરંતુ તદનુરૂપ આચરણ પણ કર્યું અને કરાવ્યું. તે વિચારમાં ગંભીર, વાણીમાં મધુર અને મનોહર તથા આચાર પાળવા-પળાવવામાં પ્રખર હતા. આથી જ માનવું પડે કે આવા યુગપુરુષ વ્યાપક પ્રમાણમાં લેાકેલાકના જીવનમાં પ્રેરણા, સ્ફૂર્તિ અને ચેતના ભરી શકે છે. અરે પચાસ વર્ષ પહેલાંની તેમની સમાજસુધારાની વાત લોકોને કડવા લાગતી તે આજે અનિવાર્યપણે મહત્ત્વની બની ચૂકી છે. તે કાળે સૌરાષ્ટ્ર અને કચ્છમાં એવું વાતાવરણ હતુ કે કન્યાનાં મામાપ વૃદ્ધો સાથે પૈસા કાજે વળાવી દેતા એટલે કે કન્યાવિક્રય ખૂબ થતો. ત્યારે એક મહાન જૈન મુનિરાજ સ્પષ્ટપણે કહે, એટલું જ નહિ પરંતુ એવા આચાર બનાવ્યે જ છૂટકા કરે તે મહાપુરુષની યુગપ્રવર્તક શકિત કેટલી? ‘કન્યાના પૈસે લેવા તે મહાપાપ છે.’ એને પરિણામે પુણ્યવતા અને ધર્મચિંતકો નાનીમેાટી જ્ઞાતિ-જાતિ અને વર્ણના આગેવાના પ્રતિજ્ઞાબધ્ધ થઈ એવા પ્રચારની ધૂનમાં કેડ બાંધી આખાએ સમાજમાં ઘૂમી વળતા. પરિસ્થિતિ પાછી બીજી અતિ પર ગઈતેનાથી ઉલટી– જેવા વર્રાવક્રય પેડા કે તરત આ ધર્મપેગબરી વાણી સરી પડી“ આમાં તેા કન્યાનું ઘાર અપમાન છે.” શિક્ષિત મુરતીયા અને તેનાં માબાપ ‘આ તો જડ માલની માફક સાદે ચઢી ગયાં છે! લગ્ન એ તો એ આળાં-કોમળ હૈયાંને મેળવી દેવાની શુભ પ્રક્રિયા છે. એમાં રૂપ, ભણતર અને ચીજવસ્તુ કે ધનની લેવડ-દેવડ ગૌણ ખનવીજ જોઈએ તેજ સમાજ સ્વસ્થ બની શકે અને સાચા માનવસમાજનું નિર્માણ થાય.”
આજે આખાએ ગુજરાતના ધાર્મિક જીવનમાં અને સામાજિક જીવનમાં આ યુગે ભારતના ખીજા પ્રાંતા કરતાં વિશેષતા દેખાય છે તેમાં મહર્ષિ દયાનંદ પછી જૈન જૈનતર સતા પૈકી કોઈ નયે વધુ ફાળા હોય તે ગુજરાતના યુગ ઈતિહાસકાર એ ‘ વિરલ સંતવિભૂતિને ગૌરવપૂર્ણ રીતે યાદ કર્યા વિના નહીં રહી શકે. દિવસનાં પ્રવચને તે યેવૃદ્ધ અને જૈનાનુરાગી જના જરૂર ખાસ સમય કાઢીને પણ સાંભળી શકે, પરંતુ યુવાન ભાઈ-બહેનો અને દિવસે વ્યવસાયમાં રચ્યાં-પચ્યાં જૈન જૈનેતરો શી રીતે દિવસનો સમય નિરાંતે કાઢી શકે? એટલે આ નારીગૌરવના પ્રખર હિમાયતી મહાપુરૂષે દીદિષ્ટ વાપરીને ગાંધીયુગને સાથે સાંકળી દઈ સાર્વજનિક પ્રાર્થના અને પ્રવચનો રાત્રિએ શરુ કર્યાં. જેના લાભ તેઓ ગુજરાત ઉપરાંત ભારતના જે જે પ્રાંતામાં સ્થા. જૈન સાધુસમ્મેલનને નિમિત્તે ફર્યા, ત્યાં ત્યાં વ્યાપક સમાજચેતનાને ધર્મના ચાલમજીરંગે સાંગોપાંગ રંગી દીધી. માટે જ એ સંતમાં વિશ્વસંતપણાની આંખી સ્પષ્ટ થવા લાગેલી અને તેએ રાષ્ટ્રસંત ઉપરાંત વિશ્વસંતની ભૂમિકાએ જઈ શકે તેવી પરિસ્થિતિ આપોઆપ સર્જાઈ ગઈ !
ભારતીય સંસ્કૃતિના અપ્રતિમ પ્રતીક -
શ્રી અરવિદ આશ્રમનાં પોંડીચેરીવાળાં માતાજીએ એક સ્થળે સાચું કહ્યું છે “આ ભારતરાષ્ટ્ર એ એક દુનિયાભરમાં સનાતન કહી શકાય એવા મહાન દેશ છે. ” તાજેતરમાં ગઈ એકત્રીસમી ડિસેંબરે ( ઈશુ વર્ષના બરાબર અંતિમ દિવસે) એક પત્રકારને આપેલી લાંખી મુલાકાત વખતે વિશ્વફલકમાં મહત્ત્વનો ભાગ ભજવતા ભારત માટે વર્તમાન વડા પ્રધાનને દરજ્જે બહેન શ્રી ઈન્દિરા ગાંધીએ ચોખ્ખા શબ્દોમાં ભારપૂર્વક કહેલું – “ભારત એવા દેશ છે કે જે હજારી વર્ષથી ટકી રહ્યો છે અને જ્યાં સુધી દુનિયા રહેશે ત્યાં સુધી અથવા માનવજાત પૃથ્વી પર હશે ત્યાં સુધી આ દેશનુ
સંસ્મરણે
For Private Personal Use Only
[૩૧]
Page #717
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરુદેવ કવિવય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મરાતાહિદ સ્મૃતિગ્રંથ
અસ્તિત્વ રહેવાનું છે.” આનું મુખ્ય કારણ ભારતીય સંસ્કૃતિ છે. ધર્મ માનવીના હૈયાને સ્પર્શે છે, અને સમાજના યાને ઘેરી વળે છે. આ દેશના ધર્મની એ મહાન ખૂબી છે કે તે માત્ર વ્યકિતઓના ધ્યાને સ્પર્શીને વિરમી ગયે નથી, પરંતુ માનવીય સમાજનાં એકે-એક અંગ અને એક-એક ક્ષેત્રને સ્પર્શીને શાશ્વત અને સર્વધર્મ સમન્વયરૂપ અવિભાજ્ય બની ગયો છે. આનું મુખ્ય કારણ આપણા ઋષિમુનિઓ છે, સંતે અને ભકતે છે તેથી જ આપણે દેશ ઓલિયાઓને કે તેને દેશ કહેવાય છે. સાથે સાથે તે ધર્મપ્રધાન છે. વ્યકિતગત અને સમાજગત બન્ને સાધનામાં તાણાવાણાની જેમ વ્યાપેલ હોવાથી સર્વ ક્ષેત્રમાં પણ ધર્મભાવના પડેલી છે. ગરિમાપૂર્ણ માતૃભૂમિ અને તેની તપભૂમિ
આપણી ગૌરવશાળી માતૃભૂમિ ભારતના સંતની ત્યાગમય તપોભૂમિ છે. સંત જ ભારતીય સંસ્કૃતિના પ્રાણ છે. મુખ્યપણે સંતની સાધનાથી જ આ ભારતીય સંસ્કૃતિ અંકુરિત, પલવિત, પુષ્પિત અને ફલવતી બની છે. સાચું કહીએ તે સંતજનની દિનચર્યા અને ચિંતનમય વાણને ઈતિહાસ જ ભારતની આધ્યાત્મિક સંસ્કૃતિને ઈતિહાસ છે.” ભારતમાં આવી રષિમૂનિ સંતની પરંપરા ન હોત તે ભારતીય નરનારીઓ પાસે અધ્યાત્મવિદ્યા ન હોત અને તે ભારત
જે જગત મીટ માંડે છે તે શી રીતે માંડત ? કારણ કે ભારત પાસે નથી વૈભવ કે નથી અમીરી. ભારતે હંમેશાં ગરીબીમાં જ અમીરી માણી છે અને અમીરાત હોય ત્યાં પણ ગરીબ જેવા સાદાઈ સંયમમાં જીવવાનું મહાલક્ષ્ય રાખ્યું છે. આજના ભૌતિક વિજ્ઞાનમાં ભારત વચ્ચે પછાત હતું, જો કે આજે નથી, પરંતુ હંમેશાં એણે ભેગને બદલે એ તેન વન મુલાઃ ” ત્યાગમાં જ સાચા ઉપભોગને સ્વાદ માણે છે ! આવી અજોડ અધ્યાત્મવિદ્યાને કારણે જ ભારતની અજોડ મહાનતા છે! એથી જ ભારતમાં ભૌતિકવાદના આ જમાનામાં પણ મહાત્મા ગાંધી જગ્યા અને તે પણ આધ્યાત્મિકતાની ફળદ્રુપભૂમિ ગુજરાતમાં. ભારત પર કુદરતની એ મહાન કૃપા છે કે આમ તે એક એક પ્રાન્તમાં નાના મોટા સંતે પાક્યા જ છે. પૂર્વથી પશ્ચિમ અને ઉત્તરથી દક્ષિણ ગમે તે ખણે ભારતમાં જાઓ પણ સ્થળે–સ્થળે તમને સંતે જ સંતે આજે પણું નજરે ચઢશે. પ્રાચીન કાળથી માંડીને આ જ પર્યત એ વારસે અખંડ અને સાતત્યપણે ચાલ્યો આવતે જણાશે. આમ હોવાથી જ આ દેશમાં વિપત્તિઓના પહાડે ખડકાય કે પ્રલોભનના દરિયા ઊભા કરાય, પણ સર્વસામાન્ય ભારતીયજને એમાં અડોલ, અચળ રહી શકે છે. આંતરિક પવિત્રતા, સાદાઈ અને ઉચતા એ ભારતીય સંસ્કૃતિના મૂળભૂત ગુણો છે.
સંતેને જીવનવ્યવહાર અને ઉપદેશ આખી યે માનવજાતિને તો અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જનાર હોય જ છે, પરંતુ પ્રાણિમાત્રને પણ જીવવાના અધિકાર માટે એકમાત્ર આ ભારત દેશ જ આધારસ્થળ છે. ભારતીય સંસ્કૃતિ ઉપર મુખ્યપણે તેને ઉપકાર છે અને તે સમયે સમયે સ્થાયી મૂલ્યનું સંરક્ષણ તેમના વડે જ થયું છે, થઈ રહ્યું છે અને થશે. તેથી જ આખું યે જગત ભારતનું અને ભારતીય સંતનું સદાને માટે કહ્યું છે. આવી મહાન સંતસંસ્કૃતિના મહાન પ્રતીકસમ અમારા સદૂગત ગુરુદેવ કવિવર્ય શ્રી નાનચંદ્રજી મહારાજ ગુજરાતની વિશિષ્ટ સંતપરંપરાને કારણે જ તેઓ ગુજરાત (સાયલા)માં જન્મ્યા. પ્રત્રયા પહેલાં અને પછીની સાધના
તેઓશ્રી દીક્ષા પહેલાંથી જ (ખરેખર બચપણથી જ) જાણે કેઈ અદભુત ભેગીને આત્મા પિતાની અધુરી રહેલી સાધના પૂરી કરવા આવેલ હોય તેમ લાગતું. તેઓ જાતે કહેતા – “આત્મજ્ઞાનની અજોડ તાલાવેલી સાથે ભરપૂર વિરાગ્ય હતો. બાળપણથી જ નદીનાં ઝરણાં, કુદરતનાં અને ખાં દ્રશ્ય અને સંધ્યાનાં મેઘધનુષ્ય નીરખીને તેઓ એક બાજુ જીવનના વિધવિધ રંગે જોઈ આનંદ માણતા, તે બીજી બાજુ ક્ષણેક્ષણે પલટાતી પરિસ્થિતિ વિ. ને લીધે તેમનામાં તીવ્ર વૈરાગ્ય ઝળકી ઊઠત ! તેઓ ગાઢ જંગલમાં જઈ એકાન્તમાં જીવનની શોધ કરતા. દીક્ષા પછી પણ એક બાજુ ઉદારતાદિ સદ્ગુણે વડે પિતાની જૈનમુનિ મર્યાદા મુજબ રહીને પરોપકાર અને સેવાની પરબરૂપ બની જતા તે બીજી બાજુ સૂર્યગરમીથી તપેલાં લેખંડનાં ઘોર પતરાં ઉપર અને શિયાળાની ઠંડીમાં નદીની રેતીમાં સૂઈ ‘આયાવયંતી ગિહેસુ, હેમંતસુ અવાઉડા”ની જેમ સુ સમાહિત જૈન સાધુનું ઉદાહરણ પૂરું પાડતા. એમની આંતરબાહ્ય સાધુતા સેળે કળાએ ઝળકી ઊઠતી જણાઈ આવતી, એથી જ એમની કાવ્યકળા કે વકતૃત્વકળા કેવળ મને રંજન બની જતાં હતાં.
વ્યકિતત્વ દર્શન
[૩૨]
Page #718
--------------------------------------------------------------------------
________________
4. નાનજી મહારાજ જમશતાહિદ
યોગસાધક વંદનીય યોગીપુરુષ
હું કશુ ને આ શું બધું છે ! સ્વરૂપ મારું શું ખરું ! આ જન્મમરણ શા થકી છે? એ બધાં શાથી હરું? કરવાં પડે નહીં કાર્ય ફરીને કર્મ એવાં શું કરું?
ફરી જન્મવું-મરવું પડે નહિ એમ કઈ રીતે મરું? આ તેમનું લક્ષ્ય હતું અને તેથી “અપૂર્વકરણ દશા પ્રાપ્ત કરવા માટે રાત્રે તેઓ પ્રાયઃ હંમેશાં બેથી ત્રણ કલાક ધ્યાનમગ્ન રહેતા. અવિરત પુરુષાર્થથી એમને ગસાધના સહજ બની ગયેલી. થેગીઓના થેગી એ ગુરુ ભગવંતે બળવાન એવા જન્મપરંપરાગત સંસ્કારના પ્રતાપે સ્થિતપ્રજ્ઞદશા જાણે સહજ પ્રાપ્ત કરેલી. આ રીતે ધ્યાન, ચિંતન અને મનનથી રાગદ્વેષ અને કોથમાનાદિ દોષોનું શમન, વિકારવાસનાની વૃદ્ધિનું વમન અને ઈન્દ્રિયોના સહજ નિયમનથી ચિત્તની સારી એવી સમસ્થિતિરૂપ સમાધિ જાણે સધાઈ ગઈ હોય એવું એમના દર્શનથી-શ્રવાણથી અનુભવાતું. શ્રીમદ્ રાજચંદ્રને જે ઉલ્લાસ બાળપણમાં આવ્યું હતું તેવાં જ ઉલાસ અને અનુભવ એમને સંવત ૧૯૪ ના કરનાળીના
માસામાં થયેલાં જણાતાં હતાં. અધ્યાત્મદશાની મસ્તી
“ચાંદની બહ ખીલી રે અંતરકમાં જેવા કાવ્યમાં એ અધ્યાત્મદશાની મસ્તી અને દિવ્ય આત્માનંદની અનુભૂતિ પણ જણાયા વિના રહેતી નથી. આથી જ એમનું વકતૃત્વ માત્ર એક કળા જ ન હતી પણ તત્ત્વાર્થસૂત્ર મુજબ “જ્ઞાન દર્શન ચારિત્રાણિ મેક્ષમાર્ગ ને સાકાર નમૂન બની ગયું હતું. એને લીધે જ તેમનાં જંબૂ કુમાર, સ્થૂલિભદ્ર, નંદમણીયાર જેવાં બધપૂર્ણ આખ્યાને એવાં બની જતાં કે શ્રોતાજને એમાં તરબળ બની જાણે ક્ષણવાર માટે તે જાત અનુભવમાં ડાકિયું કરી આવતાં ન હોય! તેથી તેમને માટે શ્રોતાઓને હસાવવા કે ક્ષણ પછી પાછા રડાવી દેવા એ બધે જાણે તેમના ડાબા હાથને ખેલ હતો. તેઓની નજીક આવનારમાં તેઓ અભિનવ ચેતના જગાડી દેતા. શાસ્ત્રોના થાવરચા પુત્ર અને ધન્ના શાલિભદ્ર જેવા દાખલા આપી શ્રોતાઓને વૈરાગ્યરસમાં તરબોળ બનાવી મૂકતાં. એમનું વ્યક્તિત્વ અને કૃતિત્વ સચોટપણે બની રહેતું. એમની પાસે જૂની અને નવી લેકકથાઓ અને લેકકહેવત એટલાં બધાં–અપરંપાર હતા કે તેઓ ગમે તેવા ગંભીર પ્રસંગેને પણ સરળ અને સરસ બનાવી ભલભલા વક્તાઓને પણ આશ્ચર્યમુગ્ધ બનાવી દેતા. આ પ્રમાણે જોઈએ તે અમારા ગુરુદેવ છતાં માનવતાના મહાન પુરસ્કર્તા અને ભારતીય સંતસંસ્કૃતિના ધેરી એવા એ વિશ્વસંત હતા. સર્વપ્રથમ પરિચય
સંવત ૨૦૦૫ ની સાલ હતી. ગુરુદેવનું ચાતુર્માસ સૌરાષ્ટ્રના જોરાવરનગર મુકામે હતું. એ વખતે મારી સંસારી અવસ્થા હતી. કચ્છમાંથી (સમાઘોઘા-કંઠી વિભાગમાંથી) અમારું આખું યે કુટુંબ એમના પ્રવચનશ્રવણ તથા સંતસમાગમ માટે જોરાવરનગર ચાતુર્માસના લાભ માટે જઈ રહ્યું હતું. ત્યાં જ મારી મુગ્ધ યુવતિદશામાં તેમને પ્રથમ પરિચય થયો. - એમનું રોજનું પ્રાતઃ પ્રવચન એટલે જાણે અમીની જ વર્ષા! પ્રાર્થના પછી અડધે પણે કલાક તેમનું જુદા જુદા વિષય પર આત્મલક્ષી અને જ્ઞાન વિજ્ઞાન સાથેનું પ્રેરણામય પ્રવચન સાંભળવું એ જાણે એક મહાન લહાવીરૂપ હતું. જાહેર રાત્રિપ્રવચનમાં જબરોજના બનાવ અંગે એમનું અદ્દભુત માર્ગદર્શન જૈન જૈનેતર સૌને એકસરખું મળી રહેતું. અમારું આખું કુટુંબ એ પોપકારી અને પરમમાર્ગદર્શક મહાપુરુષની અમૂલ્ય વાણીને લાભ લઈ ખુશખુશાલ બની રહેતું. અણધારી ઘડીને કારમે આઘાત
આસો સુદ ૧૩ ને દિવસ હતું. કારમે વજાઘાત વર્ણન થાય તેમ નથી. મારા સંસારને રંગેચંગે ઉગેલે સૂરજ અસ્ત થવાની તૈયારી કરવા લાગ્યું. આખો કુટુંબ મેળે વેરવિખેર થઈ ગયા. સૌનાં હેયાં ઘવાઈને સૂનમૂન થઈ ગયાં. અણુ સમયે પ્રભુની કૃપા ઉતરી
આ અણની ભયંકર વેળાએ જ પ્રભુ જાણે પધાર્યા હોય તેમ આ મહાસંતનાં પુનિત પગલાં અમારે ત્યાં થયા અને સમયસર જે જોઈતું હતું તે તરત જ મળી ગયું. ખરેખર ચમત્કાર જ થયું. એમણે મારા એ સંસારી સખાને સંસ્મરણો
[૩૩]
Page #719
--------------------------------------------------------------------------
________________
પુજ્ય ગુરૂદેવ કવિવ` પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ
અંતિમ કાળ સુધારી નાખ્યો. ગુરુદેવે અદ્ભુત-અતિ અદ્ભુત ધર્મશ્રવણુ કરાવ્યું. એમના જ ખતાવેલા માર્ગદર્શન પ્રમાણે હું ભકતામર સ્તોત્ર બરાબર સંભળાવી શકી. ચિરવિદાય લેનાર પુનિત આત્મા પ્રસન્ન – પ્રસન્ન થઈ ગયો. ચિત્તની અપૂર્વ પ્રસન્નતાથી ભકતામર – રસનું પાન કરતાં કરતાં જ એમણે નશ્વરદેહના ત્યાગ કર્યાં. ખરેખર એ વેળાએ જ અમૃતના વરસાદ વરસ્યો. પરંતુ એ મહામુનિને એકના જ ઉધ્ધાર નહાતા કરવા. અમ બન્નેના અને સાથેાસાથ આ નિમિત્તે અનેકાને ઉદ્ધાર કરવા હતા.
સધ્યાની પ્રાર્થનામાં
એ રાત્રિ પ્રાર્થનામાં આમ તે અમારું આખું યે કુટુંબ ગયું. ફકત ું જ ન ગઈ. પૂ. ગુરુદેવે દર્દભર્યા અવાજે કહ્યું – ‘જોયા આ સંસારના તમારા રિવાજ ! ખીજાં બધાં ચ છૂટાં પણ એકને જ ખૂણૈા પાળવાના ! એ કુમળી કળી ‘ખૂણામાં’ શું સમજે ?
ભવિષ્યવાણી ખરી પડી
વળતે દિવસે પ્રભાતે ગુરુદેવ જાતે અમારા નિવાસસ્થાને માંગલિક સુભળાવવા પધાર્યા અને તત્કાળ તેમના મહાન અને ઉદ્દાત્ત સતહૃદયમાંથી ભવિષ્યવાણી સરી પડી. મને ઉદ્દેશીને કહ્યું – કચ્છ – કાડિયાવાડના રિવાજો મે જોયાજાણ્યા છે અને વેદના પણ વેઢી છે. કારણ કે જાણતાં કે અજાણતાં આવે ટાણે બધાં બહેને ભાંગી પડે છે. મ્હોં વાળે છે, રડાકૂટ કરે છે. તે વખતે એકલી તેએ જ રડતી નથી પરંતુ અન્યને સૌને રડાવે છે! પણ તુ પ્રતિજ્ઞા લઈ લે. રડાકૂટ કરીને જેણે પ્રસન્નતાપૂર્વક ચિરવિદાય લીધી છે તે આત્માને શું રડાકૂટની ભેટ મોકલવી છે કે ધર્મવૃદ્ધિની સાચી ભેટ મોકલવી છે? આ અંતરગનાં અંતઃપ્રેરિત શબ્દો એ એવા તે મારા કૂણાં અને ધર્મથી ભીંજાયેલાં હૈયાંને સ્પર્શી ગયા કે ન પૂછો વાત! હું બેલી ઊઠી–ગુરુદેવ ! આપની વાત સેા ટકા સાચી અને ઉચ્ચ છે પણ આપની આવી આજ્ઞા જેવી હું માથે ચઢાવીશ કે તરત દુનિયા કહેશે જોયુ, શિરછત્ર ગયું છતાં આને છે જરાય દુઃખ ! ગુરુદેવે તરત જવાબમાં સાંત્વન આપતાં કહ્યું“આપણે મુખ્યપણે તે આપણા સત્યધર્મને જોવાના છે. જો દુનિયાના બાલવા સામે જોઇને એકે એક પગલુ ભરીશું તે કયાંય આરાવારો નિહ આવે. આપણે શુ કરવું યોગ્ય છે તે અ ંતઃકરણથી વિચારી વિવેકપૂર્વક આગળ વધીશુ તે દુનિયા આપણી સાચી વાતને છેવટે સમજશે. આપણે આપણા અંતઃકરણના સ્વસ્થતાથી માપ કાઢવા જોઈ એ.”
સમાજની સાચી નાડના પારખુ એ પૂજ્ય ગુરુદેવે મારા સંસારપક્ષના સસરાજીને પહેલાં પ્રતિજ્ઞા કરાવી અને પછી મને પ્રતિજ્ઞા કરાવી કે આર્ત્ત-રૌદ્ર ધ્યાન ન ધરવું. પણ સાંચન કરીને જ્ઞાનપ્રાપ્તિમાં ઉદ્યમ કરવા. આવી વિકટ કટોકટની પળે જન્મ-મરણના જટિલ પ્રશ્નને તત્ત્વસભર સરળ ભાષામાં સમજાવી દીધા કે “જોયું ને! મૃત્યુમાંથી સાચા ધ શે। લેવાના છે?” સૌ પોતપોતાના ઋણાનુબંધ પ્રમાણે મળે છે અને સમય પ્રમાણે વીખરાય છે અને સમય પૂરો થતાં ચાલી જાય છે. આમાં કાના અને શેના હરખશેાક કરવે ? તેનુ મૂળ સમજાઈ જવુ જોઈ એ. સમતાની કસોટી આવેજ ટાણે થાય છે. જો સમભાવ ટકશે તો આ મહાસંકટમાંથી પણ પ્રભુની દિવ્યપ્રસાદી સાંપડશે. ત્યારબાદ મને મહત્ત્વપૂર્ણ પ્રેરણા આપતા કહ્યું કે તારે ભવિષ્યને અજવાળવાનુ છે, અભ્યાસ કરવાના છે. અરે! ઉપદેશ જેમ લેવાનો છે તેમ અનેકને ઉપદેશ આપી અનેકનાં જીવન સુધારવાનાં છે. જો રડાકૂટમાં શકતને વેડફી નાખીશ તા આવાં મહાન કાર્યો ભવિષ્યમાં કેવી રીતે કરી શકીશ? ત્યાર પછી હવે સમજાય છે કે એ યુગપ્રધાન મહાન સંતની આગાહી સાચી હતી.
દીક્ષા પહેલાં શિક્ષા
કચ્છમાં ગયા પછી થોડા જ કાળના ગાળામાં મારી જેમ બીજા પણ મને એ વૈરાગી સહાધ્યાયિની બહેન સૌમ્યમૂર્તિ કલાબાઈ અને મહાવિદ્રુષી વિનોદિનીબાઈ – મળી ગયાં; અને અમારા યુગદર્શની ગુરુણી સાથે અમે ત્રણેય દીક્ષાર્થિનીએ રૂપે શાસ્રાધ્યયનમાં જોડાઈ ગયાં. સંવત ૨૦૦૮માં એમનું ચાતુર્માસ ભાવનગરમાં હતુ. અમે ત્રણે બહેનો તેમના દર્શનાર્થે ગયા ત્યાં તેમણે વિદાય વખતે એક મહાન જીવનસૂત્ર આપ્યું કે જોજો, હા ! તમારે દીક્ષા સ્વીકારતા પહેલાં શિક્ષા લેવાની છે. અને પ્રકારની શિક્ષા (અશ્ર્ચયન અને ઘડતર ) થી જ દીક્ષા સ્વ–પર ઉભય કલ્યાણકારી થશે. અમને
[૩૪]
For Private Personal Use Only
વ્યકિતત્વ દર્શન
Page #720
--------------------------------------------------------------------------
________________
=
પm ગુરુદેવ કવિ પ. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ
વ ડવિય પ. નાનચંદ્રજી મહારાજ જન્મશતાGિ
ત્રણેને આ વચનામૃતે અમારા માટે આત્મસ્પશી બની ગયા. અમને ત્રણેયને ત્યારથી હૈયે વસી ગયું કે “ભલે અમે અમારાં ગુરુણીની જેમ કાયમ માટે એમની સાથે નહીં રહી શકીએ, પણ અમારા તારણહાર તે આ ગુરુદેવ જ છે.” વાત્સલ્યસાગર ગુરુદેવ
અમે માત્ર જોયું નહીં બલકે અનેકવાર અનુભવ્યું કે “અમારા એ પૂજ્ય ગુરુદેવમાં જન્મદાત્રી જનેતા કરતાં ય અનેકગણું વાત્સલ્ય સભર ભર્યું છે. આવા સર્વ પ્રત્યે સમભાવી અને એકાન્ત હિન્દશી વિશ્વસંતના સત્સંગને લાભ મળ એ જીવનને એક પરમ લહાવે છે. અમે ત્રણેય દીક્ષાર્થિનીઓએ અમારી દીક્ષા ઉપર કચ્છમાં પધારવા હાર્દિક વિનંતી કરી તે કુદરતી રીતે જ તેમને બરાબર સ્પર્શી ગઈ. “દિલભર દિલ છે ને તેમણે કહ્યું- ઈચ્છા તો જરૂર થઈ જાય છે, પરંતુ તબિયત હવે એટલી ઝીંક ઝાલી શકે તેમ નથી. હું દીક્ષા ઉપર તે આવી શકતું નથી પરંતુ બહેને! તમે બરાબર યાદ રાખજો કે આ કાળે સંયમી જીવનની જવાબદારી બેવડી અને ઘણી મોટી છે. તમે અત્યારે છે તેના કરતાં પણ દીક્ષા અંગીકાર કર્યા બાદ સતત જાગૃત રહેશે અને દીક્ષા પહેલાં બન્ને પ્રકારની શિક્ષા પૂરેપૂરી લેશે. એમને એક એક શબ્દ અમારા ત્રણેયના હૃદયમાં આરપાર સોંસરે ઊતરી જતે. અમારી દીક્ષા અમારાં સરળ અને ઉદાત્ત દિલનાં શાંતમૂર્તિ પૂ. રતનબાઈ મહાસતીજી પાસે કરછમાં સં. ૨૦૦૯માં થઈ પણ અમારી આત્મ-દીક્ષા તે એ પરમપ્રતાપી ગુરુદેવ નાનચંદ્રજી મહારાજ પાસે જ જાણે ત્યારે થઈ ચૂકી હોય એમ લાગતું હતું. ગુમૈયાને સમાગમ
સંવત ૨૦૧૦માં કચ્છમાંથી અમારું લીંબડી આગમન થયું. ગુરુમૈયાને ભેટો ફરી પ્રત્યક્ષ આટલે જલ્દી અને કાયમને માટે થશે એ તે અમારી કલ્પનામાં યે ન હતું. પરંતુ ભવિતવ્યતા અને પુરુષાર્થ ઉભયપક્ષે જોર કરે છે ત્યારે કહું ઘટનાઓ મૂર્તિમંત બની જ જાય છે. જુઓ કે કયાં એક વખત વેશ્યાને ત્યાં વેચાયેલી અથવા કઠેકાણે જઈ પડનારી વસુમતી ! એમાંથી ધનાવહ શેઠને ત્યાં લાડકોડથી વિકસતી! એમાંથી વળી અકારણ કલંકિત થતી વસુમતી અને કયાં ભ૦ મહાવીરને અભિગ્રહ પૂરો કરવામાં ઉપયોગી બનતી વસુમતી ત્યાર પછી એજ ભ૦ મહાવીર તીર્થકરના ચતુર્વિધ સંઘમાં છત્રીસ હજાર સાધ્વીઓને દોરતી પ્રવર્તિની ચંદનબાળા સાધ્વી ! અને મેક્ષ તરફ દોરતી અને દોરાની એ મહાનથી યે મહાન મુકિત પામેલી મહાસતી ! પુરુષાર્થની પ્રબળતા, પ્રત્યક્ષ સદગુરુને સંગ અને શુભ ભવિતવ્યતા મળીને આવું ભગીરથ કાર્ય મૂર્તિમંત બની જાય છે. અમારી જીવનનૈયાના કુશળ સુકાની
કવિવર્ય પં. નાનચંદ્રજી મહારાજશ્રી આ રીતે સંવત ૨૦૧૦ થી અમારા પણ પ્રત્યક્ષરૂપે જીવન સુકાની કાયમ માટે બની ગયા. તેમના ભૌતિક દેહવિલયને ૧૧ વર્ષ પૂરાં થઈ ચૂક્યા છે, પરંતુ ચૈતન્યદેડથી તે અમારા માટે પળેપળ હાજરાહજુર છે ! કારણ કે એમણે જ અમારું સંયમ જીવતરનું ઘડતર કર્યું છે. જીવન ઘડતરના શિલ્પી
કુંભાર જેમ માટીને કાલવીને વિવિધ્યભર્યો આકાર આપે છે તેમ અમારા એ પરમપૂજ્ય ગુરુદેવે અમારા જીવનને ઘાટ આપવા માટે એકધારી રીતે કલાકના કલાક સુધી ઊંડો અભ્યાસ કરાવ્યું છે. શાસ્ત્રીય જ્ઞાન સાથે અમારું ચારિત્ર્યપૂર્ણ સંયમી જીવન કેમ પુષ્ટ બને તે એમણે આચરીને અચરાવી દીધું. એમની હિતશિક્ષાઓ અત્યારે પણ રેમેરામે રમી રહી છે. શરૂઆતમાં શ્રી દશવૈકાલિક સૂત્ર, શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર, શ્રી આચારાંગ સૂત્ર, શ્રી ઠાણાંગ સૂત્ર, શ્રી સૂયગડાંગ સૂત્ર, શ્રી રાયપાસેણીય સૂત્ર, શ્રી ભગવતી સૂત્રને અમુક ભાગ અને અનુગદ્વાર જેવાં કઠિન સૂત્ર તેમજ બીજા સિદ્ધાંતે પિતે જાતે અથાગ શ્રમ લઈને વંચાવ્યાં, એટલું જ નહિ પણ એ સૂત્રનાં પરમ મમ અને રહસ્ય સમજાવી દીધાં. તેઓશ્રી ખાસ ભલામણ કરતાં કે સૂત્રોનું વાંચન કરતાં, કરાવતાં અને બોધતાં પહેલાં અપેક્ષાદષ્ટિ સમજવી જોઈએ કે આ સૂત્રો કયા દ્રવ્ય, ક્ષેત્ર, કાળ કે ભાવે લખાયેલાં છે? મતલબ અનેકાન્તવાદ અને સ્યાદ્વાદ દષ્ટિ પ્રથમ પ્રગટ થવી જોઈએ, તો જ તમે સર્વત્ર સત્ય શોધી શકશે. આથી જ તેમણે સમયસાર, પ્રવચનસાર, પંચાસ્તિકાય, જેવા દિગંબર જૈન શાસ્ત્રો તેમજ
સંસ્મરણે
[૩૫]
Page #721
--------------------------------------------------------------------------
________________
પષ્ય ગુરૂદ્ધ ફવિર્ય પં. નાનસન્ટેજી મહારાજ જન્મશતાલિદ સ્મૃતિગ્રંથ,
ગીતામંથન, ગીતા પ્રવચન, આધ્યાત્મિક પ્રબંધાવલિ તેમજ વિવિધ પ્રકારનું જૈનેતર સાહિત્ય પણુ ઊંડાણથી તેમણે વંચાવ્યું અને તેમની અસીમ કૃપાથી જ અમને પ્રત્યક્ષ અનુભવ થયો કે જો સમ્યગદષ્ટિએ નીરખાય તે ભૂલ્યચૂક્ય કોઈ અસમ્યક વિચાર કે વાત આવી જાય તે જે તે સમ્યકરૂપ જ બની જાય છે. સત્સાધનની જરૂર –
તેઓશ્રીની વિશેષતા એ હતી કે તેઓ વારંવાર કહેતા – આખરે તે આ સાહિત્ય - શાસ્ત્ર બધાં સાધન માત્ર છે. તમે હંમેશા વિચાર અને મનન કરે અને પળે પળ વિચારવાની આદત પાડો કે દીક્ષા શા માટે લીધી છે? સંયમની મહત્તા કેટલી અને તે શા માટે? જે આસ્ત્રોના ત્યાગ કરવાનાં પચ્ચકખાણ લીધાં છે તે વાતનું યથાર્થ પાલન થાય છે ખરું? સંવરને મહિમા શા માટે? નિર્જરા તપ છે તે પ્રમાણે તપ થાય છે? તપના આભ્યન્તર અને બાહ્ય એમ બાર ભેદો શા માટે? બંધ અને મેક્ષનું સ્વરૂપ શું છે? મુકિતમાર્ગની તાલાવેલી કેટલી ? મહાવ્રતે સ્વીકાર્યા પછી એનું સતત ભાન રહેવું જોઈએ કે હું સંયમી છું. લોકો મને ખમાસમણે કહે છે તે મારામાં ક્ષમા કેટલી વધી ? પંદર, વીસ, પચ્ચીસ વર્ષને દીક્ષા પર્યાય થઈ ગયું છે તે કાળ દરમિયાન નિઃસ્પૃહતા, વિશાળતા, ઉદારતા, વિયાવચ્ચ, (સર્વ સેવા) ઈન્દ્રિયનિગ્રહ, સહિષ્ણુતા વિ. સદ્દગુણોની વૃદ્ધિ કેટલા પ્રમાણમાં થઈ? વિષયે અને કષા ઉપર કેટલે વિજ્ય પ્રાપ્ત થયે? તેઓ ઉત્તરાધ્યયન સૂત્રના નવમા અધ્યયનમાં આવતી ગાથા “અપૂણામેવ જુજઝાહિને વારંવાર વિરતારપૂર્વક અર્થ સમજાવતા. તાત્પર્ય એ છે કે મુખ્ય લડાઈ તે આપણા પિતાને મનરૂપી બહિરાત્મા સાથે કરી અન્તરાત્માને વિજય મેળવવાને છે.
તેઓશ્રી ભ. મહાવીરદેવે નિર્વાણકાળે જે ચરમવાણી ઉચ્ચારી, તેમાંથી સંપાદિત થયેલા શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના પ્રથમ અધ્યયનમાંના વિનય - અધ્યયનને અત્યન્ત ઝીણવટથી સમજાવતા, કારણ કે એજ ધર્મનું મૂળ છે. શ્રીમદ્ રાજચંદે કહ્યું તેમ “અધમાધમ અધિકે પતિત સકળ જગતમાં હુંય, એ નિશ્ચય આવ્યા વિના સાધન કરશે શું?” એનું રહસ્ય પણ એ જ છે. અમને નવદીક્ષિતાને “ઈ ગિયાગાર સંપનેને અર્થ અજબ રીતે સમજાવ્યું છે. સુપાત્ર શિષ્યના કેમેરામની અંદર વિનયની પ્રતિષ્ઠા હેય. ગુરુના ચહેરા ઉપરથી જ તે સમજી જાય કે ગુરુદેવ શું ઈચ્છે છે? સુવિનીત શિષ્યનો એક પણ વિચાર એ ન હોય કે જેની જાણ ગુરુને ન હોય ! “જેણે તન, મન, ધન અર્ચી ગુરુચરણમાં રે’ આ માત્ર તેમની વાત ન હતી.
સંવત ૧૯૬૭થી ૧૭૬ સુધી જે ઉત્તરાધ્યયન સૂત્રના ર૯મા અધ્યયનના ૪૩ મા બેલ મુજબ ઈંગિતાકારસંપન્નપણે એમણે લીંબડીમાં સ્થિરવાસ સેવી ભરજુવાનીમાં જે અજોડ ગુરુસેવા કરી છે, તે કેણ કરી શકે? લઘુનીત, વડીનીતની બધી ક્રિયા, બળખ કાઢ, પડખું ફેરવવું આ બધું મતલબ કે એક બાજુ વ્યાખ્યાનમાં એકાગ્રતા હોય ત્યારે બીજી બાજુ પક્ષઘાતથી પીડિત ગુરુદેવને સાચવવા-આમ ઉભયમુખી એકાગ્ર સાધના એ યોગેશ્વર ગુરુદેવને સહજસાધ્ય બની ગઈ હતી.
તેઓશ્રીએ સ્વ-પર શ્રેયનાં અનેક સત્કાર્યો કર્યા જેમાં મહિલા સન્માન, ગૌરવ માટે સ્વાવલંબી જીવનથી માંડીને શિક્ષા-દીક્ષાના ક્ષેત્રે અદ્દભુત કાર્યો કર્યા છે, નિરાધાર, વિધવા અને ત્યકતા બહેનને સ્વાધીન બનાવી કે જે પાછી બીજી અનેક પિતાના જેવી બહેનને સંયમલક્ષી સ્વાધીન બનાવી શકે. ગુરુદેવને ચરણે સમર્પણ
આવા અમારા ગુરુદેવ વિષે લખી લખીને કેટલું લખીએ. આખરે લેખિની અને વાણી મૌન ભજે છે. એવા એ અમારા ગુરુદેવની ચરણપા અમારા જીવનના કણેકણમાં અનુપ્રાણિત છે. તેમની કૃપાદૃષ્ટિ હંમેશાં અમારા ઉપર વરસતી રહે અને અમારા જીવનપથમાં પ્રકાશ પાથરતી રહે એ જ મંગળભાવના સાથે પરમતારક ગુરુદેવને અમારા કેરિકેટિ વંદન. ગુરુદેવના સુવિનીત શિવ્યો
પૂ. ગુરુદેવશ્રી નાનચંદ્રજી મહારાજના શિષ્ય પરિવારમાં અમે હંમેશા જેમને પાંચમા આરાના “પંથકના હુલામણા ઉપનામથી સંબોધીએ છીએ તે પં. રત્ન શ્રી ચુનીલાલજી મહારાજે ગુરુદેવની અંતિમ સમય સુધી સતત જીવનભર સેવા કરી છે તે તે અજોડ અને અવર્ણનીય છે. ખુદ ગુરુદેવ કહેતા કે મારે રાત્રે પડખુ ફેરવવું હોય <
વ્યકિતત્વ દર્શન
Page #722
--------------------------------------------------------------------------
________________
R, GImacતેજી મહારાજ જસતાલિ
જલ્દી ન ફેરવું, કારણ સહેજ પડખું ફરું ત્યાં તે ચુનીલાલજી આવે અને કહે કેમ સાહેબ! શું કામ છે? રાત્રે બાર વાગ્યા હોય તો પણ ઊડીને આવે, પૂરા સજાગ, કદી બોલાવવા ન પડે આવી સેવા અંતિમ સમય સુધી પ્રસન્નતાથી કરી. આજે પણ તેઓશ્રી દયાન–સાધના અને આત્મલક્ષી દૃષ્ટિથી સ્વ–પરનું કલ્યાણ સાધી રહ્યા છે. અમારા વિકાસમાં તેમને ભારે મોટો હિસ્સો છે. તેવા શ્રી ચુનીલાલજી મહારાજ “ચિત્તમુનિના ઉપનામથી પ્રસિદ્ધ છે.
બીજા વિદ્વાન શિષ્યરત્ન પૂ. સંતબાલજી મહારાજ છે કે જેમણે સંયમ અને ચારિત્રની સાધના સાથે કર્મની અનુપમ સાધના કરી છે. ભાલ નળ કાંઠાની વિવિધ રચનાત્મક પ્રવૃત્તિઓની સુગંધ ગામડાઓમાં અને શહેરમાં ખુબ પ્રસરી છે. વિશ્વવાહ્ય પ્રાયોગિક સંઘ દ્વારા સમાજોપયોગી કલ્યાણકારી પ્રવૃત્તિઓનું સંચાલન તેઓશ્રીના માર્ગદર્શનથી ચાલી રહ્યું છે. જનતા જે દુર્બસનેમાં ફસાઈ ગઈ હતી અને નિર્માલ્ય બની ગઈ હતી તેમાં નવો પ્રાણ ફૂંકી દારૂ, માંસ વિ. ભયંકર બદીઓથી મુક્ત કરી. રાષ્ટ્રીય કેગ્રેસને પિતાની સાધક જીવનની મર્યાદામાં રહીને પણ ભારે સહકાર આપે. તેથી તેમને રાષ્ટ્રસંત તરીકે બહુમાન મળ્યું છે. આજે ચીંચણમાં મહાવીરનગર આંતરરાષ્ટ્રીય કેન્દ્રમાં સ્થિરતા કરી આત્મકલ્યાણ અને સમાજકલ્યાણના પ્રેરક સ્થંભ બની માર્ગદર્શન કરી રહ્યા છે.
માનવતાના પૂજારી
૪ વિદુષી સાઠવી હેમકુંવરબાઈ મ. સ્વર્ગસ્થ કવિવર્ય પં. મહારાજ શ્રી નાનચંદ્રજી મ. ની જન્મ શતાબ્દીનું આ છેલ્લું વર્ષ છે. તે યાદ કરી આજે આપણે-ગંગાજળમાં અવગાહન કરવાનું છે. આ પુણ્ય પ્રસંગે પૂજ્યશ્રીની પ્રભાવશાળી મૂર્તિ માનસપટ ઉપર ઉપસી આવે છે. પૂજ્યશ્રીએ પોતાના જીવન અને કવન દ્વારા એક સન્નિષ્ઠ સેનાનીની–અદાથી “માનવતા ના મહામૂલ્યને સ્થાપિત કરેલ છે. સમાજ ઉપરનો આ ઉપકાર ચિરસ્મરણીય રહેશે.
પૂજ્ય ગુરુદેવ શ્રી નાનચંદ્રજી મહારાજ એક ક્રાન્તિકારી સંત હતા. જ્યારે જ્યારે પૂ. ગુરુદેવના અંતરમાંથી અનાહત નાદને રણકે ઉઠે, ત્યારે ત્યારે તરત જ તેઓ પ્રયત્નપૂર્વક તેને અમલ પણ કરતા. પૂ. ગુરુદેવ જૈન પરંપરાના સંત હતા છતાં પણ જૈનેતર લેકે આ પ્રતાપી પુરુષ પાસેથી ખૂબ જ અણમોલ લાભ લેતા, અને વર્તમાન યુગને અનુસરીને આગેકૂચ કરતા. ગ્રામાનુગ્રામ વિચરીને સમાજને “માનવતા ના પાઠેનું અમૃતપાન કરાવતા. રૂઢિગત સંસ્કારે, જ્યારે ધર્મતત્વને અવરુદ્ધ કરતા, ત્યારે પિતાની લાક્ષણિક શિલીથી રૂઢિચુસ્ત જેને સમજાવી અંતરમાં ઉતરાવતા. સામાન્ય ગુણે જેવા કે, દયાળુતા, સત્યનિષ્ઠા, વિધવાત્સલ્ય, પ્રેમાળપણું, નીડરતા વિગેરે ગુણો તે એમના જીવનમાં ઓતપ્રેત હતા.
આજને યુગ એવા સંકાન્તિકાળમાંથી પસાર થઈ રહેલ છે કે જ્યારે માનવતાનાં મૂલ્ય ઘટતાં જાય છે, ત્યારે પૂજ્યશ્રી ગુરુદેવ સૂકાં રણની અંદર મીઠી વીરડી સમાન હતા. માનવતાને દિવ્ય સંદેશ એક અચ્છા વિજ્ઞાનિકની અદાથી આપી ગયા છે.
પૂજ્ય ગુરુદેવના અનુરાગીઓ અને ભકતો જ્યાં જ્યાં હોય ત્યાં ત્યાં પ્રણાલિકા પ્રમાણે વાર્ષિક તિથિ ઉજવાતી હોય છે. આપણે જે પૂ. ગુરુદેવના ચાહક કે ભકત હોઈએ તે તેઓશ્રીના સદ્ગુણેમાંને એકાદ ગુણ આપણું જીવનમાં ઉતરે એવી આપણે ભાવના ભાવીએ.
આપણું મંડળને સૂરજ આથમી ગયે, શિરતાજ ચાલ્યો ગયે. એ અપ્રિય છતાં વાસ્તવિક હકીકત છે. આપણુ ગુરુદેવ હવે આપણી સાથે નથી. અહ! તેમના નેત્રમાંથી કે અમીપ્રવાહ વહેતે હતો! પૂજ્યશ્રીનાં દર્શન માત્રથી કેવી શાન્તિ વર્તાતી હતી! આપણા-તારકદેવની ખોટ પુરાય તેવી નથી, આ દુખ ભુલાય તેમ નથી.
તેઓશ્રીના પરમ અંતેવાસી શિષ્ય શ્રી ચુનીલાલજી (ચિત્તમુનિશ્રી) સ્વામીએ તેઓશ્રીની સારી જિંદગી સેવા કરીને દુષ્કર એ “સેવાધર્મ” જે પરમગહને ગિનામપ્ય ગમ્ય : એ સૂકિતને સાર્થક કરેલ છે. પૂજ્યશ્રીના નિર્વાણથી સંસ્મરણો
| [૩૭]
Page #723
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરુદેવ કવિવર્ય પં. નાનચદ્રજી મહારાજ જન્મશતાલિદ સ્મૃતિગ્રંથ
એમની સ્થિતિ મહાવીરસ્વામીના નિર્વાણ બાદ ગૌતમવામીની સ્થિતિ જેવી થઈ તે અતિશકિત નથી. એટલું જ નહિ પરંતુ અમે શ્રદ્ધા સાથે કહીએ છીએ કે પૂજ્યશ્રી પ્રત્યેનું એમનું યોગદાન મૂક છતાં પ્રબળ છે કે તે એટલું જ પૂજ્યશ્રીને આત્મા, તેમણે પ્રગટાવેલ “માનવતાની ઉજજવળ મશાલને વહન કરવા શકિત સ્ત્રોત નિરંતર એમના પ્રતિ વર્ષાવત રહેશે અને એ શુભ માર્ગદર્શન હેઠળ અનુયાયી વર્ગને અવશ્ય આધ્યાત્મિક શાન્તિ પમાડી કૃતાર્થ કરશે. ઉપરાંત આવી પડેલ કાર્યભાર તેઓશ્રી, પૂજ્યશ્રીની તાલીમ અનુસાર ઉપાડી લઈ પૂજ્યશ્રીએ પ્રગટાવેલ “માનવતા ની મહાન
ત પ્રકાશતી રહે તેવા પ્રકારની માનવતાલક્ષી પ્રવૃત્તિઓ ચલાવવાની પૂજ્યશ્રીની અદશ્ય પ્રેરણા તેમને મળતી રહે, એ જ પૂજ્યશ્રીના આત્મા પ્રતિ અમારી હાર્દિક પ્રાર્થના.” આ પ્રસંગે અનંત ઉપકારી જળહળતી તસમા પરમશ્રદ્ધેય તારક પૂજ્ય ગુરુદેવના પુનિત આત્માને અમારી ભાવભીની શ્રદ્ધાંજલિ આપીએ છીએ.
પરમઝધેય મહાન ઉપકારી ગુરુદેવ
8 વિદુષી શ્રી વિનંદિનીબાઈ મ. પરમ પૂજ્ય ગુરુદેવના સંસ્મરણો લખવાનું શરૂ કરું છું તે એમ થાય છે કે શું લખું ને શું ન લખું. એવું વિદ્વત્તાભર્યું લખતાં યે આવડતું નથી. છતાં “ત્વભકિતદેવ મુખરી કુરુતે બલાત્મામ... માત્ર ભકિતથી પ્રેરાઈને બાળકબુદ્ધિથી કંઈક સાંભળેલા તેમ જ કંઈક અનુભવેલા અનુભવો રજુ કરું છું.
લીંબડી સંપ્રદાયના પૂ. સ્વ. આચાર્યદેવશ્રી દેવચન્દ્રજીસ્વામી જેવા મહાન વિદ્વાન ઉદારચરિત મહારાજશ્રીના વરદ હસ્તે વિ. સં. ૧૯૯૭ ના ફાગણ સુદ ૩ ને દિવસે કચ્છ અંજારમાં તેઓશ્રીએ દીક્ષા અંગીકાર કરી હતી. દીક્ષા પછી તન, મન અને સંપૂર્ણ જીવન સમર્થ ગુરચરણે સમર્પિત કરી તેઓ નિરંતર સંયમની ત્રિવિધ આરાધનામાં એટલા ઉત્સાહથી આગળ વધવા લાગ્યા જેથી તેમના પર ગુરુજીની કૃપાની અપાર વર્ષા થવા લાગી. ગુરુના હાથ પગ અને ડિયું બન્યા. ગુરુભાઈને પણ એટલા જ પ્યારા હતા. સકલ સંઘમાં તેમનું સન્માન પ્રતિદિન વૃદ્ધિગત થતું ચાલ્યું. કચ્છ, સૌરાષ્ટ્ર, ગુજરાત, મુંબઈ, અજમેર તેમ જ આગ્રા સુધીના પ્રદેશમાં તેઓ વિચર્યા. ૬૪ વર્ષ જેટલી દીર્ઘ ચારિત્રપર્યાય કે ૮૮ વર્ષની દીર્ઘ જીવનયાત્રા દરમ્યાન તેમણે આપણા સમાજ પર કેટલા ઉપકાર કર્યા તેનું પુરૂં વર્ણન કરવા હું સમર્થ નથી. માત્ર યત્કિંચિત સ્મરણ દ્વારા અંજલિ અર્પ છું.
અમને તેમનાં સર્વપ્રથમ પુનિત દર્શન વર્ષો પહેલાં સં. ૨૦૦૮ના કાર્તિક સુદ એકાદશીએ ભાવનગરમાં થયાં. અમારે દીક્ષિત થવા પહેલાં તાલીમ લેવાને એ સમય હતો. દુન્યવી અનુભવથી અજ્ઞાત એ વખતનું અમારું જીવન હતું. એમની ભવ્ય આકૃતિ, મધુર સ્વર અને અગાધ જ્ઞાનયુકત સમર્થ વ્યકિતત્વથી તેજ વખતે અમે ખૂબ પ્રભાવિત થયાં હતાં. એમણે પ્રેમપૂર્વક અનેક મધુર બોધદાયક વચનામૃત કહ્યાં. અમને રોકાવા તેમણે આગ્રહ કરવા છતાં સગવશાત્ તે વખતે અમે ત્યાં વિશેષ રેકાઈ શક્યા નહીં. દીક્ષિત થયાં પછી પ્રારબ્ધગે કચ્છથી લીંબડી આવવાનું થયું. અને ત્યાં પૂ. ગુરુદેવનું વષીતપ પ્રસંગે પધારવાનું થતાં ફરીથી તેમના ચરણે આવવાનું, તેમનું માર્ગદર્શન મેળવવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. બસ, ત્યારથી તે અમારા જીવનના સર્વતમુખી સુકાની બન્યા. નાની મોટી દરેક પ્રવૃત્તિ કે પ્રત્યેક જરૂરિયાતની જવાબદારી તેમણે સંભાળી, ને તે છેલ્લા શ્વાસ સુધી.
થાનગઢ, અમદાવાદ અને સ્થિરવાસ દરમ્યાન સાયેલા એમ ત્રણ ચાતુર્માસમાં અને એ સિવાય શેષકાળમાં અનેક વખત અનહદ કૃપા વરસાવીને ભરચક પ્રવૃત્તિમાંથી પણ પુષ્કળ સમય કાઢીને તેમણે અમને અભ્યાસ કરાવ્યું. દશ વૈકાલિક, ઉત્તરાધ્યયન, આચારાંગ, અનુયોગદ્વાર, ભગવતીજીને અમુક ભાગ, સૂયગડાંગ, સમવાયાંગ, વગેરે જૈન આગમનું સાદ્યત વાંચન ગુરુગમપૂર્વક કરાવીને એક અને ખી જીવનદૃષ્ટિ આપી. શાસ્ત્રવચનનાં અપેક્ષાપૂર્વકનાં મૂલ્ય સમજાવ્યાં. ઉપરાંત ગીતા અને તેમણે જ કરેલે સુભાષિત સંગ્રહ સંસ્કૃત કાવ્યાનંદ ભાગ ૧, ૨, ૩, ભકતામર, કલ્યાણુમંદિર આદિ સ્તોત્રોના અર્થ સમજાવ્યા. સમયસાર, પ્રવચનસાર, તત્ત્વાર્થસૂત્ર, ગીતાપ્રવચન, જૈનદીક્ષા, આધ્યાત્મિક પ્રબંધાવલી વગેરે જીવનસ્પશી [૩૮]
વ્યકિતત્ત્વ દર્શન
Page #724
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરૂદ્ધ કવિવર્ય પ. નાનયજી મહારાજા જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ,
ગદવ વિવય
પ. નાનચcજી મહારાજ જમાતાGિ
વિકાસજનક સાહિત્યનું વાંચન કરાવ્યું. દરેક વાંચન વખતે સ્વાનુભવના ઉગારે ટાંકી તે તે સાહિત્યનું ઊંડું ગંભીર રહસ્ય સમજાવતા. છેલ્લે છેલ્લે શ્રી અરવિંદ ઘોષના સાહિત્યમાં પ્રવેશ કરાવ્યું. જો કે તેઓ જેટલું આપતા તેમાંનું અલ્પાંશે પણ અમે બુદ્ધિમાં યે ધારણ કરી શક્યા નથી. અને જીવનમાં તે યત્કિંચિત્ પણ ઉતારી શક્યા નથી. અપાત્ર એવા અમારા પર એમની કૃપાના ધેધ વરસતા તે જે ગ્ય સુપાત્ર હોય તેનું તે કેટલું કલ્યાણ થાય ?
તેમને સર્વ દર્શનનું જ્ઞાન હતું. યાહવાદ અને સમત્વયુક્ત દૃષ્ટિથી તેઓ સર્વધર્મ સમન્વય અને સર્વધર્મ સમભાવવાળું વલણ રાખતા. સર્વધર્મોની આધારશિલા માનવતા અને આધ્યાત્મિકતાની ખીલવટ એ તેમને પ્રિય વિષય હતા. તેમને સંગીતનું જ્ઞાન પણ સારું હતું. હૃદય ઉર્મિલ, કંઠ મધુર અને કવિત્વશકિત સહજ વરી હોવાથી તેમણે સેંકડો ભજન “સંતશિષ્યના ઉપનામથી રચ્યાં છે. પ્રાર્થનામંદિર અને ભજનપદ પુપિકાનાં ઘણાં ભજને દરરોજ સમય લઈને તેઓ અમને શીખવાડતા. કવિત્વશકિતની જેમ વકતૃત્વશક્તિ અને અભિનયકળા પણ તેમને એવી જ સુંદર વરી હતી. વળી યાદશકિત પણ તીવ્ર હતી. હજારો દૃષ્ટાંતે અને કથાઓ તેમને યાદ હતા. હજારે કથાઓનાં પાત્રોનાં નામઠામ અને પ્રસંગોની પરંપરા આટલી મોટી ઉંમરે પણ તેઓ કેવી રીતે યાદ રાખી શકતા હશે તેનું અમને ભારે આશ્ચર્ય થતું. જરા જરા વારમાં તે કેટલા ય દાખલા તેમનાં મોઢેથી સરી પડતાં અને જે વાત કહેતાં હોય તેનાં પાત્રો અને તે તે પ્રસંગે સાથે તે એટલાં તપ બનીને તેને એ જ સહજ તાદશ અભિનય કરતા કે સાંભળનારને તે વાત પ્રત્યક્ષ બની રહેતી હોય ને! એમ લાગે. સંપ, ઐક્ય, દયા, પ્રેમ, ક્ષમા, અરવૃતિ, અભિમાન, ત્યાગ, કષાયત્યાગ, સત્ય, બ્રહ્મચર્ય આદિ માનવધર્મના વિવિધ અંગે પર તેમનાં મધુર અને ચોટદાર પ્રવચને જેણે જેણે સાંભળ્યા હશે તે એની મધુરતા ભૂલી નહિ શકે. તેઓ લક્ષ્યપૂર્વક પ્રવચન કરતા ને ધારેલી અસર ઉપજાવતા, તેથી જ તેઓ “પ્રખરવક્તા” અને “કવિર્ય ના બિરુદને શોભાવતાં હતા.
જતિષ, વિદક અને સ્વરોદય જેવી અનેક વિદ્યાઓને તેમણે અભ્યાસ કર્યો હતો. તેમની એ કેટલીક ઉચ્ચ રહસ્યથી ભરપૂર દિવ્ય વિદ્યાઓ અમારે મન તે તેમની સાથે જ ગઈ. મેગ્ય પાત્રતાને અભાવે એ જ્ઞાનને વારસો અમે કેઈ ન લઈ શક્યા. એ પ્રમાદિતાને હવે ગમે તેટલું રડીએ પણ એ તક ફરી સહેલાઈથી ડી આવવાની છે ?
તેઓ વર્તમાનપત્રો નિયમિત વાંચતા. પ્રાચીન કે અર્વાચીન કોઈ પણ વિષયનાં સંબંધમાં એતિહાસિક વિષય શું કે શું વિજ્ઞાન, શું રાજકારણ કે શું વર્તમાન ? વિશ્વના સામાજિક પ્રવાહા-દરેકમાં રસ ધરાવતા ને તેનું ઊંડું જ્ઞાન મેળવતા. તેઓ કહેતા કે ઉપદેશકે બધી બાજુનું જ્ઞાન મેળવવું જોઈએ. જરાક પણ નવરાશ મળે કે તરત વાંચન-ચિંતનમાં મશગુલ રહેતા. તે એવી એકાગ્રતાથી વાંચતા કે એકવાર વાંચેલું તેમને બરાબર યાદ રહી જતું અને તે વિષયને પછી ખૂબ વિચાર કરતા. આજના કૂદકે ને ભૂસકે આગળ વધતાં જતાં વિજ્ઞાનના વિષયમાં તે એ એટલે બધે રસ ધરાવતા કે તે અંગેના સાહિત્યની જેટલી વિગત તેમને ઉપલબ્ધ થતી તે દરેક વિગતને ઝીણવટથી વાંચતા વાંચેલા અને વિચારેલા દરેક ભારે વિષયને ખૂબ હળવી ભાષામાં શ્રોતાજનેને સરસ રીતે સમજાવતા. સેંકડે માણસે અવારનવાર દર્શનાર્થે કે અન્ય કઈ કારણે કંઈ પણ માર્ગદર્શન મેળવવા તેમની પાસે આવતા તે તે દરેકને એકસરખા પ્રેમથી તે સમય આપીને ઉપદેશ આપતા. કેઈની કંઈ પણ મુશ્કેલી હોય તે સહૃદયતાથી સાંભળતા ને મેગ્ય ઉકેલ બતાવતા. આ રીતે તેમને ઘણો સમય ખર્ચાવા છતાં નિરંતર અપ્રમતપણે પુરુષાર્થ ચાલુ રાખવાની ટેવ હોવાથી ખૂબ ખૂબ વાંચતા, વિચારતા, પચાવતા અને બીજાને આપતા.
જેમ જ્ઞાનની આરાધના નિરંતર કરતા તેમ ચારિત્રનું ઘડતર પણ એવું સુદઢ હતું. ચારિત્રને જીવંત પાઠ તેમની પાસેથી જોવા મળતા. તેઓ એટલી બધી ક્ષમતા ધરાવતા કે ગમે તેવા ઉગ્ર વિરોધીઓ, ટીકાકારે કે નિંદકો પ્રત્યે તેમને દ્વેષ ન હતે. હંમેશા તે એમ કહેતા કે આપણે જ બોલીએ છીએ કે “ આખા જગતના પ્રાણીઓ સાથે મૈત્રી છે.” જે આખા જગત સાથે મૈત્રી કરવી હોય તે કેટલું મોટું મન રાખવું જોઈએ? કઈ પણ દેશના, કેઈ પણ કેમના, કેઈ પણ ધર્મના કે સંપ્રદાયના માણસો મળે, પણ તે દરેકની સાથે હાદિક પ્રેમ પ્રગટાવતા.
તેમને વિનય, સેવા અને નિરભિમાનતા અનુપમ અને અજોડ હતાં. મારા પરના છેલ્લા પત્રમાં તેમણે લખ્યું છે કે, પુરતકમાંથી જેમ શીખવા મળે છે તેમ જગતના દરેક પ્રસંગમાંથી, પ્રાણી કે પદાર્થમાંથી પણ ઘણું ઘણું શીખવાનું મળે સંસ્મરણો
[૩૯]
Page #725
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરુદેવ કવિવય પં. નાનાયબ્રેજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથશે.
છે. હું પણ એક વિદ્યાથી જ છું....” પિતાના ગુરુની તેમણે જે સેવા કરી છે તે તે જેમણે નજરે જોઈ છે તે બધા મુક્તકંઠે વખાણે છે. સેવાધર્મની મહત્તાના અનેકવાર દષ્ટાંત આપી ભારપૂર્વક સમજાવતા. ઉત્તરા૦ અધ્ય૩ર ની તસેસ મગે ગુરુવિદ્ધસેવા એ પદવાળી ગાથા પર ખાસ ધ્યાન આપવાનું અને જીવનમાં ઉતારવાનું કહેતા.
તેમનું હૃદય એવું દયાળું હતું કે કેઈના પણ દુઃખની વાત સાંભળી તે કેમ દૂર થાય તે માટે પ્રયત્ન કરતા. વ્યકિતગત કે સામાજિક અજ્ઞાનજન્ય, રૂઢિજન્ય કે અસંયમજન્ય દુઃખ ટાળવા માટે તેમણે ખૂબ પુરુષાર્થ કર્યો છે. અનેક સામાજિક સંસ્થાઓ સ્થાપવા માટે પ્રેરણા આપી અને તે સંસ્થાઓના નિભાવ માટે, તેમ જ સમાજમાં ક્ષદ્રતા ટાળી ઉદારતા તથા વ્યાપક ભ્રાતૃભાવના ફેલાય તે માટે દાનને પ્રવાહ વહેવડાવવા માટે એવાં સુમધુર પ્રવચન કરતાં કે તેથી ત્યાં દાનનો વરસાદ વરસતે. છાત્રાલય, મહિલામંડળ, ઔષધાલય, પુસ્તકાલય, શિષ્યવૃત્તિ માટે ફંડ આદિ અનેક સામાજિક, પ્રવૃત્તિમય સંસ્થાઓનાં નવાં નવાં બીજ રેપ્યાં. કઈ કઈ પ્રસંગે તે રૂઢિચુસ્ત વગ તરફથી તેમનાં ક્રાંતિકારી પગલાં માટે ઉગ્ર ટીકાઓ પણ થતી. છતાં તે પ્રેમથી એ બધી ટકા, નિંદા, ઈર્ષ કે વિરોધના ઝેર પી જતાં ને સદૈવ પ્રેમનું જ અમૃત વરસાવતાં. તે એવા નિર્વિકારી હતા કે તેમની આંખેથી કે તેમની પ્રત્યેક ક્રિયામાંથી સદા વિશુદ્ધ પ્રેમ અથવા વાત્સલ્ય જ ઝરતું. તેઓ કહેતાં કે, હું કઈ પણ બહેન સાથે વાત કરતો હોઉં ત્યારે મને લાગે છે કે હું મારી “મા ની જાતિ સાથે વાત કરું છું. નાની કે મેટી દરેક બહેનમાં તે માતૃત્વની ભાવના કરતાં. ફળસ્વરૂપે તેમનું પિતાનું હૃદય “મા” જેવું બની ગયું હતું. અમે તેમની પાસે જ્યારે જ્યારે જઈએ ત્યારે એમ ન લાગે કે આ માત્ર ગુરુ છે પણ એવો અનુભવ થતું કે અમારી મા” છે. એમનાં સ્વર્ગવાસથી જન્મદાત્રી માતાના વિયોગથી પણ વધુ અસહ્ય દુઃખદ વિગ એ અમારી નવજીવન દાત્રી માને લાગે છે. સ્વરચિત અંબૂવામી કે સ્થૂલિભદ્રનાં આખ્યાન પર જ્યારે તે પ્રવચન આપતાં ત્યારે એનું ગૌરવ એવી ભવ્ય રીતે સમજાવતાં કે, “જંબૂ કે રથલિભદ્રની ભૂમિકા પર તમે કદી વિચાર કરવાં છેલ્યા છે ? સ્વપરિણીત આઠ– આઠ નવયૌવના વિચક્ષણ કન્યાઓનાં બધાં જ શસ્ત્રો, કરોડોની દોલત અને ભરયુવાનીનાં પ્રબળ પ્રલોભને સામે હોવા છતાં એનાં રૂંવાડામાં પણ વિકાર ન થયે. એની કેવી સાધના હશે?” જ્યારે આ વાત એ સમજાવતાં ત્યારે એમની પિતાની મૂર્તિ પણ જાણે સાક્ષાત્ “અંબૂ જેવી લાગતી.
નિર્દોષ બાળક જેવાં સરળ ગુરુદેવ પિતે એવું માનતા ને જેવું કહેતાં તેવું જ આચરતાં. કદી પણ દંભ ન કરતાં. કોઈ ગમે તેવી ટીકા કરે છે તેથી ભ ન પામતા અને પિતાની ભૂલ લાગે છે તે સ્વીકારવામાં પણ વળી કેઈ નાના સાધુ કે અનુયાયી ગમે તેવી ભૂલ કરે પણ જે તેમની પાસે આવીને કરગરીને માફી માંગે તે તરત જ તેમનું હૃદય આદ્ર બની જતું ને તેને માફ કરતા. તેમની સરળતા ને ભલમનસાઈને કઈ દુરુપયેગ કરે તે પણ તે તેના પ્રત્યે ક્ષમા અને પ્રેમ જ રાખતા.
તેમની ત્યાગવૃતિ પણ એવી ઉચ્ચ કક્ષાની હતી. ગાંધીજીની વિચારસરણીને ઘણે અંશે તેમણે અપનાવી હતી. હંમેશા ખાદીના જ વસ્ત્રો ધારણ કરતાં અને હાથે દળેલા લેટની જ બનાવેલી ભિક્ષા લેતા. પ્રકૃતિને પ્રતિકૂળ તેમજ સાધનામાં બાધક ગમે તેવી સરસ મેહક ખાવાપીવાની ચીજ લેવા માટે ગમે તેટલે કેઈ આગ્રહ કરે તે પણ તે કદી લલચાતા નહિ. કેઈપણ વસ્તુ બીજાને આપવામાં તેમને જેટલે આનંદ આવતે તેટલે કદી પિતાને ઉપભેળ લેવામાં આનંદ ન થતો. દરેક વસ્તુને ઉપગ પતે કરકસરથી કરતાં. સહજત્યાગી હતા. “ઈચ્છા નિરોધ એ જ તપ, એ તપ હમેંશા પતે કરતાં ને બીજાને કરવાનું કહેતાં. નાના સાથે નાના જેવા, મેટા સાથે મેટા જેવા મિલનસાર પ્રકૃતિવાળા તે સર્વની સાથે ખુલ્લા દિલથી મળતાં ગમે તેવી મુશ્કેલીમાં ધર્ય ગુમાવતા નહીં ને અનુકૂળતામાં છલકાતા નહીં.
ગસાધના તેમજ પરમાત્માના ધ્યાન પરત્વે પણ તેમની ઉત્કટ અભિલાષા રહેતી. નિરંતર નિયમિત ધ્યાન કરતાં રાત્રે એકધારી બે કલાકથી વધારે નિદ્રા ન લેતાં. પ્રતિકમણ, પ્રાર્થના, પ્રવચન અને અન્ય નિત્યનિયા ગણતાં છેવટે પરમાત્માનું નામસ્મરણ સતત કરતાં. નિદ્રાધીન થયા પછી બે કલાકે અવશ્ય ધ્યાનારાધના પછી સહજ આરામ લેતા. વળી પાછા ફરી ફરી કલાક – દેઢ - કલાકે ધ્યાનચિંતન કરતાં. તે અમને કહેતાં કે આપણું ખરું આત્મકાર્ય તે રાત્રે જ થાય. દિવસે તે લેકે સમય લઈ લે પણ ધ્યાનચિંતન તે જ નિરાંતે થઈ શકે. શરીર અને આત્માની ભિન્નતા અનુભવવાને, અહંવૃત્તિ અને તેમાંથી જન્મતી બીજી આસુરી વૃત્તિઓ ઓગાળીને દેવી સાત્તિવક વૃતિ કેળવવાને તેમને
વ્યકિતત્ત્વ દર્શન
Page #726
--------------------------------------------------------------------------
________________
પા ગુરૂદેવ કવિવર્ય પં. નાનચદ્રજી મહારાજ જન્મશતાલિદ સ્મૃતિગ્રંથ
પુરુષાર્થ જીવનભર ચાલુ રહ્યો. જે જે સદ્દગુણ પિતે આચરતાં તેજ આચરવાનો ઉપદેશ બીજાને આપતાં
વળી સ્વચ્છતા, સુઘડતા, નિયમિતતા, વ્યવસ્થિતતા, વચનપાલન અને શિસ્તપાલન જેવા નાના મોટા કેટલાય સગુણોથી તેમનું ચારિત્ર શોભતું હતું. દરરોજ સવારે ચાર વાગ્યાથી સાડા અગિયાર અને બપોરે દેઢથી રાતે સાડાનવ સુધી લગભગ એક સ્થાને અપ્રમાદપણે વાંચન, લેખન, પ્રવચન, આગન્તુકે સાથે મિલન, ચિંતન, મનન, આદિ કાર્યો કરતાં. વચ્ચે આરામ લેવા માટે ગમે તેટલું વિનવીએ તે પણ આરામ ન લેતા પણ હસીને જવાબ દેતા, મારે તે આરામ જ છે ને? તમે જેટલે શ્રમ કરે છે એટલે શ્રમ મારે કયાં કરવાનો છે? જીવનના છેલ્લા દિવસ સુધી આ રીતે પિતાની શકિતનું ટીપેટીપું સ્વપરના શ્રેય અથે ખરડ્યું. અધી સદી કરતાં પણ વધારે વર્ષો સુધી મોટે ભાગે સૌરાષ્ટ્રમાં વિચરીને અનેક કઢિઓને તેડીને, નવા વિચારે અપને, જીવનનાં કે યુગના નવા મૂલ્ય સમજાવીને તેમણે સ્થા. જૈન જગતમાં એક નવો જ યુગ સર એમ કહીએ તો પણ અતિશયોકિત નથી. અથવા નવયુગના ઘડતરમાં જીવનભર બનતે સાથ આપ્યો. જૈન સ્થાનકવાસી સંપ્રદાયના સાધુવેશમાં ને સાધુજીવનની મર્યાદામાં રહીને પણ એમનું દિલ કદી સાંપ્રદાયિકતાના બંધનમાં જકડાયું ન હતું. એ માત્ર સ્થા. સમાજના ન હતા પણ આખા વિશ્વના બંધુ હતા.
નિત્ય પ્રભાતે મંગલ પ્રવચન આપતા. સર્વદા નવી જીવનસ્પર્શી સમાચિત માર્મિક વાનગી નવાં ને નવાં જ દષ્ટાન્ત સહ પીરસતાં અને પછી જીવનશુદ્ધિ માટે પ્રત્યક્ષ ચારિત્રનું ઘડતર કરવા એક એક પ્રતિજ્ઞા આપતા. બેલતા હોય ત્યારે ગુરુદેવની વૃદ્ધાવસ્થા કે નરમ તબિયતને કેઈને જરાયે ખ્યાલ ન આવી શકે. પિતાને હાથે જેટલું પિતાનું કાર્ય થઈ શકે તે બધું જાતે જ કરવાની તેમની ભાવના રહેતી. “બને તેટલી ઓછામાં ઓછી સેવા લેવી અને વધુમાં વધુ પરેપકાર કરવો એ સૂત્રને તેઓ વર્યા હતા. જ્ઞાન અને ક્રિયાને સુમેળ કેમ થાય એ વાત વારંવાર સમજાવતાં. ઓઘદ્રષ્ટિથી સમજણ વિના પરિણામશૂન્ય ક્રિયાઓ કરનાર કે તેનું અભિમાન ધરાવનાર વર્ગને તે ક્રિયાનું સાચું પ્રોજન અને સાચી ફલસિદ્ધિ સમજાવતાં. જ્યાં જ્યાં તેમનાં પગલાં થતાં ત્યાં તે તે સંઘને કંઈક ને કંઈક સક્રિય પ્રેરણા મળતી. અમદાવાદમાં ઘરે ઘરે શભ પિટીની શરૂઆત કરાવી. લીંબડીમાં સર્વપ્રથમ મહિલા મંડળ સ્થપાવીને બહેનને કેળવણી લેતી તેમજ સ્વાશ્રયી બનાવતી કરવામાં પ્રબળ પ્રેરણા આપી. જે જમાનામાં વિધવા, ત્યકતા કે નિરાધાર બહેને અશિક્ષિત અને પરાધીન હાલતમાં, દુઃખમાં સબડતી પણ ઘર બહાર નીકળી ન શકતી. તે વખતે બહેને માટે સંસ્થાઓની પ્રેરણા આપી. લીંબડીમાં છાત્રાલયના વિદ્યાર્થીઓને જાતે સમય આપી સંવાદ દ્વારા કે અન્ય વાર્તા, પ્રવચન આદિ પ્રવૃત્તિ દ્વારા સારા સંસ્કારોનું સિંચન કર્યું ને આદર્શ સમાજસેવક બનવાની તાલીમ આપી. કેટલી વિશાલ, ઉદાર, વ્યાપક દૃષ્ટિ ! ભાવીનાં એંધાણ જાણે અગાઉથી નિહાળતા. દશ-અગિયાર વર્ષમાં તેમને જે સત્સંગ સાંપડયો તેમાં જેટલું જોવાનું, સાંભળવાનું કે અનુભવવાનું મળ્યું છે તેનું આ તે એક અલ્પતમ આલેખન છે. ખરેખર તે તેમના સાગરદિલનું સાચું માપ અમે લઈ શક્યા જ નથી. અમારે માટે લેવું શક્ય નથી.
તેમને ઓળખવા મુશ્કેલ છતાં તે અજબ જાદુ કરી ગયા. વૈરાગ્યને સ્વાદ ચખાડીને અત્યંત રોગ લગાડી ગયા. અપાર મમત્વ દર્શાવીને પિતે તે અંતરના ઊંડાણમાં નિર્મોહી જ રહ્યા. તેમના ભજનમાં પ્રભુ પ્રત્યે જે ભાવ તેમણે પ્રદર્શિત કર્યો છે, જે ગુણ ગાયા છે, તે ભાવ અને તે ગુણે તેમનામાં જ મૂર્તિમંત દેખાતા.
“સિંહના બાળ સિંહ જેવાં હોય એમ તેમના સુશીલ શિષ્ય પૂ. ચિત્તમુનિ મહારાજ સાહેબ તેમની અનન્ય સેવા કરતાં. તેમને ચરણે પિતાનું જીવન અપી તેમનાં આદર્શને અનુરૂપ સુવિનિત કર્તવ્યપરાયણ શિષ્ય બની તેમની કૃપાદષ્ટિ મેળવી સુંદર જીવનવિકાસ સાધ્યું છે. તેમનાં અધૂરાં કાર્યો પૂરાં કરવા અને આધ્યાત્મિક
કરી રહ્યા છે. તેમનાં બીજા વિદ્વાન શિષ્ય પૂ. સંતબાલજી તેમનાથી દૂર રહીને પણ વિકાસ સાધી વિશ્વકલ્યાણમાં જે ફાળો આપે છે તે સૌને સુવિદિત છે. છૂટા પડયા છતાં ગુરુશિષ્યને પ્રેમ અંત સુધી એ જ અખંડ રહ્યો. પૂ. ગુરુદેવની શિષ્યાઓ, ગુણાનુરાગી ઉદારચરિત ગૃહસ્થ અને અનેક ભક્તિભીના શ્રાવિકા બહેને એ બધા અનુયાયીઓમાં પૂ. ગુરુદેવે પેલી સંસ્કારની, માનવતાની અને પ્રેમની સુવાસ મહેકે છે. આવા એક મોટા વિશ્વકુટુંબને વર્ષો સુધી શીતલ છાયા અપી, વાત્સલ્યના મધુરફળ ચખાડીને અણધારી, અકલ્પી એક કર કૃષ્ણનવમી કાળરાત્રિએ જીવનલીલા સંકેલી લીધી. જ્ઞાન, ભકિત અને કર્મવેગથી યુકત, સમત્વનિષ્ઠ એ મહાગી – પૂર્ણગી અનંત સમાધિમાં પિઢી
સંસ્મરણ
[૪૧]
Page #727
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરૂદેવ કવિલય પં. નાનજી મહારાજ જમશતાહિદ સ્મૃતિગ્રંથ
ગયા, જ્યાં એમની શાંતિને હવે કોઈ કયારે પણ ભંગ કરી શકે નહિ, એવા દિવ્યધામમાં જઈ વસ્યા.
અમે તે પિલી પ્રચલિત ઉકિત અનુસાર ચામડીના જોડા કરી પહેરાવીએ તેયે તેમના અણુથી મુકત થઈ શકીએ નહિ. નિરંતર ભાવના ભાવીએ કે અંતરમાં એમની સ્મૃતિને દીપ અખંડ જલ્યા કરે ને અમારા જીવનને પ્રકાશિત બનાવે, ઉજજવલ રાખે. પરમ તત્તર તરફ પ્રગતિ કરાવે. ને તેમને પરિશ્રમ અલ્પાંશે સાર્થક કરી શકવા જેવી ગ્યતા પ્રાવીએ એવું ફરી ફરી માંગીએ છીએ.
જ્ઞાનગુરુદેવ સદાયે અમર છે. અમર રહેવાનાં સાહિત્યરૂપે, પત્રરૂપે, પ્રભુભજનરૂપે, કાંતિરૂપે, પપકારની પરંપરાની અવિચ્છિન સ્મૃતિરૂપે, સંસ્થાઓરૂપે, ભકતના ઊના આંસુરૂપે અને ન જાણે સ્કૂલ કે સૂક્ષ્મ કેટલાંય પ્રતિક રૂપે–અનેકરૂપે તેઓ અમર છે. એની મધુર સુવાસ મઘમઘે છે. એને ઉજજવલ યશ દૂર-સુદૂર દિગતમાં પ્રસરે છે. એમણે ગાયેલું વિશ્વ વાત્સલ્યનું ગાન યુગયુગ સુધી ગવાતું રહેશે ને એમનું આહલાદક મરણ નિરંતર નવી રોશની પ્રગટાવતું રહેશે.
8 જય ગુરુદેવ.... ગુરુગુણમુગ્ધ વિનંદિનીના શતશઃ વંદન
મિક્ષપંથનો રાહ ચીંધનાર પરમગુરુ
૪ સાધ્વી વસંતપ્રભાબાઈ પૃથ્વીના પટાંગણે પ્રકાશ ફેલાવનાર, અદ્દભુત વાત્સલ્ય વરસાવનાર, માનવતાના પુરસ્કર્તા, મારા મૂર્શિત જીવનને ધબકતું અને ચેતનવંતુ બનાવનાર, પરમ કૃપાળુ પરમેપકારી કવિવર્ય પૂ. જ્ઞાન ગુરુદેવના પરમ પવિત્ર ચરણકમળમાં લાખ લાખ વંદન!!
આજે પૂ. ગુરુદેવનું નામસ્મરણ કરતાં રેમમમાં આનંદ વ્યાપી જાય છે. બીજી તરફ અદ્દભુત વેગી પ્રત્યે પ્રેમની લાગણીઓ ઊભરાય છે. એ કાન્તિકારી મહાન વ્યકિતના અનંત ગુણોનું વર્ણન કરવા મારી શકિત નથી. છતાં પણ તેમના પ્રત્યેની “ભકિત’ જ મને મનના ભાવ પ્રગટ કરવાનું કહી રહી છે. એ વિરલ વિભૂતિના ગુણગાન ગાવા કેનું મન ઉત્સાહી ન બને?
પૂ. ગુરુદેવ તે ખરેખર ગુરુદેવ જ હતા. તેઓશ્રીના જીવનમાં અપાર કળાઓનું દર્શન થતું, શાસ્ત્રનું જ્ઞાન, થેકડાનું જ્ઞાન, જયોતિષનું, સંગીતનું, વિજ્ઞાન અને ભૂગોળનું જ્ઞાન વગેરે સર્વતોમુખી પ્રતિભા એમના જીવનમાં દષ્ટિગોચર થતી. પૂ. ગુરુદેવ દિવ્ય વિભૂતિ હતા. એમની મહાનતા ઉંમરમાં નહિં પણ જ્ઞાનમાં જ ઝળકતી.
જેમ વૃક્ષની છાયા નીચે વિસામો લેવા બેસનાર પથિકના તન-મનના તાપ શમી જાય છે, તેમ પરમતારક ગુરુદેવની છત્રછાયાને અદ્દભુત પ્રભાવ જેના પર પડે તેને અપૂર્વ આત્મશાંતિ પ્રાપ્ત થયા વિના રહે જ નહિ. જેમ સૂર્ય હજરે માઈલ દૂર છે પણ તેની પ્રભા જ સૂર્યવિકસીત કમળને વિકસીત કરી દે છે. તેમ એમના ઉપદેશની વાત તે દૂર રહી, પરંતુ એમની શાંત-મૌન જીવનચર્યા પણ આપણને ઘણે બોધપાઠ આપી જાય છે.
મારા શિરછત્ર, પરમ હિતચિંતક, અનંત ઉપકારી, શાસનના સમ્રાટે મને સંયમપથનું સરળ, સચેટ, સુખદ સર્વોચ્ચ કોટિનું જે માર્ગદર્શન આપ્યું તે ભવભવ ભૂલી શકાય તેમ નથી. એ નવયુગ સૃષ્ટાને પ્રથમ સમાગમ મુંબઈ (માટુંગા)માં થયે. જોતાંવેંત તે જાણે કે દિવ્ય વિરલ વિભૂતિ અને અલૌકિક પુરુષ ન હોય! તેમ લાગ્યું. પ્રથમ દર્શનથી જ કઠણ હૃદય કાંઈક કુણું બન્યું. પવિત્ર દર્શનથી પાવન થઈ ઘેર ગઈ. સમય સમયનું કાર્ય કર્યું જાય છે. બે ત્રણ વર્ષ એમ જ નીકળી ગયા. સં. ૨૦૧૫માં પૂ. ગુરુદેવનું ચોમાસું બેરીવલી કૃષ્ણકુંજમાં હતું. ફરી એ દિવ્ય વિભૂતિના દર્શન થયા. મધુર શૈલી, અને સંતસમાગમને લાભ મળે. સંયમની મહત્તા વિષે કહ્યું કે, સફેદ કપડાં પહેરવાથી, મુહપત્તિ બાંધવાથી, રહરણ પાસે રાખવાથી વગેરે બાહ્ય ક્રિયાઓ કરવાથી કાંઈ સંયમ કે સાધુનું ૬ ઠ્ઠ ગુણસ્થાનક મળી જતું નથી, પરંતુ [૪૨]
વ્યકિતત્વ દર્શન
Page #728
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરૂદેવ કવિધ પ. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
સંયમને અર્થ પહેલાં બરાબર સમજ જોઈએ. સંયમ એટલે મન અને ઈન્દ્રિયોને સમ્યક રીતે કાબુમાં રાખવી. રાગ, દ્વેષ, કષાય પર વિજય મેળવનાર સંયમને કેચ (પાત્ર) બની શકે છે. મને કહેતા કે, તારું તે વિદ્યાર્થી જીવન છે. તારે તે સર્વતોમુખી જ્ઞાન મેળવવું જોઈએ. બધાની સેવા, વિનય કરે, અંશે અંશે કષાય પર વિજય મેળવવો, ડી વાર ધ્યાન કરવું. વિહારમાં છે કે, કઈ કામમાં છે, ત્યારે ભણવાને સમય મળે નહિ. રોજ પ્રમાણે ગાથા થઈ ન શકે, પરંતુ જો સંકલ્પ રેજ કરીએ કે, ઓછામાં ઓછી બે ગાથા સૂત્રની અને એક પ્લેક કરવા તે અવશ્ય મેઢે કરી શકાય.
ડું થોડું શીખવું પણ અર્થસહિત શીખવું. સારા પુસ્તકનું વાંચન કરવું. રોજ (૨) કરવાથી મહિનામાં ૬૦ ગાથા ને ૩૦ લેક રમતાં (૨) થઈ જાય ને બોજો ન લાગે. વધારે સમય મળે ત્યારે પ્રમાદમાં ન ગુમાવતા શકિત પ્રમાણે અભ્યાસ કરે. જેથી સારી એવી મૂડી ભેગી થઈ શકે. પૂ. ગુરુદેવે એક શ્લોકમાં કહ્યું છે, કે
જલબિન્દુ નિપાતેન કમશ; પૂર્યને ઘટા
સ હેતુ સર્વ વિદ્યાનામ્ ધર્મસ્ય ચ ધનસ્ય ચા જેમ “કાંકરે કાંકરે પાળ બંધાય, ટીપે ટીપે સરોવર ભરાય.” રોજ એક એક પેસે ભેગું કરવાથી ધનવાન થવાય. રોજ એક એક ગાથા-ક મેઢે કરવાથી વિ
મક ગાથા-લેક મઢે કરવાથી વિદ્વાન થવાય, તેમ જ ધર્મ અને આત્મિક વિકાસ કરવાથી સુખી થવાય.” ભાવપ્રતિકમણ અને અનુપ્રેક્ષા જ કરવી જેથી આત્મા હળકમી બને. સેનેરી શિખામણને તેઓ સરળ, સચોટ અને હૃદયદ્રાવક રીતે સમજાવતા અને તે હદયને અસરકારક બની જતી. અમે બંને બેને (વનિતાબેન-દેવીબેન) ભણતા ત્યારની આ વાત છે.
દિવ્યદૃષ્ટા પૂ. ગુરુદેવ બોલે ત્યારે ઉઠવાનું મન ન થાય. એમ થાય કે બેલ્યા કરે તે કેવું સારું? બોરીવલી ચાતુર્માસમાં જ તેમના પ્રત્યે ભકિત જાગી. અમે બંને બેને પૂ. ગુરુદેવને સૌરાષ્ટ્રમાં પધારવા વિશે અને આપના વરદ્ હસ્તે દીક્ષા લેવી છે, તે માટે અત્યંત આગ્રહભરી વિનંતી કરી. તે વખતે પૂ. ગુરુજીને બીજે હૃદયરોગનો હુમલો થવાથી તબિયત એકદમ નાજુક હેવાથી, ડોકટરે ઉઠવા બેસવાની મનાઈ કરી હતી. એ વખતે શાંતિલાલભાઈ અંબાણી અને રસિકભાઈ હાજર હતા. તેમણે કહ્યું પૂ. ગુરુદેવને અમે દેશમાં મોકલી શકીએ તેમ નથી. તમારા પૂ. ગુરુણીશ્રી અહીં પધારે તે પૂ. ગુરુદેવના સાનિધ્યમાં અમે જ તમારી દીક્ષા કરશે. દીક્ષા બોરીવલી કરવા માટે અમને ખૂબ વિનંતિ કરેલ.
પૂ. ગુરુદેવની તબિયત નાજુક હોવા છતાં પણ જ્યારે અમે દર્શન કરવા જઈએ ત્યારે ૧૦ થી ૧૫ મિનિટમાં જીવનપયોગી ઉપદેશ આપે. સાંભળીને મન સ્થિર થઈ જાય. કેટલી એમની મહાનતા! કેટલી એમની ઉદારતા ! કેવી વાત્સલ્ય નીતરતી શબ્દ પંકિતઓ જાણે “જન્મદાત્રી મા જ ન હોય ! ગુરુદેવની વસમી વિદાય લઈ અમે બને બેને સૌરાષ્ટ્રમાં આવ્યા પૂ. મહાસતીજી દમયંતીબાઈ મ., પૂ. કળાબાઈ મ., પૂ. બા.બ્ર. મ. વિનોદિનીબાઈ મ. પાસે વાત કરી. પૂ. ગુરુદેવને સૌરાષ્ટ્રમાં લાવવા માટે પ્રયા ચાલુ રાખ્યા. પરમાત્માની કૃપાથી ગુરુદેવની તબિયત સારી થતા, અમારી શુદ્ધ ભાવના સફળ બની.
અમારી કરમાતી જીવન વાડીને સદુપદેશ રૂપી વાણીના સિંચનથી નવપલ્લવિત કરવા પૂ. ગુરુદેવ સં. ૨૦૧૬માં મુંબઈથી લીંબડી મુકામે પધાર્યા. એમના પવિત્ર દર્શનથી અમે પાવન થયા. સં. ૨૦૧૬ માં લીંબડી મુકામે પૂ. ગુરુદેવના વરદ્ હરતે અમારી દીક્ષા થઈ. વડી દીક્ષાના દિવસે સાધુ જીવનની મહત્તા સુંદર લાક્ષણિક શૈલીમાં સમજાવી. દશવૈકાલિકનું ચિથું અધ્યયન અને ઉત્તરાધ્યયનનું પ્રથમ અધ્યયન અને સૂત્રના અર્થ અને મુખ્ય સાર સમજાવ્યું.
જ્યારે પૂ. ગુરુદેવનું સાયલામાં ચાતુર્માસ હતું ત્યારે તેમની છત્રછાયામાં રહેવાને અમને સુંદર ચાન્સ મળે. પરમ ઉપકારી પૂ. મેટા મહાસતીજી દમયંતીબાઈ મ. એ પિતાને પ્રાપ્ત થયેલી સુંદર તકને લાભ જતો કરી, ઉદારતાથી અમને ત્રણે ઠાણાને (પૂ. કળાબાઈ મ., પૂ. બા. બ્ર. વિનોદિનીબાઈ મ. અને મને) પૂ. ગુરુદેવના સાનિધ્યમાં રહીને લાભ લેવા માટે મેકલ્યા. પૂ. મેટા મહાસતીજીની કેટલી મહાનતા? ચેમાસામાં મારી તબિયત સારી ન હોવાથી હું કાંઈ કામ કરી શકતી ન હતી. જેટલો લાભ લેવું જોઈએ તેટલે લઈ શકી નહિ. પૂ. બંને મહાસતીઓ પ્રેમથી મારી સેવા કરતા અને સારી રીતે મને સાચવતા. પૂ. ગુરુદેવ મને કહેતા કે તું કેટલી ભાગ્યશાળી છે કે આવા ઉદાર અને પ્રેમાળ ગુરુણીને તને સમાગમ થયે. તને અત્યારે કેઈ જાતની ચિંતા નથી. તેથી ડીવાર ભણવું, થાક લાગે ત્યારે સૂતાં સૂતાં કે હાલતા, ચાલતા પ્રભુનું સમરણ કરવું. તેઓ કહેતા “જે થાય છે તે સારા માટે.” માંદા પડીએ, બીમારી આવે, વેદના થાય તેને સંસ્મરણે
[૪૩]
Jain Education Interational
Page #729
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરૂદેવ કવિવય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાદિ સ્મૃતિગ્રંથ
સમભાવે સહન કરવી.
પ્રભુનું સમષ્ણુ – “નામ તિ મતો મત નત્તિ ” પ્રભુનું નામસ્મરણ કરવાથી ભભવના પાતક દૂર થઈ જાય. ભગવાનને ભજવાની અમૂલ્ય તક મળી છે એમ તેઓ મને કહેતા. પાત્રતા વિના સેનેરી-શિખામણ ગ્રહણ થાય નહિ તેથી પિતાની ક્ષતિને દૂર કરવી.
માસામાં ઉત્તરાધ્યયનનું ર૯મું અધ્યયન અને તન્વાર્થ સૂત્રને ૯ મે અધ્યાય એ બંનેના અર્થ સરળ રીતે સમજાવતા. ભગવાને શું કહ્યું છે? અનુપ્રેક્ષા રેજ કરવી જોઈએ અને આપણે શું કરીએ છીએ? પૂ. ગુરુદેવ જ્યારે વંચાવતા હોય ત્યારે એમની વિદ્વતાના દર્શન થાય. ૮૫-૮૬ વર્ષની ઉંમરે મેઢા પર થાક કે શેકની રેખામાત્રના દર્શન ન થાય. સદા ઊર્મિલ હસતો ચહેરો જ નજરે પડતે. રોજ પ્રાતઃકાળે અડધી, પિણી કલાક હૃદયસ્પર્શી દરેક વ્યકિતને
વનમાં લાગુ પડતું, નવીનતા ભરેલું નવનીત પીરસતા. કોઈને કોઈ શિખામણનું ભાતું બંધાવે જ. એમ જ થાય કે જન્મદેનારી “મા”એ તે કેવળ જન્મ જ આપે છે, પરંતુ આ “નવજીવનદાત્રી મા” તે ભવભવના જન્મ-મરણને દૂર કરનાર, જીવનને ઉનત અને પવિત્ર સ્થળે લઈ જનાર, મુકિત મંજીલને સર કરનાર, સૂક્ષ્મ વાતને સરળ અને હળવા રૂપમાં મૂકે છે. તેઓ કહેતા કે પહેલાં તે માણસ થવું જોઈએ. સાધુની વાત તે દૂર રહી, કારણ કે એનું સ્ટેજ તે ઘણું ઊંચું છે. જીવનમાં માનવતા પ્રગટે તે પણ ઘણું છે. જેમ મકાનને પાયે મજબૂત હોય તે ઈમારત ચણી શકાય. પાયા વિનાની ઈમારત કેવી? તેમ માનવતા વિનાની સાધુતા કેવી?
આપણે માણસ છીએ કે કેમ ?“પ્રત્યક્ષેત્ર નશ્ચારિત્રમાત્મનઃજિં તુ જે પમિતુલે જિં સરિતિ ” દરેક વ્યકિત પિતાના જીવનને જોઈ શકે છે કે, મારું જીવન, મારા કાર્યો, કેને લગતા છે? પોતાના જીવનમાં જુએ તે
ડીઘણી ખબર પડે ને? મારી પ્રકૃતિ જાનવર, માણસ કે દેવ જેવી છે? પાશવી વૃત્તિ આપણને ખૂબ હેરાન કરે ત્યારે તેને દૂર કરવા પુરુષાર્થ કરવો ઘટે. આકૃતિ માણસની મળી પણ પ્રકૃતિ જે માનવની ન હોય તે માનવજીવનને શો અર્થ ? માનવતાના ગુણે કેળવવા જોઈએ. કષાયત્યાગ, રાગદ્વેષ પર-વિજય, ક્ષમા, ઉદારતા, નિર્મળતા, પ્રામાણિકતા, પ્રેમ, મૈત્રીભાવ, નીતિ, ન્યાય વગેરે ગુણે જે જીવનમાં વિકસે તે માનવતા રૂપી પાયા પર ઉચ્ચ પ્રકારની સાધુતા અને સંયમની ઈમારત દીપી ઊઠશે. ઉત્તરોત્તર પુરુષાર્થને અંતે ક્ષપકશેણીએ આહણ કરી કેવળજ્ઞાન- કેવળદર્શન પામી ૮ કમને ક્ષય કરી, મુકિત રૂપી મંજીલને તમે મેળવી શકશે. તેઓ જીવનમાં ઉચ્ચ સુસંસ્કારનું સદૈવ સિંચન કરતા. માનવતા પર ખૂબ જ ભાર આપતા. એ માનવતાના સાચા હિમાયતી હતા.
ધ્યાન વિષે જ કહે, કેવી રીતે કરવું તે શિખવાડે, પરંતુ મારી વ્યતાના અભાવે એમની શિખામણ ધ્યાનમાં ન લીધી. આજથી ચાર વર્ષ પહેલાં ધ્યાન વિષે તાલાવેલી જાગી. તે વખતે કરાવનાર ન મળે. જે મળે તે મનને સંતોષ ન થાય. પ્ર. ગુરુજી કહેતા ત્યારે ન માન્યું. આજ્ઞાનું પાલન ન કર્યું. ક્ષમાસાગર પૂ. ગુરુજીની એ વાત યાદ આવતાં આંખમાંથી આંસુ સારે છે. હવે તે ગમે તેટલા વલખાં મારીએ તે નકામાં છે. આજે સમજાય છે કે, તેમની ઉદારતા કેટલી? ક્રાન્તિકારી એવા મહાત્માના ગુણોનું શું વર્ણન કરૂં? તેમના ગુણેને અંત આવે તેમ નથી.
જીવનમાં આવતી મુશ્કેલીઓ અને આપત્તિના સમયે પૂ. ગુરુજીનું સ્મરણ કરવાથી, આપ આપ સંકટ દૂર થતાં માર્ગ મળી રહે છે. ઘણીવાર પૂ. ગુરુદેવની કૃપાથી મોતના મોઢામાંથી ઉગરી છે. શુળીની સજા શૂળથી ગઈ છે. જેમ જેમ દિવસે અને વર્ષો વીતતા જાય છે તેમ તેમ તેમના પ્રત્યે શ્રદ્ધા વધારે મજબૂત બનતી જાય છે. મારા પર તેમની અનંત કૃપા નિરંતર વરસી રહી છે. અદશ્યપણે મારી નાવને ચલાવી રહ્યા છે. એવા ગુરુદેવની જોડી જગમાં મળવી મુશ્કેલ છે. પ્રેમળ જ્યોતિ ગુરુજીની અલૌકિક છૂપી શક્તિ આપણને પ્રેરણાદાયક બની રહે. આપણે બધા તેમના વારસદાર બની, તેઓશ્રીના ગુણવૈભવના વારસાને સુરક્ષિત રાખી, જીવનમાં અપનાવીએ. પૂ. ગુરુજીના સમાગમમાં આવેલ દરેક વ્યકિત કરોડોની કમાણી અલ્પ પ્રયત્ન કરી શકે છે.
મારા પર તેમને અનંત ઉપકાર છે. એમનું ઋણ તે ભભવ વાળી શકાય તેમ નથી, પરંતુ બીજા મારા અનંત ઉપકારી પરમકૃપાળુ ગુરુ શ્રી પૂ. મ. દમયંતીબાઈ મહાસતીજી, મારા શુષ્ક જીવનમાં સુસંસ્કારનું સિંચન કરનાર
વ્યકિતત્વ દર્શન
Page #730
--------------------------------------------------------------------------
________________
bપરા ગરૂદેવ કવિલય પ, નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિરું
સૌમ્યાકૃતિ, સાધનાશીલ પૂ. મ. કળાબાઈ મ., મારા જીવનને નવપલ્લવિત રાખનાર, જ્ઞાનગંગામાં સ્નાન કરાવનાર, વાત્સલ્યમૂર્તિ, વહાલા, ગુરુમૈયા પૂ. બા. બ્ર. મ. વિનોદિનીબાઈ મ. એ મારી પાછળ પિતાને જે કિંમતી સમયને ભેગ આપી, મારા જીવનઘડવૈયા બની મને પૂ. ગુરુદેવની વાણી સાંભળવાની, આનંદ માણવાની જે તક આપી છે અને જે કાંઈ મળ્યું છે, તેને યશ આ પવિત્ર ત્રિપુટીને આભારી છે. મારા પર તેમને અનંત ઉપકાર છે. તેને બદલે શી રીતે વાળી શકુ? તેમની હું ભવભવ ાણું છું. મારા જીવનમાં દયા, પ્રેમ, સેવા, કરુણું, મૈત્રીભાવનાના ઝરણું વહે, તેમાં સ્નાન કરી કૃતકૃત્ય બનું. તેમના પ્રત્યે વધારે ને વધારે શ્રધ્ધા-ભકિત જીવનમાં જલતી રહે તેવી પ્રાર્થના.
ભ. મહાવીરે કહ્યું છે કે, રાધા પમ દુહા ” એવી શ્રદ્ધાની દીવડી મારા હૃદયમાં પ્રગટાવી, પૂ. ગુરુજીએ ચીધેલા માર્ગે ચાલુ, જીવનમાં પ્રેમની ત જગાવી, તેઓશ્રીના જીવનમાંથી ઝરતી માનવતા, નમ્રતા, ઉદારતા, વિનય, વિવેક, સેવા, દયા, પ્રેમ, કરુણા, મંત્રી વગેરે ગુણને મારા જીવનમાં અપનાવી, જીવન જીવવાની કળાને શીખી, માનવતાને પ્રગટાવું તે જ સાચી જન્મશતાબ્દિ ઉજવી કહેવાય. એવી ભાવના સહ ભવોભવની ત્રણ સાધ્વી વસંતપ્રભાની સ્મરણાંજલિ અપું છું !
૩શ્રી જ્ઞાનગુરુદેવાય નમોનમઃ
84 બા.. સદાનંદી કણકુમારી મહાસતીજી અમારા મહાન ગુણિયલ જ્ઞાનગુરુજી કેવા હતા?
અમારા આ શબ્દો વાચક વર્ગને આશ્ચર્યકારક લાગશે, કારણ કે જે વ્યકિત માટે હું મારી અઢ૫ શકિત અને અલ્પ મતિ પ્રમાણે લખીશ તે માનવ હતા કે મહાદેવ હતા તે કહેવું પણ અશકય જ છે. પૂ. ગુરુદેવ તે વિશ્વસંત હતા. આખું વિશ્વ તેમનામાં સમાયેલું હતું. અને વિશ્વના હૃદય સિંહાસન પર તે બિરાજ્યા છે તે આ ગ્રંથથી જોઈ શકશે.
"वज्रादपि कठोराणि मृदूनि कुसुमादपि।
लोकोत्तराणां चेतांसि को हि विज्ञातुमर्हति ॥” આ પ્લેક તેઓને બિલકુલ અનરૂપ છે. પ્રેમલમૂતિ પવિત્ર સંતના સમાગમમાં આવી ત્યારથી મારો અનુભવ કહીશ.
ફૂલ પ્રત્યે જેમ ભમરાઓ આકર્ષાઈ આવે છે, તેમ તેમના પ્રતિ મારું કઈ નજીકના ભવનું ત્રાણાનુંબંધ હશે તે ઈશ્વર જાણે. માનવી કાંઈ કલ્પી શક્તિ નથી. મહાપુરુષની અદશ્ય કૃપા નરમાંથી નારાયણ બનાવે છે. હું તે ધૂળમાં રમતી નાદાન છોકરી કહું તે પણ ના નહિં એવી હતી. પણ મારા સદ્દભાગ્યે મારા સ્વર્ગસ્થ બહેન શ્રી હીરાબહેન (લી. સં. ના બા બ્ર. સ્વ. પૂ. હર્ષાબાઈ સ્વામી) જેઓ પૂર્વની અધૂરી આરાધના પૂરી કરવા આવેલા હતા. બાલ્યાવસ્થાથી જ જે વૈરાગ્ય ભાવનાથી અલંકૃત હતા. તેઓશ્રી અમારા પરમ ઉપકારી પરમ શ્રદ્ધેય ગુરુણ દમયંતીબાઈ મહાસતી પાસે જ્ઞાનાભ્યાસ કરવા દીક્ષાની ભાવના સાથે નીકળ્યા હતા. અમારા કુટુંબનું એ સૌથી પ્રિય પાત્ર હતું. તેમના પરના અત્યંત પ્રેમને લઈ થોડા દિવસ થાય અને તેમને અભ્યાસ છોડાવી ઘેર તેડાવીએ. તેવી રીતે તેઓ એકવાર ઘેર આવ્યા. તેમને મેં પૂછ્યું તમારા ગુરુ કેણુ? તેમણે પૂ. ગુરુદેવશ્રી નાનચન્દ્રજી મહારાજનું નામ કહ્યું. બસ! તેમણે કહ્યું મને પૂજ્ય ગુરુજી પ્રત્યે અત્યંત આકર્ષણ જાગ્યું. મારા મનમાં સતત ઝંખના થયા કરતી કે હવે મારે જલ્દી જલ્દી પૂ. મ. સાહેબને મળવું છે, ગમે તેમ થાય મારે સાયલા જવું છે. દર્શન માટે હૃદય તલસાટ અનુભવી રહ્યું હતું. ઘરના કેઈને કહું તે પણ આવી વાત સાચી માનવામાં પણ ન આવે. પણ મારા સદ્દભાગે મારી પુણ્યરાશીની પ્રબળતાથી મારા માતાપિતાએ સામે ચાલીને જ મારી બહેનને કહ્યું આ ચંદનને તું લઈ જા. અમારે એને પણ દીક્ષા દેવી છે. ‘જોઈતું હતું ને સામેથી મળ્યું' એ રીતે હું ઝંખી રહી હતી તે પૂ. ગુરુદેવના મને પાવન દર્શન થયા. જાણે કે વર્ષોની વિરહ અગ્નિને શાંત કર્યો. પૂ. ગુરૂદેવને નજર ભરી ભરીને નીહાળ્યા. તેમનામાં મને અપાર–અપૂર્વ વાત્સલ્યના દર્શન થયા. મારું જીવન ધન્ય ધન્ય બન્યું-કૃતકૃત્ય થયું. એ વિભૂતિની વાત્સલ્યપૂર્ણ માધુર્યભરેલી કલ્યાણકામી મૂતિને મેં નીરખી અને વૈરાગ્યભાવ જાગે. સંસ્મરણ
[૫]
Page #731
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરૂદેદ્ય કવિવ પં. નાનચંદ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
તેમના જીવન વિષે કોઈ વિદ્વાન, કલાકુશલ અને જેમણે તેમને જોયા-જાણ્યા કે અનુભવ્યા હોય તેવા લેખકે લખવા બેસે તે પાનાનાં પાના ભરાય પણ મારી પાસે એ શકિત નથી.
પૂ. ગુરુદેવ સાથેના મારા ત્રણ વર્ષના પરિચયમાં મેં જે જોયું ને જે અનુભવ્યું તે ખરેખર અત્યંત પ્રેરણપ્રદ હતું. ભાગ્યશાળી હોય તેને આવો સંતગ મળે તેમ હું માનું છું.
સૌથી પહેલાં તે એ કહેવું પડશે કે ૮૮ વર્ષની ઉંમરે, જીવનના આરે પહોંચેલા હોવા છતાં તેમનું શરીરસૌષ્ઠવ આજના સૌંદર્યના પ્રસાધનોથી સજજ થયેલા યુવાનને પણ શરમાવે તેવું હતું. આ અવસ્થાએ પણ તેમની કામ
1 સ્કતિ અને ચીવટ પણ આપણે જોઈ રહીએ તેવા હતા. વ્યવસ્થા અને સુઘડતા તે તેમને જ વરેલા હતા. મહેમાનેની સતત આવજાની વચ્ચે પણ પિતાના કાર્યો, પત્રલેખન, વાંચન વગેરે એવી એકાગ્રતા અને કુશળતાથી કરી લે કે આપણે વિચારતા રહી જઈએ કે ગુરુદેવ આટલું બધું કામ કેવી રીતે કરી લે છે? વળી જે જિજ્ઞાસુ ભકતે આવે તેમને પણ એટલા જ પ્રેમથી સન્માની કંઈક ને કંઈક પ્રેરણા લઈને જાય તેવો ઉપદેશ શબ્દ દ્વારા અને જીવન દ્વારા આપતા. અને સાથે સાથે અમારા સાવી સમુદાયમાંથી જે ત્યાં ઉપસ્થિત હોય તેમને પણ જ્ઞાનાભ્યાસ કરાવતા. નાને માણસ આવે તે તેઓ તેમના જેવા બનીને દિલથી તેની વાત સાંભળતા. ને કઈ વૈજ્ઞાનિક, ડેકટર કે મિલમાલિક આવે તે તેમની પાસેના રહસ્ય જાણવામાં પણ તલ્લીન બની જતા. જિજ્ઞાસાવૃત્તિ બાળક જેવી તીવ્ર હતી. તેઓ કહેતા હું પણ વિદ્યાર્થી જ છું. વળી એવા મોટા વિદ્વાન ગણાતા માણસેને પણ મનુષ્ય જીવનને મુખ્ય ઉદ્દેશ સુંદર, મધુર અને સચેટ શૈલીથી સમજાવી દેતા. દરેક વસ્તુમાંથી આપણે પ્રેરણા લેતા શીખવું જોઈએ. પ્રત્યેક વસ્તુ પ્રતિક્ષણે ત્યાગ અને ક્ષણિકતાને બોધ આપી રહી છે. જીવન ભેગા માટે નથી, ત્યાગ માટે છે. ત્યાગમાં જે આનંદની અનુભૂતિ થાય છે તે ભેગમાં આનંદ નથી એમ સમજાવતા.
પૂ. ગુરુદેવ ક્ષમા, પ્રેમ, કરુણું ને સરળતાની સાક્ષાત્ મૂર્તિ હતા. દયાના દેવતા હતા. કોઈનું પણ દુઃખ તેઓ જોઈ શકતા નહીં. અને પોતાના પર આવતા કષ્ટોની એક રેખા પણ બહાર આવવા ન દે. તેમના વિરોધીઓનું પણ તેમણે અંતરથી કલ્યાણ ઈચ્છયું છે. તેમને પ્રેમ સાગર જે હતે. જીવ માત્રને તેઓ આત્મીયતાથી જોતા. આ બધી માત્ર બોલવાની કે ઉપરના દેખાવની વાત નથી. તેમના મન, વાણી અને કાર્યની પવિત્રતા, મધુરતા અને સરલતાને અજબ સુભગ સંગમ હતો.
તેમની સંકલ્પશક્તિ અને રચનાત્મક કાર્યશક્તિ પણ અદ્દભુત હતા. કઈ પણ લેકકલ્યાણના કાર્યો કરતા વિડ્યો આવે તે પણ સામે પૂરે ચાલીને ઝેર પીને અમૃત પીરસતાં પીરસતાં તે કાર્ય પૂરું કરીને રહેતા.
પૂ. ગુરુદેવ યુગદષ્ટા હતા. આવતા ૫૦ વર્ષ તેઓ જોઈ શકતા. આવતી કાલના માનવની ખાસિયતે, ઉપાધિઓ અને જરૂરિયાતને તે ઓળખી શકતા. તે આગળ જોઈને આગળ ચાલતા. ત્યારે આજના ઘણા જ ધર્મગુરુઓમાં હું જોઈ શકું છું કે તેઓ પાછળ જોઈને આગળ ચાલી રહ્યા છે. તેનું પરિણામ આપણે સૌ અનુભવી રહ્યા છીએ. વધારે મારે કહેવાનું ન હોય પણ એટલું જરૂર કહીશ કે માઈકમાં બોલવું કે ન બોલવું તેને હજુ યથાર્થ નિર્ણય આજ સુધી આચાર્યો કરી શક્યા નથી. ત્યારે તેઓ વર્ષો પહેલાં લેકેની જરૂરિયાત અને જનતાને સન્માર્ગે દોરવાના હેતુથી માઈકમાં પ્રવચન આપતા.
સરસ્વતીના તેઓ પ્યારા ‘લાલ હતા. વચનસિદ્ધિને વરેલા હતા. તેમના વચનથી સમાજના અનેક લેકકલ્યાણના કાર્યો પૂરા થયા છે. કાવ્ય મધુરતાની તે શી વાત કરવી? તેમના સૂરીલા કંઠ પાસે કોયલને સૂર પણ ઝાંખ લાગે. તેઓ જ્યારે ગાતા હોય ત્યારે આજુબાજુનું ભાન વિસારી પ્રભુમાં લીન બની જતા. અમને પણ તેઓ કહેતા કે જ્યારે આપણે પ્રાર્થના કરતા હોઈએ ત્યારે એમ માનવું જોઈએ કે મારી સામે ભગવાન બિરાજે છે. જે ભક્તિ કરી છે તે અંતરના દેવને રીઝવવા કરવાની છે. બહારની દુનિયાના લોકોને રાજી રાખવા નહીં.
- લીંબડી સંપ્રદાયના તેઓ સિતારા હતા, મહાન ભાગ્યવિધાતા હતા. જૈન સમાજના અણમોલ રત્ન હતા અને સારાયે વિશ્વની એ વિભૂતિ હતા. સંતેના શિરોમણી હતા, સતીઓના શિરછત્ર હતા, પાપીઓના પુણ્યતીર્થ હતા. પુણ્યવન્તના પયગંબર હતા, આબાલવૃદ્ધને વિસામે હતા. એ મહામના ગુરુજી પાસે સો પિતાપિતાના દિલના દરવાજા ખોલી
વ્યકિતત્વ દર્શન
[૪૬]
Page #732
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરૂદેવ વિષય છે. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાલિદ સ્મૃતિગ્રંથ
શકતા. ત્યાં કોઈ પણ ભેદભાવની સાંકળ ન હતી. પાપી કે પુણ્યશાળી પર એમની નજર સરખું જ અમૃત વેરતી.
જૈન જૈનેતર જે એમના સમાગમમાં આવ્યા હશે, જે ગામ તેમના પુનિત પગલાથી પાવન બન્યું હશે તે ગામની, તે જનતાની રેનક, ખુમારી ને તેમના વિચારોની વિશાળતા કઈક જુદી જ તરી આવશે. તેઓ જ્યાં બિરાજતા હોય તે સ્થાનનાં વાયુમંડળમાં ઉત્સાહ, આનંદ, પવિત્રતા અને નિર્વેરતાનું ગુજન થતું. શાંતિના સંત હતા, માનવતાના હિમાયતી હતા.
પૂ. ગુરુજીએ તે ખૂબ ખૂબ કાન્તિ કરી, ખૂબ સમાજસેવા કરી, સ્વપરનું કલ્યાણ કર્યું પણ આપણા સમાજની કમનસીબી એ છે કે જ્યારે આવા મહાન સંતે આપણી સમક્ષ હોય છે ત્યારે આપણે ઓળખી શકતા નથી. બલકે ઝેરના ઘૂંટડા પીવડાવી અડધી શક્તિ ક્ષીણ કરી નાખીએ છીએ. છતાં સંતે પિતાના સ્વભાવ પ્રમાણે સૌનું ભલું કર્યું જાય છે.
મારા પર પૂ. ગુરુદેવના અનંત અનંત ઉપકાર છે. તેઓ મને કહેતા, ચંદન! તું ચંદન છે ને ચંદન જેવી બનજે હો! પૂ. ગુરુદેવના સમાગમમાં આવનાર દરેકને એમ લાગતું કે પૂ. મ. સાહેબને મારા પર અત્યંત સદ્ભાવ છે. મારું પણ તેમ જ છે. મારા જીવનના વિકાસની મને જેટલી ચિંતા ન હતી તેટલી તેઓ ચિંતા રાખતા. તેમના ઉપકારને બદલે તે કઈ જન્મમાં વળે તેમ નથી. પણ તેઓએ સિદ્ધ કરેલી ક્ષમા, મૈત્રી, પવિત્રતા, વિશાળતા મારા જીવનમાં ઉત્તરોત્તર વધુ ને વધુ પાંગરે અને તેમના નામને રેશન કરું અને મારા જીવનને સુવિનીત બનાવું અને તેમના સંસ્કારસૌરભથી સભર ભરેલા પૂ. ગુરુદેવના અદ્વૈતભાવને જેમનામાં હું નિહાળી રહી છું એવા પૂ. મ. શ્રી વિનંદિનીબાઈસ્વામીના ચરણમાં મારા જીવનને અર્પણ કરી દઉં એવા આશીર્વાદ ઈચ્છતી તેમની કૃપાકાંક્ષી સાધ્વી કરુણાની ભાવભરી અંજલી.
માનવમાંથી મહાવીર બનવાની પ્રેરણ કરનાર
# બા. બ્રા હસુમતીબાઈ મ. “નવ ભાન હતું રસજ્ઞાન તણું, નવ ધ્યાન હતું પ્રભુ આપતણું; થઈ પ્રેરક પોષક તત્વ ભર્ચ, અણુમૂલ્ય અમી ઉરમાંહે ધર્યું, ઉરથી ન જતું નવ વિસરતું, હસતું મુખ શાંતિથી શીખવતું
ગુરુરાજ કૃપા ફળ આપતણું, ચરણે ધરતાં કૃતકૃત્ય બનું.” આત્માના સ્વરૂપમાં રમણ કરનાર, સાહિત્યકુંજમાં કિલેલ કરાવનાર, આત્માના દિલરૂબાના તારને ઝણઝણાવનાર, સરસ્વતીના તરંગમાં ઉ૯લાસથી જ્ઞાનરૂપી ગંગામાં સ્નાન કરાવનાર, ભવ્ય જીવોના ઉદ્ધારક, જનમાંથી જિનેશ્વર બનાવનાર, માનવમાંથી મહાવીર બનાવનાર, નરમાંથી નારાયણ બનાવનાર, જીવમાંથી શિવ બનાવનાર, પામરમાંથી પરમાત્મા બનાવનાર, વિભાવમાંથી વિભુ બનાવનાર, અહેમાંથી અરિહંત બનાવનાર, રાગીમાંથી વિતરાગી બનાવનાર, સોડહંમાંથી સિદ્ધ બનાવનાર, એવા અનેક સદ્ગુણોથી અલંકૃત અનંતાઅનંત ઉપકારી સ્વ. પૂ. ગુરુદેવ આપને પરમ પુનિત ચરણકમળમાં અંતરની ભાવભરી વંદનાનું અર્થ—અર્પણ કરું છું.
સ્થાનકવાસી જૈનપત્રમાં પૂ. ગુરુદેવ શ્રી નાનચન્દ્રજી મહારાજના જન્મશતાબ્દી મહોત્સવનું આયોજન અને તેના સ્મૃતિગ્રંથની તૈયારી ૧૨ મહિનાથી ચાલી રહી છે તે વાંચી મારા અંતરની ઉમ ઉછળી આવી. રાત્રે ૩ વાગે અદશ્ય - ગુરુપ્રેરણા જાગી કે “સૂતાં સૂતાં પાટીમાં લખી નાખ.” શા માટે તું મુંઝાય છે? બસ, આ પ્રેરણાએ તા. ૧૦–૩–૭૬ ના મેં વિચાર્યું કે કાવ્યરૂપે શ્રદ્ધાંજલિ બે શબ્દો દ્વારા ભાવને વ્યકત કરી દઉં.
આજે પૂ. ગુરુદેવને સ્વર્ગે સિધાવ્યા ૧૨ મું વર્ષ ચાલે છે, સમય તે પાણીના રેલા જેવું છે. પલવારમાં વર્ષોના વર્ષ તે શુ? યુગ પણ વીતી જશે. પૂ. શ્રી. ગુરુદેવના ગુણગ્રામ જેટલા કરીએ તેટલા ઓછા છે. પણ હું તે વિષે કાંઈ પણ વિચારું છું, ત્યારે મારું હદય રડી પડે છે, ખરેખર મારો આત્મા મુંઝાય છે. “આપની સમૃતિના દીવા હજી દિલમાં પ્રકાશે છે.” સંસ્મરણે
[૭]
Jain Education Interational
Page #733
--------------------------------------------------------------------------
________________
5
પષ્ય ગુરૂદેવ કવિલય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
ભૂલાયે કેમ જીવનભર, હજી અંતરમાં બિરાજે છે તે દિવ્ય મંગલ મૂર્તિ આજે પિતાની શીળી છાયારૂપે જે આનંદ અને શાંતિ આપણા માટે વ્યાપક બનાવી ગયા છે, અને તેમની અમૃત રૂપી જ્ઞાનવાણી, સ્તવને, પ્રાર્થના મંદિર, આધ્યાત્મિક પદપુષ્પો, માનવતાનું મીઠું જગત વગેરે સાહિત્ય દ્વારા વિશ્વમાં-સૌરભરૂપે પ્રસરાવી ગયા છે, તેમના વહાલયા સંસ્મરણે આજે-હૃદયને રડાવી રહ્યા છે. તેઓ તે જે સાધના માટે આવ્યા હતા તે સાધના સંપૂર્ણ સાધી પિતાના આત્માને કૃતકૃત્ય બનાવી ગયા છે. પણ તેઓશ્રીની અમીભરી દષ્ટિ જતાં, આજે આપણે સમાજમાં, અને જેનશાસનમાં મહાન ખેટ પડી છે. દુઃખિત આત્માઓ માટે એ શીતલ વડલાની છાયારૂપી વિસામે આજે ક્યાંયે શોધ કર્યો મળે તેમ નથી.
તે આત્મારૂપે વ્યાપક હતા અને વિશ્વને પિતારૂપે બનાવવા માટે તેમણે ઘણી ઘણી સંસ્થાઓ, જૈન બોડિગે. સ્થપાવી અનેક જીવને ખૂબ જ શાંતિ પમાડી હતી. તેના ઉપકારને બદલે આપણે શી રીતે વાળી શકીએ ?
એ સંત મહંત પૂ. ગુરુજીના અગણિત ઉપકારનું અણ કદી ચૂકવી શકાય તેમ નથી. જ્યાં જ્યાં તેઓશ્રીનું આગમન થતું ત્યાં ત્યાં તપ-ત્યાગથી મહેકતી ફૂલવાડી મઘમઘતી બની જતી. અંતરને અખૂટ–પ્રેમભાવ ઉજડ વનમાં પણ ઉદ્યાને સર્જે છે. પૂ. ગુરુદેવના અંતરમાં પણ દિવ્ય પ્રેમના ઝરણાઓ સતત વહેતા હતા. જ્યાં જ્યાં પૂ. ગુરુદેવ ચાતુર્માસે તથા શેષકાળ રહ્યાં ત્યાં ત્યાં પૂ. ગુરુદેવે માનવકલ્યાણના સદ્ગુણીરૂપી અનેક આંબા વાવ્યા છે, તેના સુફળને સ્વાદ તેઓશ્રીના શિષ્ય સુશિષ્યાઓ-માણે રહ્યાં છે, જેને સમાજમાં અનેરી જાગૃતિ લાવ્યા છે અને અનુપમ પ્રેરણાઓ આપી છે અને મહાન ઉપકાર કર્યો છે. તેમ જ તેઓ વિરલ અદ્દભૂત ચમત્કારિક-અવધુત મહાન યોગી પણ હતા.... (મારા જ અનુભવેલ પ્રસંગ.)
સંવત ૨૦૧૭ની સાલમાં અમારા સ્વ. પ્રભાવક શ્રી ગુરુણીની સાથે અમે સાતેય કાણા જ્યારે કાઠિયાવાડમાંથી ઝાલાવાડમાં સૌ પ્રથમ પુનિત પુરુષની પુણ્યભૂમિ સાયલામાં પૂ. ગુરુદેવશ્રીના દર્શન માટે મંગલ પ્રવેશ કર્યો ત્યારે તેઓશ્રીના પરમ દર્શન કરી બીજાઓ જેમ તૃતી અનુભવતા, તેમ અમે બધા પણ પાવન થયાં. તે દરમ્યાન મને દોઢ વર્ષથી દેવના ઉપસર્ગ તે તેના માટે જૈન-જૈનતર બધાયે મંત્ર, તંત્ર કરાવવા ઘણું કહ્યું પણ મને પૂ. ગુરુદેવ પ્રત્યે અનહુદ શ્રધ્ધા, એટલે તેને પ્રેમથી સમજાવ્યાં કે, અમારે એ ન ક૯પે. પૂ. ગુરુદેવે પંચપરમેષ્ઠીનું સ્મરણ અમેઘ મંત્ર-જાપ આપ્યો હતે. તે મહામંત્ર પંચપરમેષ્ઠીને એક કલાક સ્વસ્થ ચિત્તે મારા અનંત ઉપકારીણી સ્વ. ગુરુણી પૂ. પ્રભાકુંવરબાઈ મહાસતીજીએ એક ધારા જ એક કલાક પાંચ વર્ષ સુધી કર્યો. જે દિવસે ઉપસર્ગની શરૂઆત થયેલી તેજ દિવસે શાંત થયે! પણ તે ઉપસર્ગ એટલે ભયંકર કે, આહાર-પાણીનાં સમયે જ બેભાન બનાવે-એ-ત્રાસ જેઈને વાત્સલ્યવારિધિ પૂ. ગુરુદેવની કરૂણું વહેતી કે, આ દશ્ય કેમ જોવાય? આવા તે મહાન કરૂણા સાગર હતા. છતાં તેઓશ્રીની અદશ્ય અસીમ કૃપાથી મહાન શાંતિ સમાધિ છે.
એ અનંત કરૂણાનિધિનું ત્રણ ચૂકવવા મારામાં શકિત નથી. તેઓશ્રી નાના સાથે નાના અને મોટા સાથે મોટા અપાર લ્હાલ ધરાવનાર એ મહાન સંત આપણા પૂ. ગુરુદેવ હતાં. તે સૌ કોઈ જાણે છે. “જ્યાં ન પહોચે રવિ, ત્યાં પહોંચે કવિ.” એ કહેવત મુજબ કવિત્વ શકિત તે અજબ ગજબની હતી.
એક વખત મેં મારી બાળબુદ્ધિથી હઠ પકડી કે, પૂ. ગુરુદેવ? હું આ કડી ભજનની બેલું તેના ઉપર આપશ્રી કૃપા કરીને આખું ગીત બનાવી દે પછી જ મારે વાપરવું છે, નહિં તે નહિ. પછી કહે બેલ, બેલ, કયું ભજન બનાવી દઉં? મેં ગાયું
હંસલા વિનાનું અંધારૂં મંદિરિયામાં, હંસલા વિનાનું અંધારૂ” તેઓ બોલ્યા કે તું પ્રેમથી વાપરી લે છે, હું બપોરે તને લખી દઈશ. પછી તું મને સંભળાવજે. અહ? પરમ કૃપાળ ગુરુદેવ, હવે આપને અસીમ ઉપકારને બદલે વાળવા મારામાં શકિત નથી. મારી તબિયત નાદુરસ્ત છે. છતાં ગુરુભકિતના પૂરને રોકી ન શકતા બે શબ્દો લખવા આ કલમ ઉત્સાહી બની છે. હું લેખક કે, કવિયત્રી પણ નથી. પણ ગુરુભકિતની ફુરણ થતાં રાત્રે સૂતાં સૂતાં પણ આપના સંસ્મરણેનું આલેખન કર્યું છે. [૪૮]
વ્યકિતત્વ દર્શન
Page #734
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરૂદેવ કવિવય ૫. નાનત્રયદ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિ
“મૂકી સદા મારા મનના મેલે, ગાવું ગુરુજ્ઞાન બનીને ઘેલા, હું આવ્યો સદા આરે, જે, જે ‘હસું ના રહી જાય કરો.”
છોડયા આપે રાગ, દ્વેષ ને માન, જ્ઞાનગુરુને કરું પ્રણામ,
જેણે આપ્યું મુજને અનુપમ જ્ઞાન, તેને કરું અંતરથી સમાન.” ઓ માતૃવહાલ વરસાવનાર ગુરુદેવ, આપશ્રીએ અનેક જીવો તેમજ મારા ઉપર અધિકાધિક મહાન જે કૃપાકિરણે વરસાવ્યા છે, તે ઝીલવાને કૃપાપાત્ર બની ભાગ્યશાળી બનું એ જ હાર્દિક ભાવના.
એ અદશ્ય રહેલી દિવ્ય મંગલમૂર્તિ જ્યાં હો ત્યાં પરમ છ શાંતિ, પરમશાંતિ, દિવ્યશાંતિ, સમાધિ-આનંદ પામે. અને તેમના આશ્રયે રહેલા સર્વ આત્માઓને આત્મિક શક્તિ મળે અને તેઓશ્રીને આપેલે સબોધ આપણે આપણા જીવનમાં જડી, મનમાંહી મઢી, સ્વભાવમાં સજી, અંતરમાં અપી, વિભાવને વમી, તેઓશ્રીને જે સેવાકાર્યો પ્રિય હતા તે તન-મન-વચને કરી વર્તનમાં વણવા સદભાગી બનીએ.પૂજ્ય ગુરુદેવના ગુણગ્રામ આ જડ શબ્દો દ્વારા કરીએ તેટલા ઓછા છે.
(ઉપજાતિ-તજ :) શીઘ તરૂં આ ભવવન માંહી, પ્રગટાવું ઉષા આતમ માંહી, ઝૂલું સદા જ્ઞાન પ્રભાની માંહી,
“હસું સદા ચિત્ત સમાધિ માંહી.” આ કાવ્ય, પૂ. તારક ગુરુદેવે સં. ૨૦૧૭ ની સાલમાં-એક જ લીટી ઉપરથી આ આત્માને ગીત બનાવી દીધું. સ્વ. પૂ. ગુરુદેવે નાના એવા એક પદની અંદર પણ આત્માનો સારાંશ સમજાવી દીધું છે કે આ દેહરૂપી મંદિરિયામાં જે હંસલે ન હોય તે અંધારું જ લાગે, અને આ દેહ ઉપર જીવન ઈમારત ચણીને સચોટ (દષ્ટાંત રૂપી) રીતે આપણું સમક્ષ આબેહુબ રજૂ કર્યું છે.
ત:- હંસલા વિનાનું અંધારૂં મંદિરિયામાં હંસલા વિનાનું અંધારૂં મંદિરિયામાં, હંસલા વિનાનું અંધારૂં. –એ ટેક સાત સાત સુંદર મહેલ બનાવ્યાં ને, ઊંડા ઊંડા ધરખ્યા છે. પાયા, ઝગમગ ઝગમગ તિ જલે ત્યારે, છેલ્લે જ્યારે વાગશે નગારૂ-મંદિરિયામાં-૧ દેહ મંદિર જ્યારે ડગુ ડગુ થાશે ને, શકિત બધી સમેટાશે, અમૃત સરખું મીઠું મીઠું માન્યું તે તે, સર્વે બનશે ખારું ખારું...મં.-૨ આશાના મહેલમાં ઉંધી ગયા તેને, પાછળથી થાશે પસ્તાવું,
સંતને શિષ્ય કહે સમજી લે શાણા, સવેળાએ સમજે તે સારૂં-૩ અહાહા....કરુણાસિંધુ, અને કયાં હું અલ્પ બિંદુ, ક્યાં શરણાઈના સૂરે-કયાં આ ગુરુપ્રેમને અધૂરે આત્મા. આવા મહાન વિરાટ વિભૂતિના ગુણગ્રામ ગાવા માટે તે મારું ગજું નથી, પણ ગુરુપ્રેમનાં પવિત્ર વાત્સલ્યથી પ્રેરાઈને-ફૂલ નહિં તે ફલની પાંખડી-માટે મારી કાલીઘેલી કાવ્ય-ભાષામાં બે શબ્દ આપની શ્રદ્ધાંજલિ રૂપે ચરણે ધરી કૃતકૃત્ય બનું..
(તર્જ – મેરા દિલ તેડનેવાલે) અમારા એ હૃદયવાસી, ગયા જ્યાં સર્વને છેડી, ખરે, એ કાળ ઓચિંતે, અરે કેમ આ દેડી? જન્મ થયે સાયલા ગામે, સંયમ લીધે અંજાર ગામે,
પિતા પાનાચંદભાઈના જાયા, માતા રળિયાત બાઈના લાડીલા. .. ૨ - સંટમરણ
[૯]
Page #735
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરૂદેવ કવિવય પં. નાનચન્દ્રજી મહારાજ જસરાતાબ્દિ સ્મૃતિગ્રંથ
હતા જે જ્ઞાનચંદ્રજી ગુરુજી મારા, થયા આ શાસનમાં શૂરા, ઝળકતુ ખાલ વરાગ્ય, કના તો કર્યો ચુરા. ગુરુજીએ તે ખાલપણમાં, તજી સંસારની માયા, ધર્મરૂપી બગીચામાં, વસી મદ મેહને ટાળ્યા. વચનામૃત પ્રેમથી પાતા, સમભાવે સદા રહેતા, પ્રગટાવી જ્ઞાનના કિરણા, વરસાવી પ્રેમનાં વારી. સંવત ૨૦૨૧ ની સાલે, કાળે ઝડપી લીધા આજે, જતાં, દિવ્યમૂર્તિ ચાલી રડે છે ભકતજનો સ્વર્ગ ગમનની વાત સુણીને, અમ સૌના હૃદય ચીરાય, વિરહાગ્નિ જલે હૃદયે, અહા, ગુરુદેવ કયાં કીરીની અમીરીએ, દ્વીધા જીવને અભય દાના, દીનાની દીનતા ટાળી, કરાવ્યા જ્ઞાનના પાના. પડી છે ખાટ સમની, ધર્માંના જે અનુરાગી, પડા ખપ એમના કાને ? ગયા ભારત ભૂમિ ત્યાગી. .... ૯ હતા એ ત્યાગની મૂર્તિ, ધ્વજા ધર્મની ફરકાવી,
કટાણે કાળનાં તેડા, સ્વીકાર્યા દેહ અપનાવી. .... ૧૦ સતી પ્રભા” સાન્નિધ્યમાં, વિરહ કાવ્ય બનાવે આજે,
નિખાલસ સતની ઝલક
.... 3
....
.... પ્
For Private Personal Use Only
આજે. .... ૬
ચાલ્યા. .... 9
સંતની શિષ્યા “ હસુ” ગાવે, સ્વીકારી શ્રદ્ધાંજલિ ભાવે. સ્વ. પૂ. ગુરુદેવને કાવ્યરૂપે શ્રધ્ધાંજલી
(ત :– તારી મને સાંભરશે સથવારે) ગુરુ મારા હતા મહા અનંતા ઉપકારી,
અનેક જીવાને લીધા ઉગારી, મંગલ કેડી બતાવી દીધી અંતર ઘટમાં દીપક જલાવનારા, પ્રેમસુધા વરસાવનારા, જીવન વનમાં સૌના માટે, મુકિતની મંઝીલ બતાવી દીધી. ધર્મધ્વનિ હાથમાં ધરીને, વીર વાણીની લ્હાણી કરીને, માનવતાની સૌરભ મહેકાવી, દ્વીધા સૌના દુઃખડા નિવારીરે. .... શુ૦ જીવન નૌકાને તારનારા, ભ્રમણાને ભુલાવનારા,
.
....
૧૧
જ્ઞાન પીયુનું દાન દેનારા ક્ષમા ધ્યાની શીખને દેનારા રે. ગુરુદર્શન વિષ્ણુ મનડું મુંઝાયે, કેની રેલ સહાયે, કાલીઘેલી મારી અરજી સુણીને, ખેાલે મારા અંતરની બારી રે. ગુરુજી મારા હતા સૌને પ્યારા, રાગદ્વેષથી રહેતાં સદા ન્યારાં, સતની શિષ્યા “હસુ” પ્રાર્થે, ગુરુકૃપા રહે સાથે સદા. .... ગુ
ગુ
૩૦
ગુ॰
5% ઉગ્રવિહારી વિદુષી, બા. બ્ર. જયાબાઇ મહાસતીજી
પૂ. ગુરુદેવશ્રી નાનચંદ્રજી મહારાજ સાહેબની જન્મ શતાબ્દિ આવી રહી છે! ત્યારે શું લખવુ એ પ્રશ્ન મન પર સહેજે ઊઠે છે. કેમકે, પૂજ્યશ્રીના જીવનથી હું તદ્દન અજાણુ છું.
[૫૦]
ગુરુ
વ્યકિતત્વ દર્શન
Page #736
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરૂદેવ Dિay પ. નામ રજી મહારાજ જન્માતાહિદ સ્મૃતિપ્રય
પરંતુ હાલ મુંબઈમાં બિરાજમાન અમારા ખરા અંતરત્નેહી પૂ. દમયંતીબાઈ મહાસતીજીને અતિ લાગણીભર્યો પ્રેમપત્ર અને એમાંય પૂજ્યશ્રીના જીવન પર સંસ્મરણુ લખવાનું ફરમાન આવ્યું. તેથી લખવાની ભાવના થઈ. લખવાને વિચાર આવતાં જ દૂરના ભૂતકાળમાં દષ્ટિ દોડી ગઈ બહ બાળપણમાં સંસારી અવસ્થામાં એક વખત પૂજ્યશ્રીને ધારી બિરાજવું થયું અને એમની ખ્યાતનામ કીતિ અમારી જન્મભૂમિ ઠેઠ દલખાણિયા સુધી પહોંચી.
પૂજ્યશ્રીની નામના સાંભળીને કુટુંબ સાથે દર્શને જવાનું થયું અને તે વખતે પૂજ્યશ્રીની કવિત્વશકિત અને વકતૃત્વશકિતનું દર્શન પહેલું કહો કે છેલ્લું, પણ તે સૌભાગ્ય જીવનમાં એક જ વખત પ્રાપ્ત થયું છે.
મહાન ગુણ સંતેની કવિતા કે વકતાપણાની પ્રસંશા કરવાનું કામ મારું નથી. એ કીર્તિની ચાંદની તે એની મેળે જ ખીલતી રહે છે. ત્યારે પૂજ્યશ્રીના પ્રથમ દર્શને મારા બાલજીવનના ટૂંક પરિચયમાં મેં શું જોયું !
તે લોખંડી સંતના મુખપર તરવરતી નિખાલસતા અને નિડરતાના અપૂર્વ દર્શન થયાં. અને એ સદગુણની બેલડી પર જ હું બે શબ્દ લખું છું.
આજના કહેવાતા શાસનપ્રેમી કે ધર્મપ્રેમી એવા કરોડપતિ શ્રીમતેની તબદિલી કરતાં અનેક સતીવૃંદ કે તેને જોયા છે. અરે! સુશ્રાવકજી! શાસ્ત્રજ્ઞ, આવા પ્રમાણપત્ર આપતા અનેકને સાંભળ્યાં છે.
પરંતુ મોકા પર કડવું સત્ય કહેનાર અને નીડરપણે કડવું આચરણ કરી બતાવનાર એવા પરમ સંત પૂ. નાનચંદ્રજી મહારાજ એકના જ જીવન દરમ્યાન દર્શન થયાં છે.
એકાંત જડ ક્રિયાને જળની જેમ વળગી પડેલા અનેક ધર્માધ ધનપતિઓને આ મહાન વ્યકિત પાસે કબૂલ કરવું પડ્યું છે કે આંતરજીવનની આધ્યાત્મિકતા વગર, મરમ સત્યની પાત્રતા વગર વીરના વારસદાર થવું કઠણ છે.
અહે! તે પુરુષની જન્મશતાબ્દિ સમયે આપણે એટલું જ મરીએ કે આપણામાં ખરી નિખાલસતા અને નીડરતા કયારે આવે!
સંયમ–માર્ગના પથપ્રદર્શક અને જ્ઞાનદીપક
શ્નરે વિદુષી બા.. લલિતાબાઈ મહાસતીજી સંયમ જીવનના દીપને પ્રષ્ટાવવા હજુ તે હું વાટ સંકોરતી હતી, ત્યાં જ આવી મળેલ પ્રકાશપૂંજને કેમ વિસરી શકું? જેમણે મારા દીપકમાં સ્નેડ પૂરીને જ્ઞાનની ચિનગારી પ્રગટાવી. સંયમી જીવનની કેડીએ પ્રથમ ચરણ મૂક્તા એટલે કે વિરાવ્યાવસ્થામાં જ જે મારા માર્ગદર્શક બનીને ઊભા રહ્યા તે પૂજ્ય ગુરુદેવના ગુણગ્રામ કરવા મારી પાસે કયાંથી શકિત હોય ?
મને યાદ છે એ દિવસે સં. ૨૦૦૨ માં ધોરાજીનું એમનું ચાતુર્માસ થયું. ચારેય મહિના “જૈન સિદ્ધાંત પ્રવેશિકા કે જે જિનેશ્વર પ્રભુની વાણીના સાગરમાં પ્રવેશવા નાવ સમાન છે, તેનું જ્ઞાન તેઓશ્રીએ મને અત્યંત પ્રેમથી અને ગહનતાથી કરાવ્યું જે આજ સુધી મારા અંતર મન પર એની ઊંડી છાપ સાથે એવું ને એવું વિદ્યમાન છે. તે
આવા પરમોપકારી ગુરુદેવની વિશિષ્ટતાઓનું ખ્યાન કરવું અને હું સાહસ સમજુ છું છતાં સમય આવ્યે કહ્યા વગર રહી શકતી નથી કે એમનું જીવન એટલે સૂર્યની તેજસ્વિતા, ચંદ્રની શીતલતા, મેરૂની અડોલતા, કમળની નિર્લેપતા ધરતીની સહિષ્ણુતાને શુભ સમન્વય હતું. તેઓશ્રીને જીવન મંત્ર હતું, “જન સેવા તે પ્રભુની સેવા એમના જીવનની ક્ષણ ક્ષણ સેવાર્થે વપરાઈ હતી.
આવા સર્વતોમુખી પ્રતિભાસંપન્ન મહાપુરુષના ચરણમાં અગણિત પ્રણિપાત છે.
સંસ્મરણે Jain Education Interational
[૫૧]
Page #737
--------------------------------------------------------------------------
________________
| પશ્વ ગુરુદેવ કવિવર્ય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ દિવ્યપુરુષની જીવનપરાગ
83 વિદુષી પ્રાણુકુંવરબાઈ મહાસતીજી વિશ્વના વિશાળ ફલક પર જન્મ લઈ જીવન ધારણ કરનાર છમાંથી જીવન જીવી જનારા તે લગભગ બધા જ હોય છે પણ જીવન જીવી જાણનારા બહુ જ જૂજ હોય છે.
જીવન જીવી જવું એ જુદી ચીજ છે. જીવન જીવી જાણવું એ જુદી ચીજ છે.
જીવન જીવી જવું એ પર્વતની ટોચ પરથી પત્થરને ગળે નીચે ગબડાવવા બરાબર છે. એમાં કઈ પ્રયત્નની, કઈ સાહસની કે કઈ મહાન ઉત્સાહની જરૂર રહેતી નથી. ગળે ટચ પર મૂકયે કે આપમેળે એ ગબડતે ગબડતો નીચે ઊતરી જ જવાને છે.
જીવન જીવી જવામાં પણ કઈ પ્રયત્નની, કઈ સાહસની કે કઈ મહાન ઉત્સાહની અપેક્ષા રહેતી નથી. જીવન મળ્યું એટલે આપમેળે એ છવાઈ તે જવાનું છે. કીડીનેય જીવન મળ્યું છે, મંકડીનેય જીવન મળ્યું છે, ને વિષ્ટામાં ખદબદતા અસંખ્ય કીડાઓને પણ જીવન મળ્યું છે, અને એજ જીવન માનવને પણ મળ્યું છે, જેમ કીડી, મંકડી કે કુંથુઆ પિતપતાને મળેલું જીવન જીવી જીવીને જગતમાંથી વિદાય લે છે, એમ માનવને પણ જીવન મળ્યું એટલે ગમે તેમ જીવન જીવીને ચાલ્યું જાય; તે જીવનની દૃષ્ટિએ વિષ્ટામાં ખદબદતાં કીડાના જીવનમાં ને માનવનાં જીવનમાં કઈ મોટો તફાવત ન આંકી શકાય,
હકીકતમાં જગતમાં જીવાતા બીજા તમામ જીવ કરતાં માનવમાં જીવનનું વધુ ને વધુ મૂલ્ય આજ સુધી અંકાતું આવ્યું છે, અને એથી જ એ પ્રશ્ન ઊભો થાય છે, કે માનવના જીવનમાં એવું તે શું રહેલું છે, જેથી સહુથી વધુ મૂલ્યવાન એને ગણી શકાય?
એની પાછળ છુપાયેલું મહાનમાં મહાન રહસ્ય એ છે કે બીજા બધાને જન્મસિદ્ધ માત્ર જીવન જીવી જવાને જ હકક મળેલ છે. ત્યારે માનવને જીવન જીવી જવાને જ નહીં પણ જીવન જીવી જાણવા મહાનમાં મહાન જન્મસિદ્ધ હકક જન્મ લેતાં જ મળી ગયું છે. એથી જ માનવનું મૂલ્યાંકન જગતના તમામ જી કરતાં કંઈક વધી જાય છે.
જીવન જીવી જાણવામાં પર્વતની ટોચ પરથી પત્થરને ગળે ગબડાવવાને નથી; પણ તળેટીમાં પડેલા ખરબચડા પત્થરને કળશને આકાર આપી પર્વતની ટોચ ઉપર ચડાવી ત્યાં ને ત્યાં સ્થિર રાખવાનું છે.
જીવન જીવી જાણવું એ કંઈ સહેલું નથી. જીવન તે જ જીવી જાણે જેનામાં સાહસ, ઉત્સાહ, પુરુષાર્થ અને પરાક્રમ હેય.
જગતમાં જન્મ લેતા મેટા ભાગના માનનું જીવન ખરબચડા પત્થરને ગેળા જેવું જ હોય છે. એમાં પ્રયત્ન અને પુરુષાર્થના ટાંકણ મારી સગુણને આકાર આપવામાં જે સફળ બને છે તે જ જીવન જીવી જાણે છે. “જેણે જીવી જાણ્યું તેને મૃત્યુને માણી જાણ્યું
એવા જૈન સમાજના મહાન તિર્ધર, શાસનશિરતાજ, કર્મ સાહિત્યના અજોડ જ્ઞાતા, કવિવર્ય, તારકપ્રભાવક અને આરાધક અમૂલ્ય નરરત્ન પ્રકાશ પાથરીને આપણી પાસેથી ચાલ્યું ગયું છે.
આ એક તેજીલો અને ચમકતો સિતારો લાખેને લાડકવાયો હતો. અનેકના જીવનમાં ધાર્મિક અને આધ્યાત્મિક જાગૃતિની ત જગાવનાર, પહાડી દેહ તથા પહાડી અવાજના ધારક હતાં. હિંમત અને સાહસના રસિયા પૂજ્ય નાનચંદ્રજી મહારાજ અવનવા જ્ઞાન-વિજ્ઞાનનાં દ્વારે તથા દિશાઓનું ખેડાણ કરનારા, તત્વજ્ઞાનથી માંડીને ટેકનોલેજીના વિષયમાં પણ વિચક્ષણ હતાં. અદ્દભુત વાકપતાના ધારક, તીક્ષ્ણ તર્કશકિત તથા પ્રભાવક દૃષ્ટાંતે અને રેચક રજૂઆત એ એમની વ્યાખ્યાનશકિતની વિશિષ્ટતા હતી. શાસનશુદ્ધ દેશના, ઉસૂત્ર પ્રરૂપણા ન થાય તેની સખ્ત જાગૃતિ, એ એમની [પર
વ્યકિતત્વ દર્શન
Page #738
--------------------------------------------------------------------------
________________
- પૂજ્ય ગુરૂદેવ કવિવર્ય પ. નાનચન્દ્રજી મહારાજ જન્મી સાબિદ સ્મૃતિગ્રંથ
જ
| કવિ
પ. નાનજી મહારાજ જમતાં©e 3
અનુપમ મૌલિકતા હતી. તેઓશ્રીની જિન તથા જિનવાણી પ્રત્યેની અપૂર્વ ભકિત હતી.
તેઓશ્રી માનવતાવાદી સમાજસુધારક અને પ્રભાવશાળી હતા તેમની રસિક વાગ્ધારાએ અનેકના જીવનમાં માનવતાના બીજા પણ થયાં હતા. અનાદિના અંધકારમાં રખડતા અનેક આત્માને સન્માર્ગે વાળનાર અને જગાડનાર હતા.
સ્વગરથ ગુરુદેવ એક જ વાત માનતા હતા. કે ગુલાબને પિતાનામાં રહેલ સૌરભની જાહેરાત કરવી પડતી નથી, તે સ્વયં પ્રસારિત છે. જૈન શાસનના સાચા સુકાની એક મહાન સુભટની અદાથી વફાદાર રહી જૈન શાસનની મહાન પ્રભાવના કરી છે
સ્ત્રી સમાજ તેમને સદા ઝoણી રહેશે. તેમણે સ્ત્રી-શિક્ષા માટે ક્રાન્તિકારી પગલું ભરી સ્ત્રીઓને અજ્ઞાન અંધકારમાંથી બહાર કાઢી જ્ઞાનપ્રકાશ આપે. તેઓ કેવળ ધર્મવીર હતા. એમ નહીં પણ સમાજસુધારકના અનેક કાર્યો કરતા. હતા. આજીવિકા માટે અતિ કષ્ટ અને પરિશ્રમ કરતા, મુંબઈની જનતા રાત્રે જ સમય મેળવી શકે તેમ લાગતાં સાધુ સમાજ માટે રાત્રિ પ્રવચન કે પ્રાથના વિરુદ્ધ છે છતાં તેઓશ્રીએ રાત્રિ પ્રવચન અને પ્રાર્થના શરૂ કરાવ્યાં કે જે આજ સુધી ચાલે છે.
ભકત અને શિષ્ય પ્રત્યે તેઓશ્રીને અને વાત્સલ્યભાવ હતું, અત્યંત સરળ સ્વભાવી હોવા ઉપરાંત સિદ્ધાંતની વાતને ગમે તેવી કટોકટીના પ્રસંગે પણ રજૂ કરતા અચકાતા ન હતા. વિધીઓ પ્રત્યે કયારેય તિરસ્કાર કે ધૃણા દાખવતા ન હતા. પ્રજય સ્વર્ગસ્થ નાનચંદ્રજી મહારાજને કેટકેટ ભાવવંદન કરી હાર્દિક શ્રદ્ધાંજલિ સમર્પ છું.
સંસ્કૃતિની સિતાર
સાધ્વી લીલમબાઈ મહાસતી માનવમાં મીઠી મહેંકભરી સંસ્કૃતિની સિતાર કર ગ્રહી સત્ય સ્વરૂપની સારેગમ છેડી જ્ઞાનચંદ્ર ગયા ચાંદની ચમકાવી, સોરઠની ભૂમિ પર એવા કંઈક સંતે આવ્યા ને ગયા,
નર-નારીમાં છુપાયેલા નૂરને ‘નાનચંદ્ર” ગુરુ પ્રગટાવી ગયા.” પૂ. મુનિરાજને પ્રત્યક્ષ પરિચય નથી, છતાં તેમનાથી પરિચિત છું. વ્યકિતના મિલન માત્રથી જ પરિચિત નથી થવાતું. પુષ્પમાં રહેલી સુવાસ માઈલેના માઈલે સુધી પિતાના અસ્તિત્વને પ્રગટ કરે છે. વ્યક્તિ પિતાના નાનકડા ક્ષેત્રને ત્યાગ કરે છે ત્યારે તે વિસ્તૃત કુટુંબને મેમ્બર બને છે. તેમાં પણ તેમની કૃતિઓ તે જગતને તેમનાંથી પરિચિત બનાવી દે છે. તેમની કૃતિ “માનવતાનું મીઠું જગત, “પ્રાર્થના પદ વગેરે વાંચીને અંતરીયું નમી પડે છે. એમ કહેવા કરતા પણ જે જે ક્ષેત્રમાં સાયલાના સંતના ચરણ સંચર્યા છે તે તે ક્ષેત્રમાં તેમના જીવંત શિલ્પને જોઈ મન મહેંકયા વગર, વાણી અવાચક બન્યા વગર અને કાયા થનગન્યા વગર રહી શકતી નથી. પૂ. મુનિરાજનું જે વિહરણ ક્ષેત્ર હતું તે ધરતીના ધાવણ ધાઈને ઉત્પન્ન થયેલા, આકાશ જેને આવાસ છે, ધરતી જેની શય્યા છે, વનસ્પતિ જેનું વસ્ત્ર છે, હિંસા જેને આહાર છે અને મદિરા જેનું પિય છે તેવા આકૃતિથી માનવ પરંતુ કાર્યથી દાનવ એવા જંગલીઓની પૂ. કવિવર્ય સંતે આળસને અળગી કરાવી. મૂળ પાયામાંથી જ મળેલા હાથ-પગ વગેરે અવયવનું જ્ઞાન કરાવી પાંચે ઈન્દ્રિયોથી પરિપૂર્ણ દેડથી શું શું કાર્ય કરી શકાય છે તેવા પાઠ પઢાવી “પરપ્રાણીને પીડા ન પહોંચાડાય તેવા પ્રેરણાના પીયૂષ પ્રેમપૂર્વક પીવડાવી, માનવતાને તાજમહેલ કેમ કંડારાય છે તેનું કળા-કૌશલ્ય પ્રાપ્ત કરાવ્યું છે. દાનવતાને ત્યાગ કરી માનવતાને વરેલા ભાલકાંઠાના કાંડાળા માનવની ખાદીના વસ્ત્રમાં ઢંકાયેલી આદર્શ ખડતલ કાયામાં સંસ્કૃતિ ડોકિયા કરતી આજે દેખાય આવે છે. જાણે કે રૈના ગામમાં દેખાડેલ મનુષ્યત્વની દુર્લભ હેંક આ માન સંટમરણે
[૫૩]
Page #739
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરૂદેવ કવિવર્ય પં. નાનસન્ટેજી મહારાજ જન્મરાતાહિદ સ્મૃતિગ્રંથ
ન હોય! આજે પણ જે સંત-સતીજીઓ ત્યાં વિહાર કરીને જતાં હોય તેને આ આદર્શ નમૂના નજરોનજર જોવા મળે છે. પ્યારા સંતના અનુયાયીઓને પૂછતા હજુએ તેઓના ભાવવિભોર હયાં બોલી ઊઠે છે કે અમારા સાચા ઘડવૈયા, અમારા પ્રભુ સાયલાના સંત ગુરૂદેવ “નાનચંદ્રજીના શિષ્ય સંતબાલજી મહારાજ જ છે.
આવી વાત કળાથી કંડારેલી કૃતિઓની આદર્શ માનવમૂર્તિઓ પાસેથી કાનોકાન સાંભળવા-જોવા મળે છે ત્યારે આ સાથ્વીનું અંતઃકરણ પૂર્વક નમી પડે છે, અને ધન્યવાદ દીધા વિના રહી શકાતું નથી. વાહ! વાહ! સાયલાના સાધકસંત! આપે તે જૈન શાસનને અદ્ભૂત-અનુપમ સિદ્ધાંત સાગરમાં ડૂબકી મારી માનવતાના મૌતિકને ગ્રહણ કરી સાધક દશાની કઠેર સાધના સાધી, પદયાત્રાએ – પ્રવાસ કરીને જ્યાં જ્યાં જેને જેને જરૂર હતી ત્યાં ત્યાં તેની જરૂરિયાત પૂરી પાડી, માનવભવનું પ્રથમ સોપાન સર કરાવ્યું. જેમ વર્ષાઋતુમાં ડહોળાયેલા પાણીને શરદઋતુને સમાગમ થતાં નિર્મળતા. પ્રાપ્ત થાય છે તેમ અજ્ઞાનના અંધકારમાં અટવાયેલા માનવીને જ્ઞાનને પ્રકાશ આપી નાનચંદ્ર નામ સાર્થક કર્યું. ધન્ય આપની સાધના ! એવા સાધક સંતને શત્ કટિ વંદના.
લીંબડી સંપ્રદાયના શાસન સિતારા પૂ. બા. બ્ર. કવિવર્ય નાનચંદ્રજી મહારાજના જીવન ઉપવનમાં મહેકતા શેષ સૌરભયુકત સંસ્મરણે....
ગોંડળ સંઘાણી સંપ્રદાયના વિદુષી બા.બ્ર. જયાબાઈ મહાસતીજી આર્યભૂમિના સાહિત્ય, ઔદાર્ય ગુણથી અલંકૃત, જીવન માધુર્યથી મહેકતા,....સાત્વિક શૌર્ય ઝળકાવતા..... કવિવર્ય પૂજ્ય નાનચંદજી મહારાજ.......
કાદવમાંથી કમળ ખિલ્યુ, અલિપ્ત દશાને આદર્શ છે અને ભવ્ય આત્માને મુકિતને રાહ ચી. આવા તત્વજ્ઞ ગુણાનુરાગી સંતના સદ્દગુણનું બહુમાન અલ્પજ્ઞ માનવ જડ પેન દ્વારા કેમ કરી શકે ?
ગુણાનુરાગથી જીવનના સદ્દભાગ્યે પૂ. ગુરુદેવના સાનિધ્યમાં રહેવાને સુઅવસર પ્રાપ્ત થતાં. દર્શનને અમૂલ્ય લાભ મળેલ હતે. મિલન થતાં મલીનતા મુરઝાઈ અને મંગલતા સરજાઈ ગઈ.
તેમના જીવનની કાર્યવાહી ભવ્ય આત્માને ભાવવાહી બનાવી આપે. જીવનને પ્રાથમિક ગુણ વિશાળતા અને વિશેષતાભર્યો હતો. જેનાથી વિરલતા ઝળકતી વિનયની વાટે શ્રદ્ધાના દીપક પ્રગટાવ્યા, પ્રકાશના પરિમલે લેકને પ્રકાશિત કર્યો.
ગુરુભક્તિ એટલે જાણે પંચમ કાળમાં ભગવંત મહાવીરને ગણધર ગૌતમના આદર્શને જ્યોર્તિમય બનાવતા તેમના અંતરને નાદ એ જ હતું કે હે નાથ? જોઈએ છીએ ગુરુભકિત, જેનાથી મુકિત તે મારા ચરણની દાસી બની ચરણ ચુમતી મસ્તક કાવતી આવશે. સેવાના સુમને માનવ જિંદગાનીના બાગમાં મહેકતા સેવાને મેવા લેવા અજોડ અને અજબ પુરુષાથી બન્યા.
દિવ્યદ્રષ્ટિથી દીપતા એવા સ્વ. પૂ. આચાર્યદેવ શ્રી દેવચંદ્રજી મહારાજ જેમની પ્રશાંતભાવે નવ વર્ષ સુધી અજબ સેવા કરી, ગજબ મુકિતના મેવા લીધા.
દિલના દયાળુ, મનના માયાળુ, પ્રકૃતિના પ્રેમાળ, વિચારના વિશાળ, સ્વભાવે સ્નેહાળ ગુરુદેવને જોઈ અમારા મસ્તક નત મસ્તક બની તેમના ચરણમાં મૂકી પડતા.
માનવ જીવનમાં તેમને એક “Principal” સિધ્ધાંત હતો કે, આ માનવ જિંદગાની મળ્યા પછી શું કરવું જોઈએ?
આ પ્રમાદી સમાજ પ્રમદ ભાવનામાં કેમ લે? પતન પામેલા પામર આત્મા પ્રકૃતિના-પ્રવૃત્તિના પરિવર્તન કરી કેમ પ્રગતિ સાધી શકે, એને વિચાર પ્રતિક્ષણે તેમના અંતરને સ્પર્શત-મનમાં ફુરસ્ત અને સમાજ માટે કંઈક કરી છૂટવા પ્રેરતે હતે.
આગમના અજોડ અભ્યાસી....તત્ત્વચિંતક ચેતન્યચિંતક બન્યા. સનાતન વિદ્યાના ખજાનચી બની કંઈક અય [૫૪]
વ્યકિતત્વ દર્શન
Page #740
--------------------------------------------------------------------------
________________
r
--
E
'પૂજ્ય ગુરૂદેવ શબવ પ. નાનાસજી મહારાજ જન્મ9; તાકિદ સ્મૃતિગ્રંય
આત્માને પ્રય બનાવ્યા. આગમ ઉદધિએ તત્વનું નવનીત પ્રાપ્ત કરી ભવ્ય આત્માને આનંદનું અમૃત આપ્યું.
તેઓશ્રીએ તિક્ષ્ણ બુધિએ શિક્ષણ લઈ આધ્યાત્મિક ભાવવાહી ઘણા કાવ્યના પવિત્ર પદની રચના કરેલ છે. જેની રચનામાંથી અમી ઝરતા, આધ્યાત્મિક ભાવો કંઈકના હૈયાને હચમચાવતા, દિલડાને ડેલાવતા, અંતરને ઉછાળતા, જેમની કવિત્વશક્તિ અજોડ અને અજબ હતી.
સરળતાની મતિ, સૌમ્યતાની સૂરતી ઝળકાવતા. ખોટી રીતે પાળવાની વાત નહીં. અકકડતા સામે અડગતા, દુષ્ટતા સામે દિવ્યતા, ક્રૂરતા સામે કેમળતા, વૈમનસ્ય સામે શમનસ્ય, એ તેમના જીવનને મુખ્ય આદર્શ હતો.
પૂ. ગુરુદેવના આંખના અમી–વિષધરના વિષને વમી નાંખતા અને સ્વભાવમાં શમી કલ્યાણકામી બની જતા. આવા ગુરુવર્ય મુકિતના રાજ લેવા આત્મકાજ કરી ચાલ્યા ગયા.
તેમના સાગરસમાં વિશાળ ગુણના ગુણાનુવાદ અલ્પમતી શું કરી શકે? અંતરના અહંભાવથી સદ્દગુણની મહેકતી મહેકે અંતરનું અર્થ આ સમયે અક્ષરરૂપે અર્પણ કરી આનંદ અનુભવીએ છીએ. તેમના આદર્શો જવાહિર જેવા ઝળકતા હતા.
અતિશયોકિતથી નહીં પણ અનુભવેલા મંગલ મિલનમાં જે કાંઈ “સુવર્ણ શિક્ષા સેનેરી સુવાક્યો અને અજોડ આદર્શો અમને મળેલા તેનું જ આ સંક્ષિપ્ત વર્ણન છે. તેમને શબ્દ દ્વારા મઢી ચરણમાં સમર્પણ કરતા, ધન્યતા–કૃતકૃત્યતા અનુભવીએ છીએ. તેમના આદર્શો સૌના જીવનની દીવડી બને.
તેમની પક્ષ વાણી સૌના જીવનની મીઠી વીરડી બને–વદુષી બા. બ્ર. પૂ. , તત્વચિંતક બા. બ્ર. પૂ. વિજયાબાઈ મહા. (જય-વિજય) સાધક-બેલડીનાં અંતરનું અર્થ અને મહેકતું માધુર્ય સમર્પિત કરીએ છીએ.
અજાણ્યું છતાં જાણ્યું! !
છે બા. બ્ર. વિદુષી હીરાબાઈ મહાસતીજી શું લખવું? તે પ્રશ્નને વિચારગ ન આપતાં મારા ભાગ્યને સદ્ભાગી માનું છું કે આજે એક પુણ્ય કી શાસન સિતારા સમ સાધક સંતની જન્મ શતાબ્દીને મંગલ ઉત્સવ ઉજવવાના છે તે શબ્દો શ્રવણગત થયા ત્યારે થયું ચાલે આપણે પણ કંઈક આંશિક ભાગ લઈએ. છેવટે બુદ્ધિની અપતા ભાસી....ત્યાં જ સિદ્ધસેન દિવાકર પ્રણીત.
बालोऽपि किं न निजबाहुयुगं वितत्य
विस्तीर्णतां कथयति स्वधियाऽभ्बुराशेः। સંત શિષ્ય વિષે લખવું એ તે શિશુ હાથે ચંદ્રને આંબવા જેવું છે ! એ વિશાળ સાગરના જલને નાનકડું નાવડું કેમ તરી શકે ? તે પણ સં ત-જીવનના વિશાળ સાગરમાંથી એક બે બંદ ટપકાવી જીવનની ધન્યતા અનુભવીશ.
અમારા કમભાગ્યે એ મહાપુરુષના દર્શન તથા વાણી-શ્રવણ આ જીવનમાં થયા નથી. પ્રત્યક્ષ પરિચય-અનુભવ થયો નથી. પરંતુ પક્ષ અનુભવ તે જરૂર જાયે. ભલે તેઓના આદર્શ ત્યાગપૂર્ણ જીવનને ન નિહાળ્યું, પણ તેઓશ્રીનું સાધનાશીલ જીવન ઉદ્દામ ગુણ – પુષ્પની મઘમઘતી પરિમલ- ખુબૂ આજે પણ પ્રસરી રહી છે, ને અનુભવાય રહી છે. પુષ્પ ન પેખ્યું પણ સુગંધ તે માણી....!!
તેઓશ્રીના પરિચયમાં આવેલા પ્રત્યેક માનવીના મુખમાંથી પૂ. ગુરુવર્ય પ્રત્યેના બહુમાન પૂર્વકની ગુણ શબ્દાવલી સાંભળતા હચું ભાવિત થયા વગર રહેતું નથી. તેઓશ્રીની દરેક પ્રત્યે મીઠી દૃષ્ટિ ને કુણી લાગણી હતી. તેઓની ઉદારતાવિશાળતા અને ગંભીરતા આદિ ગુણો અમાપ હતા. તેઓશ્રીનું વ્યકિતત્વ પ્રતિભાસંપન્ન હતું. તેઓની બુદ્ધિની બહુલતા દરેકને આશ્ચર્યચકિત બનાવતી હતી. તેઓના સાન્નિધ્યમાં બેસનારાઓ અને રહેનારાઓ શીતળતા ને શાંતતાને અનુભવ કરતા હતા. સંસ્મરણે
[૫૫]
Page #741
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરૂદેવ કવિલય પં. નાનસન્ટેજી મહારાજ જન્મશતાલિદ સ્મૃતિગ્રંથ
તેઓની આકૃતિ સૌય, પ્રકૃતિ શાંત અને સંસ્કૃતિ આદર્શમય હતી. તેઓ સંત સવભાવી હતા, જીવનમાં તંત ના હતે. મહંત સ્વભાવી હતા, જીવનમાં મમત્વ ન હતું. કાર્ય સ્વભાવી હતા, પ્રમતતા ન હતી. નિંદા અને પ્રશંસા પચાવવાની તેઓ અગાધ શકિત ધરાવતા હતા. આ બાલગોપાલ સહને તેઓ પ્રેમભીના શબ્દોથી બોલાવતા હતા. તેઓને શિષ્ય પ્રત્યે વ્યવહાર માતા જેવો હતો. તેઓશ્રીને પ્રત્યેક સમય શાસ્ત્ર વાંચન અને કર્તવ્યમાં જ પસાર થતા હતા.
પૂ. ચિત્તમનીશ્રીઓ તથા પૂ. સંતબાલશ્રીએ લખેલ તેમનું જીવનચરિત્ર વાંચ્યું. તેમના છપાયેલા વ્યાખ્યાન “માનવતાનું મીઠું જગત’, તેમના બનાવેલા ભજનપદ પુપિકામાંથી કાવ્યો વાંચ્યા. તેમના પરમાત્માને પંથ બતાવનાર પ્રેરક પદે વાંચ્યા. એ બધું વાંચતા થયું કે કેવા એ અવધૂત યેગી હશે? કેવા એ વિશાળ વિચારક હશે ? કેટલા એ પરમાત્મા પ્રેમી હશે?
આ બધું વાંચતા જરૂર વિચાર આવે કે તેમના અંતરમાં એક દિવ્ય ભાવના સદૈવ રમતી હતી કે “સર્વ જન હિતાય, સર્વજન સુખાય, કાર્ય નિષ્કામભાવે કરવું.
તેઓએ જનકલ્યાણના કામો, આત્મોન્નતિના કામો, શાસન ઉજજવલતાના ઘણાં કામો કરી એક આદર્શ જીવનના પ્રણેતા બની ગયા. તેઓશ્રી જ્યાં હોય ત્યાંથી સર્વ પર અમીવર્ષા વરસાવતા રહે, પરમ શ્રધેય એ તારણહારને અમારા હાર્દિક વંદન. ,
પૂ. સંતરત્ન નાનચન્દ્રજી મ. સા.નું વિરાટ વ્યકિતત્વ
3 વિદુષી મહાસતી શ્રી મદનકુંવરજી કવિવર્ય શ્રીજી મહારાજના વિષયમાં અનેક સુવાસ ભરેલા પ્રસંગે મને સાંભળવા મળ્યા છે તે ખરેખર ઘણા જ આશ્ચર્યજનક અને પ્રેરણાદાયક છે. જે મહાન વ્યકિતત્વ વિષે હું મારી અલ્પબુદ્ધિ પ્રમાણે બે શબ્દો લખવા પ્રયાસ કરી રહી છું તે સાધારણમાંથી અસાધારણ મહાન બન્યા છે.
(૧) જ્યારે એમને વિરાગ્ય જાગ્રત થયે ત્યારે એમના હદયમાં કેશલૂચન કરવાની ઈચ્છા થઈ. તેઓશ્રી એક મુનિરાજ પાસે ગયા અને પિતાના ભાવ વ્યકત કર્યા ત્યારે એ મુનિરાજે કહ્યું-ભેળિયા ! સાધુ ગૃહરથને લેચ નથી કરતા. ત્યારે એ ઉત્કટ વિરાણી નાઈની પાસે ગયા ને કહ્યું મારે લેચ કરી આપ. તે નાઈએ કહ્યું-મને હાથેથી લેચ કરતા નથી આવડતું ત્યારે તેમણે કહ્યું-તે ચીપીયાથી ખેંચી નાખ. નાઈ એ (હજામે) ચીપીયાથી વાળ ખેંચવા માંડ્યા તે લેહીની ધાર વહેવા લાગી. ઘેર આવ્યા. ભાભીએ જોયું તો તેમને ભારે દુઃખ થયું. તમે આવાં કષ્ટો સહન કરે તે અમારાથી જોઈ શકાતા નથી. સાંભળ્યું છે કે સુખડ લગાડવાથી ઠંડક વળે છે અને ટીસીઓ બંધ થઈ જાય છે. કબાટમાં જોયું તે ઉતાવળમાં સુખડને બદલે સૂંઠ આવી ગઈ. લેપ કરવાથી ઘણી બળતરા અને વેદના થઈ પરંતુ તે વખતે એ મહાપુરુષે જે શાન્તિપૂર્વક કષ્ટ સહન કર્યું તેવું આત્મબળ સિવાય બીજો કઈ સહન કરી શકે જ નહિ. આત્મબળ એ માનવજીવનને આદર્શ પામે છે. આત્મબળથી પરમ આનંદ મળે છે. તે જ શાશ્વત અને અમર જીવન છે. દુર્બળતા દુઃખસ્વરૂપ છે અને દુર્બળતા જીવને પ્રમાદી ને કાયર બનાવે છે.
- કવિવર્યશ્રીજી મ. સા. માં આત્મબળ ખૂબ જ હતું. ગૃહસ્થાવસ્થામાં જ એમણે શીત-ઉષ્ણની આતાપના પણ ચાલુ કરી દીધી હતી. શરીર ઉપર ફલા પડી જતા પણ એ આત્મબલી કયારે ય કાયર ન બન્યા એવી હતી એમની વિરાગની દઢતા અને આત્મબળને આદર્શ.
તેઓશ્રીની આત્મશક્તિ, વાકશકિત, ઘેર્યશકિત, વીરતા, ગંભીરતા, સહિષ્ણુતા મહાન હતી. એમના જીવનમાં ઓતપ્રોત હતા. સામે ચ સવ ભૂસું એ પાઠ તેઓશ્રી સારી રીતે ચરિતાર્થ કરી રહ્યા હતા.
પૂજ્ય પ્રવર શ્રી નાનચંદ્રજી મહારાજની સેવાભાવના, ગુરુભકિત અદ્વિતીય હતી. એમની ગુરુભકિત તે એવી હતી [૫૬]
વ્યક્તિત્વ દર્શન
Page #742
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરૂદેવ કવિવર્ય પં. નાનસન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
કે શાસ્ત્રમાં ભગવાન મહાવીર પ્રત્યે ગણધર ગૌતમની જે ભકિત હતી તેનું તાદશ્ય ચિત્ર રજૂ થતું હતુ.
પૂજ્યશ્રીના દર્શન કરીને પાવન થવાને મને અવસર ન મળે પણ એમના ગુણ સાંભળીને વિચાર થાય છે કે એવા મહાન સંતને વિષે કંઈ પણ લખવું એ સૂરજને દીવે દેખાડવા જેવું છે.
આવા ત્યાગી, કર્મનિષ્ઠ તેમજ સમાજ-સુધારક સંતનું નામ કર્ણાચર થતાં જ સંસારસાગરને પાર કરવાની અનુપમ પ્રેરણા મળે છે.
પૂજ્યશ્રીનું જીવન ગંગા જેવું નિર્મળ, મેરૂ જેવું ઉચ્ચ, સમુદ્ર સમાન ગંભીર, ચંદ્રમા સરખું શીતળ અને સૂર્ય જેવું તેજવી હતું. તેમના સદ્દગુણેથી સભર જીવન માટે મારા મુખમાંથી ઉર્દૂ સાયરની પંકિતઓ સરી પડે છે.
ફૂલ બનકર મહકા, તુઝકે જમાના જાને ! - તેરી ભીની ખૂશબૂ કે, સારા સંસાર જાને .
શ્રદ્ધાલકના દેવના ચરણેમાં
મહાસતી શ્રી પ્રકાશવતીજી
જૈન જગતના તિર્ધર નક્ષત્ર કવિવર્ય પરમ શ્રદધેય શ્રી નાનચંદ્રજીનું જીવન સૂર્ય સમાન તેજસ્વી, ચન્દ્ર સમાન શીતળ, પૃથ્વીની જેવું વિશાળ હતું. જો કે મેં તેમના દર્શન કર્યા નથી પરંતુ મેં પરમ આદરણીય શ્રદધેય સદ્ગુરુવર્ય રાજસ્થાન કેસરી પુષ્કરમુનિજી મ. તથા મારા પ્રિય બ્રાતા દેવેન્દ્ર મુનિજી મ., કે જે પ્રસ્તુત ગ્રન્થ રત્નના સમ્પાદક તથા લેખક છે. તેમની પાસેથી તેમજ મારા પુત્ર રમેશમુનિજી, રાજેન્દ્રમુનિજીના મુખેથી કવિ નાનચંદ્રજી મ. ના સંબંધમાં ઘણું સાંભળ્યું છે કે તેઓ ગૌરવશાળી ગુજરાતના દેદિપ્યમાન રત્ન હતા. તેમની કવિતા તથા પ્રવચનમાં એવા પ્રકારને જાદુ હતું કે શ્રોતાઓ આનંદમાં ડોલી ઊઠતા હતા, ચુંબકની જેમ ખેંચાઈને ચાલ્યા આવતા, પાપી પણ ધર્માત્મા બની જતા અને કૃપણુ પણ દાની બની જતા.
સન્ત કઈ પ્રાન્ત, રાષ્ટ્રની વિભૂતિ હોતી નથી. તે તે વિશ્વની વિભૂતિ છે. તેમના નિર્મળ વિચારથી વિશ્વને ઉદ્ધાર થાય છે. આજને માનવી જે સન્તના વિચારને આચારરૂપમાં પરિવર્તિત કરી નાખે તે આજની વિષમતા ખતમ થઈ શકે અને સર્વત્ર સુખશાન્તિનું સામ્રાજ્ય વ્યાપી શકે.
મને અસીમ હર્ષ થાય છે કે કવિ શ્રી નાનચંદ્રજી મ. જેવા મહાન સન્તને વિરાટકાય સ્મૃતિગ્રન્થ પ્રકાશિત થઈ રહ્યો છે અને સમાજ તેમને જન્મશતાબ્દિ મહોત્સવ ઉજવવાની તૈયારી કરી રહ્યો છે. હું તે શ્રદ્ધાલકના દેવતાના ચરણમાં શત-શત વન્દન કરી મારી શ્રદ્ધાંજલિ અર્પિત કરું છું અને એવી મંગલકામના કરું છું કે તેમના સદ્દગુણે મારા જીવનમાં ઉતરે અને મારું જીવન મહાન બને.
શ્રદ્ધાનિધ્ધ શ્રદ્ધાંજલી
# મહાસતી શ્રી પ્રભાવતીજી આ વિરાટ વિશ્વમાં હજારો પ્રાણ જન્મ લે છે અને કૂકર તથા શૂકરની જેમ વિષયવિકારોના કાદવમાં ખેંચી પિતાનું જીવન બરબાદ કરી નાખે છે. એવા જીવનને ભલા કેણ સ્મરણ કરે છે? ઈતિહાસના સોનેરી પૃષ્ઠોમાં તેમનું જ નામ ચમકે છે કે જેમનું જીવન યશસ્વી, વર્ચસ્વી અને તેજસ્વી છે. કવિસમ્રાટ નાનચંદ્રજી મહારાજનું જીવન એવું જ મહાન જીવન હતું. મેં મારા પ્રિય પુત્ર દેવેન્દ્રમનિ પાસેથી તે મહાપુરુષના સંસ્મરણે સાંભળ્યા હતા. તે સંમણે સાંભળી મારી પણ ઈચ્છા તે મહાપુરુષના દર્શન કરવાની થઈ હતી પરંતુ પરિસ્થિતિવશ હું સૌરાષ્ટ્રમાં જઈ ન શકી અને તે મહાન સંસ્મરણે
[૫૭]
Page #743
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરૂદેવ કવિવય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ
આત્માના દર્શન થઈ ન શકયા. આજે તે મહાન આત્મા ભૌતિક શરીરથી આપણી વચ્ચે નથી પરંતુ તે યશઃ શરીરથી આજે પણ વિદ્યમાન છે. નિશ્ચયનયની દૃષ્ટિએ પર્યાયમાં પરિવર્તન થયુ' છે પરંતુ દ્રવ્યદૃષ્ટિએ તે તેઓ નિત્ય છે, શાશ્વત છે. કવિ નાનચંદ્રજી મ. પોતાના શિષ્ય સમુદાય સહિત અજમેર બૃહદ્ સાધુસમ્મેલનમાં સમ્મિલિત થવા માટે રાજસ્થાનની વીરભૂમિમાં આવ્યા હતા, મેં તેમના દર્શન પણ કર્યાં હશે પરંતુ સ્મરણ નથી તેથી હું તેમના સંબંધમાં વિશેષ લખી શકતી નથી. મને અત્યન્ત હર્ષોં થાય છે કે તે વિરાટ વ્યકિતત્વની કૃતિત્વને સ્થાયીરૂપ આપવા માટે સ્મૃતિગ્રન્થ પ્રકાશિત કરવામાં આવી રહ્યો છે. આશા જ નહિ પિતુ દૃઢ વિશ્વાસ છે કે તે સ્મૃતિગ્રન્થમાં આગમ, સાહિત્ય, દર્શન વિ. વિષયાની મહાન સામગ્રીની સાથે તે મહાન આત્માનો પિરચય હશે કે જેથી એક નવા જ પ્રકાશ ખાહર આવશે. હું તે મહાન સન્તના શ્રી ચરણામાં શ્રદ્ધાસ્નિગ્ધ શ્રધ્ધાંજલિ સમર્પિત કરું છું.
માનવતાની મંજૂલ સ્મૃતિ
મહાસતી શ્રી પુષ્પાવતીજી, સાહિત્યરત્ન
કવિવર્યશ્રી નાનચંદ્રજી મ. ના દનાના સૌભાગ્ય મને પ્રાપ્ત થયા નથી, પરંતુ તેમના તેજસ્વી વ્યકિતત્વ અને કૃતિત્વના સંબંધમાં મેં મારા લઘુભ્રાતા દેવેન્દ્રમુનિ શાસ્ત્રી પાસેથી ઘણું સાંભળ્યુ છે, તેના આધારે હુ સાધિકાર કહી શકું છું કે તેઓ એક મહાપુરુષ હતા અને મહાપુરુષના જીવનના સબંધમાં લખવું ઘણું જ કઠણ કાર્ય છે. કારણ કે તેમનુ વ્યકિતત્વ એટલું મહાન હોય છે, તેમનુ જીવન એટલું દિવ્ય હેાય છે, તેમના કાર્યોનુષ્ડાના એટલા બહુમુખી અને ચારિત્ર એટલુ' પવિત્ર હેાય છે કે તેને લઘુ નિબ ંધની સીમામાં બાંધવું તેટલું જ મુશ્કેલ હોય છે, જેટલુ ગાગરમાં સાગરને ભરવા. તેમના જીવનની ગાથાઓ બુઝાયેલા દિલામાં જાગૃતિના સંચાર કરે છે, કર્તવ્ય માર્ગમાં જૂજવાની અમર પ્રેરણા આપે છે, વિચારીને પવિત્ર બનાવે છે તેથી જ મહાવિ હર્ષે રાજા નળના ચારિત્રના વિષયમાં લખ્યું' છે કે
પવિત્રમત્રાતનુતે જગત્યુગે
સ્મૃતા રસક્ષાલન એવ યત્ કથા । કથન સાયનૢ ગિરમાવિલામયિ સ્વસેવિનીમેન પવિત્રયિતિ ॥
કવિશ્રી નાનચંદ્રજી મ. ની કવિતા વાંચતાં-વાંચતાં હૃદય આનઢથી ડોલવા લાગે છે.
મેં વાંચી છે. ભાષાના લાલિત્યની સાથે ભાવામાં ગજબનુ ગાંભીર્ય છે.
કવિશ્રીના પ્રવચનો સાંભળવાનો અવસર તેા મને મળ્યા નથી, પરન્તુ કવિશ્રીના પ્રવચનાના સંગ્રહ ‘માનવતાનુ મીઠું જગત’ વાંચવાની તક મને અવશ્ય મળી છે. તેમણે સામાજિક, ધાર્મિક અને રાષ્ટ્રીય વિષયા ઉપર જે પ્રવચનો આપ્યા છે તે ભારે કમાલના છે. તે પ્રવચનામાં તેમની વિચારક્રાન્તિના સ્પષ્ટ દર્શન થાય છે.
હું તે માનવતાની મંજૂલ મૂર્તિના શ્રી ચરણામાં મારી શ્રદ્ધાંજલિ સમર્પિત કરું છું. તેમનું નિર્મળ જીવન સદા અમેને પ્રેરણા આપતુ રહે.
કવિ નહીં પણ સંતશિષ્ય
શ્રી દલસુખભાઈ માલવણિયા
પોતાને ‘સ’ત’ નહી... પણ ‘સતશિષ્ય’ને નામે ઓળખાવી જેમણે સંતવાણી વહેવડાવી એ કવિવર પૂજ્ય નાનચંદ્રજી મહારાજ મારા જ સાયલા ગામના હતા, એટલે તેઓશ્રીના દર્શનનો લાભ મને મળ્યા છે, અને તેમની વાણી સાંભળીને [૫૮]
વ્યકિતત્વ દર્શન
For Private Personal Use Only
Page #744
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરૂદેવ ડવિય પં. નાનાન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ
તૃપ્તિ પણ અનુભવી છે. જૈન સંપ્રદાયના એક સાધુ છતાં અને જૈનામાં કટ્ટરપંથી મનાતા સ્થાનકવાસી સ ́પ્રદાયના એ સાધુ હતાં પણ માચિહ્ન મુહપત્તિ સિવાય તેમનામાં સ્થાનકવાસી સાધુએમાં જે કેટલીકવાર સાંપ્રદાયિકતા દેખાય છે તેવું કશુ જ મેં જોયું નથી. તેમના ભકતામાં માત્ર સ્થાનકવાસી જૈને જ હતા એમ પણ ન હતુ. તેમની નિર્મળ સંતવાણી સાંભળવા બહુજનસમાજ એકત્ર થતા અને આધ્યાત્મિકતામાં તરાળ થઈને જતે મેં જોયા છે. એકવાર જે તેમને સાંભળતા તે તેમના ભકત થઈ રહેતા એમ પણ મેં જોયું છે.
જડ નિયમેાના તે કદાગ્રહી હતા નહીં. સામાન્ય રીતે જૈન સાધુએ રાત્રે અત્તીના પ્રકાશમાં વ્યાખ્યાન ન આપે પણ પૃ. નાનચંદ્રજીનું વ્યાખ્યાન રાત્રે જે રીતે જામતું અને બધા વર્ણના લોકો જે રીતે તેમને સાંભળતા તેવું તેમના દિવસના વ્યાખ્યાનમાં બનતુ નહિ. ભજના ખીજાના અને પોતાના સંગીતકારની અદાથી મીઠાં-સુરીલા અવાજે તે ગાતા અને લોકોને માટે તે પ્રેરક બનતાં હતાં. માત્ર જૈનધની પરિભાષામાં તેએ લાકોને ઉપદેશ આપતા નહી પણ ભારતના સમગ્ર સંતાની જે સામાન્ય પરિભાષા છે તેના જ મુખ્યત્વે તેઓ ઉપયોગ કરતા.
સામાજિક કુરૂઢિએ અને આર્થિક વિષમતા વિષે પણ તેમના વ્યાખ્યાનમાં ઠીકઠીક રીતે પ્રહારો થતા. અને છતાં તેમના ભકતોમાં ધનાઢયો પણ હતા. તે હૃદયગ્રાહી અને મનોહારી છટાથી તેમના તે વખતના વ્યાખ્યાનને જ આભારી માનવું રહ્યું.
સ્થા. જૈનાના સાધુસમ્મેલનમાં જે સૌહાર્દથી તેમણે વિરાધીઓને સાથે રાખવા પ્રયત્ન કર્યાં હતા તે આજે પણુ તે કાળે ઉપસ્થિત જનો યાદ કરે છે. એકતા માટેની તમન્ના તેમનામાં હતી પણ સાંપ્રદાયિકાને લીધે આજે પણ સમાજમાં તે સિદ્ધ થઈ શકી નથી તે ખેદ્યના વિષય છે. ગુજરાતના સ્થાનકવાસી બધા સપ્રદાયેા એક થાય તે માટે તેઓ પ્રયત્નશીલ હતા પણ તે ધ્યેય પણ સિધ્ધ થયું નહિ.
બાળકોમાં ધાર્મિક સંસ્કારા માટે તેનું ખાસ ધ્યાન હતુ. આથી જૈનશાળાની પ્રવૃત્તિમાં તેઓ સારી રસ
દાખવતા.
પોતે સતકેટિના કવિ હતા. એટલે આજે ગુજરાતી સાહિત્યમાં આધુનિક અર્થમાં તેએ કવિ તરીકે યાદ કરાતા નથી, પરંતુ સાધારણ જનતાને હૈયે તેમની સીધી સાદી કવિતા જે ચડી ગઈ છે તે જ તેમને કવિ ભલે ન ગણાવે પણ સંતપદ તા અપાવે જ છે અને કવિ કરતાં સંતપદ કાંઇ ઉતરતું નથી.
તેમણે સાયલામાં પોતાના છેલ્લા વર્ષોમાં સ્થિરવાસ કર્યાં હતા અને તેથી સાયલામાં તેમની ઉપસ્થિતિને કારણે વિદ્યાનુ વાતાવરણ જે જામ્યુ તેના ફળરૂપે આખા ગામમાં ગણતરીમાં લેવાય તેવુ કોઈ પણ મકાન હોય તો તે તેમના સ્મારકરૂપે ઊભુ' કરાયેલી નિશાળનું મકાન છે. તે તેમનુ ઉત્તમ સ્મારક તેમની જ જન્મભૂમિમાં સદાય તેમની સ્મૃતિને જાળવશે અને લેાકને જ્ઞાનની પરમ પૂરી પાડતુ રહેશે.
અનુભવી ગુરુ જ ધર્મનેતા બની શકે
5 શ્રી કાકા કાલેલકર
ગઈ કાલે જ મુનિશ્રી નાનચંદ્રજીનું જીવનચરિત્ર જોવા મળ્યુ છે. એ જ્યારે વાંચી શકીશ ત્યારે એમના પ્રત્યેનાં મારા આદરને સાષ થાય એવી એમની જીવન વિગતા જાણી લઈશ.
હમણાં મારી ઉમ્મર નેવુ' વટાવી ચૂકી છે! પિરણામે ભૂલકણાપણું એટલું વધ્યું છે કે આજે વાંચેલુ કાલે ભૂલી જવાય છે.’ તેથી મુનિશ્રી નાનચંદ્રજી વિષે જે શ્રધ્ધાભકિત આજ સુધી મનમાં ટકી છે, તેજ અહી' પ્રથમ નોંધી રાખવા માગું છું.
હું મુનિશ્રી નાનચંદ્રજીને અમારા આદરણીય મિત્ર મુનિશ્રી સતબાલજીના ગુરુ તરીકે જ જાણું છું અને ઓળખું છું. મુનિશ્રી જ્ઞાનચંદ્ર આ ખરું નામ હશે! ‘જ્ઞાન’નું જ‘નાન’ થયું હશે !) એક વિદ્વાન અનુભવી જૈન સાધુ એમને
સંસ્મરણા
[૫૯]
For Private Personal Use Only
Page #745
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરૂદેવ કવિવ` પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ
વિષે બધી રીતે જાણનારા મારા સ્નેહી આગળ વાત કરતાં મેં જે કહ્યુ, તે એ લોકોને ગમ્યુ તેથી મારા વિશ્વાસ વધ્યા. મેં કહ્યું ઃ- “આપણી સંસ્કૃતિમાં અથવા બધી જ સસ્કૃતિમાં ગુરુભક્તિ અને ગુરુનિષ્ઠાનું માહાત્મ્ય સ્વીકારાયેલું છે. અનુભવી ગુરુ જે કાંઇ કહે તે જ ધર્મના સાચા સિદ્ધાંત અને તે જ યાગ્ય સાધના; એમ માનીને ચાલવું. આપણે ભાગે જે ગુરુ પ્રાપ્ત થયા, આપણને મળ્યા, તેની મારફતે જે કાંઇ જ્ઞાન, સૂચનાઓ અને પ્રેરણા મળે, તે ઈશ્વરે જ આપણને માટે મેાકલી છે; એમ સમજીને ચાલવુ. ઈશ્વર ભકિત કરતાં આપણી ગુરૂભકત જરાય ઓછી ન હેાય તે આપણા ભાગ્યમાં હશે તે બધુંયે ગુરૂ મારફતે જ મળવાનુ છે. એટલા વિશ્વાસ રાખી ચાલવું એમાં જ આપણું સમસ્ત કલ્યાણ છે એવી શ્રદ્ધા હાવી જોઇએ. “ વા તિર્થયા તેને તથા ગુણૈ” એ સૂત્રમાં બધું આવી જાય છે.
મુનિશ્રી નાનચંદ્રજીમાં આવી ગુરુભકિત તે હતી જ પણ એમનામાં જે શિષ્યનિષ્ઠા જ કહી શકાય.
વિશેષતા હું જોઈ શકયો. એને
મુનિ સંતબાલજી, પોતાના શિવલાલ નામથી ગુરુની સેવામાં પહોંચી ગયા. શિવલાલની યોગ્યતા જોઇ, એને જે આપવા જેવું લાગ્યુ, તે બધું નાનચંદ્રજીએ આપી દીધુ. પછી જોયું કે આ શિષ્ય એક સ્વતંત્ર સાધકભકત છે. જે જ્ઞાન મળે છે, તે પોતાની શ્રધ્ધા ઉપર કસીને જુએ છે. આ શિષ્યમાં કેવળ જિજ્ઞાસા નથી, પણ સાક્ષાત્કારની ભૂખ છે અને એ ભૂખ તૃપ્ત કરવા માટે જીવન અર્પણ કરવાની તમન્ના પણ છે.
બસ આટલુ જોયુ અને ગુરુમહારાજે આવા ચાગ્ય શિષ્યની સ્વતંત્રતાની કદર કરી. એને ત્યાગ ન કર્યો. શિષ્યે પોતાની સાધના પોતાની ઢબે ખીલવી અને ગુરૂમહારાજ એને અનુકૂળ થયા. આને હું શિષ્યનિષ્ઠા કહું છું. શિષ્ય પોતાની આધ્યામિક–સાધનાના વિકાસના પ્રયાગે અજમાવતા જાય અને ગુરુ નાનચંદ્રજી એને અનુકૂળ થઈ મદદ કરતા જાય–આને જ હું શિષ્યનિષ્ઠા કહું છું. સંતબાલજીમાં ગુરુભકત એછી ન હતી. પણ એની સાથે પાતાને રસ્તે જવાના આગ્રહ પણ હતા. એની કદર કરી મુનિ નાનચંદ્રજી અનુકૂળ થયા. એવા ગુરુને દાખલા મે તે ખીજો જાણેલા – જોયેલા યાદ નથી. સાધકમાં પરંપરા તત્પરતા પણ હાવી જોઈએ. તેા જ ઈશ્વર તરફથી મળેલુ વ્યકિતત્વ' કૃતાર્થ શઈ શકે. આ વાત ગુરૂએ સ્વીકારી. (મહારાષ્ટ્રમાં જનાઈન-સ્વામીના શિષ્ય એકનાથની બાબતમાં પણ આમ જ થયું હશે !) પણ મુનિ નાનચંદ્રજીની શિષ્યનિષ્ઠા અદ્ભુત હતી એ તરફ્ જ, સહુથી પ્રથમ મારું ધ્યાન ગયું છે. હવે એ દિશામાં વધારે ચિંતન કરી શકાશે.
જાગૃતિ
૫.
બેચરદાસજી દોશી
મારા સ્નેહી મિત્ર શ્રી સતબાલજીએ પત્ર લખીને મને જણાવેલ છે કે તેમના ગુરુશ્રી નાનચંદ્રજી સ્વામીની શતાબ્દિ અંગે એક સ્મૃતિગ્રંથ તૈયાર થઈ રહ્યો છે તેમાં મારે પણ કાંઈક લખવું. મારો પરિચય થાડા ઘણા શ્રી સંતબાલજી સાથે ખરે પણ તેમના ગુરુજી નાનચંદ્રજીસ્વામી સાથે તેા મારા નજીવા પરિચય છે. તે પણ જ્યારે શ્રી નાનચંદ્રજી સ્વામી અમદાવાદમાં ચામાસા માટે પધારેલા ત્યારે કોઈ કોઈ વાર તેમને સમાગમ મેળવવા હું તેમની પાસે જતા પણુ આ વાત ઘણા વરસ પહેલાંની કહેવાય એટલે એ ઘણી ઝાંખી થઈ ગયેલી વાતને ખૂબ સંભારૂ છુ તો પણ ખરાખર આકાર પકડતી નથી. તેમ છતાં શ્રી નાનચંદ્રજીસ્વામી પૂ. ગાંધીજીના સર્વોદયના વિચારોના સમર્થક હતા. એટલું જ નહી, તેઓએ એ વિચારાને અનુસરીને ક્રિયામાં પણ મૂકેલા. એટલે તેએ નખશિખ શુધ્ધ હાથે કાંતેલ સુતરમાંથી હાથે જ વણાએલી ખાદીનાં જ વસ્ત્રો વાપરનારા મુનિજન હતા. એ જમાનામાં અહિંસા નામના મહાવ્રતને પાળનારા હોવા છતાંય કોઈ વિરલ મુનિ જ ખાદીના ઉપયોગ કરનારા હતા. ખરી રીતે તે પ્રાણાતિપાત વિરમણ નામના મહાવ્રતને પાળનારા ખાદીધારી જ હાવા જોઇએ. પણ એ વ્રતના ધારક હોવાનો દાવેા કરનારા પણ મુનિએ એ વ્રત વિષે વિશેષ જાગૃત ન હોવાથી ખાદી પહેરવાથી હિંસાનો દોષ લાગે છે એવું પણ માનનારા હતા. અને વર્તમાનમાં પણ મોટે ભાગે એવા જ મહાનુભાવ મુનિએ વિદ્યમાન છે.
[૬૦]
વ્યકિતત્વ દર્શન
www.jainellbrary.org
Page #746
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરૂદેવ કવિવર્ય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાલિદ સ્મૃતિગ્રંથ
આમ તે વસ્ત્ર માત્ર હિંસાની પ્રવૃત્તિ સિવાય પેદા થઈ શકતું જ નથી. એટલે જ “મારે કઈ પાપ-પ્રવૃત્તિ ન કરવી એવા નિયમને વરેલા મહામાનવ ભગવાન મહાવીરે પિતાના શરીરની સાચવણ કે રક્ષા માટે કદી પણ વસ્ત્રનો ઉપચાગ કરેલ નથી. જ્યારે ભગવાને પ્રવ્રજ્યા સ્વીકારી ત્યારે તેમણે “મારે કઈ પણ પ્રવૃત્તિ ન કરવી એ નિયમ સ્વીકારેલ અને ભગવાનને એ સ્પષ્ટ ખ્યાલ હતું કે વસ્ત્ર પેદા કરવામાં હિંસારૂપ પાપને સંબંધ રહેલ છે માટે મારા શરીરને અર્થ વસ્ત્રને ઉપયોગ નથી કરવો એ એમણે નિર્ણય કરેલ અને તે નિર્ણય પ્રમાણે તે લોકબંધું યાજજીવન વર્યા. જ્યારે પ્રવ્રજ્યા સ્વીકારી ત્યારે પૂર્વની પરંપરા પ્રમાણે તેમના ખભા ઉપર વસ્ત્ર મુકાયું તે ખરું પણ તે અને તેમણે પરંપરાની તરફ આદર દષ્ટિ રાખીને તથા લેસમૂહ તરફ સન્માનની દ્રષ્ટિ રાખીને પિતાના ખભા ઉપર જ પડ્યું રહેવા દીધું, પણ તેમણે એ વઅને કદી ઉપગ ર્યો જ નથી, એમ તેમણે પિતાના આચરણથી જ બતાવી આપેલ છે. આ હકીકત આચારાંગ સૂત્રમાં આવેલા નવમાં ઉપધાનશ્રત નામના અધ્યયનના પ્રારંભમાં જ જણાવવામાં આવેલ છે. વસ્ત્ર માત્ર હિંસાના દોષથી દૂષિત છે તો હવે હિંસાની પ્રવૃત્તિને સર્વથા ત્યાગ કરનારા મુનિએ શું કરવું? કાં તે ભગવાનની જેવી ચર્ચા સ્વીકારીને પિતાની આત્મશુદ્ધિ કરવી ઘટે અથવા આ કાળે અને આ શરીરે વસ્ત્રના ઉપગ વિના રહી શકાય તેમ નથી એમ માની એવી પરિસ્થિતિમાં શું કરવું?
કલ્પસૂત્રની વૃત્તિમાં જૈન મુનિના દશ કો બતાવવામાં આવેલ છે. કલ્પ એટલે આચાર. એ દસમાં પ્રથમ કલ્પરૂપે સારુ ને ગણાવેલ છે. આલય એટલે અલકની સ્થિતિ અર્થાત્ કપડું નહીં વાપરવું એ ઉત્તમ સ્થિતિ ગણાય. પણ કપડું વાપરવા માટે ન છટકે આચાર્યોએ “અલક શબ્દ દ્વારા “કપડું વાપરી શકાય એવો પણ અર્થ બતાવેલ છે. પણ મને લાગે છે કે આ અર્થ બતાવનારા જૈન આચાર્ય જરૂર આત્માથી હવા જોઈએ પણ વસ્ત્રાથી નહીં જ. એ અર્થ બતાવતાં એ આચાર્યોએ ચ=અલક આમ વ્યુત્પત્તિ બતાવીને “ ને અર્થ ‘તદ્દન અભાવ ન સ્વીકારતાં મ એટલે કુત્સિત અર્થાત્ કેઈને ન ગમે તેવું–જે વસ્ત્રને જોઈને કોઈને લેવાનું મન ન થાય એવું તુચ્છ વસ્ત્ર-ગૃહસ્થોએ વાપરેલ એવું જૂનું પાનું કે ફાટેલ તૂટેલ યા ઓછામાં ઓછી કિંમતનું વસ્ત્ર એ અલક શબ્દને અર્થ બતાવીને તે વસ્ત્રને વાપરવાને આચાર જૈન મુનિઓ માટે બતાવેલ છે.
વસ્ત્ર વાપરવા સારું પ્રાચીન મૂનિઓએ આટલી બધી એષણ – ગષણા શા માટે કરી હશે? એ પ્રશ્ન અંગે વિચારતાં એમ માલુમ પડે છે કે મુનિઓનું લક્ષ જીવનશુધ્ધિ દ્વારા પોતાની જાતને બને તેટલી અહિંસક અને નિરભિમાની બનાવવાની છે. અને સાથે સાથે એવા આચરણ દ્વારા સમાજશુદ્ધિ પણ કરવાની નેમ છે. જ્યારે મુનિ કેઈ પણ પાપ પ્રવૃત્તિ ન કરવાનો નિયમ લે ત્યારે તે ઉપર પ્રમાણે જણાવેલ વસ્ત્ર જ વાપરી શકે. હવે અત્યારે આપણે જોઈએ છીએ કે કોઈ પણ સાધુ જીર્ણશીર્ણ અને તદન અલ્પમૂલ્ય તુચ્છ વસ્ત્ર વાપરનારે ભાગ્યે જ દેખાય છે. એટલે સાધુઓમાં વસ્ત્રો વાપરવા વિશે શુદ્ધ ગવેષણ લગભગ ઓછી થઈ ગઈ છે. હવે તે લોકે જે વસ્ત્ર વાપરે છે તેની ઉત્પત્તિ માટે કેવા પ્રકારની અને કેટલી હિંસા થાય છે એ વિશે વિચાર કરનારા મુનિઓ ઘણાં જ વિરલ હોય એમ લાગે છે.
જ્યારે ગાંધીજી હિંદુસ્તાનમાં આવ્યા અને એમણે જોયું કે દેશમાં હાથે બનાવેલ કાપડને બહુ મોટા ઉદ્યોગ હતે. તે કાપડ ઉદ્યોગ સાથે હાથ કંતામણ, ઘેલાઈ રંગકામ, છાપકામ વગેરેના પણ અનેક ઉદ્યોગે હતા. અને તે ઉદ્યોગ દ્વારા કડે માણસ રિજની રોટી મેળવતા અને પિતાના સીધા સાદા જીવન દ્વારા ઈશ્વર ભજન પણ કરતા. અંગ્રેજોએ આવીને જોયું કે જ્યાં સુધી હિન્દુસ્તાનમાં હાથ બનાવટના ઉત્તમ કાપડના ઉદ્યોગો નાશ ન કરવામાં આવે ત્યાં સુધી વિલાયત મિલેનું કાપડ હિન્દુસ્તાનમાં ખપાવીને કરડે રૂપિયાની લત વિલાયતમાં પહોંચાડી નહિ શકાય. આ નેમથી અંગ્રેજોએ હિન્દુસ્તાનમાં સુંદર મુલાયમ બારીક સૂતર કાંતનારા અને એવા જ ઝીણા સૂતરને વણનારા કારીગરના મેટા ભાગને નાશ કરી નાખ્યું અને તેનાં સાધનેને પણ નાશ કરી નાખે, અને વિલાયતી કાપડ હિન્દુસ્તાનમાં ઘુસાડી દીધું અને હિંદુસ્તાનના વતની લાખ લોકેની રેજી તોડી નાખી. આ સમયે અહિંસાના ઝંડાધારીઓ જૈન સાધુઓ, બૌદ્ધ સાધુઓ, વેદાનુયાયી સંન્યાસી લેકે, વૈષ્ણવ સાધુઓ, શૈવ સાધુઓ અને ઇસ્લામના મૌલવીઓ, ફકીરે અને સાંઈ બાબાઓ, દેશમાં રેજી વગર ભૂખે મરનારા લાખો લેકેની થયેલી બૂરી દશાને શું નહીં જાણતા હોય ? નહીં સમજતા હોય? મને લાગે છે કે ભારતીય શ્રમણ, ભિક્ષઓ, સંન્યાસીઓ કે ઈલામી સંત જે ખરેખર પિતાને જીવંત ધર્મનું આચરનારા હેત સંસ્મરણો
[૬૧]
Page #747
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરૂદેવ કવિલય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
અને ભારતની પ્રજાના ધર્મની દષ્ટિએ રખેવાળનું પિતાનું બિરુદ સમજનારા હેત તે અંગ્રેજે કઈ પણ રીતે ભારતની લાખની જનતાને રેજી દ્વારા મળતી રેટી વગર ભૂખે ટળવળતી કદી ન કરી શકયા હોત અને જૈન-વૈષ્ણવ વગેરે ધર્મના અનુયાયીઓ પિતપોતાના ધર્મના નિયમ મુજબ કદી પણ તે વિદેશી કાપડના દલાલ ન બન્યા હોત. અને મિલે કાઢીને તે દ્વારા કાપડ બનાવવાને ઉદ્યોગ સ્થાપવાને વિચાર પણ ન કરી શકયા હોત.
તાત્પર્ય એ કે જ્યારે અંગ્રેજો આવ્યા ત્યારે આપણા દેશના સાધુ-મુનિ વગેરે લેકેએ અહિંસાનું આચરણ લગભગ નેવે મૂકેલું અને તેમના અનુયાયીઓ તે બિચારા અહિંસાના આચરણ બાબત વિચાર જ કેમ કરી શકે એટલે તેઓ તે પિતપેતાના ગુરુઓને જ પગલે ચાલ્યા. તે સિવાય બીજું શું કરી શકે? અંગ્રેજોએ દેશની પ્રજાની જે તારાજી સર્જી છે તે હજુ સુધી પણ નિર્મળ તે શું થાય? પણ એ તારાજીને ભેગ બનેલ બેકાર જનતા થડી ઘણી પણ હજુ સુધી બેઠી થઈ શકેલ નથી. આપણા પૂર્વજ ત્યાગી વગે અને ગૃહસ્થ વગે એ શું કાંઈ ઓછું પાપ માથે વહોરેલ છે? ગાંધીજીએ પિતાની ચકોર નજરે દેશની ભયંકર દશા પારખી લીધી અને તેની રામબાણ દવારૂપી લેકેને ફરીથી હાથ બનાવટના કાપડ ઉદ્યોગ શરૂ કરવાની હાકલ કરી, દેશને ચારે ખૂણે ફરી ફરીને તેમણે લોકોને જગાડ્યા ત્યારે આપણે ત્યાગીવર્ગ તે સતત મોક્ષમાર્ગની અને અદ્વૈત વેદાંતની કેરી વાતે જ કરતો રહ્યો અને આજે પણ એવા જ બણગાં ચાલ્યા કરે છે. ગાંધીજીએ સ્પષ્ટ માર્ગ બતાવ્યા છતાં અહિંસાના તિલકધારી જૈન ત્યાગી સંન્યાગી વગેરેએ એ માર્ગ વિષે ઘણે જ એ છે વિચાર કરેલ હોય તેમ જણાય છે. ખરી રીતે તે આ તમામ ગુરુઓની-સમાજના દાન ઉપર નભનારા આ બધા ગુરુઓની અને દાનદાતા તેમના અનુયાયીઓની પિતતાના ધર્મની દૃષ્ટિએ પણ ચાખી ફરજ હતી કે તેઓએ બધાએ અહિંસા ધર્મના વિચારની દષ્ટિએ તે હાથે કાંતેલ સૂતરમાંથી હાથે વણેલ કાપડને જ વાપરતા થઈ જવું જરૂરી હતું, પણ ખૂબીની વાત એ છે કે લાખોની જનતાને રેજી દ્વારા રેટી મેળવી આપનારા આ માનવપષક ઉદ્યોગની હિમાયત કરવાને બદલે એ અહિંસાના ઝંડાધારીઓ એ ઉદ્યોગમાં હિંસા બતાવીને ઊલટો તેને વિરોધ કરતા રહ્યા છે. જ્યારે કાપડ બે જાતનું ઉપલબ્ધ હોય જેમાં એક જાતની બનાવટ પાછળ ઓછી હિંસા જણાતી હોય અને બીજી જાતના કાપડની બનાવટ પાછળ લાખો મનુષ્યને બેકાર બનાવી ભૂખે મારનારી ઘોર હિંસા પ્રત્યક્ષ થતી હોય ત્યારે અહિંસાધમી એ શું હિંસક કાપડ પસંદ કરશે? કે અહિંસક કાપડ પસંદ કરશે ? મને લાગે છે કે સ્વામી નાનચંદ્રજી મુનિરાજ “હિંસા ન કરું, ન કરાવું અને હિંસા કરનારને સંમતિ પણ ન આપું” એવા વ્રતધારી
જ્યારે થયા હશે એટલે અહિંસાધર્મમાં દીક્ષિત થયા હશે ત્યારે તે જે જાતને કાપડ વાપરવા અંગે મુનિઓને પ્રવાહ ચાલતું હશે તેમાં જ વહેવા લાગ્યા હશે. પણ ગાંધીજીએ અહિંસાના આચરણની દૃષ્ટિએ જ્યારે લોકોની આંખ ઉઘાડી ત્યારે તો તે હળુકમી નાનચંદ્રજી સ્વામીની આંખ ઉઘડી જ ગઈ. એ તેમની ધર્મ પ્રતિ જાગૃતિનું મોટું નિશાન છે. તેઓ શુદ્ધ ખાદીના વસ્ત્રો પહેરતા થઈ ગયા. એટલું જ નહીં પણ એ અંગે અહિંસા ધર્મની સમજતી આપવા સાથે લેકેની આંખો ઉઘાડવા પ્રયત્ન કરવા લાગ્યા. એટલું જ નહીં પણ ગ્રામોદ્યોગ જેના મૂળમાં બીજા ઉદ્યોગ કરતાં ઓછી હિંસા છે તેને પણ પ્રચાર કરવા લાગ્યા. એ, એ જમાનાના મુનિ માટે વિચારકતાની સાથે આચાર પરાયણતા છે. જરૂર એક આદર્શ જ માની શકાય.
જેવી રીતે વિશ્વની બાબતમાં ગાંધીજીએ જૈન દષ્ટિના અલ્પારંભને હેત ગૃહસ્થમીઓ માટે પ્રચાર અને આચારમાં મૂક તે જ દષ્ટિને લઈ શ્રી નાનચંદ્રજીસ્વામીએ ખોરાકની બાબતમાં પણ એ જ આદર્શને આગળ લંબાવ્યો એટલે કે ચક્કીના લેટની અપેક્ષાએ હાથઘંટીને લેટ અલ્પારંભી છે અને તેમાં ઘઉંના પિષક ત પણ વધારે જળવાય છે તે ગૃહસ્થાશ્રમી ચક્કીને લેટ ખાય તેના કરતાં હાથે ઘટી દળી અથવા હાથની ઘંટીને પીસેલે લેટ વાપરે તે અહિંસાની વધુ નજીક જાય છે. આ દૃષ્ટિએ શ્રી નાનચંદજી મહારાજ હાથના દળેલ લેટને મહત્ત્વ મળે તે પિતાની મુનિમર્યાદા જાળવીને સક્રિય રીતે જોતા. આમ મારે મન શ્રી નાનચંદ્રજીસ્વામીને ખાદી વગેરેના પ્રચાર દ્વારા સર્વ જનકલ્યાણની દૃષ્ટિને ઉદ્દેશ તેમની ધર્મ જાગૃતિને પૂર સૂચક હતું એ મારી માન્યતા વિશેષ દઢ થઈ એમ મને અત્યારે લાગે છે.
વ્યકિતત્વ દર્શન
Page #748
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરૂદેવ વિવ પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ ધર્મ શ્રદ્ધાજ્ઞાન અને ભક્તિના સંગમના પ્રતીકસમા કવિવર
૫. રાશનલાલ જૈન, વડિયા
કવિવર્ય પૂ. નાનચંદ્રજી મહારાજ જેવા પ્રભુપરાયણ, અતિથી મહામાનવના સંબંધમાં કંઈ પણ લખવા કરતાં મારા જેવી સ્થૂલ બુદ્ધિપરાયણ અને રાજસ-તામસવૃત્તિઓથી સઘન વ્યકિતત્વવાળી વ્યકિત માટે મૌન શ્રદ્ધાંજલિ એ જ હિતકર અને અભયંકર હોવા છતાં ભગવતી સ્વરૂપા મહાસતી દમયંતીબાઈના અનુરાગપૂર્ણ આમંત્રણનો અસ્વીકાર કરવાનું મારું સામર્થ્ય નથી. તેથી શારીરિક પ્રતિકૂળતાઓની વચ્ચે પણ એ શ્રદ્ધાપુષ્પો શ્રીચરણે ધરૂ છું.
પ્રકૃતિથી બાળક જેવા સરળ, ભદ્રિક અને કોમળ, વ્યકિતત્વની દૃષ્ટિએ ઉદ્દાત્ત, ઉદાર અને ઉત્ક્રાન્ત વ્યકિતત્વથી સભર, પ્રતિભાસ’પન્ન આ પુણ્યશ્લોક દિવ્યપુરુષના પરમ ઐશ્વર્યને વાણી અને કલમના આધારે માપવા જોખવા એ ચિત દિશાના બંધબેસતા વ્યવહાર ભલે માની લેવાય પરંતુ લેાકેાત્તર પુરુષોનું વ્યકિતત્વ તા સદા શબ્દાતીત જ રહે છે.
શ્રી કૃષ્ણના હાથમાં જે ચક્ર રહે છે તે સુદર્શન ચક્રના નામે ઓળખાય છે. સામાન્યતયા આ ચક્ર મૃત્યુને વાહક છે. કૃષ્ણ આ ચક્ર જેના ઉપર ફેંકે છે તેના શિરચ્છેદ થયા વગર રહેતા નથી. ખરી રીતે તે માથાને ધડથી એક ક્ષણમાં જુદું પાડનાર આ ચક્ર સુદર્શનને બદલે કુદન તરીકે ઓળખાવવુ જોઇએ પરંતુ કૃષ્ણ જેવી વિરાટ વ્યકિતત્વ ધરાવતી વ્યકિતના હાથમાં પડેલું આ યમરાજસમુ મૃત્યુ–વાહક ચક્ર પણ સુદન બની જાય છે.
શ્રી રામના ધનુ રત્વ સાથેના અવિનાભાવ સંબધ છે. રામ સદા ધનુર્ધારી છે. ધનુષ એ તે ચાકખું હિંસાનુ પ્રતીક છે છતાં જ્યાં રામ હાય અને ધનુષ્ય તેમના હાથમાં ન હેાય એવુ એકેય ચિત્ર કોઈ ને કયાંય જોવા નહિ મળે. હિંસાના સાક્ષાત્ પ્રતીકસમું આ શસ્ત્ર પણ શ્રી રામના હાથમાં રક્ષાનું ઉપકરણ બની જાય છે. આજ કારણે ગીતાના દસમા અધ્યાયમાં ભગવાન કૃષ્ણે પોતાના સ્વરૂપના સંકેતો આપતા સ્પષ્ટ શબ્દોમાં બતાવ્યુ છે કે ધનુર્ધારયામાં હું રામ છું. આજ ધનુષ જો રામના બદલે રાવણના હાથમાં હોત તો હિંસા, પાપ અને અનર્થ દંડની અવિરત અન પરંપરા સર્જાઈ જાત, પરંતુ હિંસાનુ આ શસ્ર શ્રી રામના હાથમાં સુરક્ષિત છે તેથી ત્યાં કશા જ અનર્થને અવકાશ નથી એટલે જ ભગવાન કૃષ્ણે સ્વયં ધનુર્ધારિયામાં રામ હોવાના દાવા કરી શકે છે.
તાત્પર્ય એ છે કે સ્થૂલદ્રષ્ટિએ હિંસાનું સાધન જણાતુ ધનુષ કે મૃત્યુના વાહક ગણાતું ચક્ર પણ સુપાત્રના હાથમાં જતાં ઉપકરણુ–ઉપકારનું સાધન મની જાય છે અને અધિકારીના હાથમાં આવતાં સારા સાધનો પણ અધિકરણપાપહિંસાના સાધન બની જાય છે. વસ્તુ તે સદા વસ્તુ જ હાય છે પરંતુ વ્યકિતની પાત્રતા અને અપાત્રતાના આધારે સાધનમાં પણ સારા – નરસાપણાનું આપણ થાય છે.
જેમને કેન્દ્રબિન્દુ – લક્ષ્ય બનાવી આ આખું લખાણ લખાઈ રહ્યું છે તે વવના વ્યકિતત્વની છાપ મારા ઉપર જે રીતે અંકિત થઈ છે તે અમિટ છે, પ્રથમ દર્શને જ તેમનું શરીરસૌષ્ડવ, ભવ્ય લલાટ, ગજકર્ણ, સુંદર આકૃતિ એ બધાં ગમે તે વ્યકિતને એમના તરફ આકર્ષે તેવા હતાં. બાહ્ય આકૃતિમાં જે ભવ્યતા અને વિશિષ્ટતાના દર્શન થતા હતા તેમ એમના સાન્નિધ્યમાં આવનાર એમની પાસે શાન્તિ, શીતળતા અને સમાધિની અનુભૂતિ કર્યા વગર રહેતા નહિ.
ભવ્ય પ્રતિભા અને અદ્ભુત વિદ્વત્તા, બીજાને મંત્રમુગ્ધ બનાવી ઘે એવી વાક્છટા છતાં નિરહંકાર વૃત્તિ, સાત્વિકતા અને સરળતાના સુમેળ ભાગ્યે જ કયાંય જોવા મળે એવો સુમેળ સદેહે તેમના સ્વરૂપમાં પ્રતીત થતા હતા. શાસ્ત્રાના તલસ્પશી અભ્યાસ, વૈજ્ઞાનિક રીતે છણાવટ કરવાની અદ્ભુત કળા, તે યુગની વાણીને આધુનિકરૂપ આપવાની વિશિષ્ટતમ કળાના કુશળ કારીગર છતાં શાસ્ત્રાના અક્ષરશ કે સ્થૂલ દેહને જ વળગી રહેવાની પારપરિક વૃત્તિ અને રૂઢિચુસ્તતાના સદંતર અભાવ જેમાં દેખાતા. શાસ્ત્રોના અક્ષરોને સ્પવા કરતાં તેમની વાણીના પ્રાણાના અંતરતમમાં પ્રવેશવાની આંતરિક વૃત્તિવાળા જાગૃત આત્મા હતા. ઉપર જણાવેલ તેમ વિવેકશૂન્ય અને ક્રિયાક્રાંડામાં માત્ર રચ્યાપચ્યા રહેનારા છેદન, ભેદન અને વિદ્યારણ કલુષિતતા, મહ'ની
સંતુષ્ટિ,
[3]
પુરુષોના હાથમાં આવેલા શાસ્ત્રો પણ શસ્ત્રોના કરવાની અપ્રતિમ શકિત ધરાવે છે તેમ
તે
સંસ્મરણા
કામ કરતાં હોય છે. શસ્ત્રો જેમ ખીજાનુ શાસ્ત્રાની વાણીની આડમાં સકુચિતતા,
Page #749
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરૂદેવ કવિલય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાલિદ સ્મૃતિગ્રંથ
સાંપ્રદાયિકતા અને તનાવને વર્ધમાન કરે છે. તેને લીધે હિતકર શાસ્ત્રો પણ ભયંકર બની જાય છે.
કવિવર્યશ્રીની સાથે પ્રથમ મુલાકાતનું સદભાગ્ય શ્રી દિવ્યપ્રભાબાઈ તથા વસંતપ્રભાબાઈ સ્વામીના દીક્ષાભિષેકના મંગળ પ્રસંગે લીંબડી મુકામે સાંપડયું. દીક્ષાભિષેકને ભરચક કાર્યક્રમમાં પણ રાત્રિના ૯ વાગે તેમણે મુલાકાતને સમય આપવાની અવિસ્મરણીય કૃપા કરી. ઔપચારિક કુશળ ક્ષેમ પૂછયા પછી મારા જીવન વિષે રસ લઈ મારી દાર્શનિક અભિરુચિ, ધર્મપસંદગીની કસેટી વિ. બાબતમાં પૂછયું
જૈનત્વના રંગે રંગાયેલું હતું. છએ દર્શનેના સામાન્ય અભ્યાસ પછી પણ મારી અભિરુચિ જૈનદર્શન તરફ હતી છતાં બીજા દર્શને, ધર્મો કે સંપ્રદાયે તરફ મને કેઈ સૂગ કે ધૃણા પણ ન્હોતી. ગીતાના જેટલા ભાગે અને ટીકાઓ ઉપલબ્ધ થયા તે વાંચવા, વિચારવા અને યથાર્થ રીતે સમજવા સદા પ્રયત્ન કર્યો હતો. તેથી ગીતા તરફ પણ મારું આકર્ષણ વધ્યું હતું છતાં કેન્દ્રમાં જનત્વનું પરિપુષ્ટ સ્થાને હતું એટલે મેં સહજભાવે જણાવ્યું-ભગવનઆમ તે મને જૈનત્વ તરફનું ગજબનું આકર્ષણ છે પરંતુ બીજા દર્શનને વાંચવા, તેમના તત્ત્વજ્ઞાનને તેમની રીતે સમજવા અને પચાવવાના મારા યથાર્થ પ્રયત્નને લઈ દર્શન વિષય ભલે તે નિયાયિક, વશેષિક, બૌદ્ધ, વેદાન્ત કે સાંખ્ય પણ હેય-મને સદા પ્રિય રહ્યા છે. આ બધા દર્શનના તત્ત્વજ્ઞાનના મધ્યબિન્દુને એક અધ્યાપક તરીકે ન્યાયપૂર્ણ અને તટસ્થ દષ્ટિએ સ વિચારવા પ્રયત્ન કરું છું. પરિણામે દાર્શનિક અભ્યાસમાં આનંદ અને સંતુષ્ટિ મળે છે.
હું વાતચીતના પ્રવાહમાં તેમની આંતરવૃત્તિને યથાર્થ પણે સ્પર્શી શકે. મારા હાર્દિક અને સહજ ઉત્તરથી તેઓ પ્રભાવિત અને સંતુષ્ટ થયા તે પણ આનુષંગિક રીતે સમજી શકાયું. તેમના હૃદયમાં અધ્યાપકની એકાંગી અને સંકીર્ણ દષ્ટિ અને અભ્યાસાથી ઓના મગજમાં પિતાની સંકુચિત દૃષ્ટિને ઠેકી બેસાડવાની જે હીનતમ મનેદશાની તેઓને અનુભૂતિ હતી તેથી અધ્યાપકે વિષે તેમના માનસમાં એક લઘુગ્રથી બંધાઈ ગઈ હતી તેવી મનોદશા મારામાં તેમને ન દેખાતાં તેઓ ખૂબ સંતુષ્ટ અને પ્રસન્ન થયા હતા. ( વિશાળ દષ્ટિ, સમભાવ, વિકાસ, પ્રેમ, સૌંદર્ય, જ્ઞાન અને કલ્યાણનું જ્યાં સામંજય દૃષ્ટિગોચર થાય એવા અધ્યાપકે પાસે પિતાની શિષ્યાઓને અભ્યાસ માટે મોકલવાની તેમની આંતરિક અને ભાવનાને મારા જવાબથી ગ્ય સંતુષ્ટિ મળી હતી. તેથી તેઓશ્રીએ કચ્છથી પધારેલા પૂ. દમયંતીબાઈસ્વામી, પૂ. કળાવતીબાઈસ્વામી અને બા.. શ્રી વિનોદિનીબાઈસ્વામીને શ્રી ત. મા. સ્થા. જૈન વિદ્યાલય, વડિયાના તત્તાવધાનમાં ચાલતી સિદ્ધાંતશાળામાં દર્શનશાસ્ત્રના વિશિષ્ટ અભ્યાસ માટે મોકલ્યાને સંતોષ થયું હતું. આ પ્રથમ મિલનને સંક્ષિપ્ત પરંતુ હૃદયગ્રાહી અને મારા માનસમાં તેમની સરળતા, સાત્વિકતા, સર્વધર્મ સમભાવ અને માનવતાના દિવ્યભાવને અંકિત કરતે ક્ષણવતી ઈતિહાસ છે.
દીક્ષાભિષેકનો ભવ્ય પ્રસંગ હતો, આવેલા અતિથિઓને વિરાટ સમુદાય હતો. તેમના તરફ અપ્રતિમ શ્રધ્ધા અને - ભકિત ધરાવનાર એક વિશિષ્ટતમ વર્ગ હતે. વા કૌશલ્ય, વિવિધરંગી પ્રતિભા અને પ્રભુતાને લઈ લીબડી સંપ્રદાયમાં તેઓ મોખરાના સ્થાને બિરાજતા હતા એટલે અપકાળના પરિચયથી જ મારે સંતોષ માની લેવાનું હતું. વધારે વખત તેઓશ્રી આપી શકે તેવી સ્થિતિ હતી. પરંતુ દીક્ષાના મંગળ દિવસે તેઓશ્રીએ તેમની રીતે હજારોની વિશાળ માનવ
સારગ્રાહી શબ્દોમાં જે મારો પરિચય આપે તે આજે પણ મારા કાને ગૂંજી રહ્યો છે. દીક્ષાભિષેકની, વિશાળ સભામાં પ્રવચનને આગ્રહપૂર્વક અવકાશ આપી તેઓશ્રીએ મારા તરફની સદ્ભાવના અને મમતાભરી લાગણી વ્યકત કરી હતી. તેમની સાથે મારે આ પરિચય પ્રથમ અને ચરમ નીવડયે. આ ક્ષણિક પ્રસંગના મધુર સંસ્મરણે આજે પણ મારા માનસમાં જીવંત છે.
- તેઓશ્રી સાગરસમ ગંભીર, ઉદાર હૃદય અને સહજ કારૂણ્ય આદિ સદ્દગુણેથી સહજ શાંતિ તથા શીતળતા અર્પતા હતા. પ્રેમથી ભરેલું તેમનું કોમળ હૃદય હતું, તેથી તેજોષિ તે સ્પશી પણ શક્ય ન હતે. ધર્મ, જ્ઞાન, ભકિતના તે જાણે જંગમ-સંગમ તીર્થ હતા.
જ્ઞાનશૂન્ય કિયા કલેશત્પાદક અને કૌશલ્યન્ય હોય છે અને કર્મ વગરનું જ્ઞાન વધ્ય હોય છે. ભકિત-શ્રદ્ધાથી શૂન્ય જ્ઞાનની પણ આવી જ કરૂણ સ્થિતિ છે. એવું જ્ઞાન કંટાળે જન્માવના અને ભારસમ બની જાય છે. તેથી ધર્મ, જ્ઞાન [૬૪].
વ્યકિતત્ત્વ દર્શન
Page #750
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરૂદેવ કવિ પ. નાનાન્દ્રજી મહારાજ જન્માતાબ્દિ સ્મૃતિગ્રંથ
અને ભકિતના સુમેળ ભાગ્યે જ જોવા મળે છે, પરંતુ પારમાર્થિક દ્રષ્ટિપૂર્વક નિહાળતાં કવિવરશ્રી આ ત્રણેના સક્રિય મૂર્ત સ્વરૂપ હતાં.
મારી દૃષ્ટિ તે હીરાપારખુ ઝવેરી હતા. પારદશી સૂક્ષ્મતમ ઉર્ધ્વ દિશામાં ગતિ કરનારી આધ્યાત્મિક વિચારદૃષ્ટિ સ`પન્ન હોવાથી શાસ્ત્રોના પરમાર્થમાં અવગાહન કરવાની મરજીવા જેવી આત્યન્તિક વૃત્તિ અને તદનુરૂપ સોચરણની ભાવનાને લઈ પારમાર્થિક અર્થમાં શાસ્ત્રજ્ઞ હતા.
સ્થૂલ દ્રષ્ટિએ વિચારનારા અને શાઓના બાહ્ય કલેવરને જ સ્પર્શી શકનારા અમુક રૂઢિવાદી પરપરા તેમને શિથિલાચારના પુરસ્કર્તા માનતા હતા પરંતુ વાણી અને વ્યવહારની આન્તિક ઊંચાઈને સમજી અને સ્પર્શી શકવાની ક્ષમતાવાળા એક સમુદાય તેએશ્રીને પરમદ્રષ્ટા અને પરમાર્થાસૃષ્ટા માનતા હતા. મારી દ્રષ્ટિએ સામાન્ય સાધુ સમાજમાં જોવા ન મળે એવી તેઓશ્રીમાં લોકોત્તર પ્રતિભા હતી. પ્રકૃતિ સાથે તાદાત્મ્ય સાધવાની કળા હતી, પરમાત્મભાવ તરફ જ આકર્ષણ હતું, કવિત્વ અને પ્રતિભાની કુદરતે બક્ષેલી બક્ષીસના તેએ અધિપતિ હતા. પ્રભુતાના ઐશ્વર્યની દિશામાં ગતિ કરાવનાર આ પ્રકૃતિદત્ત અક્ષિસ જ તેમના માટે પ્રથમ સેાપાન બની ગયેલ હતુ.
બહુ
પૂર્ણ યાગના સાધક સત
પ્રાધ્યાપક શ્રી મલુકચંદ રતીલાલ શાહ, અમદાવાદ
શ્રીમદ્ રાજચંદ્રના જયંતી-ઉત્સવના સંદર્ભમાં સંત વિનોબાજીને કોઈએ પ્રશ્ન કર્યો કે શ્રીમદ્જી મહાત્માજીના માદક અનેલા એ ઠીક છે. બાકી તેમણે ભારતની શું નોંધપાત્ર સેવા કરી હતી ? ત્યારે વિનેાખાજીએ જવાણમાં જણાવ્યુ કે બીજી સેવાની વાત તેા જાણે ઠીક પરંતુ શ્રીમદ્ કે કોઈ આત્માથી પુરુષના માત્ર શ્વાસોશ્વાસ જ જો આ પૃથ્વી પર ચાલતા હોય તેા તે જ તેમને આ જગત પર અતિ મહાન ઉપકાર છે. આથી સમજાય છે કે સંતે પરીક્ષ રીતે પણુ માનવજાતનું મહાકલ્યાણ કરતા હોય છે. આપણે જેમની જન્મ શતાબ્દિ ઉજવી રહ્યા છીએ તે પૂજય શ્રી નાનચંદ્રજી મહારાજ પણ આવા પરોક્ષ રીતે માનવ જાતનુ મહાકલ્યાણ કરનારા આત્માથી મહાપુરુષ તો હતા જ પરંતુ પ્રત્યક્ષ કયાગથી પણ તેમણે જૈન જૈનેતર સમાજની અને રાષ્ટ્રની એક વિરવિભૂતિને શેાભાવે તેવી વ્યાપક અને ઊંડી સેવા કરી હતી. તેમનાં આ પૃથ્વી પરના શ્વાસેાશ્વાસથી આજુબાજુની ધરા ધન્ય બનતી હતી; તેમનાં દર્શનના સાન્નિધ્યમાં માનવતાનું મીઠું જગત જોવા મળતુ હતું.
-
જેવી રીતે માતાને પેાતાનાં બધાં સંતાનેા તરફ એકસરખા વાત્સલ્યભાવ હોય છે છતાં ય ખીમાર અને મ બુધ્ધિના બાળકની તે વધુ કાળજી લે છે તેવી રીતે ગરીબ-તવંગર કે પછાત બુદ્ધિશાળી-સહુ વર્ગો તરફ સમભાવ હોવા છતાં પૂજ્યશ્રીને પછાત ગરીબ વર્ગ માટે અત્યંત કરૂણા અને આશા હતી. તે સંદર્ભમાં પ્રસંગ રજૂ કરુ –સને ૧૯૫૩ના અરસામાં જ્યારે પૂજ્યશ્રી લીબડીમાં બિરાજતા હતા. ત્યારે હું તેએશ્રીના દર્શને ગયેલ. એ કાળમાં રાજપીપળા વિભાગના નર્મદા કિનારા પરના આદિવાસી વિસ્તારોમાં રહીને હું સર્વોદય પ્રવૃત્તિઓ ચલાવતા હતા. પૂજ્યશ્રી સાથેના વાર્તાલાપમાં,, આદિવાસીઓની ઉન્નતિ અંગેની મારી પ્રવૃત્તિઓ જાણી લઈને તેએશ્રી મને તે સેવાકાર્ય અંગે માર્ગદર્શન આપી રહ્યા હતા. તે જ વખતે તેમના વ્યાખ્યાનનો સમય થયેા. અન્ય મુનિના વ્યાખ્યાન બાદ પાછળના અર્ધો કલાક તેઓશ્રીએ ખેલવાનું હતુ. વ્યાખ્યાન હાલની બાજુના રૂમમાં મારી સાથે વાત કરી રહેલા એવા તેઓશ્રીને આ માટે સંદેશા મેકલીને યાદી અપાઈ કે પૂજ્યશ્રીના પ્રવચન માટે રાહુ જોવાઈ રહી છે પરંતુ તેમણે જવાની ના પાડી ને મને બેસી રહેવાની સંજ્ઞા કરીને એવી મતલબનું કહ્યુ કે શહેરોનાં બુદ્ધિશાળી લોકોને બોધ પમાડવા મે ઘણી મહેનત કરી છે. પરંતુ તેમનામાં જે કાંઈ થોડો ઘણા સુધારા દેખાય છે તેથી વિશેષ તેઓ પ્રતિ કરે તેવી તેમને માટે મને આશા નથી. મને લાગે છે કે ગામડાના પછાત ગરીબ લાકો, આદિવાસીએ વગેરે માટે જો આટલી મહેનત લીધી હોત તો ઘણું વધારે કામ થાત. ઉપદેશ અને માર્ગદર્શનની ખરી જરૂર તે તેમને છે અને તેમને માટે કરેલી મહેનત ઊગી નીકળે તેમ છે. બાકી આ શહેરી લોકોની
૬૫
સંસ્મરણા
For Private Personal Use Only
Page #751
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરૂદેવ વિદ્યય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ
તા ગાનામ ધર્મ ન ચ મે પ્રવૃત્તિ, જ્ઞાનામિ શ્રધર્મ 7 7 મે નિવૃત્તિ જેવી પુરુષાર્થહીન પ્રકૃતિ જોઈને તેમને વધુ ઉપદેશ આપવાનુ હવે બહુ મન થતું નથી. માટે મારા વખતની ચિન્તા કર્યા વિના તમે વાત ચાલુ રાખો. એમ કહીને મારી વાતા કે પ્રશ્નો સાંભળી લઈને તેઓ આદિવાસીઓની પ્રગતિ અંગે માર્ગદર્શન આપતા રહ્યા. તેમના સુશિષ્ય મુનિશ્રી સંતબાલજી ધર્મદૃષ્ટિએ સમાજરચના’ની જે ભન્ય વાત વર્ષોથી સમાજ સમક્ષ મૂકે છે તેના પાયામાં તેઓશ્રીની આશા ગામડુ છે કે જયાં મુખ્યત્વે આદિવાસીઓ કે તેમના જેવા નિરક્ષર અને ગરીબ લોકો વસે છે. પૂ. મહારાજશ્રીને આ‘ગામડાં’માંથી શ્રધ્ધા (જે વિશ્વવા-સભ્ય પાક્ષિકમાં ‘ઘર અને ગામડુ' નામની કોલમ દ્વારા હંમેશા વ્યકત થયા કરે છે) તેમના પૂજ્ય ગુરુદેવના સાન્નિધ્યમાંથી તેા નહીં સાંપડી હેાય ? કે બન્નેએ ગાંધીયુગમાંથી ઝીલી હાય અથવા લાકસ'પર્કમાંથી પણ પ્રાપ્ત કરી હાય.
દેશકાળ પ્રમાણે વ્યકિત કે વર્ગની ઉન્નતિ માટે તેની સાથે કઈ રીતે કામ લેવું તેની પૂજ્યશ્રીમાં અનેાખી વ્યવહારિક સૂઝ હતી. દા. ત. ઉપરના વાર્તાલાપમાં આદિવાસીઓની ઉન્નતિ માટે તેએશ્રીએ મને સલાહ આપેલી કે મારે આદિવાસીઓને માંસ મચ્છી ન ખાવાનું કે મધપાન નહીં કરવાનું વ્રત આપવું પરંતુ તેમની સ્થિતિ અને સજોગો જોતાં બટાકા—કઈં ન ખાવા કે ચા ન પીવી વગેરે વાતો તેમની સમક્ષ મૂકવી નહી.
જૈન શ્રમણની ચર્ચામાં થોડા ફેરફાર સાથે દીક્ષા લેવામાં એક ભાઈને રસ હતા. તેમના વતી પૂજયશ્રીને મેં વાત કરી. તેઓશ્રીનું કરૂાળુ હૃદય વ્યકિત જો સન્માર્ગે આગળ વધતી હોય તે વધુ અને વધુ ઉદાર બનવા તૈયાર જ હતું. પૂજ્યશ્રીએ સલાહ આપી કે તે ભાઈ પોતે નિણૅય કરે કે પાંચ મહાવ્રત ઉપરાંત જૈનમુનિનાં આચારના કયા કયા નિયમાન તે અંગીકાર કરશે અથવા નહી કરે. આટલા નિર્ણય કર્યા બાદ તે ભાઈ ભલે સ્વતંત્ર સાધુ તરીકે દીક્ષિત થાય, (તે ભાઈની કોઈ ના પર પરાથી શિષ્ય નડ્ડી એવા સ્વતંત્ર સાધુ થવાની ઇચ્છા હતી) અમે તેને અમારા આશીર્વાદ અને ટેકો જાહેર કરીશું. તે ભાઈના વિચારોની વધુ વિગત જાણી ત્યારે તેઓશ્રીએ એ પણ સૂચવ્યું કે આ જાતના નિયમેથી તે પોતે ‘જૈન તિ’ થવું વધુ સારૂ રહેશે. પૂર્વે તિ સંસ્થા હતી જ; કાળબળે તેના લેપ થયા છે તે તે સસ્થા આ ભાઈ ના પ્રવેશથી ચાલુ કરી દઈએ. યતિ સંસ્થાના તેઓને સહુ પ્રથમના યતિ જાહેર કરીએ. અલબત્ત, પોતાના સજોગોમાં આ ભાઈ પછી આ બાબતમાં આગળ વધ્યા નડ્ડી પરંતુ આ પ્રસંગ નિમિત્તે એ સ્પષ્ટ જોઈ શકાયું કે પૂજયશ્રીને વ્યકિતના કલ્યાણમાં જ રસ હતા, તે માટે મુમુક્ષુએ પોતાના જ શિષ્ય થવુ જોઈએ એવી તેમનામાં જરા પણ ગુરુગ્રંથી ન હતી; શિષ્યા કરવાનો તેમને જરા પણ મેાહ ન હતા, કે અનુયાયીઓ બનાવવાના પણ તેમને કોઈ શોખ કે આગ્રહ ન હતા. આમ છતાં ત્યાગે તેની આગે એ નિયમ મુજબ તેએશ્રી અનુયાયીઓથી સદાય ઘેરાયેલાં જોવા મળતાં. પરંતુ જોનાર જોઈ શકતા કે સમાજમાં રહેવા છતાં, ‘ એકાકી વિચરતા વળી સ્મશાનમાંની ભાવપ્રધાન મુદ્રા ધારણ કરીને રહેલાં, પ્રાણીઓ વચ્ચે રહેતા એકાકી સિંહ જેવા તે વીર સાધક હતા. પ્રવૃત્તિ અને નિવૃત્તિ એ શ્રમણજીવનરૂપી સિકકાની જાણે એ બાજુએ જ હોય તેમ તેમના શ્રમણજીવનમાં પ્રવૃત્તિ અને નિવૃત્તિના અદ્ભુત સમન્વય જોવા મળતો. આના તત્કાલિન પ્રતિક એવા શ્રી ગાંધીજી અને શ્રી અરવિંદ–એ બન્નેમાં તેમને સરખા જ અને ઘણા જ રસ હતા. તેઓશ્રીના ચક્ષુમાં ‘ધ્યાન’ (Meditation) હતુ તે હસ્તમાં નિષ્કામ કરુણાપ્રેરિત પ્રચંડ કમ ની ધૂન પણ–સેવાકાર્યની ચળ પણ–ઘણી જ હતી. તેમના જમાનાના ચૂસ્ત સાંપ્રદાયિક વાતાવરણમાં અંગ્રેજ શાસનની ગુલામીની આબેહવામાં એક જૈન સાધુનું આવુ દર્શન અને એ દર્શનપ્રેરીત તેમની અનેકવિધ સમાજ અને રાષ્ટ્રસેવાની પ્રેરક, પરોક્ષ કે પ્રત્યક્ષ પ્રવૃત્તિએ તેમને મહાન ક્રાંતિકારી જૈન સાધુ માનવતાના મહાન પુરસ્કર્તાની હરોળમાં યોગ્ય રીતે જ સ્થાપી દે છે.
અનેક મહાપુરુષોની જયંતી ઉજવાય છે એવા મહાપુરુષામાંના કેટલાક રાજકારણના ક્ષેત્રમાં કે સત્તા પર હોય છે, જેમ આજના અખબાર ખીજે દિવસે પસ્તી બની જાય છે તેમ આવા માણસે સત્તા પરથી ખસી જતાં તુરત તેમની સ્મૃતિ-કીર્તિ ઘસાઈ જાય છે. સામાજિક, સાહિત્યિક, કલા કે વિજ્ઞાન ક્ષેત્રે ચમકનારા વ્યકિત વધુ યાદ રહે છે. પરંતુ આધ્યાત્મિક ક્ષેત્રે પ્રદાન કરનાર પુરુષ તે શાશ્ર્વત કીર્તિને વરે છે. કેમ કે આધ્યાત્મિક જીવનના મૂલ્યો અચળ, શાશ્વત હાય છે અને તેથી માનવજાતને તેની ઉપયોગીતા સદાય રહેતી હાવાથી, તેમાં માર્ગદર્શક બનનાર વિભૂતિ માનવની હંમેશની યાદ અને ઉપાસના-ભકિતનો વિષય બની જાય છે. તેથી હજારો વર્ષ વીતવા છતાં તેવા જ્યોતિ રાની જન્મજયંતી જગત ભકિતપૂર્વક ઉજજ્યેજ જાય છે, કાળ તેમની સ્મૃતિને ભૂસી શકતા નથી. ઊલટો કાળના પ્રસાર તેમની સ્મૃતિને વધુ [૬]
For Private Personal Use Only
વ્યક્તિત્વ દર્શન
www.jaine||brary.org
Page #752
--------------------------------------------------------------------------
________________
(પત્ર ગુરુદેવ કવિધય પં. નાનાસજી મહારાજ જન્મશતાબિદ સ્મૃતિગ્રંથ
સતેજ બનાવે છે. એમ પણ બને છે.
ભગવાન મહાવીર આવી વિભૂતિઓમાં પરમ અગ્રણીરૂપે છે. સેંકડો વર્ષ વીત્યા છતાં, તેમનું જીવન અને કવન જાણે આપણી સામે જ છે. નિરંતર વધતા વ્યાજની જેમ એ વીરની જીવન-મૂડીની આપણી સ્મૃતિ સદૈવ વધતી જ રહે છે. પૂ. શ્રી નાનચંદ્રજી મહારાજે પણ સંતજીવન જીવીને તે સમયે પ્રવર્તમાન ગાંધીયુગના નવા મૂલ્ય ઝીલીને, સમાજમાં જ્ઞાન, ભકિત અને કર્મથી યુકત પૂર્ણગને આચાર ઉપદેશીને, કાન્તિની જે ચિનગારી પ્રજવલિત કરેલી તે માટે તેઓશ્રી પણ વ્યકિત અને સમાજના હૃદયના સ્મૃતિપટ પર સદૈવ રહીને આગામી પેઢીઓને પ્રેરણા અર્યા કરશે તેમાં કોઈ શંકા નથી. જન્મશતાબ્દિ નિમિત્તે કાન્તિપ્રિય પૂજયશ્રીની સ્મૃતિને આપણે પ્રણમીએ છીએ ત્યારે તેમના જમાનાની માંગ પ્રમાણે તે કાળે લોકકલ્યાણના હેતુથી તેમણે રાત્રિપ્રવચને શરૂ કરવા વ. જે નવા ચીલા પાડ્યા તેવી રીતે આપણે એ જ કાતિપ્રિય તને આત્મસાત કરીને, યુગબળને કારણે જૈન શ્રમણ-શ્રાવકની ચાર તીર્થ સંસ્થામાં તેમ જ આપણા ગૃહ અને સામાજિક જીવનમાં વર્તમાનયુગમાં જે નવા સુધારા કરવા જરૂરી હોય તે કરવાની હિંમત કે શાણપણું બતાવીને જ - એ રીતે જ, તેમના કાન્તિકારી મિશનને સાચી અંજલિ આપી શકીએ; અને તે માટે પૂજયશ્રીની જન્મશતાબ્દિથી વધુ રૂડો સમય બીજો કયે હેઈ શકે?
ધર્મશાસ્ત્ર કહે છે કે ગંગા પાપ હરે છે, ચંદ્ર તાપ હરે છે અને કલ્પવૃક્ષ દીનતા ટાળે છે પરંતુ સંતનું ચરણ એકી સાથે આ ત્રણેને હરે છે :
गंगा पापं विधु तापं दैन्यंच हाति कल्पतरुः ।
__ पापं तापं दैन्यंच हरति संतसमागमः ॥ - પૂજયશ્રી પણ આવા એક પરમ સંત હતા. એવા જ્ઞાન-ભકિત-કર્મના સુભગ સમન્વયવાળી પૂજયશ્રીની જીવનસ્મૃતિના ત્રિવેણી સંગમમાં અહર્નિશ સ્નાન કરીને અને એ રીતે તે આપણે પણ સંતશિષ્ય” બની રહીએ- એજ આપણા સહુની અભિલાષા અને મંગળ પુરુષાર્થ છે.
મહામના મુનિશ્રી નાનચંદ્રજી
- શ્રી દુર્લભજી કે. ખેતાણી ૮૮ વર્ષની વૃદ્ધ ઉંમરે તેમણે પિતાના જન્મસ્થાનમાં જ દેહ છો. સુરેન્દ્રનગર જીલ્લાનું સાયલા ગામ-ત્યાં કાયમની એક સેવામંદિર નામની સંસ્થા ચાલતી-મહારાજશ્રી પ્રત્યે જેમને અપૂર્વ ભાવ હત–તેમની સહાયથી એ સંસ્થાનું સંચાલન થતું હતું.
મુનિશ્રીને સ્વભાવ વિનેદી હતે. બચપણથી જ અભિનય અને સંગીતકળાને શેખ કેળવેલું હતું. સાધુસંતોને સમાગમ ગૃહસ્થાશ્રમ માંડવાને ભાવ ટળે અને સંન્યાસ સ્વીકાર્યો. પોપકારી વૃત્તિ અને તેમાં જૈન ધર્મના દયા, કરુણાના સંસ્કારોનું સિંચન થતાં તેમનું જીવન એક સંતના સાચા સ્વરૂપમાં પ્રકાશી ઊડ્યું–વાચાળ અને વિદી સ્વભાવે તેમનામાં વકતૃત્વ શક્તિ ખીલી ઊઠી. સાથે સાથે કાવ્યરચનાની કળા કુદરતી જ પ્રગટી નીકળી. તેઓ ઉચ્ચ કક્ષાના વ્યાખ્યાનકાર થયા અને અધ્યાત્મના પદે રચનારા કવિ પણ બન્યા. તેમના ગુરુમહારાજશ્રી દેવચંદ્રજીની બીમારીના પ્રસંગે અથાગ સેવા કરીને અપાર ગુરુકૃપા સંપાદન કરી.
માનવતાના શ્રેષ્ઠ ગુણ આ ગુરુકૃપા વડે તેમનામાં પ્રગટયા. દુઃખનું દુઃખ દેખી અકળાઈ જતા. શિક્ષણ તથા સંરકારના અભાવે તેમનું હૃદય કકળી ઊઠતું. સંત મહાત્માઓના ઉત્તમ ચારિત્ર તથા તત્વચિંતનને જોતાં જ તેમની મહત્વાકાંક્ષા જાગી ઊઠતી.
સંસ્કૃત ભાષા, કાવ્યશકિત, વકતૃત્વ શકિત તથા તવજ્ઞાન અને આગને અભ્યાસ પછી પણ જાણપણની તેમની જિજ્ઞાસા અજબ હતી. સાધુ સંતે ગૃહસ્થની સાથેના વાર્તાલાપમાં કયારેક કે વ્યક્તિ વિશેની જાણપણાની જીજ્ઞાસા કે
અમુક વિષયમાં પિતાની ઉણપ હોય એટલે વધુ પ્રકાશ પાડવાની ઉત્કટ ઇચ્છા નથી દર્શાવતા હતા. એમ કરવાથી પિતાનું સંસ્મરણો
[૬૭]
Page #753
--------------------------------------------------------------------------
________________
જ પૂજ્ય ગુરૂદેવ કવિવય પં. નાનસજી મહારાજ જન્મશતાલિદ સ્મૃતિગ્રંથસે
જાણપણું ઓછું છે એવું દર્શાવાઈ જાય એની બીક રહે છે, અને તેથી Inferiority Complex લઘુગ્રંથી બંધાય જાય છે. પિતે આઠ આનાની મૂડી ધરાવતા હોય તે પણ સવા રૂપિયાની પૂંજીવાળા છે એ દેખાવ કરવામાં પ્રાયઃ પિતાનું ડહાપણ માને છે. એ દાખલે ત્યાગી અને ગૃહસ્થી બધાને લાગુ પડે છે! આ સ્વચ્છદ ગણાય. પણ હજારે શિષ્યોના ગુરુ ગણાતા, તેમજ મેટા કહેવાતા ત્યાગી પુરુષોમાં બહુધા આવી ટેવ જ હોય છે!
- મનિ નાનચંદ્રજી બાળપણથી જ ગમે તેની પાસેથી વધુ જાણી લેવાની જીજ્ઞાસાવાળા હતા. એ ટેવ એમણે પિતાના ગુરુમહારાજ પૂજ્ય દેવચંદ્રજીસ્વામીની વરસેથી અનન્ય સેવા કરતાં કરતાં સારી રીતે કેળવી હતી એ જ એમની મહત્તા હતી. ગમે તેની પાસે ઉપયોગી જ્ઞાન હોય છે, તેની પાસેથી એ વસ્તુ મેળવી લેવાનું તેઓ ચૂકતા નહીં, એમાં પિતાની ફરજ સમજતા.
પ્રારંભથી જ તેઓ એના પ્રશંસક હતા. એ રીતે પિતાની પચાસ વર્ષની દીક્ષા અને એંશી વર્ષની ઉંમર થવા છતાં એ જીજ્ઞાસા એવી ને એવી સતેજ હતી એને હું સાક્ષી છું.
ધર્મ વિષે તેઓ હંમેશાં એમ માનતા કે, પ્રાણીમાત્ર પ્રત્યે સમભાવ તથા કરણાભાવ રાખનાર ખરે ધમી જ છે. સંપ્રદાયનું મમત્વ કયારે ય એમને નથી સતાવી શકયું.
અન્ય સંપ્રદાયના સંત પુરુષ જેવા કે કબીર, રમણ મહર્ષિ, અરવિંદ આદિના જીવન ચરિત્રે તે પૂર્ણ રસપૂર્વક વાંચતા અને સત્સંગની તક મળે ત્યારે ચર્ચા કરતા.
વિજ્ઞાનની મોટી મોટી શેની જડ આપણા જૈન ધર્મના છકાય, નવ તત્વ આદિ થેકડાઓમાં છે. આપણા ગણધરેએ, તીર્થકરની વાણીમાંથી તારવીને આપણા માટે ગૂંથી મૂકેલ છે–એ વિષે એમને ખૂબ રસ હતો.
ઘણી વૃદ્ધ વયે પણ સમાજની વાહવાહ કે ખમાખમાની તમા રાખતા નહીં. પણ વિજ્ઞાન વિષે જાણકારી મળે તે આવા પ્રકારનો સમન્વય કરવામાં તેઓ ભેજનના સમયને વિસારી મૂકીને ગભીંત ચર્ચામાં બેસી રહેતા.
ધ્યાન અને પ્રાર્થના માટે તેઓ ખૂબ જ નિયમિત હતા એટલું જ નહીં, પણ નવી ફુરણા થતાં જ પ્રાર્થનામાં ગાવાના નવાં પદ તથા એકાગ્ર થવા માટેની ધન માટે નવાં છંદ જેડને સહુને રાગમાં શીખવતા. ઘણું જાણીને પણ અમલમાં ન મૂકયું-તે તે જાણપણાને ખોટો ભાર મનુષ્ય ખેંચી રહ્યો હોય છે એવી સચેટ માન્યતાને કારણે જીવનની દિનચર્યામાં અનેક નવી રીતભાતને તેઓ અમલમાં મૂકીને જ રાજી થતા.
ગૃહસ્થાશ્રમમાં પુરુષ પિતે જ સર્વ કાંઈ છે, સ્ત્રી તે ઘર તથા બાળકને સંભાળનાર છે; એવી રૂઢ વાતને તેઓ નકારી કાઢતા, અને ગમે ત્યાં જાય, ત્યારે સ્ત્રીઓની આગેવાની હોવી જોઈએ, સ્ત્રીઓ સંસ્કારી હોવી જોઈએ, તેમને શિક્ષિત બનાવ્યા વગર સંસારરૂપી રથ નહી ચાલી શકે એવી વાતો પર પ્રવચનમાં ભાર દઈને સમજાવતા. એટલું જ નહીં પણ સ્ત્રીઓની સંસ્થાઓ ઊભી કરી બહેનોને તેનું સંચાલન કરવાનું શીખવતા.
સારા વાંચનના ફેલાવા માટે ઠેર ઠેર સારી લાયબ્રેરીઓ ઊભી કરવા આદેશ આપતા. સમસ્ત ધર્મને સમન્વય થવો જોઈએ એમ તેઓ માનતા. તેથી કરીને બધા ધર્મોને ઊંડો અભ્યાસ કરે તથા વિવિધ સંપ્રદાયના ધર્મગુરુઓ તથા અગ્રેસ સાથે નિકટતા સાધીને જૈનધર્મ એ વિશ્વધર્મ છે એવો પ્રચાર કરીને લોકોમાં નવા પ્રકારનો સમાજવાદ ઊભે કરતા. મહાત્મા ગાંધીજીના રાષ્ટ્રવાદના પ્રચારની સાથે જ તેમણે તેમને સહવાસ કેળ તથા વચ્ચે ખાદીના પહેરવા શરૂ કર્યા.
સાધુ અથવા સંન્યાસીની વ્યાખ્યા તેઓ એમ કરતા કે- “શ્રમણ એટલે સદાય શ્રમ કરે તે અને “નિગ્રંથ એટલે દદયને વિષે કશાય માટે એક પણ ગ્રંથી–ગાંઠ ન રાખે તે.
આવી માન્યતાને તેઓ લોકો સમક્ષ પ્રવચનમાં ઉપદેશ આપતા એટલું જ નહિ પણ પિતાના જીવનમાં એટલે વતનમાં ઉતારતા. જેથી તેમના વર્તનની છાપ અન્ય ત્યાગીઓ પર પણ પડતી. આવા અનેક સદ્દગુણેને અપનાવ્યા પછી તેમનામાં સહજ, કુદરતી પ્રેમનું ઝરણું ફૂટી નીકળ્યું હોય એમ તેમના
વ્યકિતત્વ દર્શન
Page #754
--------------------------------------------------------------------------
________________
'પૂજ્ય ગુરુદેવ કવિલય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબિદ સ્મૃતિગ્રંથર
નિકટ જનેને ભાસતું. પ્રેમ વડે તેમના તરફ લાખની જનતા આકર્ષતી અને એવું પણ બનતું કે તેમના ચાતુર્માસની ખબર મળતાં જ દૂર દૂરથી લેકે, (જૈને તેમજ જૈનેતરે) નિયમિત તેમનું પ્રવચન સાંભળવા માટે પડાપડી કરીને પહોંચતા. દૂરના પરામાંથી રે પાસ કઢાવતા.
તેમનું પ્રવચન, લેકેને જીવન સુધાર, કુટુંબ ઐક્ય, શિક્ષણ પ્રતિ ભાવ અને દુઃખીને ઉપયોગી થવા તરફને ભાવ પ્રગટાવતું. તેમણે પિતાની મેટાઈ પ્રકાશવા માટે કયારેય કશું કર્યું નથી.
કુદરતી વાતાવરણ તેમને બહુ જ પસંદ હતું-એ લેગ સાંપડે ત્યારે તેઓ એકાંતમાં ચિંતન કરવા અથવા અધ્યાત્મના પદો રચવામાં મસ્ત બની જતા.
પિતાની સાથે રહે અથવા પરિચયમાં આવે તેનું જીવન સુધરે, ઉંચી કક્ષાને એ માનવી બને એ તેમને સદભાવ સદાય કર્યા કરતું હતું. શ્રીમતને એમને ઉપદેશ હંમેશા એવો જ હોય કે સંપત્તિહીન તરફ નજર રાખો. એક દિવસ તમે એ જ કક્ષામાં હતા. માટે સંપત્તિથી કદી છકી ન જશે.
જેમ તેઓ વધુ લોકપ્રિય થઈ ગયા તેમ તેમ વધુ વિનય અને જનતાના હિત માટે કર્તવ્યપરાયણ થયા હતા.
સવાર અને સાંજ બન્ને સમયની તેમની પ્રાર્થનાની ઢબ અદ્દભૂત અને અનુકરણીય હતી. પ્રાર્થના વખતે તેમની મસ્ત અવસ્થા જણાઈ આવતી હતી. પિતાની સાથે શિષ્યગણ રહેતા તેમને પણ પિતાના જીવનની પ્રગતિ માટે સંપૂર્ણ છૂટ તેઓ આપતા. તેમની ઈચ્છા મુજબ સાયેલામાં જ જન્મ અને ત્યાં જ દેહ પડે એવી ભાવના તેમની ફળી.
મુનિશ્રીએ પિતાની સરળતા અને ઉત્તમ પ્રકારની માનવતા વડે હજારો લોકોના દિલમાં વાસ કર્યો છે જે ચિરંજીવ રહેશે. તેમના કહેવાતા અનુયાયી અથવા પ્રેમીજનેએ તેમના નામથી ઘણી સ્મારક સંસ્થાઓ ઊભી કરી છે જેમાંથી અનેક બાળકો, સ્ત્રીઓ તથા ભીડવાળા ભાઈઓને મદદ મળી રહે છે.
આવા પુરુષો મરતા નથી પણ તેઓ આ જગતના પટ પર મહામના માનવ તરીકે સદાય જીવતા જ રહે છે.
મુનિશ્રીના આવા આદર્શ ગુણોને જેમ જેમ સંભારીયે તેમ તેમ, એવા સતેની બેટ કયારે પૂરાશે ? એવી ઝંખના થયા કરે છે.
અદ્વિતીય સુધારક શ્રમણ
શ્રી ન્યાલચંદ મૂળચંદ શેઠ
સાધુજીવનની મર્યાદા સાચવીને લોકજીવનની સાથે ઓતપ્રેત થતાં એ કાળમાં એક સુધારક સાધુ તરીકે પૂ. શ્રી નાનચંદ્રજી મહારાજને જે અનેક મુશ્કેલીઓને સામને કરવો પડે છે તેને હું એક સાક્ષી છું. આવા અજોડ સાધુએ જીવન સુધારની કેટલીક સમજણ આપીને મહાન ઉપકાર કર્યો છે. વ્યવહાર ધર્મને સમન્વય અને ધર્મ તથા રાષ્ટ્રને સંબંધ જોડીને આ મહામના મુનિએ લોકે ઉપર જે ભાત પાડી છે તે કદી વીસરી શકાય તેમ નથી. મહાવીર સ્વામીની અહિંસા અને સ્યાદવાદનું લજ્ઞ ચૂક્યા વિના પૂ. ગુરુદેવે પિતાના જાત અનુભવ દ્વારા લેકનાયકેનું, રાષ્ટ્રના ઘડવૈયાનું અને ગામડાનું જે ઘડતર કરેલ છે તેનું પરિણામ ઘણું સારું આવ્યું છે. એના વારસદારે આજે મોજુદ છે. આ વારસદાર
લલાલજી તથા મુનિશ્રી સંતબાલજી ગુરુદેવના આ બંને વારસદારે-શિષ્ય પિતે મેળવેલા જ્ઞાનને ગુરુભકિત સાથે ઓતપ્રેત કરી પિત–પિતાના રાહે જન-કલ્યાણનું એક મોટું ભગીરથ કાર્ય કરી રહ્યા છે. આ બધું પૂ. ગુરુદેવ શ્રી નાનચંદ્રજી મહારાજને આભારી છે.
સંસ્મરણે
[૯]
Page #755
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરૂદેવ કવિલય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાલિંદ સ્મૃતિગ્રંથ, વિશ્વના મહાન માગદર્શક સંત
શ્રી જીલુભા જાડેજા (લે. કર્નલ ભૂ.પૂ.) જૈન સંપ્રદાયમાં લીંબડીનું સ્થાન અનેરું અને અનોખું છે. અનેક સાધુસંતને ત્યાં વાસ થએલ છે. લીંબડી
પ્રદાયની ગાદીસ્થળ હોવા ઉપરાંત ત્યાંના સ્થાનિક જેને અને જૈનેતર સમાજની એક ખાસ વિશિષ્ટતા છે કે જે બીજા સ્થળે જોવામાં નથી આવતી અને તે છે વિશાળ હૃદય અને સમાન દષ્ટિ અને તે પરંપરા હજી પણ જળવાઈ રહી છે.
પૂ. નાનચંદ્રજી મહારાજની જન્મશતાબ્દિની તયારીની જ્યારે મેં વાત સાંભળી ત્યારે આજથી ૫૦ વરસ પહેલાના દળે મારી આંખ સામે ખડા થયા. પૂ. જેઠમલજીસ્વામી જે તેઓશ્રીના સંપ્રદાયના હતા તેમને ક્ષત્રિયે તરફ ડે. પક્ષપાત ખરે. પિતે પૂર્વાશ્રમમાં ક્ષત્રિય હતા. એટલે અમારી રાજપૂત બોર્ડિગમાં પધારે અને ધર્મલાભ આપે. તેમની સાથે પાછા ઉપાશ્રયમાં જઈએ એટલે પૂ. નાનચંદ્રજી મહારાજ અમને પાસે બેસાડીને વાત કરે અને ધર્મ લાભ આપે. તેમ ૧૦ વરસ તે તેઓશ્રીના દર્શનને લાભ મળતો રહ્યો, ઘણા વ્રત લેવડાવ્યા અને જૈન ધર્મની પૂરી ઓળખ આપી.
ઘણા વર્ષો પછી જ્યારે અમારા બહેન શ્રી દમયંતીબેન પૂ. મહારાજશ્રીના શિષ્ય બન્યા. મહાસતીજીનું પદ પામ્યાત્યારે તેમના દર્શન કરવા સાયેલા ગમે ત્યારે પૂ. મહારાજ સાહેબના દર્શન થયા. ત્યારે તેમણે મને ઘણા જ સ્નેહ અને પ્રેમથી પિતાના પુસ્તકે અને બીજું જૈન સાહિત્ય અને પ્રસાદીરૂપે આપ્યું. પછી તે જ્યારે જ્યારે ગુજરાત – સૌરાષ્ટ્રમાં આવવાનું થાય ત્યારે તેમના દર્શન કરવા જતે અને મહારાજશ્રી ધર્મલાભ આપતા.
પૂ. મહારાજશ્રી સંઘના એક મહાન નેતા ઉપરાંત ઉત્તમ કોટિના કવિ પણ હતા. એમની કાવ્ય રચનાઓ પીંગળશાસ્ત્રના નિયમ ઉપરાંત - આત્મા–પરમાત્માની એકતા-સાધારણ માનવીને માનવ તરીકે જીવન જીવવાની સૂચના અને શિખામણ અને સમાજની દરેક વ્યકિતને પિતાપિતાનો ધર્મ અને ફરજ બજાવવાનું, સારી કાવ્યમય રીતે સુચવ્યું છે. જૈન સંપ્રદાય ઉપરાંત ભારત અને વિશ્વના એક મહાન સંત તરીકે ઈતિહાસમાં તેમનું નામ અમર રહેશે.
આવા “સંતશિષ્યની જન્મશતાબ્દિ તે તેમનું હંમેશા સ્મરણ કરીએ તેજ સાચી ઉજવી કહેવાય.
કમલેગી નહિ પણ જ્ઞાનયોગી
8 શ્રી રતિલાલ મફાભાઈ શાહ-માંડવી પૂ. ગુરુદેવ નાનચંદ્રજી મ. પ્રત્યે મારા પિતાશ્રીને સમાન વિચારેને કારણે ઘણે સદ્દભાવ હતું તેથી હું પણ એમના પ્રત્યે ખૂબ આકર્ષાય હતે. પં. છોટાલાલજી મ. તથા અન્ય કેટલાક મુનિઓને મળવાની મને તક મળી હતી પણ પૂ. ગુરુદેવને મળવાને કદી એ જ ન આવ્યું. આમ છતાં તેમના વિષે જે કંઈ સાહિત્ય પ્રાપ્ત થયેલું એ વાંચીને જ સંતોષ મેળવ્યું હતું.
વ્યકિતની મહત્તા એણે પ્રાપ્ત કરેલી ઊંચાઈ અને પ્રસિદ્ધિ પર અવલંબતી નથી. એ દષ્ટિએ તે વ્યકિત કદાચ ખૂબ નાની કરે. પ્રસિદ્ધિ પ્રાપ્ત થવી એ વ્યકિતના કર્મગ પર આધારિત છે અને કમળ પણ શુભ-અશુભ બને માગે પ્રવાહિત થતું હોઈ એથી વ્યકિતની મહત્તાનું માપ નીકળી શકતું નથી. જગતની મેટાઈમાં આમ તે ચંગીઝખાન-સિકંદર કે ઔરંગઝેબ, હિટલર જેવા પણ ગણાય પણ વ્યકિતની ખરી મહત્તા તે એ જનતાનું કેટલું કલ્યાણ કરી શકે છે, ઉત્થાનની પ્રેરણા આપી એને કેટલે ઊંચે ચડાવી શકે છે તેમજ જનતાને અનિષ્ટ નિવારણ માટે કેટલા પ્રમાણમાં માર્ગદર્શન આપી શકે છે એના પર અવલંબિત છે.
એટલું ખરું કે કર્મયોગી શુભ કે અશુભ માગે ખૂબ પ્રસિદ્ધિ પ્રાપ્ત કરી શકે છે, જ્યારે જ્ઞાનગી અમુક મર્યાદિત વતુળ પૂરતાં જ સીમિત રહે છે અને ચારિત્ર વિભૂતિ તે ઘણીવાર જગતથી સાવ અજાણ ૨૭ી દુનિયાના એક [૭૦].
વ્યકિતત્વ દર્શન
Page #756
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરૂદેવ કવિવય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ
ખુણે જ જીવન વિતાવતા હોય છે.
પૂ. ગુરુદેવ શ્રી નાનચંદ્રજી મહારાજ એ કર્મયોગી પુરુષ નહાતા. એ જ્ઞાનયેાગ અને ચારિત્રયોગ વચ્ચેના તખકાઓમાં પસાર થઈ રહ્યા હતા એથી એ એટલા પ્રસિધ્ધ નથી બની શકયા. છતાં પણ એમની જે મહત્તા છે એ એમના વિચાર, ભાવનાઓ, હૃદયની ઉદારતા તથા યુગને સમજવાની અને પિછાણવાની એમની વિશાળ અને વ્યાપક દૃષ્ટિને કારણે છે. એમના શિષ્યોમાં પૂ. મુનિશ્રી સંતમાલજીને રાષ્ટ્રીય સ્તર પર એક રાષ્ટ્રીય સંત તરીકે વિકસાવવામાં એમણે જે ઉદારતાપૂર્વક અનુકૂળતા કરી આપી હતી. તેમજ એમની રાષ્ટ્રીય પ્રવૃત્તિઓને આશીર્વાદ આપ્યા હતા. એ જ એમની મહા અને ઊંચાઈ પૂરવાર કરે છે. તે વખતે સાંપ્રદાયિક દૃષ્ટિના આગ્રહને કારણે જો એમના માર્ગમાં અન્તરાય ઊભા કરવામાં આવ્યા હોત તો કાં તે ગુરુશિષ્ય વચ્ચે ઘર્ષણા પેદા થાત અને કાં ા સંતબાલજી જેવા રાષ્ટ્રીય સંત ભારતને ઉપલબ્ધ ન થાત.
ગાંધીયુગના જીવન્ત સન્યાસી, ત્યાગી છતાં મહાન સમાજસુધારક’
આચાર્યો યોાદાબેન પટેલ M. A. B. T.
પ્રાચીન સમયના સન્યાસીએની સમાચારી સ્વાત્મ-કલ્યાણ સાધતાં સહેજે સમાજ-કલ્યાણ સધાય તેવી હતી. આવા સંન્યાસીએ કદી સમાજને ભારરૂપ થયા નથી, થતા નથી. તેઓ પોતાના ગુરુના આદેશ પ્રમાણે પોતાની મર્યાદા જાળવીને પણ યુગની સાથે ચાલવા વ્યવહારિક પ્રવૃત્તિઓમાં પરિવર્તન કરતા રહેતા. એનુ દૃષ્ટાંત પૂજ્ય મુનિશ્રી નાનચંદ્રજી મહારાજ પૂરું પાડે છે.
ગાંધીયુગમાં તેઓ જીવ્યા. તેઓ ગાંધીજીના શ્રમજીવન–સ્વદેશીવ્રત, અસ્પૃશ્યતા વગેરે સમાજસુધારાના વિચારોના રંગે રંગાયા હતા. તેઓ હાથે કાંતેલ અને હાથવણાટની ખાદીના વસ્ત્રો ધારણ કરતા હતા, શ્રમથી શરીર સ્વાસ્થ્ય સુન્દર રહે છે; બહેના ફરીથી ગૃહસ્થ જીવનમાં શ્રમનું મહત્વ સમજે તે હેતુથી હાથની ઘંટીથી દળેલા લોટના રોટલા-રોટલી જ ગોચરીમાં સ્વીકારતા. દેશમાં જ બનેલી વસ્તુઓના ઉપયાગ કરવા એવા ઉપદેશ આપતા. હિન્દુ સમાજમાં રહેલ અસ્પૃશ્યતાના તે કટ્ટર વિરોધી હતા. તેઓ કહેતા કે “હિન્દુ સમાજે ગદકી કરનારને, ગદકી સાફ કરનાર કરતાં ઊંચા ગણ્યા છે, તેનુ મેલુ ઉપાડનારને અસ્પૃશ્ય કહી તિરસ્કાર્યા છે, એટલું જ નડી પણ જો તે અસ્પૃશ્ય, હિન્દુ ધર્મ છેડી મુસ્લિમ કે ક્રિશ્ચિયન અને તે તેની સાથે ખેલવા ઊડવામાં જરા ય વાંધા ન આવે અને તે અસ્પૃશ્ય મટી જાય. કેવા મૂર્ખાઈ ભર્યા વિચાર ?”
તેવી જ રીતે યંત્રવાદના પણ વિરોધ કરતા. તેઓ માનતા કે લાખા શ્રમજીવીઓના પેટ પર પાટું મારી એક પૂજીપતિ, ગણ્યાગાંઠયા માણસો પાસે યંત્રથી કામ લઈ ધનવાન બને છે. અનેકાની રાજી-રોટી લૂટી તેમને બેકાર બનાવે છે. આવા અપ્રામાણિક વ્યવહાર એ હિંસાના જ એક પ્રકાર છે. જૈનધર્મ અહિંસા અને સત્ય પર જ આશ્રિત છે. તે સમાજમાં આવી. અપ્રમાણિકતા ન હોવી જોઈએ, એમ તેઓ પોતાના ઉપદેશમાં અવારનવાર કહેતાં.
જૈન ધર્મના સામ્પ્રદાયિક સતાની સમાચારી ઘણી કડક હોય છે. તેને પણ મઠારીને-વ્યવહારિક બનાવી ચેાસડ ચોસઠ વર્ષ સુધી એકધારા સંયમ જેમણે શાભાન્યા તે પૂજ્ય મુનિશ્રી નાનચંદ્રજી મહારાજ સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર જીલ્લાના સાયલા ગામના વતની હતા. નાનપણથી જ તેમને અભિનય કળા અને કાવ્યનો ભારે શોખ હતો. તેમનું ગળુ અતિ મધુરું અને સંગીત કળાથી રસમસ ભરેલું રહેતુ. ઉપાશ્રયમાં વ્યાખ્યાન વાંચવા બેસે ત્યારે શરૂઆતમાં પરમાત્માની સ્તુતિ કરે અને તે એવી હલક, રાગ અને ભાવથી કરે કે શ્રોતાવગ સ્તબ્ધ અને એકાગ્ર બની જાય.
વિનાદી સ્વભાવ એ એમની લાક્ષણિક પ્રકૃતિ હતી. જોઈને એમનું હૃદય કરુણાથી ભરાઈ જતું. અને તેમની પાસે ગરીબોને સહાય કરવાનું સૂચવતા. પુરતકાલયામાં તેમ જ લોકો ઊંચા સાહિત્ય તરફ અભિરુચિ કેળવે, ઢીના પ્રત્યે દયા કેળવી દવાખાના – પુસ્તકાલયમાં દાન આપી ધનનો સદુપયોગ
શિક્ષણ પ્રત્યે તેમને અપાર ભાવ હતા. સાધનહીણા ગરીબેને જતા શ્રીમંત વર્ગ કોઈ સેવા માટે પૂછે, કે તરત આવા સ્ત્રીશિક્ષણ માટે ધનનો સદુપયોગ કરવાનું કહેતા. આ રીતે
[૭૧]
સંસ્મરણા
Page #757
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરૂદેવ વિવય પં. નાનાજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ
કરે તેવી પ્રેરણા સદા આપતા રહેતા. સાથેસાથ છાત્રાલયા અને છાત્રવૃત્તિ માટે પણ સૂચવતા.
આમ સમાજસુધારાના ઘણાં કામે કર્યાં. ત્યાગી છતાં તે માનવબંધું અને દીનેાના આશ્રયદાતા હતાં. તેમને માટે સદ્ગુણ્ણા એ કેવળ ઉપદેશનો જ વિષય ન હતા પણ તે તેને આચરણમાં મૂકતાં. એમના ગુરુની બીમારી પ્રસંગે વર્ષો સુધી એમની પથારી પાસે રહી એમણે કરેલી સેવા અવર્ણનીય છે.
ન
જન્મથી જ તેમના સ્વભાવમાં આધ્યાત્મિક ભાવ ઝળહળી રહ્યાં હતાં. એકાન્તે બેસી તત્વજ્ઞાનની મસ્તીમાં આવીને આધ્યાત્મિક પદોની રચના કરતા. તેમના રચેલા આવા પદો સેકડાની સંખ્યામાં વાંચવા મળે છે. તેઓ અન્યધર્મ કે ધીએ પ્રત્યે હંમેશા સમભાવ રાખતા. તેમના વ્યાખ્યાનામાં ખીજા ધર્મના રોચક ઉદાહરણા આપતા હતા. જ્યાં ત્યાંથી જાણવા શીખવાની તક કદી જવા દેતા નહી. ગાંધીજી, રમણ મહર્ષિ વગેરેના જીવનના પ્રખર અભ્યાસી હતા. ચેગી શ્રી અરવિંદ ઘાષના પુસ્તકો પણ તે વાંચતા. સાંપ્રદાયિક સાધુએમાં આવી ટેવ જવલ્લેજ જોવા મળે છે. એમના નિકટના પરિચિતામાં જેના સિવાય જૈનેતર વ્યકિતએ વિશેષ હતી.
સ્ત્રીઓના શિક્ષણ માટે એમના અતિ આગ્રહ હતા. તેના થઈ હતી. આજે પણ એમના શિષ્ય મુનિ શ્રી સતબાલજી દ્વારા મળે છે. જેમાં મધ્યમ અને સામાન્ય વર્ગના બહેનો પોતાની રાજી મેળવી ગૃહકાર્યમાં સહાયભૂત થાય છે.
આવા સમાજ ઉદ્ધારક સમાજના ઉત્કર્ષમાં આનંદ માનનારા સો ઓછા જોવામાં આવે છે. એવા એ પૂજ્ય મુનિશ્રીને મારી હાર્દિક હજારી વદના સાથે સ્મરણાંજલિ સમ છું.
*
ધર્મ –ક્રાન્તિના પ્રણેતા અને નિવદ્ય પ્રવૃત્તિના ઉપદેશક જૈન સાધુ..... ભિક્ષુ નાનચંદ્રજી
ફળસ્વરૂપ એમની પ્રેરણાથી મહિલા સમાજની સ્થાપના સ્થાપેલ માતૃસમાજો સ્થળે – સ્થળે, ગામેગામ જોવા
શ્રી ભાઈલાલ ભુરાલાલ
શેઠ
જૈન સાધુ અને નિર્વાદ્ય વ્યવહારપ્રવ્રુાતના ઉપદેશક એવા શિર્ષકમાં જૈન દર્શનના અભ્યાસીઓને વિધાભાસ લાગવાને પૂરો સંભવ છે. પણુ સદ્ગત કવિ નાનચંદ્રજી મહારાજના સાધુ જીવનના આ એક સ્વયંસિદ્ધ અને સફળ પ્રયાગ હતા.
બાળપણથી શરૂ કરી જીવનના અંતકાળ સુધી કવિશ્રી નાનચંદ્રજી મહારાજે વ્યવહારક્રાન્તિ અને ધક્રાન્તિના અનેક પ્રયોગો આદર્યા અને સિદ્ધ કર્યા. સમાજ જીવનને સુસંસ્કૃત અને સુસંવાદિત બનાવવા મૌલિક શિક્ષણસસ્થા સ્થાપી-થપાવી અને એ સંસ્થાઓમાં ધાર્મિક શિક્ષણ અપાય એવું સુપાચ્ય સંકલન પણુ ગેાઠવી દીધું.
સામાજિક કુરૂઢિઓ સામે શાન્ત છતાં સફળ અને અસરકારક જેહાદ જગાવી, તેવી કુરૂઢીઓનું ઉન્મૂલન કરી સદાચાર સ્થાપવા ભગીરથ પ્રયાસ કર્યો અને સતત પ્રેરણા આપ્યા જ કરી.
સમાજમાં સ્ત્રીનાં સ્થાનને ગૌરવાંકિત કરવા અને નિરાધાર વિધવાએ સ્વમાનભેર પોતાની રોજી-રોટી મેળવી શકે એ શુભાશયથી મહિલા મંડળની સ્થાપના કરવાની પ્રેરણા આપી ઠેરઠેર મહિલા પ્રવૃત્તિએ વિકસાવી અને તેમાં નિદ્ય ઉદ્યોગો તથા સ્ત્રીશિક્ષણનું સંકલન ગોઠવ્યું .
નાના ગામડાંઓનાં જૂથોથી વિંટળાએલા શહેર-કસ્બા વિસ્તારમાં છાત્રાલયાની શુભ પ્રવૃત્તિઓ વિકસાવી ગ્રામ્ય પ્રજાને શિક્ષણ પ્રાપ્ત કરવાની સુવિધાઓ માટે જરૂરી પ્રેરણા આપી સફળ પ્રયોગ આદર્યાં.
જૈનદર્શન એ વિશ્વદર્શન છે. સાપેક્ષવાદ અને મડનાત્મક નીતિ એ જૈનદર્શનની વિશ્વવ્યાપકતા અને શ્રેષ્ઠતાના આધારસ્થા છે. અન્યદર્શીનીઓને જૈનદર્શનની સાપેક્ષવાદની વ્યવહારૂ પ્રતીતિ થાય એ અથે માત્ર ઉપાશ્રયે યા
[૨]
For Private Personal Use Only
વ્યકિતત્વ દર્શન
Page #758
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરુદેવ કવિવય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથર
ધર્મસ્થાનમાં જ વ્યાખ્યાન આપવાની રૂઢિગત પ્રણાલિકાનો વિસ્તાર કરી અન્ય સ્થળોએ અને જૈન તેમજ જૈનેતર જનતામાં લોકભોગ્ય અને અસરકારક વ્યાખ્યાન આપવાને ન ચલે ઉપસાવ્યું. તેમજ સાંજના સમયે પ્રતિક્રમણ બાદ સર્વધર્મ સમન્વય પ્રાર્થનાઓ અને પ્રવચનની પ્રક્રિયા શરૂ કરી. તેમની આ બન્ને પ્રવૃત્તિઓએ જૈનત્વને જગતમાં ગાજતું કર્યું. સામાન્ય જનતા તેમના આવા ધાર્મિક વ્યાખ્યાન - પ્રવચનનો લાભ લઈ મંત્રમુગ્ધ બનવા લાગી અને ધન્યતા અનુભવવા લાગી. આમ ધર્મ અને નીતિના સંસ્કારનું પ્રેરણાબીજ પવા તેઓશ્રીએ ભગીરથ પુરુષાર્થ કર્યો.
માનવતા એ ધર્મને મૂળભૂત પામે છે. જેમ જળ વિનાના સરેવરમાં તીરાડો પડી જાય છે તેમ માનવતા વિહેણે ધર્મ અસ્ત-વ્યસ્ત બની જાય છે, એમ તેઓશ્રી દઢપણે માનતા. એમના સર્વ પ્રવચને, લખાણે, વ્યાખ્યાને અને ઉપદેશમાં હંમેશા માનવતાને સૂર અવશ્ય પ્રધાનપણે ગૂંજતો રહેતો.
જૈન સાંપ્રદાયિક વેશધારી સાધુ આવી વિશ્વવ્યાપક કર્તવ્યપ્રેરણા અને ઉપદેશ આપે તે સાંપ્રદાયિક-મમત્વવાળા રૂઢિગત પરિબળોમાં ઉહાપોહ જગાવે એ નિર્વિવાદ હતું. રૂઢિચુસ્ત વર્ગમાં તેમને સાદેવાચારમાં શિથિલ માનવા લાગ્યું. તેમના પ્રત્યે તિરસ્કાર અને ધિકકારનું વાતાવરણ પેદા કરવા પ્રયત્નશીલ બને. પણ આવા પ્રચાર અને પ્રયત્નની સામે તેમણે લાક્ષણિક રીતે પ્રેમવર્ષણ જ કર્યું. આવા વિરોધીઓ જે પ્રત્યક્ષ ખુલાસો મેળવવા અથવા વિચારવિનિમય કરવા આવતા તે તેમને પ્રેમપૂર્વક આવકારતા અને શાસ્ત્રોકત પ્રમાણેથી તેમની શંકાઓનું નિરસન કરી તે જૈન સાધુતાની મર્યાદામાં જ છે તેની સચેટ અને સંતોષકારક પ્રતીતિ કરાવી દેતા.
મનુ મહારાજે પ્રરૂપેલા ચારેય વર્ણાશ્રમના ગુણધર્મો તેમના આગવા વ્યકિતત્વમાં સમાયેલા હતાં. તેઓ અભ્યાસમાં બ્રાહ્મણ હતા. તેમને ભારતના સર્વ દશનના અભ્યાસને શોખ હતો. તેમણે રઘુવંશ, મહાભારત, રામાયણ, ભગવદગીતાવિગેરે ગ્રંથને તલસ્પર્શી અભ્યાસ કર્યો હતે. ભગવદ્ગીતા તે લગભગ કંઠસ્થ હતી. ઉપદેશ આપવાની કળા ભલભલા પંડિતની પ્રશંસા માંગી ભે તેવી અસરકારક હતી.
કમે તેઓ ક્ષત્રિય હતા. વ્યવહારશુદ્ધિ, સાધનશુદ્ધિ, પરંપરાગત રૂઢિયુકત ધર્મક્તવ્યની શુદ્ધિ અંગે પ્રેરણાપ્રદ જે કાર્ય તેઓ ઉધતા તેને ગમે તેવા પ્રબળ અવધે સામે ટક્કર ઝીલવા છતાં પણ પિતાની વાણી અને વર્તનમાં કદાપિ કટુતાને પ્રવેશવા ન દેતા અને હરહંમેશ પ્રેમવર્ષણ જ કરતાં. તેમની આ સહજ પ્રકૃતિ ક્ષાત્રધર્મને દીપાવે તેવી હતી.
સમાપયેગી કાર્યો કરાવવામાં વૈશ્ય હતાં. તેઓશ્રી જન્મ વૈશ્ય તે હતાં જ પણ જ્યાં જ્યાં સામાજિક અસમાનતા ભાસતી અથવા તે જ્યાં જ્યાં દાને મેળવવાની આવશ્યકતા ઊભી થતી ત્યાં ત્યાં તેઓ પોતાની આગવી પ્રેમપ્રતિભાથી ધનિકો પાસેથી ચ્છિક દાન-દેણગી કરાવી જરૂરીઆતવાળી સંસ્થાઓને અથવા વ્યકિતઓને સ્વમાનભેર મળે એવાં સુંદર અને અસરકારક વિનિયુગના પ્રેરક બની રહેતાં.
સ્વભાવે અને સાધના કાર્યમાં પોતાની જાતને તદ્દન શદ્રજ માનતાં. જ્ઞાન-ગંભીરતા, વાંચન-વિસ્તાર, ચિંતનચણતર અને સાધના ક્ષપશમ પ્રશંસનીય હોવા છતાં તેઓમાં જ્ઞાનને જરા પણ અહંભાવ જણાતું ન હતું. હંમેશા નમ્રાતિનમ્ર જ રહી શકતા હતાં.
પડછંદ તથા સુડોળ અને સપ્રમાણ દેહયષ્ટિ, આકર્ષક દેડકાન્તિ, નમણી મુખાકૃતિ, તેજસ્વી વિશાળ ભાલપ્રદેશ, શીઘ્ર કવિત્વ, આગવી અને મધુર કંઠકળા, લાક્ષણિક અભિનયયુક્ત વેધક વ્યાખ્યાનશૈલી, વિ. તેમના વિશિષ્ટ ગુણો હતાં.
કુદરતની બક્ષિસ સમા આ ગુણોથી તેઓશ્રી જે જે ક્ષેત્રમાં વિચર્યા તે તે ક્ષેત્રના જૈન-જૈનેતર વર્તુળને આકષી જૈનદર્શનના ચાહક બનાવી શકયા. અજમેરના સાધુ સંમેલનથી પાછાં ફરતાં આગ્રા ફેર્ટમાં તેમણે પિતાની આ શકિતઓને અચ્છો પરિચય જૈન તેમજ જૈનેતર પ્રજાને કરાવ્યું જ હતું તેની સૌને જાણ હશે જ.
વેશથી તેઓ જૈન સાધુ ભલે હતા પણ ઉપદેશથી અને પ્રેરણાથી તે તેઓ રાષ્ટ્રીય સંત હતાં. રાષ્ટ્રીય ગીતા રચી તેમજ ખાદીપ્રચાર, હાથછડ ચોખા, હાથે દળેલ લેટ, સ્વદેશી પ્રચાર વિ. અનેક રાષ્ટ્રસ્થાનના કાર્યોમાં પોતાના સાધુત્વની મર્યાદામાં રહીને સુંદર કાવ્ય ફાળે, પ્રચાર કાળે અવશ્ય આપે છે જ. સંસ્મરણે
[૭૩]
Page #759
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરુદેવ કવિવર્ય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાલિદ સ્મૃતિગ્રંથો
વિશિષ્ટતા એ છે કે તેમની પ્રેરણાથી જે જે સંસ્થાઓ ચાલે છે તેનું સંચાલન ભલે જૈન સંસ્થાઓ કરતી હોય પણ તે તે સંસ્થાઓને કાર્ય-વ્યાપ સાર્વજનિક જ છે. આ જ પુરવાર કરી આપે છે કે તેઓ વેશથી ભલે જેન સાધુ હતા પણું કર્તવ્ય પ્રેરણાથી અને ઉપદેશથી ભારતના રાષ્ટ્રીય સાધુ હતાં.
કાર્યકર વ્યકિતના ગુણેના તેઓશ્રી અચ્છા પરીક્ષક હતાં. રત્નપારખુ ઝવેરી હતાં. તેઓશ્રીની પ્રેરણાથી ચાલતી સંસ્થાઓમાં માત્ર “શ્રી” પતિઓને જ નહીં પણ સેવાનિષ્ઠ અને કર્તવ્યનિષ્ઠ કાર્યકરોને પણ અગ્રિમ સ્થાન મળતું જ હતું. તેમની આ વિવેકશકિતનું પ્રત્યક્ષ પ્રમાણ જેવું હોય તે જુઓ શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન સંઘ-બોરીવલી.
આ સંઘનું કાર્યકર જૂથે માત્ર સેવાનિષ્ઠ અને કર્તવ્યનિષ્ઠ કાર્યકરનું જ બનેલું છે. લગભગ બધા જ કાર્યકરે મધ્યમવર્ગના–કરીઆત કાર્યકરે જ છે. છતાં આ સનિષ્ઠ કાર્યકર જૂથે પૂ. ગુરુવર્યની પ્રેરણાથી જે જે સાંપ્રદાયિક અને સાર્વજનિક સેવાપ્રવૃતિઓ ઉપાડી છે તે સર્વે પ્રવૃત્તિઓ આજે સેળે કળાએ ખીલી રહી છે. માનવતાના મહાન પુરસ્કર્તા પૂ. કવિવર્ય નાનચંદ્રજી મહારાજની પ્રેરણાના જીવન્ત ધબકાર સમી બોરીવલી સંઘની પ્રવૃત્તિઓ મઘમઘી રહી છે. બોરીવલીને સંઘ સેવાના ક્ષેત્રે એક ઉત્તમ દૃષ્ટાંત પૂરું પાડી રહ્યો છે કે સંતની અસીમ કૃપાપ્રેરણા હોય અને ભલે મધ્યમકક્ષીય છતાં સેવાનિષ્ઠ અને કર્તવ્યનિષ્ઠ કાર્યકરનું જૂથ હોય તે એવી સંસ્થાઓને આર્થિક સહકાર આપોઆપ મળતે જ રહે છે અને સમાજોત્થાન તથા રાષ્ટ્ર ભાવનાનાં ઉત્તમ કાર્યો કરી સમાજને સુવ્યવસ્થિત સુખી અને સમૃદ્ધ બનાવી શકે છે. આવા માનવતાને મહાન ઉપદેશક રાષ્ટ્રીય સંતનો આત્મા જ્યાં હોય ત્યાં તેને કેટ કેટ ભાવવંદના હો.
શ્રધ્ધા કેન્દ્ર
* શ્રી જશવંતભાઈ દફતરી
જૈન શાસનના યુગપુરુષ માનવતા અને ગાંધીવાદના પ્રચારક પ્રાતઃસ્મરણીય એ ગુરુદેવનાં અનેક સંસ્મરણે મેં મારા પૂ. દાદીમા પાસેથી સાંભળ્યા છે. જેમાં એક પ્રસંગ માનવના શ્રધ્ધાદીપને કેવી રીતે જવલંત બનાવે એ ગુરુદેવે સરળતાથી શીખવ્યું, તેને છે. | મારા પૂ. દાદીમા નાની ઉંમરનાં હતા. ધર્મપ્રેમ ઘણે પણ ભણતર ઓછું. ગુરુદેવે તેમને ભકતામરને મુખપાઠ કરી લેવા સૂચના કરી. દાદીમાને પિતાનાં ઉચ્ચાર, સ્મરણશકિત પર બહુ શ્રદ્ધા નહોતી. ગુરુદેવ તે જ ટકેર કરે અને દાદીમાની પાસે શુધ્ધ ઉચ્ચારણ કરાવી આગળને પ્લેક આપે. ખરેખર ગુરુદેવની કૃપાને ચમત્કાર કહે કે પછી જે સમજે તે પણ ભકતામર આખું ચે શુદ્ધ ઉચ્ચારણ સાથે તેમને મેઢે થઈ ગયું. એ ગુરુદેવ તે ભૌતિકદેહુ રૂપે ભલે નથી પણ ચૈિતન્યદેહ રૂપે સચરાચરમાં વસી રહ્યા છે. શ્રદધાદીપમાં જ્ઞાનની જોત જલાવનાર, વિશ્વાસને જેમ આપનાર ગુરુને મહિમા યાવત્ સૂર્યચંદ્ર સુધી રહેશે.
મહાન સાધક અને કવિવર્યશ્રી નાનચંદ્રજી મહારાજ
3. શ્રી રિષભદાસ રાંક જૈનદર્શનની વ્યાપકતા અને સમન્વયદષ્ટિને જૈન સમાજમાં અભાવ જોવાને મળે છે. આના લીધે સંપ્રદાય, ગચ્છ અને સંઘોમાં તે વહેંચાઈ ગયું છે. તેના લીધે જૈન ધર્મની વિશિષ્ટતાઓ અને સમાજની વિશિષ્ટ વ્યકિતઓને સમાજને જે લાભ મળવો જોઈએ, એ મળી શકતું નથી. અહીં સુધી કે, એક સંપ્રદાયના મહાપુરુષને સમ્યક્ પરિચય બીજા સંપ્રદાયની જનતાને મળી શકતું નથી. આવી વૃત્તિ ધીમે ધીમે ઓછી થતી જાય છે; પણ આજથી પચાસ વરસ પહેલાં
વધારે પ્રમાણમાં હતી. એના લીધે સ્થાનકવાસી સમાજમાં થયેલા બે તિર્ધરને જૈન સમાજમાં વિશેષ પરિચય થઈ [૭૪]
વ્યકિતત્વ દર્શન
Page #760
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરૂદેવ કવિધ પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાલિંદ સ્મૃતિગ્રંથ
શકે નહીં. તે હતાઃ-જૈન સમાજના જાજવલ્યમાન સિતારા આચાર્ય જવાહરલાલજી અને બીજા કવિ નાનચંદ્રજી મહારાજ. જેમના વિચારો સમયાનકલ વ્યાપક અને સાર્વજનિક હતા. જેમણે સ્થાનકવાસી સમાજની નહીં, પણ જૈનત્વની શોભા વધારી અને સામાજિક અને રાષ્ટ્રીય પ્રવૃત્તિઓમાં મહત્ત્વપૂર્ણ કાળે આપ્યા હતા. જેમને સમાજ તરફથી શતાબ્દિ મહોત્સવ ઉજવવામાં આવે છે.
આચાર્ય જવાહરલાલજી મહારાજની જન્મભૂમિ માળવા હતી અને કાર્યક્ષેત્ર મુખ્ય રૂપમાં માળવા, રાજસ્થાન અને મહારાષ્ટ્ર હતું. જ્યારે કવિશ્રીની જન્મભૂમિ સૌરાષ્ટ્ર હતી અને એમનું મુખ્ય કાર્યક્ષેત્ર ગુજરાતી ભાષાનું ક્ષેત્ર, કચ્છ, સૌરાષ્ટ્ર, ગુજરાત અને મુંબઈ હતું. આમ તે આચાર્ય જવાહરલાલજી મહારાજે સૌરાષ્ટ્ર-ગુજરાતનાં ચાતુર્માસ કરેલા; પરંતુ તેમનું મુખ્ય કાર્યક્ષેત્ર રાજસ્થાન, માળવા અને મહારાષ્ટ્ર જ ગણાય.
કવિશ્રી નાનચંદ્રજી મહારાજ પણ ગુજરાતી ભાષા પ્રદેશની બહાર એક ચાતુર્માસ આગરા કરેલ અને અજમેર સાધુસમેલન વખતે રાજસ્થાનમાં પણ વિહાર કરેલ, પરંતુ મુખ્ય ક્ષેત્ર ગુજરાતી ભાષાવાળો પ્રદેશ જ રહ્યો.
આ બન્ને મહાપુરુષના વિચારમાં ઘણું સામ્ય હતું. તેઓ જૈન જગતની વિરલ વિભૂતિઓ હતી. બને સમયને જાણનારા હતા. એમના વિચારો વ્યાપક હતા અને તેમની પ્રવૃત્તિ સમાજ અને રાષ્ટ્રધર્મને પિષક હતી. કવિવર્યને સ્થાનકવાસી સમાજ સાથે સંપર્ક વ્યાપક હતું જ. પરંતુ ગુજરાતી ભાષી સામાન્યજન સાથે પણ વ્યાપક સંપર્ક હતે. એમના માટે સામાન્ય જનતામાં પણ આદર હતો. તેના વિચાર ઉદાર હતા. જૈન સંપ્રદાયના મૂર્તિપૂજકે માટે પણ એમને એટલે જ પ્રેમ હત; જેટલે સ્થાનકવાસી સમાજ પ્રત્યે હતે. મૂર્તિપૂજક સમાજ પ્રત્યે એમને વ્યવહાર બહ જ ઉદારતા હતા. તેમની કઈ દિવસે ટીકા ટિપ્પણી નહીં કરતા. પરંતુ બીજા કેઈ ટીકા કરે તે એમને–પસંદ ન હતી. એટલા માટે તેમના શિષ્ય ધર્મપ્રાણ લંકાશાહ નામના જીવનચરિતને ન્યાય આપવા પૂરતી કરેલી ટીકા પણ તેઓ સહન નહીં કરી શકયા.
કવિવર્ય જેનસમાજમાં ધાર્મિક સંસ્કારની સાથે સાથે કેળવણી વધે, સત્સાહિત્યને પ્રચાર થાય, જેમાં પરોપકારની વૃત્તિ વધીને તેઓ સમાજ અને રાષ્ટ્રહિતનાં કાર્યો વધારે પ્રમાણમાં કરે, આવો પ્રયત્ન તેમના ઉપદેશ દ્વારા કરતા. સમાજનાં બને અંગે સ્ત્રી અને પરષ અને ઉત્કર્ષ થાય તે જ સમાજને ઉત્કર્ષ થઈ શકે એ માટે તેઓ સ્ત્રી શિક્ષા અને સ્ત્રીસુધાર માટે મહિલા મંડળ સ્થાપવાની પ્રેરણા આપતા. તેઓએ મહિલા–મંડળ તેમજ છાત્રાલયે, વાંચનાલો અને પાઠશાળા કે વિદ્યાલયે ખેલવાની હિલચાલ કરેલી અને તેનું બહુ સારુ પરિણામ આવ્યું.
ગ્રહથીઓનું જીવન સાદુ અને પરિશ્રમી બને, તેઓ સમાજ અને રાષ્ટ્રનું હિત જુએ, એ માટે ગાંધીજીની પ્રવૃત્તિએને ઉત્તેજન આપતા. નાનચંદ્રજી મહારાજને ગાંધીજી સાથે સંપર્ક હતું. તેઓ તેમને તીથલમાં મળેલા ત્યારે સારી ચર્ચા વિચારણા પણ થઈ હતી. આ ચર્ચામાં તેમણે ગાંધીજીને એક એવો પણ પ્રશ્ન કરેલ કે “મહાભારતમાં ભગવાન કૃષ્ણ પિતે ધર્મરાજ યુધિષ્ઠિરને અર્ધસત્ય (કિંતુ ભાવની દષ્ટિથી અસત્ય) ભાષણ કરાવી દ્રોણાચાર્યની શકિત ક્ષીણ કરાવી. પાંડવેને ન્યાયવિજય અપાવ્યો. આપ ભગવાન કૃષ્ણના અનન્ય ભકત છે તે આપ સત્યના ભેગે સ્વરાજ્ય મળતું હોય તે પસંદ કરો કે નહીં?
આના ઉત્તરમાં ગાંધીજી આ મતલબનું ભલ્યા, “હા, હું ભગવાન કૃષ્ણને અવશ્ય અનન્ય ભાવે ભજું છું; પણ સાથે સાથે સત્યને પણ ભગવાન માનીને ચાલું છું. એથી મહાભારતનું આ અનુકરણ પસંદ નથી કરતે, કરું છું. એટલા માટે સત્યના ભેગે સ્વરાજ્ય પસંદ ન કરું. મારા મને સત્ય જ સર્વોચ્ચ અને ભગવાન છે.
આમ ગાંધીજી રાજકીય નેતા હતા, પરંતુ સાથે સાથે આધ્યાત્મિક અને સાચા ધાર્મિક હોવાને લીધે સાધનશુદ્ધિને આગ્રહ રાખતા. અને પ્રત્યેક કાર્યમાં ધર્મને સર્વોચ્ચ સ્થાન આપતા. એટલા માટે કવિ નાનચંદ્રજી કે આચાર્ય જવાહરલાલજીને એમનાં કાર્યો પ્રત્યે આકર્ષણ હતું. કવિશ્રી તે હરિપુરા કેગ્રેસમાં પણ ગયેલા.
કવિશ્રીને ખાદી અને ગ્રામોદ્યોગમાં અલ્પારંભ લાગવાથી તેઓ પિતે ખાદી અને ગ્રામોદ્યોગની વસ્તુઓને પગ કરતા. જેથી શ્રાવકમાં પણ તેને પ્રચાર થતું. તેઓ હાથચકકીથી દળેલ લેટની જ કેટલી (પ્રાય :) આહારમાં લેતા. સંસ્મરણે
[૫]
Page #761
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરૂદેવ કવિવ` પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ
પાતે ખાદી વાપરતા અને શ્રાવકોને પણ ખાદીના ઉપયોગ માટે સતત ઉપદેશ આપતા. એમની દૃષ્ટિ બહુ જ સૂક્ષ્મ હતી. તેઓ જે ભાતમાંથી પાણી કાઢવામાં આવતું તે નહીં લેતા. ભાતમાંથી પાણી કાઢવાથી તે ખુલ્લા થાય છે, પણ તેમાંથી પોષક દ્રવ્યા ચાલ્યાં જાય છે. એટલે પ્રત્યક્ષ રીતે સમાજને પોષક તત્ત્વા ન છેડવાના ઉપદેશ આપતા.
એમના યુવા-શકિતમાં વિશ્વાસ હાવાથી એએ યુવાને ઉદ્દેધન આપવા યુવક-પરિષદોમાં હાજરી આપતા. કોંગ્રેસનું જેમ સમર્થન કરતા, તેમજ સ્થાનકવાસી સમાજની કોન્ફરન્સને પણ પ્રેરકબળ આપતા. મુંબઈમાં ભરાંદાનજી શેઠિયાની અધ્યક્ષતામાં જે કોન્ફરન્સ થયેલ, તેમાં હાજરી આપી હતી. અને ઉદ્દેાધન પણ કરેલું.
એમના વિશ્વાસ હતા કે, જૈનધર્મમાં વિશ્વધર્મ થવાની ક્ષમતા છે. જે વિશ્વના ધર્મો થઈ સંસારની સમસ્યાના ઉકેલ કરી શકે તે સમાજ અને રાષ્ટ્રની સમસ્યા કેમ નહીં ઉકેલી શકે? એટલે સાધુધર્મની સીમામાં રહીને સામાજિક અને રાષ્ટ્રીય પ્રવૃત્તિઓમાં ભાગ લેતા.
ગુજરાતના જૈનિયા પર શ્રીમદ્ તથા ગાંધીજીના પ્રભાવ હતા, તેમાં કવિશ્રીએ વૃદ્ધિ કરેલ. સુપ્રસિધ્ધ રાષ્ટ્રસંત સતબાલજી; એ આ કવિશ્રીએ સમાજ અને રાષ્ટ્રને અનુપમ ભેટ આપેલ, જેમણે વ્યાપક ક્ષેત્રમાં ઘણું રચનાત્મક કાર્ય કરી સમાજ અને રાષ્ટ્રની અનુપમ સેવા કરેલ છે.
સંતબાલજીના વિચારો વધારે ક્રાન્તિકારક હાવાને લીધે તેઓ ગુરુથી અલગ થયા. પરંતુ કવિશ્રીએ એમના ઉપર એવી અમી દૃષ્ટિ રાખેલ કે છેવટ સુધી એમના અદર પરસ્પર સ્નેહ અને આત્મીયતા રહી શકેલ. આવુ બહુ જ એન્ડ્રુ જોવામાં આવે છે. કવિશ્રીએ અંત સુધી સંતબાલજી પ્રત્યે અમી દૃષ્ટિ રાખેલ અને આને લીધે સંતબાલજીની પોતાના ગુરુ પ્રત્યે અનન્ય ભક્તિ જોવામાં આવે છે.
કવિશ્રી; ઉપનિષદના ઋષિની જેમ ક્રાન્તર્દષ્ટા હતા. એમણે સમાજનુ ભાવિ હિત ઓળખીને યોગ્ય માર્ગદર્શન આપ્યુ. સાંપ્રદાયિકતાનાં બંધન દૂર કરી જનજનના માટે વ્યાપક ધર્મનો પ્રચાર કરેલ. ધર્મની વ્યાપક વ્યાખ્યા અને પ્રચારનાં સાધનામાં વ્યાપકતા લાવવાની વાત રૂઢિચુસ્ત લેાકેાને પ્રતિકૂળ લાગતી. તે તેના વિરોધ પણ કરતાં. પરંતુ તે નિર્ભયતાપૂર્વક પોતાની વાત કહેતા. એમણે લેાકેાની સગવડ ખાતર રાતના વ્યાખ્યાન આપવાનું પણ શરુ કરેલ. આમ તેઓએ સમાજહિતની અનેક પ્રવૃત્તિઓ શરૂ કરી શુભ ક્રિયાઓને પ્રેરણા આપેલ, પરંતુ વૃત્તિથી તેઓ આધ્યાત્મિક હોવાને લીધે તેમને એકાંત અને નિવૃત્તિ વધારે પસંદ હતી. અને જ્યારે જ્યારે અનુકૂળતા મળતી ત્યારે ત્યારે તે આત્મસાધનામાં વખત વિતાવતા. એમનું હૃદય ભક્તનું હતું. એમનાં કાન્યામાં પણ ભક્તિરસ જોવાને મળે છે. એમની ભવ્યમુદ્રા ભક્તિરસમાં તરમેળ થયેલી જોવાન જેમને પ્રસંગ મળ્યો, તેઓના માટે એ અપૂ લહાવા હતા.
આવા યુગદ્રષ્ટા પરંતુ પોતાના સાધુત્વની મર્યાદાએનુ સચેત અને અપ્રમત્ત ધ્યાન રાખવાવાળા સાધક જેમનુ દન જવલ્લે જ થાય એવા કવિશ્રીના પ્રત્યે આદરાંજલિ અર્પણ કરતા પ્રસન્નતા અનુભવું છું અને પ્રભુ પ્રત્યે પ્રાર્થના છે કે, તેઓના સદ્ગુણાનું અનુસરણ કરવાની શકિત આપે !
વંદનીય ગુરુદેવ
શ્ર્વ સમતાબેન અમુલખ અમીચંદ
પૂજ્ય ગુરુદેવ મહારાજશ્રી નાનચંદ્રજી મહારાજ સાથેના અમારા કુટુંબના પરિચય સાથી વધુ વર્ષ જુના છે. મારા પતિના તેઓશ્રી પરત્વેનાં ભકિત અને આદર અનેરાં હતાં. અદ્ભુત વ્યકિતત્ત્વની એમના પર ઊંડી અને વેધક અસર હતી. આ અસર અમારા કુટુંબમાં પણ મેટા નાના સૌ પર એકધારી હતી.
મારાં લગ્ન સંવત ૧૯૭૬ માં થયાં. તે પહેલાંની વાત છે. પૂજ્ય મહારાજસાહેમ તેએશ્રીના ગુરુદેવ પૂજ્યશ્રી દેવચંદ્રજી મહારાજની ખીમારીના કારણે લીબડીમાં સ્થિરવાસ હતા. મારા સસરા અમીચંદભાઈ સંસ્કારી વ્યકિત હતા પણ સ્વભાવે તામસી હતા. તે વખતના શિક્ષકોના તાપ અને પ્રભાવ અને તેમનામાં હતા. પૂજ્ય મહારાજશ્રીના તેઓ અનુયાયી [૭૬]
વ્યકિતત્વ દર્શન
For Private Personal Use Only
www.jairnel|brary.org
Page #762
--------------------------------------------------------------------------
________________
-
-
-
-
પષ્ય ગુરૂદેવ કવિવર્ય પ. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબિદ સ્મૃતિગ્રંથ
s
- ડાવવટ પ, નાનજી મહારાજ જસતiાદ આ
હતા. એક વખતે મારા સસરા ઉપર પૂજ્ય મહારાજની દષ્ટિ પડી. “અમીચંદભાઈ તમે આવા? આ ટેવને તમારા સંસ્કાર સાથે મેળ ખાય છે? આ તે માનવજીવનનું અમૃત શેષી જાય તેવો દૈત્ય છે.”
અને મહારાજશ્રીના આ શબ્દએ મારા સસરાનું હૃદય વધ્યું. તેમના સ્વભાવમાં પરિવર્તન આવ્યું. અમારા કુટુંબમાં મહારાજસાહેબના સંસ્કારસીંચનનું આ મંગળ પગરણ બન્યું.
પૂજ્ય મહારાજસાહેબના પરિચયમાં અમે જેમ જેમ આવતા ગયા તેમ તેમ તેમના વ્યકિતત્વની ઊંડી છાપ અમારા કુટુંબ પર પડતી ગઈ. સદાય મિત વેરતા, વાત્સલ્યભાવનાના અમી વરસાવતા અને જ્ઞાનતની સુરખી પ્રસરાવતા ગુરુદેવનું મરણ આજે પણ અમારી નજર સમક્ષ એ પ્રભાવશાળી મંગળમૂ તેજોમયતા ખડી કરે છે.
પૂજ્ય મહારાજસાહેબના શબ્દ મારા પતિ માટે આજ્ઞા સમ નીવડતા. કોઈવાર ઉતાવળે ઢીલે જવાબ અપાઈ જાય તે તેની વ્યથા એમના અંતરમાં થતી. મહારાજશ્રી પાસે જઈને, દિલની વેદના પ્રગટ થાય નહિ ત્યાં સુધી મન હળવું બને નહિ. મહારાજશ્રીનું લાક્ષણિક મિત એમના હૃદયને હળવું અને નરવું બનાવી શકતું.
લીંબડીમાં પિતાના પુસ્તક – સંગ્રહને જાહેર પુસ્તકાલયનું સ્વરૂપ આપવાને નિર્ણય લેવાયે. પૂજ્ય મહારાજશ્રીએ એમણે કહ્યું “ અમુલખભાઈ! પુસ્તકાલય માટે મકાનની વ્યવસ્થા વિચારવાની છે.” અને તેવી જ રીતે લીંબડી જેવા સાધુસાધ્વીઓના આવાગમનથી ઉભરાતા સ્થળમાં સાધ્વીજી માટે ઉપાશ્રય ન હતું. મહારાજશ્રીને આ વાત ખટકતી હતી. એ વાત પણ પૂજ્ય મહારાજશ્રીએ એમને કરી. આ બંને માટે ફંડમાં પહેલ કરવા અને જવાબદારી લેવાને તેમને સંકેત કર્યો. “ગુરુદેવ ! આપની ઈચ્છા એ મારા માટે આદેશ છે. ફંડ કરવાનું નથી. આ લાભ મારે લેવાને છે.” મહારાજશ્રીએ હાસ્ય વેરતાં પૂછયું. “કેટલા પૈસા આ કાર્ય માટે ગણ્યા છે?’ સાહેબ ! જરૂર પડે જેટલા જશે તેટલા, જુદા રાખ્યા છે. નહિ રાખ્યા હોય તે ઊભા કરીશ. આમ પુસ્તકાલય અને આર્યાજીને ઉપાશ્રય ઊભાં થયાં. પૂજ્ય મહારાજ સાહેબની ઈચ્છાના પ્રતીક સમા આ બંને કાર્યો અમારા કુટુંબના હદય–સંતેષનાં નિમિત્ત બન્યાં.
૧ લથડતી જતી હતી. પ્રજ્ય મહારાજશ્રીનાં છેલ્લાં દર્શન કરવાની તીવ્રતમ ઝંખના હતી. કાર્યક્રમ નકકી થાય પરંતુ તબિયત સધિયારો આપે નહિ, પરિણામે જવાને કાર્યક્રમ ઠેલાતો જાય તે કારણે એમના હૃદયમાં અપાર દુઃખ થતું. ગુરુદેવના નામનું તે સતત સ્મરણ કરતા હતા. “એક વખત મારા ગુરુદેવનાં દર્શન થઈ જાય પછી નિરાંત.” અને એક સવારે ટેલિફોનની ઘંટડી વાગી. મેં ટેલિફેન ઉપાડે. મુંબઈના કેલમાં પૂજ્ય મહારાજસાહેબને અણધાર્યો દેહવિલય થયાના ખબર હતા ! મારાથી અવાજ નીકળી ગયો. હું શું થઈ ગયું! “તેમના અંતરમાં ચેતા પહોંચી ગયા. તે જમતા હતા. અત્યંત વ્યાકુળ થઈ ગયા.” શું છે? “મેં કહ્યું, કંઈ નથી. તમે જમી લ્યો. નિરાંતે વાત કરું.” આ સમાચારની શી અસર થશે તે મને ખબર હતી ! રાહ જુએ તેમ ન હતું. મેં કંપતા અવાજે કહ્યું-“ગુરુદેવ કાળધર્મ પામ્યા !” આ શબ્દ સાંભળતાં જ હદયને હલાવી મૂકે એ વિલાપ કરી રહ્યા. “મારા કમનસીબે મારા દર્શનની પિપાસા અધૂરી રહી ગઈ! છેલ્લાં દર્શન ન પામ્ય” આ દુઃખ ભૂલતાં મહિનાઓ વીત્યા. કેઈન કેલમાં ગુરુદેવને નિર્દેશ આવે, શબ્દ પણ આવે ત્યારે આંખોમાંથી ટપક ટપક આંસુ સરી રહેતાં. ગુરુદેવના જવાથી એમના જીવનમાં અંધારું ફેલાયું હતું.
એમના જીવનની અંતિમ પળે આવી રહી હતી! થોડી ક્ષણ બેભાનાવસ્થામાં ગાળી, જરાક જાગૃતિ આવી. હોસ્પિટલમાં લઈ જવાના હતા. બેસવા બોલવાની ય શકિત ન હતી. એબ્યુલન્સ આવીને ઊભી હતી. સ્ટ્રેચર પર લેવા માંડયા. કહે “ઊભા રહો, મારે ગુરુદેવનાં દર્શન કરવાં છે !” મહારાજને ફેટે લટકતે હતે. ઊભા રહી નજર નાંખી દિલ ઢાળીને વંદન કર્યા અને સંતોષનું આવું સ્મિત વેર્યું. ત્યાર પછી જ સ્ટ્રેચર પર ગયા – ઘરની છેલ્લી વિદાય લીધી.
હોસ્પિટલમાં હતા. ઘડીક ભાનમાં! ઘડીક બેભાન! કયારેક કયારેક અવાજ નીકળે. ગુરુદેવને યાદ કરે. થોડી પળ બાકી હતી. “મારે હું મારા ગુરુદેવ પાસે જવાનું છે!” અમારાં સૌનાં હૃદય ભીંજવતાં આ શબ્દો સાથે એમણે દેહ છે.
પૂજ્ય મહારાજ સાહેબના વેરાયેલા અમૂલ્ય શબ્દોમાંથી નીપજેલા થોડા રેપા આજે પણ અમારા ઘરમાં ઝગે છે. મહારાજશ્રીની અમી ઝરતી આ જાત અમારા હૃદયમાં પણ પ્રકાશ ફેલાવે છે.
સંસ્મરણે
[૭૭]
Page #763
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરૂદેવ કવિવય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ નિર્ભય અને હિમ્મતવાન શ્રમણ
ૐ શ્રી જયતીભાઇ ગાંધી, સુદામડા
પૂ. ગુરુદેવ એક જૈન શ્રમણ હતા. એથી વિશેષ તેઓ ચીલાચાલુ ગાડરીઆ પ્રવાહે ચાલતાં આઘસ જ્ઞાએ જીવતા શ્રાવક અને સાધુ સમાજને દિવ્યદૃષ્ટિ આપનાર દિવ્ય પુરુષ હતા. ગુરુદેવ જુદી જ માટીનાં અનેલ હતા. સાધુ અને શ્રાવક ધની મૂળ પરંપરાનાં પ્રાણને સુરક્ષિત રાખી, નૂતન ચેતના-નવી જાગૃતિ લાવવાના હિંમતભર્યો પ્રયાસ તેઓશ્રીએ કર્યા જે ખરેખર યોગ્ય અને પ્રશંસનીય છે.
સૂત્ર એ અણમેાલ વસ્તુ છે. પરંતુ જેમ કનકપાત્ર વિના સિંહણનું દૂધ રહી શકે નહીં. તેમ અમુક કક્ષા સુધીની યેાગ્યતા પ્રાપ્ત થયા પહેલાં એ ઉત્તમ સૂત્ર શ્રવણ પણ ફળદાયી નીવડે નહી.
અદર રૂવાડે રૂવાડે રાગ ભર્યાં છે તેવા રોગીને કિંમતી વસ્ત્રાલંકારોથી સુશેાલિત કરીયે તે પણ તેનાં ચહેરા પર નૈસર્ગિક આનંદ કે પ્રક્રુલ્લિતતા દેખી શકાતાં નથી. તેમ પ્રથમ તે વ્યક્તિ માણસ અને. માનવતાનાં પ્રાથમિક લક્ષણા પ્રાપ્ત કરે પછી જ શ્રાવક બનાય–જૈન અનાય એવુ તેએશ્રીનું સ્પષ્ટ મતવ્ય હતું.
પૂજ્યશ્રી સાયલા આવતા ત્યારે કોઈ વાર સુદામડા પણ આવતાં. ત્યારે તેઓશ્રીની અમૃત વાણીના કર્દિ કર્દિ લાભ મળતા હતા. તેઓશ્રીની વકતવ્યતા-કકળાથી સૌ કોઇ પ્રભાવિત થતાં હતાં.
ઘણાં વર્ષો પહેલાં તેઓશ્રીનાં ઉપદેશના સાદ–“પ્રથમ માણસાઇ પ્રગટાવા અને માનવભવનુ મૂલ્ય સમજવા કોશિષ કરો.” પૂજ્યશ્રીએ આ સૂત્ર ઠસાવવા એક રૂપક કહેલું તે હજુ મારા સ્મૃતિપટ પરથી ભુસાયું નથી. એ રૂપક થોડી સજાવટ સાથે લેખ તરીકે આપેલ છે.
યુગા પુરુષની વિશેષતા
શ્રી ચીમનલાલ મણિલાલ શાહ
અમદાવાદમાં શ્રી સૌરાષ્ટ્ર સ્થાનકવાસી જૈન સંઘના ઉપાશ્રય બંધાયા બાદ પહેલુ જ ચાતુર્માસ સને ૧૯૫૬ મા કવિવર્ય પૂજ્ય શ્રી નાનચંદ્રજી મહારાજ તથા તેમના સુશિષ્ય પૂજ્ય શ્રી ચુનીલાલજી મહારાજનુ થયુ` હતુ`. ચાતુર્માસ દરમ્યાન અવારનવાર તેમના પ્રવચનો સાંભળવા હું જતેા. તેમનાં પ્રવચનેાના મુખ્ય સુર વ્યવહારસુધારણા, સમાજસુધારણા, કુરિવાજોના ત્યાગ, સાદાઈ અપનાવી, માનવતાનાં ગુણા પ્રગટાવી, અધ્યાત્મ માર્ગે આગળ વધવું: વિ. પ્રકારનો રહેતો. રાષ્ટ્રીય ભાવનાની પણ તેઓ પુષ્ટિ કરતા.
પૂજ્ય કવિ મહારાજશ્રી એક યુગદ્રષ્ટા પુરુષ હતા. આવા યુગદ્રષ્ટા પુરુષોનાં કાર્યનું મહત્વ તેમનાં જીવનકાળ દરમ્યાન જણાય છે તેથી વિશેષ તેમની હૈયાતી બાદ સમજાય છે. એ સૌ કોઈને સુવિદિત છે કે સમાજને ઉપયોગી ઘણી સંસ્થાઓના જન્મ તેમની પ્રેરણાથી થયા છે. આજે તે સંસ્થાએ સમાજને આશીર્વાદરૂપ થઈ પડી છે.
અંગત રીતે મને પોતાને શુદ્ધ ખાદીનાં વસ્ત્રો પહેરવાની પ્રેરણા તેમનાં ઉપદેશમાંથી મળી, તેથી ૧૯૫૬ થી ખાદીના વસ્ત્રા પહેરૂ છુ.
તેમનાં પ્રવચનોમાંથી યાદ રહેલા કેટલેક ભાગ મેં ટપકાવી લીધેા હતા, તે મારી પાસે સચવાઈ રહ્યો છે. પૂજ્ય મહારાજશ્રીની જન્મશતાબ્દિ પ્રસંગે તેમનાં વચનામૃત સ્મૃતિ ગ્રંથમાં દાખલ કરતાં હું આનંદ
અનુભવું છું.
[૮]
For Private Personal Use Only
વ્યકિતત્વ દર્શન
Page #764
--------------------------------------------------------------------------
________________
ક
૨ ડાવિય પ, નાનજી મહારાજ જન્મશતાહિદ ર
સદગુરુદેવ અને સત્યમની શ્રધ્ધાનું અમોઘ ફળ
૪ શ્રી કંચનબેન કાન્તિલાલ,
મહાપુરુષ કોઈ જન્મથી થતું નથી. સંયમસાધના અને કર્તવ્યનિષ્ઠા, વિવેક અને સમજણપૂર્વકના ત્યાગ, તપ
તેમનામાં એવા સદ્દગુણો અને સચ્ચારિત્રની શકિત ઉપલબ્ધ થાય છે કે ગમે તેવો ભયંકર માણસ શાંત બની જાય છે. કેધી ક્ષમાશીલ બની જાય છે. રાગી વીતરાગી અને રેગી નિગી બની જાય છે. તેઓ ચમત્કાર કરતા નથી. તેમનું જીવન જ ચમત્કારમય હોય છે. તેમની સાધનાથી પવિત્ર થયેલા દેહમાંથી શાંત પરમાણુઓની નિરંતર વર્ષ થયા કરે છે. એટલે જ સંત કબીરે ગાયું છે કે પારસમણિ અને સંતની શી તુલના? પારસમણિ તે બહુબહુ લોઢાને સોનું બનાવે પણ પારસમણિ ન બનાવે, જ્યારે સંત તે અધમમાં અધમ અને પાપીમાં પાપી માણસને પણ પિતાના જેવા સંત બનાવી દે છે. એવા સંતપુરુષોના નામસ્મરણથી પણ દોષ દૂર થાય છે તે શ્રદ્ધાની તે શી વાત?
“પારસમણિ ઔર સંતમેં, બડા અંતર જાણું,
વે લેહા કંચન કરે, વ કરે આપ સમાન." વિ. સં. ૨૦૧૨ ની સાલમાં પંડિતરત્ન પરમ ઉપકારી પૂ. કવિવર્ય ગુરુદેવ શ્રી નાનચંદ્રજી મહારાજસાહેબનું ચાતુર્માસ અમદાવાદ નગરશેઠના વંડે હતું. મારા પરમોપકારિણું (સંસાર પક્ષના બેન) પરમ વિદુષી દમયંતીબાઈ મહાસતીજી આદિ ઠા. ૪ પણ ત્યાં ચાતુર્માસ બિરાજતા હતાં.
તે વખતે મને વમન (ઉલટી)ની બીમારી હતી, પણ એ તકલીફ એટલી અસહ્ય હતી કે મારી ધીરજ ખૂટી જતી. કચ્છમાં તેમ જ મુંબઈમાં નિષ્ણાત ડોકટરની સલાહ લીધી, પણ તકલીફ વધતી જતી હતી. કર્મની વિચિત્રતા એવી હતી કે બબ્બે મિનિટે ઉલટી થાય. ભલભલા સ્પેશ્યાલિસ્ટ ડોકટરની ટ્રીટમેન્ટ ચાલુ છતાં, સફળતા ન મળી. શરીર કૃશ થઈ ગયું, મન હતાશ થઈ ગયું, આખું કુટુંબ ચિંતિત હતું. હું અને મારા માતાપિતા કચ્છથી મુંબઈ જઈ રહ્યા હતાં. વચ્ચે અમદાવાદ પૂ. ગુરુદેવના દર્શને આવ્યા. મને ગુરુદેવે પૂછયું, આટલી બધી નિરાશ કેમ છે? મેં મારી દર્દભરી વાત કરી. કરુણા ગુરુદેવે મને ભકતામર સ્તોત્રને પ્રભાવ સમજાવ્યું અને કહ્યું- ભગવાનની સ્તુતિથી નરકનાં ઘેર દુઃખને અંત આવે છે. આકરામાં આકરી ભવબંધનની જેલ પણ તૂટી જાય છે. ભવાંતરના નિબિડમાં નિબિડ બંધ પણ ભગવાનના નામસ્મરણ્ય માત્રથી છેદાઈ જાય છે.
મને પૂ. ગુરુદેવના વચન પર અતૂટ શ્રદ્ધા થઈ મેં મુંબઈ આવી ભકતામર સ્તોત્ર બોલવાનું શરૂ કર્યું. વાંચનારને કદાચ આશ્ચર્ય થાય, પણ આ તે શ્રદ્ધાને વિષય છે. જે તેત્રથી માનતુંગ આચાર્યના જેલનાં બંધને તૂટયાં હતાં, શ્રદ્ધાપૂર્વક એ જ સ્તોત્રથી મારું અશાતા વેદનીય કર્મ પણું હુઠી ગયું અને એક મહિને અસહ્ય ઉલટીઓ પણ બંધ થઈ ગઈ તે વખતે મેં દઢ સંકલ્પ કરેલ કે આ તકલીફમાંથી મુકત થાઉં તે પ્રથમ સદ્દગુરુદેવના દર્શને જવું. તે મુજબ મેં દર્શનનો લાભ લીધે.
આજે ૧૮ વર્ષ થયા ભકતામરને પાઠ કરું છું ને આરોગ્ય જોગવું છું. મારું મસ્તક શ્રદ્ધાપૂર્વક ગુરુદેવના ચરણોમાં નમે છે. મને ગુરુદેવના સ્મરણમાં પણ અપૂર્વ શ્રધા છે. એટલે ભીડમાં પણ હું સ્મરણ કરું છું ત્યારે મારા સંકટ દૂર થાય છે. પછી તે સાયલા, લીંબડી જ્યાં જ્યાં સત્સંગને લાભ મળતો ત્યાં અમે પહોંચી જતાં. અમારું ગૃહસ્થ જીવન કેમ ઉન્નત બને, સદાચારની સૌરભ જીવનમાં મઘમઘે અને ભાવિ પેઢીમાં સુંદર સંસ્કાર કેવી રીતે રેડવા વિ. ઉપદેશ આપતા. એ ઉપકારી જગગુરુને અમારા કેટ કેટ વંદન.
zauzeti mational
Page #765
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરૂદેવ કવિવય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ
પ્રથમ નજ
શ્રી નંદકુંવરબેન રસિકલાલ પ્રભાશંકર શેડ
ઈ. સ. ૧૯૪૪ માં પૂ. ગુરુદેવ કવિવર્ય શ્રી નાનચંદ્રજી મહારાજ ચાટીલા ચાતુર્માસ બિરાજતા હતા ત્યારે અમે મારખીથી દર્શને ગયા હતા. પ્રથમ દર્શને જ તેમનું પ્રેરક પ્રવચન માનવતાભર્યું સાંભળ્યું ને હું પ્રભાવિત થઈ ગઈ. પૂજ્યશ્રીને અમે મારખી પધારવા આગ્રહભરી વિનંતી કરી. અમારી ભાવભરી વિનતી સ્વીકારી પૂ. ગુરુદેવ મારખી પધાર્યા ત્યારે એક માસ સુધી અમાને લાભ મળ્યો. સવાર-સાંજની સાર્વજનિક પ્રાર્થનામાં હજારો લેાકેા લાભ લેતા. સવારે પ્રાર્થના પછી પ્રવચન અને બપારે તત્ત્વજ્ઞાનની ચર્ચા એમ દિવસમાં ચાર-ચાર વખત મેરીની જનતા લાભ લેતી,
ત્યારબાદ વાંકાનેર, થાન, સાયલા, જોરાવરનગર-મધી જગ્યાએ જ્યાં જ્યાં પૂ. મહારાજશ્રીનું ચાતુર્માસ થતું ત્યાં ત્યાં અમે લાભ લેવા જતા. પ્રેરક પ્રવચનો અને સત્સંગના પ્રભાવે વરસીતપ આદર્યા અને તેનુ પારણુ પૂ. ગુરુદેવના સાન્નિધ્યમાં થાય એવા મનમાં ભાવ થયા. તેથી અમે પૂ. ગુરુદેવને મુંબઈ પધારવા વિનતી કરી. મહારાજશ્રીની વૃદ્ધાવસ્થા હતી, મુંબઈ પધારવાનું કેવી રીતે બને એવી વિમાસણમાં હતા ત્યાં સદ્દભાગ્યે તે જ વર્ષે ઘાટકોપર સંઘે પણ પૂજ્યશ્રીને ચાતુર્માસ માટે જોરદાર વિનતી કરી. અને પૂજ્યશ્રી ઈ. સ. ૧૯૫૭ માં ઘાટકોપર ચાતુર્માસ માટે પધાર્યા. મારાં મનોરથ ફળ્યાં. સને ૧૯૫૮ માં અમારે ત્યાં માટુંગા-રાજુવિલામાં એમનાં પુનીત પગલાં થયાં. ત્યાં પણ સવાર-સાંજ પ્રાના, પ્રવચન વિ. ના લાકોએ ઘણેા લાભ લીધો. પૂ. મહારાજશ્રીના મતિયાનું ઓપરેશન ત્યાં જ કરાવ્યુ. એ નિમિત્તે અમેને એક મહિનાના સત્સંગનો લાભ મળ્યો તે અમારું સદ્દભાગ્ય માનીએ છીએ.
એક પ્રસંગે પૂ. મહારાજશ્રીએ દાનના પ્રભાવ અને એનુ સ્વરૂપ સમજાવતાં ટંકાર કરી કે શેઠશ્રી ! તમે આજ સુધીમાં લાખાના દાન કર્યાં છે અને તમારી સપત્તિનો સદુપયોગ કર્યા છે. (પૂજ્યશ્રીની પ્રેરણાથી મારખીના પ્લોટમાં મણિબેન પૌષધશાળા થઈ હતી) પરંતુ એ બધાં તખ્તીના દાન છે. હવે ગુપ્તદાન તરફ વળે. સમાજમાં કેટલાય કરમાયેલાં ને અવિકસિત કુમળાં છેડ છે. તેમનામાં ચેતના પ્રગટે તેવું કરી. આ પ્રેરણાથી તેમના જીવનમાં એવા પલટો આવ્યા કે તેમણે પ્રગટ દાન તો ઘણું કર્યું, સાથે-સાથે ગુપ્તદાનથી સમાજના કેટલાય કુટુબાના પોષક બન્યા. દર વર્ષે અમે મેારખી–વતનમાં જતા ત્યારે આવા સામાજિક કાર્યમાં, માનવરાહતમાં, અન્ન, વસ્ત્ર દવા વિ. માં ગુપ્તપણે વાપરતા.
પૂજ્યશ્રી બાહ્ય સાધના–તપ આદિ ક્રિયા કરતી વખતે આભ્યંતર તપ અને ધર્મસાધના માટે પણ ખાસ પ્રેરણા કરતા. મારું વરસીતપ જ્યારે પૂરું થયું ત્યારે પૂજ્યશ્રીએ મને પૂછ્યું કે ખાર મહિનાનું આવું આત્મકલ્યાણનું તપ કર્યું; ક્ષુધા સહન કરી તેા તે દરમ્યાન તમારા ક્રોધાદિ કષાયા કેટલા કૃશ થયા? જેમ વૈદ્યની ખાર માસ સુધી દવા લીધી હાય અને વૈદ્ય પૂછે કે કેટલા ફેર પડયા તેમ આ બાર માસના તપ પછી આંતરિક કેટલા ફેર પડયા ?
શેઠશ્રીને પૂ. મહારાજસાહેબ ઉપર અત્યન્ત શ્રધ્ધા અને સદ્ભાવ હતા તેથી સને ૧૯૬૦માં પૂજ્યશ્રી સાથે સકળ સંઘ સાથે સાયલાથી મેારખી સુધી પગપાળા સઘ લઈ જવાની, પગપાળે આખું કુટુબ સાથે જોડાઇ સેવાની ભાવના વ્યકત કરી પરંતુ અંતરાયને કારણે તે લાભ અમને મળી ન શકયા.
શેઠશ્રીના અન્તિમ સમયે હું અમદાવાદ હતી ત્યાં મને સમાચાર મળ્યા ને મુબઈ આવી. અચાનક અવસાનથી મને એકવાર તે સખ્ત આંચકા લાગ્યો પરંતુ ગુરુદેવના જીવન અંગેના ઉપદેશથી, અનેક વખત જીવન અને મરણનુ સ્વરૂપ સુંદર રીતે સમજાવ્યુ હતુ તે યાદ કરી મેં આ-રૌદ્ર ધ્યાન કરવાનુ છેડી દીધુ અને બિલ્કુલ સમતા અને શાંતિભાવથી તે વિરહ વેદના સહન કરી મનને ધર્મધ્યાનમાં પરોવ્યું.
શેઠશ્રીના અવસાન પછી ત્રીજે જ દિવસે માં વાળવાની રૂઢિને મે તિલાંજલિ ગઈ અને મનને ધર્મભાવના–એકત્વ-ભાવના તરફ વાળ્યું. આ અમારા ભકિતભાવપૂર્વક કોટિ કોટિ વંદન છે.
[૮૦]
For Private
આપી ઉપાશ્રયે પ્રવચન સાંભળવા બધા પ્રતાપ પૂ. ગુરુદેવના છે. આવા ગુરુદેવને
Personal Use Only
વ્યકિતત્વ દર્શન
Page #766
--------------------------------------------------------------------------
________________
પન્ય ગ્રદેવ કવિવર ૫. નાગરજી મહારાજ જન્મશતાબ્દિ ઋનિયા
જંગમસંસ્થા સ્વરૂપ મુનિપુંગમ
8 શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન શ્રાવકસંઘ, દાદર
છેલ્લા પચાસસાઠ વરસોમાં સ્થાનકવાસી જૈન સમાજમાં જે પ્રતિભાશાળી સંત-મૂનિવર થયા છે તેમાં લીંબડી સંપ્રદાયના કવિવર્ય પૂ. નાનચંદ્રજી મહારાજ સાહેબનું નામ ઝળકી ઊઠે છે. રાજર્ષિ જેવું ઓજસ્વી અને સેહામણું વ્યકિતત્વ, ભકિત-ઉર્મિલ હદય, અને સર્વધર્મ સમન્વયકારક વિદ્વતા ધરાવતા આ મુનિવર એક જંગમ સંસ્થા સમાન હતા. આત્માના કેઈ અગમ્ય ઓવારેથી ઉદ્ભવત, હદયના ભકિતભાવથી ભીંજાતે, મધુર અને સૂરિલા કંઠથી સીંચા, તેમને વૈરાગ્યપૂર્ણ અને માનવતાલક્ષી ઉપદેશ શ્રોતાઓને મંત્રમુગ્ધ કરતે. આ ઉપદેશ કયારેક મનહરતા ધારણ કરતે, તે કયારેક ગંગાના નીર જેવી પવિત્રતા અપતિ, તે કયારેક વળી સહસ્ત્રદળ કમળની સુવાસની જેમ મઘમઘાટ પ્રસરાવતે ઉપસ્થિત શ્રોતાગણને આધ્યાત્મિક ભાવમાં નિમજજન કરાવતે. તેમની તળપદી, રેચક અને છટાદાર વાણીમાં કવિત્વના ઝંકાર સાથે મધુરતાની ખંજરી બજતી ત્યારે ત્યાં નિર્ભયતાની સાથે નિખાલસતાના રેલા રેલાતા. પ્રાણીમાત્ર પ્રત્યે આત્મોપમ્યની ભાવના સેવતા આ મુનિશ્રેષ્ઠની અહિંસા અને શ્રમણત્વ કિડી-મકેડી પર્વત પર્યાપ્ત ન હતું. પરંતુ માનવજાતિના દુઃખ, દારિદ્રય, કરુણતા અને શોષણખોરીને જોઈને દ્રવી ઉઠતું. તેમની આ દારુણ વેદના અને વ્યથા જોઈને તેમના સદુપદેશથી પ્રેરાઈને સનિષ્ઠ અને સેવાભાવી કાર્યકરોએ માનવકલ્યાણકારી પ્રવૃત્તિઓ શરૂ કરેલી, જેમાંની કેટલીક આજે કબીરવડસમ ફાલફૂલી છે.
ગાંધીયુગના હોવાથી મુનિશ્રીના વિચારોમાં જેમ નવીનતા આવવી રવાભાવિક હતું તેમ તે વિચારોમાં કયારેક કાન્તિની ચીનગારીઓ પ્રગટવી તેટલું જ સ્વાભાવિક હતું. શિષ્ય પ્રત્યે અપાર વત્સલતા હતી તે ભકતે પ્રત્યે પરમ મૈત્રીભાવ હતે. માણસમાં રહેલા ઉત્તમ ગુણેના તેઓ પારખુ હતા અને તેથી જ તેમની નિકટવતી વ્યકિતઓ પાસેથી લકેપગી પ્રવૃત્તિઓ માટે યોગદાન મેળવવામાં તેઓ સફળ થતા.
તેમની તિતિક્ષા અને સમત્વ અન્ય સાધકને પ્રેરણાદાયી બનતું. જૈન શાસન પ્રત્યે તેઓશ્રીને અનન્ય ભક્તિ હતી અને રાષ્ટ્ર પ્રત્યે અપાર પ્રેમ હતે. અપરિગથી ભરેલું તેમનું કવન ભકિતપ્રધાન હતું. તેમના મુંબઈના છેલ્લા ચાતુર્માસ પ્રસંગે દાદર ક્ષેત્રને શેષકાળમાં પાવન કરેલું જે સંસ્મરણો અને આજેય તાજાં લાગે છે. આવા પરમ ઉપકારી ગુરુદેવની જન્મશતાબ્દિ મહોત્સવ પ્રસંગે અમે ભકિતભાવપૂર્વક આ અંજલિ સાદર અર્પણ કરી કૃતકૃત્યતા અનુભવીએ છીએ.
મારું તે એ કામ છે ને હું તે કરીશ
8 શાંતિલાલ દામજી નાથાભાઈ
સંયમના શણગારથી શુભતા, જ્ઞાનના તેજથી દીપતા, દિવ્ય પ્રેમના પરિમલથી વાતાવરણને મઘમઘતું બનાવનાર એવા પૂ. ગુરુદેવનું નામ યાદ આવતા હર્ષ અને રોમાંચ થાય છે. એ નામમાં એ જાદુ છે કે નામ લેતાં જ જાણે આપણા ભવભવના પાપ ઓછા થતાં હોય તેમ લાગે. હૃદયમાં એકદમ પ્રસન્નતા અને આનંદ પ્રસરી જાય. ગમે તે વૃદ્ધ માણસ હોય પણ જેણે તેમને જોયા છે તેને પૂછવામાં આવે તે એવો અનુભવ થાય છે કે જાણે કહેવાનું તે ઘણું છે પણ કહી શકતા નથી. એમના અમાપ ગુણને માપવાના શબ્દો પણ અમારી પાસે નથી. ઘડીભર એ વૃદ્ધના મેઢા પર પણ ગુરુદેવનું નામ પડતા સુરખી ખીલી ઊઠે છે અને જાણે વૃદ્ધત્વ વિલીન થઈ જાય છે.
પૂ. ગુરુદેવના જીવન માટે જાણે શું કહેવું ને શું ન કહેવું? આપણું ભારતમાતા આવા પવિત્ર પુત્રરત્નથી ગૌરવવંત છે. એ ભૂમિ ભાગ્યશાળી છે જ્યાં પૂ. ગુરુદેવના પગલાં થયા છે. આજથી લગભગ ૪૪ વર્ષ પહેલાં અમારા સંસ્મરણે
[૧]
Page #767
--------------------------------------------------------------------------
________________
- પૂજ્ય ગુરુદેવ કવિવર્ય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાદિ સ્મૃતિગ્રંથ
વડીલેની વર્ષોની માગણી અને ઝંખના પછી પૂ. ગુરુદેવના પાવન પગલાં અમારા ગામમાં થયા. ત્યાર પછી સંઘના ખૂબ જ આગ્રહને લઈ અમને તેમના એક ચાતુર્માસને લાભ મળે. અમારા માટે એ ચાર માસ એવા બન્યા કે જે તે વખતે કઈ ઈન્દ્ર કસોટી કરવા આવે અને કહે કે ચાલે ભાઈ! તમને વિના તકલીફે સદેહે સ્વર્ગમાં લઈ જાઉં અને તમને કે તમારા કુટુંબને જરા પણ તકલીફ આવવા નહીં દઉં તે પણ અમે ફટ દઈને કહી દઈએ કે આ ચાર મહિના તે અમારે મેક્ષ પણ મળતું હોય તે પણ ન જોઈએ તે તારા સ્વર્ગને શું કરીએ ? શું સ્વર્ગમાં આવા પારસમણિ સંત છે? પૂ. ગુરુદેવની વિદ્વત્તા અને મહાનુભાવતા અજોડ હતા. તેમની વાણીમાં વરદાન હતું. તેમની જીભમાં સરરવતીને
આપતા ત્યારે ધારે તેવું વાતાવરણ સર્જી શકતા હતા. જ્યારે કોઈ શૂરવીર માણસના શૌર્યની વાત કરતા ત્યારે શ્રોતાજનેને પણ તેઓ તે સ્ટેજ પર મૂકી દેતા ને તેના રોમેરોમમાં જાણે વીરતા ફરી વળે, તેમ કઈ અનુકંપાની-કરુણાની વાત કહે ત્યારે સાંભળનાર કદાચ પાષાણ હૃદયને હોય તે પણ પીગળી જાય. હાસ્યરસની વાત કરે તે પણ કઈ અનેખી શૈલીથી સાંભળનાર ભલે પેટ પકડીને હસ્યા જ કરે. આવી ધારી અસર ઉપજાવી શકતા હેવા છતાં એ ફૂલગુલાબી હૃદય સદા નિજાનંદના અલૌકિક રસથી ભરપૂર ભરેલું રહેતું. તેમને આત્મા ને કયારે દુષ્ટ થતું કે ન તે કયાંય લેપતે. નિર્લિપ્ત કમલ જેવું તેમનું જીવન હતું. તેમનું દિલ દિલાવર હતું. અહીં ચાતુર્માસ રહ્યા ત્યારે તેમના સહાધ્યાયીઓ સહિત પાંચ ઠાણા હતા. તેમાં પૂ. સુંદરજીસ્વામી અહીંના હતા તે તેમના હૃદયમાં ભાવ જાગ્યો કે તેમના ગામમાં તેમનું કંઈક પણ સ્મારક રહેવું જોઈએ અને તેથી તેમણે તેમના નામની લાયબ્રેરી શરૂ કરી તે હજુ પણ તેમની ઉદારતાના પ્રતીક સમી ચાલુ છે. કયાં પિતાની નામના માટે ખેંચતાણ? અને કયાં આ ગુબંધુ માટેનું ઉદાર ચરિત માનસ !
અહીં કચ્છમાં અમારે બપોરના એક વાગ્યાનું મુખ્ય વ્યાખ્યાન હોય. બપોરના ગૌચરી કરીને જરાવાર આરામ કરવાને સમય હોય ત્યારે દરવાજો બંધ હોય તેથી બપોરે શ્રાવકની બહાર લાઈન લાગે એટલા માટે કે વહેલા જઈશું તે આગળ જગ્યા મળશે, નહીં તે બહાર ઊભા રહેવું પડશે. આજે તે ધર્મસ્થાને મેટા લાગે છે, સામેથી લોકોને કહેવું પડે છે કે કેમ વ્યાખ્યાનમાં નથી આવતા? ત્યારે તે વખતે તેમના પગલાથી એ જ સ્થાનમાં ઊભા રહેવાની પણ જગ્યા ન મળતી. આ વાત અનુભવેલી છે. પિતે સામે ચાલી હરિજનવાસમાં ગયેલા અને ત્યાં પ્રવચન કરેલું અને તેમને સ્થાનકમાં આવવા માટે આમંત્રણ આપ્યું. નાનું બાળક પણ તેમને જુવે તે ભૂલે નર્યું, ત્યારે આ લોકોને સામેથી ગંગા મળી. વળી આકૃતિ, પ્રકૃતિ ને વાણી ત્રણેય ભવ્ય હતા. તેમનું આકર્ષણ અપૂર્વ હતું તેથી તે લોકોની પણ સભામાં ભીડ જામવા લાગી. રૂઢિચુસ્ત લેકેએ જરા વધે ઊઠાવે તો પણ શાંત અને દઢતાપૂર્વક જવાબ આપે. મારું એ કામ છે ને હું કરીશ. સાધુ છે તે સૌને બંધુ, મિત્ર છે. જેને ન રુચે તે ગૌચરી ન વહેરાવે. પણ મારે જે ધર્મ છે તે હું છોડીશ નહીં. વિશ્વના પ્રત્યેક જીવ પ્રત્યે મંત્રીને પાઠ બોલનારા એવા આપણે આપણા માનવબંધુઓ સાથે એક સ્થળમાં માત્ર બેસી પણ ન શકતા હોઈએ તે એ પાઠ પુસ્તકમાં હોય કે આપણી જીભે તે હોય તે તેને અર્થ નથી. ઉપદેશ જુદે અને જીવન કંઈક જુદું જ હોય એવું એમનામાં કયારેય પણ જોવા મળ્યું નથી. આવી એમની દઢતાને લઈને એ હરિજન બંધુઓ આખું ચાતુર્માસ તેમની પવિત્ર વાણીને અણમેલ અલભ્ય લાભ લઈ શક્યા અને પરિણામ એ આવ્યું કે હરિજન સમ દારૂ અને માંસના ભયંકર પાપમાંથી સદ્દબોધ આપી છેડાવ્યા.
એમના ગુણાનુવાદ જેટલા કરીએ તેટલા ઓછા જ છે. એ વિરાટ શક્તિધારી માનવ હતા અને અમે અલ્પમતિ ને અલ્પશક્તિવાળા. કહી કહીને પણ છેવટે તે વિરમવાનું જ ને?
અમારા સદ્દભાગ્યે ર૦૩૧ માં તેમના શિષ્યા બા.બ્રતેજસ્વી છતાં નમ્ર પૂ. મ. શ્રી વિનંદિનીબાઈ સ્વામીનું ચાતુર્માસ મળ્યું. જાણે વર્ષોની આતુરતા પછી પૂ. ગુરુદેવ તેમના રૂપમાં ફરી અમને મળ્યા અને અમારી સુષુપ્ત ચેતના ફરીને જાગૃત થઈ ઊઠી. પૂ. મ. શ્રીના ઉપદેશથી અમે ગુરુદેવના સમારક તરીકે “કવિવર્ય શ્રી નાનચન્દ્રજી મહારાજ જૈન અતિથિગૃહ,’ બનાવવવાનું નકકી કર્યું છે. તે માટે ફંડ પણ ૭૦,૦૦૦ નું થઈ ગયું છે અને એક લાખ રૂા. કરવાની ભાવના છે. અતિથિગૃહને નકશે પણ તૈયાર થઈ શકે છે. આ વર્ષથી જ કામ શરૂ કરવાની ભાવના છે અને શતાબ્દિ સુધીમાં કામ પૂર્ણ કરી તન, મન, ધનથી અંજલિ અર્પણ કરી કૃતાર્થ થઈએ એવી પવિત્ર ભાવના સહ વિરમું છું.
[[૨]
વ્યકિતત્વ દર્શન
Page #768
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરુદેવ કવિવર્ય પ. નાનરસન્દ્રજી મહારાજ જન્મશતાલિદ સ્મૃતિગ્રંથ.
અમારા ગામનું ઝળહળતું રતન
૪ શ્રી જેઠાલાલ ઉમરશીભાઈ, પરમ પૂજ્ય પ્રખર વકતા માનવતાના પુરસ્કર્તા કવિવર્ય ગુરુદેવ શ્રી નાનચન્દ્રજી મહારાજસાહેબની સ્મૃતિ રજૂ કરતા અમને ખૂબ જ આનંદ થાય છે.
અમારા એક નાનકડા બા જેવડા રામાણીઆ ગામમાં પૂ. ગુરુદેવનું સ્મારક અમે કરી શક્યા છીએ અને તે સ્મારક અમને ડગલે ને પગલે તેમની જીવંતતાની યાદ દેવડાવી રહ્યું છે.
અમારા પરમ સદભાગ્યે આજથી ૪૫ વર્ષ પહેલાં પૂ. ગુરુદેવના પુનિત પગલા અમારા ગામમાં થયા અને પ્રબળ પુષ્યોગે અમને પૂ. ગુરુદેવના બે ચાતુર્માસને લાભ મળે છે. જે વખતે હરિજનને ધર્મસ્થાનમાં પગ મૂકવાને પણ અધિકાર ન હતું ત્યારે પૂ. મહારાજસાહેબના વ્યાખ્યાનમાં, પ્રાર્થનામાં તે લોકો મુકતતાથી લાભ લેતા. તેમના ઉપકારથી અમારું ગામ ઋણી છે. અને બીજી રીતે કહીએ તે પૂ. ગુરુદેવના માથે અમારા ગામનું ઋણ છે. કારણ કે પૂ. ગુરુદેવના ગુરુમહારાજ પૂ. આચાર્યશ્રી દેવચન્દ્રજીસ્વામી અમારા ગામના તેજસ્વી હીરા હતા. તેમના નામની પ્રાથમિક શાળા શ્રી દેવચન્દ્રજીસ્વામી જૈન પાઠશાળા અને લાયબ્રેરી પૂ. ગુરુદેવે શરુ કરેલી તે આજે પણ ચાલુ છે, અને એક અતિથિગ્રહ બન્યું. જાણે એ ગુરુશિષ્યની જુગલજોડી આજે પણ અમારા ગામને શોભાવી ગામનું ગૌરવ અને ઉત્કર્ષ વધારી રહ્યાં છે.
આજથી ચાર વર્ષ પહેલા પૂ. મ. શ્રી વિનોદિનીબાઈસ્વામી ઠા. ૬. ને વષીતપ ચાલતો હતો. તેમના પારણા કરાવવા માટે રામાણીઆવાળા શ્રી ભાણજીભાઈ તેજસીએ ભાવના ભાવી. પૂ. મ. શ્રી, મુંબઈથી ગુજરાત બાજુ વિહાર કરી રહ્યા હતા. વજેશ્વરીમાં પારણા કરવા તેવું નકકી થયું. પૂ. મ. શ્રીએ દરખાસ્ત મૂકી કે તે પ્રસંગે જે ફંડ થાય તેનું પૂ. ગુરુદેવના નામનું સ્મારક બને. એ વાતને ભાણજીભાઈએ વધાવી લીધી. વજેશ્વરી જેવા ગામમાં એક પણ જૈનનું ઘર નથી. માત્ર સહેલગાહની જગ્યા છે, ત્યાં જે ભાવિકો પારણાને લાભ લેવા આવેલા તેવી ગણીગાંઠી વ્યકિતઓમાંથી જ રૂા. ૭૦૦૦ જેવી રકમ થઈ અને નાનકડી રકમથી શરુ થયેલું અમારું આ ભવ્ય અતિથિગૃહ પૂ. ગુરુદેવની કૃપાથી ગયા વર્ષે સંવત ૨૦૩૧ અક્ષયતૃતીયાના પવિત્ર દિવસે પૂર્ણ થયેલ છે. તેની વિશેષતા તે એ છે કે તેની શરુઆત વર્ષીતપના પારણાથી થઈ અને પારણાના દિવસે તે જ મ. શ્રી વિનોદિનીબાઈ સ્વામી આદિ ઠાણાઓના સાનિધ્યમાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું. પૂ. મહાસતીજી પણ અમારા ગામના તેજસ્વી સિતારા છે. તેમની વિદ્વત્તા અને સરળતા અને ગુરુભકિત અજોડ છે. ઉદ્દઘાટન પણ વષીતપ કરતા ચંચળબહેન (શ્રી ભાણજીભાઈના દીકરી)ના હાથે જ કરવામાં આવ્યું. એટલે ઈમારતના કણેકણ જ્ઞાન અને તપના પ્રતિબિંબથી પ્રકાશિત છે.
પૂ. ગુરુદેવની કૃપાથી અમારું આ ગેકુળીયું ગામ વધુ ને વધુ પ્રગતિશીલ બની રહ્યું છે. આજે આ ગામમાં લિજજત-પાપડ કેન્દ્ર પણ ચાલી રહ્યાં છે. તેમાં ઓઝલવાળા ગરાસીયા બહેનો પણ લાભ લઈ રહ્યા છે. જે કેમની સ્થિતિ આજે લગભગ સાવ નબળી થઈ રહી છે, તે લેકે સુખેથી આમાંથી રજી મેળવી રહ્યા છે, અને સ્વાધીનતાપૂર્વક, ગૌરવપૂર્ણ જીવન જીવી રહ્યા છે. જેને જૈનેતર સહ તેને લાભ લે છે. આ ઉદ્યોગથી આખા ગામની શકલ બદલાઈ ગઈ છે. ગુરુદેવ ગૃહઉદ્યોગ ઈચ્છતા તેમાંની એક વાત જાણે સાકાર બની ગઈ છે.
પૂ. ગુરુદેવ મહાન કાન્તિકારી વીરપુરુષ હતા. તેમની અમારા નામ પર ખૂબ જ કૃપાદૃષ્ટિ હતી. અમારા પર તેમના લાખ લાખ ઉપકાર છે. તે ઋણમાંથી મુક્ત થવા માટે જે કંઈ કરીએ તે ઓછું જ છે. તેમના પેલા સંસ્કારબીજ અમારી પેઢી દર પેઢીમાં ફલે ફૂલે ને ફળે અને એમના પવિત્ર વિચારે, મૈત્રી, પ્રેમ, કરુણું, સત્કાર્યના નિર્મલ ઝરણાં અમારા સૌના હૃદયમાં નિશદિન વહો એવી અમારી પ્રાર્થના છે.
સંસ્મરણો
[૩]
Page #769
--------------------------------------------------------------------------
________________
| Wજ્ય ગુરૂદેવ કવિઘ ૫. તાનસન્ટેજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ સેવાધર્મના પરમ સંનિષ્ઠ ચોગી
શ્રી જાદવજી મગનલાલ વકીલ શ્રી હિંમતલાલ એચ. બંધાર
પૂ. આચાર્યશ્રી દેવચંદ્રજી મહારાજશ્રીની પક્ષઘાતની બીમારીના કારણે લીંબડીમાં ૯ વરસ સ્થિરવાસ રહેવું પડયું. તે દરમ્યાન પૂજ્ય ગુરુદેવે પૂજ્ય આચાર્યશ્રીની અનુપમ સેવા કરી તેથી તેમને પૂ. આચાર્યશ્રીના આશીર્વાદ સાથે તેમના જ્ઞાનને અલભ્ય લાભ અને અખૂટ વાર મળ્યા હતા તે કારણે જ પૂ. ગુરુદેવ સંયમ માર્ગમાં નિશ્ચલ રહી નિર્ભયપણે માનવતાના પુરસ્કર્તા બની રહ્યા હતા. તેમજ તેમની પ્રેરણા અને માર્ગદર્શનથી અનેક સંસ્થાઓ જુદા જુદા ક્ષેત્રમાં જન્મ પામી અને ખૂબ વિકસિત થઈ અનેક લોકોના આશીર્વાદ સમ બની રહી છે.
કેળવણી પ્રત્યે તેમને અથાગ પ્રેમ અને નિષ્ઠા હતી એટલે વ્યવહારિક કેળવણી અને ધાર્મિક શિક્ષણ પ્રત્યે તે જાતે રસ લઈને વિદ્યાર્થીવર્ગના ઘડતર માટે સાક્ષાત્ સંસ્કારમૂર્તિસમ બની રહ્યા હતા.
પૂ. ગુરુદેવના સ્થિરવાસ દરમ્યાન તેમની પ્રેરણાથી ઉદ્દભવ પામેલી શ્રી લીંબડી સ્થા. જૈન બોર્ડિગ કેળવણીના પાન માટેનું ભવ્ય પ્રતીક અને સુન્દર સંસ્થા બની ગયેલ. આ સંસ્થામાંથી શિક્ષણ મેળવી સંસ્થાનું નામ રોશન કરનાર આજે અનેક વ્યકિતઓ સમાજનું નેતૃત્વ અગ્રસ્થાને રહી કરી રહી છે. તેમાં મુખ્ય શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ વિ. છે. જેઓ સમાજના સૂત્રધાર બની સમાજનું ગૌરવ વધારી રહ્યા છે. એટલું જ નહિ પરંતુ અખિલ ભારતમાં સમસ્ત જૈન સમાજમાં જેમનું અજોડ વ્યકિતત્વ છે. આ બધું પૂજ્ય ગુરુદેવની કૃપા ફળશ્રુતિ છે.
ભાચાર્યશ્રીના કાળધર્મ બાદ પૂ. ગુરુદેવે જે જે ક્ષેત્ર સ્પર્યા ત્યાં ત્યાં તેમની ભવ્ય પ્રતિભાથી જ્ઞાનની ગંગા વહાવી અનેક જીવને ઉપદેશ દ્વારા ધર્મ પમાડી માનવતાના કાર્યમાં ખૂબ જાગૃતિ આણી.
પૂ. ગુરુદેવ શીઘકવિ હતા. સાથે સાથે તેમના કંઠમાં એટલી મધુરતા અને રણકાર હતું કે પિતાના વ્યાખ્યાનમાં શ્રોતાઓને મંત્રમુગ્ધ કરતા અને ડોલાવતા. તેમના જ્ઞાન-દર્શન–ચારિત્રની લેકે ઉપર જબર છાપ પડતી. તેઓશ્રી સુધારક વિચારધારાને પ્રેત્સાહિત કરતા હોવાથી યુવકવર્ગમાં પણ તેમનું પૂબ આકર્ષણ રહેતું. આમ તેમના વ્યાખ્યાનો પ્રભાવ ઘણે અદ્ભુત હતે.
અજમેર મુકામે ભરાએલ સ્થા. જૈન સાધુ સમેલન તેમજ કેન્ફરન્સના એતિહૂાસિક અધિવેશનની સફળતા એ પૂ. ગુરુદેવને જ આભારી હતી. તેમની સલાહથી જ એ વખતના ભાવનગર સ્ટેટના રેલ્વે એજીનીઅર મોરબીનિવાસી શ્રી હેમચંદ રામજી મહેતાને અધ્યક્ષસ્થાન આપવામાં આવ્યું હતું.
અજમેરથી વિહાર કરીને પૂ. ગુરુદેવે એક ચાતુર્માસ આગ્રામાં કર્યું હતું. આગ્રામાં જૈન સમાજના અગ્રેસર શ્રી અચલસિંહજીએ પૂ. ગુરુદેવની ખૂબ ભકિતભાવથી સેવા કરી જેથી તેમના જ્ઞાનને અલભ્ય લાભ આગ્રા તેમજ આજુબાજુના ક્ષેત્રના સમાજને પણ ખૂબ મળે એટલું જ નહિ પરંતુ જૈનેતર વર્ગ કે જેમાં હિન્દુ તથા મુસલમાન કેમના અનેક ભાઈઓએ માંસાહારનો ત્યાગના પચ્ચકખાણ કર્યા હતા. તે ચાતુર્માસ પણ અપૂર્વ અને અજોડ હતું.
પૂ. ગુરુદેવની પ્રતિભાને એક પ્રસંગ મોરબીમાં બન્યો હતે. જ્યારે શ્રી રસિકભાઈ પ્રભાશંકર શેઠે પ્લેટમાં સ્થાનક બનાવ્યું ત્યારે તેમાં બે પક્ષો વચ્ચે ખૂબ ઘર્ષણ થયું અને કતાના બીજ વવાયા ત્યારે પૂ. ગુરુદેવની દરમ્યાનગીરી અને સમજાવટથી બન્ને પક્ષે માનભર્યું સમાધાન થયું. તેમાં પૂ. ગુરુદેવ સાથે સૌરાષ્ટ્રના પ્રખ્યાત ધારાશાસ્ત્રી અને અભ્યાસી શ્રી જાદવજી મગનલાલ વકીલ પણ હતા.
પૂ. ગુરુદેવના વિદ્વાન શિષ્ય કે જે સંતબાલના તખલ્લુસથી ખુબ પ્રસિદ્ધ થયા છે તેમણે ભાલ નલ કાંઠા વિ. અનેક સ્થળોએ રચનાત્મક કાર્ય દ્વારા અનેકના જીવનપલટા કરી અનેકને સન્માર્ગે વાળી પિતાના જ્ઞાન, દર્શન અને ચારિત્રને લાભ આપી અત્યારે ચિંચણમાં સ્થિરવાસ થઈ ગયા છે. તે સંતબાલજી પણ પૂ. ગુરુદેવની અસીમ કૃપાને જ પરિપાક છે.
સાયલા પાસે ડેલીઆનું ચાતુર્માસ પણ ઐતિહાસિક હતું. તદ્દન નાનકડું ગામ એ ચાતુર્માસમાં યાત્રાધામ સમું [૮૪]
વ્યકિતત્વ દર્શન
Page #770
--------------------------------------------------------------------------
________________
| પ, જનકજી મહારાજ જન્મ તic:
બની રહ્યું હતું. | નર્મદાતટે ચાણોદ કરનાલીમાં પૂ. ગુરુદેવે એકાન્ત સાધના અર્થે ચાતુર્માસ કહ્યું હતું અને અનેક હિન્દુ યાત્રાળએ એ પવિત્ર સ્થળમાં પૂ. ગુરુદેવના દર્શન, વાણી અને ભકિતને લાભ લીધો હતે.
મુંબઈમાં પૂ. ગુરુદેવના અમુક વર્ષના અંતરે ચાતુર્માસ થયા દરમ્યાન કાંદાવાડી-ચિંચપોકલી-ઘાટકેપર વિ. સ્થળે ચાતુર્માસ કરી મુંબઈના જૈન સમાજને પિતાના જ્ઞાન-દર્શન અને ચારિત્રને લાભ આપે હતું, ત્યારે અનેક જૈનેતર કુટુંબ પૂ. ગુરુદેવના સંપર્કમાં આવી તેમના પ્રત્યે આકર્ષાયા હતા. અને પૂ. ગુરુદેવના જીવનકાળ સુધી તેમના ભકત તરીકે રહી સદુપદેશ અને સત્સંગને લાભ પામ્યા હતા. તેમાં મુખ્યત્વે શ્રી લાલજીભાઈ કાપડિયા ચોટીલાનિવાસી પૂ. ગુરુદેવના ઉપદેશથી ચુસ્ત જૈનધર્મનું પાલન કરી રહ્યા છે. ઉપરાંત ચિનાઈ કુટુંબ પણ પૂ. ગુરુદેવનું અનુરાગી બન્યું તેમાં હીરાલક્ષમી ચિનાઈનું જીવન પરિવર્તન થયું.
પૂ. ગુરુદેવ સ્વભાવે અતિ નિખાલસ હતા. તેમનું માર્ગદર્શન સ્પષ્ટ છતાં વિનમ્ર હતું. કેઈના દુઃખને પૂ. ગુરુદેવ જોઈ શકતા ન હતા. એટલી અનુકંપા અને કરુણા તેમનામાં ઝરતી કે તેઓ તુરત જ માનવતાના કાર્યમાં અને દીએનું દુઃખ હળવું કરવામાં પિતાને અમૂલ્ય ફાળે આપતા. ઘણા શ્રીમતે તેમના ઓજસભર્યા ઉપદેશથી દાનને અવિરત પ્રવાહ વહેવડાવતા હતા.
વિદ્યાથીવગના તે એ વાલી સમાં હતા. અને દુઃખીઓના બેલી હતા. તે સાથે પૂજ્ય ગુરુદેવનું જીવન ચકખા અરીસા જેવું હતું.
તેમનું મુંબઈનું છેલ્લું ચાતુર્માસ બોરીવલી ક્ષેત્રમાં હતું. ત્યાં પૂ. ગુરુદેવે જ્ઞાનગંગા વહાવી અનેકને પ્રતિબોધ પમાડી સમાજને જીવંત અને ચેતનવંતે બનાવ્યું. આ ક્ષેત્રને ફળદ્રુપ અને વિકસાવવામાં અમૂલ્ય શકિત ખરચી હતી. બોરીવલી સ્થાનક-દવાખાનું-જ્ઞાનનગર (વસાહત) એ પૂ. ગુરુદેવની અસીમકૃપા અને તેમના પુરુષાર્થનું જ પરિણામ હતું.
બોરીવલી ચાતુર્માસ બાદ પૂ. ગુરુદેવ સાયલા પોતાના વતન પધાર્યા. ત્યાં તેઓશ્રી જીવનના અંત સુધી સ્થિરવાસ કરી એકાન્ત સાધના અને સ્વાધ્યાયમાં જ મગ્ન રહ્યા, અને ત્યાં જ તેઓ કાળધર્મ પામ્યા ત્યારે તેમની સ્મશાનયાત્રામાં સાયલા જેવા નાના ગામમાં બહારથી પચાસ હજારની માનવમેદની ઉમટી પડી હતી અને સ્મશાનમાં જ પૂ. ગુરુદેવના સમારકની રચના માટે અડધા કલાકમાં જ ચાર લાખ રૂપિયાની રકમ એકઠી થઈ ગઈ જે એક અજોડ પ્રસંગ હતે.
પૂ. ગુરુદેવના આશીર્વાદ મેળવતાની જેને તક મળતી તેઓ પિતાની જાતને ધન્ય માનતા અને એમના ગુણાનુવાદ ગાઈ તસ્વસાર મેળવવા શક્ય તેટલે પ્રયત્ન કરતા. આ પ્રમાણે પૂગુરુદેવ જૈન સમાજને માટે એક આદર્શ, અનુકરણીય પ્રેરણાસ્થાન અને મોભ સમાન હતા. એવા પૂ. ગુરુદેવને અમારા લાખ-લાખ વંદન હજો.
કવિશ્રી નાનચંદ્રજી મહારાજ
8 શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ કવિશ્રી નાનચંદ્રજી મહારાજને પ્રથમ પરિચય અને સં. ૧૯૧૪ માં થશે. ત્યારે હું લીંબડી બેડિંગમાં રહી અભ્યાસ કરતે હતે. બેડીંગના બધા વિદ્યાર્થીઓને જૈનશાળામાં જવું ફરજિયાત હતું. કવિશ્રી જૈનશાળાના અભ્યાસમાં ઘણ રસ લેતા. પર્યુષણના દિવસમાં કવિશ્રીના રચેલા ધાર્મિક સંવાદો અને ગીતે જૈનશાળાના વિદ્યાથીઓ ઉપાશ્રયમાં ભજવતા.
કવિશ્રીના ગુરુ પૂજ્ય દેવચંદ્રજી મહારાજને પક્ષઘાત થયું હતું. તેથી કવિશ્રીને નવ વર્ષ સુધી લીંબડીમાં રહેવું પડયું. ગુરુની તેમણે અનન્ય ભાવે સેવા કરી. કવિશ્રીમાં શરૂઆતથી સમાજસુધારકની ધગશ હતી. તેમના પ્રવચનમાં રૂઢિઓને વિરોધ અને માનવતાને ઉપદેશ રહે. કેટલાક લોકો એમ માને છે કે જૈન સાધુએ શાસ્ત્રનું જ વાંચન કરવું
સંસ્મરણે
Page #771
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરુદેવ ફવિવય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
જોઈએ, સાંસારિક પ્રવૃત્તિઓ સાથે તેમને કઈ સંબંધ ન હોવો જોઈએ. મોક્ષમાર્ગને જ ઉપદેશ આપે. અહિંસા અને આરંભ-સમારંભ વિષે આપણુમાં એવા ખ્યાલે પ્રવર્તે છે કે જૈન સાધુ સમાજસુધારણુ કે સામાજિક સેવા અથવા લેકકલ્યાણનાં કાર્યોને ઉપદેશ આપે તે તેમને દેષ લાગે. કવિશ્રીએ એ જમાનામાં પણ આજથી ૬૦ વર્ષ પહેલાં પ્રગતિશીલ વિચાર ધરાવતા હતા. માણસનું અને સમાજનું જીવન નીતિમય ન હોય તે માત્ર મોક્ષમાર્ગને ઉપદેશ આપવો અથવા શાસ્ત્રોનું જ વાંચન કરવું એથી ધર્મની અભિવૃદ્ધિ થતી નથી. પાયે ન હોય ત્યાં ઈમારત ચણવા જેવું થાય! કવિશ્રી માનતા કે માનવતા એજ સાચા ધર્મને પામે છે.
તે જમાનામાં સ્ત્રીઓની મુક્તિ કે ઉન્નતિની વાત કરવી અને તે પણ જૈન સાધુએ-એ અકય હતું. પણ કવિશ્રી માનતા કે, પુરુષ જેટલો જ સ્ત્રીને અધિકાર છે. સ્ત્રીને નિરક્ષર કે દબાયેલી રાખવાથી સમાજની અધગતિ થાય છે. તેથી કવિશ્રીના ઉપદેશથી મહિલા-મંડળની સ્થાપના થઈ હતી જે હજી પણ ચાલે છે.
લીંબડીમાં ગામડાનાં વિદ્યાથીઓના અભ્યાસની અનુકૂળતા માટે તેમના જ ઉપદેશથી સ્થાનકવાસી બેટિંગની સ્થાપના થઈ હતી જેને સેંકડે વિદ્યાર્થીઓને લાભ મળે છે. દરેક પ્રકારના કલ્યાણના કાર્યો માટે કવિશ્રી પ્રેરણા આપતા.
પિતાને નવું જાણવાની જીજ્ઞાસા એટલી બધી હતી કે રાત્રે ઉપાશ્રયમાં દીવાબત્તી - તે વખતે તે ફાનસથી–છોટાલાલ હરજીવન – “સુશીલ’ સારા અંગ્રેજી પુસ્તક વાંચી તેમને સમજાવતા. પૂજ્ય દેવચંદ્રજી મહારાજ કાળધર્મ પામ્યા પછી કવિશ્રી બધે વિચર્યા. સર્વે સ્થળે માનવતા અને લેક કલ્યાણના સત્કર્મોને ઉપદેશ અને પ્રેરણા આપતા. વિશેષમાં કવિશ્રી માનતા કે જૈન સાધુને ઉપદેશ માત્ર જેને માટે જ નથી, સકળ જનતાને તેને લાભ મળવો જોઈએ. તેથી ગામડાઓમાં વિચરતા ત્યારે રાત્રિ પ્રવચને રાખતા અને ગ્રામજનતા મોટી સંખ્યામાં તેમના ઉપદેશને લાભ લેતી. બુલંદ અવાજ હતે અને કંઠ મધુર હતું. પિતે કવિ હતા અને ભકિતના સુંદર કાવ્ય અને પદે રચતા અને ગાતા.
સ્વભાવમાં આગ્રહ પણ હતું. સાચી અને સારી વસ્તુ થવી જ જોઈએ. પિતાના અનુયાયીઓને આગ્રહપૂર્વક સત્કાર્યો માટે પ્રેરણા આપતા. સેંકડો ભાઈઓ અને બહેને એ કવિશ્રીથી પ્રભાવિત થઈ પિતાનું જીવન સન્માર્ગે વાળ્યું છે. તેમના ઉપદેશથી ઘણા લોકકલ્યાણના કાર્યો થયા છે.
આપણા દેશમાં ગાંધીયુગ શરૂ થયું ત્યારે કવિશ્રી પોતે ગાંધીજીના વિચારોથી આકર્ષાયા અને ખાદી પહેરવી, ફેંટી કાંત, ગ્રામોદ્યોગને ઉત્તેજન આપવું, અસ્પૃશ્યતા નિવારણ વિગેરે રચનાત્મક કાર્યક્રમે માટે ઉપદેશ આપતા. પિતે ખાદી પહેરતા. મારી વિસ્મૃતિ થતી ન હોય તે- હાથે દળેલે લેટ જ વાપરો એ આગ્રહ રાખતા. જૈન સાધુ માટે આ પગલું કાન્તિકારી હતું.
શાસ્ત્રોના જ્ઞાનમાં એમના કરતાં કદાચ વધારે વિદ્વાન એવા સાધુઓ હતા. પણ યુગબળને ઓળખી યુગધર્મને ઉપદેશ આપવામાં તેઓ વિરલ હતા. રૂઢિચુસ્ત તરફથી ટીકા થાય તેની બહુ પરવા ન કરતા. આપણામાં એક માન્યતા એવી છે કે ક્રિયાઓ ચુસ્તપણે પાળે એ સાચા સાધુ ગણાય- એ દ્રષ્ટિએ કવિશ્રીએ દેશકાળ પ્રમાણે સારા પ્રમાણમાં છૂટ લીધી હતી.
કવિશ્રીને જીવનમાં કસોટીના પ્રસંગો પણ આવ્યા એમાંના એકાદ પ્રસંગને, જેને હું સાક્ષી છું, તેને અહીં ઉલ્લેખ કરું છું.
તેમના શિષ્ય, જે પાછળથી સંતબાલ ને નામે જાણીતા થયા, તેમની સાથે તીવ્ર મતભેદ થશે. સંતબાલે કવિશ્રી પાસેથી જ પ્રેરણા મેળવી બે ડગલા આગળ જવા તૈયાર થયા. સંતબાલમાં તરવરાટ ઘણે. માત્ર ઉપદેશ આપી બેસી રહેવું એ તેમને પ્ય ન લાગ્યું. સામાજિક સેવા અને લોકકલ્યાણના કાર્યોમાં સક્રિય ભાગ લે અને ઉપદેશ આપીયે તે કરી બતાવવું એવી તેમની ભાવના થઈ. જૈન સાધુ આટલે સુધી જાય તે કવિશ્રીને માન્ય ન હતું. ચર્ચામાં અહીં નથી ઊતરતે. સંતબાલ મક્કમ હતા. ગુરુ-શિષ્ય વચ્ચેની ચર્ચામાં હું સાક્ષી અને કેટલેક દરજે ભાગીદાર હતે. મુંબઈમાં વરસવા ઉપર જીવણલાલ ચિનાઈના બંગલે બને હતા ત્યારે આ વિવાદ ચાલતું હતું. તેમાં મેં પણ છેડે ભાગ લીધે હતે. મુખ્ય પ્રશ્ન એ હતે જૈન સાધુને વેષ રાખીને આવી પ્રવૃત્તિમાં પડવું કેટલે દરજે યોગ્ય લેખાય એ | [૬]
વ્યકિતત્વ દર્શન
Page #772
--------------------------------------------------------------------------
________________
- bપવા ગરૂદેવ કવિલય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાલિદ સ્મૃતિગ્રંથ
--
પ્રશ્ન હજી અણઉકલે છે. છેવટ ગુરુ-શિષ્ય ભારે હૈયે છૂટા પડ્યા. સંતબાલે પિતાને માથે લીધું. અંતઘડી સુધી ગુરુ પ્રત્યે ભકિત એવી જ રહી. ગુરુએ પણ તેમના પ્રત્યે છેવટ સુધી પ્રેમભાવ રાખે.
કવિશ્રીએ પોતાના દીર્ધ જીવનકાળમાં ઘણા ભાઈઓ અને બહેને ધર્માભિમુખ કર્યા. મને તેમના મીઠાં સંસ્મરણે યાદ છે. જૈનશાળામાં નાની વયે તેમના પ્રતાપે ધાર્મિક સંસ્કાર મળ્યા તે જીવનભર મારા વારસામાં રહ્યાં છે.
આપણા શ્રમણવર્ગના ઘણા પાયાના પ્રશ્નોની પુનઃ વિચારણા કરવાની જરૂર છે. તેમાં કવિશ્રીનું જીવન માર્ગદર્શક બને તેવું છે. કવિશ્રીની જન્મશતાબ્દિ પ્રસંગે હું અંતઃકરણપૂર્વક તેમને શ્રદ્ધાંજલિ અર્પ છું.
પૂ. ગુરુદેવને શ્રદ્ધાંજલિ
સર્વે પ્રમુખ : શ્રી સ્થાનકવાસી જૈન સંઘ -- સુરેન્દ્રનગર
શ્રી સુરેન્દ્રનગર સંઘના ત્રણેય સંપ્રદાયના આગેવાની આગ્રહભરી વિનંતીને માન આપીને પૂ. ગુરુદેવ શ્રી નાનચંદ્રજી મહારાજ સાહેબ સંવત ૨૦૧૦ માં ચાતુર્માસ માટે સુરેન્દ્રનગર પધાર્યા હતા.
પૂજ્ય ગુરુદેવને વ્યાખ્યાનમાં જૈન-જૈનેતર ઘણું મોટી સંખ્યામાં આવતા હતા, અને પૂ. ગુરુદેવની સમન્વયકારી દિવ્ય વાણીથી મંત્રમુગ્ધ થઈ જતાં. એમની કહેવાની શિલી ખૂબ જ હદયસ્પર્શી હતી. તેમાં યે માનવતાની વાત કહેતી
1 તેઓ એવા ખીલી ઉઠતા કે સાંભળનાર વર્ગ રસપૂર્વક એકાગ્રતાથી સાંભળતે, તેઓ કહેતા કે પ્રથમ માનવતા પ્રગટાવો, માનવતા પ્રગટશે તે જ પ્રભુતા પ્રગટશે. તેઓ રાષ્ટ્રીય વિચારસરણીથી રંગાયેલા હતા.
આ જ વર્ષે બિહારમાં રેલસંકટ આવેલું. તે અંગે સટ્ટા હોલમાં તેઓશ્રીએ જાહેર પ્રવચન આપેલું અને લોકોના દિલમાં માનવતાને નાદ જાગૃત કરેલ અને ત્યાં ને ત્યાં બહુ મોટી રકમ ફાળામાં થયેલી. તેઓમાં એવી દિવ્યશક્તિ હતી કે આમજનતા ભક્તિભાવપૂર્વક તેઓ પ્રત્યે આકર્ષતી.
જનસમાજને હિતકારી રાત્રિ પ્રાર્થના અને પ્રવચનની પ્રવૃત્તિ તેઓએ ચાલુ રાખી હતી. અમારા શહેરમાં એ કાન્તિકારી વાત હતી. છતાં પણ તે વખતે આમ જનતા સારે લાભ લેતી. પ્રસંગે પ્રસંગે તેઓશ્રી ભક્તિગીત ગાતા અને એક એક પદને વિસ્તૃત રીતે ભાવાર્થ સમજાવતા એટલે શ્રોતાજને તેમનામાં તન્મય થઈ જતાં, અને ભાવવિભોર બની જતાં. એ રીતે તેઓની રાત્રિ પ્રાર્થના અને પ્રવચન ખૂબ સફળ બન્યા હતા. સહને એની અગત્યતા સમજાણી, જીવનમાં નિયમિત પ્રાર્થના માટે એમને ખૂબ આગ્રહ હતું. તેથી અહીં એમનું ભક્તમંડળ પણ થયેલું. જેણે ઘણા વર્ષો સુધી પ્રાર્થના ચાલુ રાખી હતી.
શ્રી સુરેન્દ્રનગર સંઘમાં ત્રણ સંપ્રદાયે છે. (૧) લીંબડી માટે સંપ્રદાય, (૨) લીંબડી નાને સંપ્રદાય, (૩) દરીયાપુરી સંપ્રદાય. એ રીતે ત્રણેય સંપ્રદાયને વહીવટ અલગ અલગ રહેતું. જે સંપ્રદાયનું ચાતુર્માસ હોય તે ચાતુર્માસને ખર્ચ તે સંપ્રદાય ભેગવતે અને જે સંપ્રદાયનું ચાતુર્માસ હોય તે જ સંપ્રદાયના સભ્ય તે ચાતુર્માસમાં વધુ રસ ધરાવતા. પૂ. ગુરુદેવે આ જોયું અને તેમના હૃદયને આ વાત ખટકી. તેમણે એકયતા પર ખૂબ ભાર મૂકે, આગેવાનોને પ્રેમભરી રીતે સમજાવ્યા ઐકયતા અને સંગઠનના ફાયદાઓ બતાવ્યા. તે વખતે શ્રી લીંબડી મેટા સંપ્રદાયના આગેવાન શ્રી જાદવજીભાઈ મગનલાલ વકીલ હતા. શ્રી લીંબડી નાના સંપ્રદાયના આગેવાન શ્રી દોશી ફતેચંદ ત્રિભવનદાસ હતાં. અને શ્રી દરીયાપુરી સંપ્રદાયના આગેવાન શ્રી દેશી વલ્લભભાઈ લહેરાભાઈ હતા. તેઓના અને તેમની સાથેના સહ-કાર્યકરેના હૃદય પૂ. ગુરુદેવે જીતી લીધા અને પરિણામે ત્રણેય સંઘને વહીવટ એકયતાથી કરવાને ત્રણ વર્ષ પૂરતો ઠરાવ કર્યો. અને પરિણામે તે ઠરાવ લંબાવતા આજે છેલ્લા ૨૦–૨૨ વર્ષથી એકયતાની ભાવનાપૂર્વક સંઘને વહીવટ ચાલે છે. સંઘ સંગઠનના પરિણામે શ્રી સંઘની ખૂબ ખૂબ પ્રગતિ થઈ છે. સૌરાષ્ટ્રભરમાં પ્રથમ પંકિતમાં તેનું સંગઠનબળ ગણાય છે અને ખૂબ નવી નવી પ્રવૃત્તિઓ વિકસી છે. જેમ કેશ્રી દેશી વલમભાઈ લહેરાભાઈ આયંબીલ ગૃહ, શ્રી છબલબેન લક્ષ્મીચંદ જૈન પાઠશાળા, શ્રી સી. યુ. શાહ સંસ્મરણે
[૮૭]
Page #773
--------------------------------------------------------------------------
________________
પૂજય ગુરૂદેવ કવિવ` પં. નાનચન્દ્રજી મહારાજ જન્મરાતાબ્દિ સ્મૃતિગ્રંથ
માનવરાહત કેન્દ્ર વિ. આ બધા યશ પૂ. ગુરુદેવની ઐકયતાના પ્રયાસેાને આભારી છે.
પૂજ્ય ગુરુદેવે સુરેન્દ્રનગર સધને એક અણુમાલ ભેટ આપી છે. અને તે એ કે, ઉપાશ્રયની અંદર ચારેય દીવાલો ઉપર પૂજ્ય ગુરુદેવે અમૂલ્ય સૂત્રા અને વચનામૃતો લખાવ્યા છે.
–બીજાનું બગાડીને, ભલુ પેાતાતણું કરવુ; વિષમ આ વાત છે. કેવી, તમે શું તે વિચાર્યું છે ? -વખત છે. અલ્પને ઊંચા, ઘણા છે કામ કરવાના; ઘણાં જરૂરી તણા સમયે, સૂતેલાં કયાં સુધી રહેશેા ? -સમય સરખા નથી સહુના, સદા તડકા અને છાયા; વખત આવ્યે જરૂર વહાલા, ભલા થઈને ભલું કરજો.
આ અને આવા હિતકારી અનેક સુવાકયા આજે પણ પૂજ્ય ગુરુદેવની યાદ તાજી કરાવે છે. પૂજ્ય ગુરુદેવને અમારા શ્રી સંઘ ઉપર અસીમ ઉપકાર છે. આજે પણ એ મહાપુરુષના ભવ્ય ચહેરા અમારી નજર સમક્ષ તરવરે છે. એવી મહાન વિભૂતિ ગુરુદેવને અમારી હૃદયપૂર્વકની શ્રધ્ધાંજલિ અપીએ છીએ.
નાગરદાસમાંથી નાનચંદ્રજી
મહારાજ
. શ્રી ગુલામ રસૂલ કુરેશીભાઇ
કુદરતની ગતિ અકળ છે. જગતનાં કેટલાંયે બાળક શિશુકાળમાં માતા ગુમાવતાં સમય વીત્યે તેઓ પોતે જ જગતની માતારૂપ બન્યાનું પદ પ્રાપ્ત કરી ગયા છે. આપણા નાનચંદ્રજી મહારાજ જ્યારે નાગરદાસ હતા ત્યારે ‘મા’ના અંતિમકાળે માળસુલભ પ્રશ્ન પૂછે છે— “ભાઈ! ‘ખા’ આજે ખાટલામાં કેમ સૂતાં છે?” ઉત્તર શે। હોઈ શકે? મધદરિયે જીવનમરણનાં ઝોલાં ખાતી ખા....અને પાક પડે છે, મા ગઈ. લોકો હતા અને ખીજા આવ્યા. પચૂપ આવે છે અને મેસે છે. નનામી તૈયાર થઈ. લોક ઉપાડે છે. નાગર પૂછે છે – “ખાને આંધી આ બધા કયાં લઈ ચાલ્યા.” સ્મશાને જનારા ડાઘુઓની ટેવને કારણે પાષાણુ ખનેલાં હૃદય ઢીલાં પડી આંખમાંથી અશ્રુ ટપકાવે છે. આ ખાળ શું જાણે....“ખા ગઈ !”
બુદ્ધ ભગવાનનો પ્રસંગ યાદ આવે છે. સિદ્ધા મડ ું જુએ છે. પ્રશ્ન ઊઠે છે-“આ શું? જરા શુ? મરણુ શુ?”
આ બાળનાગરના કામળ હૈયામાં કુટુંબના સંસ્કારને આધારે વગર લખ્યું કયાંક કાતરાય છે માનવની આ પીડા !’ હું શું કરી શકું? વખત વીતે છે. શિશુમાંથી તરુણુ અને તરુણમાંથી યુવાન નાગર બને છે નાગરદાસ. પણ તેનો આ બધા સમય એળે નથી ગયા. કાળની ગતિ સાથે ભીતરમાં કંડારાયેલ માનવપીડાને ટાળવા ટાઢમાં ટાઢ અને તડકામાં તડકા સહન કરવાના પોતાના પ્રયાગા જારી છે, ત્યારે ભવ્ય સંસ્કારના ઉદય થાય છે—માનવપીડા મટાડવા સાધુ બનવું! જરામરણનો ઉપાય સમદષ્ટિ ! અને તે સાધવા દેહદમન અને મનના નિગ્રહ ! પણ સાધુ બનવું સહેલું નથી. તેવા વિચારો ઘેરી વળે છે.
નાગરદાસ કાચી માટીના નથી. દેહદમનના અને મનને વશ કરવાના પોતાના પ્રયાગો ચાલુ છે. તે પ્રયાગામાં દિનરાત–ભૂખતરસ ભૂલી જાય છે. સાધુ બનવાની ધૂન છે. તે માટે જે કઈ સહન કરવુ પડે તે માટેની તૈયારી છે. નાગરદાસ વિચાર કરે છે, જૈન સાધુને તેા લેાચ કરી ઊભી થતી પીડાનો અનુભવ કરવાના હોય છે. પોતે સાધુ પાસે જાય છે અને કહે છે મારે લેાચના અનુભવ લેવા છે. સાધુ સંસારીના લેાચ કરવાની ના પાડે છે. છતાં નાગરદાસ નિરાશ થતા નથી. પરંતુ પોતાના નિશ્ચયબળને દઢ કરવા છેવટે હજામ પાસે લાચ તેા કરાવે જ છે. લોચ થયો. પીડા કારમી ઊઠી તે સમાવવા કોઈ ભલા માણસે માથામાં વાટેલી સૂંઠ ભભરાવાનું કહેતાં આપણા નાગરદાસભાઈ તે પ્રમાણે કરે છે. પછી તેા અગ્નિઝાળ
[૮]
વ્યકિતત્વ દર્શીન
For Private Personal Use Only
Page #774
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરૂદેવ કાવિર્ય . નાનન્દજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
જેવી ઊઠેલી વેદના જેણે ભેગવી હોય તે જ જાણે. આપણા નાગરની બહાદુરી જાણવાની અહીં જરૂર નથી પણ તેનું મને બળ કેટલું દઢ છે તેને આ સચોટ પુરાવે છે. આવી અનેક પ્રકારની યાતનાઓ પોતે જાતે ઊભી કરીને વેઠે છે અને દીક્ષા લેતાં નાગરદાસમાંથી તેઓ મુનિ નાનચંદ્રજ બને છે.
નાનચંદ્રજી મહારાજની એક સુંદર ટેવ હતી. તેઓ દિવસ વીત્યે રાતના સમૂહપ્રાર્થના રાખતા. પડછંદ કાયા અને બુલંદ અવાજ સેંકડોની સંખ્યામાં તરી આવે. તેઓ ટૂંકી નજરે જોનારા ન હતા પરંતુ વિશાળ અને વેધકદ્રષ્ટિ ધરાવતા હતા. આ કારણે તેમની પ્રાર્થનામાં જૈન જૈનતર સૌ હોંશે હોશે ભળતા. મધુરકંઠ અને વકતૃત્વશક્તિને લીધે લેકેની મેદની હકડેઠઠ જામતી. પ્રાર્થનાને નાદ જામતે ત્યારે સૌ ગુલતાન બની “એક પિતાનાં આપણે સૌ બાળક છીએ તેને સરખો આસ્વાદ સૌ સાથે મળી ચાખતાં.
જૈન સાધુઓમાં ગાંધીજીને પારખનાર ઓછા છે. અને જે ગાંધીજીને ઓળખી શક્યા તે જૈન સાધુમાં યે નાનચંદ્રજી મહારાજ ખરે છે. પિતાની દીર્ઘદૃષ્ટિના પ્રતાપે તેઓ સવેળા ગાંધીજીને કળી ગયેલાં. ગાંધીજી વિશે તેમણે સ્વયં રચેલા એક કાવ્યમાં તેઓ કહે છે –
“જગતને બોધ દેવાને, જરૂરી વાત કહેવાને લઈ સંદેશ પ્રભુજીને, અવનિમાં ગાંધીજી આવ્યા. ભૂલેલે માર્ગ બતાવવા, સત્યનાં સૂત્ર સમજાવવા
અહિંસા ઔષધિ પાવા, અવનિમાં ગાંધીજી આવ્યા." આવા વિચારેને લીધે મહારાજશ્રી તરફ આમજનતા કે ભણેલા ગણેલાં સૌ સરખી રીતે આકર્ષાતા. તેમની પાસે ધમી કે અધમીન ભેદ નહીં હોવાથી તેઓ સહેજે સૌની પ્રીતિનું પાત્ર બની જતા. મળેલા સંસ્કારને આધારે નાનચંદ્રજી મહારાજ પાસે માનવતાને સ્ત્રોત વહ્યા કરતે. તેઓશ્રી કહે છે :
ભલા છે તે ભલા રહેજે, બૂરું થાવા નહી દેજે; તમારા દુશ્મનનું પણ, ભલા થઈને ભલું કરજો. સમય સરખા નથી સહુના, સદા તડકા અને છાયા;
વખત આવ્યે જરૂર વહાલાં, ભલા થઈને ભલું કરજે.” સાદી ભાષામાં હદયના તાર ઝણઝણી ઊઠે છે. હજારે શબ્દને માનવતા ઉપર નિબંધ આ બે ચાર પંકિતમાં સમાઈ જાય છે. ત્યાં ન નાત છે-ન જત છે, ન આશા, ન અભિલાષા છે. શરત માત્ર એક જ છે, “ભલા છે તે ભલા રહેજે, – ભલા થઈને ભલું કરજે. માનવહૃદયને પિછાણવાની (માસ્ટર કી) ગુરુચાવી તમારા હાથમાં તેઓશ્રી મૂકી દે છે. આ વિશાળ ભાવનાના અર્થમાં તેઓ દેવ થયા. અંતમાં તેમને પગલે ચાલવાનું આપણને સૌને બળ મળે એજ અભ્યર્થના.
પરમ ઉપકારી ગુરૂદેવ
૪ મીરાબેન શાહ વાત્સલ્યભરી અમીરસ છલકતી આંખલડી એવા પરમ પૂજ્ય ગુરુદેવ કવિવર્ય મુનિશ્રી નાનચંદ્રજી મહારાજ સાહેબનાં સંસ્મરણો તાજા કરવાની જે અમૂલ્ય તક મને સાંપડી છે તેથી મારું હૃદય આનંદથી ઊભરાઈ જાય છે. એમનું વાત્સલ્ય, ઉદારતા, નિખાલસતા અને માતા જેવું કોમળ હદય એ બધું સંભારતાં એમની આખી મુખમુદ્રા તાદૃશ થઈ આવે છે. સવારની એમની પ્રાર્થના અને પ્રવચને આંખ સામે તરી આવે છે. એના ઉપર સરખે પ્રેમ, સૌને એમ લાગે કે આ મારા ગુરુદેવ છે !
પૂ. ગુરુદેવની ઉદારતાની શી વાત કરું ? તેઓના સાનિધ્યમાં રહેવાને કે મને તથા શ્રી મધુબેનને સને સંમરણે
[૯]
Page #775
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરુદેવ કવિવર્ય પ. નાનચદ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
૧૯૪૮માં મળેલ. લગભગ ૨૧ દિવસ સાથે રહેલાં. “મીરૂભાઈ આવ્યાનું સ્મરણ આજે તાજું થઈ આવે છે. તેમનાં સંસ્મરણ લખવા બેસું તે પાર ન આવે, પણ તેમને ન્યાય આપવા ડાં તે લખું જ. તેમની સાથેના ૨૧ દિવસ જીવનમાં અમૂલ્ય સ્થાન જમાવી ગયા છે ! - સંતબાલજી સાથે મારે પ્રથમ પ્રવાસ તે વખતે સમાજને તથા અમારા નજીકના ઘણાંને ન ગમતું. પૂ. ગુરુદેવ પણ એવું મંતવ્ય ધરાવી મને ટકોર કરતા. પૂ. ગુરુદેવની આજ્ઞા શિરે ચઢાવી પ્રવાસમાં સાથે ન રહેતાં બાવળા આવી. કચ્છ વગેરે સ્થળે દિવસો વિતતા ગયા અને સંતબાલજીને પ્રવાસ ચાલતે રહ્યો. ત્યારબાદ દિલ્હી-કલકત્તાને પૂ. સંતબાલજીનો પ્રવાસ નક્કી થયે. આ પ્રવાસમાં સાથે રહેવાની ઈચ્છા ખરી. આ સમયે ગુરુદેવને મળવાનું થયું. હું, પૂ. સંતબાલજી અને મણિભાઈ ગુરુદેવ પાસે બેસીએ અને જ્ઞાનગોષ્ટિ કરીએ. આ ગેષ્ટિ આંખ સામે તરી આવે છે. આ ગેષ્ટિ દરમ્યાન પૂ. સંતબાલજીના દિલ્હી, કલકત્તા પ્રવાસની વાત નીકળી. પૂ. ગુરુદેવે સામેથી કહ્યું. “કેમ મીરૂભાઈ ! દિલ્હી જવું છે ને ? જરૂર આનંદથી જાઓ! એમ ગુરુદેવે જણાવ્યું અને મારા આનંદને પાર ન રહ્યો. ભાવતું વિદે બતાવ્યા જેવું થયું. જ્યાં સાચે વાત્સલ્યભાવ હોય છે ત્યાં બંધન આપોઆપ હટી જાય છે. દિલ્હી, કલકત્તાને પ્રવાસ લાંબે એટલે પાછા આવતાં ઘણે સમય લાગે. અમે વિદાય લેવા તૈયાર થયા એટલે પૂ. ગુરુદેવ સંતબાલજીના ખભે હાથ મૂકી બારણુ સુધી વિદાય આપવા અમારી સાથે ચાલ્યા અને બોલ્યા “આપણે હવે કયારે મળીશુ ?? તું ક્યારે આવે ? એમ કહેતાં પૂ. ગુરુદેવની આંખ ભીની ભીની થઈ ગઈ. એ દશ્ય આજે પણ મારી આંખ સામે તરી આવે છે.
શિયાલ ગામે ગુરુદેવ પધાર્યા ત્યારનો એક પ્રસંગ યાદ આવે છે. શિયાલમાં પૂ. ગુરુદેવ અને સંતબાલજીનું મિલન થયું. શ્રી ચિત્ત મુનિજી તથા બીજા શ્રી કિરમુનિજી સાથે હતા. પૂ. ગુરુદેવ સંતબાલજીની પ્રયોગ ભૂમિમાં પધારેલા તેથી પૂ. સંતબાલજીના આનંદનો પાર ન હતું. તેમને મન તે જાણે સ્વર્ગ પૃથ્વી ઉપર ઉતરી આવ્યું.
પૂ. ગુરુદેવ શિયાલથી અમદાવાદ વિહાર કરવાના હતા. મેં વિહારમાં સાથે રહેવાની અનુમતિ માગી. માગતા પહેલાં મનમાં થયા કરે કે તે આપશે કે નહીં? પરંતુ પૂ. ગુરુદેવે આનંદથી રજા આપી, જાણે કોઈ ચમત્કાર થયો. મારા આનંદને પાર ન રહ્યો. વિહારની તૈયારી થઈ શિયાલ ગામની જનતાએ અને પઢારભાઈઓએ ભજન ગાતાં ગાતાં અમને સૌને વિદાય આપી. પૂ. સંતબાલજી દૂર સુધી આવ્યા, વિહારમાં સાણંદવાળા મણિબેન પણ સાથે હતાં. મારું ગામ બાવળા વચ્ચે આવે. ગુરુદેવને બાવળા પધારવા વિનંતી કરી. તેઓશ્રીએ તે સ્વીકારી આગલા દિવસે હું બાવળા આવી ગઈ. મેં તથા ગામ લોકોએ પૂ. ગુરુદેવનું હાર્દિક સ્વાગત કર્યું. બાવળા સંત આશ્રમમાં ઉતારે કરાવ્યું. આશ્રમની નજીક જ આવેલા મારા મકાનમાં પધારી પૂ. ગુરુદેવને પાવન કરવા વિનંતી કરી. મારા ઘરને પાવન કરશે તે મને ઘણે આનંદ થશે. પૂ. ગુરુદેવથી ચલાતું ન હતું છતાં લાકડીના ટેકે મારા ઘરે પધાર્યા સાથે ચિત્તમુનિજી તથા બીજા મુનિઓ પધાર્યા. મેં ગુરુદેવને બે શબ્દો કહેવા જણાવ્યું એટલે તેમની લાક્ષણિક શૈલીમાં બોલ્યા: “હજી ય બાકી રહ્યું છે?” મારાથી સહજભાવે બેલી જવાયુંઃ ગુરુદેવ ! અમૃતથી કોણ ધરાયું છે ! પૂ. ગુરુદેવે પોતાની અમૃતધારા વહાવી અને ૨ ગદ્ગદિત થયા.
અમારા વિહારમાં વાઘજીપુરા આવે. પૂ. સંતબાલજીએ અહીં ચાતુર્માસ કરેલું. અહીં શ્રી વાડીલાલ જમનાદાસની વાડી હતી. શ્રી તારાબેન તથા વાડીભાઈએ પિતાની વાડીમાં પધારવા આગ્રહ કર્યો. આવેલા અવસરને અમે જતે કેવી રીતે કરી શકીએ ? ત્યાં પણ પૂ. ગુરુદેવ થેડે વખત રોકાયા.
સરખેજથી અમદાવાદ આવ્યા હીરાબેન ચિનાઈને ત્યાં. દૂધેશ્વર બંગલે અમારે મુકામ રહ્યો. ત્યાં ૧૧ દિવસ રહ્યા. હીરાબેનની પૂ. ગુરુદેવ પ્રત્યેની ભકિતભાવના કહેવી પડે ! તેમના આનંદને પાર ન હતો. તેઓ વૈષ્ણવ ધમી એટલે પિતાના ધર્મગુરૂના ચરણસ્પર્શ કરી શકે. ગુરુદેવના ચરણસ્પર્શ કરવા માટે તેમનું મન ડી ગયું. સામે લેવા માટે હરખભેર દેડી આવ્યાં. હરખમાં અને હરખમાં પડી ગયાં. સમાધિ આવી ગઈ. જૈન સાધુને ચરણસ્પર્શ ન થાય એટલે તેઓએ દરથી દર્શન કરી સમાધાન મેળવ્યું. એક વખતે વિહારમાં પૂ. ચિત્તમુનિને પગે કાંટો વાગ્યો હતો. પગે ધીરથી ચલાતું હતું. અમે એમની સાથે વાત
વ્યકિતત્વ દર્શન
Page #776
--------------------------------------------------------------------------
________________
પૂષ્ય ગુરૂદેવ કવિય' . તાનમન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
કરતાં કરતાં આધ્યાત્મિક જીવનને રસ લૂટતાં ધરાતાં ન હતાં. એમની પૂ. ગુરુદેવ તરફની ભકિન હનુમાન જેવી હતી. પૂ. ગુરુદેવ કયારે શું માગશે તેને પિતાને ખ્યાલ હોય જ. એમની સેવા અને ભક્તિ અનુપમ હતાં. આવા શિષ્ય પૂ. ગુરુદેવને મળ્યા તે પણ એમના જીવનને એક અનુપમ લહાવે હતે.
પૂ. સંતબાલજીનું ચાતુર્માસ કલકત્તા મુકામે હતું ત્યારે જ ગુરુદેવને જીવનદીપ સદાને માટે બુઝાઈ ગયે. અમારા સૌના વિલાપને પાર ન રહ્યો. પૂ. સંતબાલજીએ પૂ. ગુરુદેવને ‘વિરહ-કાવ્ય લખી જાહેરસભામાં ભાવભરી શ્રધ્ધાંજલિ આપી. ગુરુદેવને આ વિરહ અમને ઘણે વખત સા. પૂ. ગુરુદેવને યાદ કરતાં આંખમાં આંસુ આવી જાય છે અને મુખમાંથી સરી પડે છે કે ગુરુ શિષ્યનું સુભગ મિલન આ જિંદગીમાં હવે ફરી જેવા કયારે ય નહીં મળે !
પૂ. ગુરુદેવની શતાબ્દિના પુનિત પ્રસંગે સદ્દગતને, પૂ. ચિત્તમુનિશ્રીને, પૂ. સાધ્વીજીઓને તથા પૂ. સંતબાલજીને મારા કટિ કટિ વંદન છે.
પૂ. ગુરુદેવનાં સંસ્મરણે
મણિભાઈ બાપુભાઈ પટેલ વિશાળ લલાટ, અમીઝરતી આંખે, વાત્સલ્ય ફેલાવતા ચહેરે એમની પ્રથમ મુલાકાતે જ આકર્ષણ જમાવી દેતાં. એવા એ હતા વિદ્વાન જૈન મુનિશ્રી નાનચંદ્રજી મહારાજ. હું સંતબાલજી મહારાજ સાથે રહેતો હોવાથી તેઓશ્રીના નિમિત્તે મને ઘણીવાર એ જ્ઞાની પુરુષનાં દર્શન, શ્રવણને લાભ મળેલો. વરસો પહેલાં સાયલા મુકામે તેઓશ્રીને પ્રથમ મળવાનું થયું. ઉપાશ્રયની બહાર રાતે જાહેર પ્રાર્થના પ્રવચન હતું ત્યારે એક પાટ ઉપર વચ્ચે પૂ. નાનચંદ્રજી મહરાજ અને તેમની આજુબાજુ પૂ. ચુનીલાલજી મહારાજ અને પૂ. સંતબાલજી બિરાજેલા હતા. જાણે બ્રહ્મા, વિષ્ણુ, મહેશની ત્રિપુટી સાક્ષાત બેઠી હોય તેવો ભાસ થતો હતો. જ્યારે પ્રાર્થના શરૂ થઈ ત્યારે ગુરુદેવના અંતિમ કડીના અક્ષરોને ઉચ્ચાર જુદે પડતે ત્યારે એ લય એટલી તાલબદ્ધ લાગતી કે આજે પણ એના ભણકારા કાનમાં ગૂંજે છે. પૂ. ચુનીલાલજી મહારાજ ધૂન બોલતા ત્યારે તેમને મીઠે અને સુરીલે અવાજ વાતાવરણને સભર કરી દેતે. ગુરુદેવની વ્યાખ્યાનશૈલી અને ખી હતી. કેઈપણ ધર્મને માણસ એક જ વાર એમનું પ્રવચન સાંભળવા બેસે તે પછી ઊઠવાનું મન ન કરે. ભનાં પ્રાતઃ પ્રવચન જીવનને સ્પર્શ કરે તેવાં અને આધ્યાત્મિકતાની ભૂખને સતેજ કરે તેવાં લાગતાં. શરીર, મન અને બુદ્ધિના દાખલા હાવભાવ સાથે આપી મુક્તિને પંથ બતાવતા હતા.
તેમની નમ્રતા, જિજ્ઞાસા અને જાગૃતિ નમૂનેદાર હતાં. જિજ્ઞાસુ તે એટલા બધા કે નાના બાળક પાસે વાતે કઢાવે અને સાંભળે. મારી પાસે કલાક સુધી પૂ. સંતબાલજીના ધર્મમય સમાજરચનાના પ્રસંગે રસિકતાથી સાંભળે. તેમના જીવન વહેવાર અંગે પણ પછે. તેઓશ્રીની બીજા પાસેથી વાતે કઢાવવાની રીત અનેખી હતી. આંખોના ભાવ અને હંકાર કરે કે સામી વ્યક્તિ બેલ્યા જ કરે. એક વાર મેં પૂછેલું કે મહારાજશ્રી કેટલીકવાર આપણે અંતરાત્મા એક વાત કહેતે હોય અને બહાર જુદું બોલાતું હોય તે એ અસત્ય ના કહેવાય ? સંતાએ તો પોતાને સત્ય લાગે તે સ્પષ્ટ કહેવું જોઈએ અને તો જ સમાજને સાચી દેરવણી મળે. ત્યારે તેઓ “યદ્યપિ શુદ્ધ કવિરૂદ્ધ નાચરણીય ના કરણીયં શંકરાચાર્યને દાખલે આપી સ્યાદવાદની ભૂમિકા સમજાવતા. પરંતુ મારે એ બાબતમાં છેડે મતભેદ રહેતું. તેઓ ગાંધીવિચારના ચુસ્ત હિમાયતી હતા. પોતે અને પોતાના શિષ્ય શુદ્ધ ખાદીધારી હતા. અસ્પૃશ્યતાનિવારણમાં માનતા. એક વખત સવર્ણ હરિજનના સમૂહભેજન સમારંભમાં હાજર રહી આશીર્વાદ આપેલા. ગ્રામોદ્યોગને ટેકે આપતા. હાથ ઘંટીના દળેલા લેટની જ વસ્તુ વાપરતા. એસાવેલા ભાત ન લેતા, એટલા માટે કે એસામણ દ્વારા પિષણતત્ત્વ ચાલ્યું જાય અને બીજી બાજુ ગરમ ઓસામણ જમીન ઉપર પડે એટલે જીવહિંસા થાય. ખાદીને ઉત્તેજન મળે તે માટે ઘણું વખત સુધી ખાદીધારી બેન કે ભાઈ ભિક્ષા વહેરાવે તે જ લેતા. પિતાના પ્રવચનમાં ગોપાલન ઉપર ખાસ કહેતા. સ્ત્રી સન્માનમાં ખૂબ માનતા, સાધ્વીઓનું સન્માન જાળવતા અને તેમને વિકાસની પૂરી તકે આપતા. સંસ્મરણે
[૧]
Page #777
--------------------------------------------------------------------------
________________
- પm Jધ ડવિય પ. નાનયજી મહારાજ તમાતાલિ તિય
વિધવાઓને અને ગરીબ સ્ત્રીઓને નોકરી મળે, હુન્નર ઉદ્યોગ મળે તે માટે સક્રિય પ્રયત્ન કરતા. એ માટે તેમણે કેટલીક સંસ્થાઓ પણ ઊભી કરી હતી.
એક વખતે હું, છોટુભાઈ અને બચુભાઈ મેરખી મુકામે તેઓશ્રીના દર્શને ગયેલા. ત્યારે વાત થતાં તેમણે કહ્યું. અહીંના શ્રાવકોએ મને કહ્યું કે “મહારાજ! તમે વ્યાખ્યાનમાં માનવતાની વાતો કરે છે, બીજાના ધર્મની વાત કરો છો તેના કરતાં ભગવતી સૂત્ર વાંચે તો સારું. મને થયું કે શું વાંચું !” જીવનની પ્રાથમિક ભૂમિકાઓનું તે ઠેકાણું નથી અને ગગનમાં ઉડવાની વાત કરે છે. કાન પવિત્ર થાય એટલે મોક્ષ મળી શકે એમ માને. તેમના આગ્રહથી છેડો વખત ભગવતી સૂત્ર વાંચ્યું તે ખરું પણ એમાં કંઈ બધાને રસ ના પડે. છેવટે માનવતાની વાતે ઉપર જ આવવું પડયું. લોકે સદાચારી બને તે જ તેઓશ્રી ઉપદેશ આપતા અને એ જ હેતુ માટે સારાં પુસ્તકનું પ્રકાશન કરાવતા. તેમને સાહિત્ય
કે તે તે લીંબડીનું પ્ર. દેવચંદ્રજી મહારાજ પુરતકાલયની ભવ્યતા જેવાથી જણાઈ આવશે. તેઓ ખરા અંતરથી સર્વ ધર્મ સમન્વયમાં માનતા હતા અને એજ કારણે ચુસ્ત વૈષ્ણ, ચુસ્ત મુસ્લિમ, પારસીઓ, ખ્રિસ્તીઓ વગેરે ધર્મના લોકો તેમના અનુયાયી બનતા. જૈન ધર્મને નાસ્તિક ધર્મ કહેનાર આર્યસમાજીઓના કેટલાંય સંમેલનમાં તેઓશ્રીને પધારવા અને મંગલ પ્રવચન કરવા આમંત્રણ અપાતાં. આર્યસમાજની સમાજસુધારણા, બ્રહ્મચર્ય, સ્ત્રીશિક્ષણ અને તેમની વીરતા, ધર્મને નામે ચાલતાં પાખંડ અને અંધવિશ્વાસ સામે જેહાદ, ખડતલ શરીરધારી યુવકો તૈયાર કરવા, આભડછેટ દૂર કરવી, વિ. ગુણના તેઓશ્રી ભારે પ્રશંસક હતા.
પૂ. સંતબાલજીની ક્રાન્તિકારી વિચારસરણી સમાજ અપનાવી શકે નહીં. તે કારણે તેઓશ્રીએ તે વખત પૂરતા છૂટા કર્યા. પરંતુ પૂ. સંતબાલજીએ પોતાના અંતરથી ગુરુ તરીકેનું સ્થાન છેડયું નહિ. કારણકે ગુરુના અનહદ ઉપકારે કેમ ભૂલાય ? અને ગુરુએ પણ એ શિષ્યને પોતાના અંતરથી કદી દૂર કર્યા નહોતા. મેં અનેકવાર તે બનેની આત્મીયતાના પ્રસંગેના પ્રત્યક્ષ દર્શન કર્યા છે. છેલ્લે છેલ્લે પૂ. સંતબાલજીને કલકત્તા તરફ જવાનું થયું ત્યારે ગુરુને મળી લેવા સાયલા ગયા. દશેક દિવસ સાથે કાયા અને છેલલી વિદાય વેળા આવી ત્યારે પિતે ડગતા ડગતા બહાર સુધી આવ્યા. સંતબાલજીએ વંદના કરી. પછી ગુરુદેવે અમીભરી અને કરુણાભરી આંખલડીએ શિષ્ય સામે અમુક પળે સુધી મીટ માંડી જોયા કર્યું અને પછી બોલ્યા હવે કયારે મળીશું? મળાય ત્યારે ખરું ! આ દશ્યથી અમારી આંખો અશ્રઓથી છલકાઈ ગઈ અને બન્યું પણ એવું કે આ વિદાય છેલ્લી વિદાય બની.
પારસમણિ ગુરૂદેવની કરૂણુપૂર્ણ પ્રસાદી
ડે. કાશીબેન છેટુભાઈ મહેતા (૧) જૈનશાસનના ઝળહળતા રત્ન, રાષ્ટ્રપ્રેમી, માનવ ઉદ્ધારક વંદનીય પૂ. ગુરુદેવ જ્યારે શિયાલ પધાર્યા ત્યારે મને તેમને વિશેષ પરિચય થયો. મારા પિતાજી છોટુભાઈ તેમને ગુરુ માનતા. એકવાર સાયલા દર્શન કરવા ગયા ત્યારે તેમના માથામાં લેચ કરી પૂ. ગુરુદેવે એકડો કર્યો. પછી ગુરુદેવે કહ્યું–ભલે, તું સંતબાલજીનું કહ્યું કરે. મારા પિતાશ્રીએ કહ્યું કે એકડો તે તમે કર્યો છે ને ! સંતબાલજી ગમે તેટલા મીંડા ચડાવે પણ આપે જે એકડો ન કર્યો હોત તે શૂન્યની શું કિંમત!
(૨) શિયાલમાં એક પાટ પર જ્યારે ત્રિપુટી બિરાજતી ત્યારે પૂ. ગુરુદેવ સંતબાલજની પીઠ પર હાથ ફેરવતાં કહે કે ધૂની છે, ધૂની ! અભ્યાસ કરતા હતા ત્યારે (થંડિલે જાય લેટી ભૂલી આવે.) ખાવા-પીવાનું યાદ ન રહે, સંતબાલ! કેમ બોલતે નથી? મા જેમ પિતાના બાળકને પ્રેમસાગરમાં સ્નાન કરાવે તેમ વહાલ વરસાવતા જાય. એ વાત્સલ્ય નિહાળવાનું સદ્ભાગ્ય અને શિયાલમાં પ્રાપ્ત થયું, તેમણે ગાંધીજીના કેટલાક સિદ્ધાંતે જીવનમાં તાણાવાણાની જેમ વણી લીધા હતા. પિતે આજીવન ખાદી પહેરે અને અન્યને પ્રેરણા આપે એવા એ રાષ્ટ્રપ્રેમી ગુરુદેવ હતા
વ્યકિતત્વ દર્શન
Jain Education Interational
Page #778
--------------------------------------------------------------------------
________________
'પૂજ્ય ગુરુદેવ કવિય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ છે.
(૩) સન ૧૯૩૭ થી ૧૯૪૨ સુધી મારે અભ્યાસકાળ હતે. એકવાર દર્શને જતાં ગુરુદેવે મારા જીવનને અણિશુદ્ધ રાખવા મહત્ત્વની શિક્ષા આપતાં ફરમાવ્યું કે-બેન ! કાજળની કેટડીમાં સફેદ કપડા ઉપર ડાઘ ન પડે તેમાં કેટલી સાવધાની જોઈએ ? એવી રીતે સાવધાનીપૂર્વક અભ્યાસ કરજે. જેથી જૈનની છોકરીઓ જે બ્રહ્મચારિણી રહે અને દીક્ષા ન લઈ શકે તે ભણીને સેવા કરે.
(૪) અભ્યાસ પૂરો કરી પાસ થયા પછી જ્યારે ગુરુદેવના દર્શને આવી ત્યારે આશીર્વાદ આપતાં કહ્યું કે મેડિકલ કેલેજમાં જઈને પાસ થઈને તું અણીશુદ્ધ આવી, હવે અણીશુદ્ધ એવું પ્રસાદપૂર્ણ જીવન જીવજે કે જેથી સેવાનું દ્વાર આવું ને આવું બ્રહ્મચારી બેને માટે ખુલ્લું રહે. તેવું આનંદપૂર્ણ જીવન કેવી રીતે જીવી શકાય તે માટે તેમણે ત્રણ શિક્ષા આપી. મારે મન તે ત્રણ રત્નની ભેટ હતી. ૧ – કોઈની પણ સેવા કરે ત્યારે સામાને તમારી સેવાને બોજ લાગે ન જોઈએ. ૨ - સેવાક્ષેત્રે કયારે પણ એકાન્ત સેવન અને અવિવેકી સ્પર્શ ન થવું જોઈએ. ૩ - કેઈની પણ પ્રેઝન્ટ (ભેટ) ન લેવી. પરંતુ જીવન જરૂરિયાતની વસ્તુની જરૂર પડે તે જે સંસ્થામાં કામ કરો તે
સંસ્થા પાસેથી જ વધારે લેવી, અત્યારે તું તારા કુટુંબમાં જીવે છે એટલે હજાર-પાંચને તૂટે આવે તેટલે ઘસારો તારા કુટુંબને સહન કરવાનું રહે, પણ હવે તારું કુટુંબ છોડી તું સંસ્થાના વિશાળ પરિવારમાં જાય છે તે સમાજના વહીવટમાં પાઈ-પાઈને હિસાબ રાખજે. સંસ્થાની મૂડીને એક પૈસાને દુર્વ્યય ન થાય તેની કાળજી રાખજે.
પૂ. ગુરુદેવની આ શિખામણએ મારા જીવનને ન જ ઓપ આપે છે અને વિચારું છું કે સેવાના ક્ષેત્રમાં આ શિખામણે આજે પણ કેટલી અગત્યની છે! એ પરમપવિત્ર ગુરુદેવને મારા શતશઃ અભિનંદન,
વત્સલ હી મહાયોગી
ડું છોટુભાઈ વસનજી મહેતા પૂ. નાનચંદ્રજી મહારાજનો અમદાવાદ ખાતે મુકામ હતું. હું તેમના દર્શને ગયેલ. સંતબાલજી તે વખતે તાજા દીક્ષિત હતા અને એમની ઓરડીમાં આખો દિવસ અભ્યાસમાં રત રહેતા. પણ નાનચંદ્રજી મહારાજ એના આહારની, પાણીની, પુસ્તકની અને પેન્સિલથી માંડીને તબિયત જાળવવા સુધીની બધી કાળજી રાખે. શિષ્યને ગુરુની સેવા કરતા જોવાનું તે ઘણે સ્થળે મળતું પણ ગુરુ શિષ્યને માતા જેવા વાત્સલ્યથી સેવતા હોય તે જોવાને ગ તો આ મહાપુરુષ પાસેથી જ મળે.
“સકળ જગતની બની જનતા વત્સલતા સહુમાં રેવું” એ મહાસૂત્ર સંતબાલજીના જીવનદર્શનમાં ઓતપ્રેત થવાના મૂળમાં આ વત્સલહૃદયી મહાયોગી શ્રી નાનચંદ્રજી મહારાજ જ છે.
ધર્મબંધના તે ગુરુદેવની જ. આ દેશના આજે પણ કાનમાં ગૂંજી રહી છે. જેમકે ધર્મનું પ્રથમ પગથિયું માનવતા છે. વહેવાર અને ધર્મ જુદે પાડવામાં આવે છે તે મહાન અજ્ઞાન છે. વહેવાર એનું નામ જે ધર્મ તરફ લઈ જાય અને ધર્મ એનું નામ જે વહેવારને શુદ્ધ કરે. આમ સાચે વહેવાર અને સાચે ધર્મ ઓતપ્રેત થાય ત્યારે સંપ, શાંતિ અને સર્વધર્મ પ્રત્યે પિતિકાપણને ભાવ જાગે. ધર્મનું કામ હદયની શુદ્ધ ભાવના જગાડવાનું છે. નાતજાતના ભેદ હાય, સંકુચિત હૃદય હોય, બીજાની લાગણી દુભાય તેવે કઠેર વર્તાવ હોય અને બીજાનું લઈ લેવાને સ્વાર્થ હોય ત્યાં ધર્મ ન હોય.
દરિયાવ દિલ, અપૂર્વ ઉદારતા, અલૌકિક પ્રેમ અને નિરંતર ક્ષમા તેમના જીવનમાંથી નીતરતાં હતા. ધર્મ કે હેય? તેનું મૂર્તિમંત દષ્ટાંત તેમનું જીવન રજૂ કરતું હતું. એમનાં ગુણોનું સ્મરણ હજ જીવનમાં આ ગુણને ઉત્કૃષ્ટપણે ખીલવવાનું કેટલું બાકી છે તેનું સ્મરણ કરાવે છે.
સંસ્મરણે
[૯]
Page #779
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરૂદેવ કવિવય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ
પૂ. ગુરૂદેવના ધરમપુર ચાતુર્માસના યાદગાર સંસ્મરણા
શ્રી ઝવેરચંદ. બી. મહેતા
ધરમપુર રાજ્યના મહારાજા વિજયદેવજીના પૂ. કવિવર્ય ગુરુદેવ શ્રી નાનચંદ્રજી મહારાજ પ્રત્યે અદ્ભુત સદ્ભાવ હતા. તેમની ઉદાર અને ધર્મભાવનાથી પ્રેરાઈને જૈન કારભારી શ્રીયુત્ ભાગીલાલભાઈ જગજીવન મેાદી, ભોગીલાલ તારાચંદ શાહ, સવચંદ સુરચંદ મેાદી વિ. ની શુભભાવના અને ધર્મ પ્રત્યેના પ્રેમથી પ્રેરાઈ વલસાડથી ૧૯ માઈલ દૂર જંગલવિભાગમાં ગુજરાત રાજ્યના ધરમપુર રાજ્યમાં ઈ. સ. ૧૯૬૭ની સાલમાં પૂ. શ્રી ગુરુદેવના ચાતુર્માસ માટે આગ્રહપૂર્વક વિનતી કરવામાં આવી અને તેના અપૂર્વ લાભ મળ્યા, તે વખતે તેમના શિષ્યેામાં શ્રી ચિત્તમુનિજી અને હરખચંદજી મહારાજ સાથે હતા.
૧-ચાતુર્માસ માટે રાજ્ય તરફથી વિયાગભુવન” નામના વિશાળ બંગલે વિશાળ કંપાઉન્ડ સાથે અલાયદો આપવામાં આવ્યા હતા. તે ચાતુર્માસમાં મહારાજાએ સતાની સેવા સાથે દર્શનાથી સાધમી બંધુઓની સેવાનો અપૂર્વ લાભ પણ ખૂબ લીધા હતા.
ર– ગુરુદેવશ્રીના પ્રતિદિન પ્રવચન દરમ્યાન તેઓશ્રીના પડછંદ અવાજ અને સુરીલા સંગીત સાથે દરેક કામના ધ તેમ જ પ્રત્યેક વિષય ઉપરની ચર્ચા જનતાને રસસભર રુચિકર અમૃતવાણીમાં સાંભળવા મળતી, જૈનેતર કામ માટે આ બિલ્કુલ નવા જ પ્રંસગ અને નવી જ વાત હતી. ખાસ કરીને માનવધ વિષે અને ચારાસી લક્ષયાનિમાં સાનવીને રખડાવનાર જો કોઇ હાય તો તે પોતાના કરેલા કર્મો જ છે, આમ ભારપૂર્વક રજુઆત કરતા. આવી નવીન રજુઆત અને મધુર વાણી એક વખત સાંભળ્યા પછી સતત સાંભઠ્યા જ કરવાની શ્રોતાજનાની ભાવના દિનપ્રતિદિન વધુ દૃઢતર બનતી જતી હતી. પૂ. ગુરુદેવશ્રીની મંત્રમુગ્ધ કરનારી વાણીના જ આ એક અનેખા પ્રભાવ હતા.
૩– ધરમપુરના મહારાજા અને રાણીસાહેબા પણ ઘણા જ ભક્તિભાવથી ગુરુદેવશ્રીની અમૃતમય અણુમાલ વાણીનુ
રસપાન કરતા હતા.
૪ - ચાતુર્માસ દરમ્યાન ધરમપુરના સ’ગીતકાર દોસ્ત મહમદખાન પોતાના સુરીલા કંઠ માથી ગુરુદેવશ્રીના પ્રીતિપાત્ર બન્યા હતા.
૫ - ચાતુર્માસની ખાસ યાદગીરી માટે “વિયેાગભુવન” બંગલાનું નામ બદલાવીને “આનંદભુવન” રાખવામાં
આવ્યુ હતુ. ૬ – ચાતુર્માસ દરમ્યાન બળદગાડાને હાંકવા માટે લાકડાની પરેણીમાં લેાખંડની ધારદાર અણીવાળી આર રાખવામાં આવતી હતી તે જંગલી, ક્રૂર અને ઘાતકી રિવાજને પૂ. ગુરુદેવશ્રીના ઉપદેશથી રાજ્યના કાયદાથી સદંતર બંધ કરવામાં આવ્યા હતા.
૭ – પૂ. ગુરૂદેવશ્રીના ચાતુર્માસ દરમ્યાન સદુપદેશ અને માર્ગદર્શનથી વધુ પડતા શિકારના શોખીન રાજવીએ પણ પોતાની આદિવાસી કોમ અને અબેલ પ્રાણીના રક્ષણ ખાતર, હિંસક જનાવર સિવાય નિરપરાધી પશુઓના શિકાર નહ કરવાના દૃઢ સંકલ્પ કર્યા હતા.
૮ - આ ચાતુર્માસ દરમ્યાન ભાવુક દર્શનાથીઓ માટે રહેવા-જમવા-હરવા-ફરવા તેમજ પ્રભાવનાના તથા વલસાડથી ધરમપુર આવવા-જવાની તમામ વ્યવથા તથા સેવાના ધરમપુર રાજ્ય તરફથી લાભ લેવામાં આન્યા. તે સિવાય મુંબઈ સુધી ટેલીફાનની સગવડ તા હતી જ.
૯ – સૌરાષ્ટ્ર અને ગુજરાતના દેશી રજવાડામાં રાજ્ય તરફથી જો કેાઈ ચાતુર્માસ થયું હાય તો તે આ ધરમપુર રાજ્યનુ પહેલવહેલુ ચાતુર્માસ હતું.
ધરમપુરના મહારાજા ગાદીનશીન ૧૯૨૧ થી તે ગાદીત્યાગ ૧૯૪૮ – આ ૨૭ વર્ષના રાજ્ય કારભાર દરમ્યાન પોતાની પ્રજાને આપવામાં આવેલા યાદગાર દેન–પ્રસંગોની તવારીખ આ પ્રમાણે છે. આ બધો હતા સત્સંગના પ્રભાવ; કે જેથી
વ્યકિતત્વ દઈન
[૪]
For Private Personal Use Only
www.jainellbrary.org
Page #780
--------------------------------------------------------------------------
________________
- પૂજ્ય ગુરૂદેવ કવિલય પં. નાનસન્ટેજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ છે. તેમના જીવનમાં સદ્દગુણની પરંપરા સણ.'
૧ – ધરમપુર રાજ્યના રાજવી નામદાર મહારાણા શ્રી વિજયદેવજી મહારાજ સાહેબ તદ્દન સાદા, સરળ, નિરભિમાની અને સ્વભાવે સૌમ્ય રાજવી હતા. તેઓશ્રી ઉદેપુર-મેવાડના સૂર્યવંશી કુળના સીસોદિયા રાજપૂત રાજવી હતા. ગાદીનશીન તરીકે તે તેઓશ્રી છેલા જ રાજવી હતા. દેનગીમાં તેઓ અતિ ઉદાર અને આગળ પડતા રાજવી હતા.
૨આ રાજવી આતિથ્ય-સંગીત-મુસાફરી અને શિકારના ખાસ શેખીન હતા. તેઓશ્રીની આતિયભાવના અવર્ણનીય હતી. રાજ્યનું એક વખત આતિથ્ય માણ્યા પછી સૌ કઈ રાજ્ય અને રાજવીની મુક્તકઠે પ્રશંસા કરતા હતા.
૩-તેઓશ્રી સંગીતના પણ ભારે શોખીન હતા. તેથી સંગીતના શેખીને અને જાણકાર માટે “સંગીતભાવ” નામનું મહામૂલ્યવાન અને દળદાર પુસ્તક પ્રગટ કરાવીને સૌને ભેટ તરીકે આપવામાં આવેલ હતું.
૪-તેમને પર્યટનને પણ ઘણો શોખ હતે. પૃથ્વીપટ પરના જોવાલાયક પ્રત્યેક સ્થળની મુસાફરી અને કરવા લાયક જાત્રાના કેઈજ સ્થળ બાકી રાખ્યા ન હતા.
પ-તેમની પોતાની વરસગાંઠના શુભ દિવસે નીચે મુજબ સત્કાર્યો કરવામાં આવતા.
અનાથ-વિધવા-નિરાધાર અને અપંગને દરેકને દોઢ મણ અનાજ આપવામાં આવતું. કર્મચારીઓ અને પ્રાન્તની વિધવા બહેનને પિતાના કુટુંબના નિર્વાહ માટે હયાતિ સુધી માસિક રોકડ રકમ પેન્શન’ તરીકે બાંધી આપવામાં આવતી હતી. રાજ્યના કેદી અને રકતપિત્તિઓને મીઠું ભેજન આપવામાં આવતું હતું. રાજ્યના કેદીઓને મુકિત અને સજામાં ઘટાડો કરવામાં આવતો હતો.
કતલખાનું બંધ રખાવવામાં આવતું હતું.
૬-પિતાની પ્રજાને કુટુંબના સભ્ય તરીકે જ ગણીને પ્રાથમિકથી માધ્યમિક સુધીની કેળવણી મફત જ આપવામાં આવતી હતી. આ રીતે પ્રત્યેક વિદ્યાર્થીને આગળ આવવાની મહાન સુંદર તક પણ આપવામાં આવતી હતી. કેળવણીની સાથે સાથે પ્રજાજનેને વિદકીય દવા અને સારવાર પણ વિના મૂલ્ય જ આપવામાં આવતી હતી. આ સિવાય રાજ્યના ખર્ચે આયુવેદિક ઔષધાલય પણ અનુભવી અને પીઢ રાજવૈદ દ્વારા ચલાવવામાં આવતું હતું.
૭– લેકે રૂબરૂ અરજ કરી શકે તે માટે સવારના અર્ધા કલાક ખાસ ફાળવવામાં આવ્યો હતો. તે સિવાય પિતાની ઓફિસની નીચે “અરજી પેટી’ પણ રાખવામાં આવી હતી.
૮-પ્રજાજન અને કર્મચારીઓને સારાં–માડાં પ્રસંગે “ઘર-જમીન ઉપર વગર વ્યાજે નાણાં આપવામાં આવતાં હતાં.
-જંગલ ભાગમાં ગરીબ અભણ-અજ્ઞાન–આદિવાસી કેમની પ્રજાને રાજ્ય અમલદારે તરફથી થતી કનડગત અંગે ગામડામાં રાજયને ખર્ચ કેમ્પ ગોઠવી પ્રત્યેક અરજદારની તકલીફ રાજવી પોતે જાતે એકાન્તમાં શાંતિથી સાંભળતા અને તેવા દુઃખ અને તકલીફે તાકીદે દૂર કરવામાં આવતી હતી. ' ૧૦-ગામડાંના ગરીબ-અભણ આદિવાસી કોમના ઉત્કર્ષ અને ઉત્થાન માટે પ્રત્યેક ગામડામાં રાજ્યના ખર્ચે વિના મૂલ્ય સ્કૂલે–દવાખાના અને ટેલીફેનની સગવડતા રાખવામાં આવતી. પુસ્તક પણ મફત જ આપવામાં આવતા હતા.
૧૧-અપંગ જેને માટે પ્રતિદિન દેઢ મણ ખીચડી રંધાવી બપોરના જમાડવામાં આવતી હતી.
૧૨-ધરમપુર રાજ્યના રાજવીની ખાસ મહેચ્છા મુસાફરી વિ.ના અનુભવથી ધરમપુર રાજ્યને “પારિસ શહેર બનાવવાની હતી પણ પ્રમાણમાં આવક જ ઘણું ટૂંકી પડતી હતી. ટૂંકામાં ટૂંકી આવક હોવા છતાં પણ ૨૨૦૦ ફીટ ઊંચાઈએ હવાખાવા માટે અને ટી. બી. પેશન્ટ માટે વિલસન હીલ નામની ટેકરીને રમણીય રીતે વિકસાવામાં આવેલ.
૧૩-ધરમપુર રાજ્યના રાજવી ઉદાર ભાવના અને વિશાળ હૃદયના કારણે મને “છોકરા તરીકે જ સંબોધીને બેલાવતા અને ગણતા હતા. આ રાજ્યની આતિથ્ય ખાતાની એક જ ખાતામાં એકધારી ર૩ વર્ષ સુધી કરી કરી છે. પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી નાનચંદ્રજી મહારાજના ચાતુર્માસ દરમ્યાન જૈન શ્રાવક તરીકે મેં યથાયોગ્ય લાભ લીધે હતે. સંસ્મરણે
[[૫]
Page #781
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરુદેવ કવિવર્ય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મરાતાલિંદ સ્મૃતિગ્રંથ
આમ પૂ. ગુરુદેવના ચાતુર્માસથી તેમના જ્ઞાન-દર્શન-ચારિત્ર અને અમૂલ્ય વાણીના પ્રભાવથી ધરમપુરના રાજવી રાજપૂત છતાં ઉચ્ચ કેટિનું માનવતાભર્યું જીવન જીવતા હતા. આ બધા પ્રતાપ પૂ. ગુરુદેવશ્રીના ચારિત્રને છે. તેમને કટિકટિ વંદન હો.
તત્ત્વજ્ઞ સંત
શ્રી અમૃતલાલ મગનલાલ ગાંધી
આજથી આશરે પચાસ વરસ પહેલાં લીંબડી સ્થાનકવાસી જૈન સંપ્રદાયના મોટા ઉપાશ્રયની ભારે જહેજલાલી હતી. એ વખતે લીંબડી સંપ્રદાયમાં પ્રખર વકતા પૂ. શ્રી નાગજીવામી, પંડિતરત્ન પૂ. શ્રી રત્નચંદ્રજી મહારાજ તથા કવિવર્ય પૂ. શ્રી નાનચંદ્રજી મહારાજ લીંબડી સંપ્રદાયને શોભાવી રહ્યા હતા. પૂ. શ્રી નાગજી સ્વામી કડક ચારિત્રપાલનના હિમાયતી હતા અને તેમની વ્યાખ્યાનશૈલી ઘણું જોરદાર હતી અને જનસમૂહમાં તેમજ ગ્રામ્ય જનતામાં તેઓ ઘણું પ્રિય થઈ પડયા હતા. પંડિતરત્ન પૂ. શ્રી રત્નચંદ્રજી મહારાજ એક પ્રખર વિદ્વાન અને તત્ત્વજ્ઞ હતા. તેમણે રચેલ અર્ધ–માગધી શબ્દકોષ એક અદ્વિતીય ગ્રંથ છે અને કેલેજોમાં પણ તેને ઉપયોગ થાય છે. પૂ. કવિવર્ય શ્રી નાનચંદ્રજી મહારાજ પણ ખૂબ પ્રભાવશાળી વ્યકિતત્વ ધરાવતા હતા અને પ્રખર વકતા અને મહાન કવિ હતા. આ ત્રણે સમર્થ મહાપુરુષોએ પોતપિતાની રીતે સમાજની ઘણી મોટી સેવા કરી છે.
પૂ. શ્રી નાનચંદ્રજી મહારાજ તેમનાં પૂ. ગુરુદેવ દેવચંદ્રજી મહારાજ સાહેબની પક્ષઘાત અંગે ૯ વરસની લાંબી માંદગીને લઈ તેઓશ્રી તેટલો સમય લીંબડીમાં સતત રોકાયા હતા. પૂ. શ્રી દેવચંદ્રજી મહારાજ પક્ષઘાતથી પીડાતા હોઈ તેમની લાગણીભરી સેવા પૂ. શ્રી નાનચંદ્રજી મહારાજ ખૂબ ઉત્સાહ, ખંત અને પ્રેમથી કરતા મેં એમને નજરે નિહાળ્યા છે અને એ જ ગુરુભકિતએ એમને મહાન બનાવ્યા છે. એમને આ એકધારે આશરે ૯ વરસને લીંબડીને જે લાભ મળે તે ખરી રીતે પૂ. શ્રી નાનચંદ્રજી મહારાજને સાધના કાળ હતો. અને એ સમયમાં તેમણે જૈનધ ધર્મોને પણ ખૂબ ઉંડાણથી અભ્યાસ કર્યો. તેઓ જૈનધર્મનું તત્ત્વજ્ઞાન અન્ય ધર્મો સાથે સરખાવી તુલનાત્મક રીતે તપાસતા હતા અને જૈનધર્મની મહત્તા અને વિશેષતા સમજાવતા. પૂ. શ્રી નાનચંદ્રજી મહારાજને એ વખતે યૌવનકાળ હતું અને તેઓ ઉત્સાહની પ્રેરણામૂર્તિ સમાન હતા. જૈન સમાજને આદર્શ સમાજ બનાવવાની તેમને અજબ ધન હતી. તેઓ ખૂબ વાંચન અને ચિંતન કરતા. તેઓશ્રી સમાજસુધારાના હિમાયતી હતા. એમની જ પ્રેરણાથી લીંબડીમાં સ્થા. જૈન બોર્ડિંગ
શ્રી અજરામરજી જૈન વિદ્યાશાળા તથા પૂ. શ્રી દેવચંદ્રજી મહારાજ પુસ્તકાલય વિગેરે સંસ્થાઓની સ્થાપના થએલી. તેઓશ્રી સમાજના એક મહાન શિલ્પી હતા અને સમાજનું આદર્શ ઘડતર કરવા માટે બાળકને નાનપણથી સારાં સંસ્કાર પડે તે જરૂરનું છે તેમ માની, જૈનશાળામાં બાળકો ઉચ્ચ પ્રકારનું ધાર્મિક શિક્ષણ તે માટે સતત કાળજી તેઓ રાખતા. લીંબડીમાં એ વખતે લીંબડીના કાપડના વેપારી અને ધર્મપ્રેમી સ્વ. ચત્રભૂજ નાનચંદ્ર શાહ વિના વેતને પ્રેમભાવથી જૈનશાળાનાં બાળકોને ભણાવતા હતા. પૂ. શ્રી નાનચંદ્રજી મહારાજના તેઓ ખાસ વિશ્વાસુ હતા. તેઓશ્રી મારા સગા થતા હોઈ અને તેમને ત્યાં જ રહી હું અભ્યાસ કરતે હેઈ એ જૈનશાળામાં રહી ધાર્મિક શિક્ષણ મેળવવા અને પૂ. શ્રી નાનચંદ્રજી મહારાજનું સહૃદયી નિકટનું સાન્નિધ્ય મેળવવા હું ભાગ્યશાળી થયો છું. જૈનશાળા અંગે પૂ. મહારાજ સાહેબે પાઠયપુસ્તક તથા મેળાવડા અંગે રેસિટેશને વિ. તૈયાર કરી આપેલા. ઘણા મેળાવડામાં મેં પણ ભાગ લીધેલો અને પૂણીયા શ્રાવકનું પાત્ર ભજવેલું. બહારગામ પણ મેળાવડા કરવા જતા. એ વખતે જૈનશાળા અને બોર્ડિગમાં તૈયાર થએલ વિદ્યાર્થીઓને પૂ. શ્રી નાનચંદ્રજી મહારાજની સીધી દેખરેખ નીચે તાલીમ મળેલી છે અને સેવાના સંસ્કારે પૂ. મહારાજશ્રીએ સૌ કઈમાં પડેલા. એ વખતના વિદ્યાથીઓ આજે આપણા સમાજમાં ઠેરઠેર અગ્રસ્થાને રહી સેવાના કાર્યો કરી રહ્યા છે. સમાજસેવકો મોટી સંખ્યામાં ઊભા કરવાની તેમની નેમ હતી તે કેટલેક અંશે બર આવેલી છે. પરંતુ એ પરંપરા ચાલુ રહેવી જોઈએ એ રીતે ચાલુ રહી શકી નથી. સમાજના ઉત્કર્ષ માટે જેમ દાનવીરેની જરૂર છે તેમ
વ્યક્તિત્વ દર્શન
Page #782
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરૂદેવ ફવિવર્ય પ. નાનજી મહારાજ હમાતાહિદ સ્મૃતિગ્રંથ
ભેખધારી સમાજસેવકોની પણ જરૂર છે. જેઓ હરહંમેશ સમાજના સંપર્કમાં રહી સમાજમાં ધર્મ અને સેવાના સંસ્કારેને વેગ આપતા રહે. એક દીવામાંથી અનેક દીવા પ્રગટે. લીંબડી જૈનશાળા એ સમયે ધાર્મિક શિક્ષણ માટે પંકાતી અને તેના રસિટેશને ખૂબ વખણાતા. એ સમયમાં બોર્ડિગના ગૃહપતિ સ્વ. વ્રજલાલ પુંજાણી હતા. જેઓ પણ ખૂબ ઉત્સાહી હતા. એ બધાએ ભેગા મળીને લીંબડીનાં વિદ્યાથીઓનાં ચારિત્ર ઘડતર માટે ભારે જહેમત ઉઠાવી હતી. બાળકને નાનપણથી જ ધાર્મિક સંસ્કાર અને સેવાના પાઠ ભણાવવામાં આવે તો આગળ ઉપર સારા નાગરિકો થાય અને સમાજને ઉત્કર્ષ પણ કરી શકે એ પાયાની વાત હોવા છતાં આજે આપણે તેમાં લગભગ ઉદાસીનતા સેવી રહ્યા છીએ. જૈનશાળા પાછળ સમાજના આગેવાનોએ જે ધ્યાન જાતે આપવું જોઈએ અને સંત-સતિજીઓએ તેમાં જે રીતે રસ લેવો જોઈએ એ રીતે હાલ જોવામાં આવતું નથી એ દુઃખદ બીના છે. અને આ પ્રશ્ન વહેલી તકે જોરદાર વિચારણા માગી લે છે. પૂ. શ્રી નાનચંદ્રજી મહારાજ વિદ્યાથીઓ સાથે તન્મય થઈ તેમને પ્રેરણા આપતા. તેને લઈને જ વિદ્યાથીઓ પણ ઉત્સાહપૂર્વક આગળ વધતા હતા.
પૂ. શ્રી નાનચંદ્રજી મહારાજ એક પ્રખર વકતા ઉપરાંત મહાન તત્વજ્ઞાતા હતા. અન્ય ધર્મનાં ધુરંધર પંડિતની સાથે ધાર્મિક ચર્ચા કરી તેમના ઉપર જૈનધર્મ અંગે સુંદર છાપ પાડતા. તેઓશ્રી મહાન પ્રતિભા હોઈ તેમનાં વ્યાખ્યાને સાંભળવા લેકે મોટી સંખ્યામાં ઉમટી પડતા. રાજામહારાજાએ તથા અન્ય ધમી અધિકારીઓ અને પંડિતે પણ તેમને સાંભળવા આવતા. તેઓ સમર્થ કવિ હતા અને તેમના મધુર કંઠમાં અજબ જાદુ હતું. તેમની વાણી એટલી જોરદાર અને અસરકારક હતી કે પત્થર હૃદયના માનવીઓ પણ પીગળી જતા અને સામાન્ય જનસમૂહ તે મંત્રમુગ્ધ થઈ જતે. મડદાંને પણ બેઠા કરે એવી એમની પ્રાણવાન શૈલી હતી. અનેક શ્રીમંતને તેમણે દાનનાં માર્ગે વાળ્યા છે, અને એમની મારફત ઠેરઠેર જ્ઞાનની પરબ-બોર્ડિગે, જૈનશાળાઓ તથા અન્ય સંસ્થાઓ સ્થપાઈ છે. અમદા વાદની સ્થા. જૈન બોડિગ એ એમની પ્રેરણાનું જ ફળ છે. સને ૧૯૩૩ના અરસામાં અમદાવાદમાં તેમનું ચાતુર્માસ થએલું અને તેમના ઉપદેશના પરિણામે આજે સ્થા. જૈન બેડિગ એક માતબર સંસ્થા તરીકે કામ કરી રહી છે.
આશરે એંસી વરસની વયેવૃદ્ધ ઉંમરે પણ તેઓશ્રી અમદાવાદમાં સૌરાષ્ટ્ર સ્થા. જૈન સંઘના નવા બંધાએલ ઉપાશ્રયે સંવત ૨૦૧૨માં ચાતુર્માસ માટે પધાર્યા હતા અને યુવાનને પણ શરમાવે એટલી ધગશ અને ઉત્સાહથી ચાતુર્માસ દીપાવ્યું હતું અને ખૂબ પ્રેરણા આપી હતી. અનેકવિધ સંસ્થાઓ તેમની અણી છે.
સાહિત્ય અને સંગીતને શેખ પણ તેમને ઘણું હતું. તેમના પિતાના જ કંઠે કાલે સાંભળવા એ એક મોટો હવે હતો. આશાવરી રાગમાં જ્યારે તેઓ “લે વીરતા કેણુ પાય, પ્યાલો વીરત” વિ. કાવ્યો અને ભજન ગાતા ત્યારે હજારે માણસોની મેદની સ્તબ્ધ થઈ જતી.
પૂ. મહારાજ સાહેબની વાણીમાં અદભુત જેમ અને શકિત હતા. ખરેખર તેઓશ્રી એક વિરલ વિભૂતિ હતા.
મહાન ઉપકારી સંત
શ્રી સૌરાષ્ટ્ર સ્થાનકવાસી જૈન સંઘ, અમદાવાદ ગુજરાતના પાટનગર અમદાવાદમાં શહેરની મધ્યમાં નગરશેઠના વડાની પુણ્ય ભૂમિમાં સૌરાષ્ટ્ર સ્થાનકવાસી જૈન સંઘની વિશાળ વાડી અને ઉપાશ્રય આવેલા છે. તેનું ઉદ્દઘાટન સંવત્ ૨૦૧૧ ના આસો સુદ ૧૦ વિજયાદસમી તા. ૨૬-૧૦-પપ ના રોજ થયું હતું. એ પ્રસંગે આપણા સમાજના અગ્રેસર શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ તથા મુંબઈના અન્ય આગેવાનો તથા રાજકેટના દાનવીર શેઠશ્રી છગનભાઈ વિરાણી, શેઠ શ્રી દુર્લભજીભાઈ વિરાણુ તથા શેઠ શ્રી કેશવલાલ અમૃતભાઈ પારેખ તથા અન્ય સંઘના આગેવાને હાજર રહ્યા હતા. ઉદ્દઘાટન જૂનાગઢના ધર્મપ્રેમી શ્રી જેઠાલાલભાઈ પ્રાગજીભાઈ રૂપાણીના હસ્તે થયું હતું. સંવત ૨૦૧૨ નું પ્રથમ ચાતુર્માસ લીંબડી સંપ્રદાયના સુપ્રસિદ્ધ વકતા, પંડિતરત્ન, પૂજ્ય કવિવર્ય શ્રી નાનચંદ્રજી મહારાજનું અમારા ઉપાશ્રયે થતાં સંઘમાં આનંદનું અનેરું મોજુ ફરી વળ્યું હતું. પૂજ્ય મહારાજ સાહેબ સંસ્મરણો
Page #783
--------------------------------------------------------------------------
________________
-
-
પૂજ્ય ગુરૂદેવ કવિવય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાલિદ સ્મૃતિગ્રંથસે
પધારે તે પહેલાં અમારે મુખ્ય વાડી ઉપરનાં મેડાનું બાંધકામ તથા બહેને માટેના ઉપાશ્રયની જોગવાઈ તેમજ પૌષધશાળા વગેરેની ઘણી સગવડ કરવાની બાકી હતી. ઉદ્ઘાટન વખતે ખુલ્લી જમીનની ફકત એક જ બાજુને નીચેનો ભાગ અમે બાંધેલ હતું અને ઉપર મુજબની બીજી જોગવાઈ કરવાની હતી. તે તમામ જરૂરિયાતે અમેએ ઝડપભેર ચાતુર્માસ શરૂ થાય તે પહેલાં પૂરી કરી હતી.
પૂજ્ય મહારાજ સાહેબના આગમન સાથે જ અમારે ઉપાશ્રય અનેકવિધ પ્રવૃત્તિઓથી ધમધમી ઊર્યો હતો અને સંઘની પ્રવૃત્તિઓ ખૂબ વધી ગઈ હતી. અમારા સંઘ હસ્તક આ પ્રથમ ચાતુર્માસ હોઈ બધી પ્રવૃત્તિઓ નવેસરથી જ શરૂ કરવાની હતી. પૂ. શ્રી નાનચંદ્રજી મહારાજનું પ્રતિભાશાળી વ્યકિતત્વ, અને સમાજનું ઘડતર કરવાની તેમની અને ખી આવડતને અને અનુભવ હતું એટલે અમેને શ્રદ્ધા હતી કે અમે અમારુ ચાતુર્માસ સારી રીતે દીપાવી શકીશું. વળી સંઘનાં ઘણા આગેવાને સ્વ. પિપટલાલ ચુનીલાલ, સ્વ. અમુલખભાઈ નાગરદાસ શેઠવાળા, સ્વ. લક્ષ્મીચંદ ઝવેરચંદ સંઘવી, સ્વ. કાનજીભાઈ ચત્રભુજ શાહ, સ્વ. નરોતમભાઈ મેહનલાલ શાહ વગેરે તથા અન્ય કાર્યકરે પૂ. મહારાજસાહેબથી સારી રીતે પરિચિત હતા. જેથી અમને જોઈતું માર્ગદર્શન પૂ. મહારાજ સાહેબ પાસે સહેજે મળી રહેશે એવો વિશ્વાસ હતે. પ્રથમ ચાતુર્માસ શરૂ થતાં જ પૂ. શ્રી નાનચંદ્રજી મહારાજનાં તત્વજ્ઞાન સભર તથા-મધુર કાવ્યમય વ્યાખ્યાને સાંભળવા સારેયે સમાજ ઉમટી પડ્યું હતું અને અમારા નવદિત શ્રી સંધ પ્રત્યે સારાએ સ્થાનકવાસી જૈન સમાજનું આકર્ષણ વધ્યું હતું. સંઘે રડું શરૂ કરતાં જ બાપેદરવાળા સ્વ. શેઠ શ્રી અમૃતલાલભાઈનાં સુપુત્રોએ રડું ચલાવવાની તથા તેના ખરચની કુલ જવાબદારી ઉપાડી લેવાની મેનેજિંગ કમિટી સમક્ષ ઈચ્છા પ્રદર્શિત કરતાં તે માન્ય રાખી અને સ્વ. ભાઈલાલભાઈ તથા તેમના કુટુંબીજનેએ ચાતુર્માસ દરમ્યાન કુટુંબ સાથે ત્યાંજ હાજર રહી જાત મહેનત કરી મહેમાનેની સુંદર સરભરા કરી અને સંઘને ઉજજવળ પ્રતિષ્ઠા અપાવી હતી.
પૂ. મહારાજ સાહેબ તેમના વ્યાખ્યામાં આગમનાં ગૂઢ રહસ્ય તારવી તારવી જનતા સહેલાઈથી સમજી શકે અને પચાવી શકે તેવી રીતે તેમની રોચક, મધુર, અમૃતમય વાણી રેજે રેજ સંભળાવી રહ્યા હતા. અને તેમના સુશિષ્ય પૂ. મુનિ શ્રી ચુનીલાલજી મહારાજ પણ તેમની ચિંતનશીલ વાણમાં સાધકની ક્રમવાર ભૂમિકા ખૂબજ ઝીણવટથી સમજાવતા હતા. સમાજનું ઘડતર કરવામાં ભારે કુશળતાને વરેલા અને સમાજની નાડ પારખીને સમાજનાં અનેકવિધ પ્રશ્નોની છણાવટ કરીને સમાજને આદર્શ બનાવવા ઝંખી રહેલા પૂ. શ્રી નાનચંદ્રજી મહારાજે અને જે માર્ગદર્શન અને પ્રેરણા આપેલ છે તેનું શબ્દોથી કઈ વર્ણન થઈ શકે તેમ નથી. અમારી સંધ આજે ટૂંકા સમયમાં જે કાંઈ પ્રગતિ કરી શકે છે અને માન અને પ્રતિષ્ઠા મેળવી શકે છે તેનાં મૂળ અને પ્રાથમિક ભૂમિકા પૂ. શ્રી નાનચંદ્રજી મહારાજે અમને આપેલ માર્ગદર્શન અને સિંચેલ સેવાની ભાવનાને આભારી છે. તેમનાં વ્યાખ્યામાં ખાસ કરીને માનવતાને અનુલક્ષીને સૌ પ્રથમ માનવનાં ગુણે જીવનમાં ઉતારવા-માણસાઈ લાવવા અને ન્યાય અને નીતિસંપન્ન રહી સમાજસેવાનાં કાર્યો કરવા તેઓ અનુરોધ કરતા. સમાજમાં ઉદારતા અને સેવાની ભાવના વધે તે જોવા તેઓ ઉત્સુક હતા. પૂ. શ્રી નાનચંદ્રજી મહારાજ સાહેબની પ્રેરણા અને માર્ગદર્શન નીચે અમેએ તાત્કાલિક કેટલીક પ્રવૃત્તિઓ શરૂ કરી. પૂ. શ્રી નાનચંદ્રજી મહારાજના ચાતુર્માસ દરમ્યાન પૌષધશાળાનું ઉદ્દઘાટન સંવત ૨૦૧૨ના શ્રાવણ વદ ૮ ને તા. ૨૯-૮-૧૬ના રોજ રાજકે નિવાસી સ્વ. દાનવીર શેઠ શ્રી દુર્લભજીભાઈ વિરાણીના વરદ્ હસ્તે કરાવ્યું. પૂ. શ્રી નાનચંદ્રજી મહારાજની વ્યાખ્યાનશૈલી એટલી સચેટ અને અસરકારક હતી કે ભલભલાને તેઓ પિગળાવી શકતા અને દાનને ધોધ વહેવડાવી શકતા. પૂ. મહારાજ સાહેબની સાનિધ્યમાં અમોએ જેનશાળા તથા લાયબ્રેરીની તેમજ શિવણવર્ગ ઉદ્યોગ મંદિરની સ્થાપના કરી. જિનશાળા હાલમાં સ્વ. કાંતિલાલ લાલચંદ પાઠશાળા એ નામથી ચાલે છે. અને શિવણ વળ સ્વ. રતનબેન દેવચંદ અજમેરા એ નામથી ચાલે છે. જે શાળામાં બાળકો તથા બાળાઓ મોટી સંખ્યામાં હાજરી આપે છે અને શિવણવર્ગમાં પણ અત્યાર સુધીમાં ઘણી મોટી સંખ્યામાં જન તેમજ જૈનતર બહેનેએ લાભ લીધે છે. વળી પૂજ્ય મહારાજ સ દરમ્યાન જ લીંબડી સંપ્રદાયના પૂ. આ. શ્રી રૂપચંદજી મહારાજ સાહેબ તરફથી ગુલાબવીર પુસ્તક ભંડાર અમારા સંઘને અર્પણ કરવાની હીલચાલે નક્કર સ્વરૂપ લીધું. અને અમને કહેતા આનંદ થાય છે કે પાંચ કબાટો ભરેલા અનેક સુંદર, કિંમતી અને અપ્રાપ્ય પુસ્તક તથા પિથીઓને ભંડાર અને લાયબ્રેરી માટે મળે છે. આ માટે લીંબડી મેટા ઉપાશ્રય
વ્યકિતત્વ દર્શન
Page #784
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરૂદેવ ડાવવ પં. નાનાન્દ્ર મહારાજ જન્માતાબ્દિ સ્મૃતિગ્રંથ સંઘ તથા પૂ.આ. શ્રી રૂપચંદજી મહારાજના અમે ઋણી છીએ.
આ ઉપરાંત અમારા સંઘની કાયમી આવક ચાલુ રહે તે માટે કેટલીક સુંદર પ્રણાલિકાએ પૂ. નાનચંદ્રજી મહારાજશ્રીની પ્રેરણાથી સ્થાપવામાં આવી જે હજી ચાલુ છે. અમારા સંઘમાં સભ્યાનાં ઘેરઘેર ઘરપેટી અમેાએ મૂકી અને તેમાં દર મહિને હરેક સભ્ય રૂપિયા, એ રૂપિયા કે વધુ રકમ નાખે અને તે અમારા માગુસ પહેાંચ આપી દર મહિને લઈ આવે. આ ઘરપેટીની યેાજના આજે વીસ વરસે પણ વ્યવસ્થાપૂર્વક ચાલી રહી છે અને તેમાં હજારો રૂા. ની રકમ અમારા સંઘને મળી છે. વળી પર્યુષણમાં સંવત્સરીને દિવસે સૌ કોઈ ભાઈબહેનો પ્રતિક્રમણ કરવા આવે તે પેટીમાં વ્યકિત દીઠ ઓછામાં આછે એક રૂપિયા નાખે એ પ્રણાલિકા તેમણે પડાવેલી તે પણ હજુ ચાલુ છે. તેમજ બેસતા વરસે સૌ કોઈ માંગલિક સાંભળવા આવે તે પણ વ્યક્તિ દીઠ સૌ કોઈ ભાઈ બહેના ઓછામાં ઓછા એક રૂપિયા પેટીમાં નાંખે એ પ્રણાલિકા પણ તેમણે પડાવેલી તે આજે પણ ચાલુ છે.
પૂ. નાનચંદ્રજી મહારાજે અમારા ઉર્જાતા સંધને પ્રગતિશીલ અને શકિતશાળી સંધ બનાવવામાં પ્રેરણાત્મક અને જોરદાર–માર્ગદર્શન આપેલ છે. અને અમારા સંઘનુ સંગઠન વધે અને સૌ કોઈ એકતા અને સપથી સાથે રહી કામ કરી સમાજના ઉત્કર્ષમાં પોતાના ફાળા આપે એ એમના અમને મુખ્ય સ ંદેશ હતા.
અમારી સધ આજે જે કાંઈ પ્રગતિ કરી રહેલ છે તે માટે અમે ગૌરવ અનુભવીએ છીએ. પૂ. શ્રી નાનચંદ્રજી મહારાજે અમારા શ્રી સંઘ ઉપર કરેલ અનહદ ઉપકાર, સદાય અમને પ્રેરણા આપતા ચિરસ્મરણીય રહેશે.
સૌના પારસમણુ
૪. શ્રી ચંચળબેન ટી. જી. શાહ
પૂ. ગુરુદેવ શ્રી નાનચંદ્રજી મહારાજનું સ્મરણ કરતાં જ હૃદય ભકિતભાવથી નમી પડે છે. એમની અનેકમુખી પ્રતિભાના ઝળહળતા પાસામાંથી એક વિરલ વ્યકિતત્વ ઉપસી આવે છે. એક પ્રખર પંડિત અને સાધુ હાવા છતાં એ શુષ્ક, જડ કે અસિક નહાતા. એમના સમાગમમાં આવનાર સહુને એમની વત્સલતાની સંજીવની સ્પર્શી જતી. આબાલવૃદ્ધ દરેકને એમની સમજણ, વય અને સ્થિતિ પ્રમાણે જ્ઞાનદાન આપી સુદર માર્ગદર્શન કરતા.
એમની વકતૃત્વકળા અનુપમ હતી. એમના બુલંદ છતાં મીઠા અવાજ, અસ્ખલિત વહેતા વાણીપ્રવાહ, સચાટ હૃદય સોંસરવા ઊતરી જાય તેવા દષ્ટાન્ત, એમના રમુજી-આનંદી સ્વભાવ, એમની કાવ્યપ્રતિભા, તત્ત્વજ્ઞાનના ગહન સત્યાને સરળતાથી લેાકભાગ્ય બનાવી શકાય તેવી શૈલીમાં રજુઆત કરવાની એમની લાક્ષણિકતા એમના શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દેતી. પેાતે કવિવર અને રાગરાગણીઓના જાણકાર હાવાથી જ્યારે એમના કંઠમાંથી સંગીતમય સૂરો નીકળે ત્યારે વાતાવરણ આખું બદલાઈ જાય ને શ્રોતાએ કંઈક અવનવી અનુભૂતિથી રંગાઈ જાય.
માનવતાને ચાતરી જતાં આપણામાંના ઘણાયને માનવતા પ્રત્યે દોરવા અને માનવતામાંથી સાધુતા પ્રગટાવવી એ જ એમના જાણે જીવનમંત્ર હતા. પ્રેમ, શૌર્ય, તપ, ઉદારતા, સંપ, સેવા વ. ઉદાત્ત ગુણા સામાન્ય જનતામાં પ્રવેશે તે માટે એવી સરસ વાર્તા કહે કે બાળકથી માંડી વૃદ્ધને એમાંથી પ્રેરણા મળ્યા જ કરે. ગુરુ—શિષ્ય, પિતા-પુત્ર, શેડ-નાકર, સાસુ-વહુ એમ દરેક પ્રકારના માનવસંબંધને વધુ ઉજ્જવળ અને ઉદાત્ત બનાવી જીવન સુગંધમય અનાવે એવા દૃષ્ટાંતા આપતા. અભિનયકળા એમને સુસાધ્ય હતી. તેથી એમની કથનશૈલી વીર, શૌર્ય, શાંત, અદ્ભુત, કરુણુ એવા રસાની જમાવટથી ધારી અસર ઉપજાવી શકતી અને સામાન્ય લાકોનાં હૃદય સુધી પહોંચી શકતી.
એમની જોડે વિહાર કરવા એ પણ એક લહાવા હતા. ઉખાણા, વાર્તા, રમુજી ફ્રેંચકા, ગણિત-ગમ્મત, પ્રશ્નોત્તરી, દૃષ્ટાંત-દલીલો, મીઠા વિનાદ–આ બધામાં એવુ તન્મય થઈ જવાય કે પંથ અને સમય કયાં કપાય છે તેનું ભાન પણ ન રહે. પર્યુષણને દિને ખરા અર્થમાં એ દિવસ સાર્થક કરવા હોય તો એમના મુખે આલેાયણા સાંભળવી, એવી આલેાયણા કે શેઠ–નાકર, નેતા—અભિનેતા, ગુરુ-શિષ્ય, સાસુ-વહુ દરેકને અંતર્મુખ બનાવી, હૃદયપૂર્વક પસ્તાવા કરાવી નિર્મળ અને વિશુધ્ધ બનાવે. આવા પારસમણિ હતા પૂ. નાનચંદ્ર જી મહારાજ,
સંસ્મરણા
For Private Personal Use Only
[૯]
Page #785
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરૂદેવ કવિવય પં. નાનચજી મહારાજ જન્મશતાલિંદ સ્મતિથ નૈતિક હિંમત આપનાર અને પડખે રહેનાર યુગપુરૂષ
# શ્રી વૃજલાલ મૂળચંદ ગાંધી
પૂ. ગુરૂવર્યશ્રી નાનચંદ્રજી મહારાજના સત્સમાગમે મને જીવનની અણમેલ તક મળી. હું સ્વાતંત્ર્યસંગ્રામને સૈનિક, દેશની આઝાદી માટે નીકળી પડનાર અને કેમને એક. મારી વિચારધારા બદલી ગીતાના એક પ્રવચને.
હું આજીવિકાને માટે ખાનદેશમાં નંદરબાર પાસે ગામ ‘તળોદામાં જઈ વસ્યો હતો. દેશભકિતના મૂળ હદયમાં ઊંડા હતાં જ અને હું ધંધાદારી માણસ બની ગયેલ, તે દરમ્યાન મહારાષ્ટ્રના પ્રવચનકાર એક સંત મહાત્માને સંપર્ક છે. તેમના ગીતાના ઉપદેશે મને વિચાર કરતા કરી મૂકે. રર-૨૩ મું વર્ષ ચાલે, યુવાનીને સમય, રૂઢિ અને પરંપરાગત જીવન જીવવું ન ગમ્યું. મારે તે રાષ્ટ્રભકિત જોઈતી હતી. સમાજને પલટા હતે. અસ્પૃશ્યતા અને જા લડવું હતું. આવા કાંતિના વિચાર અને ઉત્સાહને લીધે હું ફૂલચંદભાઈના આશ્રમમાં ગયો. ત્યાં શ્રી છગનલાલભાઈ જોષી રચનાત્મક કાર્યકરોને તાલીમ વર્ગ ચલાવતા હતા. સને ૧૯૪૦ ની આ હકીકત છે. ત્યાં રહી મેં જોઈતું ખાદીકામનું શિક્ષણ લઈ લીધું અને સાયલામાં ખાદીકામ કરવા હું સાયલા ગયે. ત્યાં ખાદીકામની શરૂઆત કરવામાં મુરબ્બીશ્રી છોટાલાલભાઈ દેસાઈને સહકાર મળે.
આ સમય દરમ્યાન પૂ. નાનચંદ્રજી મહારાજશ્રી સાયલા પધાર્યા. તેમની સાથે મેળાપ થયો. જૂને યુગાનુયુગનો જાણે સંબંધ હોય નહિ તે રીતે ભકિતભાવથી તેમની સાથે તાદામ્ય જે સંબંધ બંધાઈ ગયે.
સાયલાનું ખાદીકામ ખૂબ વિકસ્યું. આ બધે પ્રભાવ પૂ. મહારાજશ્રીને. સાયલાનું ખાદીકામ એ પૂ. નાનચંદ્રજી મહારાજનું ખાદીકામ છે, તેવી લેકમાં છાપ. તેથી ખાદીકામને પ્રતિષ્ઠા અને પ્રસિદિધ ખૂબ મળી.
ઈશ્વરભકત હોય તે રાષ્ટ્રભકત હૈ જ જોઈએ એ પૂ. મહારાજશ્રીને ઉપદેશ હ. જે કાળે અને જે સમયે રાષ્ટ્ર ગુલામ હોય ત્યારે પ્રજાનો પ્રથમ ધમ રાષ્ટ્રને ગુલામીની બેડીમાંથી મુકત કરવાનું હોય છે, કારણ કે ગુલામ પ્રજાને કઈ ધર્મ હોતું નથી. આમ તેઓશ્રી ભારપૂર્વક કહેતા.
આ દેશના અનેક મહાપુરુષની કેટિએ મહાત્મા ગાંધીજી આવ્યા. આ દેશના એ મહાન યુગપુરુષ અને તે ઉત્તમ કોટિના મહાત્મા જેને ગોખલેજીએ પુરૂષોત્તમ તરીકે બિરદાવ્યા હતા. એવા મહાત્મા ગાંધીજીના કામને અને ઉપદેશને યથાર્થ રીતે સમજાવનાર જો કેઈ સંત મહાત્મા હોય તો તે પૂ. શ્રી નાનચંદ્રજી મહારાજશ્રી હતા.
‘લઈ સંદેશ પ્રભુને અવનિમાં ગાંધીજી આવ્યા આવા કાવ્ય રચીને ગાંધીજીના કાર્યને સંપૂર્ણ રીતે બિરદાવ્યું. સ્વદેશી ધર્મને પણ યથાર્થ રીતે સમજાવ્યું. મહા આરંભ અને અલ્પારંભના સિદ્ધાન્ત સમજાવવામાં પૂ. મહારાજશ્રીએ અને ભાગ ભજવ્યો છે.
કાપડની શુદ્ધતામાં ખાદી ગ્રામોદ્યોગની ચીજવસ્તુને ખાસ આગ્રહ, ઘંટીને દળેલ લેટ, એસાવ્યા વગરના ભાત. આ બધું જીવનમાં આચરીને સ્વદેશી ધમને યથાર્થ ન્યાય આપનાર પૂ. મહારાજશ્રી હતા.
મહાત્મા ગાંધીના ઉપદેશને જીવનમાં ઝીલવા કટિબદ્ધ થયેલા મારા જેવા અનેક યુવાનોને પૂ. મહારાજશ્રીએ પિતાની આકર્ષક વાણી દ્વારા પ્રત્સાહન આપ્યું છે. નિતિક હિંમતની બાબતમાં સદાયે અમારે પડખે રહેનાર પુ. મહારાજશ્રી હતા. નૈતિક હિંમત દ્વારા યથાર્થ રીતે જીવન કેમ જીવવું તેનું માર્ગદર્શન અને પ્રોત્સાહન આપનાર પૂ. મહારાજશ્રી હતા. નાતજાતના વાડા, અસ્પૃશ્યતા નિવારણ વિ. અનેક બાબતે તેમજ કુરૂઢિઓ તેડવામાં નૈતિક હિમ્મત દાખવવાની બાબતમાં મને સદાયે પ્રત્સાહિત કરનાર પૂ. મહારાજશ્રીને મારા ઉપર ઘણો ઉપકાર છે.
નિતિક હિંમત દ્વારા જીવતરને ધન્ય બનાવવામાં ઊર્મિ અને ભારે ઉમળકાથી પ્રસન્નચિરો મારી દીકરી ગુણવંતીના [૧૦૦]
વ્યકિતત્વ દર્શન
Page #786
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરુદેવ કવિધય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથો
લગ્ન હરિજન યુવાન સાથે કર્યા. શ્રી હરિભાઈ રાણાભાઈ ભાસ્કર અમારા વેવાઈ બન્યા. તેમણે પણ પૂ. મહારાજશ્રીની પ્રેરણા મેળવી આવી નૈતિક હિંમત બતાવી. આ પ્રસંગે પૂ. સંતબાલજીએ સંદેશામાં જણાવેલ કે જીવનનું આ અતિ ઉમદા કાર્ય પૂ. મહાત્મા ગાંધીજીને અને પૂ. નાનચંદ્રજી મહારાજશ્રીના આત્માને શાંતિ આપે તેવું છે. મમ્હાત્મા ગાંધી પછી આ રીતે ઉમળકાથી આત્મીયતા સાધનાર હું પોતે બીજી વ્યકિત થવા બદલ અમે ખૂબ જ ગૌરવશાળી છીએ.
રાષ્ટ્રભકિત, ખાદી અને રચનાત્મક કામને આ રીતે ન્યાય આપવા બદલ અમે ગૌરવશાળી બન્યા છીએ. જીવનમાં ધન્યતા અનુભવીને પૂ. મહારાજશ્રી નાનચંદ્રજી મહારાજને અમે કેટ કેટિ વંદન કરીએ છીએ.
પૂ. મહારાજશ્રી, પૂ. ચિત્ત મુનિજી, પૂ. સંતબાલજી, શ્રી મેઘજીભાઈ આ બધાની પ્રથમ મુલાકાત અને દર્શન મારા માટે ચિરસ્થાયી યાદગીરી રૂપ બન્યાં છે. જૈન ધર્મ, જૈન શાસનને આ રીતે મૂર્તિમંત કરીને બધા જ ધર્મોની સેવા સાથે જૈન ધર્મની વિશિષ્ટતાઓ બતાવી જૈન શાસનને ખબ જ ઉદ્યોત કર્યો છે.
પૂ. મહારાજશ્રીની જન્મ જયંતી ઊજવવાની પ્રથમ પહેલ કરનાર એક ભીલ આશ્રમ છે. એ ભીલ આશ્રમ “બામનીઆ”ના સંચાલક શ્રી બાલેશ્વરજી દયાલ તથા શ્રી કેશવચંદ્રજી જૈન મહાન નિતિક હિંમતવાન વ્યકિતઓ છે. પૂ. મહારાજશ્રી સદ્દગુણી અને ચારિત્રવાન ભકતજનેનું મહાન આકર્ષણ બની ગયા છે.
સંત સમાગમને મહાન પ્રભાવ
શ્રી જયંતીલાલ ધીરજલાલ દફ્તરી ભારતદેશમાં આર્યસંસ્કૃતિએ અને બધા ધર્મોએ સત્સંગને અદ્દભુત મહિમા ગાય છે. સત્સંગથી માણસને સદબુદ્ધિ આવે છે, સત્સંગથી વિચારો બદલાય છે અને સત્સંગથી માણસ અમદશામાંથી પલટો ખાઈ ઉચ્ચ સ્થિતિને પ્રાપ્ત કરે છે. પાપીમાં પાપી માનવ પણ સતેના સહવાસથી પવિત્ર બને છે, દાનવમાંથી માનવ બને છે, દુરાચારી મટી સદાચારી બને છે, તેનું અજ્ઞાન દૂર થાય છે અને તેના જીવનમાં જ્ઞાનને પ્રકાશ પથરાય છે.
આવા સંતે ભારતમાં અને અન્ય દેશમાં યુગે યુગે થયા છે અને થાય છે. એવા એક સંતના સમાગમથી મારા જીવનમાં પણ સુવાસ પ્રગટી અને ઘેર વ્યસનમાંથી મુક્ત બની નિર્વ્યસની બને.
ઈ. સન ૧૯૫૭ માં પૂ. ગુરુદેવ શ્રી નાચંદ્રજી મ. સા. નું ચાતુર્માસ ઘાટકેપર હતું. એ ભવ્ય ચાતુર્માસમાં ઉપાશ્રયમાં વ્યાખ્યાન વખતે માનવમેદની ચિકાર ભરાતી. સવાર-સાંજની ગુરુદેવની ભાવવાહી સાર્વજનિક પ્રાર્થના અને રાત્રિ પ્રવચનમાં હજારો લોકો લાભ લેતા. તેમના કંઠનું લાલિત્ય અને સ્વરની મીઠાશ એવી હતી કે પ્રાર્થનામાં તન્મય થયા હોય ત્યારે જગતનું ભાન ભુલાઈ જાય એવી એકાગ્રતા થઈ જતી. ત્યાર પછી તેઓશ્રી જીવનપગી રાત્રિ પ્રવચન સાથે તેમની આગવી શૈલિમાં પ્રેરક કથા ફરમાવતા. એ શાન્ત વિરાગ્યરસનું પાન કરતાં લેકે એવા તે લીન થઈ જતા કે રાતના ૧૦ વાગી જતાં છતાં ઉડવાનું મન થાય નહિ. શૈલી તે તેમની આગવી જ. જાણે મુખમાંથી સરસ્વતીની ધારા વહી રહી હોય નહિ! તેમાં નાના આબાલવૃદ્ધ સહુ ખેંચાતા. તત્ત્વજ્ઞાનના પ્રવચનની સાથે સાથે પૂ. ગુરુદેવ માનવ સમાજનું કેમ ભલું થાય, કેમ ઉત્કર્ષ થાય, લેકે કેવી રીતે સદાચારી બને આવી હિતશિક્ષાની એવી ગૂંથણી કરતાં કે લોકોને તત્ત્વજ્ઞાન શુષ્ક કે કંટાળાજનક લાગતું નહિ.
તે ચાતુર્માસમાં પૂ. ગુરુદેવના વ્યાખ્યાન સાંભળવા દરરોજ હું જ. મને તેમાં ભારે રસ પડવા લાગે. એક દિવસે પ્રવચનમાં પૂ. ગુરુદેવે વ્યસનેના માઠાં પરિણામ અને તેના દુઃખો વર્ણવી તેમાંથી કેવી રીતે મુક્તિ મળે અને જીવન નિર્વ્યસની અને સુખી, સમૃધ્ધ કેવી રીતે બનાવી શકાય તે વિષે જોરદાર સચોટ પ્રેરક કથા સાથે પ્રવચન આપ્યું. તે સાંભળી મારા હૃદયમાં એવી સચોટ અસર થઈ કે હું દરરોજ ૪૦-૫૦ સિગારેટ પીતું હતું, તે મેં ત્યાં જ સિગારેટ કે બીડી પીવાને ત્યાગ કર્યો અને જીવનપર્યતની બાધા લીધી, તમાકુ માત્ર ખાવી, પીવી કે સુંઘવી નહિ એવો નિયમ કર્યો. આનાથી મારા સંસ્મરણે
[૧૦૧] .
Page #787
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરુદેવ કવિય પં. નાનપ્રન્ટેજી મહારાજ જનમશતાહિદ સ્મૃતિગ્રંથ
જીવનમાં જે લાભ અને આનદ થયે તે અવર્ણનીય છે. મારા આ નિયમની વાત સાંભળી મારા પૂજ્ય માસીબા પણ જે દરરોજ ત્રણ વખત બજર ઘસતા હતા તેમને પણ તેને ત્યાગ કરી દીધે.
આવા આવા એ સંત પુરુષના પ્રતાપે ઘણાને દુખો અને વ્યસનમાંથી મુકિત મળી છે. ધન્ય છે એ ગુરુદેવને, તેમને મારા કટિ કટિ પ્રણામ.
સંગીતથી પ્રભુમાં એકતાન બનાવતા ગુરૂદેવ નાનચંદ્રજી મહારાજ
૬ શ્રી અમૃતલાલ સુખલાલ શાહ પૂ. ગુરુદેવ જ્યારે વ્યાખ્યાન આપતાં ત્યારે તે સાંભળ્યા જ કરવાનું મન થાય, ઉડવાનું મન થાય જ નહિ એટલી સરસ શૈલીથી સહુને સમજી શકાય તેવી ભાષામાં માનવતા ઉપર વાણીને ધોધ વહેવડાવતા.
પ્રાર્થના સમયે તેમને રાગ, તેમની પુલક, તેમની ઝલક, તન – મનથી એક તાર થઈ જવું; આ બધું જ્યારે યાદ કરું છું ત્યારે તેમની ભાવદશા યાદ આવે છે. અને મનમાં થાય છે કે આ માટે અમૂલ્ય માનવભવ નકામે એળે ન જાય તેવાં સવિચારે આવ્યા જ કરે છે કે ઈ તેમની સામે બેઠેલું હોય તેને તેઓશ્રી પ્રાર્થના વખતે અજબ રીતે ખેંચી લેતા.
જ્યારે તેઓ તવચર્ચા કરતાં બેઠાં હોય ત્યારે પ્રશ્ન કરનારની શંકાઓનું એવી સુંદર સમજાવટથી સ્પષ્ટતા કરતા કે શંકા રહેતી નહિ અને તેમના પ્રત્યે શ્રદ્ધા થઈ જતી.
એક પ્રસંગે મારે અને તેમની (ગુરુદેવની) એક ખાસ મહત્વની વ્યકિત સાથે મતભેદ ઉત્પન્ન થયે. વાત ખૂબ વધી ગઈ અને ઝઘડાનું સ્વરૂપ લીધું. બેલચાલ બંધ થઈ. ગુરુદેવને જ્યારે ખબર પડી ત્યારે તેમણે બન્નેને બોલાવી સમજાવ્યા. તે વખતના સૌરાષ્ટ્રના વડા પ્રધાન શ્રી રસિકલાલ પરીખની દરમ્યાનગિરીથી અને પૂ. ગુરુદેવની પ્રેમપૂર્ણ સમજાવટથી અમારા બન્નેના સંબંધે ફરી મેળવાળા બની ગયા. ધન્ય છે એ ગુરુદેવને.
તેમના એક ચુસ્ત શ્રાવક વિષે મેં ફરિયાદ કરી. વાત મારી વ્યાજબી લાગી તેથી તેમણે એવી સીફતથી મારી ફરિયાદ દૂર કરાવી દીધી કે સામી વ્યકિતને એની ગંધ સરખી પણ ન આવી કે ગુરુદેવને કેઈએ મારી ફરિયાદ કરી છે.
“માનવતા” એ એમને મુખ્ય વિષય હતું. જેમાસા દરમ્યાન તે વિષય પર તેઓશ્રી ઘણા જ દાખલા દલીલેથી સમજાવતા. હું વિનંતી કરતે- તબિયતને અસર કરે તેટલું ખેંચવું ન જોઈએ. તેઓશ્રી ફરમાવતા કે ભાઈ! તમારા માટે મહેનત લેતાં હજારમાંથી કદાચ ૫/૧૦ પણ સમજી શકશે તે પણ બેડો પાર થઈ જશે અને લેખે લાગશે. આવા હતા તે સંત. યાદ કરીએ છીએ અને જાણે સામે ઊભા હોય તેવી તાદશ્યમૂર્તિ ખડી થાય છે. ધન્ય છે એવા ગુરુદેવને અમારા કોટિ કોટિ વંદન.
જૈન જગતનાં જવાહિર અને લી. સં. ના કોહિનૂર હીરા
8 શ્રી ચીમનલાલ મોતીલાલ શાહ
દશ વર્ષની નાની વયથી જ લીંબડીમાં ચાતુર્માસ કે શેષકાળમાં પૂજ્ય ગુરુદેવશ્રી નાનચંદ્રજી મહારાજ સાહેબના પ્રભાવશાળી, અક્ભુત શૈલીથી સિદ્ધાંતને સરળ દાખલા દલીલથી સમજાવનારા પ્રવચનેને લાભ મળે. તેમના ગુરુ પૂ. પૂ. શ્રી દેવચંદ્રજી મ. સા. ની દશ વર્ષની સતત માંદગીમાં તેઓશ્રીએ અંતરના સહજભાવથી અનન્યભાવે જે સેવા કરી છે તેની અમિટ છાપ મારા અંતરપટમાં કોતરાઈ ગઈ છે. લીંબડી માટે આ સેનેરી સમય હતો. પૂ. મ. સા. ના અંતરમાં સમાજના આંતર-બાહ્ય વિકાસ અર્થે જે મને મંથન થયું અને તેને યોજનામાં જે આવિષ્કાર થયે તે અવર્ણનીય છે. સામાજિક કુરિવાજો, પરંપરાગત રૂઢિ, વ્યવહાર અને આચારે ધર્મના ભેદમાં પરિવર્તન લાવવાને તેમને ભવ્ય પુરુષાર્થ [૧૨]
વ્યકિતત્વ દર્શન
Page #788
--------------------------------------------------------------------------
________________
"}પૂજ્ય ગુરૂદેવ કવિવય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ આશ્ચર્યચકિત કરે તેવું હતું. તેમની જ પ્રેરણાથી અસ્તિત્વમાં આવેલ છાત્રાલયે અને જૈનશાળાઓમાં જ્ઞાન મેળવતા યુવાનેમાં ક્રાંતિકારી જીવનદૃષ્ટિનું નિર્માણ કર્યું જેના પરિપાકરૂપે આજે મહાનગરી મુંબઈ અને અન્ય શહેરોમાં આર્થિક ક્ષેત્રે, ધર્મક્ષેત્રે કે સામાજિક ક્ષેત્રે અનેખી સિદ્ધિ હાંસલ કરનાર એ કાળના યુવાનેમાં જોઈ શકાય છે.
પહેલાંના એ વહેમ, અજ્ઞાન, જાતિભેદથી વ્યાપ્ત અંધકારયુગમાં સમાજને વિરોધ છતાં સમાજના યોગશ્રેમની જેમને અંયે નિરંતર ચિંતવના હતી એવા ગુરુદેવે સમાનતાના નારાને વહેતે મકી સમાજલક્ષી વિચારધારા વહેવડાવી. સમાજના સ્વધર્મી ભાઈ-બહેને ગૌરવપૂર્વક આજીવિકા મેળવી શકે તે અર્થે હનર ઉદ્યોગ શીખવા પ્રેરણા આપી અને વિશેષે કરીને બહેનના વિકાસ અથે મહિલામંડળ જેવી સંગઠિત સંસ્થાઓ સ્થાપવામાં મહાન પ્રેરક બન્યા. જેમાં ભારત, ગૂંથણ, શીવણ વર્ગો શરૂ કરાવ્યા જે આજે પણ ચાલુ છે.
વ્યવસાયી જનતાને ધર્મલાભ મળે એ હેતુથી રાત્રિ પ્રવચને શરૂ કર્યો, જેને જૈન તેમજ જૈનેતર જનતાએ ખૂબ જ સારા પ્રમાણમાં લાભ લીધે. તેઓ જ્યાં-જ્યાં વિચરતા ત્યાં પ્રાતઃકાળે અને રાત્રિએ આત્મલક્ષી સમૂહ પ્રાર્થના જી સામૂહિક સાધનામાં સર્વ સામાન્ય જનને સહભાગી બનાવ્યા.
ગાંધીજીની આચારશુદ્ધિ, વ્યવહારશુદ્ધિ અને અસ્પૃશ્યતા નિવારણ અંગેની વિચારધારાના તેઓ પ્રખર હિમાયતી હતા. ખાદીને અહિંસાનું પ્રતીક સમજીને તેઓએ અપનાવી હતી. સાધનના અભાવે જિજ્ઞાસુ વિદ્યાથીના અભ્યાસમાં રૂકાવટ ન થાય એ હેતુથી પૂજ્યશ્રી દેવચંદ્રજી મ. સા. ના કાળધર્મ વખતે જે ફાળે થયે તેને ઉપગ વિદ્યાથીઓના ઉત્કર્ષ અથે વાપરે એવી પ્રણાલિકા સ્થાપવામાં અગ્રણી બન્યા.
પૂજ્ય શ્રી રત્નચંદ્રજી મ. સા. ના સ્વર્ગવાસ પછી લીંબડી સંપ્રદાયના તેઓ કાર્યકારી નિયામક બન્યા અને સંપ્રદાયને સુન્દર માર્ગદર્શન આપી સમાજ અને તેમાં શિસ્ત અને સંગઠનની ભાવના પ્રગટાવી. આવા વિશાળ હૃદયી, નિખાલસ, કરુણાના અગ્રગામી, વિવેકશીલ સંત પૂ. મ. સાહેબે પિતાના વિશાળ સંત-સતીઓના પરિવારમાં સરળતા અને સાત્વિકતાના સંસ્કારોનું સિંચન કર્યું. વ્યવસાયમાં પણ સત્યનું આચરણ કરવાથી ઉન્નતિ થાય છે તેના પ્રત્યક્ષ પરિણામે તરફ સમાજનું લક્ષ્ય ખેંચ્યું. આવા ક્ષમાશ્રમણ ગુરુદેવને કોટિ કોટિ વંદન.
રામનામથી પત્થર તરે તો શ્રદ્ધાથી માનવ કેમ ન તરે ?
દરજી કરસન ગોરધન આજથી ૨૭ વર્ષ પહેલાની વાત છે. ગુરુદેવના અમૃત પ્રવચનેથી જૈનોનું તે પરિવર્તન થતું પણ જૈનેતરના હૃદયનું પણ કેવું પરિવર્તન થતું તે આ વાતથી સ્પષ્ટ સમજાય છે.
સુદામડાના વતની અમુલખ શાહ પેરીસમાં રહેતા. તેઓ હીરા ઝવેરાતને વેપાર કરતા હતા. ત્યાંથી પિતાના વતન સુદામડા આવ્યા. મેગાનુગ તે વખતે પૂ. ગુરુદેવશ્રી નાનચંદ્રજી મહારાજના પુનીત પગલાં થયા. અમુલખ શેઠે મને ઉપાશ્રયે આવવા આગ્રહ કર્યો પરંતુ અમે વિષ્ણવ હોવાથી મારી બા મને અપાસરે જવાની ના પાડતા- (ત્યારે કેટલાકની એવી માન્યતા હતી કે બે બળદ લડતા હોય ત્યારે વચ્ચે પડી મરવું સારું પણ ઢંઢીયાના અપાર મને ખેંચી ગયા. અમે ગયા ત્યારે વ્યાખ્યાન ચાલુ હતું. પડછંદ કાયા, સંચમના તેજથી દેદીખ્યમાન પ્રભાવશાળી ચહેરે અને છટાદાર પ્રવચન સાથે અદ્દભુત કંઠકળાથી હું મુગ્ધ બન્યું.મને મનમાં થયું અહો ! આવા મહાપુરુષે જૈન ધર્મને શાભાવી રહ્યા છે.
અમુલખભાઈએ ગુરુદેવને મારો પરિચય આપ્યો કે આ ભાઈ દરજી છે. એની બન્ને આંખે તકલીફ છે. એક આંખે ઝામર આવવાથી સૂઝતું નથી અને બીજી આંખના રતન ઉપર ડાઘ છે. ડોકટરે કહ્યું છે. ૧૦, ૧૫ દિવસમાં આંખે ચાલી જશે અને અંધ જેવી હાલત થઈ જશે. ત્યારે પરમકૃપાળુ ગુરુદેવે મને પૂછયું કે તું તેને માને છે? મેં કહ્યું “હું રામને માનું છું. ગુરુદેવે કહ્યું- તમે શ્રદ્ધાપૂર્વક તેની માળા ફેરવે. તમારી આંખ સારી થઈ જશે. “રામનામથી પત્થર સંસમરણ
[૧૩]
Page #789
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરુદેવ કવિવય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથરે
તરે તે માનવ કેમ ન તરે આધિ, વ્યાધિ, ઉપાધિના ત્રિવિધ તાપથી સંતપ્ત માનવ પ્રભુસ્મરણથી શાંતિ પામે છે. નામ
મરણમાં કેટલી તાકાત છે તેને સાર સમજાવ્યા. તેમના કહેવા પ્રમાણે મેં નિષ્ઠાપૂર્વક સ્મરણ કર્યું. આજે ૨૭ વર્ષથી આંખનું તેજ જળવાઈ રહ્યું છે અને કંઈ હરકત આવી નથી. આથી મારા હૃદયમાં સદ્દગુરૂ પ્રત્યે અપૂર્વ શ્રદ્ધા પ્રગટી તે હજી એવી ને એવી કાયમ રહી છે.
ત્યાર પછી મને પૂછયું-દરજી લેકે ઘરાકનું કપડું ચરે છે ખરું ને? મેં એકરાર કર્યો. હા સાહેબ ! હું પિતે પણ કપડાની ચોરી કરું છું. ત્યારે ગુરુદેવે સટ ઉપદેશ આપ્યો કે અસત્ય અને ચોરી એ હળાહળ ઝેર છે. ગ્રાહકને છેતરતી વખતે આપણે અંધ બનીએ છીએ પણ ભગવાન તે બધું જુએ છે. કપડું ન રાય અને ગ્રાહકને સારું કામ કરી આપીએ તે જીવનમાં સત્યની પ્રતિષ્ઠા થાય. મેં ત્યારે જ નિયમ કર્યો કે હવે કપડું ચેરવું નહિ અને આટલા વર્ષોથી હું મારી પ્રતિજ્ઞામાં મકકમ છું અને સદાચારમય જીવનથી હું સુખી છું. પછી તે જેમ જેમ પરિચયમાં આવતા ગયે તેમ તેમ વિશેષ સમજણ આપતા ગયા. રાત્રિભેજન ત્યાગ, વિહારના લાભ, પીવામાં ગરમ પાણીને ઉપયોગ, મહિનામાં બેથી ચાર ઉપવાસ. તપસ્યાથી કર્મની નિર્જર થાય અને આરોગ્ય જળવાઈ રહે. આ બધું તેમને પ્રભાવે અને કૃપાથી પાળી શકું છું. બ્રહ્મચર્યના મહાન લાભને હું સમયે અને આજીવન વ્રત સ્વીકાર્યું.
એક વખત તેમણે મને પૂછયું કે તું ચા બીડી પીવે છે? મેં કહ્યું – હું વ્યસનથી ઘેરાઈ ગયો છું અને ભારે લત વળગી છે. માયાળુ ગુરુદેવે ચા, સિગારેટ, તંબાકુ વિ. થી થતા નુકસાન સમજાવ્યા અને કહ્યું કે જેના હૃદયમાં ભગવાનને વાસ હોય અથવા જેને પિતાના હૃદયમાં ભગવાનની પધરામણી કરાવવી હોય તેણે વ્યસનથી મુક્ત થવું જોઈએ. આથી મારા વ્યસને બધાં છૂટી ગયાં. તેમની વાત્સલ્યતા જૈન–અજૈન રાય રંક સર્વ ઉપર સમાન હતી. આજે પણ તેમના સુશિષ્ય પૂ. ચુનીલાલજી મહારાજ તથા પ્ર, વ. મહાવિદષી પૂ. દમયંતીબાઈ મહાસતીજીથી નિરન્તર મને ધર્મની પ્રેરણા મળ્યા કરે છે. જીવનનૌકાના ખિવૈયા એવા સત્પષને મારા લાખ-લાખ વંદન છે.
સંગઠન પ્રેમી અને વિવેકશીલ નીડર ગુરુદેવ
કે શ્રી યંબકલાલ પી. વોરા
સંતશિષ્ય” એવા ગુણવાચક ઉપનામના ધારક પૂજ્ય ગુરુદેવ બા. બ્ર. શ્રી નાનચંદ્રજી મહારાજ સાહેબ સ્વભાવે કમળ, નીડર અને સિદ્ધાંતનિષ્ઠ, સત્ય અને સંગઠનપ્રેમી પ્રભાવશાળી સંત હતા. તેઓશ્રીના ગુરુદેવ સ્વ. પૂજ્ય આચાર્ય શ્રી દેવચંદ્રજી મ. સા. ની તેમણે અવિરતપણે અવર્ણનીય સેવા કરી હતી. તેના પરિણામે તેમના હૃદય મંદિરમાં કરુણાને ઝરે વહેતો હતો, જેને આપણને તેઓશ્રીએ રચેલા પદો અને ધૂનેમાં પ્રત્યક્ષ પરિચય થાય છે. ઉપરોકત ગુણની પ્રતીતિ નીચેના પ્રત્યક્ષ પ્રસંગથી વિશેષ પુરવાર થાય છે.
સૌરાષ્ટ્રની પુણ્યભૂમિ ઉપર ૨૦-૨૫ વર્ષ પહેલાં દયા–દાનની અવળી પ્રરૂપણાનાં પ્રવચન આપતા ત્યારના અમુક તેરપંથી સાધુ-સાધ્વીજીઓએ પગપેસારો કર્યો હતો. ત્યારે સૌરાષ્ટ્ર-કચ્છના સંઘના પ્રતિનિધિઓનું એક વિશાળ સમેલન જોરાવરનગર મુકામે ગુરુદેવશ્રી નાનચંદ્રજી મહારાજના નેતૃત્વમાં યોજવામાં આવ્યું હતું. તે વખતે અ. ભા. . સ્થાનકવાસી, જન કોન્ફરન્સના મંત્રીશ્રીની આગેવાનીમાં એક પ્રતિનિધિમંડળ પણ પધારેલ હતું. અમારા ચૂડા ગામના પ્રતિનિધિ તરીકે મને સ્થાન મળતાં હું પણ જોરાવરનગર ગયો હતો. ભેજનશાળાના વિશાળ પ્રાંગણમાં ગુરુદેવશ્રીને સંગીતમય, આધ્યાત્મિક વ્યાખ્યાનને ધેધ વરસતે હતે. સર્વત્ર શાન્તિ પથરાએલ હતી તેવામાં અચાનક તે વખતના સાંપ્રદાયિક ભાવમાં તણાયેલા તેરાપંથી મારવાડી ભાઈઓએ ઊભા થઈ પૂ. ગુરુદેવને પ્રશ્ન –
“ધારે કે તમે જે રસ્તે વિહાર કરતા હો, ત્યાં એક છોકરું” રસ્તે ક્રોસ કરતું હોય અને સામેથી ફલસ્પીડમાં મેટર ધસી આવતી હોય અને છોકરું કચડાઈ મરે તેવી સ્થિતિ સર્જાય જાય તે તે વખતે આપ શું કરે? પૂ. ગુરુદેવે તુરત જ જવાબ આપે કે અમે છકાયના રક્ષક, પ્રત્યક્ષ નજર સામે પંચેન્દ્રિયને ઘાત થતે ન
વ્યકિતત્વ દર્શન
[૧૪]
Page #790
--------------------------------------------------------------------------
________________
પં. નાનસન્દૂ
પૂજ્ય ગુરૂદેવ કાર્યવ મહારાજ જન્મ તાબ્દિ સ્મૃતિગ્રંથ તો જોઈ શકીએ કે ન સહન કરી શકીએ અને ન મૌન નિષ્ક્રિય ઊભા રહી શકીએ. આવી વિષમ પરિસ્થિતિમાં સમયસૂચકતા વાપરી તે બાળકને હાથથી પકડી રસ્તામાંથી દૂર ખેંચી લઉં અને ખચી જાય તેવે પ્રયત્ન કરુ. આવે નીડરતાભર્યા જવાબ સાંભળી તે મારવાડી ભાઇએ ફરી પ્રશ્ન કર્યા કે “હાથ ઝાલતાં પહેલાં તે છોકરી છે કે છોકરી તે તમે જાણવા પ્રયત્ન કરો કે કેમ ? ત્યારે ગુરુદેવે કહ્યું કે વિચાર કરવાના તે અવસર નથી. માત્ર તે બનાવને જોતાં જ મારા હૃદયની કરુણાના વેગને હું કોઇ રીતે શકી શકું જ નહિ. તે બાળક હોય કે પછી બાળિકા હોય પણ પ્રથમ તેા હું તેને હાથ પકડીને દૂર ખેંચી લઉ.” એલા, તમારે શું કહેવુ છે ?
કુતૂહલ દૃષ્ટિએ પૂછાએલ પ્રશ્નના કરુણાની દૃષ્ટિએ નીડરપણે આપેલ અણધાર્યો શીઘ્ર અને સચોટ જવાબથી આખી સભા મંત્રમુગ્ધ બની ગઈ. શ્રોતાએએ ગુરુદેવની જય બેલાવી હર્ષ વ્યકત કર્યો. પેલા મારવાડીભાઈ એ ચૂપચાપ વિદાય થયા ત્યારે પૂજ્ય ગુરુદેવે સ્વયંસેવકોને તેમને વળાવવા માકલ્યા અને તેઓ શાન્તિપૂર્વક સ્વસ્થાને પહોંચી ગયા.
ધન્ય છે ધર્મવીર-ક્રાન્તિવીર ગુરુદેવને !
પૂ. ગુરૂદેવ શ્રી નાનચંદ્રજી મ. સા. ના વ્યકિતત્વની સુવાસ
સતશિષ્યની “જીવનસરતા” ના જળ સમાજે ખેાબલે ખાખલે, ભરી પીધાં ન પીધાં ત્યાં તે સાગરમાં વહી ગયાં. તેમના સંસ્મરણા રૂપી અમૃતબંદુએ, એ યુવાન પેઢીને ચાખવા મળશે કે જેમણે એ મહાસતને કદાચ જોયા, અને સાંભળ્યા પણ નિહ હાય. પ્રભુ ચરણમાં સ્થાન પામવા પ્રભુ વિરહથી તડપતા, ભકત હૃદયમાંથી ઉદ્ભવતા, “દુર કાં પ્રભુ દોડ તું માટે રમત રમવી નથી” જેવા સ્વરચિત ભકિતપદો, દર્દ ભર્યા મધુર કંઠે ગવાતાં સાંભળવાનો લ્હાવા મળ્યા નહિ હોય, એવા પૂ. ગુરુદેવ સાથેના પરિચયના લાંબા કાળ દરમ્યાનના સંસ્મરણા માનસપટ પર ચલચિત્રની જેમ અંકિત થયેલ છે, જે રજૂ કરવાની તક મળી તેથી ધન્યતા અનુભવુ છું....
સ. ૧૯૯૮ ના વૈશાખ વદના ૬ મગળ દિવસ, સંસારપક્ષે મારા મેટા બહેન ૧૬ વર્ષની નાની વયે જ સંસાર ચૂકી ગયેલ એવા ચંચળબેન (હાલ ચંદનબાઈ મહાતિજી)ના થાન મુકામે પૂ. ગુરુદેવના વરદ હસ્તે દીક્ષાવિધિ થઈ તે સમયનું તેમનું પ્રવચન-“ભગવાન મહાવીરની તપઃપૂત વાણીના લાભ જૈન જૈનેત્તર સમાજને મળે, એ કત્તવ્યધર્મ સતસતીએએ અપનાવવા જોઈએ” હજીએ કાનમાં ગૂંજયા કરે છે, એ જ ભાવનાને કવ્યનિષ્ઠાથી પોતે આચરી અનેક જૈનેતર કુટુમ્બને, કમે જૈનત્વના આચારમાર્ગે વાળ્યાના તેઓ ચશના અધિકારી બન્યા છે.
શ્રી ચીમનલાલ ભૂદરદાસ ગાંધી
તેજસ્વી મુખમુદ્રા, લલાટે જ્ઞાન અને તપનું તેજ, ઊંચા ગૌર દેહ અને મુખ પર સફેદ વસ્ત્રિકાથી શાલતા એ પ્રભાવશાળી સતનું પ્રથમ દર્શન થયું વિદ્યાથી અવસ્થામાં ૧૯૩૮માં સ્થાનકવાસી જૈન બેડિંગ અમદાવાદમાં. ત્યાર પછી અનેક સ્થળે એમની વ્યાખ્યાનવાણીના તેમ જ પ્રાતઃ અને સંધ્યા સમયની પ્રાર્થનામાં ઊપસ્થિત રહેવાના લાભ મળ્યા. જીવનને યત્કિંચિત પણ સમાજને સમર્પિત કરવાની મારી ભાવનાને એમના કરુણાના જળથી સિંચન થયુ છે. ધર્મ અને વિજ્ઞાનના સમન્વય દ્વારા સમાજના પરંપરાગત ધર્માચરણમાં ક્રાન્તિકારી વિચાર પરિવર્તન લાવી ‘માનવસેવા એજ આધ્યાત્મિક કલ્યાણનો શ્રેષ્ટ આચારધર્મ છે, જેના વિના સામાયિક પ્રતિકમણ અને તપાચાર માત્રથી મુકિત અધુરી રહેશે, એવી એમની પ્રોાધના હતી. ‘સમાજ જીવશે તેજ ધ જીવશે' એ એમના મુદ્રાલેખ હતો. સમાજને પ્રતિભાવંત આચરણવાળા બનાવવા હોય તો બૌધ્ધિક શિક્ષણ સાથે ધશિક્ષણ હાવુ જોઈએ તેવા હેતુથી જ્ઞાનપરખેા સમા છાત્રાલયે અને ગ્રંથાલયા ચાલુ કરવા પ્રેરણા આપી અને જ્ઞાનોત્સુક પણ પ્રતિકૂળ પરિસ્થિતિવાળા યુવાનોને જ્ઞાનાભ્યાસ માટે અનુકૂળતાઓની તકે આપી.
સ સ્મરણો
વૈધવ્ય જીવનને સમજણપૂર્વક મહાવીર પ્રભુના ચરણમાં સમર્પિત કરાવી, સ્થા. જૈન સમાજને અનેક તેજસ્વી,
[૧૫]
www.jairnel|brary.org
For Private Personal Use Only
Page #791
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરૂદેવ કવિવા` પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ
સ્મૃતિગ્રંથ
જ્ઞાનશીલ અને સાધ્વાચારયુકત સાધ્વીએથી વધુ ઊજમાળ સમાજને બનાવનાર આ આદષ્ટા સંત અને કવિરાજે પૂ. સંતબાલજી જેવા સમાજોદ્ધારક અને પૂ. ચુનીલાલજી મહારાજસાહેબ જેવા જ્ઞાનાપાસક સતાની સમાજને ભેટ ધરી છે.
રાજવીઓને પણ પ્રભાવિત કરનાર અજબ સત
શ્રી અમૃતલાલ માહનલાલ વાર પરમ પૂજ્ય ગુરૂદેવશ્રી નાનચંદ્રજી મહારાજસાહેબની જન્મશતાબ્દિ પ્રસંગે સ્મૃતિગ્રંથનું પ્રકાશન થઈ રહ્યું છે. આ પ્રસંગે મને પણ હૃદયમાંથી સ્ફુરણા થઈ તેથી આ પ્રેરક પ્રસંગ લખ્યા છે.
પૂ. કવિવર્ય ગુરૂદેવનુ લીંબડીમાં આગમન થયુ અને શ્રીસંધને તેમના ચાતુર્માસના અપૂર્વ લાભ મળ્યો. તે વખતે મારી ઉંમર ૧૩ વર્ષની હતી અને મારા મેોટા ભાઈ વાડીલાલ મેાહનલાલ વેારાની ઉંમર ૧૫ વર્ષની હતી. પૂ. આચાય મહારાજશ્રીની સેવાની સાથે સાથે તે વખતે ગુરૂદેવે આગિ તથા શ્રી અજરામરજી જૈન પાશાળાની સ્થાપના કરેલ હતી. આ પ્રસંગ લખું છું તેને ૬૦થી વધુ વર્ષ થયા છે.
શ્રી અજરામરજી જૈન પાઠશાળાના ઉદ્ઘાટન સમયે એક મેળાવડા થયેલ જેમાં અમે ૫૧ બાળકોએ સવાદ, ગાયન, ભાષણ વિ. માં ભાગ લીધા હતા. નાનપણમાં થતા લગ્નથી કેવુ નુકશાન થાય છે તેના એક સંવાદ રજૂ થયેલ. તેમાં એક પ્રસંગ એવા કરુણ હતો કે ભજવનાર અનેા બન્ને ભાઈ એની આંખો અશ્રુભીની થઈ ગઈ હતી. તે સમયે લીંબડીના ઢાકારસાહેબ શ્રી દોલતસિ ંહજી બાપુની તે ડ્રામામાં હાજરી હતી. તે જોઈ તેમના હૃદય ઉપર એવી જબરજસ્ત અસર થઈ કે ચાલુ સંવાદમાં જ તેમણે જાહેરાત કરી કે “મારા રાજ્યમાં આજથી જાહેર કરું છું કે છેકરાની ઉંમર ૨૧ વર્ષની અને છોકરીની ઉંમર ૧૬ વર્ષની હાય તો જ લગ્ન કરવા. આ કાયદાના ભંગ કરનાર રાજ્યનેા ગુનેગાર ઠરશે અને યોગ્ય શિક્ષાને પાત્ર થશે.” આ ડ્રામા ગુરૂદેવની કૃતિ હતી. સમાજોપયેગી આવા કેટલાયે સંવાદો તે વખતે ગુરૂદેવે લખેલ હતા અને ધાર્મિક શિક્ષણ લેતા વિદ્યાથીએ ખૂબ સરસ રીતે ભજવી બતાવતા. આવા શિક્ષણપ્રેમી ગુરુદેવને શતશઃ વંદન.
જૈનમાત્રનું હિત ઈચ્છનાર સાચા પથપ્રદર્શ ક
શ્ર્વ શ્રી કરસન લધુ નીસર
સાં. ૨૦૦૫ની સાલમાં પૂ. ગુરુદેવ કવિવર્ય શ્રી નાનચંદ્રજી મ. નું ચાતુર્માસ જોરાવરનગર હતું. તે વખતે હુ ભચાઉ એડિંગના મંત્રી તરીકે કામ કરતા હતા. ત્યારે ધાર્મિક શિક્ષણ અંગે સલાહ અને માર્ગદર્શન મેળવવા અમે ગયેલા. તેઓશ્રીએ ભેદભાવ-રહિત ઉદારતાપૂર્વક મહત્ત્વની સલાહ આપતા કહ્યું કે તમે દેરાવાસી, સ્થાનકવાસી દરેક જૈન વિદ્યાથીના વિકાસ થાય તેવુ શિક્ષણ આપે. તેમનામાં સુસકારો સીચા અને તેમના જીવનમાં માણસાઈના દિવા પ્રગટે એવી જીવનની તાલીમ આપો. આ માટે તેએશ્રીએ સમાજની કુરૂઢિ, વહેમો, અધશ્રદ્ધા, પ્રેતભોજન, બાળલગ્ન, વૃદ્ધવિવાહ વિ. ઉપર વજ્રાઘાત કરતા એવા સંવાદ—ડ્રામાના પુસ્તકો આપ્યા. તેમ જ કન્યાકેળવણી, દાનના મહિમા, લાભથી થતા નુકશાન ઉપર એક લેાભી શેઠને ડ્રામા વિ. સ્વરચિત મને આપેલા. મે તે સાં. ૨૦૦૭ની સાલમાં કચ્છ વાગડમાં ગામડે-ગામડે ફરી કેળવણીના પ્રચાર કરવા તે ડ્રામાએ ભજવ્યા. તે વખતે ૪૨ વિદ્યાર્થીએ મારી સાથે ગામડે-ગામડે ફર્યા હતા. આબાલવૃદ્ધ સૌએ તેમાં રસ લીધો હતો. અધશ્રદ્ધા વિષે એક ભૂવા ધૂણે છે અને તેની ચાલાકીથી લાકોને કેવા છેતરે છે તે પ્રસંગ આબેહુબ ભજવ્યા હતા જેની સ્મૃતિ હજી પણ તાજી છે. આ પુસ્તકો દ્વારા શિક્ષણસ સ્થાઓ ઉપર તેમણે જે મહાન ઉપકાર કર્યા છે તે કેમ વિસરી શકાય ? એવા ધાર્મિક શિક્ષણ પ્રેમી સંતને અમારા કોટિ કોટિ વદન હજો.
[૧૦]
For Private Personal Use Only
વ્યકિતત્વ દર્શન
www.jainel|brary.org
Page #792
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરૂદેવ કાવવા પં. નાનાન્દ્રજી મહારાજ ♠ન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ
સર્વધર્મના સમન્વયકાર પૂ. ગુરુદેવ
શ્રી નાનજી વીરજી ડાયા
પૂ. આચાર્યશ્રી દેવચંદ્રજી મહારાજ, પૂ. સુંદરજીસ્વામી, પૂ. રાયચંદ્રજી તથા કવિવર્ય ગુરુદેવશ્રી નાનચંદ્રજીસ્વામી આદિ તા. નું ચામાસું સમાઘાઘા ગામમાં હતુ. તે વખતે મારી ઉંમર નવ વર્ષની હતી પણ મને યાદ છે કેગુરુદેવનુ પ્રવચન શરૂ થાય અને મેારલીના નાદ થતાં મણિધર જેમ સ્થિર થઈ જાય તેમ જનસમુદાય તેમના પ્રવચનમાં સ્થિર થઈ જતા. તેમની વ્યાખ્યાનકળા એવી આકર્ષક અને એધદાયક હતી કે આબાલવૃદ્ધ તેમાં રસલીન બની જતા.
અમારા કુટુંબ તેમજ સમાધેાઘા ગામની જનતાના હૃદયમાં ગુરુદેવનું અદ્વિતીય સ્થાન હતું. હું અને મારા પિતાશ્રી અર્મા રહેતા. કરુણાસાગર કૃપાળુ ગુરુદેવની અપાર કૃપા અમારા ઉપર વરસી રહી હતી. પરદેશમાં અમે સજાગ રહીએ, આત્મલક્ષ ન ચુકાય, પ્રમાદ ન થાય તેવી પ્રેરણા આધ્યાત્મિક પત્રા દ્વારા આપતા. ઈ. સ. ૧૯૪૨માં બર્મા ખાલી થયુ. અમે મુંબઈ આવ્યા. પછી તો સૌરાષ્ટ્ર-ગુજરાતમાં પૂ. ગુરુદેવ જ્યાં જ્યાં બિરાજતા હોય ત્યાં ત્યાં અમે અચૂક પહોંચી જતા. ગુરુદેવના પ્રવચનેામાં વિશેષતા એ હતી કે આધ્યાત્મિક ઉપદેશની સાથે પ્રસંગે પ્રસંગે ગૃહસ્થ જીવનની ફરજો, કૌટુંખિક અને સામાજિક કબ્યાની સુંદર છણાવટ કરતા. તેમની સાર્વજનિક લોકપ્રિય પ્રાના અને સચોટ રસપ્રદ રાત્રિપ્રવચનેાના હજારા લાકો લાભ લેતા. દઢવૈરાગી, સર્વધર્મના સમન્વય કરનાર પૂ. ગુરુદેવના પ્રવચનાથી અનેક જૈન અને જૈનતાના જીવનમાં પરિવર્તન આવ્યું છે.
તેઓશ્રીના વરસાવામાં પુનીત પગલાં થતાં એક જ પ્રવચનથી હીરાલક્ષ્મીબેન માણેકલાલ ચુનીલાલ ચીનાઈના જીવનમાં અજખ પરિવર્તન આવ્યું. તે ભાગી મટી ચેગીસમ બની ગયા. તેમને આત્મલક્ષી દિવ્યદૃષ્ટિ પ્રગટી હતી. આજે તેઓ નિજાનઢની મસ્તીમાં મ્હાલી રહ્યા છે. તેવી જ રીતે વર્તમાનમાં જૈન સમાજના ભૂષણરૂપ વિદુષી પૂ. દમયંતીબાઇ મહાસતીજી બિરાજે છે. તેઓ જ્યારે સસારી અવસ્થામાં જોરાવરનગરના ચામાસામાં સત્સંગનો લાભ લઈ રહ્યા હતા તે વખતે પૂ. ગુરુદેવે તેમને અપૂ માર્ગદર્શન આપ્યુ હતું. સંસારની રચનાનું સ્વરૂપ સમજાવ્યું, તેમના વૈરાગ્યમાં વૃદ્ધિ થઈ અને તે દિક્ષીત થયા. આજે તે ગુરુદેવના શિક્ષણને સુંદર રીતે દીપાવી રહ્યા છે.
મહાન સુધારક સંત
શ્ર્વ શ્રી કાંતિલાલ માનસિંગ દોશી
માનવતાના પ્રખર હિમાયતી કવિવર્ય ગુરુદેવશ્રી નાનચંદ્રજી મહારાજશ્રીના મને ૯ વર્ષની ઉંમરે મારખીમાં પ્રથમ પરિચય થયા. મારી ખાલ્યાવસ્થા હતી પણ તેમના રાત્રિપ્રવચન સાંભળી હું આર્ષાયા. પૂ. ચુનીલાલજી મહારાજ અને પૂ. સંતબાલજી મ. ની દીક્ષા પછી પૂ. ગુરુદેવ કચ્છ રામાણીયા પધાર્યા. ત્યાં હું અને મારા માતુશ્રી દર્શનાર્થે ગયેલા. ત્યારબાદ મોરબી, લીબડી, આગ્રા, મુંબઈ, ધરમપુર વિ. સ્થળાએ તેમના ચાતુર્માસ થયા. સંવત ૧૯૯૮ ના ચામાસા પછી દરેક ચોમાસામાં એક મહિના હું તેમના સત્સંગમાં રહેતા. સં. ૨૦૧૩ માં જ્યારે તેઓશ્રી લીબડીથી ઘાટકોપર ચામાસા માટે પધારી રહ્યા હતા ત્યારે હું વિહારમાં તેમની સાથે રહ્યો હતા તેથી પ્રવાસમાં તેમના પ્રવચનો ઉપરાંત બહેાળા અનુભવ જ્ઞાનનો અપૂર્વ લાભ મળ્યા હતા. આ મહાન સંતના દર્શન તથા વાણીના લાભ લેવા મુંબઈ ના ભાવિકા ઠેર ઠેર લાભ લેતા હતા. તેઓશ્રી મહાન સુધારક વિચારના હતા. ગાંધીવિચારધારાને તેઓએ પચાવી હતી. તેમનું હૃદય એટલુ કામળ અને વિશાળ હતુ કે દુશ્મન ઉપર પણ તેમની પ્રેમની વર્ષા વરસતી રહેતી. તેમની વ્યાખ્યાનશૈલી આકર્ષક અને રોચક હતી. તેઓશ્રી સહેજે કાવ્યા રચી શકતા હતા. સૌરાષ્ટ્રમાં તે સિંહસમાન હતા. ક્રાંતિકારી સાધુપુરુષ હતા. હિરજનાને ઊંચે લાવવા તેમણે ખૂબ પ્રયત્ન કર્યાં હતા. આજથી ૪૦ વર્ષ પહેલાં ઉપાશ્રયમાં હરિજનાને વ્યાખ્યાન આપ્યું હતું. આવા મહાન સદ્ગુરુના સત્સંગનો મને અવસર મળ્યા તેથી હું મને સદ્ભાગી માનુ છુ. તારક ગુરુદેવને મારા સદ્ભાવપૂર્વક વદન હૈ.
સંસ્મરણો
For Private Personal Use Only
[૧૭]
www.jairnel|brary.org
Page #793
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરૂદેવ કવિવય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ
અપ્રમત્ત અને સેવાભાવી સાધક
શ્રી ચુનીલાલ લક્ષ્મીચંદ ડગલી
કવિવર્ય ગુરુદેવશ્રી નાનચંદ્રજી મહારાજ સાહેબના દર્શન અને પ્રવચનનું નાનપણથી મને અજબ આકર્ષણ હતું. પુ. આચાર્ય મહારાજ શ્રી દેવચંદ્રજીસ્વામીને પક્ષઘાતની બીમારી હતી. બિલ્કુલ પરવશ અને પથારીવશ હતા. એમની સેવામાં ગુરુદેવ ૯-૧૦ વરસ એકધારા લીંબડીમાં રહ્યા. પડખું ફેરવવુ, કપડાં બદલવા, બળખા કાઢવા વિ. દરેક સેવા ગુરુદેવ જાતે જ કરતા.
વ્યાખ્યાન હાલમાં વ્યાખ્યાનની પાટ પાસે જ આચાર્ય મહારાજશ્રીની પાટ રહેતી. ચાલુ વ્યાખ્યાનમાં ખેલાવે ‘નાનચંદ્રજી’!, ત્યાં ગુરુદેવ‘જી’, મહારાજ! કહીને વ્યાખ્યાનનું પૂ ું નીચે મૂકીને તેમની સેવા બજાવતા. જેવુ તે કામ પતતુ કે તુરત જ પાછું વ્યાખ્યાન ચાલુ કરી દેતા. પરંતુ તન્મયતા એવી હતી અને ગુરુકૃપાથી સ્મરણશકિત એવી હતી કે વ્યાખ્યાનના દાર જ્યાંથી તૂટયા હાય ત્યાંથી જ સાંધીને તે જ વિષય પર ખેાલવાનું ચાલુ કરી દેતા. આવી સેવા કરતાં તેમને કદી કંટાળા આવતા નહિ પરંતુ પ્રસન્નતાથી સેવા કરતા.
ગુરુદેવ પાતે ગુરુસેવા, વ્યાખ્યાન, ગૌચરી એકલે હાથે બધુ પતાવી પછી જે સમય મળતો તેમાં એક મિનિટનો પણ પ્રમાદ સેવતા નડ્ડી, નવું નવું વાંચવું, જાણવું, વિચારવું એવી સતત જિજ્ઞાસા તેમને રહેતી. તેથી અરિવંદના અંગ્રેજી પુસ્તકાનુ તથા થીએસેફીષ્ટ એની એસેન્ટના પુસ્તકાનું વાંચન છેટાલાલ હરજીવન ‘સુશીલ’ પાસે બેસીને રાજ રાત્રે કરતા.
ગુજરાતી, હિન્દી, સંસ્કૃત, પ્રાકૃત ભાષાના અભ્યાસ ઉપરાંત તે ભાઈ સારું' બંગાળી જાણતા. મને યાદ છે કે ફકત ૪ મહિનામાં જ તે પુસ્તકનુ તેઓએ ગુજરાતી અનુવાદ કરી પ્રગટ પણ કર્યું હતું.
પૂ. મહાજશ્રીને સંગીત પ્રત્યે અનહદ પ્રેમ હતા. રાગરાગણીના વિશાળ અનુભવ હતા. તેમની પાસે સંગીત નિષ્ણાત એક મુસલમાન ભાઈ રાજ આવતા અને તેમની પાસેથી સંગીતના પાઠ લેતા.
બંગાળી ભાષા પણ શીખતા. ત્યાં એક રાયજીસારું બગાળી શીખી ગયા હતા. એક બંગાળી
તેમણે સામાજિક સુધારા માટે, જાગૃતિ માટે ઠેર-ઠેર ઉપદેશ કર્યા, કુરૂઢિઓ પર ખૂબ પ્રહાર કર્યા. રડવા-ફૂટવાના રિવાજો એવા હતા કે અણુસમજુ બહેનો વિધવા થતાં ભાત સાથે માથું પછાડતી અને છાતી એવી ફૂટતી કે તમ્મર ખાઇ બેહોશ બની જતી. કેટલીક જગ્યાએ તો ખાસ રડવા માટે અમદાવાદથી સ્પેશ્યલ બેનેને ખેલાવવામાં આવતા. આ બધુ અધ કરાવ્યું. મરણ પાછળ જમણ, કરજ કરી દાડા કરવા, નાત કરવી વિ. કુરિવાજેથી થતા નુકશાના સમજાવી ઉપદેશ આપ્યા જેથી તે અંગેની લાકોએ કુરિવાજો છેડવાની પ્રતિજ્ઞા કરી.
તેમના વ્યાખ્યાન-પ્રવચનમાં ચિકાર મેદની ભરાતી, સ્ટેટ અમલદારા, લીંબડીના મહારાજા દોલતસિહજી તેમ જ જૈન જૈનેતરો આવતા અને તેમને ખૂબ રસપૂર્વક સાંભળતા. જરા મોડા પડયા તે જગ્યા જ ન મળે એવુ આકર્ષણ હતું. વ્યાખ્યાન એવું ચક થતું કે વિષયની છાવટ લેાકોના મગજમાં ઠસી જાય અને છેલ્લે છેલ્લે પ્રેરણા આપે તેવી કથા કરતા. તેમની પ્રવચનશૈલી એવી મધુર ને એવે રસ મૂકે કે સમયની કોઈને ખબર જ ન પડે. પોતે એટલા બધા નિયમિત કે વ્યાખ્યાન સમયસરજ પૂરું કરે, જેથી ખીજે દિવસે લોકા વ્યાખ્યાનનો સમય થતાં પહેલાં જ ઉપાશ્રયમાં આવી જતા. મારી વૃદ્ધાવસ્થાને લીધે ભાંગીતૂટી ભાષામાં ઘેાડા પ્રસંગો લખ્યા છે. બાકી સેંકડો પ્રસંગો અને અનુભવા પૂ. ગુરુદેવના જીવનના નોંધવા જેવા અને જાણવા જેવા છે.
ક્રાન્તિકારી પરમ તારક એ ગુરુદેવને શતશઃ વદન
[૧૮]
For Private
Personal Use Only
વ્યકિતત્વ દર્શન
Page #794
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરૂદેવ વિવય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ જીવનના ક્રાંતા અને નિલે પી યાગી
શ્રી નવીનચંદ્ર અજરામર દોશી પૂ. નાનચંદ્રજી મહારાજના નામનું સ્મરણ કરતાં હૃદય અત્યન્ત પ્રસન્ન થાય છે. તેમનું જીવન ગંગા જેવું નિર્મળ અને પવિત્ર હતું અને હૃદય માતા જેવું વાત્સલ્યથી ભરપૂર હતુ.
આજથી ૪૦ વર્ષ પહેલાં પૂ. ગુરુદેવ નાનચંદ્રજી મહારાજ આગ્રામાં બિરાજતા હતા ત્યારે હું અને મારા પિતાશ્રી અજરામર દોશી ઉત્તર ભારતની મુસાફરીએ નીકળ્યા હતા, તે સમયે સતબાલજી એટલે મુનિ સૌભાગ્યચંદ્રજી ખીમાર હતા. તેથી ગુરુદેવે મારા પિતાજીને કહ્યું-તમારા દીકરાને દોઢ માસનું વેકેશન છે તેથી જો તમે ગુજરાત તરફના વિહારમાં સાથે રહેા તે સારુ’. મેં' તે પિતાજીને તુરત જ આ વાત સ્વીકારી લેવા આગ્રહ કર્યો અને અમે લગભગ દોઢ માસ સુધી ગુરુદેવની સાથે વિહારમાં રહ્યા અને દિલ્હી જવાનું રદ કર્યું.
વિહારમાં ગુરુદેવ જાહેરમાં વ્યાખ્યાના આપતા. દિગંબર, શ્વેતાંબર, સ્થાનકવાસી ભાઈઓ તેમજ જૈનેતરો સહુને મધ્યસ્થષ્ટિથી સમભાવથી સમજાવતા. મને તેઓશ્રીની સેવા કરવાના લાભ મળ્યા હતા. તેના પ્રતાપે આજે મને અનેક પ્રકારે સુખશાંતિનો અનુભવ થયેલ છે. આજે પણુ પૂ. નાનચંદ્રજી મહારાજના નામ અને ગુણુસ્મરણ કરતાં અમે પુલકિત થઈ એ છીએ.
હું જૈનધર્મના પડિત તથા સંસ્કૃત અને અર્ધમાગધીના અધ્યાપક થયા તેમાં ગુરુદેવના આશીર્વાદ સતત મને મળ્યાં કર્યા છે.
ગુરુદેવશ્રી તેમના વ્યાખ્યાનોમાં કયારેક કચ્છના મેકબુદાદાની તા કયારેક સૌરાષ્ટ્રના અનેરા સંતની કથા કહેતા. તેઓ પોતાના જીવનથી પણ સમજાવતા કે જગતમાં દ્રષ્ટાભાવે, અલિપ્તપણે રહેવાથી ચિત્તમાં પ્રસન્નતા ઉત્પન્ન થાય છે. આ વાત તેએ વિશિષ્ટ રીતે સૂક્ષ્મતાથી સમજાવતા.
પૂ. સતબાલજી સાથે રહેવાથી દરરોજ મને સંસ્કૃતના શ્લોક મુખપાઠ કરવાની ટેવ પડી અને તેથી મને અભ્યાસમાં ઘણા લાભ થયા. ગુરુદેવનું જ્ઞાન અત્યન્ત વ્યાપક હતું. વિભિન્ન મતવાળા તેમજ પૂર્વાગ્રહી કેટલાંય લાકે ગુરુદેવ પાસે આવતા પરંતુ તેમની મધુર વાણી સાંભળી કેટલાક તે તેમના ભક્ત અને પ્રેમી બની જતા.
મુહપત્તિ મુખ પર બાંધનાર સાધુ આટલા પ્રભાવશાળી હાઈ શકે એ વાત તે દિવસેામાં અપૂર્વ લાગતી. ગુરુદેવ અનેક રીતે ક્રાંતિકારી હતા. કોઈ ધર્માંનું ખંડન કર્યા વિના બુદ્ધ-ભગવાનની શૈલીએ તેએ જીવનની હિતકર વાતા શ્રોતાઓના મગજમાં ઠસાવી દેતા છતાંયે તેઓશ્રી વીરપ્રભુનાં તપ સંચમના અનન્યપ્રેમી હતા. તેમને મન કોઈ માનવી પરાયે નહાતા. બધાંને તેઓ આત્મવત્ સમજતા.
અમારા ગૃહપતિ દક્ષિણામૂર્તિ ભવનમાં તે સમયે મનુભાઈ પંચાળી હતા. તેમને પણ પૂ. મહારાજ શ્રીનો પરિચય થયેલેા. તેઓ કહેતા કે નાનચંદ્રજી મહારાજ ક્રાંતિકારી પુરુષ છે. પ્રજાને વ્યસનમાંથી છેડાવવા, શારીરિક, માનસિક અને આધ્યાત્મિક ઉન્નતિને રસ્તે ચડાવવાં તે તેમના જીવનનું એકમાત્ર લક્ષ્ય હતું.
ગુરુદેવનાં ભક્તિભાવભર્યા અનેક ભજનો કડસ્થ છે તેમાં
દૂર કાં પ્રભુ દોડે તું મારે રમત રમવી નથી; આ નયનખધન છેાડ તુ' આવી રમત રમવી નથી.
આ કડીઓમાં ગુરુદેવની મુમુક્ષુતાના ખરો પરિચય થાય છે. તેઓશ્રી શાસ્ત્રોનાં વચના જ જીવનમાં પ્રત્યક્ષ સિદ્ધ કરનાર વૈજ્ઞાનિક હતા. સમેાય સવ્વભૂએસ તસેસુ થાવરંતુ ય’ તેમજ દેવાવિ ત નમસતિ જસ ધમ્મે સયા મણેા’ આ તે તેમના જીવનમંત્ર બની ગયા હતા.
મારા ધર્મપિતા શેઠ હરગોવિંદ રામજી શાહ જેમના પિરચય મને ખૂબ ગાઢ હતા. તેઓ અનેકવાર ગુરુદેવની જ્ઞાનગરમાની વાતા સભળાવતા. વિશ્વની વત્સલતા તે ગુરુદેવને સહજગુણરૂપે દીક્ષા સમયે જ મળી ગઈ હતી.
સંસ્મરણા
[૧૯]
Page #795
--------------------------------------------------------------------------
________________
-
પૂજ્ય ગુરુદેવ કત્રિવય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
આપણે પણ સર્વધર્મ અને સર્વ જી પ્રત્યે સમભાવ અને મૈત્રીભાવ કેળવીને આ પરમપુરુષને સાચી શ્રદ્ધાંજલિ આપી શકીએ. ધર્મના ક્ષેત્રમાં માયાને અને પ્રદર્શનને તિલાંજલિ આપી સર્વત્ર હૃદયમાં ધર્મની સ્થાપના કરી વીરપ્રભુનું તેમજ ગુરૂદેવનું યત્કિંચિત્ ઋણ ચૂકવી શકીએ છીએ.
વાંકાનેર જૈન સમાજ ઉપર ગુરૂદેવના ઉપકારો
જ શ્રી હરખચંદ વલમજી કવિવર્ય પંડિતરત્ન તથા સંતશિષ્યના નામે જે ગુરુદેવને સંબોધવામાં આવતા તે પૂજ્ય નાનચન્દ્રજી મહારાજશ્રીના જીવન વિષે તેમના ભક્તજને, અનુયાયીઓ અને પરમરાળી વ્યક્તિઓ તરફથી ખૂબ કહેવામાં આવ્યું હોય તે સ્વાભાવિક છે.
તેમનું ભવ્ય લલાટ, આકર્ષક અને મોહક ભરાવદાર મુખમુદ્રા. તેજસ્વી આંખો અને પડછંદ કાયાથી વિભૂષિત બનેલાં. પૂજ્ય ગુરુદેવના પરિચયમાં જે જે વ્યકિતઓ આવતી તે તેમનાથી ખૂબ જ પ્રભાવિત થતી. તેમની રોચક અને મુગ્ધ કરનારી વાણી, તેમના ગળામાં રહેલું સુરીલું સંગીત, તેમને અને અભિનય અને વાછટાથી સૌ કોઈ મુગ્ધ બની જતાં અને કલાકના કલાક સુધી તેમને સાંભળવા માટે ઉત્સાહિત બનતા.
પૂજ્ય ગુરુદેવે જૈન દીક્ષા અંગીકાર કરેલી છતાં તેમને મહાન સામાજિક સુધારક તરીકે સૌ કઈ પીછાનતાં. યુગના પરિવર્તનની સાથે સારા સમાજમાં ચાહે પુરુષવર્ગ હોય, સ્ત્રી વર્ગ હોય કે યુવાને હોય તે દરેકમાં પરિવર્તન આવવું જ જોઈએ એવી મકકમ વિચારધારા તેઓ હંમેશા રજૂ કરતા.
સમાજની કચડાયેલી, દુભાયેલી ત્યકતા અને આંસુ સારતી વિધવા બહેનોના ઉત્કર્ષ માટે સમાજના આગેવાની શું ફરજ હોઈ શકે તે મકકમપણે સમજાવી અને તેને સુંદર ઉકેલ પિતે શેધી આપી માર્ગદર્શન આપતા, જે આજે સમાજને ખૂબ જ હિતકર નીવડેલ છે.
સમાજમાં ચાલતી કુરૂઢિઓ અને કુરિવાજો દૂર કરવા-કરાવવા ખૂબ જ નિર્ભયતાથી, નીડરતાથી તેઓશ્રીએ અનેક પ્રયત્ન કર્યા છે. તે રિવાજોને તિલાંજલી આપવા માટે તેમણે મહત્ત્વને ફાળો આપે છે.
નિરાધાર અને નિઃસહાય જૈન બહેને કેમ સ્વાવલંબી બને, અને પિતાના જીવનનિર્વાહ માટે પિતાના પગ ઉપર ઊભી રહી શકે તે માટે અનેક સ્થળોએ શ્રાવિકાશાળાઓ સ્થપાવી, બહેનનાં દુઃખ દૂર કરવામાં સુંદર ફાળો આપે છે.
પૂજ્ય સાહેબ પિતે એટલા બધાં નીડર હતાં કે ગમે તેવી મહાન વ્યકિત સામે પ્રત્યક્ષ જે કાંઈ કહેવાનું હોય તે સ્પષ્ટ રીતે કહેતાં અચકાતા નહિ. જેના અનેક દાખલાઓ અંગત રીતે અનુભવેલ છે. કાંતિકારી વિચારો રજૂ કરવામાં ગમે તે પ્રકારને સામનો કરવામાં આવે તો પણ ખૂબ જ દઢતાથી પિતાના વિચારે પિતે રજૂ કરતા અને શ્રોતાજનો ઉપર અને પ્રભાવ પાડતા હતા.
અમારા સંઘ ઉપર તેમને મહાન ઉપકાર છે. તેમના પુનિત પગલાંથી વિશ્રાંતિભુવન તથા મતીબેન પૌષધશાળામાં સુંદર આરાધના થાય છે તે તેમની પવિત્ર પ્રેરણાનું જ ફળ છે. વાંકાનેરનું તેમનું સંવત ૨૦૦૯નું ચાતુર્માસ ખૂબ જ યશસ્વી બન્યું હતું. આવી વિરલ વ્યકિતની સારાએ જૈન સમાજને જીવનભર ખોટ સાલ્યા કરશે.
રાજાઓના પ્રતિબોધક મહારાજશ્રી
પરમાનંદ ઊજમશી શાહ આજથી લગભગ ૪૩ વર્ષ પૂર્વે પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી નાનચંદ્રજી મહારાજ ધ્રાંગધ્રા શહેરમાં પધાર્યા હતા તે વખતે શ્રી ચુનીલાલજી તથા શ્રી સંતબાલજી મહારાજ સાહેબ સાથે જ હતા. ત્યારે ધ્રાંગધ્રામાં સ્થાનકવાસી જૈન ઉપાશ્રયે [૧૧]
વ્યકિતત્વ દર્શન
Page #796
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરૂદેવ કવિવ` પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ
બે હતા. પૂજ્ય મહારાજશ્રીના પ્રવચનમાં લેાકોની ભીડને લઈને નાના પડતા હોઈ તેઓશ્રી પાતાના શિષ્યપરિવાર સાથે ધ્રાંગધ્રાના મોટા દેરાસરવાળા ઉપાશ્રયમાં ઉતર્યા હતા. તે સમયે શ્રી સતબાલજીના શતાવધાનના પ્રયોગા જાહેર જનતાને બતાવવાનો જાહેર કાર્યક્રમ ગાઢન્યા હતા. તે કાર્યક્રમ ધ્રાંગધ્રાની સર અજીતસિંહજી હાઈસ્કૂલમાં રાખવામાં આન્યા હતા. તે વખતે ધ્રાંગધા રાજ્યના – રાજવી ઘનશ્યામસિંહજીને પણ આમંત્રણ આપવામાં આવ્યુ હતુ અને તેઓશ્રી પોતે આ શતાવધાનના કાર્યક્રમમાં સર અજીતસિંહજી હાઈસ્કૂલમાં સહ ઉપસ્થિત રહ્યા હતા.
અવધાનના વિવિધ પ્રયોગાની પ્રાથમિક સમજ પૂજ્ય મહારાજશ્રીના નિવાસસ્થાને મેટા દેરાસરમાં ઉપાશ્રયમાં આપવામાં આવતી હતી. અને ધ્રાંગધ્રા રાજ્યના કેટલાક અમલદારો તથા ત્યાંના સરઅજીતસિ’હજી હાઈસ્કૂલના વિદ્વાન આચાર્ય શ્રી જટાશકર એમ. દવે પણ પૂજ્ય મહારાજશ્રીની સાન્નિધ્યમાં આવેલ હતા. અવધાનના પ્રયાગાની અગાઉ થાડા દિવસેા ધ્રાંગધ્રાનું વાતાવરણ અહુ ઉત્સાહમાં આવી ગયુ હતુ. જૈન-જૈનેતર જનતા સારા એવા પ્રમાણમાં મહારાજશ્રીના પ્રવચનમાં આવતી. ત્યારે કેટલાક જૈનેતરો શ્રીફળ લઈને પૂજ્ય મહારાજસાહેબની ભકિત ક્રરવાની ભાવનાથી સાથે સાથે ચાલતા. ત્યારે મહારાજશ્રી એવા ભાવિક લેાકેાને નરમાશથી અને કોમળતાથી સમજાવતા હતા કે અમે જૈન મુનિએ છીએ અને અમને શ્રીફળ વગેરે કાંઇ કલ્પે નહીં.
ધ્રાંગધ્રાથી સર અજીતસિહજી હાઈસ્કૂલમાં શતાવધાનના પ્રયાગ વખતે રાજવીએ પણ એક પ્રશ્ન પૂછ્યા હતા. તેના યથા જવાબ શેાધી આપવા માટે શ્રી સતબાલજી મનેામ થન કરી રહ્યા હતા. જનતા ઉત્સાહ અને આતુરતાથી તે પ્રયોગોના યથાક્રમે જવાબ સાંભળી રહી હતી. તે વખતે શ્રી ઘનશ્યામસિહજીએ બીજી સભાઓમાં વર્તે તેમ એક ‘ચીર્ટ’ ખીડી પોતાના ખિસ્સામાંથી બહાર કાઢી અને તે વખતે ત્યાં અને ત્યાં સહજભાવે સળગાવી.
આ પાપક્રિયા કહેવાય અને આ સાવદ્ય ક્રિયા તે પણ એક જૈન મુનિની હાજરીમાં જ. આ વખતે બીજા ઘણા જૈના પણ હાજર હતા તે કોઈ કઈ મેલ્યા નહીં પણ પૂ. શ્રી નાનચંદ્રજી મહારાજ તે આ ધ્રાંગધ્રાના મહારાજાની સામે જ બેઠા હતા અને તેથી તેમના ધ્યાનમાં આ વસ્તુ તરત જ આવી. તેઓએ રાજવી સાહેબને સ ંબધીને કહ્યુ ‘રાજન્ ! અમે સૌ આપશ્રીના મકાનમાં બેઠા છીએ. આ એક ધાર્મિક કાર્યક્રમ છે. અહી' અમારી હાજરીમાં કોઇ પણ પાપક્રિયા થવી ન જોઈએ. આપશ્રી જો અમારા ધર્મસ્થાનકમાં બિરાજતા હોત તો અન્ય કોઈએ આપને જણાવ્યું હોત. અહીંયા બીડી ન પીવાય. આટલું કહ્યુ ત્યાં તે ધ્રાંગધ્રાના રાજવીએ તરત જ બીડી ઓલવી નાખી અને પોતાને આવી ખબર ન હેાવાથી ક્ષમાના ભાવા વ્યકત કર્યા અને શતાવધાનોના પ્રયોગો આગળ ચાલ્યા. આ વખતે ઉપસ્થિત રહેલી સમસ્ત જનતાએ પરમપૂજ્ય મહારાજશ્રીની અપૂર્વ નીડરતા અને રાજવીશ્રી ઘનશ્યામસિંહજીની નિખાલસતાની આશ્ચયપૂર્વક પ્રશ ંસા કરી. આવા એ નીડર અને ઉદાર સંત હતા.
વ્યસનાથી મુક્ત કરાવનાર સદ્દગુરુ
શ્ર્વ હીરજી માલશી ભેદા
સંવત ૧૯૮૫ માં પૂ. સંતબાલજી મહારાજશ્રીને દીક્ષા આપીને પૂ. ગુરુદેવશ્રી નાનચંદ્રજી મહારાજ કચ્છમાં સ. ૧૯૮૬ માં પધાર્યા. ત્યારે મુદ્રા તાલુકાના અમારા સમાઘાઘા ગામમાં તેમના પુનીત પગલાં થયા, તે વખતે મારી ઉંમર દસ વર્ષની હતી.
પૂ. મહારાજશ્રીના પ્રવચના માનવતાભર્યો થતા હોવાથી એટલાં બધાં લેાકપ્રિય હતા કે ઉપાશ્રયમાં જગ્યા જ ન મળે. વ્યાખ્યાનનો સમય થતાં પહેલાં આખા હોલ ચિક્કાર ભરાઈ જતા. ત્યારે અમારા ગામમાં દરબારીની–રજપૂત ગરાસિયાની ઘણી વસતિ. પૂ. મહારાજશ્રીના પ્રવચનેા સાંભળવા દરબારી તેમજ અન્ય જૈનેતરો પણ પુષ્કળ આવતા.
તે વખતે કાર્યકરોએ જાહેર વ્યાખ્યાના ગાઠવ્યા. શેઠીઆવાડીમાં પૂ. મહારાજશ્રીએ ત્રણ પ્રવચનો આપ્યા. તેમાં સાત વ્યસનના ત્યાગનું પ્રવચન સાંભળી જનતા એટલી બધી પ્રભાવિત થઈ કે તેજ સમયે ઘણા ભાઈ બેનાએ ઘણા સ સ્મરણા
[૧૧૧]
For Private Personal Use Only
Page #797
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરૂદેવ કવિવર્ય પં. નાં ચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ વ્યસને ત્યાગ કરવાની બાધા લીધી. તે વખતે કચ્છમાં ચા અને કસુંબો (અફીણ) પીવાને ઘણે રિવાજ હતું. તે પ્રવચનમાં તેમનાથી થતું નુકશાન અને ચા અને કસુંબા પીનારની લાચારી વિ. સાંભળી સમાઘોઘાના દરબારે સુદ્ધાં તેમજ જૈન જૈનેતરોએ ચા ન પીવાની, દારૂ તથા કસુંબ ન પીવાની, અને જુગાર ન રમવાની જીવનભરની પ્રતિજ્ઞા લીધી.
ત્યાર પછી પૂજ્યશ્રી કપાયા બાજુના ગામમાં પધાર્યા હતા. ત્યાં પણ જાહેર પ્રવચને થયા અને તેમાં ઘણી જાગૃતિ આવી. આમ પૂ. મહારાજશ્રીના કચ્છમાં પદાર્પણથી કચ્છની પ્રજામાં અનેરે ધર્મોત્સાહ પ્રગટો હતે.
આવા સંતપુરુષને અમારા નમ્રતાભર્યા પ્રણામ.
સંત જીવનની અમૃતધારા
-
શ્રી ગિરધરલાલ ઉગરચંદ પરીખ
પૂજ્ય મહારાજશ્રી નાનચંદ્રજી મહારાજની જન્મશતાબ્દિ આવે છે ત્યારે, સાઠથી વધુ વર્ષો પહેલાંના સમયની સૃષ્ટિ નજર સમક્ષ ખડી થાય છે.
લીંબડીમાં જૈનધર્મની બોલબાલા હતી. ઉચ્ચ કોટિના અનેક મુનિવરે અને સાધુઓથી લીંબડી (સ્થાનકવાસી) ઉપાશ્રય ઉભરાતે હતે. ધર્મ પરત્વેની ઊંડી અભિરુચિ એ અમારા કુટુંબની વિશેષતા હતી. સાંપ્રદાયિક ધર્મના પંથ ભેદીને અધ્યાત્મ માર્ગના અનેક સાધુ-સંન્યાસીઓ અમારા ઘર આંગણે આવતા. ઉપાશ્રય તરફ અમારા ઘરની વ્યક્તિઓ વળેલી હતી અને છતાં અમે રૂઢિગત સ્થાનકવાસીમાં ગણાતા ન હતા. ધર્મની ક્રિયાઓ કર્મકાંડમાં અમે ઓતપ્રોત થયેલા ન હતા. એનાં કારણોની બહુ ગમ નથી. કદાચ જૈનધર્મના ઊંડાણભર્યા તેની અનુભવગમ્ય સ્થિતિની અમારામાં ઉણપ હોય કે કિયાધર્મ પરત્વે હૃદયમાં રુચિ ઊભી થઈ ન હોય.
એ દિવસોમાં એક તેજસ્વી પ્રતિભા ઉપસિથત થઈ. પ્રેમ અને વાત્સલ્ય વેરતું અદ્ભુત વ્યક્તિત્વ, અલૌકિક કંઠમાધુર્ય, માનવતા ઝરતી મુખપ્રભા અને નજર પડતાં જ હૃદયમાં આકર્ષણ જન્માવે એવી તેમની પ્રતિભા હતી. યુવાન વય, પ્રભાત્પાદક બુદ્ધિકૌશલ્ય, સદાય સ્મિત વેરતું પ્રસન્ન વદન અને દિવ્યાનંદનાં તેજ રેલાવતાં નયનેથી નાનચંદ્રજી મહારાજનું વ્યક્તિત્વ શોભતું હતું. લીંબડી સંઘાડાના ગાદિપતિ પૂજ્ય શ્રી દેવચંદ્રજી મહારાજ આજારી બન્યા અને દેહથી પરવશ થયા. લીંબડીમાં સ્થિરવાસ અનિવાર્ય બન્યા. તેમના પરમ શિષ્ય મુનિશ્રી નાનચંદ્રજી મહારાજ સાથે પૂજ્યશ્રી લીંબડીના ઉપાશ્રયમાં સ્થિરવાસ રહ્યા.
દિવ્યતા રેલાવતું, માધુર્ય વેરતું અને આધ્યાત્મિકતાના ઓજસને પ્રતિબિંબિત કરતું એવું એ વાતાવરણ હતું. પૂજ્યશ્રી પિતાની જાતે આંગળી પણ હલાવી શકે નહિ તેવી સ્થિતિમાં હતા. પરમશિષ્ય તેમના પરિચારક હતા. પૂજ્યશ્રીની સુશ્રુષા એ તેમની પળેપળની જીવનસાધના હતી. પૂજ્યશ્રીનું બીછાનું, સાધને અને વસ્ત્રો પર નજર પડે તરત જ સમજાય કે હૈયાનું હર નીચવીને સુશ્રુષા કરતી કોઈ વ્યકિત અહી પરિચર્યા કરી રહી છે.
- પૂજ્યશ્રીનું મુખ પણ જકડાઈ ગયેલું. મુખમાંથી લાળ ઝર્યા કરે. પણ તેને એક છ-એક ડાઘ કે અસ્વચ્છતાને અંશ પણ તેમને પૂજ્યશ્રીની શય્યા કે વસ્ત્રો પર જોવા મળે નહિ. મહારાજશ્રી નાનચંદ્રજી મહારા
નહિ. મહારાજશ્રી નાનચંદ્રજી મહારાજ અનેક પ્રવૃત્તિઓથી વીંટળાયેલા હોય. ગામના અને બહારના અનુયાયીઓના ટોળાં વચ્ચે વિરાજતા હોય અને અનેકવિધ પ્રવૃત્તિઓ વચ્ચે તેઓ કિયામગ્ન બની રહ્યા હોય, ત્યારે પણ તેમનું હૃદય અને નજર પૂજ્યશ્રી પર કેન્દ્રિત થયેલાં જ રહેતાં. પૂજ્યશ્રીની વાચા બંધ હતી પણ ગળાના એક નાના સરખા અવાજથી પણ મહારાજશ્રીનું લક્ષ ત્યાં ખેંચાય. મહારાજશ્રીનું માધુર્ય ઝરતું વ્યાખ્યાન ચાલતું હોય, શ્રોતાઓને મંત્રમુગ્ધ થઈને સાંભળતા હોય અને મહારાજશ્રી એકધારી અમૃતવાણીનો ધોધ વહેડાવી રહ્યા હોય એ પળે પણ પૂજ્યશ્રીની શય્યા પર સળવળાટ થાય તે મહારાજશ્રીના કર્ણ અને નયન તરત જ ગુરુદેવ તરફ વળે. પૂજ્યશ્રીની શય્યા પાસેથી આવેલ સળવળાટનાં કારણ શમ્યા પછી જ વ્યાખ્યાન શરૂ થાય. [૧૧]
વ્યકિતત્વ દર્શન
Page #798
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરૂદેવ વિવય પં. નાનત્રયન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ છે.
- ગુરુભકિતની ઉદ્દાત્ત ત મહારાજશ્રીના હૃદયમાં પ્રગટેલી હતી. શ્રવણની ગુરુભકિત તે દિવસે લેકજીભે ચડેલી કથા હતી. એ કથા અનુપમ લાગતી અને હૃદયમાં અકથ્ય ભાવ નિપજાવતા. આ શ્રવણુ કાણુ હશે? કે હશે ? તેના અંતરમાં પ્રેમની રસધારા કેવી વહેતી હશે ? તેના હૃદયમાં કેવા ભાવ ઉભરાતા હશે?
આવી કલ્પનાથી ઉભરાતા હૃદયમાં એક પ્રતિકૃતિ નજર સામે ઉપસ્થિત થઈ જતી. એ મૂર્તિ મહારાજશ્રી નાનચંદ્રજી મહારાજની હતી. મૂર્તિમંત શ્રવણ નજર સામે જાણે હાજર થયા. હૃદય વંદતુ, શિર નમતું અને અંતર ઓગળતું હતું. આ અનુભવ એ પણ એક જીવનડ્ડાણ હતી. એ હૃદયની અનુપમ રિનગ્ધતાને આવિર્ભાવ હતે. શબ્દોમાં ઉતારી ન શકાય તેવી ગુરુની ભકિતભરી સુશ્રુષા લીંબડીના ઉપાશ્રયમાં દિવ્ય વાતાવરણ સર્જી રહી હતી. માનવહૃદયમાં પડેલાં કમળ તની અભિવ્યકિત થઈ રહી હતી. સુષુપ્ત બનેલાં અનેકના હૃદયમાં તે માનવતાના અંકુરે જન્માવી જતી હતી.
ગુરુભકિતનું આ અદ્દભુત ઉદાહરણ લીંબડીના માનવત ઉઘાડવામાં ઘણાં અંશે કારણભૂત બન્યું છે. ગુરુ અને શિગની અદ્દભુત બેલડીનું આ હદયાકર્ષક ચિત્ર આજે પણ આંખ સામે તરવરી રહે છે. બે દેહ પણ એક આત્માને અનુભવ કરાવતી આ જીવનધારા એ માનવજેતા બનીને અનેક હૃદયમાં પ્રેરણા અને પ્રકાશથંભ બની છે.
જૈન ફીરકાના એ સાધુ હતા. સાધુના આચાર-વિચારમાં ગુંથાએલા હતા. કેટલીક શ્રમણચિત ક્રિયાઓ એમના માટે અનિવાર્ય ગણતી. એ મર્યાદાઓ સાધુઓ માટે લક્ષ્મણરેખા ગણાતી.
મહારાજને વાંદવા હજારે આવે છે. સંઘના સંઘે ટેળે મળે છે. લીંબડીમાં આ વર્ષોમાં આવા ઉત્સવ ખૂબ જોવા મળતા હતા. કોલાહલ અને ક્રિયા ધર્મને ઉભરે અને હતે.
લીલોતરીમાં ‘વ’ વસે છે અને તેના પણ જતન કરવા સુધીની સૂક્ષમતા એ જૈન ધર્મનું આગવું મૂલ્યાંકન છે. આવી સૂક્ષમતા જીવનની સંવેદનામાં પરિણમવાને બદલે ક્રિયાકાંડ રૂપે પ્રરૂપવતી જોઈને મહારાજશ્રીનું હૃદય કકળે છે. લીલેતરીનાં જતન કરતા જૈન સમાજની હૃદય-શૂન્યતા તેમનું હૃદય ભેદે છે. શુષ્ક શૂન્યતા અનુભવતા અને રૂઢિની બેડીથી જકડાએલાં જીવનમાં માનવતાની ઉણપ આ સાધુ પુરુષને ગૂંગળાવે છે. જૈન કહેવરાવવાના અધિકારની યથાર્થતાને પડકાર એમના હૃદયમાં પેદા થાય છે. મહાવીરની અહિંસા માનવહૃદયેના વેરાન રણમાં ઉગે તે વાત માનવા આ યુવાન સાધુ ના પાડે છે.
એને આ આર્તનાદ વ્યાખ્યામાં અને વાતેમાં પ્રગટ થાય છે. તે અસંદિગ્ધ ભાષામાં સંભળાવે છે. “તમારા સંસારજીવનમાં જે માનવતા નથી, માનવ પ્રત્યે આત્મીયતા નથી, તે જૈનધર્મની સૂક્ષ્મ અહિંસા તમે ક્યાંથી સમજવાના છો? અહિંસાના સાચાં મૂલ્ય સમજ્યા વિના, જીવનમાં ઉતાર્યા વિના, થતી ધર્મક્રિયાઓ, પચ્ચકખાણે, ઉપવાસ અને તપના ખ્યાલે તમારી આત્મવંચનાના કારણરુપ બનશે.” ક્રિયાકાંડની પરંપરા પર તેમણે પ્રહાર કર્યા. ઉપાશ્રયની આધારશિલાઓ હલબલી ઊઠતી અને વાતાવરણમાં ઉત્તેજના ફેલાઈ રહેતી.
રાજશ્રીના આ પ્રભાવયુક્ત વાગ્ધારાની અસર સંધ પર થતી અને સમુદાય પણ આ રંગે રંગાતે હતે. જેનધર્મના ફરકાભેદના વલણ સામે તેમણે જેહાદ જગાવી. દેરાવાસી, સ્થાનકવાસીનાં ભેદ સામે તેમણે હૃદયની આગ ઠાલવી. સમાજને પ્રશ્ન કર્યા. એક ધર્મના અનુયાયીઓ વચ્ચેના વિવાદ, વિતંડાવાદ અને વિખવાદ ઓગાળવાની ચેતના જીવંત નહિ હોય તે, “જીતે તે જૈન” આ સાચે જૈન કયાંથી પ્રગટશે?
ધર્મભેદના ખ્યાલને જર્જરિત કરવામાં આ પુરુષને અનન્ય ફાળે છે. તે વખતનું લીંબડી તેની અવરજવરથી ઉભરાતું હતું. જૈન ધર્મમાં આધ્યાત્મિક અવતરણે ઉતરે નહિ, તે ધર્મ બને નહિ.
મહારાજશ્રીએ સંસારીઓને તેમના સંસાર જીવન અને સામાજીક જીવનને તપાસવાની, અને સંસ્કારવાની શીખ સદાય આપી છે. આ પ્રાજ્ઞ પુરુષે બુલંદ પડકાર કર્યો કે હયાની ભૂમિ ખેડશે નહિ, સંસ્કારશે નહિ, ભીની કરશે નહિ, અને માનવતાનાં ઉમદા બીજ વાવશે નહિ ત્યાં સુધી તમારી જીવન ધરતી કદી ફળશે નહિ. મહારાજશ્રીના આવા વલણને કેટલાકે એ સામાજિક કાર્ય તરીકે વર્ણવ્યું છે. આ એક ભ્રાન્તિ હતી. એ પુરુષને સંબંધ હતો ધર્મ અને આધ્યાત્મિકતાના સંસ્મરણે
[૧૧૩]
Page #799
--------------------------------------------------------------------------
________________
--
| #પા ગુરૂદેવ કવિલય પં. નાનાસજી મહારાજ જન્મશતાલિદ સ્મૃતિગ્રંથસે
R
કલને માટે અવકાશ ઊભો કરનાર માનવ- ધરતી સાથે. એમણે જોયું કે ધર્મ, શબ્દથી બતાવાય નહિ, ક્રિયાથી કંડારાય નહિ અને ઉપકરણોના આશ્રયથી ઉપયોગી બને નહિ. એમણે માનવહૃદયની ધરતી ખેડવા ભગીરથ પુરુષાર્થ કર્યો અને માનવદિલ જગાડવા અને લેકટષ્ટિના કવચ ભેદવા માટે અવિરત શ્રમ ઉઠાવ્યો.
મહારાજશ્રી દુ:ખ દરિદ્રતા, અજ્ઞાનાવસ્થા અને સંકીર્ણતાથી પીડાતા વર્ગ પર ભારે અનુકશ્મા ધરાવતા હતા. તેમણે અનેક ધબકતા હૃદયેને ઠારવા પ્રયત્ન કર્યા છે. દુભાયેલાં અને જકડાયેલાંઓને આશ્રય અને આધારે મેળવવામાં સહાય કરી છે. પરવશતામાંથી મુકત થવા પ્રેરીને સ્વાશ્રયી અને સ્વાવલંબી બનાવવાને પુરુષાર્થ કર્યો છે અને દુઃખ અને દરિદ્રતાને અળગા કરીને સ્વનિર્ભર થવામાં ઉત્તેજના આપી છે.
મહારાજશ્રીએ ઊભી કરેલી અનેક સંસ્થાઓની પ્રવૃત્તિઓ એ યુગમાં માનવતાની મોલાતે પૂરવાર થઈ છે. એ સમયે લીંબડીમાં થાનકવાસી બોડિગ ઊભી કરી. એ સમયના બોર્ડિગના વિદ્યાર્થીઓની ઉજજવળ કારકીર્દિ આજે લીંબડી અને દેશાવરમાં પણ વ્યાપી રહી છે. આ વિદ્યાથીઓએ દેશના ઉત્થાનના કાર્યમાં પણ ભાગ લીધે છે. એ વખતના વિદ્યાર્થીઓમાં “માનવતાના જે બીજ રોપાયા તે આજે પણ ફાલ આપી રહ્યા છે. જવાબ વાળી રહ્યા છે. આ ઉમદા કાર્ય મહારાજશ્રીની યશકલગીરૂપ સર્જન બન્યું.
પૂજ્યશ્રી દેવચંદજી પુસ્તકાલય એ મહારાજશ્રીનું બીજુ એવું જ સર્જન છે. પિતાનું અંગત વિશાળ સાહિત્ય એમણે લોકજીવનને અર્પણ કર્યું. આજે લેકજાગૃતિના જુવાળમાં કિંમતી મદદ આપી રહેલું આ પુસ્તકાલય સમ્પ્રવૃત્તિનું ધામ બની શકયું છે. અનેક આવરણે અને આડખીલીઓ વીધીને એ માનવસેવા માટે સજજ થઈ ઊભું છે. એની પાછળ પૂજ્ય મહારાજશ્રીની આકાંક્ષા, પુરુષાર્થ અને પ્રેરણાને ભારે હિસ્સે પડ્યો છે.
મહારાજશ્રીની એ વિશિષ્ઠતા હતી કે તેઓ સંસ્કારી-વર્ગની સુષુપ્ત અવસ્થાને હટાવી શકતા હતા. તેઓનાં બે વાક્ય પણ વ્યકિતના કર્તવ્યભાનને જાગૃત કરવામાં સફળ થતા. લીંબડી સાર્વજનિક મહિલામંડળ એ મહારાજશ્રીનું ત્રીજું સર્જન છે. હિજરતના મૂઢ મારની કળ લેકજીવનને વળી ન હતી અને આર્થિક જડથી પણ લોકજીવન ઘેરાએલું હતું. એવા વખતે નીરસ, નિષ્ક્રિય અને નિઃસહાય નારીજીવનમાં પૂજ્ય મહારાજશ્રીએ એક ચેતના ઊભી કરી. જીવનને લાગેલી ઉધઈ સમી આ જડતા નિવારવાની તેમણે પ્રેરણા આપી, વિવેક આપ્યા ને સંસ્થા ઊભી થઈ. આ સંસ્થાએ તેના પ્રમથી દસ વર્ષમાં આકર્ષક મનહર કામગીરી બજાવી છે. સંસ્થાએ ક્ષીણ બનેલા નારીસમાજમાં ઉત્સાહ અને વેગ સિંચ્યાં, સક્રિયતા જન્માવી, સ્વાવલંબી બનવાની તક ઊભી કરી, શિક્ષણ, સંસ્કાર અને સામાજિકતાનાં તો ઊભાં કર્યા, સહકાર, સેવા અને એકતા ઊભી કરતી પ્રવૃત્તિઓ કરી. આજે આ સંસ્થાને, પૂજ્ય મહારાજશ્રીની સ્મૃતિ-સમિતિએ કાયમી નિભાવ ફંડની જોગવાઈ કરીને ઉપકૃત કરી છે.
દરેક સંસ્થા-જીવનમાં બનવાની શકયતા હોય છે તે મહિલા મંડળ અંગે બન્યું છે. મહિલામંડળ ઉમા, માર્ગદર્શન અને સથવારાની આજે ઉણપ અનુભવે છે. અને છતાં ય, મહારાજશ્રીએ સૂતેલા નારીસમાજમાં પ્રાણ, પ્રેરણા અને સંસ્કાર ઊભા કરવા જે પ્રયત્નો કર્યા છે તે અફળ ગયા નથી. શેષાયા છે પણ સજીવન થવાની પૂરતી લાયકાત તે હજુ ય ધરાવે છે.
આજ રીતે સાયલા, મુંબઈ, ઘાટકોપર, બેરીવલી અને ઈતર અનેક સ્થળે મહારાજશ્રીની ભાવનાને પ્રતિબિંબિત કરતી અનેકવિધ સંસ્થાઓ અને પ્રવૃત્તિઓ સજીવપણે ઉપસ્થિત છે. આ સંસ્થાઓ આજે પણ મહારાજશ્રીના નામ અને કામને ઉજ્જવલ રાખી શકી છે.
બાલસુલભ નરવાપણું એ આ પુરુષની સાહજિકતા હતી. પોતાનાં કાર્યો, પ્રવેગે અને ખ્યાલને તેમણે વિચારશદ્ધિની એરણ પર મૂક્યા અને ત્યારે તેમાં કચાસ કે ક્ષતિ લાગી ત્યારે જાહેર રીતે અને મુક્તભાવે તેનું નિદર્શન કરતા ખંચકાયા નથી. આવા પ્રત્યેક સમયે મહારાજશ્રીની નિખાલસતાએ તેમને વધુ સ્વચ્છ, વધુ ઉજજવલ અને વધુ ઉન્નત પુરવાર કર્યા છે. ભાવનાને વશ તેમનું વ્યક્તિત્વ હતું. કેઈવાર ખેંચાઈ જાય, અસર નીપજે, પણ સત્ય પરખાતા એક પળનીય ઢીલ કર્યા વિના મહારાજશ્રી “નીર અને ક્ષીર”ને જુદા પાડી નાખતા કદી અચકાયા નથી.
“કાન્તિ’ શબ્દ અનેક ઠેકાણે વપરાયેલ જોવાય છે. આવેગ, તુચ્છકાર અને તીવ્રતાથી ભરેલે આ શબ્દ આજે કેટલે [૧૧૪]
વ્યકિતત્વ દર્શન
Page #800
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરૂદેવ કવિવર્ય પં. નાનસન્દ્રજી મહારાજ જન્મશતાકિદ સ્મૃતિગ્રંથ
લેકપ્રિય રહ્યો છે તે ખબર નથી. પણ માનવઅંતરનાં ભીંગડા ઉખેડતી, હૃદય ભેદતી અને જાતનું ભાન કરાવતી મહારાજશ્રીએ સજેલી કાન્તિ તે અનેક અંતરતમમાં આજે પણ જીવંત ત બનીને ઝગી રહી છે. એ સંસ્કાર બીજ હતાં, જે ફૂલીફાલી અને વિકસીને અનેક જીવનને પથદર્શન કરાવવાના કારણભૂત બન્યા છે.
મહારાજશ્રી દસથી વધુ વર્ષ પહેલાં આપણને છેડીને ગયા છે. પણ તેમણે ઉગાડેલા સંસ્કાર-છેડ, ધર્મ-છેડ આજે પણ વિકસીત થઈ સૌરભ આપી રહ્યા છે. આપણાં હૃદયમાં અચળ બનેલું એમનું સ્થાન આજે પણ તેમના પ્રેમ અને પ્રભાવની ત ઝગતી રાખી રહ્યું છે. મહારાજશ્રીએ પાછળ મૂકેલા કાર્યને પૂર્ણ કરવા મથનારો એક વર્ગ આજે પણ હસ્તિ ધરાવે છે.
સંસ્કૃતિરક્ષક મહાન ધર્મનેતા પૂ. ગુરુદેવ નાનચંદ્રજી મહારાજ
૪૩ હરિલાલ માણેકચંદ નોલીવાળા પ. પૂ. કવિવર્ય શાંતસ્વભાવી સૌમ્યમૂર્તિ પૂ. ગુરુદેવ નાનચંદ્રજી મહારાજ સાહેબના સ વર્ષ પૂરા થતા હે તેમની જન્મશતાબ્દિ ઉજવવાનું નકકી થયું છે તે જાણું અમે ખૂબ જ આનંદ અનુભવીએ છીએ. તેઓશ્રી જોરાવરનગર થા. જૈન સંઘ પ્રત્યે અપાર કૃપાદૃષ્ટિ વરસાવતા હતા. અમારે સંઘ તેઓશ્રી પાસે જ્યારે જ્યારે ચોમાસાની અગર રોષકાળની વિનંતી કરવા તે ત્યારે અમને ખૂબ શાન્તિથી સાંભળતા અને અમને ચેમાસું અથવા શેષકાળને લાભ આપી વખતે વખત ધર્મનું માર્ગદર્શન આપતા હતા.
સાં. ર૦૦૪-૫ની સાલમાં તેરાપંથી સાધુ અને સાધ્વીઓનું આગમન ઝાલાવાડમાં થયું અને અમારા ગામમાં પણ એક ભાગ સાધુ તથા સાધ્વીજીનું ચોમાસું કરાવેલ અને સાથે તેમના પંડિતે પણ આવેલ. તે વખતે અમારા શ્રી સંઘનું એક ડેપ્યુટેશન પૂ. ગુરુદેવ પાસે સાયલા વિનંતી કરવા ગએલ. ત્યારે મારી પાખીને થેડા જ દિવસો બાકી હતા. પણ જ્યારે ધર્મ ઉપર કઈ ધાડ આવતી હોય ત્યારે ધર્મ ધુરંધરે કાંઈ બેસી રહે નહિ એટલે અમારી વિનંતીને માન આપી પૂ. ગુરુદેવ જોરાવરનગર પધાર્યા. તેરાપંથી મુનિરાજે અને પંડિતે પૂ. ગુરુદેવ સાથે ચર્ચા કરવા અવારનવાર આવતા. પૂ. ગુરુદેવ સિદ્ધાન્ત અને શાસ્ત્ર દ્વારા એવા સચોટ જવાબ આપતા કે તેઓ મૌન અને સ્થિર થઈ જતા. તેરાપંથીઓએ ઉપરાઉપરી જોરાવરનગરમાં બે માસા કર્યા. તેની સામે પૂ. ગુરુદેવના પણ બે ચોમાસા થયા. પૂ. ગુરુદેવના પ્રભાવશાળી ઉપદેશથી અમારા સંધમાંથી એક પણ ઘર તેમાં ભળ્યું નહિ. તેમને બધે પુરુષાર્થ નિષ્ફળ ગયે. તેઓને બેધ જૈન તે શું જૈનેતરેને પણ રુએ નહિ આથી અમારે શ્રી સંઘ પૂ. ગુરુદેવને ખૂબ જ ઋણી છે. તેમના ઉપકારને બદલે કઈ રીતે વાળી શકાય તેમ નથી. આવા પરમ શ્રદ્ધેય પૂ. ગુરુદેવને અમારા લાખ લાખ વંદન. જન્મ શતાબ્દિની અમે પૂર્ણ સફળતા ચાહીએ છીએ.
કરુણામૂર્તિ પૂ. ગુરૂદેવ
ૐ શ્રી વર્ધમાન સ્થા. જૈન સંઘ, બેરીવલી પૂ. ગુરુદેવ નાનચંદ્રજી મહારાજનું પ્રથમ દર્શન ૧૫૮ માં થયું. પ્રસંગ હતે શ્રી બોરીવલી ઉપાશ્રયના ઉદ્દઘાટનને. તેઓશ્રીએ બોરીવલીમાં પુનિત પગલાં કર્યા અને બોરીવલી મધ્યમવર્ગીય જનતાના દુઃખદર્દી જોઈ તે
ઉપાશ્રયના ઉદ્દઘાટન બાદ શ્રી સંઘે ચાતુર્માસની વિનંતી કરી છે તેઓશ્રીએ સ્વીકારી. તેમના માનવતાલક્ષી ઉપદેશથી મધ્યમવર્ગનું દુઃખ હળવું થઈ શકે તેવી પ્રવૃત્તિઓના મંડાણ થયા.
શ્રી બોરીવલી સંઘની વિશાળ જગ્યા જોઈ તેઓ કહેતા કે “આમાં કાંઈ રોજ-બ-રેજની પ્રવૃત્તિઓ આદરે, સંસ્મરણે
[૧૧૫]
Page #801
--------------------------------------------------------------------------
________________
, પૂજ્ય ગુરૂદેવ કવિવર્ય પં. નાનસન્ટેજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ
નહિતર આ જગ્યા સાફસૂફ કરનારની કેડ વાંકી વળી જશે અને ચકલા માળા બાંધશે.” આ શબ્દો હજીયે કાનમાં ગૂંજે છે.
ગરીબ અને મધ્યમવર્ગીય જનતાનું દુઃખ તેઓ જોઈ શકતા નહિ. તેમને કારુણ્યભાવ ઉભરાઈ આવો. જે માણસને તેના જીવનવ્યવહારમાં શાંતિ હોય તે જ તે ધર્મ તરફ સહેલાઈથી વળી શકે છે એટલે શક્ય તેટલી રાહત આવા સમાજને મળે એવી પ્રવૃત્તિઓ કરવા તેઓ બોધ આપતા.
તેઓશ્રીની પ્રેરણાથી બોરીવલીમાં સાર્વજનિક સંસ્થાઓ સ્થપાઈ છે. આ સંસ્થાઓને સવિસ્તર અહેવાલ પૂ. ગુરુદેવનું સમાજને પ્રદાન’ એ વિભાગમાં આપેલ છે.
તેઓશ્રી બોરીવલીમાં ફકત બે જ વર્ષે બિરાજ્યા પરંતુ બોરીવલીમાં મધ્યમ વર્ગ માટે આજે જે કાર્યો ચાલે છે તેની સંભાળ તેઓ તેમના જીવનના અંત સુધી રાખતા અને અત્યારે પણ તેઓશ્રીના પરોક્ષ આશીર્વાદ બોરીવલી ઉપર છે એવી અમને શ્રદ્ધા છે. તેમની પ્રેરણાથી સ્થપાયેલ સંસ્થાઓ નાના બીજમાંથી વટવૃક્ષ સમી બની છે.
તેઓશ્રીની દયાળુતા, નિખાલસતા, વાત્સલ્યભરી સમદષ્ટિ વિગેરે ભુલાય તેમ નથી. આ પુરુષ આત્મદશા પામેલા હતા એ રીતે ઘણું ઓછા એમને ઓળખી શક્યા છે.
આવા પ્રેરક ગુરુદેવને તેમના જન્મશતાબ્દિ પ્રસંગે કોટિ કોટિ વંદન !
મહાપુરૂષની હરોળના આચાર્ય કલ્પ સંત એવા અજોડ ગુરૂદેવ
૪ મુનિશ્રી સંતબાલજી ઉભયમુખી સાધના
અમારા એ સદગત ગુરુદેવ જાણે સામે બિરાજમાન છે ! એવા ભાવે અહીં આ સંસ્મરણે રજૂ કરવા ઈચ્છું છું :
તીર્થકર કેવલી સર્વજ્ઞાતિ જૈનધર્મમાં – તરવું અને તારવું –એમ ઉભયમુખી સાધના છે. આચરણ કરે અને કરાવે, તેનું નામ આચાર્ય. અમારા એ ગુરુદેવ અને પરમ પૂજ્ય કવિવર્ય પંડિત નાનચંદ્રજી મહારાજ વણલખ્યા અને વણસંબિયા એવા આચાર્ય હતા. કલ્પસૂત્રમાં કલ્પના સાતમા પ્રકારમાં જે જયેક શબ્દ આવે છે, તે શબ્દ એમને બરાબર લાગુ પડતું હતું. જેને પરિભાષા મુજબ જેમનાં “સંડાણ અને સંઘયણું કુદરતી રીતે એવા હતા કે જેન જૈનેતર, ભારતીય કે ભારતીયેતર સૌ માનને એમને જોતાંવેંત જ આદરમાનભરી આત્મીયતા સહેજે ઉપજે, સંત વિનેબજીના સૌથી નાના અને ધુરંધર વિદ્વાન એવા શિવાજી ભાવે એમને પુસ્તિકાપરને ફિટ જેઈલખે છે “ગુરુવર્ય નાનચંદ્રજીનું ટૂંકું ચરિત્ર હમણાં જ વાંચવામાં આવ્યું. તેમને ફેટો પણ જોયો. જોતાંવેંત તેઓ મહાપુરુષોની હરોળમાં સૌથી ઊંચા સ્થાન પર બિરાજેલા હશે એ વિષે શંકા ન રહી. કેવળ ફેટા ઉપરથી એવો અપૂર્વભાવ મનમાં ઉપયે, તે જેઓ ગુરુવર્ય નાનચંદ્રજીના સહવાસમાં આવ્યા હશે, તેઓનું જીવન કેટલું ધન્ય અને પાવન થયું હશે !” તેઓ બચપણથી માંડીને દેહાંત લગી જેમ એકાંતપ્રેમી રહ્યા હતા, તેમ સાથેસાથે તેઓ પ્રાણીમાત્રમાં ઓતપ્રેત પણ રહ્યા હતા. તેથી જ સાયલાના એકાંતવાસમાંથી તેઓ જેમ સંવત ૨૦૦૫ માં ફરી જોરાવરનગર બીજું ચાતુર્માસ કરવા પહોંચી ગયા, તેમ સૌરાષ્ટ્ર રથાનકવાસી સંધ ૨૦૧૨ માં અમદાવાદ લાવી શક્યો. ત્યારબાદ સીધે ડોલીવિહાર ઘાટકોપર મુંબઈને થઈ શકે. અને ફરી પાછા લીંબડીથી સાયલા સ્થિરવાસ કરી જ્યાં જન્મ ધારણ કરેલ ત્યાંથી જ અંતિમ વિદાય લીધી ! કેરા મારી મારીને ઘડાયેલે અને પકવેલે ઘડો પસંદ કરાય છે, તેમ અમે એમના બે સાધુશિષ્ય કાયમી રહ્યા. તેમાં
૨ કહ્યું તેમ દીક્ષાથી—કાળથી માંડીને ગુરુદેવના દેહાંત લગી લગભગ એકધારાં આડત્રીસ વર્ષને એ ધન્યપણાને અને પાવનપણાને મહાલાભ તે એક માત્ર મારા વડીલ ગુરુભ્રાતા પૂ. ચુનીલાલજી મહારાજશ્રી (ઉર્ફે ગુરુદેવના ચિત્તરૂપ પૂ. ચિત્તમુનિજી)ને જ મળે. એટલે કે દીક્ષા લીધા બાદ તેઓ છત્રીસ વર્ષ લગી ગુરુદેવનું સાન્નિધ્ય પામી ધન્ય ધન્ય બન્યા ! તેઓ જાતે જ કહે છે :
સાધનામય જીવનના ક્ષે સંતબાલજીએ દીક્ષિત થયા પછી નવમા વર્ષે અમારાથી જુદા પડી નવા જીવનને [૧૧]
વ્યકિતત્વ દર્શન
Page #802
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરુદેવ કવિલય પં. નાનાયબ્રેજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ ચીલે શરૂ કર્યો, ત્યારે બીજી બાજુ મને એકધારે છત્રીસ (૩૬) વર્ષ સુધી પૂજ્ય ગુરુદેવને લાભ મળે. ક્રમે ક્રમે વિકાસ કરતાં સાધનાનો માર્ગ ખેડતાં ખેડતાં સંતબાલજીના હદયમાં 9 “મા” એ ગુરુદેવનું સ્થાન લીધું, છતાં ગુરુદેવ પ્રત્યે સદ્ભાવ રાખીને તેમજ સાધુજીવનની મર્યાદા સાચવીને પિતાની સ્વતંત્ર વિચારધારા મુજબ તેઓએ પોતાના ધ્યેયને પાર પાડવા એક જાતની માનવ-જીવનની પાઠશાળા ખેલી છે. જેને વિકાસ અને વિસ્તાર તમે બધા અત્યારે અહીં જોઈ રહ્યા છે. ત્યારે હું મારી રીતે જીવનસાધના કરી રહ્યો છું.” દરિયાવ દિલ, અમીભરી આંખડીઓ અને પ્રસન-પ્રશાંત મુખમુદ્રા, વિશાળ ભાલ અને ખખડધજ કાયાવાળા ગુરુદેવના પટ્ટશિષ્ય તરીકે તેઓએ ગુરુદેવની દશમી પુણ્યતિથિના મુખ્ય અવય્ તરીકે ૧૬–૧૨–૭૪ ના રોજ આટકોટ મુકામે લખીને ઉચ્ચારેલાં વચને એમની મહાનતા પિકારે છે. બાકી મને લાગે છે કે મારાથી સગત ગુરુદેવને અને એમને જે અવિનય, અસાતના, ભક્તિ અને અપરાધ જાયે-અજાણ્યે ધ ને ધૂનમાં થઈ ગયાં છે, તે હું કેમ ભૂલી શકું? સદ્દભાગ્ય મારા એટલાં કે જેવા અજોડ ગુરુદેવ સાંપડ્યા, તેવા જ નાના ગુરુદેવ પૂ. ચુનીલાલજી મહારાજશ્રી અને એમને વિશાળ ચતુર્વિધ સંઘ પણ મારી સહાયમાં ખડે ખડો અચળ રહી શકો ! જેને મહોપકાર કણુ અને કયારે વાળશે? એ સવાલ છે. મારું પોતાનું સમાધાન
- હા, મને પિતાને સમાધાન મળ્યું:- (૧) સંવત ૧૯૯ માં લીંબડી મુકામે ચાર સાડાચાર માસ ગુરુદેવની બીમારી વખતે મારા પૂજ્ય વડીલ ગુરુભ્રાતા ચુનીલાલજી મહારાજશ્રીની સેવાછાયાની લાગણીને લહાવો મળ્યા પછી (ગુરુદેવ અંગે સંતોષ સમાધાન સાંપડયું) અને (૨) મારી ગેરહાજરી છતાં મારી વિનંતીને માન આપી અમારા ગુરુદેવની દશમી પુણ્યતિથિએ ગુંદી પધાર્યા પછી પૂ. ચુનીલાલજી મહારાજના ત્યાં જે સંતોષજનક ઉગારે મારા માટે નીકળ્યા, તે અનેક મુખે દ્વારા જાણીને. (પૂ. ચુનીલાલજી મહારાજશ્રીને મારાથી થયેલા અન્યાય નિવારણનું સંતેષ-સમાધાન સાંપડયું) કાકા કાલેલકરના ઉદગાર
“શિષ્યનિષ્ઠાને લેકરાર નમને નામના તાજા એક સ્મૃતિ લેખમાં કાકાસાહેબે લખ્યું છે :-“ગુરુ મહારાજે શિષ્યની સ્વતંત્રતાની કદર કરી. એને (શિષ્યને) ત્યાગ ન કર્યો. શિષ્ય પિતાની સાધના પિતાની ઢબે ખીલવી અને ગુરુ મહારાજ એને અનુકૂળ થયા. શિષ્ય પિતાની સાધનાના વિકાસના પ્રાગે અજમાવતા જાય અને ગુરુ નાનચંદ્રજી એને અનુકૂળ થઈ મદદ કરતા જાય......(શિષ્યને).......
પિતાને રસ્તે જવાનો આગ્રહ હતે. એની કદર કરી મુનિ નાનચંદ્રજી અનુકૂળ થયા. એવા ગુરુને દાખલે મેં તે બીજે જાણેલ-જોયેલે યાદ નથી એટલે જ મેં ઉપર “અજોડ ગુરુદેવ” એ વિશેષણ અમારા ગુરુદેવ માટે વાપર્યું છે. ધર્મક્રાતિનાં બીજ વાવનાર
જૈન જૈનેતર એવા ગુજરાતના વ્યાપક માનવસમાજમાં અમારા એ ગુરુદેવે ગાંધીજીની વ્યાપક ધર્મભાવનાને આખા યે જૈન (મુખ્યત્વે રથાનકવાસી જૈન) સમાજના માધ્યમે કરીને સુંદર વેગ આપે. જેને લેપ અજમેર સાધુસંમેલનમાં સંવત ૧૯૮૯માં જવાને કારણે યુ.પી. રાજસ્થાન અને મધ્યપ્રદેશ ઉપરાંત ત્યાં ઉપસ્થિત થયેલા વિશાળ સ્થા. જૈન સાધુ વર્ગ અને સમુદાય દ્વારા દેશભરમાં પણ પહોંચતે થઈ ગયે. એમણે આવાં શ્રીમદ્દ પ્રતાપે અહિંસા ધર્મ ઝીલનાર અને આચરી અચરાવનાર વિશ્વ- વંધ વિભૂતિ મહાત્મા ગાંધીજી અને એમણે ઘડેલી કોંગ્રેસ વગેરે મારફતે જે ધર્મક્રાન્તિના બીજ વેર્યા, એમાંથી જ મને નિમિત્ત બનાવીને ભાલનલકાંડા પ્રગનું વિશ્વલક્ષી વટવૃક્ષ ઊભું થઈ ગયું. સદ્દભાગ્યે તે મુખ્ય પ્રદેશ (ભાલનલ કાંઠા પ્રદેશ) વિસ્તારમાં એમના પિતાનાં પાવન પગલાં થઈ ચૂકયાં હતાં ! એમના વિરહાંજલિ કાવ્યની પાંચમી કડીમાં મારાથી કુદરતી રીતે ગવાઈ જ ગયું છેઃ
સ્વપર શ્રેયનાં કાર્યો કીધાં હોંશથી, ધર્મદષ્ટિના વેર્યા બીજ અપાર જો; સંપ્રદાયને વિશ્વવિશાળ સમાજને, રંગ લગાડો રાષ્ટ્રભકિતરસ સાર જે.
દુષ્ટ દૈવ વિકરાળ કાળ તે શું કર્યું? મારા એ વડીલ ગુરુભ્રાતા પૂજ્ય ચુનીલાલજી મહારાજે “સંતશિષ્ય એક રેખાચિત્ર સંવત ર૦૧રમાં એમની સંસ્મરણ
[૧૧૭]
Page #803
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરુદેવ કવિવય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાલિદ સ્મૃતિગ્રંથ ઉપસ્થિતિ વખતે જ આલેખ્યું છે. જેમાં પણ નીચેના ઉદ્દગારે છે. .....જેણે વેષ તે રથાનકવાસી જૈન સાધુને પહેર્યો છે, છતાં પણ, સાંપ્રદાયિક્તાથી પર રહી માત્ર સાધુહદયથી જેણે આમ જનતાને પિતાની કરી છે............જે રાજકીય પરિસ્થિતિ અને ભૌગોલિક મર્યાદાઓને ઝીણી નજરે જોઈ શકે છે, પરંતુ અપવાદ સિવાય “સાધુપદને એ બધા સંગેથી પર એટલે નિલેપ અને ઉદાસીન રાખવામાં જે એક પ્રકારની સાત્ત્વિક ખુમારી અનુભવે છે. જેના ઉદાર અને ઉન્નત હૃદયે સેવાધર્મના અનેખા રંગથી રંગાયેલ “સંતબાલ જેવી વ્યક્તિ સમાજને ચરણે ધરી છે. સફેદ શુધ્ધ ખાદીનાં વસ્ત્રો, પ્રસન-શાંત મુખમુદ્રા, સપ્રમાણ ઘાટીલી કાયા એટલે કવિવર્ય પંડિત મહારાજશ્રી નાનચંદ્રજી મહારાજ.” વિશ્વવત્સલ એવા કાતિપ્રિય સંતની ઝાંખી
એમને જોતાં વિશ્વસંત-અથવા વિશ્વવત્સલ એવા કાન્તિપ્રિય મહાસંતની ઝાંખી થયા વગર રહેતી નહીં. “વિશ્વ વાત્સલ્ય પ્રવેગકી રૂપરેખા”માં સાથી મુનિ નેમિચંદ્રજી કહે જ છે – વિશ્વ વાત્સલ્યથી સાધના કરનેવાલા વ્યક્તિનું સર્વપ્રથમ અપની જાતિપતિ, રંગ, રાષ્ટ્ર, પ્રાંત, ધર્મ-સંપ્રદાય, ભાષા વેશભૂષા યા શિષ્ટાચાર આદિકે પૂર્વગ્રહસે સર્વથા મુકત હોગા.” એમણે દશમી પુણ્યતિથિ પરના સંદેશામાં સ્પષ્ટ જણાવ્યું કે “.......ભાલનલકાંઠા પ્રાયોગિક સંધ પણ તેમના જ...શિષ્ય મુનિશ્રી સંતબાલજી મહારાજની પ્રેરણાથી રચાયેલ છે. તેમના પુનિત આશીર્વાદથી વિકસેલ છે અને પ્ર. કવિવર્યશ્રીજી મહારાજ, આત્મદષ્ટા ચિત્તશેધક પૂજ્ય ચિત્તમુનિજી મહારાજ તેમજ બીજા સાધુસાધ્વીઓ અને પૂ. મુનિશ્રી સંતબાલજી મહારાજ તથા ભાલનલકાંઠા પ્રગમાં ખૂપલાં અનેક જનસેવક-સેવિકાઓના સહયોગે ઉછરેલ છે. એટલે એક રીતે કહું તે ભાલનલકાંઠા પ્રાયગિક સંઘ” પણ પૂજ્ય કવિવર્યશ્રીજી મહારાજને માનસ પુત્ર છે.
ટૂંકમાં ભાલનલકાંડા પ્રગના મૂળિયાં ઘણે દૂર સુધી ઊંડા જણાય છે. એની પાછળ સદ્દગત ગુરુદેવની પ્રેરણાએ પણ ભાગ ભજવ્યો છે.
અમારા ગુરુદેવની ચિર વિદાય પછી એમની જન્મશતાબ્દિ ઉજવવામાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જેમણે જેમણે પૂરેપૂરો સાથ આપે છે તે સૌને અભિનંદન ઘટે છે. શતાબ્દિ ઉજવણી માટેની પ્રેરણા બોરીવલીમાં જાગી અને એ ભાવનાને
ભાવ સાથે વિદુષી સાધ્વી દમયંતીબાઈએ ઝીલીને દીપાવી, અને સમગ્ર યોજનાને માટુંગામાં મૂર્તસ્વરૂપ અપાયું. આટલે ઉલ્લેખ કરી 2 મિયા, 3ગુરુદેવ પ્રત્યે વિનમ્ર શ્રદ્ધાંજલિ એ મહાત્માને ચરણે ધરું છું.
પ્રેમ, કરૂણુ અને જ્ઞાનના સંગમરૂપ શ્રી સદ્દગુરૂદેવ
શ્નર કે. એન. વી. સુચક અમારા સદ્દગુરુદેવે અમારા વચ્ચેથી કાયમી વિદાય લીધાને આજે વર્ષો વીતી ગયા, તેમ છતાં જ્યારે જ્યારે હું તેમનું સ્મરણ કરું છું ત્યારે ત્યારે તેઓ મારી દષ્ટિ સમક્ષ, મારા હૃદયમાં પ્રેમ, કરુણ અને જ્ઞાનના ત્રિવેણી સંગમરૂપે સદા યે ઉપસ્થિત હોય છે.
આ મહાપુરુષને સમજવાને વિરલ વ્યક્તિઓ જ ભાગ્યશાળી બની હતી. જો કે હું તેમને એક હવાને દા કરતું નથી. અલબત્ત મેં તેમને સાચી રીતે સમજવાનો પ્રયત્ન જરૂર કર્યો છે. - સંતપુરુષને અમારા જેવા અલ્પજ્ઞ અને ભૌતિકવાદી માનવીઓ દ્વારા ગવાતા તેમની પ્રશંસાના ગીત સાંભળવા ગમતાં નથી. તેઓ જગતનાં દ્વોથી પર હતા અને તેઓએ જીવનમાં પણ સમત્વયેગની સાધના કરી હતી. આ પ્રમાણે તેઓએ આત્મસાક્ષાત્કાર દ્વારા સ્વયને પૂર્ણ પરિચય પ્રાપ્ત કર્યો હતો.
તેઓ એવી સંતકોટિની વિભૂતિ હતા કે જેમણે સહજ સમાધિ પ્રાપ્ત કરી હતી. તેઓ આર્થિક અને સામાજિક દુઃખોથી મુંઝાયેલા, અપાર સાંસારિક વિટંબણાઓથી પીડિત, અજ્ઞાન અને અસહાય દશામાં અટવાયેલા એવી માનવજાતની સેવા માટે પિતાની જાતને સમર્પિત કરી દીધી હતી. પ્રાણિમાત્ર, માનવ, પશુ, પક્ષી અને અન્ય સર્વ પ્રતિ તેઓ પૂર્ણ પ્રેમ અને કરુણાથી ભરેલાં હતાં. [૧૧૮]
વ્યકિતત્વ દર્શન
Page #804
--------------------------------------------------------------------------
________________
પષ્ય ગુરૂદેવ કવિવર્ય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ
તેમને યથાર્થ રીતે જેઓ સમજી શક્યા તેઓએ અનુભવ કર્યો કે તેઓશ્રીને સર્વ પ્રાણીઓમાં પ્રભુ અને પ્રભુમાં પ્રાણિમાત્રના દર્શન થતા હતા. તેમના જીવન દરમ્યાન જે જનાઓ અમલમાં મૂકવા તેમણે જે પ્રેરણા આપી છે તે તેમની આ વિશ્વભાવનાના સચોટ પુરાવા માટે પર્યાપ્ત છે, “જનસેવા એ પ્રભુની સેવા છે, તેમના જીવનને આ મહામંત્ર હતે.
તેઓશ્રી ગમે તેવી ગમે તેની થઈ ગયેલી ભૂલ હંમેશા જતી કરતા અને ઉદાર મન અને પ્રેમપૂર્ણ હૃદયથી સૌના કલ્યાણની ભાવના ભાવતા. તેમણે હજારે માનવીઓને પ્રભુ સાક્ષાત્કારના પથે દર્યા અને પ્રેર્યા હતા કે જે માનવજાતને અંતિમ ઉદેશ અને ધ્યેય છે. તેમના વિષે કંઈ પણ અભિપ્રાય આપવો તે આપણા અધિકાર બહારની વાત છે, કારણ કે તેઓ આપણું સમજશક્તિની મર્યાદાથી ઘણી ઊંચી આત્મદશામાં સ્થિત હતા.
તેમના સર્વે અનુયાયીઓ કે જેમને તેઓએ માર્ગદર્શન આપ્યું છે અને જેઓ આજે હયાત છે તેમના જીવન ઉપર પડેલા તેમના સદ્દગુણના ઉચ્ચ પ્રભાવને હું જોઈ શકું છું અને અનુભવી શકું છું. તેમના સત્સમાગમમાં આવેલા સને આધ્યાત્મિક તેમ જ ભૌતિક જીવનમાં અવશ્ય શાંતિ મળી છે.
શુભ શ્રદ્ધા, કયાણ અને સમર્પણતાથી કરાતું કઈ પણ કાર્ય યંગ્ય પુરસ્કારને પામે છે, જે તે કાર્ય ગુરુકૃપાથી અભિષિકત હોય છે. ગુરુના આશિષ, માર્ગદર્શન અને કપા વિના આ વિશ્વમાં કઈ માનવી પ્રભુને સાક્ષાત્કાર કરી શકે નહિ જ અને સુપાત્રને ગુરુઆશિષ સહેજે મળે છે. જો કે સંતે હંમેશા દયાળુ હોય છે અને તેમને પાત્ર–અપાત્રને કઈ ભેદભાવ હેતે નથી. સંતના હૃદયમાં તે પ્રેમ અને કરુણાના ફુવારા સદા ઊડતા હોય છે. તેઓ તે સૂર્ય જેમ પ્રાણીઓની પ્રકૃતિ કે પાત્રતા–અપાત્રતા જોયા વગર સર્વ ચરાચર પ્રાણીઓને સરખી રીતે જીવન બક્ષે છે તેમ સર્વ જીવેને સરખો પ્રેમ આપે છે.
મારા ગુરુદેવને લીધે જે કઈ મારા સંસર્ગમાં આવેલા તે સૌને હું ઘણે આભારી છું, કારણ કે તેમના સાનિધ્યમાં રહેવાની તક મને ઓછી સાંપડી છે. પૂ. ગુરુદેવના આદર્શો, સિદ્ધાંત અને આજ્ઞાઓ માનવજાતની સેવાર્થે અમલ કરવા જેમણે જેમણે શુભ અને નમ્ર પ્રયાસ કર્યા છે તેમને હું ફરીથી આભાર માનું છું.
જ્ઞાન, આશીર્વાદ અને આનંદના પ્રેરણાસ્ત્રોત એવા શ્રી સદૂગુરુદેવ પૂ. નાનચંદ્રજી મહારાજના ચરણોમાં મારા વિનમ્ર કટિ કોટિ વંદન !
માનવતાવાદી મહર્ષિ
દ શ્રી રતિલાલ સરખેજ માનવ-જીવનને સાચે મહિમા સમજાવનાર, માનવતાના પુરસ્કર્તા, ગાંધીજીના સિદ્ધાંતના પ્રખર હિમાયતી, શુદ્ધ ખાદીધારી, ઉપાશ્રયની ચાર દીવાલો વચ્ચે રહીને પણ ભગવાન મહાવીરની વાણીને મધ્યમાં રાખી જીવનસાધના એ માનવ જીવનને સાચો મહિમા છે એ બોધ આપનાર ગુરુદેવ નાનચંદ્રજી મહારાજની જન્મ શતાબ્દિ આ વર્ષમાં ઉજવાઈ રહી છે, એવે વખતે એ કૃપાળુ ગુરુ અને મંગળકારી મહાપુરુષના કેટલાક પ્રસંગ યાદ આવે છે.
ગુરુદેવ લીંબડી સંપ્રદાયના હતા પણ સાંપ્રદાયિક ભાવના એમનામાં નહોતી. એ વિશ્વબંધુત્વમાં માનતા. એમના અનુયાયીઓમાં માત્ર જેને જ નહોતા, જૈનેતર પણ હતા. એઓશ્રી વરસેવા પધારેલા અને ચિનાઈના બંગલે ઉતરેલા. જ્યારે ત્યાંથી એમણે વિદાય લીધી ત્યારે ચિનાઈના માતુશ્રી જેઓ વૈષ્ણવ છે તેઓએ તેમ જ અનેક જૈનેતરેએ મહારાજ સાહેબને અશ્રુભીની વિદાય આપી હતી. મંજિલ એક, માર્ગ જુદા
એટલે એમની ઉદારતા અને વિશાળ દિલથી એમણે અનેકેને સાચા જૈન બનાવ્યા હતા. એઓ કહેતા હતા તમે ગમે તેને માને, ગમે તે ધર્મ અપનાવો, મંજિલ એક છે, માર્ગ જુદા છે. મૂળ ઉદ્દેશ મનને નિર્મળ કરવાનું હોય તે કઈ પણ ધર્મને તમે તમારા એકઠામાં બેસાડી શકશે. સંસમરણે
[૧૧]
Page #805
--------------------------------------------------------------------------
________________
પછી
• નાનજી મહારાજ જન્મશતાબિત
ગુરુદેવ સરળ હતા, નમ્ર હતા, નિખાલસ હતા, બીજાનું દુઃખ જોઈને એમનામાં કરુણા જાગે એવા કરુણપરાયણ સંત હતા. એમના જીવનમાં અનેક ઘટનાઓ બનતી રહી પણ એ સ્વસ્થ રહેતા. એમનામાં અભિમાન નહોતું અને એમની નિરભિમાન વૃત્તિ, શાંત અને ભરાવદાર સામા પર છાપ પાડે તેવો ચહેરે, પરગજુ પ્રકૃતિ, અને ઉદારતા આજે પણ અનેક સંસ્થાઓમાં દેખાઈ આવે છે અને એમની પ્રેરણાથી ઊભી થયેલી અનેક સંસ્થાઓ આજે અનેક માં આશ્વાસન. આશા અને આધાર રૂપ બનીને એમનામાં બળ, બુદ્ધિ, તેજ પ્રગટાવે છે. એમની હતાશા ખંખેરવામાં નિમિત્તરૂપ બને છે. ફરજિયાત ધાર્મિક શિક્ષણ
આપણા આ પ્રાતઃસ્મરણીય ધમપુરુષને લાભ હું લીંબડી રથાનકવાસી જૈન બોર્ડિગમાં ભણતા હતા ત્યારે મળે. સત્તરેક વર્ષને હોઈશ, મેટ્રિક ભણતા. મહારાજસાહેબના આદેશ બેડિડામાં રહેનાર માટે ધાર્મિક શિક્ષણ ફરજિયાત લેવું પડતું અને સ્વ. ચત્રભૂજ મહારાજ દ્વારા અજરામર જૈન વિદ્યાશાળામાં સામાયિકથી માંડી સૂત્રો સુધી મેં કંઠસ્થ કરેલું. અવારનવાર ઉપાશ્રયે જાઉં. નાનપણમાં વાચાળતા વધુ સારી, શરીર સારું અને વકતૃત્વશકિત પણ ખરી. પરિણામે ગુરુદેવને મારા પર પ્રેમ.
ગુરુદેવને ધાર્મિક નાટકે શેખ. ધાર્મિક મેળાવડો થાય અને એમાં નાટક ભજવાય. મને બરાબર યાદ છે કે કચ્છની એક ધર્મકથા પરથી નાટક ભજવવામાં આવેલું. એક પિતા ધર્મની ખાતર એના સાતે પુત્રોનું બલિદાન આપે છે એવી કથા હતી. મારું પાત્ર પિતાનું હતું. એ વખતના સંવાદોએ ઉપાશ્રયમાં બધાને હલબલાવી મૂકેલાં. અને ધાર આંસુએ રડાવેલા. અને પછી તે મહારાજ સાહેબનું જ્યાં ચોમાસું હોય ત્યાં મને ખાસ બેલા, નાટક ભજવાય. વાંકાનેર અને અન્ય સ્થળોએ ગયેલું. મને ઠેરઠેરથી આમંત્રણ મળે અને પુરસ્કાર મળે. દાનનું મહત્વ: ભાવદયા
એક પ્રસંગ યાદ આવે છે. દાનને એ મહત્વ આપતા. એકવાર એમના એક પરમભકત શ્રીમંત સજજન એમને મળવા આવ્યા. હું ઊભું થયું એટલે મને જવાની જરૂર નથી કહી બેસાડો. કેઈ સંસ્થા માટે નાણાં આપવાની વાત હતી.
ગુરુદેવે કહ્યું : દાનનો મહિમા કેવળ હાથ લાંબો કરી લક્ષમી આપવાથી સમજાતું નથી. દાન એવી રીતે થવું જોઈએ કે જેથી બીજે હાથ ન જાણે. અગર તે એ દાન કેવળ દીન દુઃખીને છેડી રાહત માટે નહિ પણ સાચું દાન એનું નામ છે કે કમમાં કમ સહધમી ભાઈને કે બહેનને એના દાનથી સ્વાશ્રયી બનવાની તક મળે. એ દાન લેનાર ફરી હાથ લાંબા કરવા ન પ્રેરાય. એ રીતે જેને પ્રેરણા મળે, સાધને મળે; આનું નામ ભાવદયા. દાનવીરે પાસે ગુરુદેવ ભાવદયા માટે હંમેશા આગ્રહ રાખતા. જે ભાવદયાથી દાન કરે છે એનામાં અન્ય જીવો પ્રત્યે ઉપકારની નહિ પણ મૈત્રીની ભાવના જાગે છે. વાત્સલ્ય ભાવ જાગે છે અને ત્યારે જ દાનવીરના મેહ માયા, મમતાને, કષાયને અને કરેલા કર્મોને અંત આવે છે.
પેલા ગૃહસ્થ સાંભળી રહ્યા અને જે સંસ્થાને નાણાની જરૂર હતી એને “ભરવા હોય એટલા ભરી લે” એમ કહી કે ચેક મળી ગયે. સેવાપરાયણતાઃ ત૫ જેટલે જ મહિમા
ટૂંકમાં ગુરુદેવ માનવતાને મહત્વ આપતા અને ભગવાન મહાવીરે પ્રરૂપેલા ધર્મની આ વાત છે એમ કહેતા. કેટલીક વાર અમે બેઠા હોઈએ ત્યારે ભગવતી સૂત્રમાંથી ગાથાઓ બોલે. મહાવીર-ગૌતમ સંવાદ કહે અને કહે કે હું નથી કહેતે, ભગવાન કહે છે કે જેનામાં માનવતા છે, જેનું દિલ દુઃખિયાઓને જોઈ દ્રવે છે. જે માંદાઓની માવજત કરે છે તે ધન્ય છે અને એ રીતે માનવીની સેવા કરનાર ભગવાનના દર્શન પામે છે.
ક્રિયાકાંડ સમજપૂર્વક થાય તે તે માણસના કર્મોને ક્ષય કરે છે. તપ પણ જરૂરી છે પણ જો એ ન થતું હોય અને ભગવાનને પામવા હોય તો માનવતા શ્રેષ્ઠ માર્ગ છે. માંદાની માવજત કરે. ગરીબેનો ઉદ્ધાર કરે. દુઃખિયાની પડખે ખભેખભા મિલાવી ઊભા રહો.
ક્રિયા કાંડમાં સ્વર્ગ–નક અને મહાવ્રતના વમળમાં અટવાઈ જઈ ભારેખમ વ્યાખ્યાનેથી માણસ મૂંઝાઈ જાય છે. ધર્મનું સાચું સ્વરૂપ એમાં વર્ણવ્યું હોય છે પણ એ સમજાતું નથી. ગુરુદેવ કહેતા કે જૈન ધર્મમાં જેટલું મહત્ત્વ ક્રિયાકાંડ ને તપનું એટલે જ મહિમા સેવાપરાયણતાને વર્ણવાયે છે.
[૧૨].
વ્યક્તિત્વ દર્શન
Page #806
--------------------------------------------------------------------------
________________
(પૂજ્ય ગુરુદેવ કવિવય પં. નાનસન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
વંદના ભાવાંજલિ-શ્રદ્ધાંજલિ
(પૂ. ગુરુદેવ સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા ત્યારે અનેક સંસ્થાઓ, પૂજ્ય સાધુ-સાધ્વીઓ તથા શ્રાવક શ્રાવિકાઓ તરફથી હદયદ્રાવક ભકિતભાવથી ભરેલી શ્રદ્ધાંજલીએ વિરહાંજલીઓ વિ. આવેલ હતી. તેમાંથી થોડી અહીં આપેલ છે. સં.)
વંદના
વંદન કરીએ, દિલના જેડી તા.- ૨ ગુરુજી વદન કરીએ. પાવન થઈએ, કરી હૃદય ઝંકા.... ૨ ગુરુજી પાવન થઈએ. ધરીએ ધરીએ, પ્રેમ પુષ્પના હા.... ૨ પ્રીતથી વંદન કરીએ.
અમ જીવન રસ-રાગ ભરેલા (૨)
હર્ષ – શેકના સ્વાંગ સજેલા (૨) કયાં જઈ ઠરીએ?.... અમ જીવન આધા...૨ ગુરુજી વંદન. ૧
સ્વાર્થ સાધવામાં છીએ શૂરા (૨)
પરમારથમાં સાવ અધૂરા (૨) સામું જોશે... અભય શરણ દાતા...૨ ગુરુજી વંદન ૨
પશુતાના સંસ્કાર સુણાવ્યા (૨)
માનવતાના મર્મ જણાવ્યા (૨) સુદષ્ટ કરો.... દિવ્ય તેજ અંબા...૨ ગુરુજી વંદન. ૩
અર્ધદગ્ધ અમ વ્યકિત જીવન છે (૨)
સામાજિક પણ ઓઘ જીવન છે (૨) કિરણે ફેકે.... ધન્ય બને અવતા....૨ ગુરુજી વંદન. ૪
અંધ-ક્રિયા જરીયે નથી ફલતી (૨)
સમજ વિના ડગલું નથી ભરતી (૨) ભાવે ભરો. જ્ઞાન ક્રિયા ભંડા..૨ ગુરુજી વંદન૫
ચિત્તશુદ્ધિને નિશ્ચય કરીએ (૨)
પુનિત પુરુષના પંથે વિચારીએ (૨) એવું કરજો..... જ્ઞા ન પૂ જ અણગ...૨ ગુરુજી વંદન૬ વંદન કરીએ દિલના જેડી તા....૨ ગુરુજી વંદન કરીએ.
વંદના
[૧૨૧]
Page #807
--------------------------------------------------------------------------
________________
- ૫૨ 5 *દવ ફાવટ પ. નાનકદેજી મહારાજ જમતાઉદ માતગ્રણ
સંતશિષ્યને ભાવાંજલિ
(ઢબ-ઝંડા ઊંચા રહે હમારા)
વિરલ વિભૂતિ એક વિરાજે (૨) સંત-સમાજ અને દેવ-સમાજે (૨) – વિરલ ૦ પ્રગટ થયા માનવહિત કાજે કાવ્ય સરિતામાં ગુણ ગાજે (૨) સંતશિષ્ય પડછંદ અવાજે (૨) – વિરલ ૦
ચે ત ન વં તા હે ગુરુ દેવા (૨) નિતનિત સ્મરણ કરુ તું જ સેવા (૨) - ચેતન ૦ જ્ઞાન-કર્મ – ભકિત રસ દેવા અમ અંતર આવો તખેવા (૨) સંતશિષ્ય” ની ખબરું લેવા (૨) – ચેતન ૦
વાણી અમૃત – રસ ઝરનારી (૨) દષ્ટિ પા ત છે પા વ ન કા રી (૨) – વાણી ૦ સદ્દગુરુ ભાવ સદા સુખકારી (૨) પ્રેમળ જ્યત છે જય જયકારી (૨) સંતશિષ્ય જીવન બલિહારી (૨) - વાણું , (સંતશિષ્ય ગુણની બલિહારી) (૨)
(ઢબ-અંતર્યામી અંતરમાં વિરાજી રહ) ગુરુ ! આંતર – જ્યોત જગાવી દિયે (૨) પ્રભુ ! પાવન પંથ બ તા વી દિયે (૨) આજ તારા ગુણની જપમાળ ચાલુ થાય છે (૨) પ્રાણુ સાથે “સંતશિષ્યનો ભાવ જાગી જાય છે (૨) ગુરુ ૦ આપને આદેશ ઝીલવા જ્ઞાન – શકિત આપજો; જીવનને વિકસાવવા પ્રભુ ! પ્રેમભકિત આપજે. ગુરુ
[૧૨૨)
વ્યકિતત્વ દર્શન
Page #808
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરૂદેવ કવિવય પં. નાનસન્ટેજી મહારાજ જન્મશતાદિ સ્મૃતિગ્રંથ
(ઢબ - ઉપર મુજબ)
માને માને કે આજ ગુરૂ આવી ગયા (૨) માને માને કે ગુરૂજી પધારી ગયા (૨) મારા ચિત્તમંદિરને એ જા વી ક યા (૨) – માને શાંતભાવે એકલા પળપળ પ્રતીક્ષા મેં કરી (૨) સંતશિર્થે આજ મારા ભાવમાં ભરતી કરી (૨) – માને
(ઢબ-સુધારસે ભરપૂર શ્રી વીતરાગી.) દીઠા મેં દેવના દિદાર આજ મારા મનમાં વસેલા દીઠા ગુરૂદેવના દિદાર આજ મારા મનમાં વસેલા
મનમાં વસેલા ને હૃદયે રસેલા... દીઠા સંત” સ્વરૂપે સાગર વિશાળ છે (૨) શિષ્ય સ્વભાવે રસાળ. આજ મારા
મનમાં રમેલા ને હદયે ગમેલા..... દીઠા
(ઢબ અબ તે મેરા રામનામ) આજ મારા ભવનમાં છે દેવને ઉતારે દેવને ઉતાર– ગુરૂદેવને ઉતા રે..... આજ૦ નજર ભરી નીરખી લીધું, એ જ લાભ મારે (૨) દર્શન વિશુદ્ધ થયે, મટે છે મુંઝારે (૨) આજ માર્ગ કે કુમાર્ગને સુસ્પષ્ટ દેખનારે (૨) આજ જ્ઞાનચંદ્રના પ્રકાશને ઉજાશ (૨) નિજ સ્વરૂપ રમણતાને પ્રગટ છે સિતારે (૨) સંતશિષ્ય ચિત્તની પ્રસન્નતા પ્રસારે (૨) આજ
આજ
(૮) (ઢબ-રામ છે (૩) રે અંતરઘટમાં એ રામ છે.) થાય છે(૩) રે ગુરુદેવનું સ્મરણ એમ થાય છે. આવી આવીને સરી જાય છે રે...ગુરુદેવનું સ્મરણ હરતાં ને ફરતાં ઊઠતાં ને બેસતાં (૨)
ઝાંખી નિરંતર થાય છે રે....ગુરુદેવનું ૦ – ૧ નેણામાં નેહ ભર્યો દિલ દરિયાવ છે (૨)
ભાલે વિશાળતા છવાય છે રે...ગુરુદેવનું ૦ – ૨ વાણુ મધુરી છે સ્વરે મઢેલી (૨)
વંદના
[૧૨૩].
Page #809
--------------------------------------------------------------------------
________________
ગ્ર ગુરુદેવ કવિવર્ય પં. નાનજી મહારાજ જન્મશતાનંદ સ્મૃતિગ્રંથ
હાવ-ભાવથી ચિત્ત ચોરાય છે રે...ગુરુદેવનું ૦ – ૩ શ્વેત અંબરમાં કાયા છે શોભતી (૨)
શિર પર વાળ હાય છે રે....ગુરૂદેવનું ૦ – ૪ સુંદર બે કાન છે સરવા સુલક્ષણા (૨)
હંફાળા હાથ ફરી જાય છે રે....ગુરૂદેવનું ૦ – ૫ જ્ઞાન-ધ્યાન–કમ અને ભક્તિના યોગમાં (૨)
સંતશિષ્ય ભાવથી ભીંજાય છે રે...ગુરૂદેવનું ૦ – ૬ નિતનિત એમ ગુણકીર્તન કરવાથી (૨)
‘ચિત્તમાં સમાધિ વર્તાય છે રે...ગુરૂદેવનું ૦ – ૭
જીવન જીતી ગયા
(નેહધામ સૂના સૂના રે – એ ઢબ) ધન્ય જીવન ગુરુદેવનું, જેણે શોધે જીવનને સાર રે
જીવન જીવી ગયા રે... સ્મરણ કરુ ગુરુદેવનું, હું તે પામું (આ) ભવને પાર રે
જીવન જીતી ગયા રે..ટેક - જન્મ લીધે ગામ સાયલામાં- (ત્યારે) સૈકાની સાલ તેત્રીશ ?....જીવન જીવી ૦ મા ગ સ ર શ ક લ ની એકમે,કુળદીપક જમ્યા સવાવીશ રે...જીવન જીતી ૦ – ૧ -- માતા રળિયા ત બા ઈ હરખિયા, પિતા પાનાચંદભાઈને ઉલ્લાસ રે...જીવન જીવી છે નામ ના ગ ૨ દા સ રૂડું લાગ્યું, જેમાં ભાવિ જીવનની સુવાસ રે...જીવન જીતી ૦ – ૨ - કિશોર જીવનના પ્રવાહમાં, કમે વિતિયાં વર્ષ દશ-બાર રે.... જીવન જીવી , કડવા – મીઠાં સંસારના રંગથી, જગ્યા જીવનના તાર રે.... જીવન જીતી ૦ – ૩ - આવી ઊભા ભરયૌવનને આંગણે, પૂર્વ સંચિતના દર રે... જીવન જીવી ૦ ત્યાગ – વિરાગ, સદ્ગુરુની સંગતિ, ખેંચી રહ્યા પૂર જેર રે.... જીવન જીતી - ૪ - પૂર્વ ઋણાનુબંધથી, થયું નિમિત્ત વેવિશાળ રે.... જીવન જીવી ૦ ચિત્ત ચમત્કૃતિ પામતાં, ઉર વાળે વિરાગ રસાળ રે... જીવન જીતી - ૫ - તરણતારણુ ગુરુ શેધવા, જેણે કીધે અંતર નિર્ધાર રે.... જીવન જીવી , નેહી – સ્વજનના બંધન સઘળાં, છેડતાં ન લાગી વાર રે.... જીવન જીતી ૦-૬ - આચાર્યશ્રી દેવચંદ્રજી જિનશાસનના શણગાર રે.... જીવન જીવી ૦ શિષ્ય-પરિવારે શુભતાં, બિરાજતા કચ્છ મઝાર રે.. જીવન જીતી ૦ – ૭ – પૂર્વ–પ્રબંધના એગે કરી, રૂડા મળીઆ ગુરુ શિરતાજ રે.... જીવન જીવી ૦ સાલ ઓગણીસો સત્તાવને, ફાગણ સુદી ત્રીજ રાજ રે.... જીવન જીતી ૦ - ૮ – દીક્ષિત થયા ગુરુ સાન્નિધ્યમાં, કચ્છ દેશ ને શહેર અંજાર રે.... જીવન જીવી ૦ ગુરુમુખે ‘નાનચંદ્ર મુનિ, નામ આપ્યું, સ્થાપ્યું શ્રીકાર રે.... જીવન જીતી ૦ – ૯ – સેવા, સંગીત ને શાસ્ત્રની, ત્રિવેણી ચમકતી જાય રે.... જીવન જીવી ૦
વ્યકિતત્વ દર્શન
[૧૪]
Page #810
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરૂદેવ વિવય પં. નાનય દ્રજી મહારાજ જન્મશતાાઉદ સ્મૃતિય
સંયમપંથની સાધના ક્રમે સંવેગવંતી થાય છે... જીવન જીતી ૦ - ૧૦ - ત્યાગી જીવનની પ્રોઢદશાએ, બિરુદ ધર્યું “સંતશિષ્ય રે... જીવન જીવી સંઘ-સ્વજન ને આત્મસેવાથી, ઉજજવળ બને છે. ભવિષ્ય છે.... જીવન જીતી ૦ - ૧૧ - “સર્વ - ધર્મ - સમભાવી “કવિ” અને “પંડિત’ થયા વિખ્યાત રે... જીવન જીવી ૦ જૈન જૈનેતર વર્ગમાં, “નિજસાધુ” રૂપે પ્રખ્યાત રે.... જીવન જીતી ૦ – ૧૨ - સેવા અને પુરુષાર્થ તણાં, ફળ મીઠું – મધુરાં ખાસ રે... જીવન જીવી , ‘ચિત્ત પ્રસન્ન અને વારસો, અને બીજા “સૌભાર્ચ વિલાસ રે... જીવન જીતી – ૧૩ - વર્ષો વીત્યા કર્મયગમાં, સંતસેવા ને સંધમાં સુધાર રે.... જીવન જીવી ૦ જ્ઞાને અનુભવે સ્થિર થયા, પછી ધ્યાનયોગને જયકાર રે... જીવન જીતી ૦ - ૧૪ – ચેસઠ વર્ષની દીક્ષા પર્યાયથી, સમૃદ્ધ થયે પરિવાર રે... જીવન જીવી ૦ શિવે – ભકત – અનુરાગી મંડળમાં, વળે તે પ્રેમ – પસાર રે... જીવન જીતી ૦ - ૧૫ - નેવાસી વર્ષની બુઝર્ગ વયમાં, દેખાતે આત્મને ઉલાસ રે... જીવન જીવી ૦ ઉત્સાહ અને આશા અનેરી, પ્રજ્ઞા વિજ્ઞાનને વિલાસ રે... જીવન જીતી ૦ - ૧૬ - સંવત બે હજાર ને એકવીસમાં, માગસર વદ ને નેમ રે.... જીવન જીવી ૦ જીવન દીવડે બુઝાઈ ગયે, રવિની રાત નિજ ભેમ રે... જીવન જીતી ૦ - ૧૭ - અંધકાર પડદે પડી ગયે, (ને) હાહાકાર થયે ચિત્કાર રે.... જીવન જીવી ૦ શેક શ્રદ્ધાંજલિ મહાપ્રવાહે કર્યો દિવ્યજીવન સત્કાર રે.... જીવન જીતી ૦ - ૧૮ - આજે અહીં છે, આજે અહીં છે, (એ) નિત્યજીવનને વાસ રે... જીવન જીવી ૦. જીવી ગયા તે મહાપુરુષની, પૂરવી આપણે આશ રે.... જીવન જીતી ૦ – ૧૯ - અહો! ગુરુદેવ! આપના, કહો શાં શાં કરું સન્માન રે... જીવન જીવી ૦ ચરણકમળ રજ બની રહે તે ય ઓછા રહે અરમાન રે... જીવન જીતી ૦ – ૨૦ - સંયમભર્યા રૂડા ત્યાગી જીવનમાં, વીરને એ અવતાર રે... જીવન જીવી ૦ ‘ચિત્તચંદ્ર' સર્વ સાથે મળી, બેલે સદગુરુને જ્યકાર રે.... જીવન જીતી ૦- ૨૧
વિરહાં જલિ
(રાગ – અપૂર્વ અવસર એ ૧) દુષ્ટ દૈવ વિકરાળ કાળ હું શું કર્યું? હતું જેહ જિનશાસનનું શુભ રત્ન જે; ઝૂંટવી લીધું તેહ અ ચા ન ક હાથથી, હવે ન લાધે કરતાં કટિ પ્રયત્ન જે... દુષ્ટ ૦ – ૧ જેના દિલને દરિયાની ઉપમા દઉં ! પણ રદિયે માઝા મૂકે કેકવાર જે; જેને હિયે મૂકી નહિ માઝા કદી, રહી નયનકાઠે નિત અમીરસ ધાર જે...દુષ્ટ ૦ – ૨ ચંદ્રકળા પુનમથી મુખથી જ કહું, તે મહામુનિનું વદન અતિ શરમાય છે; કારણ વદમાં શશીનું તેજ ઘટી જતું, ‘નાનચંદ્ર મુખ તેજ ઘટે ન કરાય . દુષ્ટ ૦ ૩ સૌરભ નમ્રપણાની રંગ સુ કંઠને બુદ્ધિ પુષ્પ ગુલાબ અખંડિત પાસ જે; અનુભવવૃદ્ધ શરીર પણ વૃદ્ધ ભલે થયું, મૃત્યુ લગી ઝીલ્ય છે જ્ઞાન–પ્રકાશ જો..દુષ્ટ ૦ – ૪ સ્વ-પર કોયનાં કાર્યો કીધાં હોંશથી, ધર્મદષ્ટિના વેર્યા બીજ અ પ જે; સંપ્રદાય ને વિશ્વ વિશાળ સમાજને, રંગ લગાડયે રાષ્ટ્રભક્તિ રસધાર જે..... દુષ્ટ ૦ - ૫
ભાવાંજલિ
[૧૨૫]
Page #811
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરૂદેવ કવિવય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
શિષ્યની જોડી દઈ જંગ જીતી ગયા, બાહ્યતર જગ કરવાને શુભ કાર્ય જે સંત વારસ ‘ચિત્ત અને “સૌભાગ્યુંમાં, નીરખી જનગણ મનમાં ધૈર્ય ભરાય છે... દુષ્ટ ૦ - ૬ વાચા થાકે ગુણ વદી ગુરુ! આપના, વિરહાશ્રુ વસુધા વહે ન ભાર જે; તે ય શ્રદ્ધાંજલિરૂપ કાવ્ય ચરણે ધરું, અમ આત્માને એ જ નિમિત્ત સુધાર છે,
અમ આત્માને એ જ નિમિત્ત આધાર જે...દુષ્ટ ૦ – ૭
શ્રદ્ધાંજલિ (‘વાયુ તારા વીંઝણલાને' –એ ઢબ)
અનંત સમાધિએ ઢિયા, આજે વહાલા જીવનપ્રાણ, વત્સલહૃદયી મહાયોગીએ. કીધાં પરલોકે પ્રયાણ... -જન્મભૂમિ એની નિર્વાણભૂમિ, ધન્ય સાયલાની સુભાગીભૂમિ; ઓગણીસે તેત્રીસ માગસર સુદ એકમે, પ્રગટયા પ્રેમાવતાર....
- માર્ગદર્શક તારણહાર.... ૧. ધન્ય માતા-પિતા કુળદીપ જમ્યા, ધન્ય ગુરુજી શિષ્ય સવાયા જૈન શિક્ષા-દીક્ષા પ્રાપ્ત છતાં ય, સર્વ ધર્મ સમભાવ..
-
જ્ઞાનચંદ્ર અપૂર્વ પ્રભાવ... ૨ સ્વયં પ્રકાશિત દીર્ઘ પ્રવાસી, જીવનયાત્રા વર્ષ અડ્ડાસી; કૃષ્ણાનવમી રવિ રજનીએ, તિ, વિરાટે વિલીન થાય...
સૂક્ષમ તેજ સર્વત્ર ફેલાય... ૩ જનહૃદયે ઝણઝણ હાલ્યા, વિદ્યુત સ્પશી આંચકા લાગ્યા; અચાનક સ્વર્ગવાસ સાંભળતાં, કેઈ ન માને સાચી વાત....
જ આ શો મચ્યો ઉત્પાત !... ૪ હૈયાનું હીર અમ આંખનું નૂર, કયાં જઈ વસ્યું એ સાગર ઉર; દિશાઓ સૂની આંખડી ભીની, સંઘના યા ઘવાય...
એના ઘાવ કદી ના રુઝાય.... ૫ માનવધર્મનું મૂર્ત સ્વરૂપ, દિવ્યપ્રેમનું સાક્ષાત રૂપ અભેદભાવે માનવહૃદયે, (એણે) નેહે સાંધ્યા એકતાર....
એની કરુણાને નહિ પાર.... ૬ અજ, મૃદુલ ક્ષમાસિંધુ યશસ્વી, વિદ્યા સિદ્ધિનિધિ બ્રહ્મવર્ચસ્વી; દિવ્યદ્રષ્ટા નવયુગ - અષ્ટા, પૂર્ણ આરાધતા જાય..
સમર્પણ શીખવાડતા જાય.... ૭ અખુટ નવનવી જ્ઞાન સરવાણી, વિમલ મધુર વહેતી વાણી; અમૃતધારા આકંઠ પીતાં, તૃપ્તિ કદી નવ થાય....
ભવબંધન તૂટી જાય.... ૮
[૧૬]
વ્યકિતત્વ દર્શન
Page #812
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરુદેવ કવિઘય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
કવિવર્યની જીવન કવિતા, મૃત્યુંજ્યની પૈર્ય સરિતા વિચાર -આચારની એકરૂપતા, અનુપમ અખંડ સદાય
એના ઉંડાણ નહિ મપાય.... ૯ ગુણ તમારા કેટલા ગાઉં, અલ્પમતિ કદી પાર ન પામું પુનિત પ્રેરક જીવન પ્રસંગે, યાદ આવે હૈયું લેવાય.
ખામી કદી નહિ પૂરાય... ૧૦ ગુણનિધિ શિષ્યયુગલસિંહબાલ, સુપાત્ર ચિત્તપ્રસન્ન “સંતબાલ; શિખ્યામાં ભકતે આબાલવૃધ્ધનાં, સાચા સખા જગતાત...
નવજીવન દાત્રી માત... ૧૧ અશ્વપુષ્પદાન પ્રવચનની, શ્રદધા કાવ્ય કે સત્કાર્યની અંજલિ સુભાવિત અપીએ પણ, ઋણમુક્ત ન થવાય....
સૌમાં પ્રેરક તુંહી જણાય... ૧૨ કૃપાદૃષ્ટિ અમીવૃષ્ટિ કરજે, સંસારનાં સર્વ દુઃખો હરજે; યુગયુગ અમર રહે ગુરુજી, યશગાન નિરંતર ગવાય..
જ્ઞાનગુરુનું સ્મરણ ન ભૂલાય.... ૧૩ ભાવના અમારી હે દેવના દેવ ! જન્મ-જન્મના સ્વામી ત્વમેવ રાગ-દ્વેષ અહંકારને ટાળી, “બાળ” તુંહી સાગરમાં સમાય...
તને સર્વસ્વ અર્પિત થાય.... ૧૪
ગુરુજી કયાં જઈ વસ્યા
સૂને ઉપાશ્રય સૂને પ્રાર્થના ચેક શેરીએ વ્યાપ્યો સૂનકાર રે...ગુરુજી કયાં જઈ વસ્યા.... દિલડાની વાત કયાં જઈ સાંભળીએ, કેને કરીએ પકાર રે....ગુરુજી કયાં જઈ વસ્યા.... શિષ્ય શિષ્યાઓ તરફડે ને, ઝૂરત જૈન સમાજ રે....ગુરૂજી કયાં જઈ વસ્યા.... લેતા સંભાળ આબાલવૃધ્ધની, બન્યા અદશ્ય કેમ આ જ છે....ગુરુજી કયાં જઈ વસ્યા છાયું અંધારૂં ને મનડું મુંઝાય મારું હૈયું ન રહેતું હાથ રે....ગુરુજી કયાં જઈ વસ્યા. અમૃત ભરેલા નેણુવેણુને, કયાં જઈ શોધવા નાથ રે....ગુરુજી કયાં જઈ વસ્યા. ગંગાના નીરથી એ પતિતપાવન ઉજ્જવળ અનુપમ ઉદાર રે...ગુરુજી કયાં જઈ વસ્યા. અખૂટ શાંતિ અનંત સમાધિ, પ્રેમને પારાવાર રે....ગુરુજી કયાં જઈ વસ્યા. ધન્ય માતાપિતા ધન્ય એ ધામધરા, ધન્ય ગુરુકુળ વંશ રે....ગુરુજી કયાં જઈ વસ્યા, મનુજ દેહે અવતર્યા તમે, ઐશ્વર્ય પૂર્ણ અંશ રે..ગુરુજી ક્યાં જઈ વસ્યા. મધુર વાણી મંગલ મૂરતિ સરળતા સાક્ષાત રે....ગુરુજી કયાં જઈ વસ્યા. રમે રેમે બ્રહ્મતેજ ઊભરાતું વાત્સલ્યપૂર્ણ મારે....ગુરુજી કયાં જઈ વસ્યા. વિનંતી કરું વહાલા ધ્યાન ધરે મારી અરજી સુણજો હે દેવ રે....ગુરુજી કયાં જઈ વસ્યા. અંતર કેરા મંદિરીએથી, અળગા ન થાશે દેવ રે...ગુરુજી કયાં જઈ વસ્યા. શ્રધ્ધા વિનય વિવેક જ્ઞાન પ્રેમના, દીપક કદી ન બૂઝાય રે...ગુરુજી કયાં જઈ વસ્યા... અમ જીવનની પ્રત્યેક ઝરણી, તુંહી સાગરમાં સમાય રે...ગુરુજી કયાં જઈ વસ્યા...
શ્રદ્ધાંજલિ
[૧૭]
Page #813
--------------------------------------------------------------------------
________________
પત્ર ગુરુદેવ કવિવર્ય પં. નાનસન્ટેજી મહારાજ જન્મશતાલિદ સ્મૃતિગ્રંથ
શ્રધ્ધાંજલિ-શેકસભા
સ્વ. કવિવર્ય મહારાજશ્રી નાનચંદ્રજી મહારાજ સાહેબ તા. ર૭–૧૨–૧૯૬૪ ના કાળધર્મ પામ્યા ત્યારે તેઓશ્રીના ભકત, અનુયાયીઓ, સેવક, અનુરાગીઓ અને પ્રશંસકે અને શ્રીસંઘ તરફથી શ્રદ્ધાંજલિ, વિરહાંજલી, સ્મરણાંજલિ અને શેકસભારૂપે તારે અને પત્રોને અવિરત પ્રવાહ રેલાયે હતું તેની સંક્ષિપ્ત નેધ–
લીંબડી – પૂ. સાહેબશ્રી ધનજીસ્વામી સમાઘોઘા (કચ્છ) – મહારાજશ્રી રૂપચંદજી સ્વામી કઠેર – સદાનંદી મહારાજશ્રી છોટાલાલજી સ્વામી કલકત્તા – મુનિશ્રી સંતબાલજી અંબરનાથ – તરવી મહારાજશ્રી ડુંગરસી સ્વામી ધાનેરા – પં. શ્રી છોટાલાલજી મહારાજ (કચ્છ મોટી પક્ષ) અમદાવાદ – મુનિશ્રી દયાનંદજીરવામી (દરિયાપુરી) વઢવાણ શહેર – મુનિશ્રી ચીમનલાલજી સ્વામી (દરિયાપુરી) મોરબી – મહાસતીશ્રી મતીબાઈ આર્યાજી તથા વિદુષી મ. સ. શ્રી પ્રભાકુંવરબાઈ આર્યા વિરમગામ – મહાસતીશ્રી દમયન્તીબાઈ આર્યજી વડીયા - મહાસતીશ્રી વિનંદિનીબાઈ આર્યા અમદાવાદ – મહાસતીશ્રી કેસરબાઈ તથા વસુમતીબાઈ આર્યા પૂના – શ્રી અમુલખ અમીચંદ મોરબી – શ્રી સમરતબેન (નાના બા), રાજકેટ - શ્રી દયાબેન દુર્લભજી પારેખ હદ્રાબાદ – બેન સૂરજબેન મેરબીવાળા કલકત્તા – બેન હેમકુંવરબેન વાંકાનેરવાળા સિકાગ (અમેરિકા) – એન કેકિલાબેન તથા દીપકભાઈ મુંબઈ – શ્રી શાંતિલાલ ભાણજી અંબાણી અમદાવાદ – શ્રી હીરાલમી ચિનાઈ કૂવા – મુનિશ્રી પૂનમચંદજી લીંમડી (પંચમહાલ) – મુનિ રતિલાલાજી તથા વિનય મુનિ બુહારી (સૂરત) – મુનિશ્રી કરસાગરજી મહારાજ કલકત્તા- મુનિશ્રી સંતબાલજી તથા મુનિશ્રી નેમિચંદ્રજી મુંબઈ – શ્રી ગિરધરલાલ દાદર દફતરી મુંબઈ – શ્રી ચંચળબેન ટી. જી. શાહ મુંબઈ – શ્રી અમૃતલાલ જીવરાજ સાયલાવાળા રાણપુર- શ્રી ધીરજલાલ કેશવલાલ તુરખિયા ભાવનગર – શ્રી હેમચંદ રામજીભાઈ મહેતા શારદાગ્રામ – શ્રી પ્રતાપકુમાર ટોલિયા બોરીવલી - શ્રી તિમયી ડી. અવધાની મુંબઈ – શ્રી ગિરધરલાલ ઉગરચંદ
ઘાટકેપર - ડે. રતિભાઈ ચુડગર [૧૧૮]
વ્યકિતત્વ દર્શન
Jain Education Interational
Page #814
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરૂદેવ વિદ્યા પં. નાનાન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ
વસઈ (મુંબઈ) – શ્રી રતિલાલ જગજીવનદાસ શાહ સાયલાવાળા
રાજકોટ શ્રી મણિશ ંકર યાજ્ઞિક
સાયન – શ્રી હરિલાલ ઉજમશી દેસાઈ અમદાવાદ -શ્રી રસિકલાલ પરીખ
માટુંગા શ્રી કેશવલાલ મૂળચંદ લગડીવાળા વિલેપાર્લા – શ્રી હિંમતલાલ રાયચંદ કાઠારી ઘાટકોપર – શ્રી હરિલાલ જેચંદ દોશી
વાંકાનેર શ્રી છેોટાલાલ માનસગ કામદાર
સુજાલપુર ગાંધીધામ
-
-
રાજકોટ કોઇમ્મટૂર
વાંકાનેર – શ્રી નવીન મહેતા
ગોરેગાંવ – શ્રી ત્રિભુવન વીરજીભાઈ હેમાણી
અનેક સંસ્થાઓ તરફથી શાકસભા ચાજી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી તેની વિગતઃ
તા. ૩૦-૧૨–૬૪
દાદર
–
-
મુંબઈ – શ્રી બૃહદ્ મુંબઈ વમાન સ્થા. જૈન મહાસઘ હા. શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ
ભાંડુપ
શ્રી આલેશ્વર દયાળ
શ્રી ચંદુલાલ ગુલાબચ દ
દયાબેન દુર્લભજી પારેખ
શ્રી નાગજી વેલજી રાઘવજી (સમાઘાધા–કચ્છવાળા)
મુંબઈ – શ્રી બૃહદ્ મુંબઈ વમાન સ્થા. જૈન મહાસંઘ હા. શ્રી ખીમચંદ્ર મગનલાલ વેારા
શ્રદ્ધાંજલિ
મુંબઈ – શ્રી શ્વે. સ્થા. જૈન ઝાલાવાડ સ્વયંસેવક મંડળ મંત્રી શ્રી વૃજલાલ મેાહનલાલ ખ’ધાર મુંબઈ – શ્રી જૈન કેળવણી મંડળ મુંબઈ હા. બચુભાઈ પી. દોશી
-
-
મુંબઈ – શ્રી એમ્બે ગ્રેન ડીલર્સ એસોસિએશન હા. શ્રી મેારારજી રવજીભાઈ વિલેપાલે –શ્રી વર્ધમાન સ્થા. જૈન શ્રાવક સંઘ હા. શ્રી ધનજીભાઈ ભ. મહેતા
અંધેરી
મુંબઈ – શ્રી માતૃસમાજ ઉદ્યોગગૃહ હા. શ્રી વિમળાબેન
અંધેરી – શ્રી ઝાલાવાડનગર મિત્રમ ડળ
હા. શ્રી વૃજલાલ નારણજી શાહ
શ્રી વ. સ્થા. જૈન શ્રાવક સંઘ હા. શ્રી રમણિકલાલ મણિલાલ ગાંધી
શ્રી વ. સ્થા. જૈન શ્રાવક સંઘ હા. શ્રી ચત્રભુજ મડિયા
શ્રી વ. સ્થા. જૈન શ્રાવક સઘ હા. શ્રી માણેકલાલ ઠાકરસી વેારા
For Private Personal Use Only
તા. ૨૦-૧-૬૫
તા. ૧૯–૧–૬૫
તા. ૨૮–૧૨–૬૪
તા. ૭–૧–૬૫
તા. ૧૪–૨–૬૫
તા. ૧૯–૧–૬૪
તા. ૪–૧–૬૫
તા. ૧૧-૧-૬૫
તા. ૩૧–૧૨–૬૪
તા. ૪–૧–૬૫
[૧૯]
Page #815
--------------------------------------------------------------------------
________________
પુજય ગદેવ કવિવય પં. નાનચદ્રજી મહારાજ જન્મશતાઉદ સ્મૃતિગ્રંથ
તા. ૩૧-૧૨-૬૪
તા. ૨૯-૧૨-૬૪
તા. ૧૦-૧-૬૫
તા.
૬-૧-૬૫
તા. ૧૦-૧-૬૫ તા. ૧૦–૧-૬પ
તા.
૪-૧-૬૫
તા. ૩૧-૧૨-૬૪
તા. ૧૬-૧-૬૫
મલાડ – શ્રી વ. સ્થા. જૈન શ્રાવક સંઘ
હા. શ્રી મૂળચંદ દેવચંદ સંઘવી મલાડ – શ્રી ઝાલાવાડ સ્થા. જૈન મિત્રમંડળ
હા. શ્રી હિંમતલાલ જાદવજી કેડારી મુલુંડ – શ્રી વ. સ્થા. જૈન શ્રાવક સંઘ
- હા. શ્રી મોરારજી પતુભાઈ બોરીવલી–શ્રી વ. સ્થા. જૈન સંઘ તથા અન્ય સંસ્થાઓ
હા. શ્રી ભાઈલાલ ભૂરાલાલ શેઠ કલકત્તા - કરછી જૈન ભુવન મુનિશ્રી સંતબાલજીના સાનિધ્યમાં કલકત્તા- શ્રી ઝાલાવાડી સ્થા. જૈન મિત્રમંડળ
હા. શ્રી પ્રવીણ કે. દેશી ગોંદિયા – શ્રી ધે. સ્થા. જૈન સંઘ
હા. શ્રી પ્રેમચંદ છોટાલાલ શાહ અમદાવાદ-શ્રી દરિયાપુરી આઠકોટિ સ્થા. જૈન સંઘ
હા. શ્રી રજનિકાન્ત કસ્તુરચંદ શાહ અમદાવાદ–શ્રી સૌરાષ્ટ્ર સ્થા. જૈન સંઘ
હા. આર. બી. મહેતા લીંબડી – શેઠ નાનજી ડુંગરશી સ્થા. મેટા ઉપાશ્રય જૈન સંધ
હા. શ્રી ચીમનલાલ એમ. શાહ શ્રી જીવદયા મંડળ હા. શ્રી અમૃતલાલ ઉમેદચંદ શાહ પૂ. શ્રી દેવચંદ્રજી પ્રકાશન મંદિર હા. શ્રી ભાઈલાલ મગનલાલ વકીલ શ્રી સ્થા. જૈન બેડિગ કાર્યવાહક સમિતિ શ્રી નાગરિક સભા હા. સી. ટી. શાહ શ્રી સાર્વજનિક મહિલા મંડળ
હા. શ્રી ધીરજબેન પી. સંઘવી મોરબી – શ્રી સ્થા. જૈન સંઘ હા. શેઠશ્રી ચંદ્રકાન્તભાઈ
શ્રી જૈન યુવક મંડળ
હા. શ્રી બંસીલાલ વૃજલાલ મહેતા રામાણીયા - (કચ્છ) છ કટિ સ્થા. જૈન સંધ
હા શ્રી નાનાલાલ પુરુષોતમ મહેતા ટંકારા - શ્રી સ્થા. જૈન સંઘ
હા. શ્રી મણિલાલ વનેચંદ જામનગર – શ્રી સ્થા. જૈન તથા જૈનેતર સભા
હા. શેઠ શાન્તિલાલ નગીનદાસ શ્રી દશાશ્રીમાળી વણિકમંડળ હા. પોપટલાલ પ્રાણજીવન શાહ
તા. ૧-૧-૬૫ તા. ૬-૧-૬૫
તા. ૮-૧-૬૫ તા. ૨-૧-૬૫ તા. ૪-૧-૬૫
તા. ૧-૧-૬૫ તા. ૪-૧-૬૫
તા. ૧૩–૧-૫
તા. ૨૮-૧૨-૬૪
તા. ૩૧-૧૨-૬૪
તા. ૩૦-૧૨-૬૪
[૧૩]
વ્યકિતત્વ દર્શન
Page #816
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરુદેવ વિવ પં. નાનાન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ
રાજકોટ - અ. ભા. શ્વે. સ્થા. જૈન શાસ્ત્રાદ્ધાર સમિતિ
હા. સાકરચંદ્ર ભાઈ ચંદે શાહ
સાયલા
""
થાનગઢ
વડિયા
ધારાજી
-
બીલખા – નાગરીકેની જાહેરસભા
હા. દુર્લભજી નાગરેચા
શ્રી સ્થા. જૈન સઘ
""
-
ભાવનગર
ગુંદી
હા. અમૃતલાલ સુખલાલ સખીદા
ગોંડળ – ગોંડલ નવાગઢ શ્રી સ્થા. જૈન સંઘ હા. જયન્તીલાલ ઝાટકિયા
ધાલેરાબ દર શ્રી સ્થા. જૈન સંઘ
ગોધરા
સ્થા. જૈન યુવકમંડળ તથા મહિલામંડળ
શ્રી ગ્રામપંચાયત સાયલા
સ્થા. જૈન સંઘ
હા. શ્રી નવલચંદ ડાકરસી શા
ત. મા. સ્થા. જૈન વિદ્યાલય
હા. શ્રી મણિલાલ વનમાળી તથા પ. રોશનલાલજી
જૂનાગઢ –
હા. શ્રી ધીરૂભાઈ સંઘવી શ્રી સ્થા. જૈન સંધ
હા. શ્રી વિઠ્ઠલદાસ ચત્રભૂજ શાહ
મુનિશ્રી ચંપકલાલજી સ્થા. જૈન સેવા મંડળ હા. શ્રી ઈન્દુલાલ ભાયાણી
સૌ. સ્થા. જૈન યુવક મહામંડળ
હા. ગુણવત શેડ
ભાલનળકાંઠા પ્રાયેાગિક સધ
હા. અખુભાઈ શાહ શ્રી સ્થા. જૈન સંધ
તા. ૯-૩-૬૫
તા. ૩૧–૧૨–૬૪ તા. ૨૫-૧-૬૫ તા. ૨૮–૧૨–૬૪
તા. ૨૮-૧૨-૬૪
તા. ૨૩-૧-૬૫
તા. ૨૮-૧૨-૬૪
તા. ૩૦-૧૨-૬૪
તા. ૨૮–૧૨–૬૪
તા. ૨૯-૧૨-૬૪
તા. ૧–૧–૬૫
તા. ૧-૧-૬૫
તા. ૨૫–૧–૬૫
તા. ૬-૧-૬૫
શ્રદ્ધાંજલિએ અને શેકસભાના ઠરાવા વ્યકિતગત તેમ જ સંસ્થાગત ઉપર મુજબ સંખ્યાબંધ આવેલા એ સર્વેમાં ભાવના ભકિત અને ગુણાનુરાગના ભારોભાર પડઘા પડયા છે. તેમાં કાનો ઉલ્લેખ કરવા, કાના ન કરવા ? તેમ છતાં પ્રસિદ્ધ સસ્થાઓ તથા જાણીતી વ્યકિતઓના થોડા નમૂનારૂપે અહીં આપેલ છે.
લીંબડીથી પૂ. સાહેબ શ્રી ધનજીસ્વામીએ લખાવેલ છે
પત્ર મળતાં લિગિરીના પાર રહ્યો નથી પરંતુ આપણા કંઈ ઉપાય ચાલે તેમ નથી. સંપ્રદાયનું શિરછત્ર ઉડી ગયું. આપના તે ગુરુ છે એટલે આપને આઘાત ઘણા જ હોય પરંતુ અમારું તે જમણું અંગ ચાલ્યું ગયું. અમે નાનપણથી સાથે રહેલા તેથી તેમના પ્રેમભાવ અમારા ઉપર ઘણા જ હતા. અમારું તો પૂછવાનું ઠેકાણું હતું તે આધાર તૂટી ગયો અને અમે એકાકી અની ગયા. અંતસમયે મળી શકાયું નહિ તેથી ખેદ ઘણા થાય છે પરંતુ નિરૂપાય. તમે અંતરમાં ખેદ કરશે નહિ.
સમાન્થેાઘા (કચ્છ)થી મહારાજશ્રી રુપચંદજી સ્વામી લખાવે છે–
૫. કવિવર્ય મહા. શ્રી નાનચંદ્રજીસ્વામીના સ્વર્ગવાસ થયાના ખબર સાંભળતાં દરેક ઠાણાને ઊંડા આંચકા અને આધાત લાગ્યો છે. તેઓશ્રીની જબ્બર ખામી આપણને પડી. તમે તે ગુરુસેવાના ખૂબ અમૂલ્ય લાભ લીધો છે. છતાં શ્રદ્ધાંજલિ
[૧૩]
www.jainel|brary.org
Page #817
--------------------------------------------------------------------------
________________
-
-
-
પS Jદવ વવટ પ, કાનયજી મહારાજ જન્મશતાકિદ ;
કાયમને સહવાસ, વળી તમારા ઉપર અત્યંત પ્રેમ એટલે ગુરુવિયેગનું દુઃખ થાય તે સ્વાભાવિક છે. હવે તે તેઓના ગુણાનુવાદ કરીને આત્મસંતેષ અનુભવવો એજ શ્રેયસ્કર છે. તેઓશ્રી આપણા સંઘાડાના ખરેખર સુકાની હતા. ૩૨ વર્ષ સુધા સંચાલન કર્યું. સંપ્રદાયના સ્થંભ સમાન હતા. તેમની આખા સ્થા. સમાજમાં તે ઠીક પરંતુ સારાયે જૈન આલમમાં એક વિચક્ષણ અને માનવતાપ્રેમી સંત તરીકેની ખરેખર ખામી પડી ગણાય. કારથી સદાનંદી મહારાજશ્રી છોટાલાલજીસ્વામી લખાવે છે
પંચમ આરાના પંથકજી શ્રી ચુનીલાલજી મહારાજ ! ગુરુદેવના દેહવિલયના સમાચાર સાંભળી ઘણે આઘાત થયા. આશ્વાસન આપવા કેઈ શબ્દો જડતાં નથી. આપ જે પ્રભાવિક પુરુષના શિષ્ય છે તેમના ગુણ ગ્રહણ કરી ધૈર્ય અને અપૂર્વ શાન્તિ અનુભવશે. અને બાહ્ય શક્તિ છે પરંતુ મનની શાંતિ તે ઉડી ગઈ છે. બહદ મુંબઈ વર્ધમાન સ્થા. જૈન મહાસંઘના આશ્રયે મળેલ શાકસભાના ઠરાવ
તા. ૧-૧-૬૫ ને રવિવારે કાંદાવાડી જૈન ધર્મસ્થાનકમાં મહાસંઘના પ્રમુખ શ્રી ચીમનલાલભાઈ ચકુભાઈ શાહના અધ્યક્ષપદે મળેલ જાહેરસભામાં શ્રદ્ધાંજલિ અર્પત પસાર થયેલ ઠરાવ
આપણા સમાજના વયેવૃદ્ધ અને જ્ઞાનવૃદ્ધ કવિવર્ય પૂ. મુનિશ્રી નાનચંદ્રજી મ. સા. સાયલા મુકામે કાળધર્મ પામતાં રથા. જૈન સમાજને એક આગેવાન મુનિરાજની પૂરી ન શકાય તેવી ખોટ પડી છે.
સદૂગત પ્રખરવક્તા, પ્રભાવશાળી અને આગેવાન મુનિરાજ હતા. તેઓશ્રીની પ્રેરણાથી ધાર્મિકેત્કર્ષની અનેક રચનાત્મક પ્રવૃત્તિઓ મૂર્તરૂપે સાકાર બની. તેઓશ્રી કેળવણી અને સાહિત્ય પ્રચાર ઉપર ખાસ ભાર મુકતા હતા. તેમના લખેલા પુસ્તકોથી માનવપ્રેમની સુવાસ ચારે તરફ પ્રસરી છે. આજની આ સભા તેમને શ્રદ્ધાંજલિ આપી તેમના આત્માને શાશ્વત શાંતિ પ્રાથે છે. બોરીવલી વ. સ્થા. જૈન સંઘના ઉપક્રમે થયેલ જાહેર શેકસભાને ઠરાવ
સર્વધર્મસમભાવી અને માનવધર્મની પ્રેરણા આપનાર પૂ. કવિવર્ય મહારાજશ્રી નાનચંદ્રજીસ્વામીના દેહવિલયના દુઃખદ સમાચારથી શ્રી વ. સ્થા. જૈન સંઘ બોરીવલી તથા શ્રી સંઘરચિત ટ્રસ્ટોના આશ્રયે મળેલી આ જાહેરસભા દર્દભરી નોંધ લે છે.
પૂ. ગુરુદેવની કરુણામય પ્રેરણાના પ્રભાવથી બોરીવલીમાં અનેક જાહેર સંસ્થાઓ અને સાર્વજનિક સત્રવૃત્તિઓની પર મંડાણી છે અને તે સંગીન રીતે ચાલી રહી છે. પૂ. ગુરુદેવની પ્રેરણાએ અનેકના જીવનમાં નવો પ્રકાશ પાથયો છે. આવા મહાન સંતના જવાથી આખા યે સમાજને ન પુરાય તેવી ખોટ પડી છે તેથી બોરીવલીની તમામ સંસ્થાઓ અને જનસમુદાય હાર્દિક દુઃખ અનુભવે છે અને તેમને ભાવભરી શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે. પરમાત્મા પૂજ્ય ગુરુદેવના ભવ્ય આત્માને શાંતિ અને અમારામાં માનવતાના કાર્યને જીવંત રાખવાનું સામર્થ્ય આપે એવી પ્રાર્થના કરે છે. અમદાવાદ શ્રી સૌરાષ્ટ્ર સ્થા. જૈન સંઘના ઉપક્રમે થયેલ શોકસભાને ઠરાવ
રેવન્ય ટ્રીબ્યુનલના અધ્યક્ષ શ્રી આર. બી. મહેતા સાહેબના પ્રમુખપદે સૌરાષ્ટ્ર સ્થા. જૈન સંઘની વાડીમાં સમસ્ત સ્થા. જૈન સંઘની સભામાં નીચે મુજબ પ્રસ્તાવ પસાર થયો હતે.
અમદાવાદમાં વસતા સમરત જૈનેની આ સભા સ્થાનકવાસી જૈન સમાજના અગ્રગણ્ય મહાપુરુષ કવિવર્ય પં. શ્રી નાનચંદ્રજી મહારાજ સાયલા મુકામે તા. ર૭-૧૨-૬૪ના રેજ કાળધર્મ પામ્યા તે અંગે હાર્દિક શ્રધ્ધાંજલિ અર્પે છે. તેઓશ્રી ધાર્મિક તથા સામાજિક ક્રાંતિકારી વિચારો ધરાવતા હતા. તેઓ સંપ્રદાયથી પર વિશ્વકલ્યાણની ભાવનાથી ઓતપ્રેત હતા. તેઓશ્રી માનવતાના પ્રખર હિમાયતી હતા. સમત સ્થાનકવાસી જૈન સમાજની પ્રગતિ માટે તેઓશ્રી જીવનભર નીડરતાથી ઝઝુમ્યા હતા અને કઈ પણ જાતના ભેદભાવ વગર માનવસમાજની સેવા માટે તેમણે આખું જીવન સમર્પણ કર્યું હતું. તેમના વ્યાખ્યાને તરવરસથી ભરપૂર અને ખૂબ જ પ્રેરણાત્મક હોઈ જનસમાજ પર જાદુઈ અસર કરતા. તેઓ ઉત્તમ પ્રકારના કવિ હાઈ ભકિતરસથી ભરપૂર અનેક કાર્યો જનસમૂદાયના હિતાર્થે રચ્યા છે. તેમના ઉપદેશ અને પ્રેરણાથી સમાજમાં અનેક માનવકલ્યાણની સંસ્થાઓ શરૂ થઈ છે તેમજ ઉચ્ચ પ્રકારના સમાજસેવક તૈયાર થયા છે. આવા એક મહાન તત્ત્વજ્ઞાની અને શકિતશાળી મહાપુરુષના કાળધર્મથી લીંબડી સંપ્રદાય જ નહિ પણ સમસ્ત થા. [૧૩૨]
વ્યકિતત્વ દર્શન
Page #818
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરુદેવ કવિવર્ય પં. નાનઅrદ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ જૈન સમાજને ન પૂરી શકાય તેવી મહાન બેટ પડી છે. આ સભા તેમને ખૂબ માનપૂર્વક ભાવભીની શ્રધ્ધાંજલિ અર્પે છે અને તેમના આત્માને પરમશાંતિ મળે તેવી પ્રાર્થના કરે છે. લીબડી સ્થા. જૈન મોટા ઉપાશ્રય સંઘની સભાને કરાવ
લીંબડીના સમસ્ત જનની એક શ્રધ્ધાંજલિ સભા પૂ. શ્રી ધનજીસ્વામી તથા તારવી શ્રી શામજી સ્વામીના સાનિધ્યમાં શેઠ લલ્લુભાઈ નાગરદાસના પ્રમુખપદે ભરાઈ હતી તેમાં નીચે મુજબ પ્રસ્તાવ પસાર થયેલ છે.
શ્રી લીંબડી મોટા ઉપાશ્રય થા. જૈન સમાજના પં. રત્ન પ્રખર વિદ્વાન કવિવર્યશ્રી નાનચંદ્રજી મહારાજ કાળધર્મ પામ્યાથી આપણા સમાજ પર શેકની ઘેરી છાયા પ્રસરેલ છે. તેઓશ્રીના દેહવિલયથી આપણા સંપ્રદાયે જ્ઞાનદીપને પ્રદીપ્ત રાખનાર તેજરવી સિતા ગુમાવેલ છે. આપણા સંપ્રદાયના રવિકિરણનું અતિ પ્રકાશવંત કિરણ વિલીન થયું છે. તેઓશ્રી પિતાની સાદી, સરળ, સચોટ અને વિદ્વત્તાપૂર્ણ વ્યાખ્યાનશૈલીથી શ્રોતાજનેને મંત્રમુગ્ધ બનાવી દેતા હતા. તેઓશ્રી માનવધર્મના મહાન તત્વવેત્તા અને અપૂર્વ હિમાયતી હતા. સમાજમાં માનવતાના સંસ્કાર સીંચી તેને ઉન્નત બનાવવા માટે તેઓશ્રીએ પિતાના જીવન દરમ્યાન ભગીરથ પ્રયત્ન કર્યા છે.
પોપકારવૃત્તિ, દયાધર્મ વિ. માનવતાના સર્વશ્રેષ્ઠ ગુણેને સમાજમાં વિકસાવી માનવતાનું મીઠું ઝરણું વહેતું રાખવા માટે આજીવન અમૃતમય વાગ્ધારા વહાવી છે. બોર્ડિગે, જૈનશાળા, દવાખાના વિ. લોકકલ્યાણકારી સંસ્થાઓ તેઓશ્રીના ઉપદેશની ફળશ્રુતિરૂપે ઘણે સ્થળે વિદ્યમાન છે. પરાર્થે કંઈક કરી છૂટવાની દિવ્ય ભાવનાનું અમી સીંચનાર એ મહાન વિભૂતિ આજે આપણી વચ્ચે નથી પરંતુ તેમના ઉપદેશ અને સત્કૃત્યની સુવાસ સદાને માટે આપણી વચ્ચે મહેકતી રહેશે.
ટૂંકમાં તેઓશ્રીના દેહવિલયથી આપણને સહને તેમ જ સમરત માનવજાતિને મહાન ખેટ પડી છે તેનું આ સભા ભારે દુઃખ અનુભવે છે, અને તેઓશ્રીના આત્માને દિવ્ય પ્રકાશ આપણા માર્ગને સમજવળ બનાવતો રહે એવી પરમકૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરે છે.
મેરબી સ્થા. જૈન સંઘની તા. ૩૧-૧૨-૬૪ની જાહેરસભામાં શ્રદ્ધાંજલિ આપી થયેલ ઠરાવ
લીંબડી સ્થા. જૈન સંપ્રદાયના કોહિનૂરસમા જૈનધર્મ દિવાકર પ. રત્ન કવિવર્ય નાનચંદ્રજી મ. સા. સાયેલા મકામે કાળધર્મ પામતાં અ. ભા. ૨થા. જૈન સમાજે એક મહાપુરુષ અને લીંબડી સંપ્રદાયે મહામૂલું રત્ન ગુમાવેલ છે તેથી સમસ્ત જૈન સમાજે તેમ જ તેમનાથી પરિચિત ઈતર સમાજે સાત આંચકે અનુભવ્યો છે. આ મહાપુરુષની ખાટ, જૈનસમાજમાં વણપુરાયેલી રહેશે. અન્તિમ અવસ્થામાં પૂજ્યશ્રી પોતાની જન્મભૂમિ સાયલામાં સ્થિરવાસ રહી આત્મકલ્યાણ સાધતા અને દર્શનાથી યાત્રાળુઓને ધર્મબોધ આપતા હતા. “પરાઘાત” નામકર્મને ઉદય અને પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવતા હોવાથી શ્રોતાજનેને હૃદયપલટો થયાના અનેક દાખલાઓ મોજુદ છે. માનવકલ્યાણની સાર્વજનિક પ્રવૃત્તિઓમાં તેઓ સક્રિય રસ લઉ અનેક સંસ્થાઓના પ્રેરક અને પ્રાણ હતા.
મોરબીમાં વસતા માળીયાવાળા અંબાવીદાસ શેઠને અન્તિમ સમયે બોધ આપી મોરબીને આંગણે જે બર્ડિગ સ્થપાઈ તેને બધો યશ પૂ. ગુરુદેવની કુનેહભરી દષ્ટિને આભારી છે. પિતે કવિ હોવાથી અને કંઠની મધુરતાને લીધે સંગીતદ્વારા અનેક શ્રોતાઓના હૃદયને ડોલાયમાન કરી શકતા હતા. તેઓશ્રીને સાતેક વર્ષથી હાર્ટની બીમારી થયેલ હોવા છતાં પોતાના દેહની પરવા કર્યા વગર દર્શન અને અમૃતવાણીને લાભ અન્તિમ સમય સુધી આપ્યા કર્યો હતો. તેમને અતિમ મહોત્સવ પણ હજારોની સંખ્યામાં જૈનશાસનની શોભાને અનુરૂપ ઉજવાય હતે.
- મોરબીને સમસ્ત જૈન સમાજ તેમને ભાવભરી શ્રદ્ધાંજલિ આપે છે અને તેમના આત્માને ચિરશાંતિ માટે પ્રાર્થના કરે છે. કલકત્તા મુનિશ્રી સંતબાલજીના સાન્નિધ્યમાં કલકત્તા નાગરિકેની પ્રાર્થના સભાને ઠરાવ:
સૌરાષ્ટ્રના વિદ્વાન જૈનમુનિ કવિવર્ય પ. નાનચંદ્રજી મહારાજના અવસાન નિમિત્તે તેમના આત્માની શાંતિ માટે અને તેમને શ્રદ્ધાંજલિ અર્પવા મુનિશ્રી સંતબાલજીના સાનિધ્યમાં કલકત્તાના નાગરિકેની એક પ્રાર્થના સભા કચ્છી જૈન શ્રદ્ધાંજલિ
[૧૩૩]
Page #819
--------------------------------------------------------------------------
________________
પુત્ર ગુરુદેવ કવિલય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાલિદ સ્મૃતિગ્રંથ
ભવનમાં મળી હતી તેમાં શેઠશ્રી સોહનલાલ ગડ, મોહનલાલ એલ. શાહ, સવાઈલાલ જે. પી. વિ. એ તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. મુનિશ્રી નેમિચંદ્રજીએ સદ્દગતની સાથેના સંસ્મરણો તાજા કર્યા હતા. | મુનિશ્રી સંતબાલજીએ જણાવ્યું હતું કે અમારામાં જે કંઈ જ્ઞાન, રાષ્ટ્રીયતા અને સર્વધર્મપ્રતિ આદર દેખાય છે તે એ મહાપુરુષને આભારી છે. તેમણે આધ્યાત્મિકતા અને વ્યવહારનું સુંદર સંકલન કર્યું છે. જૈનધર્મને સાંપ્રદાયિકતા. માંથી બહાર કાઢી વિશ્વધર્મની વિશાળ દૃષ્ટિ આપી છે. ગ્રામદ્યોગ, અસ્પૃશ્યતા નિવારણ, સ્ત્રી ઉન્નતિ, સાહિત્યસેવા વિ.માં તેઓ ભારે રસ લેતા હતા. કલકત્તા તરફ અમે આવતા પહેલાં ૮૭મી તેમની જન્મજયંતી વખતે અગિયાર દિવસ તેમની સાથે રહેવાનું થયું. તેની વિદાય વખતે મારે ખભે હાથ મૂકી આંખોમાં અમી સાથે જે પ્રેમાળ શબ્દ કાઢયા કે હવે તે મળાય ત્યારે ખરું! એ હજુ આંખો સામે તાદૃશ્ય થાય છે. તેમને આત્મા જ્યાં હોય ત્યાં શાંતિ પામે એ પ્રભુ પ્રાર્થના.
ત્યાર બાદ પ્રમુખસ્થાનેથી શ્રી સવાઈલાલભાઈ જે. પી. એ સદ્દગતને શ્રધ્ધાંજલી અર્પતે નીચેને ઠરાવ રજૂ કર્યો હતો.
સ્થાનકવાસી જૈન સંપ્રદાયના અગ્રગણ્ય મુનિવર કવિવર પં. શ્રી નાનચંદ્રજી મહારાજ સંવત ૨૦૨૧ના માગસર વદ ૯ તા. ર૭–૧૨-૬૪ને રવિવાર રાત્રે સવાદશ વાગે કાળધર્મ પામ્યા જેથી માત્ર સ્થાનકવાસી જૈનેને જ કે સમગ્ર જૈન સમાજને જ નહિ પરંતુ ભારતવર્ષના સમગ્ર ધાર્મિક સમાજને તેમની અસાધારણ ખોટ પડી છે. તેમને જન્મ સંવત ૧૯૩૩ ના માગસર સુ. ૧ સાયલા મુકામે થયો હતે. ભરયુવાનીમાં કુંવારી કન્યાને ભગિની બનાવી સં. ૧૯૫૭ના ફાગણ સુદ ત્રીજના દિવસે કચ્છ અંજાર મુકામે સગત પૂ. દેવચંદ્રજી સ્વામી પાસે સ્થા. જૈનધર્મની દીક્ષા લીધી, પરંતુ તેમણે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવને જોઈને મૌલિક ધર્મતત્ત્વ જાળવી હંમેશા બાહ્ય ક્રિયાઓમાં ફેરફાર કર્યા અને કરાવ્યા હતા. સ્થાનકવાસી જૈન કોન્ફરન્સનું બીજાપણુ એમને હાથે મેરખી મુકામે થયું હતું. સદૂગતને સાચા શિક્ષણમાં અને માનવસમાજની આંતરબાહ્ય શુધિમાં ખુબ ઊંડો રસ હતો. બેડિગે, પાઠશાળાઓ, વાંચનાલયે, પુસ્તકાલયે, ઔષધાલયે, ઉદ્યોગશાળાઓ વ. અનેક શુભ કાર્યો એમની પ્રેરણાથી થયા છે. તેઓ પ્રખર વક્તા, સમર્થ પ્રભાવશાળી, સુંદર કાવ્યકાર અને મહાન ઉદાર સાધુ હતા. કલકત્તાની સર્વધર્મપ્રેમી આ સભા તેમના સદગુણોને હૃદયની શ્રદ્ધાંજલિ આપે છે અને એમનાં સાધુ શિષ્ય – શિખ્યાઓને તથા વિશાળ ચાહક અનુયાયીઓને લાગેલા આઘાતમાં દિલાસેજી પાઠવે છે. મુંબઈથી શ્રી ગિરધરલાલ દામોદર દતરીની વ્યકિતગત અંજલિ
સેવાભાવી પંડિત મુનિશ્રી ચુનીલાલજી મહારાજ !
પૂજ્ય મહારાજશ્રીની આપે પાંત્રીસ વરસમાં છેલ્લા ૧૦-૧૨ વર્ષથી ખૂબ સેવા કરી છે. આપે આપના શરીર માટે જેટલી કાળજી રાખી હશે તેથી વિશેષ ગુરુજી માટે આપે રાખી હતી. મને ઘણી વખત દર્શને આવું ત્યારે યાદ આવતું કે પૂ. નાનચંદ્રજી મહારાજે તેમના ગુરુજીની ૯ વર્ષ સુધી જે સેવા કરી હતી તેનું ફળ મહારાજ સાહેબ ભેગવી રહ્યા છે અને તેમને આપના જેવા સેવાભાવી શિખ્ય મળ્યા છે.
લીંબડી સંપ્રદાયને કવિશ્રીની ઓટ જણાય તે સ્વાભાવિક છે. મારા મત પ્રમાણે તે આખા થા. સમાજને તેમની ખોટ પડી છે. મહારાજશ્રી સરળસ્વભાવી, શાંતિચાહક અને ધર્મના શુદ્ધ રાગી હતા અને તેથી જ આજે બધા તેમને યાદ કરે છે. શાસ્ત્રનું જ્ઞાન તેમનામાં સંપૂર્ણ હતું. અજમેર સાધુ સમેલન વખતે પન્નાલાલજી મહારાજશ્રીને ૨૦૦ માઈલથી સાધુઓ ડોળીમાં લાવેલ. તેમને ઉપાશ્રયે ડાળીમાં લાવવા માટે બધાની ભાવના હતી. પૂ. જવાહરલાલજી મહારાજ સાહેબે વાંધો ઉઠાવ્યો જ્યારે પં. રત્ન શ્રી રત્નચંદ્રજી મહારાજ અને કવિશ્રી નાનચંદ્રજી મહારાજ સાહેબે ખૂબ ટેકે આ પહેલાં ડોળી આ બે સાધુઓએ ઉપાડી અને પછી બીજા સાધુઓએ ઉપાડી અને ગામમાં લગભગ એક માઈલથી વધુ લાંબે સુધી ડોળીમાં પન્નાલાલજી મહારાજશ્રીને ઉપાશ્રયે લાવવામાં આવ્યા હતા. ભાવનગરથી શ્રી હેમચંદભાઈ રામજીભાઈ મહેતા (પ્રમુખ અજમેર સાધુ સમેલન)ની સ્મરણાંજલિ
“મારા પરમ ઉપકારક ગુરુ મહારાજશ્રીના આકસ્મિક વિયેગના સમાચાર તારથી મળતાં મારું મન અસ્વસ્થ થઈ ગયું છે. છેલ્લા દશનની ભાવના ઘણી હતી પણ ભાગ્યમાં નહિ લખાયું હોય. પૂજ્યશ્રીની મોટી ખેટ મને પડી છે. મારા માર્ગદર્શક અને શુભેચ્છક તરીકે તેઓશ્રી એક જ હતા. મારા વિચારો એમને કેટલીયે વખત [૧૩૪].
વ્યકિતત્વ દર્શન
Page #820
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરૂદેવ વિવ પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ
નહાતા ગમતા એ હું જાણું છું, છતાં એમના પ્રત્યેના મારા પૂજ્યભાવ એકધારા ભક્તિપૂર્ણ હતા એની હું ખાત્રી આપુ છું. તેઓશ્રી પણ આ વાત જાણતા હતા. પક્ષઘાત વખતે ગુરુદેવની તેમણે કરેલી સેવા જોઈ હતી. આવા ગુરુ અને શિષ્ય વિરલ જ જોવા મળે છે. આપે પણ એમની એવા જ ભાવથી સેવા કરી છે તેથી આપ પણ તેના ઉચ્ચતમ ફળ અને પરિણામ જોઇ શકશે. એમનું હૃદય ઘણુ ઉદાર હતું અને ભેળુ પણ એટલું જ હતું. એવા શુદ્ધ હૃદયવાળા જીવ દેવલાકમાં ઘણે ઉચ્ચ સ્થાને જાય તે નિશ્ચિત છે. ત્યાં રહીને પણ તેઓ આપણા માદક બની રહેશે તેની મને ખાત્રી છે. લીંબડી સ્થા. જૈનસઘ-સાયલાની શ્રધ્ધાંજ લિ
જેમની ૮૮ મી જન્મજયન્તી ઉજવાયાને હજુ માત્ર ૨૩ દિવસ જ થયા છે તે મહાપુરુષ કવિવર્ય પંડિત શ્રી નાનચંદ્રજી મહારાજ સ. ૨૦૨૧ ના માગસર વદ ૯, રવિવાર તા. ર૭–૧૨–૬૪ રાત્રે ક. ૧૦-૨૫ મિ. સાયલા મુકામે શુદ્ધિપૂર્વક પ્રતિક્રમણ આલેચના આદિ સર્વ ક્રિયાએ થયા બાદ હૃદયરોગના હુમલાથી શાન્ત-સમાધિભાવે કાળધ પામ્યા. આ દુઃખદ સમાચાર શહેરમાં પ્રસરતાં સર્વત્ર સન્નાટો વ્યાપી ગયા હતા. રિવવાર હોવાથી સૌરાષ્ટ્ર-કચ્છ-ગુજરાતના મુખ્ય મુખ્ય શહેરો અને ગામા તેમજ મુંબઈ-કલકત્તા વ. સ્થળાએ અર્જન્ટ તાર અને ટ્ર કકાલથી ખબર આપવામાં આવ્યા હતા.
પૂજ્ય ગુરુદેવના સ્વર્ગવાસથી જૈનસમાજમાં એક વજ્રપાત જેવા આંચકા લાગ્યા હતા. જૈનેતર આલમ પણ તેમના કાળધથી ખેઢ-ખિન્ન બની ગયેલ, કારણ કે તેઓએ ધર્મના વ્યાપક તત્ત્વનો સ ંદેશ માનવમાત્ર માટે સભળાવ્યા હતા એટલુ જ નહિ પણ કોઈ પણ જાતના ભેદભાવ વગર માનવસમાજની સેવા માટે પેાતાનુ આખુ જીવન વિતાવ્યુ હતુ.
પૂજ્ય ગુરુદેવના કાળધર્મથી લીંબડી સંપ્રદાયને તે માટી ખોટ પડી છે પરંતુ સમસ્ત જૈન સમાજમાં પણ ન પુરી શકાય તેવી ખોટ પડી છે.
તેમણે પૂ. દેવચંદ્રજી મ. પાસે સં. ૧૯૫૭ ના ફ્ા. સુદ ૩ નારાજ સયમ સ્વીકારી ૬૪ વર્ષના દીક્ષાપર્યાયને અંતિમ સમય સુધી ઉજ્જવળ ચારિત્રથી દિપાવ્યા હતા. સમાજસેવા દ્વારા આત્મવિકાસ એમનું ધ્યેય હૈાવાથી જૈનસમાજમાં જ્યાં જ્યાં જે વખતે જેની જરૂર જણાઈ તે તે કાર્યો અને સેવાએ તેઓ નીડરતાથી કરતા હતા તેથી તેઓ ક્રાન્તિકારી સાધુ તરીકે ઓળખાતા હતા. તેમને અન્તિમ વિદાયમાન અને શ્રદ્ધાંજલિ આપવા જે માનવસમુદાય એકત્ર થયેલ તેજ તેમના ઉચ્ચ કોટિના ચારિત્ર અને વાત્સલ્યમય પ્રેમની સુગંધ કેટલી વ્યાપક હતી તે પુરવાર કરતા હતા. સુરેન્દ્રનગર, જોરાવરનગર, વઢવાણ, લીખડી, સુદામડા, ધાંધલપુર, ચૂડા, રામપરા, ગુંદીઆળા, નેાલી, ટાદ, રાણપુર, પાણશીણા, થાન, ચાટિલા, સરા, વાંકાનેર, મેારખી, રાજકોટ, જેતપુર, ધારાજી, જૂનાગઢ, વીંછીઆ, લખતર વ. સ્થળેથી તેમ જ મુંબઈમાં વસતા કચ્છના સમાઘાઘા, રતાડીઆ, રામાણીઆ, લાકડીઓ, ત્રો નિવાસી ભાઈએ તેમ જ અમદાવાદ, દિલ્હી, હૈદ્રાબાદ, મુંબઈ જેવા દૂરદૂરના શહેશમાંથી સેંકડોની સંખ્યામાં ભાવિક ભાઈ-બેના હાજર રહ્યા હતા. જાણે એક જાતના માનવ મહેરામણ ઉમટયા હતા.
પૂજ્ય ગુરુદેવની સ્મશાનયાત્રા વખતે નયનરમ્ય પાલખીમાં ભવ્ય દેદારના દર્શન કરવા સમગ્ર જનતાના દિલમાં ઉત્સાહના પૂર ઉછળ્યા હતા. જૈન-જૈનેતર તમામ વગે ઉત્સાહભર્યા ભાગ લીધા હતા. સ્મશાનઘાટ પર મેોટી માનવમેદની વચ્ચે મુંબઇના આગેવાન શ્રી દુર્લભજી કેશવજી ખેતાણીએ ગદિત વાણીમાં સ્વર્ગસ્થને ભાવનામય અને હૃદયવદારક અલિ આપી હતી. ત્યાર બાદ સ્વર્ગસ્થના કાયમી સ્મારક માટે દર્દભરી અપીલ કરી હતી. પરિણામે તેજ સ્થળે કાઈ પણ જાતની ઉછામણીએ વિના તેના અનુયાયી વર્ગમાંથી આશરે ત્રણ લાખનું ફંડ થયુ હતુ. રાત્રે સમસ્ત શહેરીજનાએ એક શોકસભા ભરી હતી જેમાં સ્વર્ગસ્થના આત્માને પરમશાંતિ મળેા અને તેમના શિષ્ય-શિષ્યાઓને આ દુ:ખ સહન કરવાની શક્તિ મળે. એવી પ્રાર્થનાને વ્યકત કરતા ડરાવ બે મિનિટના મૌનપૂર્વક પસાર કર્યા હતા. ઉપરાંત સમસ્ત ગામલેાકેાએ અનહદ ભકિતભાવ દર્શાવી બે દિવસની પાખી રાખેલ હતી અને સ્થિરવાસ માટે પોતાની જન્મભૂમિ સાયલાને પસંદ કરી તે માટે પેાતાને ધન્યભાગ્ય માનવા લાગ્યા.
શ્રદ્ધાંજલિ
For Private Personal Use Only
[૧૩૫]
Page #821
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરુદેવ કવિવ` પં. નાનચન્દ્રજી મહારાજ જન્મરાતાબ્દિ સ્મૃતિગ્રંથ
કવિ ગયા
વિ ગયા વકતા ગયા ગયા જ્ઞાનકા ચ; સર્વ ધર્મ સમજાવતા ગયા ગુરુ નાનચંદ.
પૂ. ગુરુજીની વિદાયને
[૧૩૬]
હિ'મતદાન ગઢવી
બંધ દ્વારે આવશે પ્રકાશની નો'તી ખબર ! સંત દ્વારે પહોંચશે આ શ્વાસની નાતી ખબર.
નાતી ખબર કે ખેલશે। મારા હૃદયની વાતને ! નો'તી ખબર કે ખેાલશે! મારા હૃદયની વાતને.
મળશે. તમારા જ્ઞાનની મળશે . તમારા માનની
—શ્રી અમુભાઈ શેખાણી
મેળાપની આવી ઘડી ને આપલે જામી પડી ! શોધતા તા, જે કડી સ્વામી તરફથી સાંપડી.
લીધું ઘણું છે. આપથી દેવાય શું આ હાથથી
સૌરભ મારા શ્વાસને ! મીઠી નજર આ દાસને.
દીધુ નહિ કઈ જાતથી ! વંદન કરું છું' જાતથી.
દેનાર જ્યાં સમ્રાટ છે લેનાર તે લાચાર છે, લેનાર લેશે કેટલું ? દેનાર તા
દાતાર છે.
યાદ રહેશે આપની વાણી, વિનય ને વાતડી, ભૂલશે કાયા કદી ? યાદ કરશે આંખડી.
યાદ કરો કાકી, ભેગા થયા તાં' મારખી, ભૂલે મારી ભૂલજો, સભારશે ના – કોઈી.
વેદના છે અંતરે ! “Àખાણી”થી સહેવાય ના ! વિદાયને શકાય ના રહેવાય ના કહેવાય ના !
For Private Personal Use Only
વ્યકિતત્વ દર્શન
Page #822
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરૂદેવ કવિવર્ય . નાનસજી મહારાજા જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ
પૂજય ગુરુદેવનું સમાજને પ્રદાન
મુનિશ્રી નાનચંદ્રજી મહારાજ એ સામાન્ય સાધુ ન હતાં. નાનપણથી જ તેમનામાં વૈરાગ્યને આસ પ્રજવલતે હતે. મુનિશ્રીના વ્યકિતત્ત્વના બે મુખ્ય પાસાં હતાં. એક રાષ્ટ્રપ્રેમી મહાનુભાવનું અને બીજું સાચા જ્ઞાનપિપાસુનું. આ બન્ને પાસાંઓ તેમનામાં એકાકાર બની ગયા હતાં. તેમને જુદા પાડી શકાય તેમ ન હતાં અને એ બન્ને પાસાએ પણ તેમની ધર્મે–આધ્યાત્મ ભાવનાના વિશાળ પરિવેશમાં સમાવિષ્ટ હતાં. મુનિશ્રીના જીવનમાં રાષ્ટ્રીયતા, વિદ્યાની લગની અને ધર્મભાવના એ ત્રણેયને સુંદર સમન્વય થયો હતો. એમની ધર્મપિપાસાએ અધ્યાત્મપાસનામાં તૃપ્તિ અનુભવી અને રાષ્ટ્રભાવનાએ દેશદ્ધારક અને સમાજદ્ધારક રચનાત્મક પ્રવૃત્તિઓમાં અભિવ્યકિત સાધી. અનેક સંસ્થાઓને તેમના પ્રેરક વાત્સલ્યને લાભ મળે. સંસ્થાઓ સર્જતાં સર્જતાં તે પિતે જ સંસ્થારૂપ બની ગયાં. મુનિ નાનચંદ્રજી એટલે ચલતીફરતી જંગમ વિદ્યાપીઠ! અનેક સંસ્થાઓ તેમના વ્યકિતત્વની સુવાસથી મહેકી ઊઠી છે. આમાંની કેટલીક સંસ્થાઓને પરિચય અહીં આપવામાં આવેલ છે.
તલસાણિયા ઉજમસી ઓધવજી સ્થાનકવાસી જૈન વિદ્યાર્થી ભુવન લીંબડી
૪૩ માનદ મંત્રી-શ્રી ભાઈલાલ મગનલાલ વકીલ
સ્વ. ગુરુદેવ કવિવર્ય શ્રી નાનચંદ્રજીસ્વામીના પૂ. ગુરુદેવ આચાર્ય શ્રી દેવચંદ્રજી સ્વામીને પક્ષઘાતની બીમારી હતી. ડેળીમાં પણ વિહાર કરી શકે તેવી શારીરિક સ્થિતિ હતી. પરિણામે સંવત ૧૮ થી ૧૯૭૬ (સને ૧૯૧૨ થી ૧ર૦) એમ લાગલગાટ નવ વર્ષ તેઓશ્રી શિષ્યસમુદાય સાથે લીંબડીમાં સ્થિરવાસ રહેલા.
તે સમયમાં ગામડામાં જૈનેના ઘરે સારા પ્રમાણમાં હતા. તેઓ દેવ ગુરુ ધર્મ પર ખૂબ જ ભકિતભાવ ધરાવતા કઈ પણ ગામડામાં ધોરણ ૪ થી વધુ અભ્યાસ કરવાની સગવડતા ન હતી. અંગ્રેજી નિશાળ તે હતી જ નહિ એટલે પિતાનાં બાળકોને શહેરમાં ખાસ કરી જ્યાં અંગ્રેજી શાળા હોય ત્યાં મોકલે તેજ અભ્યાસ કરાવી શકે તેવી સ્થિતિ હતી.
તે વખતનાં લીબડીનરેશ શ્રી દોલતસિંહજી કેળવણપ્રિય હતા. લીંબડીમાં ધોરણ ૫ થી ૧૧ (મેટ્રિક) સુધીની સર જસવંતસિંહજી હાઈસ્કૂલ શરૂ કરેલી. એટલું જ નહિ પણ પિતાની તમામ પ્રજા પાસ કરી સામાન્ય અને ગરીબ વર્ગ પણ લાભ લઈ શકે તે હેતુથી લીંબડી રાજ્યનાં પ્રજાજન વિદ્યાર્થીની કેળવણી કઈ પણ ફી લીધા વગર મફત આપવાને પ્રબંધ કરેલો. આ શાળામાં ગ્રામ્યપ્રજાના બાળકને અભ્યાસ કરાવી શકાય તેવી સગવડ હતી પણ તેમને રહેવાનો પ્રશ્ન મુંઝવત. કઈ કઈ સુખી ગૃહસ્થ લીંબડીમાં મકાન રાખી રડું કરી બાળકોને અભ્યાસ કરાવતા પણ તેવા કિસ્સા જુજ અપવાદ રૂપ જ હતા. પરંતુ ઘણા મોટાભાગને સ્વતંત્ર રડું કરી શહેરમાં રહેવું પોષાય તેમ હતું. એટલે તેમના બાળકો માધ્યમિક શાળાની (મેટ્રિક સુધીની) અંગ્રેજી કેળવણીથી તથા ધાર્મિક સંસ્કારથી (લીંબડીમાં ધાર્મિક અભ્યાસ માટે શ્રી અજરામર જૈન વિદ્યાશાળા હતી. આજે પણ છે. ત્યાં બાળકોને ધાર્મિક શિક્ષણ અપાય છે. ઉપાશ્રયે મહારાજશ્રીના વ્યાખ્યાનને લાભ મળતો) વંચિત રહેતા. ચાર ચોપડી અભ્યાસ કરાવી ગામડામાં જ દુકાનના કામે લગાડી દેતા. પરિણામે તેમનું સમગ્ર જીવન ગામડામાં જ પસાર થતું.
આ દુઃખદ પરિસ્થિતિએ બીજાના દુઃખે દુઃખી એવા સ્વ. ગુરુદેવ શ્રી નાનચંદ્રજી મહારાજના માનસ પર ભારે અસર કરી. ગ્રામ્ય સ્વધર્મી બાળકે શહેરમાં રહી અભ્યાસ કરી શકે તેમજ ધાર્મિક સંસ્કાર મેળવે, જીવનમાં વિકાસ પામે એ માટે કાંઈક કરી છૂટવાની તમન્ના જાગી. પરિણામે તેઓશ્રીને લીંબડીમાં છાત્રાલય ઊભું કરવાનો વિચાર ઉભ. તેઓશ્રીએ આ હકીકત અને યોજના લીંબડી સ્થાનકવાસી સંઘનાં કાર્યકર્તાઓ સમક્ષ રજૂ કરી, ગ્રામ્યવાસી સ્વધર્મી
[૧૩૭]
વંદના
Page #823
--------------------------------------------------------------------------
________________
6ય ગુરૂદેવ વિવય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાલિંદ સ્મૃતિગ્રંથ
બંધુઓ પ્રત્યેની ફરજનું ભાન કરાવ્યું. છાત્રાલય શરૂ કરવા પ્રેરણા આપી. જે સંઘે ઝીલી લીધી. પરિણામે સંવત ૧૭૦ ના માગસર સુદ ૧૫ (તા. ૧-૧૨-૧૯૧૧)ના શુભ દિવસે આ છાત્રાલયની સ્થાપના થઈ. સતત ૬૩ વર્ષથી આ છાત્રાલય ચાલે છે. આજે આ છાત્રાલય પિતાનું અદ્યતન ઢબનું સ્વતંત્ર મકાન રૂા. સાડાત્રણ લાખની કિંમતનું ધરાવે છે. સમસ્ત ઝાલાવાડમાં સહુથી પહેલું શરૂ થનાર આ છાત્રાલય છે, ત્યાર પછી તે અનેક થયા છે. લીંબડીમાં જ કેકારી મગનલાલ ભૂરાભાઈ શ્રી મૂર્તિપૂજક વિદ્યાથી ભૂવન, ઔદિચ્ય બ્રાહ્મણ બોર્ડિંગ, દિગ્વિજયસિંહજી રાજપૂત હોસ્ટેલ સિવાય એકાદ ખાનગી હોસ્ટેલ ચાલે છે. પછાત વર્ગ માટે શ્રી મેઘજી પેથરાજ સાવજનિક છાત્રાલય શ્રી લીંબડી કેળવણી મંડળ ચલાવે છે. સુરેન્દ્રનગર, વઢવાણ શહેરમાં પણ છાત્રાલયો થયા છે.
આ છાત્રાલયની સ્થાપના વખતે સ્વ. ગુરુદેવશ્રી નાનચંદ્રજી સ્વામી લીંબડીમાં સ્થિરવાસ હતા. પછી પણ એકધારા ૬ વર્ષ સ્થિરવાસ રહ્યા. તેઓશ્રી વિદ્યાર્થીઓને વ્યાખ્યાન અને ઉપદેશ દ્વારા તેમની ફરજ અને જવાબદારી સમજાવતા અને સુસંસ્કારનું સિંચન કરતા. મહાવીર જયંતી તેમ જ પર્યુષણના દિવસેમાં રેસિટેશને, (પ્રાર્થના, ગાયને, સંવાદ જેમાં ધાર્મિક ભાવના અને ચારિત્ર્યને ઉપદેશ સમાવેશ થતે તે) ગોઠવતા અને જાતે રસ લઈવિદ્યાર્થીઓને તે માટે તૈયાર કરતા.
ત્યારબાદ તેઓશ્રીના ગુરુ કાળધર્મ પામતા સંવત ૧૭૬ નું ચાતુર્માસ પૂરું કરી લીંબડીમાંથી વિહાર કર્યો. પણ શેષકાળમાં અવારનવાર લીબડી પધારતા ત્યારે તેમજ સંવત ૧૯૭૯, ૧૪૩, ૧૯૮૮, ૧૯ અને સંવત ૨૦૧૬ માં એમ પાંચ ચાતુર્માસ કર્યા. જે દરેક વખતે છાત્રાલયનાં વિઘાથીઓના નિકટના પરિચયમાં રહેતા અને એક યા બીજી રીતે સદ્દવિચાર અને સંસ્કારનું સતત સિંચન કરતા.
આ છાત્રાલયની એક વિશિષ્ટતા હતી, જે પણ પૂ. ગુરુદેવના ઉપદેશને આભારી હતી. તેઓશ્રી સતત કહેતા કે ગામડામાં ગરીબાઈ છે. કોઈ સ્વધર્મી વિદ્યાથી છાત્રાલયની ફી ભરવા અશક્ત હોય તે મફત દાખલ કરો. અર્ધ લવાજમમાં દાખલ કરે. તુટે ગમે ત્યાંથી મળી રહેશે તેઓશ્રીની પ્રેરણાથી મળી પણ રહેતો) પણ કઈ વિદ્યાથીને કેવળ ફી ભરવાની અશકિતના કારણે જ દાખલ ન થાય તેમ બનવું ન જોઈએ. મુંબઈમાં ભૂતપૂર્વ વિદ્યાથીનું મંડળ આપણા સમાજના પ્રખર આગેવાન શ્રી ચીમનલાલ ચકુભાઈના પ્રમુખપણું નીચે સ્થપાયેલ તે મંડળની પણ સતત આજ માંગણી હતી અને તેઓ જરૂરિયાતે અવારનવાર રકમ પણ મોકલાવતા. પરિણામે વિદ્યાથીઓને દાખલ કરતી વખતે લવાજમની રકમમાં ખૂબ ઉદારતા બતાવાતી. તદ્દન મફત અને અર્ધ લવાજમમાં રહી ગયેલ વિદ્યાથીઓની સંખ્યા પણ ઘણી મોટી છે.
* લીંબડીનરેશે હાઈસ્કૂલમાં લીંબડી રાજ્યના વતની વિદ્યાથીની ફી માફી રાખેલી. તેમને શાળામાં મફત કેળવણું મળતી. પરંતુ લીંબડી રાજ્ય સિવાયના વતની વિદ્યાર્થીઓની કેળવણી ફી લેતા. તેમ છતાં બોર્ડિગને ઉત્તેજન આપવાના હેતુથી એવી યેજના કરેલી કે લીંબડી રાજ્ય સિવાયના ગામને વિદ્યાથી બર્ડિગમાં હોય ને ત્યાં ફ્રી હોય તે હાઈ સ્કૂલની ફી તદ્દન માફ અને બેડીગમાં અર્ધમાણમાં હોય તે હાઈસ્કૂલમાં અમાફીમાં રાખતા. પરિણામે બેડિગ પ્રત્યે લીંબડી રાજ્ય સિવાયના વિદ્યાર્થીનું પણ આકર્ષણ હતું. (જો કે હવે રાજ્યનું વિલીનીકરણ થઈ ગુજરાત રાજ્ય થતા ફી એક સરખી સહુની થએલી છે.)
આ છાત્રાલયમાં અભ્યાસ કરી ગયેલ વિદ્યાર્થીઓ ખૂબ તેજસ્વી નીવડ્યા છે અને આજે હિંદુસ્તાનભરમાં જુદા જુદા સ્તરે ગેઠવાઈ ગયા છે. મોટા ભાગના મુંબઈમાં જ છે. સેલિસિટર, વકીલ, ડોકટર, એજીનીયરો, વેપારીઓ છે જેઓ સમાજમાં સારી પ્રતિષ્ઠા અને મે ધરાવે છે. આર્થિક રીતે પણ સિધ્ધર છે. અને અમને કહેતા આનંદ થાય છે કે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને તેઓએ ખાસ કરી પૂ. સ્વ. ગુરુદેવના સાનિધ્ય અને અમૃતપાનને જેમને લ્હાવો મળેલ છે તેઓ આજે આ સંસ્થા પ્રત્યે અનન્ય ભકિતભાવ ધરાવે છે. તેઓ કહે છે તેમની અત્યારની સ્થિતિ કેવળ લીંબડી બેગિને આભારી છે.
બોડિશમાં ભણવાની સગવડ ન મળી હોત તે અંગ્રેજી ભણી શકયા ન હોત. ગામડામાં કયાંય ગોંધાઈ રહ્યા હતા. એટલે તેઓ સંસ્થા પ્રત્યે પિતાનું જીવનભરનું અણું માને છે અને સંસ્થાની જરૂરિયાતે ફરજ સમજી દાન ભેટ હોશેથી આપે છે. આ સંસ્થામાં હરકે ગામના જૈન વિદ્યાથીને જ દાખલ કરવામાં આવે છે. આજ સુધીમાં ૧૦૦૦ ઉપરાંત
વ્યકિતત્વ દર્શન
[૧૩૮]
Page #824
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરુદેવ કવિવર્ય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાલિદ સ્મૃતિગ્રંથ
વિદ્યાર્થીઓ અભ્યાસ કરી ગયા છે અને મોટા ભાગના વિદ્યાથીઓ ધંધા નેકરીમાં જુદા જુદા સ્તરે ગોઠવાઈ ગયા છે. આ પ્રતાપ આ બોર્ડિગને છે અને બેડિગ સ્વ. ગુરુદેવનું સર્જન છે. આ રીતે તેઓશ્રીને સમાજ પર અનંત ઉપકાર છે.
પૂ. શ્રી દેવચંદ્રજી સાર્વજનિક પુસ્તકાલય લીંબડી (સૌરાષ્ટ્ર)
૪૩ માનદ્ મંત્રી ભાઈલાલ મગનલાલ વકીલ,
સ્વ. કવિવર્ય મહારાજશ્રી નાનચંદ્રસ્વામી એક મહાન પ્રતિભાશાળી, વિરલ વિદ્વાન વ્યકિત હતા. તેઓશ્રીએ પિતાની હયાતી દરમ્યાન કેવળ માનવતાની દૃષ્ટિથી લોકસેવાની અનેક સંસ્થાઓ ઊભી કરી હતી તેમાં આ પુસ્તકાલય ગૌરવવંતુ સ્થાન ધરાવે છે.
તેઓશ્રીના ભંડારમાં જુદા જુદા વિષયેના મળી ૭૦૦૦ (સાત હજાર) પુસ્તક હતાં, તે પૂરતા થોડા કબાટા હતા, અને તેમાંના પુસ્તકો રથા. જૈન ભાઈઓને વાંચવા મળે તેમ વ્યવસ્થા કરી હતી. આ વ્યવસ્થા તેઓશ્રીના ગુરુદેવ શ્રી દેવચંદ્રજી મહારાજના નામે એટલે કે પૂજ્યશ્રી દેવચંદ્રજી પુસ્તક ભંડારના નામથી ચાલતી હતી. પણ વિશાળ હૃદયના આ મહામાનવે લોકેની ભૂખ જોઈ. સહુ ભૂખ્યાજનની આ ભૂખ સંતોષવા તેઓશ્રીના હૃદયમાં પ્રેરણા જાગી ઊઠી. તેમના નાનકડા ૭૦૦૦ પુસ્તકની સંખ્યા ધરાવતા પુસ્તકાલયને વિશાળ પાયા પર મૂકવાની યેજના કરી. ભકતેમાંથી રૂ. ૪૦,૦૦૦/- નું દાન મેળવ્યું. દાનવીર શેઠશ્રી અલખ અમીચંદે પૂ. શ્રી ગુરુદેવની પ્રેરણાથી સંઘની ભેજનશાળાના ચોગાનમાં વિશાળ મકાન બંધાવી આપ્યું અને આ મકાન, રૂા. ૪૦,૦૦૦ ની મૂડી તથા ૭૦૦૦ પુસ્તકથી પૂજ્યશ્રી દેવચંદ્રજી પુસ્તકાલય તથા વાંચનાલય નામની સંસ્થા જાહેર જનતાના માટે ખુલ્લી મૂકી અર્થાત્ આ સંસ્થાના સંચાલન માટે બંધારણ, ટ્રસ્ટી મંડળ અને કાર્યવાહક કમિટીનું આયોજન કર્યું.
આ સંસ્થાનું ઉદઘાટન સ્વ. શ્રી પિટલાલ લવજીભાઈ ચુડગરે તા. ૧૫-૪-૧૯૪૬ના રેજ કર્યું. આ રીતે સ્વ. પૂજય મહારાજશ્રીના પ્રયાસથી આ સંસ્થાની શુભ શરૂઆત થઈ.
આ સંસ્થા પર તેઓશ્રીની અમી નજર હતી. જયારે જ્યારે લીંબડી પધારતા ત્યારે ત્યારે સંસ્થામાં પધારી કાર્યવાહીની માહિતી મેળવતા અને ગ્ય સચનાઓ આપતા તેમ જ અવારનવાર ભકતજને મેળવી દેતા. તેઓશ્રી કાળધર્મ પામ્યા બાદ તેઓશ્રીના શિષ્ય શ્રી ચિત્તમુનિએ તે જવાબદારી સંભાળી લીધી છે.
પુસ્તકાલય એ માત્ર વાંચનભૂખ છિપાવવાની સંસ્થા નથી પરંતુ લોકજીવન માટે સંસ્કાર, પ્રેરણા, શિક્ષણ, સંપર્ક અને માહિતીનું કેન્દ્ર છે. પુસ્તકનું વાંચન અને મનન જીવનઘડતરમાંજીવનને ચારિત્ર્યવાન અને ઉજજવળ બનાવવામાં આત્માની ઉન્નતિમાં ઘણે મોટો ફાળો આપે છે. આ હકીકત નજર સમક્ષ રાખી જુદી જુદી યોજના દ્વારા પુસ્તકાલયને વિકસાવવા તથા તેને લેકોપયેગી બનાવવા કાર્યકર્તાઓએ ભગીરથ પુરુષાર્થ કર્યો છે.
આજે આ સંસ્થાને ૩૦ વર્ષના વહાણા વહી ગયા છે. આ સમયમાં સંસ્થા ખૂબજ ફૂલીફાલી છે. પ્રાણવંત અને સૌરાષ્ટ્રભરમાં વ્યવસ્થા માટે અજોડ ગણાય તેવી તેની વ્યવસ્થા અને પ્રતિષ્ઠા છે. અમે ગૌરવભેર કહી શકીએ છીએ કે આ પુસ્તકાલયનું નિરીક્ષણ કરનાર સહુ કોઈને અવશ્ય સંતોષ થશે. અમારું સહુને આમંત્રણ છે. પ્રગતિ અને ગૌરવગાથા
પુસ્તક – ૭૦૦૦- પુસ્તકોથી શરૂ થયેલી આ સંસ્થામાં આજે ર૮૯૨ પુસ્તક બેઠી કિંમત પ્રમાણે લગભગ રૂા. ૫૪૦૦૦ની કિંમતના છે. તેમાં ગુજરાતી, અંગ્રેજી, હિંદી, બંગાળી, સંસ્કૃત, અર્ધમાગધી, મરાઠી, ઉર્દુ ભાષાના પણ છે.
ફરનીચર - બે જ કબાટથી શરૂ થયેલી આ સંસ્થામાં આજે ૭૫ની સંખ્યામાં કબાટો છે. ઉપરાંત દીવાલમાં અભેરાઈઓ છે જે લગભગ રૂા. ૧૮૦૦૦ની કિંમતની છે.
અનુલય- (Reference) વિભાગ:- કિંમતી પુસ્તક સંસ્થામાં બેસી વાંચી શકે એ માટે ખાસ Reference સમાજને પ્રદાન
[૧૩૯).
Page #825
--------------------------------------------------------------------------
________________
પૂત્ર ગુરુદેવ કવિવય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાજિદ સ્મૃતિગ્રંથ
(અનુલય) વિભાગ રાખેલ છે.
સામયિકે - દૈનિક, અઠવાડિક, પાક્ષિક, માસિક, દ્વિમાસિક, ત્રિમાસિક મળીને ૬૦ સામયિકો આવે છે. આ સામયિકે બરાબર સચવાઈ રહે તે માટે દરેકના માપના એલ્યુમિનિયમ પતરામાંથી ફાઇલ બનાવેલ છે. જેના ઉપર સામયિકનું નામ એલપેન્ટથી લખવામાં આવેલ છે. આ યોજના આ પુસ્તકાલયે જ સહુથી પ્રથમ શરૂ કરી છે અને તે ખૂબ પ્રશંસા પામેલ છે.
| વાંચનાલય - સંસ્થામાં આવી વાંચનારાની સંખ્યા રેજની સરેરાસ ૩૦૦થી ૪૦૦ની છે. સંસ્થામાં બેસી વાંચવા માટે ખુલ્લી હવાથી ભરપુર વિશાળ રૂમ તથા ટેબલ ખુરશીઓની તથા પાણીની પુરતી સગવડ છે. સિલિંગ ફેને પણ રાખવામાં આવેલ છે.
બાલવિભાગ:- બાળકે માટેનું વિપુલ સાહિત્ય વસાવેલ છે અને સંસ્થામાં બાળકે બેસી વાંચી શકે તે માટે ખાસ વ્યવસ્થા કરેલી છે.
ફરતું વાંચનાલય :- પુસ્તકાલયમાં આવી વાંચી ન શકે તેવાઓને ઘરે રેજે રેજ છાપાઓ પહોંચાડવાની યોજના છે. સુવિચાર :- સંસ્થામાં બે બ્લેક બેડે રાખી દર અઠવાડિયે તેના પર જુદા જુદા સુવિચારના સૂત્રો લખવામાં આવે છે. શું વાંચશે? - બ્લેક બેડ પર આ મથાળા નીચે વાંચકને ગ્ય માર્ગદર્શન આપવામાં આવે છે.
ભીતચિત્રો-પોસ્ટો :- કેઈમની અંદર ફટાઓ મૂકવાની યોજના છે. આવી ફેટા ફેઈમ છે જે તમામમાં ધર્મગુરુઓના, દેશ નેતાઓના તેમજ જુદા જુદા ક્ષેત્રમાં પ્રસિદ્ધિ મેળવી હોય તેવા મહાન પુરુષેનાં તેમજ કુદરતી સૌંદર્યના ફટાઓ મૂકવામાં આવે છે.
ટાઈમ ટેબલ - રેલ્વે તથા લીંબડીથી ઉપડતી બસના ટાઈમટેબલ (સમયપત્રક) પણ રાખવામાં આવે છે.
ઉપર પ્રમાણે જુદા જુદા વિષયે અને વિભાગ દ્વારા આ સંસ્થા પ્રજાની સેવા કરી રહી છે. તેનું ખર્ચ વાર્ષિક રૂા. ૧૪૬૬૪૯૭ લગભગ છે.
સંસ્થાની કાર્યપદ્ધતિ અને વ્યવસ્થા અજોડ છે. પુસ્તકના વિષયવાર તથા કક્કાવારી રજીસ્ટર છે. જે પરથી પુસ્તકે તુરત જ પ્રાપ્ત થઈ શકે તેમ છે.
સંસ્થાના નિરીક્ષણથી ખૂબ જ પ્રભાવિત થયાના પ્રથમ કેટિના નિરીક્ષકોના અભિપ્રાય મળ્યા છે. સંસ્થાનો લાભ લેનારની સંખ્યા
૧ સંસ્થામાંથી પુસ્તક લઈ જનાર સભ્યોની સંખ્યા ૫૬૦ ૨ વાંચનાલયમાં બેસી સામયિકે વાંચનારની સંખ્યા ૩૦૦ થી ૪૦૦ ની છે. ૩ ઘેરબેઠાં છાપા મેળવનાર સભ્યની સંખ્યા ૩૦ ૪ બાલ વિભાગમાં વાંચનાર બાળકની સંખ્યા રજની ૧૦૦ થી ૧રપ ની છે.
આવા પ્રાણવંત પુસ્તકાલય તથા વાંચનાલય દ્વારા લીંબડીની પ્રજાની સેવા કરવાની તક મળી છે. તે બદલ તેના સજી, સ્વ. ગુરુદેવ કવિવર્ય શ્રી નાનચંદ્રજી સ્વામીને અમારા કટિ કોટિ વંદન છે.
પૂ. ગુરુદેવ શ્રી નાનચંદ્રજી મહારાજ સંસ્થાપિત પૂ. શ્રી દેવચંદ્રજી સાર્વ. પુસ્તકાલયના સર્જન પાછળની દૃષ્ટિ
૪] » પ્રતાપકુમાર ટેળિયા, ભૂતપૂર્વ ગ્રંથાલયી સ્વ. ગુરુદેવ મુનિશ્રી નાનચંદ્રજી મહારાજ જેવી સમન્વયકારી, સર્વસ્પશી અને સર્વહિતદશી પ્રતિભાએ પિતાના વ્યાપક જ્ઞાનપ્રસારના સ્વપ્નને સાકાર કર્યું–સ્વયં પર ઉપકારી ગુરુવર્ય શ્રી. દેવચંદ્રજીના નામને આગળ મૂકીને સજેલા “પૂ. શ્રી. દેવચંદ્રજી સાર્વજનિક પુસ્તકાલય દ્વારા સેનામાં સુગંધ ભળે તેમ જન-જન અને દૂર-સુદૂર સુધી જ્ઞાન[૧૪]
વ્યક્તિત્વ દર્શન
Page #826
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરૂદેવ કવિuા પં. નાના-જી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ
સંદેશ પહોંચાડવાના તેમના આ સુકાર્યને ઉપાડી લેનારા કાર્યવાહકો પણ સુદૃષ્ટિ સપન્ન સાંપડયા. સ્વ. અમુલખ અમીચંદ શેઠ, સ્વ. શ્રી. વનમાળીદાસ ગુલાબચંદ, સ્વ. શ્રી રસિકલાલ પ્રભાશંકર શેડ, સ્વ. ભાગીલાલ રાયચંદ તુરખિયા, શાંતિલાલ હેમચંદ સંઘવી જેવા અનેક દાનીએની આર્થિક સહાય ઉકત સુચાગ્ય કાર્ય વાર્તાકા દ્વારા દીપી ઊઠી. સ્વ. મુરખ્ખી શ્રી અમૃતલાલ ઉમેદચંદ શાહ જેવા એક ભૂતપૂર્વ ન્યાયાધીશ છતાં બુદ્ધિમત્તા અને વ્યવસ્થિતતાના આદશ સાથે ધર્મજિજ્ઞાસા, ખાલવત્ સરળતા અને ઉદારતાથી ભરેલા વયોવૃદ્ધ સત્પુરુષ, શ્રી ગિરધરલાલ ઉગરચંદ પરીખ જેવા સસ્કાર, સાહિત્ય, ચિંતન અને જીવનની સમગ્રતાને સ્પર્શતા દૃષ્ટિસપન્ન મહાનુભાવ, વકીલ શ્રી ભાઈલાલભાઈ મગનલાલ શાહ જેવા કાર્યદક્ષ, વ્યવસ્થા-કુશળ, સેવાભાવી અને પ્રેમાળ મત્રો અને શ્રી મનુભાઈ મહેતા જેવા યુવાન છતાં ગંભીર અને વિચક્ષણુ ખજાનચી જ્ઞાન-વિદ્યા-સંસ્કાર-પ્રસારની આ સંસ્થાને કાર્યવાહક સમિતિમાં સાંપડયા એ એનું ઓછુ સદ્ભાગ્ય નથી ! સૌથી મહત્વની વાત તો એ છે કે આ બધા કાર્યવાહમાં આશયની એકતા, દૃષ્ટિની સમરસતા, સ્વભાવની સાલસતા, હૃદયની સેવાભાવના અને અન્યોન્ય સ્નેહભાવના સભર હતી. ઘણી સંસ્થાઓમાં ચાલતા અહંકાર સામે અહંકારના, હુંસાતુંસીના કે તેજોદ્વેષના ઘણુ અહીં સ્વપ્નું ય ન હતા. અને તેથી આ સંસ્થા આરંભથી જ ફૂલવા-ફાલવા લાગી. સંસ્થા હંમેશાં મકાન, વૃક્ષા, સાધના કે પૈસાથી નહીં, તેના જીવતા જાગતા, સમરસતાભર્યા કાર્યવાહકો અને કાર્યકર્તાઓથી બને છે અને ફૂલેફાલે છે તે અહી દેખાઈ રહ્યું.
આવા સમરસ, યોગ્ય, દૃષ્ટિસંપન્ન કાર્યવાહકોના મનમાં અને સંસ્થાના પ્રણેતા વિશાળ હૃદયી ગુરુદેવ મુનિશ્રી નાનચંદ્રજી મહારાજના સાગર હૈયે આ ગ્રંથાલય દ્વારા ઉકત જ્ઞાનપ્રસાર થાય તે માટેનાં અનેરાં કાડ હતાં.
મારી શોધના ઉપક્રમમાં મુનિશ્રી સતબાલજી દ્વારા ગુરુદેવ નાનચંદ્રજી મહારાજનો, તેમના દ્વારા આ ગ્રંથાલયના અને ગ્રંથાલય દ્વારા ઉપર્યુકત કાર્યવાહકોનો મને જે પરિચય થયા તેણે મને આ વિશિષ્ટ દૃષ્ટિયુકત પુસ્તકાલય સંભાળવા— તેના ગ્રંથાલયી – લાયબ્રેરિયન બનવા પ્રેર્યાં. ઈ. સ. ૧૯૫૧ માં હું સંસ્થામાં જોડાયો. મારા વ્યાવસાયિક, વિદ્યાકીય અને જાહેરજીવનનું આ પ્રથમ અને મહત્ત્વપૂર્ણ કાર્ય હતું. એક વિશિષ્ટ ભાવના અને દૃષ્ટિપૂર્વકનું જ્ઞાનવિદ્યાની આરાધનાનું કાર્ય, એક સંતપુરુષની છત્રછાયા અને સ્નેહભર્યા કાર્યવાહકોના સાથ-સંગાથ ને સાર-સંભાળ (એવા કાર્યવાહકો કે જેમણે મને કેવળ ‘ કાર્ય કર્તા' તરીકેના નહી', પણ એક ‘સ્વજન’ તરીકેના વ્યવહાર, સ્નેહ અને આત્મીયતા આવ્યા) આ બધું મળ્યું એટલે મારી ઉત્સાહ અનેકગણા વિíસત થયા. ગ્રંથાલય જેવી સંસ્થાને કેવળ સાધુ વર્ગ, સ ંશોધક-અભ્યાસીએ અને થોડા રસિક વાંચકવર્ગ પ્રથાનુ એક સંગ્રહસ્થાન’ યા ગ્રંથભડાર' માત્ર બનાવે તે મને પણ રુચ્યું નહીં. મારા અંતરઊંડે પણ આ સંસ્થાને જ્ઞાનનું, સંસ્કારનુ એવુ જીવતુ જાગતું કેન્દ્ર બનાવવાના કોડ જાગ્યા કે જે સૌ કોઈને – બધી કક્ષાના લેાકસમાજ અને શિક્ષિત-સમાજને આકર્ષનારૂ, પ્રેરણા આપનારૂ વાતાવરણ પૂરું પાડે, વ્યવસ્થા પૂરી પાડે અને વાંચનસામગ્રી પૂરી પાડે !
અમે પ્રામાણિકપણું, અતિશયેાકિત કે આત્મવચના વિના કહી શકીએ કે આ પુસ્તકાલયના સર્જન અને સંચાલન પાછળની અમારી ભાવના અને દૃષ્ટિ તદ્દન નિરાળી જ હતી. ગ્રંથો, સામયિકો, પુસ્તકો અનેક વિષયાનાં મેળવતા રહી ગ્રંથાલયને સમૃદ્ધ કરવા ઉપરાંત આ પુસ્તક-સામયિકો દ્વારા કેવળ માહિતીજ્ઞાન કે મનેારજન પહોંચાડવાના જ નહી પરંતુ ઊંડી અભ્યાસરુચિ જગાડી જીવનમાં સમજણ પ્રગટાવવાના, જીજ્ઞાસા જગાવવાના, સંવાદિતા અને વ્યવસ્થા શીખવવાના, શેાધ અને સજાગતાની વૃત્તિ ખીલવવાના, સત્ય અને રહસ્યના સસ્પર્શ કરાવવાના, ગુણવકાસ કરાવવાના અને ધર્મને વ્યવહારમાં ઉતારવા–ઉતરાવવાના અમારા સૌના કોડ હતા. આ માટે ગ્રંથાલયને એક જીવતું જાગતુ, જ્ઞાન–વિદ્યા-પ્રવૃત્તિઓથી મઘમઘતુ, જીવનમાં ગાંભીર્ય અને પ્રગલ્ભતા પરાધતુ “જ્ઞાનાલય” બનાવવાની અમારી સૌની ભાવના હતી. ગ્રંથાલય, વિજ્ઞાનના પ્રાચીનમાં પ્રાચીન અને અર્વાચીનમાં અર્વાચીન ગ્રંથ, સાધનો, પ્રયાગા અને પ્રક્રિયાએ દ્વારા આ ભાવના સાકાર કરવા અમે ઝંખી અને મથી રહ્યા હતા. નાનાથી માંડીને મોટા અને એક પ્રકારની રુચિ વૃત્તિ દૃષ્ટિભૂખ ને આવશ્યકતાવાળા જનતાના વિવિધ વર્ગો સુધી, જનજન સુધી, લીંબડી ગામ જ નહીં, આજુબાજુના ગ્રામ પ્રદેશેા સુધી પહોંચવાનો અને લેાકરુચિને સંસ્કારવાનો અમારો પ્રયત્ન હતા. આ માટે સ્પષ્ટરૂપે કહીએ તે—
ગ્રંથાલય વિજ્ઞાનની દષ્ટિએ સુવ્યવસ્થિત અને વૈજ્ઞાનિક વર્ગીકરણ અને વ્યવસ્થા પદ્ધતિ અમે શોધીને શક્તિ અનુસાર અપનાવી રહ્યા હતા.
સમાજને પ્રદાન
For Private Personal Use Only
[૧૪૧]
Page #827
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરૂદેવ કવિલય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ – ગ્રંથ સમૃદ્ધિ અને વૈવિધ્યની દૃષ્ટિએ અનેક વિષયના સામયિકો અને ગ્રંથ અમે મેળવી રહ્યા હતા
–વાચકવર્ગને સ્મરણ, સૂચન, પ્રેરણા અને જીજ્ઞાસા-જાગરણ કરાવવાના હેતુથી અનેક પ્રકારના કલાત્મક દિવાલ પત્રો અને સૂચના ફલકે અમે ગોઠવી રહ્યા હતા.
-શિક્ષિત વાચકોની સુરુચિ ઘડવા તેમ જ તેમને સવાચન તરફ વાળવા સૂચનાપત્ર, વાર્તાલાપ, પરિસંવાદ, ચર્ચાસભાઓ, અભ્યાસવર્તુળ વગેરે દ્વારા અમે અવનવા પ્રયોગ કરી રહ્યા હતા.
–અશિક્ષિત વાચકન-લોકેને-અક્ષરજ્ઞાન અને વિદ્યા ભણી આકર્ષવા અમે અનેકવિધ પ્રદર્શને જ રહ્યા હતા.
આમ એક તરફથી શિક્ષિત-અશિક્ષિત સર્વની સંસ્કારિતાને સ્પર્શવા, સમન્વયદષ્ટિ વિકસાવવા, જિજ્ઞાસારુચિ જગાડવા અને વિવેક વિશ્લેષણ બુદ્ધિ વિકસાવવા અમે પરિસંવાદ-પ્રવચને ગોઠવી રહ્યા હતા, તે બીજી તરફથી એ વિશ્લેષણને સંલેષણમાં લઈ જવા, જ્ઞાનને મૌનમાં, ભકિતમાં અને આચારમાં વાળવા અમે અંતરને સ્પર્શતા સાપ્તાહિક પ્રાર્થના તેમ જ પ્રાસંગિક ભકિતસંગીતના સારિક સંગીતના-કાર્યક્રમ પણ યોજી રહ્યા હતા.
સંક્ષેપમાં, આ ગ્રંથાલય-વાચનાલયને માહિતી યા મોરંજન પૂરું પાડનારૂં કેન્દ્ર યા શાબ્દિક ગ્રંથનું મૃત સંગ્રહસ્થાન નહીં, પણ જીવંત, બોલતા અને વિકસતા જીવનના વિદ્યાજ્ઞાનનું ધામ બનાવવા અમે યથાશક્તિ-યથામતિયથાદષ્ટિ મથી રહ્યા હતા.
અમારી એ દષ્ટિએ, ભાવનાઓ, કાર્યચેષ્ટાઓ કેટલી સાકાર થઈ છે એ તે દષ્ટાઓ અને વાચકે જાણે! અમે તે એટલું જાણીએ છીએ કે કાળક્રમે પૂ. ગુરુદેવ મુનિશ્રી નાનચંદ્રજી મહારાજ જેવા અમારા પ્રણેતા અને મહામના મુ. શ્રી. અમૃતલાલભાઈ જેવા અમારા સહયાત્રીઓ અમારાથી વિદાય થયા, વયોવૃદ્ધ થયા કે દૂર જઈ વરયા છતાં અમારી એ ભાવનાઓ ને દષ્ટિએ વિરમી નથી. અમારા કેડ કરમાયા નથી. નથી, વિરમ્યા કે સુપ્ત બન્યા નથી. એ સદાયે એવા ને એવા જાગૃત છે. એટલું જ નહીં, હજુ તે એને ફલવાફાલવાનું બાકી છે. હજુ તે એ બીજ-દશા પૂરી કરી રહેલ છે અમને શ્રદ્ધા છે કે એક સંતપુરુષના નામે, એક સંતપુરુષના હાથે અને એક સંતપુરુષના પ્રેરણા, પરિશ્રમ અને પુણ્યના બળે પ્રારંભાયેલું આ બીજરૂપ મંગળકાર્ય આવી જ ભાવના ધરાવતા પલ્લવ-પુષ્પવાળા નવા કાર્યવાહક ઉત્પન્ન કરતું બીજમાંથી વટવૃક્ષરૂપે પરિણમશે. તેમ જ અનેકને શીતળ છાયા અને આત્મસ્વારથ્યકર, સ્વાદુ ફળ આપી રહેશે. એ દિવંગત સંતપુરુષના આશીર્વાદ અને વિશાળ જનસમાજની સલ એને એવા વિશાળ વટવૃક્ષરૂપે જુએ એ દિવસ દૂર નથી. ઈ. સ. ૧૯૪૬થી આજ ઈ. સ. ૧૯૭૬ સુધીના ૩૦ વર્ષોની. બીજદશાને એને કાળ હવે પૂરો થઈ ચૂકયે છે.
કવિશ્રી નાનચંદ્રજી મહારાજ સાર્વજનિક મહિલા મંડળ-લીંબડી
આજે સુરેન્દ્રનગર જિલ્લામાં કન્યા કેળવણીમાં લીંબડી ખરે ગણાવ્યું છે. પણ વર્ષો પહેલાં-જે વખતે કન્યાકેળવણીની ઝાંખી પણ ન હતી, તેવા વખતે માનવતાને અખૂટ ભંડાર સમા એક જૈન મુનિશ્રી નાનચંદ્રજી સ્વામીની સતત પ્રેરણાથી લીંબડીના લગડીવાળા નામે જાણીતા શ્રી મૂળચંદ જીવરાજના પુત્ર શ્રી ઉગરચંદભાઈ મેહનલાલભાઈ તથા કેશવલાલભાઈએ તેમના પૂજ્ય પિતાશ્રીના સમરણથે શ્રી મૂળચંદ જીવરાજ કન્યા વિદ્યાલય નામની સંસ્થા ઊભી કરી, જેને લાભ આજ સુધીમાં હજારે હેને લીધે છે અને લઈ રહી છે. આ કન્યા વિદ્યાલયના પ્રતાપે લીંબડીની કન્યાઓ સંસ્કારમાં મોખરે ગણાતી અને લીંબડી સંસ્કારધામ ગણાતું. આ રીતે નાની બહેનને કેળવણની સગવડ થઈ અને ઉત્તરોત્તર વધતી ગઈ. પરંતુ વિધવા, સમાજથી
વ્યકિતત્વ દર્શન
[૧૨]
Page #828
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરૂદેવ કવિવા પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ
તરડાયેલી, દુ:ખી કુટુંબની મહેનને રાજી મળે તેવા કોઈ ઘરગથ્થુ ઉદ્યોગ નહાતા. આવી ઘણી હેના ઘર આંગણે આંસુ સારી દિવસે પૂરા કરતી; પરંતુ પારકાના દુઃખે દુઃખી એવા એજ મુનિશ્રી નાનચંદ્રજીસ્વામીને તેમનું દુઃખ હૈયે વસ્યું. આજથી ૩૦ વર્ષ પહેલાં સંસ્થાના આજના પ્રમુખશ્રી ધીરજમ્હેન સંઘવીને લાવી સાથૅજનિક મહિલા મંડળ નામની સંસ્થા સ્થાપી.
શરૂમાં અેના માટે એક શિવણ વર્ગ શરૂ કરવા કહ્યુ. શ્રી ધીરજમ્હેન સંઘવી અને હાલના મંત્રી શ્રી મુકતાબ્ડેન હિંમતલાલ ભટ્ટ શરૂઆતથી જ ખૂબજ હોંશથી એ માગણી સ્વીકારી પેાતાની સેવા આપવા તૈયારી બતાવી અને આ બંને બહેનેાએ સહ જવાબદારી લેવાનું સ્વીકારવાથી જ આ સંસ્થા શરૂ થઈ શકી. શરૂઆતમાં આ મંડળ જૈના પૂરતુ જ હતું. તે માત્ર નામનુજ હતું. મુકતાબ્વેન બ્રાહ્મણ હાવા છતાં શરૂઆતથી સેવા આપતા એ આનંદની વાત છે.
આ અને હેનોએ સંસ્થા શરૂ થઈ એટલે કે ૨૫ વર્ષથી આજ સુધી (રજાના દિવસે કે બહારગામ હોય તે સિવાયના તમામ દિવસે રાજ ૧ થી ૪ સુધી મંડળમાં જાતે હાજરી આપી સતત તમામ પ્રવૃતિ પર દેખરેખ રાખે છે અને પચીશ વર્ષથી એકધારી ને અેના માનદ્ સેવા આપી રહ્યા છે. જો પુરુષ હાત તેા કહેવાત કે રામ-લક્ષ્મણની જોડ છે તે રીતે તેમની કામગીરી છે. કોઈપણ સંસ્થાના માનદ્ હાદ્દેદારો સતત રોજ રા-૩ કલાક સંસ્થામાં નિયમિત હાજરી આપતા હાય તેવા કિસ્સા ભાગ્યેજ ખીજો કાઈ હશે. આપણી અન્ય સંસ્થાઓના હાદ્દેદારોએ વિચારવા જેવું ન ગણાય ? પૂ. શ્રી નાનચંદ્રજી મહારાજે શ્રી સ્થા. સંઘના આગેવાનોને પ્રેરણા આપી મકાનની વ્યવસ્થા પણ કરી આપી. નાનકડા મકાનમાં ફકત એજ સંચા સાથે ૨૫ વર્ષ પહેલાં શિવણુ વ શરૂ થયા અને તે ખીજમાંથી વૃક્ષ થયું અને મહિલા મંડળની વિવિધ પ્રવૃત્તિએ પાંગરતી ગઈ છે.
લીંબડીમાં ‘શ્રી લીંબડી કેળવણી મંડળ'ની સ્થાપના ૧૯૫૯ માં થઇ પછી તે સંસ્થા સાથે આ સંસ્થા જોડાઈ છે. એટલે તૂટા લીંબડી કેળવણી મંડળ આપે છે અને મહિલા મંડળને સતત રહેતી આર્થિક ચિંતામાંથી સદાને માટે મુકત કરેલ છે.
મડળની પ્રવૃત્તિઓ
શિવણ, ભરત—ગુંથણુ—એમ્બ્રોયડરી વિ. શીખી અત્યાર સુધીમાં અંદાજે ૨૨૦૦ બહેનોએ લાભ લીધેલ છે. કેટલીક બહેનોએ શિવવાના સચા લીધા છે અને તે ઉપર કામ કરી ગુજરાન ચલાવે છે.
આ ઉપરાંત મહિલા મંડળ દ્વારા અનેકવિધ પ્રવૃત્તિએ ચાલે છે.
સંગીત વર્ગ, ગૃહઉદ્યોગો, પુસ્તકાલય-વાંચનાલય અને સંસ્કારવક પ્રવૃત્તિઓ-પર્યટન–રાસ ગરબા-વિગેરે પ્રવૃત્તિઓ સારી રીતે ચાલી રહી છે-વિકસી રહી છે.
રીવલી ( મુંબઈ ) ની સસ્થાઓ
ઝુ શ્રી વમાન સ્થાનકવાસી જૈન સંઘ –ારીવલી
તેં શ્રી વર્ધમાન કલીનીક (શ્રીમતી નંદકુવરમ્હેન રસિકલાલ શેઠ-જનરલ હાસ્પીટલ) વર્ષે શ્રી સર્વોદય ઉદ્યોગ મદિર
. શ્રી સ્વધર્મી સ્ટા
ૐ શ્રી વમાન સ્થા. જૈન સંઘ એરીવલીઃ
ૐ ભાઈલાલ ભુરાલાલ શેઠ-માજી માનદ્ મંત્રી
માનવતાના પુરસ્કર્તા પૂ. ગુરુદેવ પંડિત કવિ મુનિશ્રી નાનચંદ્રજી મહારાજનું ઈ. સ. ૧૯૫૭ નું ચાતુર્માસ ઘાટકોપરમાં હતુ. આ અરસામાં બૃહદ્ મુંબઈના ઉત્તરને છેડે મુંબઈથી ૨૨ માઈલ દૂરના પરા રીવલીમાં શ્રી વમાન સ્થાનકવાસી જૈન સંઘ તેની શિશુ અવસ્થામાં પા પા પગલી પાડતે હતા. પાંચ વરસની સતત મહેનતને અંતે રૂપિયા પાંસઠ હજારની કીમતનું તૈયાર મકાન ઉપાશ્રય માટે ખરીદેલું, પરંતુ તેમાં પોલીસખાતાના માણસે ભાડુતા તરીકે હતા.
સમાજને પ્રદાન
[૧૪૩] www.jairnel|brary.org
For Private Personal Use Only
Page #829
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરુદેવ વિવા` પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ
સ્મૃતિગ્રંથ
મકાનનો ખાલી કબજો મેળવવા અથાગ પ્રયાસેા ચાલતા હતા અને ૧૯૫૮ માં મકાનનો કબજો મળ્યા. તે દરમ્યાન મકાનના પટાંગણમાં સર્વોદય હાલનું બાંધકામ-લાન લઈને શરૂ કરેલું. ઉપાશ્રય મકાનનો કબજો મળતાં માર્ચ ૧૯૫૮ માં ઉપાશ્રયનું ઉદ્ઘાટન થયું. ઉદ્ઘાટન પ્રસ ંગે પૂ. ગુરુદેવ ૫: કવિવર્ય મુનિશ્રી નાનચંદ્રજી મહારાજ સાહેબ પધાર્યા. આમ શ્રી સંઘને પ્રથમથી જ પૂ. ગુરુદેવના આશીર્વાદ મળ્યા.
શ્રી. સંઘે નમ્રતાપૂર્વક પૂ. ગુરુદેવને પ્રથમ ચાતુર્માસની વિનંતી કરી, જેના તેઓશ્રીએ ઉદારતાથી સ્વીકાર કર્યો. આમ શ્રી. રીવલી સંધ ૧૯૫૮નું “પ્રથમ ચાતુર્માસ” પૂ. ગુરુદેવનુ મેળવવા ભાગ્યશાળી બન્યો.
પૂ. ગુરુદેવની પ્રેરક વાણી, દ્વારા આધ્યાત્મ ધર્મ સાથે વ્યવહાર ધર્મનું સમન્વય, વ્યવહારશુદ્ધિ વિગેરે ઉપર તેઓશ્રી ખાસ ભાર મૂકતા. સર્વોદય હાલનું બાંધકામ અધુરૂ હતુ. તે પૂરું કરવા શ્રી સંઘ પાસે કાંઈ ફંડ ન હતુ.
શ્રી જૈન સાર્વજનિક દવાખાનું
પૂ. ગુરુદેવના ઉપદેશમાં ‘જનસેવા એ પ્રભુની સેવા' એ મુખ્ય મંત્ર હતા. સમગ્રપણે માનવજાતની અને એમાંય ખાસ કરીને પીડિત માનવજાતની સેવા માટે તેઓશ્રીએ ખાસ પ્રેરણા આપી. દીનદુઃખીએ પ્રત્યે પૂ. ગુરુદેવની કરુણા દ્રષ્ટિ હતી અને તેવા માનવાને જોઈને તેઓશ્રીની આંખમાં આંસુ આવી જતા.
પૂ. ગુરુદેવે સાજનક દવાખાના'ની પ્રેરણા કરી. દવાખાના માટે ફંડ એકત્ર કરી તેમાંથી અધૂરો રહેલા ‘સર્વોદય હાલ’ પૂરા કરવા અને ‘સર્વોદય હાલની આવકમાંથી દવાખાનું ચલાવવુ એવી યેાજના થઈ.
ફંડ એકત્ર કરવાનું કાર્ય શરૂ થયું. પૂ. ગુરુદેવે એક મંત્ર આપ્યા હતા કે દરરાજ આછામાં ઓછા પાંચ દાતાના સપર્ક સાધ્યા સિવાય એરીવલી પાછું આવવું નહિ. કોઈ પૈસા આપે કે ન આપે પરંતુ પાંચ દાતાઓને સપર્ક થવા જોઈએ. આ ધારણે કાર્ય શરૂ થયું. અને ટૂંક સમયમાં દવાખાના માટે જોઈતા પચાસ હજાર રૂપિયાનું લક્ષ્યાંક પૂરું થઈ ગયું.
પૂ. ગુરૂદેવના ચાતુર્માસ દરમ્યાન નવેમ્બર ૧૯૫૮ માં શ્રી જૈન સાર્વજનિક દવાખાનાનું ઉદ્દઘાટન થયું, અને પહેલે જ દિવસે આના આંકડા ૧૦૦ થયા, જે બતાવે છે કે આવા દવાખાનાની કેટલી જરૂર હતી. આમ પૂ. ગુરુદેવની શુભ પ્રેરણાથી પાયારૂપે આ નાનકડુ દવાખાનું શરૂ થયું.
ઈ. સ. ૧૯૫૯ માં પૂ. ગુરુદેવનું ચાતુર્માસ–તબિયતને કારણે બેરીવલીના એક બંગલા-કૃષ્ણકુંજમાં થયું. આ વરસે દવાખાનામાં પેથેલેાજી વિભાગ’ તથા ‘કન્સલ્ટેશન વિભાગ ’( નિષ્ણાત ડોકટરોના આઉટડોર વિભાગ) શરૂ થયા. હવે આમાં એકસરે વિભાગ ખૂટતા હતા જે વિભાગ પણ પૂ. ગુરુદેવના અનન્ય ભકત શેઠ શ્રી અમુલખ અમીચંદ તરફથી ભેટ મલ્યા. આમ દઈના નિદાન માટેનું સંપૂર્ણ કલીનીક બની ગયું.
શ્રી વર્ધમાન કલીનિક
હવે ઈનડોર હોસ્પીટલ માટેની વિચારણા ચાલી. પૂ. ગુરુદેવની પ્રેરણાથી સંસ્થાના કાર્યકરશમાં અજોડ ઉત્સાહ પ્રવર્તતા હતા. સને ૧૯૭૧ માં ઈનડાર હોસ્પિટલનુ આયેાજન-કાર્ય હાથ ધરાયું. તે માટે ફંડ એકત્ર કરી શ્રી સ ંઘના મકાનના પટાંગણમાં હોસ્પિટલ માટેના મકાનનું બાંધકામ કરવામાં આવ્યુ. ૧૯૬૩ માં “શ્રીમતી નદકુવરબેન રસિકલાલ શેડ જનરલ હોસ્પિટલ”ની સ્થાપના કરવામાં આવી. ૧૦ થી ૧૫ પથારીની સગવડથી શરૂ થયેલ આ હોસ્પિટલ આજે લગભગ ૫૦ ખાટલા ધરાવતી દરેક વિભાગો સાથે સુસજ્જ હાસ્પિટલ રૂપે પરિણમી છે.
આમ ૧૯૫૮ માં નાના બીજ રૂપે શરૂ થયેલુ દવાખાનુ આજે “શ્રી વર્ધમાન કલીનીક” રૂપે વટવૃક્ષ બન્યુ છે જેના કણ કણની અંદર પૂ. ગુરુદેવનું નામ ગૂજે છે.
આ સંસ્થા સાનિક છે અને નાતજાતના ભેદભાવ વગર દરેકને આ સંસ્થાના લાભ આપવામાં આવે છે. દરેક વિભાગમાં લાભ લીધેલ ની એની સંખ્યા નીચે પ્રમાણે છે:
[૧૪૪]
વ્યકિતત્વ દર્શન
www.jairnel|brary.org
Page #830
--------------------------------------------------------------------------
________________
૧
૩
3
પૂજ્ય ગુરુદેવની પ્રેરણાથી સ્થપાયેલી લીબડી (સૌરાષ્ટ્ર)ની ધબકતી સંસ્થા
2
તલસાણીયા ઉજમસી ઓધવજ સ્થાનકવાસી જૈન વિધીચીંગૃહ લીંબડી
Ja Education International
૨) માપન વ
J
4
(૧)–(૨) શ્રી લીંબડી મેગિ” તરીકે ઓળખાતી તલસાણીયા ઉજમશી ઓધવજી પ્રવેશદ્વાર તથા મકાનના ફોટા જેમાં રહી અભ્યાસ કરનાર અનેક ભાઈ એ (૩)–(૪) સાર્વજનિક મહિલા શાળાનું પ્રવેશદ્વાર તથા અભ્યાસ કરતી બહેનેા, જે
મેળવી શકે છે.
の
(૫) (૬) (૭) પૂ. દેવચંદ્રજી સાર્વજનિક પુસ્તકાલયના વિભાગો : ફરતું પુસ્તકાલય-આળવિભાગ : શ્રી રસિકભાઈ પરીખ પુસ્તકાલયની મુલાકાતે.
*
૭
સ્થાનકવાસી જૈન વિદ્યાથીગૃહનું મુખ્ય આજે સમાજક્ષેત્રે આગળ વધ્યા છે. સીવણકળા શીખી પૂરક આવક
Page #831
--------------------------------------------------------------------------
________________
પૂ. ગુદેવની પ્રેરણાથી શરૂ થયેલી બોરીવલી (મુંબઈ)ની ધબકતી સંસ્થાઓ
(ાં વધુમાં ન કલીનીક શ્રીમતી નંદકુંવર બહેન રસીકલાલ પ્રભાશંકર શેક
જ નરલ હોમ્પીટલી
.#ણી ની . સાર્વજનિક દવાખાનું - 03 03 04 05 0
શિાન નગર
જિક
(૧) શ્રીમતી નંદકુંવર બહેન રસિકલાલ પ્રભાશંકર શેઠ જનરલ હોસ્પિટલનું પ્રવેશદ્વાર તથા સાર્વજનિક દવાખાનું (૨) હોસ્પિટલના ઓપરેશન થિયેટરમાં ઓપરેશન ચાલુ છે, તેનું દશ્ય. (૩) હોસ્પિટલના ડનું દ્રશ્ય (૪) “જ્ઞાનનગર” વસાહત-૭પ બ્લેકનું મકાન–જેના ભાડાની નેટ આવકમાંથી કાયમી રાહત ખાતું ચાલે છે (૫)-(૬)શ્રી સર્વોદય ઉદ્યોગ મંદિરમાં નજીવી ફી થી બહેને સીવણકળા શીખે છે અને તેમાંથી પુરક આવક મેળવી શકે છે.
Page #832
--------------------------------------------------------------------------
________________
}પૂજ્ય ગુરૂદેવ કવિવય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાલિદ સ્મૃતિગ્રંથ
વિભાગ
વર્ષ
સ્થાપનાથી માર્ચ ૭૬ સુધી લાભ લીધેલ દર્દીઓની સંખ્યા
સરેરાશ એપ્રિલ ૭૫ થી વાર્ષિક સંખ્યા માર્ચ ૭૬ની સંખ્યા
૫૮,૩૩૦ ૨,૧૬૫ ૪,૧૧૫ ૧૪,૨૯૦
દવાખાનું પેથોલોજી વિભાગ એકસરે વિભાગ કન્સલ્ટેશન વિભાગ આઉટડોર, ટી. બી. વિભાગ હોસ્પિટલ સારવારના દિવસે કેન્સર ડિરેકશન સેન્ટર
૧૦,૫૦,૦૦૦
૩૬,૮૭૦ પ૩,૫૦૦ ૨,૪૨,૯૦૦
૧,૩૨૬ ૧૩,૭૧૦ ૧,૩૭,૧૦૦
૧૨૪
૯૨,૩૩૨ ૬,૪૬૬ ૮,પ૦૬ ૩૦,૦૬૫
૨૧૯ ૧૬૫ ૧૬,૦૫૦
૩૩૦
w!,
૧૦૫૫ ૧૦,૫૫૦
૩
૪૧
પ૦
અત્યારે આ હોસ્પિટલ (જે શ્રી વર્ધમાન જૈન કલીનીકના નામે અંધેરીથી વિરાર સુધી જાણીતી છે) માં લગભગ ૫૦ પથારીની સગવડ છે. લગભગ ૩૦ થી ૩પ માનદ્દ તબીબી સેવા આપી રહ્યા છે. બે ઓપરેશન થિયેટર છે. દરેકમાં વિભાગો છે. ઉપર આપેલ છેલ્લા વર્ષના ૧૯૭૫-૭૬ ના આંકડાઓ ઉપરથી આપ જોઈ શકશે કે ઘણી મોટી સંખ્યામાં દદીઓ આ સંસ્થાને લાભ લઈ રહ્યા છે.
શ્રી સર્વોદય ઉદ્યોગ મંદિર
મધ્યમ વર્ગીય સમાજના કુટુંબમાં હેને પૂરક આવક ઊભી કરી શકે એ હેતુથી પૂ. ગુરુદેવની પ્રેરણાથી શ્રી સર્વોદય ઉદ્યોગ મંદિર ઈ. સ. ૧૯૫૯ માં શરૂ કરવામાં આવ્યું. આમાં શીવણ, ભરતકામ, સી. ટી. સી. વિગેરે અભ્યાસક્રમ ચલાવવામાં આવે છે. માસિક ફી બહુ જ અપ લેવામાં આવે છે. આ સંસ્થા સરકારમાન્ય છે અને આ સંસ્થામાં અભ્યાસ કરી મધ્યમવર્ગની અનેક બહેને પૂરક આવક મેળવે છે. આ સંસ્થા સ્થપાઈ ત્યારથી માર્ચ ૧૯૭૬ માં નીચે જણાવેલી સંખ્યાની બહેનોએ લાભ લીધેલ છે –
શીવણ ડિપ્લોમા વર્ગ ૭૫૦ ગુંથણ
, ૨૫૦ શીવણ જનરલ વર્ગ ૫૦
૧,૯૫૦
આ ઉદ્યોગમંદિરમાં ડિપ્લેમાના ત્રણ વગ (૧) ટી. સી. ડબલ્યુ. સી. જી. (૨) એમ્બ્રોઈ ડરી એન્ડ ફેન્સી વર્ક કેર્સ (૩) સી. ટી. સી. ઈન નીડલ વર્ક એન્ડ એમ્બ્રોઈડરી (શિક્ષક તરીકેની તાલીમ વર્ગ) આ ત્રણે ય વર્ગ–મહારાષ્ટ્ર, રાજ્યના ટેકનીકલ એજ્યુકેશન વિભાગને માન્યતાથી ચાલે છે અને તેના ડિપ્લેમાં સરકાર તરફથી મળે છે.
ઉપરાંત બીજા ત્રણ વર્ગ (૧) જનરલ કટિંગ (૨) ફેન્સી કટિંગ (૩) હેન્ડ એઈડરી ચાલે છે.
આ પ્રવૃત્તિ સાર્વજનિક છે અને મધ્યમવર્ગના કુટુંબ માટે બહુ ઉપયોગી નીવડી છે. લગભગ ૨,૦૦૦ બહેને આ સંરથાને લાભ લઈ અત્યારે પૂરક આવક મેળવી રહી છે.
સ્વધર્મ સ્ટાર
આ સ્ટોરમાંથી મધ્યમવર્ગના કુટુંબોને રાહતના દરથી અનાજ આપવામાં આવે છે. બોરીવલી ઉપાશ્રયની પાછળ જ્ઞાનનગર વસાહત પૂ. ગુરુદેવની પ્રેરણાથી બાંધવામાં આવી છે જેમાં ૫ ઑકે છે.
સમાજને પ્રદાન.
[૧૪૫]
Page #833
--------------------------------------------------------------------------
________________
-
- ૬૪) ગુરૂદેવ કવિવ પં. નાનસન્દ્રજી મહારાજ જન્મશતાલિદ સ્મૃતિગ્રંથ
આ બ્લોકના ભાડાની વાર્ષિક નેટ આવક પૂ. ગુરુદેવ નાનચંદ્રજી મહારાજ માનવરાહત ટ્રસ્ટને શ્રી સંઘ તરફથી આપવામાં આવે છે. આ આવકમાંથી સ્વધર્મી સ્ટોર ચલાવવામાં આવે છે.
દરેક કુટુંબોને કાર્ડ કાઢી આપવામાં આવ્યા છે અને કુટુંબના સભ્યોની સંખ્યા પ્રમાણે યુનિટ રાખવામાં આવ્યા છે, તે યુન્ટિ મુજબ અનાજ રાહતથી મળે છે. આ યોજનાને લાભ કઈ પણ સ્થાનકવાસી જૈન કુટુંબ લઈ શકે છે. કોને કેટલી રાહત મળે છે (૧૦ ટકાથી ૫૦ ટકા સુધીની) તેને આજુબાજુમાં ઊભેલ કેઈને ખ્યાલ ન આવે તેમ પેજના કરવામાં આવી છે. હાલ વાર્ષિક રૂા. ૨૩,૦૦૦ આ યોજના પાછળ ખર્ચાય છે અને લગભગ ૧૦૫ કોને આ યોજનાનો લાભ મળે છે. જ્ઞાનનગર વસાહત રહેશે ત્યાં સુધી આ રાહતકાર્ય અવિરતપણે પૂ. ગુરુદેવની સ્મૃતિમાં ચાલ્યા જ કરશે.
આમ બોરીવલી જેવા મધ્યમવર્ગીય પરામાં ચાલતી માનવરાહતની સંસ્થાઓના પાયામાં પૂ. ગુરુદેવની પ્રેરણા પડેલી છે અને સંસ્થાના કણેકણમાં પૂ. ગુરુદેવનું નામ ગૂંજે છે.
પૂ. ગુરૂદેવ નાનચંદ્રજી મહારાજ પ્રાથમિક શાળા-સાયલા
પૂજ્ય ગુરુદેવ સં. ૨૦૨૧ માં સાયલા મુકામે કાળધર્મ પામ્યા ત્યારે તેમની પાલખી વખતે લગભગ રૂપિયા ૪ થી ૫ લાખ નું ભંડોળ થયું હતું. આ રકમ પૂ. ગુરુદેવના સ્મારક બનાવવામાં વાપરવાની હતી જેના માટે “પૂ. નાનચંદજી મહારાજ સ્મારક ટ્રસ્ટ”ની રચના મુંબઈમાં કરવામાં આવી હતી.
પૂ. ગુરુદેવ સાયલામાં જે પ્રાથમિક શાળામાં ભણ્યા હતા તે શાળા બહુ જૂની હતી. જગ્યા પણ પૂરતી ન હતી અને સાધને પણ પૂરતા ન હતા. પૂ. ગુરુદેવના સ્મારકરૂપે આ પ્રાથમિક શાળાનું સુંદર મકાન બનાવવાનું કાર્ય, પૂ. નાનચંદ્રજી મહારાજ મારક ટૂટે, શ્રી સાયલા નાગરિક મંડળ મુંબઈના સહકારથી ઉપાડયું અને લગભગ ૨૦ થી ૨૫ એરડાવાળું એક માળનું અદ્યતન મકાન આ પ્રાથમિક શાળાનું તૈયાર થયું. જેના ઉપર પૂ. ગુરુદેવનું નામ રાખવામાં આવ્યું: “પૂ. ગુરુદેવ નાનચંદ્રજી મહારાજ પ્રાથમિક શાળા” આ શાળા ઈ. સ. ૧૭૨ થી શરૂ થઈ છે, અને બાળકોની તકલીફ દૂર થઈ છે. પૂ. ગુરુદેવના વતનમાં સ્મારકરૂપે આ સંસ્થા બહુ સુંદર રીતે અત્યારે ચાલે છે.
પૂજ્ય ગુરુદેવની પ્રેરણાથી અન્ય ઘણું સંસ્થાઓને ઉદભવ થયો છે જેમાંની મુખ્યત્વે નીચે મુજબ છે
(૧) શ્રી લીંબડી માટે સંઘ ઉપાશ્રય (૨) શ્રી નગરશેઠ વંડા ઉપાશ્રય – અમદાવાદ (૩) શ્રી કચ્છ માંડવી ઉપાશ્રય (૪) શ્રી જામનગર જૈનશાળા (૫) શ્રી ઘાટકેપર ઉપાશ્રય (૬) શ્રી કસ્તુરીબેન જેચંદભાઈ વોરા સ્થાનકવાસી જૈન બોર્ડિંગ, સુરેન્દ્રનગર (૭) શ્રી મોરબીની સ્થાનકવાસી ડિગ (૮) શ્રી નવરંગપુરા સ્થાનકવાસી બોર્ડિંગ, અમદાવાદ (૯) શ્રી સાર્વજનિક પુસ્તકાલય, સાયલા (૧૦) શ્રી સાર્વજનિક દવાખાનું, સાયલા
સંવત ૧૮૨ માં ઘાટકોપરમાં શ્રી જગજીવન દયાળની વાડીમાં પૂ. ગુરુદેવે પ્રમુખશ્રી ગોકળદાસ પ્રેમની વિનંતીથી ચાતુર્માસ કર્યું હતું, અને ત્યાં ઉપાશ્રયની પ્રેરણું કરી. પૂ. ગુરુદેવના અનન્ય ભકત શ્રી ધનજીભાઈ દેવશીભાઈએ ઉપાશ્રયની પ્રેરણા ઝીલી જેને લીધે હાલને ઘાટકેપર ઉપાશ્રય અસ્તિત્વમાં આવ્યું.
[૧૪૬].
વ્યકિતત્વ દર્શન
Page #834
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરુદેવ કવિ પ. નાનસન્ટેજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
ચાતુર્માસની યાદી
અને
સંક્ષિપ્ત નોંધ
=
૭
=
૮
+
6
8િ '<
સ્વ. કવિવર્ય પંડિત મહારાજશ્રી નાનચંદ્રજી મહારાજે ૬૪ વર્ષની દીર્ઘ દીક્ષા પર્યાય દરમિયાન જે.
ક્ષેત્રેમાં ચાતુર્માસ કર્યા તેની સાલવાર કમશઃ યાદી
ઈ. સ. ૧૯૯૧ થી ૧૯૬૪ અનુક્રમ
સંવત ગામનું નામ
ઈ. સ.
ઉંમર-વર્ષ ૧૯૫૭ માંડવી-કચ્છ
૧૯૦૧ ૧૫૮ જામનગર
૧૯૦૨ ૧૯૫૯ મોરબી
૧૯૦૩ ૧૯૬૦ જેતપુર (કાઠિ.)
૧૯૦૪ ૧૯૬૧
જૂનાગઢ–પાછળથી જેતપુર ૧૯૦૫ ૧૯૬૨
માંડવી (કચ્છ) ૧૯૬૩ વાંકાનેર
૧૯૦૭ મોરબી
૧૯૦૮ ૧૯૬૫ માંડવી (કચ્છ)
૧૯૦૯ ૧૯૬૬ રામાણઆ (કચ્છ)
૧૯૧૦ ૧૯૬૭ મુંદ્રા (કચ્છ)
૧૯૧૧ ૧૨/૨૦
૧૯૬૮/૭૬ લીંબડી (સ્થિરવાસ)
૧૯૧૨/૨૦ ૧૭૭ મોરબી
૧૯૨૧ ૧૯૭૮ વાંકાનેર
૧૯૨૨ ૧૯૭૯ લીંબડી
૧૯૨૩ ૧૮૦ સાયલા
૧૯૨૪ ૧૮૧ થાન
૧૯૨૫ ૧૮૨ ઘાટકોપર
૧૯૨૬ ૧૯૮૩ લીંબડી
૧૨૭ ૧૮૪ વાંકાનેર
૧૯૨૮ ૧૫ મોરબી
૧૯૨૯ ૧૯૮૬ રામાણુઆ (કચ્છ)
૧૩૦ ૧૯૮૭ બીદડા (કચ્છ)
૧૯૭૧ ૧૮૮ લીંબડી
૧૯૨ ૧૮૯ આગ્રા
૧૯૬૩ ૧૦ અમદાવાદ
૧૯૩૪ ૧૯૧ ઘાટકોપર
૧૩૫ ચાતુર્માસની યાદી
[૧૪૭]
Page #835
--------------------------------------------------------------------------
________________
-
૧૯૨
પત્ર ગુરુદેવે કવિવય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાકિદ સ્મૃતિગ્રંથ અનુકમ સંવત ગામનું નામ
ઈ. સ.
ઉમર-વર્ષ ચિંચપોકલી (મુંબઈ)
૧૯૯૬ ૧૩ ધરમપુર
૧૯૩૭ ૧૯૪ કરનાળી (ચાણંદ)
૧૯૩૮ ૧૯૫ અમદાવાદ
૧૯૩૯ ધોરાજી
૧૯૪૦ ૧૭ જામનગર
૧૯૪૧ ૧૮ ડેળિયા
૧૯૨ ૧૯ લીંબડી
૧૯૪૩ ૨૦૦૦ ચોટીલા
૧૯૪૪ ૨૦૦૧ વાંકાનેર
૧૯૪૫ ૨૦૦૨
ધરાજી ૨૦૦૩ મોરબી
૧૯૪૭ ૨૦૦૪ જોરાવરનગર
૧૯૪૮ ૨૦૦૫ જોરાવરનગર
૧૯૯ ૨૦૦૬ સાયલા
૧૯૫૦ ૨૦૦૭ ભાવનગર
૧૯૫૧ ૨૦૦૮ સાયલા
૧૯૫૨ ૨૦૦૯ વાંકાનેર
૧૯૫૩ ૨૦૧૦ સુરેન્દ્રનગર
૧૯૫૪ ૨૦૧૧ થાનગઢ
૧૯પપ ૨૦૧૨ અમદાવાદ
૧૯૫૬ ૨૦૧૩ ઘાટકોપર
૧૯૫૭ ૨૦૧૪ બોરીવલી
૧૯૫૮ ૨૦૧૫ બોરીવલી (કૃષ્ણકુંજ)
૧૯૫૯ ૨૦૧૬ લીંબડી
૧૯૬૦ ૨૦૧૭ સાયલા
૧૯૬૧ ૨૦૧૮ સાયલા
૧૯૬૨ ૨૦૧૯ સાયલા
૧૯૬૩ ૨૦૨૦ સાયલા
૧૬૪
દરેક ચાતુર્માસની સંક્ષિપ્ત નોંધ સંવત ૧w૭ માં કવિવર્ય પં. મહારાજશ્રીએ, ગુરુદેવ શ્રી દેવચંદ્રજી મહારાજ પાસે દીક્ષા લીધી ત્યારે સાત ક્ષણાઓ હતા. તે દીક્ષા લીધી એટલે કુલ આઠ દાણા થયા તેમના નામ :
૧- પૂજ્ય ગુરુદેવશ્રી દેવચંદ્રજી મહારાજ, ૨- મહારાજ શ્રી મનજીસ્વામી. ૩- મહારાજશ્રી મેટા માણેકચંદ્રજી સ્વામી. ૪- મહારાજશ્રી સુંદરજીસ્વામી. ૫- મહારાજશ્રી રામચંદ્રજીસ્વામી. - મહારાજશ્રી મેણસીસ્વામી. ૭– મહારાજશ્રી પ્રેમચંદ્રજીસ્વામી. ૮- મહારાજશ્રી નાનચંદ્રજીસ્વામીએ ચોમાસામાં ૩૫ થકડા, ઉત્તરાધ્યન તથા દશવૈકાલિક સૂત્ર કંઠસ્થ કર્યા. અને સાથે સાથે સૂત્રોનું વાંચન પણ કર્યું.
[૧૪]
વ્યકિતત્વ દર્શન
Page #836
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરુદેવ કવિવર્ય પ. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
૧. માંડવી-કચ્છઃ સંવત ૧૫૭ ઈ. સ. ૧૯૧ માંડવી-કચ્છ. ઠાણું ૪ નીચે મુજબ હતા:
૧- મહારાજશ્રી માણેકચંદ્રજીસ્વામી. ૨- મહારાજશ્રી સુંદરજીસ્વામી. ૩- મહારાજ શ્રી રાયચંદ્રજીસ્વામી ૪- મહારાજશ્રી નાનચંદ્રજીસ્વામી.
પૂજ્ય ગુરુમહારાજ શ્રી દેવચંદ્રજીસ્વામી અને બીજા સાધુજીએ ઠાણ નું ચાતુર્માસ કાઠિયાવાડમાં જૂનાગઢ મુકામે થયું હતું.
૨. જામનગર : સંવત ૧૯૫૮: ઈ. સ. ૧૯૦૨ જામનગર : ઠાણા પ નીચે મુજબ હતા:
૧- મહા. શ્રી માણેકચંદ્રજી સ્વામી. ૨- મહા. શ્રી સુંદરજીસ્વામી, ૩- મહા. શ્રી રાયચંદ્રજીસ્વામી. ૪- મહા. શ્રી મણસી સ્વામી. - મહા. શ્રી નાનચંદ્રજી સ્વામી.
માંડવીનું ચાતુર્માસ પૂર્ણ કરી પાછા કાઠિયાવાડ પધાર્યા. આ વર્ષમાં મહા. માણેકચંદ્રજી મહારાજ સાથે તેમણે અમદાવાદ સુધી વિહાર કર્યો. દરમિયાન ચાતુર્માસ જામનગરનું નક્કી થયું હતું. તે વખતે પાંચ ઠાણા ઉપર મુજબ સાથે હતા. વચ્ચે મહા. શ્રી મણસીસ્વામી બીમાર પડવાથી એકંદર નવ મહિના જામનગરમાં રોકાણ થયું. દરમિયાન મહા. શ્રી નાનચંદજી સ્વામીએ સૂત્ર અને સિદ્ધાંતનો અભ્યાસ કર્યો-સાથે સાથે સંસ્કૃત વ્યાકરણમાં સિદ્ધાંતચંદ્રિકાને અભ્યાસ કર્યો. તેમજ ઉર્દૂ ભાષાને પણ પરિચય –બાળકોમાં સંસ્કારનું સીંચન થાય એટલા માટે જૈનશાળા પણ ચાલુ કરેલી.
૩. મોરબી : સંવત ૧૯૫૯ : ઈ. સ૧૯૯૩ મોરબી: ઠાણું ૫, હતા. તેનાં નામ :
૧- પૂજ્ય ગુરુમહારાજ શ્રી દેવચંદ્રજીસ્વામી, ૨ – મહા. શ્રી સુંદરજીસ્વામી, ૩- મહા. શ્રી રામચંદ્રજીસ્વામી ૪ - મહા. શ્રી પ્રેમચંદ્રજીસ્વામી, ૫- મહા. શ્રી નાનચંદ્રજીસ્વામી.
આ ચાતુર્માસ દરમિયાન સંસ્કૃત અભ્યાસમાં વધુ પ્રવેશ કર્યો: પદ્ય – રચના પણ ચાલુ હતી.
ફરન્સના પ્રથમ અધિવેશન માટે પ્રેરણા આપી. અંબાવીદાસભાઈ ડોસાણીને સમજાવી હસ્તલિખિત સૂત્રોની બત્રીસી સંઘમાં સુપ્રત કરાવી અને શ્રેયસાધક મંડળની સ્થાપના કરી. શ્રી મનસુખભાઈ જીવરાજ, શ્રી અભેચંદભાઈ સંઘવી, શ્રી બાલુભાઈ (પ્રાણજીવન) વોરા વગેરે શ્રેયસાધક મંડળના સભ્યો હતા.
૪. જેતપુર (કાઠિ.) સંવત ૧૯૦ : ઈ. સ. ૧૯૦૪ જેતપુર : ઠાણા ૪, નીચે મુજબ -
૧- પૂજ્ય મહા. શ્રી દેવચંદ્રજીસ્વામી, ૨- મહા. શ્રી મનજીસ્વામી, ૩- મહા. શ્રી પ્રેમચંદ્રજીવામી, ૪– મહા. શ્રી નાનચંદ્રજી સ્વામી. ત્યાં પૂ. ગુરુદેવે એક જ આસને અઠ્ઠમતપની આરાધના કરેલ હતી.
ઉપર મુજબ ઠા. ૪ જેતપુરમાં ચાતુર્માસ રહ્યા અને બાકીના ઠાણાનું ચાતુર્માસ ધોરાજી થયેલ. ચાતુર્માસ પૂર્ણ થયે-અધા ઠાણા રાજમાં ભેગા થયા. તે સમયે એકદા મહા. શ્રી નાનચંદ્રજીસ્વામી પગે ચોળવાની ઝેરી દવા શરતચૂકથી પી ગયા અને તકલીફમાં મુકાયા. પરંતુ હિંમતવાન હોવાથી તત્કાળ દવાખાને પહોંચી ગયા એટલે સારવાર કરવાથી આરામ થઈ ગયે. આ ચાતુર્માસ બાદ બધા કાણા ધોરાજી ભેગા થયા અને ત્યાંથી મહા. શ્રી દેવચંદ્રજીસ્વામી, મહા. શ્રી માણેકચંદ્રજીસ્વામી, મહા. શ્રી મોનજીસ્વામી, મહા. શ્રી સુંદરજીસ્વામી, મહા. શ્રી રાયચંદ્રજીસ્વામી, મહા. શ્રી પ્રેમચંદ્રજીસ્વામી અને મહા. શ્રી નાનચંદ્રજીસ્વામી ઠા. ૭ પિરબંદર, માંગરોળ, વેરાવળ વગેરે ક્ષેત્રની સ્પર્શના કરવા એ તરફ વિચર્યા.
ચાતુર્માસની યાદી
[૧૪]
Page #837
--------------------------------------------------------------------------
________________
પન્ન ગુરૂદેવ કવિવય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
૫. જુનાગઢ: સંવત ૧૯૬૧: ઈ. સ. ૧૫ જુનાગઢઃ તણા ૬, નીચે મુજબ ૧- પૂજ્ય મહારાજ શ્રી દેવચંદ્રજીસ્વામી, ૨- મહારાજશ્રી માણેકચંદ્રજીવામી, ૩- મહારાજશ્રી સુંદરજી સ્વામી, ૪- મહારાજશ્રી રામચંદ્રજીસ્વામી, ૫- મહારાજશ્રી મનજીસ્વામી, ૬- મહારાજશ્રી નાનચંદ્રજીસ્વામી.
અહીં ચાતુર્માસ દરમિયાન પ્લેગને ઉપદ્રવ હોવાથી જેતપુરમાં સ્થળાંતર કરવું પડયું. જેતપુરમાં પણ પ્લેગની અસર હોવાથી નવાગઢમાં ચાતુર્માસ પૂર્ણ કર્યું. દરમિયાન ભાદરવા મહિનામાં મહારાજશ્રી માણેકચંદ્રજીવામી કાળધર્મ પામ્યા. ચાતુર્માસ પૂર્ણ કરી મોરબી તરફને વિહાર શરૂ થયું. મોરબીમાં શ્રી અંબાવીદાસભાઈને સમજાવી અ. ભા. . સ્થાનકવાસી જૈન કોન્ફરન્સનું પ્રથમ અધિવેશન મોરબીમાં ભરવાની પ્રેરણા આપી. પરિણામે તેના ખર્ચને પહોંચી વળવા ' માટે ઉદારતાથી શ્રી અંબાવીદાસભાઈએ રૂ. ૧૦,૦૦૦ની રકમ આપી. આવું સુંદર કાર્ય પતાવ્યા પછી ત્યાંથી ઠા. પ તથા મહારાજ શ્રી નાગજીસ્વામી ઠા. ૬- કુલ ઠાણા ૧૧- કચ્છ તરફ વિહાર કયા
૬. માંડવી-કચ્છ: સંવત ૧૬૨: ઈ. સ. ૧૯૦૬ માંડવીઃ હાણ ૫, નીચે મુજબ - ૧- પૂજ્ય મહારાજશ્રી દેવચંદ્રજીસ્વામી, ૨-મહારાજશ્રી સુંદરજીસ્વામી, ૩- મહારાજશ્રી રાયચંદ્રજીસ્વામી, ૪– મહારાજશ્રી મનજીસ્વામી, પ-મહારાજશ્રી નાનચંદ્રજીસ્વામી.
ઉપર મુજબ છે. પ નું ચાતુર્માસ માંડવીમાં થયું અને મહારાજશ્રી નાગજીસ્વામી ઠા. ૬ નું ચાતુર્માસ ભૂજમાં થયું. અહીંથી મહારાજ શ્રી નાનચંદ્રજીસ્વામીએ જાહેર પ્રવચન આપવાનું શરૂ કર્યું. વ્યાખ્યાનના પ્રભાવથી લોકોને ખૂબ આકર્ષણ થયેલ.
૭. વાંકાનેરઃ સંવત ૧૯૯૩ : ઈ. સ. ૧૯૦૭ વાંકાનેરઃ ટાણા , ઉપર મુજબ.
માંડવીનું ચાતુર્માસ પૂર્ણ કરી ઠા. ૧૦ કચ્છમાંથી રણ ઊતરી કાઠિયાવાડમાં પધાર્યા. તે પૈકી પૂ. આ. દેવચંદ્રજીસ્વામી આદિ ઠા. ૫ નું ચાતુર્માસ વાંકાનેરમાં થયું. દરમિયાન ચાલુ સાલમાં જ ફાગણ વદ ૭ ના રોજ મહારાજ શ્રી દેવચંદ્રજી સ્વામીને લીંબડીમાં આચાર્યપદે સ્થાપ્યા.
૮. મોરબી : સંવત ૧૯૬૪; ઈ. સ. ૧૯૮ મોરબી : હાણા ૫, ઉપર મુજબ.
આ સાલમાં દાનવીર શેઠ અંબાવીદાસ ડોસાણીના ભાણેજ ગુજરી જતાં તેના મારક તરીકે અંબાવીદાસભાઈને સમજાવી બેડિંગની સ્થાપના કરી. ઉપરાંત સૂત્રોની બત્રીસી, હસ્તલિખિત પાનાવાળી પોથીઓ શ્રી અંબાવીદાસભાઈની સહાયથી સંઘમાં સુપ્રત કરાવી.
૯ માંડવી-કચ્છ: સંવત ૧૯૬૫: ઈ. સ. ૧૯૯. માંડવી – કચ્છ : ઠાણું ૫, ઉપર મુજબ. મોરબીનું ચાતુર્માસ પૂર્ણ કરી, રણ ઊતરી કચ્છમાં પધાર્યા અને ચાતુર્માસ માંડવીમાં કર્યું.
[૧૫૦]
વ્યકિતત્વ દર્શન
Page #838
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરુદેવ કવિઘ પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ
૧૦. રામાણીઆ (કચ્છ): સંવત ૧૯૬૬ : ઈ. સ. ૧૯૧૦
રામાણીઆ – કચ્છ : ઠાણા ૫, ઉપર મુજબ.
પૂજ્ય મહારાજશ્રી દેવચંદ્રજીસ્વામીની જન્મભૂમિ હોવાથી ત્યાંના સંધની વિનંતીથી ચાતુર્માસ રામાણીઆમાં કર્યું. ત્યાં અને સમાધેાઘા અને સ્થળે પૂ. દેવચંદ્રજી મહારાજશ્રીના નામથી પુસ્તકાલયની સ્થાપના કરી.
રામાણી
X
૧૧. મુંદ્રા-કચ્છ : સંવત ૧૯૬૭: ઈ. સ. ૧૯૧૧
મુંદ્રા – કચ્છ : ઠાણા (બે) ૨, નીચે મુજબ :
૧- મહા. શ્રી મેાનજીસ્વામી, ૨ - મહા. શ્રી નાનચંદ્રજીસ્વામી અને પૂજ્ય આચાર્ય મહા. શ્રી દેવચંદ્રજી સ્વામી આદિ ઠાણાઓએ આ સાલનું ચાતુર્માસ બીદડા [કચ્છ] માં કર્યું હતું.
*
૧૧-૨૦, લીંબડી : સવત ૧૯૬૮-૭૬ : ઇ. સ. ૧૯૩૨-૧૯૨૦
લીંબડી : ટાણા ૩ + ૨ = ૫, નીચે મુજબ ઃ
૧- પૂજ્ય આ. મહા. શ્રી દેવચંદ્રજીસ્વામી, ર-મહા. શ્રી મેાનજીસ્વામી, ૩-મહા. શ્રી નાનચંદ્રજીસ્વામી દાણા ૩ કચ્છમાંથી વિહાર કરતાં કરતાં લીંબડી પધાર્યા. પછી પૂજ્ય મહારાજ શ્રી દેવચંદ્રજી સ્વામી બીમાર પડી ગયા એટલે એકસાથે નવ વર્ષાં લીબડીમાં ચાતુર્માસ રહ્યા. શરૂઆતમાં ઉપર મુજબ ડાણા ૩ હતા. પછીથી સેવા નિમિત્તે મહા. શ્રી સુદરજીસ્વામી તથા હા. શ્રી રાયચંદ્રજીસ્વામી કચ્છમાંથી પધાર્યા એટલે ઠાણા પ, થયા. તબિયતના કારણે લીંબડીમાં સ્થિરવાસ હાવાથી વચ્ચેના ગાળામાં તપસ્વી મહા. શ્રી શામજીસ્વામીના શિષ્ય મુનિશ્રી લાલચંદ્રજી મુનિ પણ સેવામાં જોડાયા હતા. પૂ. મહારાજ શ્રી દેવચંદ્રજીસ્વામીને પક્ષઘાતનુ દર્દ હાવાથી સાવ પરાધીન હતા. એવી સ્થિતિમાં મહા. શ્રી નાનચંદ્રજીસ્વામીએ અનન્યભાવે પૂજ્ય સાહેબની અખંડ સેવા કરી હતી. પૂજ્ય સાહેબ સંવત ૧૯૭૭ના કારતક વદ ૮ ના રાજ લીબડી મુકામે કાળધર્મ પામ્યા. આ સ્થિરવાસ દરમિયાન અગ્લાનભાવે પૂજ્યશ્રીની સેવા કરવા ઉપરાંત, મહા. શ્રી નાનચંદ્રજીસ્વામીએ જ્ઞાન, ભકિત અને સેવાના ક્ષેત્રમાં ખૂબ પ્રતિ કરી. ભજના, પદો, કાવ્યાદ્વારા સાહિત્યરચના કરી, સામાજિક ક્ષેત્રે લીબડીમાં જેની ખૂબ જરૂર હતી તેવી સંસ્થાએ જૈનશાળા, પુસ્તકાલય, બેડિંગ, ભેાજનાલય, અતિથિગૃહ, વગેરેમાં પોતે પ્રેરક બન્યા. ઉપરાંત ગુરુમહારાજના પુણ્યસ્મારક તરીકે ક્ડ-ફાળો કરીને સ્કોલરશીપની કાયમી ચાજના કરી. હવે પાતે ડાણા ૩ હતાઃ ૧- મહા. શ્રી સુંદરજીસ્વામી, ૨– મહા. શ્રી રાયચંદ્રજીસ્વામી, ૩- મહા. શ્રી
નાનચંદ્રજીસ્વામી.
મેારબી : ટાણા ૩, નીચે મુજબ ઃ–
×
૧. મારી : સંવત ૧૯૭૭: ઇ. સ. ૧૯૨૧
૧– મહા. શ્રી સુંદરજીસ્વામી, ૨- મહા. શ્રી રાયચંદ્રજીસ્વામી, ૩- મહા. શ્રી નાનચંદ્રજીસ્વામી.
મેરખી સંઘના અતિ આગ્રહ હાવાથી, પૂજ્ય આચાર્યદેવ શ્રી દેવચંદ્રજી મહા. લીંબડીમાં કાળધર્મ પામ્યા પછીનું પહેલું ચાતુર્માસ મેારખીનું થયું. આ સમયે ગાંધીયુગનું મંડાણ થયેલ હાવાથી, મહા. શ્રી નાનચંદ્રજીસ્વામીને ગાંધીવિચારધારાની સ્પર્શના થઈ હતી.
રર. વાંકાનેર : સ'વત ૧૯૭૮ : ઈ. સ. ૧૯રર વાંકાનેર : ઠાણા ૩- ૧ = ૪ નીચે મુજબ :
ઉપર મુજબ ત્રણ ડાણા અને ચાથા મુનિશ્રી હર્ષચદ્રજી સ્વામી. મેારખીનું ચાતુર્માસ પૂર્ણ થયે, ઠાણા ૩, જેતપુર મુકામે વિહાર કરીને પધાર્યાં હતા. કારણ કે ત્યાં જુનાગઢ નિવાસી હેમકુંવરબાઈની દીક્ષાના પ્રસંગ હતા. દીક્ષાનુ કા
ચાતુર્માસની યાદી
[૧૫૧]
For Private Personal Use Only
Page #839
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરૂદેવ વિવય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ
પરિપૂર્ણ કર્યા પછી, ચાતુર્માસ નિમિત્તે વાંકાનેર તરફ વિહાર ચાલુ હતા ત્યારે તપસ્વી મહા. મુનિશ્રી હર્ષચંદ્રજીને મહારાજશ્રી નાનચંદ્રજી મહારાજ પ્રત્યે ભક્તિભાવે ખેંચાણ થવાથી, સેવાભાવે તે વાંકાનેર ચાતુર્માસમાં સાથે રહેલા. વાંકાનેરનું ચાતુર્માસ પૂર્ણ થયે ગુરુમહારાજશ્રીને પાછા સોંપવામાં આવેલ.
૨૩. લીંબડી : સંવત ૧૯૭૯ : ઇ. સ. ૧૯૨૩ લીંબડી : ઠાણા ૩, નીચે મુજબ :
૧- મહા. શ્રી સુંદરજીસ્વામી, ૨ – મહા. શ્રી રાયચંદ્રજી સ્વામી તથા મહા. શ્રી નાનચંદ્રજી સ્વામી. નવ-નવ વર્ષ લીંબડીમાં એકધારા ચાતુર્માંસ થવાથી, અને તે સમયમાં સામાજિક અને ધાર્મિક સસ્થાઓની સ્થાપના કરી. સંઘનો ખૂબ સદ્ભાવ જાગેલ હાવાથી આ વખતે ચાતુર્માસ થતાં, મહા. શ્રી નાનચંદ્રજી મહારાજના સ્વતંત્ર વ્યક્તિત્વની અને કૃતિત્વની અનેરી છાપ પડી. બધી સંસ્થાઓને નવજીવન મળ્યુ. પુસ્તકાલયને જરા વિસ્તૃત કર્યું.
X
૨૪. સાયલા : સંવત ૧૯૮૦ : ઇ. સ. ૧૯૨૪
સાયલા : ઠાણા ૩ x ૧ = ૪, નીચે મુજબ :
ડાણા ત્રણ ઉપર મુજબ અને ચોથા મુનિશ્રી હર્ષચંદ્રજી સ્વામી. મહા. શ્રી નાનચંદ્રજી મહારાજ સાથે મુનિશ્રી હર્ષચંદ્રજીનુ દિલ મળેલ હોવાથી અભ્યાસ કરવા નિમિત્તે તેમજ સેવાભાવથી, ફરીને [બીજીવાર] પોતાના ગુરુની આજ્ઞા મેળવી તેઓએ લીબડીથી સાથે વિહાર કર્યા અને સાયલા ચાતુર્માસ રહ્યાં. આ વર્ષ દરમિયાન શ્રી હેમચંદભાઈ રામજી મહેતા, ( મૂળ મેારખીના વતની, પરંતુ તે વખતે ભાવનગર સ્ટેટમાં રેલ્વેમાં એકઝીકયુટીવ એન્જિનિયર હતા,) જેએ મહારાજશ્રીના અનુરાગી હતા. તેઓએ ભકિતપૂર્વક વિનંતી કરવાથી મહા. શ્રી નાનચંદ્રજીસ્વામી તથા મુનિશ્રી હર્ષચંદ્રજી હાણા ૨ ભાવનગર પધારેલા. પછી તેા હેમચંદભાઈ અવારનવાર સાયલા પણ આવતા. એ સંબધનો લાભ લઈ તે વખતના સાયલાના નામદાર ઠાકોર સાહેબે જોરાવરનગરથી સાયલા સુધીની રેલ્વે લાઈન શરૂ કરાવેલ. તે સમયમાં શ્રી હેમચંદભાઈ અવારનવાર પૂ. મહારાજ શ્રી નાનચંદ્રજીસ્વામી પાસે આવતા. તેથી તેઓની સેવાના લાભ સાયલા સ્ટેટ અને લીંબડી સઘ બન્નેને મહારાજશ્રીની પ્રેરણાથી મળ્યા. એટલે કે જરૂર જેવું લાગતાં શ્રી હેમચંદભાઈએ લીંબડી સંઘના ઉપાશ્રયમાં જગ્યા વધારી ઘણા સુધારો કરાવ્યા હતા.
X
૨૫. થાનગઢ : સંવત ૧૯૮૧ : ઇ. સ. ૧૯૨૫
થાનગઢઃ દાણા ૪, નીચે મુજબ :
૧– મહા. શ્રી સુંદરજીસ્વામી, ર– મહા. શ્રી રાયચંદ્રજીસ્વામી, ૩- મહા. શ્રી નાનચંદ્રજીસ્વામી, ૪– મુનિશ્રી હર્ષચંદ્રજી સ્વામી. સાયલાનુ ચાતુર્માસ પૂર્ણ કરી હાણા ૨, વિહાર કરી તારંગાજી તથા આબુ તરફ વિચરવા ગયેલા અને મહા. શ્રી સુદરજીસ્વામી તથા મહા. શ્રી રાયચંદ્રજીસ્વામી દાણા ૨, વૃદ્ધ હોવાથી તે લીંબડીમાં રહ્યા હતા. મહા. શ્રી નાનચંદ્રજી સ્વામી ાણા, જુદાજુદા ક્ષેત્રાની સ્પર્શના કરી પાછા ફર્યા ત્યારે ચારે દાણા ભેગા થઈ સાથે થાનગઢ ચાતુર્માસ કરેલ.
શ્રી શામજીસ્વામીના શિષ્ય તપસ્વી મહા. ની આજ્ઞા લઈ મુનિશ્રી હર્ષચંદ્રજીને તેના
X
૨૬. ઘાટકોપર : સવત ૧૯૮૨ : ઈ. સ. ૧૯૨૬
ઘાટકોપર : ઠાણા ૨, નીચે મુજબ :–
૧- મહા. શ્રી નાચંદ્રજીરવાસી અને મુનિશ્રી હર્ષચંદ્રજીવામી ડા. ૨ નું ચાતુર્માસ થાનગઢમાં પૂર્ણ થયું. તે દરમિયાન મુનિ શ્રી હર્ષચંદ્રજીને ગળામાં કાકડાનું દર્દ થયેલ, તેથી તેનું એપરેશન કરાવવાની જરૂર ઊભી થઈ. તે
વ્યકિતત્વ ન
[૧પ૨]
For Private Personal Use Only
www.jairnel|brary.org
Page #840
--------------------------------------------------------------------------
________________
}પૂજ્ય ગુરૂદેવે કવિવર પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
સમયે નડિયાદની મિશનરી હોસ્પિટલમાં ઓપરેશન સારાં થતાં એટલે મુનિશ્રી હર્ષચંદ્રજીને કારણે નડિયાદ તરફ વિહાર કરવાનો વિચાર છે. આથી મહા. શ્રી સુંદરજીસ્વામી તથા મહા. શ્રી રામચંદ્રજીસ્વામી [જેઓ વૃદ્ધ હતા] તેઓ લીંબડી સુધી સાથે રહ્યા. પરંતુ લાંબે વિહાર ન કરી શકે માટે તેઓને લીંબડી રોકાવાનું કરી, મહા. શ્રી નાનચંદજી મહા. તથા મુનિ શ્રી હર્ષચંદ્રજી ઠા. ૨, બેએ નડિયાદ તરફ વિહાર કર્યો. અનુકૂળ સમયે નડિયાદ પહોંચ્યા ઓપરેશન કરાવ્યું. ઓપરેશન ઘણું સારું થયું. થડે સમય આરામ લીધા પછી બને છાણ ત્યાંથી વિહાર કરી આગળ વધ્યા અને સૂરત સુધી પહોંચ્યા. દરમિયાન મહારાજશ્રીને અનુરાગી અને અનુયાયી એ બહેળો વર્ગ જે મુંબઈમાં વસતે હતે તેઓના દિલમાં ભક્તિભાવનો પ્રવાહ વહેવા લાગ્યું. તેને થયું કે સૂરત સુધી મહારાજ સાહેબ પધાર્યા છે તે હવે મુંબઈ બહુ દૂર ન ગણાય. તે વખતે મુંબઈ સંઘના સેક્રેટરી શ્રી ગોકળદાસ પ્રેમજી હતા. તેઓને અનુરાગી વગે
મુંબઈ સુધી સૌરાષ્ટ્રના મુનિરાજો ભાગ્યે જ પધારતા. સાધુની ઝંખનાવાળા મુંબઈ સંધને અનેરું આકર્ષણ થયું, એટલે સંઘના આગેવાન ભાઈઓનું એક ડેપ્યુટેશન મહારાજશ્રીને વિનંતી કરવા સૂરત આવ્યું. મહારાજશ્રીને ખબ આગ્રહભરી વિનંતી કરી અને વિશેષમાં કહ્યું કે આપને જરૂર લાભ થશે. માટે જરૂર એકવાર તે આપ મુંબઈ પધારે જ. પૂ. મહારાજશ્રીને પણ ભાવના થઈ, એટલે પછી મુંબઈ જેવા ક્ષેત્રમાં જવા માટે લીંબડી સંપ્રદાયના સંચાલકોની તેમજ ત્યાં રહેલા બે વૃદ્ધ ગુરુભાઈઓની સંમતિ મેળવવાનું કહ્યું. એટલે મુંબઈ સંઘે એ વિધિ પણ પૂરે કર્યો. પરિણામે સૂરતથી કાણુ ૨ એ, મુંબઈ તરફ વિહાર શરૂ કર્યો. અનુક્રમે ગ્રામાનુગ્રામ વિહાર કરતાં કરતાં, તેઓશ્રી મુંબઈ પહોંચ્યા. સંધના ઉત્સાહનો પાર ન હતું. તે વખતે આખા મુંબઈમાં એક ચિંચપોકલીમાં જ ઉપાશ્રય હતે. કાંદાવાડીમાં કેઈ સુવિધા ન હતી. વળી સાધુ મુનિરાજને વેગ પણ વિરલ હતા. આવા સંગમાં મહારાજશ્રી દાણુ ૨ નું ચાતુર્માસ શ્રી સંઘે ઘાટકોપરમાં નકકી કર્યું. ઘાટકોપરમાં પણ ઉપાશ્રય ન હતું. તેથી જગજીવન દયાળની વાડીમાં પતરાંને વિશાળ હોલ બનાવી ત્યાં ચાતુર્માસ રહેવાનું નકકી કર્યું. હાલમાં વ્યાખ્યાન થાય અને બાજુના મકાનમાં મહારાજશ્રીને રહેવાનું રાખ્યું.
તે સમયે ગાંધીજીની બોલબાલા હતી. મહારાજશ્રી નાનચંદ્રજી સ્વામી, ગાંધીવિચારસરણી અને રાષ્ટ્રીયભાવનાથી કયારનાય રંગાયેલ હતા. એટલે એમના પ્રવચનમાં ધર્મતત્વ સાથે એ વિચારધારા અને એ ભાવના ઓતપ્રોત થઈ જતી હતી. મુંબઈને સંસ્કારી સમાજ આવા પ્રવચનેથી ખૂબ આકર્ષાયે. હજારે માણસે મુંબઈનાં જુદાં જુદાં પરાંઓમાંથી એ પ્રવચનને લાભ લેવા નિમિત્તે સવારે આવી જતા. પરિણામે આવા શુભ યોગથી મહારાજશ્રીની આંતરિક અને બાહ્ય એમ બન્ને પ્રકારની ત્રિદ્ધિ ખૂબ સમૃદ્ધ થવા લાગી.
એ ચાતુર્માસ દરમિયાન મુંબઈથી સેંકડો માણસ, ઘાટકોપરમાં સવારે પ્રવચન સુધાને લાભ લેવા આવતા. તે પૈકી બે નવયુવાન જિજ્ઞાસુઓની હકીકત જાણવા જેવી હોવાથી અત્રે તેનો ઉલ્લેખ કરવામાં આવે છે.
મોરબી નિવાસી ભાઈશ્રી ચુનીલાલ કેશવજી મહેતા તળ મુંબઈથી અને ટંકારા-ટોળ નિવાસી ભાઈશ્રી શિવલાલ નાગજી દોશી દાદરથી હમેશાં ઘાટકોપર વ્યાખ્યાન સાંભળવા આવતા. ભાઈશ્રી ચુનીલાલ ચાતુર્માસના છેલ્લા દોઢ-બે મહિનાથી વધુ રસ લેતા, ત્યારે ભાઇશ્રી શિવલાલ ધેડા સમય પહેલા એટલે કે ચાતુર્માસની શરૂઆતમાં વ્યાખ્યાનમાં હાજરી આપતા. બન્નેની તેની ભૂમિકા પ્રમાણે અસર થવા લાગી હતી. બન્ને એકબીજાને ઓળખતા ન હતા. આખરે ચાતુર્માસના છેલા મહિનામાં ભાઈશ્રી ચુનીલાલને ભાવના જાગી. અને પછી તે પૂજ્ય મહારાજશ્રીના સંપર્કમાં આવ્યા, પિતાની ભાવના જણાવી, વિચાર વિનિમય છે. પરિણામે અનુકૂળ સગો હોવાથી ત્યાગમાઈ રવીકારવા તૈયાર થયા. પરિચય વધારવા અને અભ્યાસ નિમિત્તે પિતાના વડીલ ભાઈશ્રી ભાઈચંદભાઈની આજ્ઞા મેળવી અને ચાતુર્માસ પૂર્ણ થયે ઘાટકેપરથી મહારાજશ્રી સાથે વિહાર શરૂ કર્યો. ત્યારે ભાઈશ્રી શિવલાલભાઈને અસર તે થયેલી, પરંતુ તેઓએ, મહારાજશ્રી વિહાર કરી ગયા બાદ છ કે આઠ મહિના પછી પિતાની અંતરંગ ભાવના પ્રગટ કરેલી....અસ્તુ.
ઘાટકેપમાં કચ્છ અને સૌરાષ્ટ્રના રથાનકવાસી સમાજના ઘણા ઘરે હતાં, એને ખ્યાલ પૂજ્ય મહારાજશ્રીના આ ભવ્ય ચાતુર્માસ દરમિયાન શ્રી સંઘને આવ્યું, એટલે વિશાળ ઉપાશ્રયની પણ જરૂર લાગી. પૂ. મહારાજશ્રીની હાજરીમાં જ એની અપીલ કરવામાં આવી અને મહારાજશ્રીએ પિતાની આગવી શૈલીમાં પ્રેરણા કરી, પરિણામે સારામાં સારે ફંડચાતુર્માસની યાદી
[૧૫૩]
Jain Education Interational
Page #841
--------------------------------------------------------------------------
________________
પૂત્ર ગુરુદેવ કવિવર્ય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
ફાળે થઈ ગયો અને ઉપાશ્રયની ભવ્ય ઈમારતને પાયે નખાયે. અતિ આગ્રહ અને વિનંતી હોવા છતાં સંજોગવશાત્ પૂજ્ય મહારાજશ્રી ડાણ ૨ તથા દીક્ષાના ઉમેદવાર ભાઈશ્રી ચુનીલાલે ગુજરાત તરફ વિહાર શરૂ કર્યો.
૨૭. લીબડી : સંવત ૧૯૮૩ : ઈ. સ. ૧૯૨૭ લીંબડી : ઠાણા ચાર નીચે મુજબ :
૧–પૂ. મહા. શ્રી સુંદરજીસ્વામી, ૨-મહા. શ્રી રામચંદ્રજી સ્વામી, ૩-મહા. શ્રી નાનચંદ્રજી સ્વામી, ૪-મહા. શ્રી હર્ષચંદ્રજી હવામી.
મહા. શ્રી નાનચંદ્રજી સ્વામી તથા મુનિશ્રી હર્ષચંદ્રજી સ્વામીએ ઘાટકોપરનું ચાતુર્માસ પૂર્ણ ઉત્સાહથી પૂર્ણ કર્યું. દરમિયાન સમગ્ર મુંબઈ સંઘની ભાવનામાં ખૂબ ભરતી આવી. એક જ ચાતુર્માસ કરીને ત્યાંથી છૂટી શકાય તેમ ન હતું. આ બાજી દેશમાં લીંબડીમાં રહેલા બે વૃદ્ધ સાધુઓ, મહા. શ્રી નાનચંદ્રજી મહા. ને ઝંખતા હતા, એટલે નિરૂપાયે મુંબઈ છોડવું પડયું. દરમિયાન તે જ સાલમાં મુંબઈમાં સ્થા. જૈન કેન્ફરન્સનું સાતમું અધિવેશન ભરાવાનું હતું. એટલે તેટલા સમય પૂરતું મુંબઈમાં રેકાઈ જવા સંઘની આગ્રહભરી વિનંતિ થઈ એટલે પિતે ઠાણું ૨, રેકાયા અને અધિવેશનને પ્રેરણા આપવા મુંબઈમાં મધ્યભાગમાં લાલબાગમાં) પિતે જાહેર પ્રવચને આપતા હતા....આ નિમિત્તે સંઘને અનેરે લાભ મળે. પછી વિદાયની ઘડી આવી ત્યારે દીક્ષાથી ભાઈ શ્રી ચુનીલાલને મુંબઈની ભેટ તરીકે સ્વીકારી ઉગ્ર વિહાર શરૂ કર્યો...વિહાર કરતાં અનુક્રમે ગ્રામાનુગ્રામ વિચરતાં તેઓ જ્યારે અમદાવાદ પહોંચ્યા ત્યારે ભાઈશ્રી શિવલાલભાઈએ પિતાની વિરાગ્ય દશા દર્શાવતું પત્ર મહારાજશ્રી ઉપર લખ્યો. ઘાટકોપરમાં પ્રવચન દ્વારા પડેલા સંસ્કારબીજે પણ અંકુરિત થવા લાગ્યા. પિતાની આંતરિક ભાવના પત્રમાં જણાવી અમદાવાદ દશનાથે આવવા અને હૃદયના ભાવ ? માગી. તે મુજબ તેઓ અમદાવાદ આવ્યા. પ્રાથમિક વિચારણા કરી અમદાવાદથી પાછા મુંબઈ ગયા. કેટલાક વ્યવહારિક વળગણથી મુકત થયા. પૂ. મહારાજશ્રી અમદાવાદથી વિહાર કરી લીંબડી પધાર્યા. ભાઈ શ્રી ચુનીલાલ પણ પાદૃવહારને આનંદ માણતા સાથે જ હતા. મહારાજશ્રી લીંબડી પધાર્યા બાદ સંકેત મુજબ ભાઈશ્રી શિવલાલ પણ દીક્ષાના ઉમેદવાર તરીકે મુંબઈથી લીંબડી આવ્યા અને ભાઈશ્રી ચુનીલાલ સાથે અભ્યાસમાં જોડાયા. એ સાલ [સંવત ૧૮૩]નું પૂ. મહારાજશ્રાનું ચાતુમોસ લીંબડી નકકી થયું હતું બન્ને દીક્ષાથી ભાઈઓ પરસ્પર પ્રેમ ને સહકારથી સિદ્ધાંતને અને સંસ્કૃતના અભ્યાસ કરવા લાગ્યા. ભાઈશ્રી ચુનીલાલને સમય પાકી ગયે હતું એટલે ચાતુર્માસ પૂર્ણ થયે લીંબડી સંઘના ભારે ઉત્સાહ સાથે દીક્ષાની તૈયારી થવા લાગી. અને સંવત ૧૯૮૪, માગશર સુદ ૬ તા. ૩૦-૧૧-૧૯૨૭ બુધવારે અનેરા વાતાવરણમાં ચુનીલાલભાઈ દીક્ષિત થયા. [આ બધી હકીકત પૂ. ગુરુમહારાજશ્રીના જીવનચરિત્ર “સંતશિષ્યની
જીવન સરતામાં તથા “પૂ. ગુરુદેવશ્રી નાનચંદ્રજી મહારાજ જન્મ શતાબ્દિ સ્મૃતિગ્રંથ વિભાગ પહેલો “જીવનઝાંખીમાં વિગતથી વર્ણવેલ છે.
૨૮, વાંકાનેર: સંવત ૧૯૮૪ઈ. સ૧૯૨૮ વાંકાનેર : ઠાણ ૫, નીચે મુજબ :
૧- મહા. શ્રી સુંદરજીસ્વામી, ૨- મહા. શ્રી રાયચંદ્રજી સ્વામી, ૩-મહા. શ્રી નાનચંદ્રજીસ્વામી. ૪-મહા. શ્રી હર્ષચંદ્રજીસ્વામી અને પ-નવદીક્ષિત મુનિશ્રી ચુનીલાલજીસ્વામી.
લીબડીનું ચાતુર્માસ પૂર્ણ કરી, દીક્ષાને પ્રસંગ ઉજવી, ત્યાંથી અનુક્રમે વિહાર કરતાં થાન-વાંકાનેર થઈને ઠાણા-પ મોરબી પધાર્યા. વિરાગી ભાઈશ્રી શિવલાલભાઈ પણ અભ્યાસ કરતા થકા વિહારમાં સાથે જ હતા. દરમિયાન આગામી ચાતુર્માસ (સં. ૧૮૪) વાંકાનેર નક્કી થયું હતું એટલે યથાસમયે ચાતુર્માસ નિમિત્તે વાંકાનેર પધાર્યા. ત્યાં ચાતુર્માસ દરમિયાન સંવત ૧૮૪ ના બીજા શ્રાવણ સુદ અગિયારસના તા. ૨૬-૮-૨૮ ના રોજ પૂ. મહા. શ્રી રામચંદ્રજી મહા. ૩૯ વર્ષની દીક્ષા પર્યાય પાળી ૬૦ વર્ષની ઉંમરે હાટ ફેઈલ થઈ જવાથી સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા. ભાઈશ્રી શિવલાલના [૧૫૪]
વ્યકિતત્વ દર્શન
Page #842
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરૂદેવ વિવય પં. સ્નેહી-સંબધીઓ વાંકાનેરમાં હતા એટલે પાતે શ્રાવિકાશાળા વગેરે અનેક સામાજિક પ્રવૃત્તિ
સ્મૃતિગ્રંથ
નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ પુરુષાર્થ કરી, સમજાવી દીક્ષા માટે આજ્ઞા મેળવી. આ ચાતુર્માસમાં પણ થઈ. ચાતુર્માસ પૂર્ણ થયે મારખી તરફ વિહાર કર્યાં.
X
૨૯. મારી સંવત ૧૯૯૫: ઈ. સ’. ૧૯૨૯,
મેારખી : હાણા પ, નીચે મુજબ :–
૧ – મહા. શ્રી સુંદરજીસ્વામી, ૨ – મહા. શ્રી નાનચંદ્રજીસ્વામી, ૪-મહા. શ્રી ચુનીલાલજી સ્વામી અને પ-નવદીક્ષિત મુનિશ્રી સૌભાગ્યચંદ્રજી સ્વામી.
વાંકાનેરનુ ચાતુર્માસ પૂણૅ કરી ઠાણા-૪ ના વિહાર શરૂ થયા. મારખી નજીક હોવાથી ત્યાંના સંઘની વિનંતી થઈ એટલે મેારખી પધાર્યા. વિહારમાં દીક્ષાથી ભાઇશ્રી શિવલાલ પણ સાથે હતા. દીક્ષા માટે આજ્ઞા થઈ ગઈ હતી. એટલે ભારે ધામધૂમપૂર્વક સંવત ૧૯૮૫ ના પોષ શુદ આઠમ શુક્રવારના રોજ ભાઈ શ્રી શિવલાલભાઈ ના મારખીમાં દીક્ષા-મહાત્સવ થયા. (આ બધી મિના વિગતથી–વિસ્તારથી ‘સ’શિષ્યની જીવનસરિતા'માં તથા પૂ. ગુરુદેવશ્રી નાનચંદ્રજી મહારાજ જન્મ શતાબ્દિ સ્મૃતિગ્રંથ, વિભાગ પહેલા ‘જીવનઝાંખી'માં આલેખી છે.) ભાઇશ્રી શિવલાલનું ‘મુનિ સૌભાગ્યચંદ્રજી’માં રૂપાન્તર થયું. આ સાલનું ચાતુર્માસ મારખીનુ નક્કી થયુ હતું એટલે થોડો સમય અન્યત્ર વિહાર કરી ઢાણા ૫, ચાતુર્માસ નિમિત્તે મેારખી પધાર્યા.
રામાણીઆ (કચ્છ) : ડાણા ૫, ઉપર મુજબ.
×
૩૦. રામાણીઆ (કચ્છ)ઃ સંવત ૧૯૮૬ : ઇ. સ. ૧૯૩૦
ચાતુર્માસની યાદી
મારખીનું ચાતુર્માસ પૂર્ણ થયું તે દરમિયાન કચ્છ તરફની વિનંતી હાવાથી, વિહાર કરી, રણ ઊતરી ઠાણા–૫, વાગડમાં લાકડીઓ, ભચાઉ, સામખીરી, અંજાર થઈને કચ્છ-કઢીમાં પધાર્યા. ચાતુર્માસ રામાણીઆ-કચ્છનું નકકી થયું. બન્ને નવદીક્ષિતાના અભ્યાસના પ્રબંધ કર્યાં.
૩- મહા. શ્રી ચંદ્રજીસ્વામી,
X
૩૧. બિદડા (કચ્છ) : સંવત ૧૯૮૭ : ઈ. સ. ૧૯૬૧
બિદડા ( કચ્છ ) ઠાણા ૫, ઉપર મુજબ.
કચ્છમાં બીજા ચાતુર્માસ માટે બિદડા-કચ્છનું નકકી થયું. મહા. શ્રી નાનચંદ્રજી મહારાજને હવે એકાન્તવાસ અને સાધનાની ભાવના હોવાથી, આ ચાતુર્માસમાં યાનિષ્ઠ શ્રી વેલજીભાઈ ઠાકરસીના સંપર્કમાં આવ્યા. ગામ બહાર તેનો આશ્રમ હતા. તેના લાભ લેવાનુ રાખ્યું નવદીક્ષિત બન્ને મુનિઓના અભ્યાસ ચાલુ હતા. એ રીતે ચાતુર્માસ પૂર્ણ થયું. કચ્છી ભાઈ એ તે કાળે ખૂબ શ્રદ્ધાળુ અને ભક્તિવાળા હતા.
×
૩ર. લીંબડી ઃ સંવત ૧૯૮૮ : ઈ. સ. ૧૯૩૨
લીંબડી : હાણા ૪, નીચે મુજબ ઃ–
૧- મહા. શ્રી નાનચંદ્રજીસ્વામી, ૨ - મહા. શ્રી હર્ષચંદ્રજીસ્વામી, ૩ - મહા. શ્રી ચુનીલાલજીસ્વામી તથા ૪-નવદીક્ષિત મુનિ શ્રી સૌભાગ્યચંદ્રજીસ્વામી.
બિદડાનું ચાતુર્માસ પૂર્ણ થયું તે દરમિયાન અજમેર સાધુ-સ ંમેલનનું નગારું વાગી રહ્યું હતું. એટલે તેની પૂર્વ તૈયારીરૂપે લીબડી સપ્રદાયના સાધુઓનું સંમેલન થવાની જરૂર હતી. તેથી લીબડીથી વિસ્તૃત થતાં, કચ્છમાંથી કાઠિયાવાડ તરફ વિહાર કર્યાં. ગ્રામનુગ્રામ વિહાર કરતાં અનુક્રમે લીબડી પધાર્યા. સંવત ૧૯૮૮ ના વૈશાખ મહિનામાં લીંબડીમાં સ ંમેલન થયું. તે વખતે મહા. શ્રી સુદરજીસ્વામી સમાધિભાવે કાળધર્મ પામ્યા એટલે ખાકીના ચાર ડાણાનુ તે સાલમાં લીંબડી મુકામે ચાતુર્માસ થયુ.
X
For Private
Personal Use Only
[૧૫૫]
www.jainellbrary.org
Page #843
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરૂદેવ કવિલય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
- ૩૩. આગ્રા : સંવત ૧૮૯ ઈ. સ. ૧૯૩૩ આગ્રાઃ કાણુ ૪, ઉપર મુજબ.
લીંબડીનું ચાતુર્માસ પૂરું થયા પછી, લીંબડી સંપ્રદાયના પ્રતિનિધિ મુનિરાજેને અજમેર બહત્ સંમેલનમાં જવાનું નકકી થયું હતું. તે મુજબ ઠાણા ચારે લીંબડીથી વિહાર કર્યો. (આ બધી વિગત “સંત શિષ્યની જીવનસરિતા”માં તથા આ જન્મશતાબ્દિ સૃતિગ્રંથના પહેલા વિભાગમાં વિગતથી આપેલ છે.) ટૂંકમાં, અજમેર સંમેલન પૂરું થયા પછી લીંબડી સંપ્રદાયના પ્રતિનિધિ મુનિ મહારાજે ત્રણ મંડળમાં વહેંચાઈ ગયા. એટલે કે ત્રણેના ચાતુમસ એ તરફ * શ્રી નાનચંદ્રજીસ્વામી દાણા ચારનું ચાતુર્માસ આગ્રામાં થયું. ત્યાં ચાતુર્માસ પૂર્ણ કર્યું .
૩૪, અમદાવાદ : સંવત ૧૯૦ : ૧૯૩૪ અમદાવાદ: હાણા ૪, ઉપર મુજબ,
આગ્રાનું ચાતુર્માસ ભવ્યતાથી પૂર્ણ કર્યું. ત્યારબાદ, ત્યાંથી વિહાર કરી ફતેહપુર, સીકરી, રણુથર કિલ્લે, કેટશહેર, ઉજજૈન, ઈન્દિર, માંડવગઢ, ધાર-કિલ્લે, રતલામ, થાંદલા, દાહોદ, લીંબડી, ગોધરા, ડાકોર, મહેમદાવાદ, મણિનગર વગેરે લગભગ ૧૩૧ ક્ષેત્રે-ગામની સપના કરી અનકમે અમદાવાદ આવ્યા. અમદાવાદના છ કેટ સંધના આગ્રહથી સં. ૧૯૦ ની સાલનું ચાતુર્માસ પૂ. મહારાજશ્રીની ભાવના અનુસાર મણિબેન કુબેરદાસ પટેલના બંગલામાં કોચરબ શેડ, એલિસ બ્રિજ થયું. આ ચાતુર્માસમાં સામાજિક પ્રવૃત્તિઓ ઉપરાંત મહારાજશ્રીની પ્રેરણાથી “મહાવીર સાહિત્ય પ્રકાશન મંદિર” અસ્તિત્વમાં આવ્યું. નવદીક્ષિત મનિશ્રી સૌભાગ્યચંદ્રજીને પિતાની વિદ્વત્તા પ્રગટ કરવાની ઉત્તમ તક મળી. શ્રી ઉત્તરાધ્યયન, શ્રી દશવૈકાલિક વગેરે સુત્રને તેઓએ ગુજરાતી ભાષામાં અનુવાદ કર્યો ત્યારથી તેઓ સૌભાગ્યચંદ્રજીને બદલે સંતબાલ” તરીકે ઓળખાવા લાગ્યા. આ રીતે સાહિત્ય પ્રકાશન શરૂ થયું. તે વખતે પ્રાગપુર કચ્છના વતની મેઘજીભાઈ અહીંથી વિરાગ્યભાવે મહારાજશ્રી સાથે જોડાયા હતા. અમદાવાદનું ચાતુર્માસ ખૂબ આનંદથી પરિપૂર્ણ થયું.
૩૫. ઘાટકોપર : સંવત ૧૯૯૨ : ઇ. સ. ૧૯૯૫ ઘાટકેપર : દાણા ૪, ઉપર મુજબ:
અમદાવાદના ચાતુર્માસ દરમિયાન ઘાટકોપરના સંધની આગામી ચાતુર્માસ માટે વિનંતી થઈ ચૂકી હતી અને તેને સ્વીકાર પણ થયો હતે. એટલે અમદાવાદથી વિહાર કરી સૂરત અને પછી વલસાડ આવ્યા. ત્યારે ધરમપુર સ્ટેટમાં રાજકેટના વતની શ્રી ભેગીલાલ જગજીવન મેદી પર્સનલ સેક્રેટરી હતા. વળી મહા. શ્રી નાનચંદ્રજીસ્વામીની ખ્યાત ખૂબ વિસ્તૃત બની હતી એટલે જ્યારે શ્રી ભેગીલાલભાઈને ખબર પડી કે પૂ. મહારાજશ્રી વલસાડ પધાર્યા છે ત્યારે તેઓએ ધરમપુરના મહારાજાને વાકેફ કર્યા. મહારાજા શ્રી વિજયદેવજી પિતે સંસ્કારી હતા. તેઓની આજ્ઞા થતાં શ્રી ભેગીલાલભાઈ અને બીજા અમલદારે જે મોટે ભાગે સૌરાષ્ટ્રના વતની હતા] નું એક ડેપ્યુટેશને વલસાડ આવ્યું. અને પૂ. મહારાજશ્રીને વિનંતી કરી કે “આપ અહીં સુધી પધાર્યા છે તે હવે શેષકાળ પૂરતે અમને પણ લાભ આપે વગેરે.” વિનતિ અને આગ્રહ જોરદાર હતા એટલે એને સ્વીકાર થયે અને વલસાડથી ધરમપુર તરફ વિહાર કર્યો. ત્યાં વીસ-પચીસ દિવસ રોકાયા. મહારાજા સાહેબને ખબ સદ્ભાવ થયો. ત્યાંથી જંગલના રસ્તે વિહાર કરી નાસિક થઈને અનુક્રમે ઘાટકેપર ચાતુર્માસ નિમિત્તે પધાર્યા. ઘાટકોપરમાં બીજુ ચાતુર્માસ હતું. વિશાળ ઉપાશ્રય તૈયાર થઈ ગયું હતું. શાંતિથી ચાતુર્માસ પૂર્ણ થયું.
૩૬. ચિચકલી (મુંબઈ કાંદાવાડી) : સ. ૧૯કર : ઇ. સ. ૧૭૬ ચિંચપોકલી : ઠાણા ચાર, ઉપર મુજબ.
ઘાટકોપરનું ચાતુર્માસ પૂરું થયા પછી મુંબઈના સંધની બીજુ ચાતુર્માસ ચિંચપોકલીમાં કરાવવાની ભાવના થઈ. એટલે જોરદાર વિનંતિ થતાં મુંબઈમાં રોકાણ થયું. તે વખતે મૂળ મોરબીના વતની શ્રી અમૃતલાલ ખોખાણી ઘાટકોપરમાં રહેતા હતા. તેઓનો મહારાજશ્રી પ્રત્યે ખૂબ જ સદ્ભાવ હતો. તેઓ બીમાર હોવાથી દરિયાકાંઠે વરસેવા રહેતા હતા. [૧૬]
વ્યકિતત્વ દર્શન
Page #844
--------------------------------------------------------------------------
________________
INSER
-
ક
- પૂજ્ય ગુરુદેવ કવિધય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
તેથી પૂ. મહારાજશ્રીને લાભ લેવા તેઓએ થડા દિવસ વરસવા પધારી લાભ આપવા વિનંતિ કરી. પૂ. મહારાજશ્રી ઠાણું ૪, ત્યાં પધાર્યા. વરસેવા દરિયાકાંઠે આવેલ હોવાથી હવાફેર કરવાનું મથક હતું. ત્યાં અન્ય જૈનેતર શ્રીમંત વર્ગના કુબે પણ રહેતા હતા. મહારાજશ્રી ત્યાં પણ રાત્રે પ્રાર્થના-પ્રવચન આપતા એટલે ઘણા માણસે એનો લાભ લેતા. દરમિયાન ચિનાઈ કુટુંબના શેઠ માણેકલાલ ચુનીલાલ સહકબ ત્યાં રહેતા હતા. તેઓને પૂ. મહારાજશ્રીના પ્રવચનની સારી અસર થઈ. ખાસ કરીને શ્રીમતી હીરાલક્ષમી માણેકલાલ ચિનાઈને ખૂબ અસર થઈ. પછી તે આખું કુટુમ્બ મહારાજશ્રી પ્રત્યે પ્રેમવાળું બન્યું. પછી બીજા પરાંઓમાં ફરતાં ચતુર્માસને સમય નજીક આવ્યો એટલે ચીંચપોકલીમાં ચાતુર્માસ માટે પધાર્યા. પર્યુષણના દિવસોમાં કાંદાવાડી જવાનું થયું હતું. એ ચાતુર્માસ પૂર્ણ થયે ત્યાંથી બીજા પરામાં સ્પર્શના કરતાં પૂ. મહારાજશ્રી ઠાણા ૪ ઉનાળામાં પાછા વરસવા પધાર્યા. ત્યાં મુનિશ્રી હર્ષચંદ્રજી તથા મુનિશ્રી સૌભાગ્યચંદ્ર ઠાણા ૨, સકારણ ફેકાયા અને પૂજ્ય મહા. શ્રી નાનચંદ્રજીસ્વામી તથા મુનિશ્રી ચુનીલાલજીસ્વામી ઠાણા ૨ એ નવા પ્રદેશની સ્પર્શના કરવા માટે વિહાર કર્યો. લેનાવાલા, માથેરાન અમ્મરનાથ વગેરે ક્ષેત્રને સ્પશી લગભગ બે મહિના પછી ચારે ઠાણા ભેગા થયા. વિચારભેદના કારણે અહીંથી મુનિશ્રી સૌભાગ્યચંદ્રજી (સંતબાલજી) એ એકાંતવાસ માટે અલગ વિહાર કર્યો.
૩૭. ધરમપુર: સંવત ૧૭ઃ સં. ૧૯૭ ધરમપુરઃ કાણા ત્રણ, નીચે મુજબ - ૧- મહા. શ્રી નાનચંદ્રજીસ્વામી, ૨– મુનિશ્રી હર્ષચંદ્રજીવામી તથા મુનિશ્રી ચુનીલાલજી સ્વામી.
મુનિશ્રી સોભાગ્યચંદ્રજી છૂટા પડયા પછી પૂ. મહારાજશ્રી ઠાણ ત્રણ મુંબઈથી વિહાર કરી ગુજરાત તરફ વિહાર કરતા હતા. વિહાર કરતાં કરતાં લગભગ વલસાડ સુધી પહોંચ્યા ત્યારે ધરમપુરના મહારાજા જેમણે બે વર્ષ પહેલાં પૂ. મહારાજશ્રીને સત્સંગ કર્યો હતો અને જેને સદ્ભાવ જાગે હતો. તેને ખબર પડવાથી આગામી ચાતુર્માસ ધરમપુર કરાવવાની પિતાના અમલદારે મારફત પૂજ્ય મહારાજશ્રીને આગ્રહભરી વિનંતિ કરી. પરિણામે મહારાજા શ્રી વિજયદેવજીના સદ્દભાવથી ખેંચાઈને પૂ. મહારાજશ્રીએ વિનતિ સ્વીકારી. ચાતુર્માસની બધી વ્યવસ્થા કરવાનું સ્ટેટ તરફથી નકકી થયું. ત્યાં “વિયોગભવન’ નામના બંગલામાં પૂજ્ય મહારાજશ્રી ઠાણા ૩, ચાતુર્માસ રહ્યા. ચાતુર્માસ દરમિયાન રાજા અને પ્રજા અપૂર્વ લાભ લેતાં હતાં અને આનંદ ઉત્સવ થયા કરતે હતો. એટલે “
વિગભવન’ નું નામ બદલીને “આનંદ ભવન’ રાખવામાં આવ્યું. આ ચાતુર્માસ દરમિયાન અવારનવાર મુંબઈથી અનેક ભકતો આવતા, તેમ વૈષ્ણવધર્મી ચિનાઈ કમ્બના બેન શ્રીમતી હીરાલમી પણ ત્યાં લાભ લેવા આવ્યા હતા. ચાતુર્માસ આનંદ ને ઉલ્લાસથી પૂર્ણ થયું.
૩૮. કરનાળી-ચણાદ (નર્મદા કાંઠે) સં. ૧૯૯૪ : ઈ. સ. ૧૯૩૮ કરનાળી : હાણ ૨, નીચે મુજબ - ૧- પૂ. મહા. શ્રી નાનચંદ્રજીસ્વામી તથા ૨-મુનિશ્રી ચુનીલાલજીસ્વામી.
ધરમપુરમાં ઠાણ ૩ નું ચાતુર્માસ પૂર્ણ થયું. ત્યાર બાદ ત્યાંથી ગુજરાત તરફ વિહાર ચાલુ થયે. કારણ કે સૌરાષ્ટ્રમાં વિચરતા સાધ્વીજી મહા. શ્રી દેવકુંવરબાઈ આર્યાજી, મહા. શ્રી સમરતબાઈ આર્યાજી આદિ ઠાણાઓને દર્શનની ખૂબ ઝંખના હતી. તેથી વિહાર કરતા આગળ વધ્યા. તે દરમિયાન રસ્તામાં મુનિશ્રી હર્ષચંદ્રજીનું મન અસ્થિર થવાથી તેઓ છૂટા થયા. એટલે ત્યાંથી બે ઠાણને વિહાર ચાલ થયે. સાથે હતા વૈરાગી ભાઈશ્રી મેઘજીભાઈ આવા નિમિત્તોથી પૂ. મહા. શ્રી નાનચંદ્રજી મહારાજનું મન કંઈક એકતાં નિવૃત્તિ તરફ વળ્યું હતું. એટલે કેઈ શાન્ત વાતાવરણવાળા ક્ષેત્રમાં રહેવાની તેઓશ્રીની ભાવના થઈ. એ વિચાર તેઓના પરમ અનુરાગી વૈદ્યરાજશ્રી માણેકલાલભાઈએ જાણે. એટલે પૂ. મહારાજશ્રીને અનુકૂળ આવે તેવા ક્ષેત્રનો પ્રબંધ કરવાનું તેઓએ વિચાર્યું. વિચારણાને અંતે પૂજ્ય મહારાજશ્રીની અનુમતિ મેળવીને તેઓએ આગામી ચાતુર્માસ પવિત્ર નર્મદા કિનારે આવેલ કરનાળી (ચાણોદ)માં ગાળવાનું નકકી કર્યું. સૌરાષ્ટ્રમાં પહોંચવાને બદલે એક ચાતુર્માસ આવા શાન્તિના સ્થળે ગાળવાને નિર્ણય થયે. એટલે પૂ. મહારાજશ્રી ઠાણા ૨ તથા ભાઈશ્રી મેઘજીભાઈ કરનાળીમાં ચાતુર્માસ રહ્યા. ખૂબ આનંદ અને શાંતિથી આ ચાતુર્માસ પૂર્ણ થયું. ચાતુર્માસ દરમિયાન મુંબઈ સૌરાષ્ટ્ર-ગુજરાતના ઘણા ખરા ભકતો ત્યાં લાભ લેવા આવ્યા હતા.
ચાતુર્માસની યાદી
[૧પ૭]
Page #845
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરુદેવ કવિવય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
૩૯. અમદાવાદ-ચરબ રેડ: સં. ૧૯૯૫ ઈ. સ. ૧૯૩૯ અમદાવાદઃ 'ડાણા ૨, ઉપર મુજબ.
કરનાળીનું ચાતુર્માસ પૂર્ણ કરી હાણ ૨ તથા ચિરાગી ભાઈશ્રી મેઘજીભાઈ અમદાવાદ તરફ આગળ વધ્યા. આ બાજુ સૌરાષ્ટ્રમાં આ સમાચાર મળતાં સાધ્વી મંડળ ખૂબ ઉલ્લાસમાં આવી ગયું. મહા. શ્રી હરિબાઈ આર્યાજી, મહા. શ્રી હેમકુંવરબાઈ આર્યાજી તથા મહા. શ્રી પ્રભાકુંવરબાઈ આર્યાજી ઠાણા ૩, પૂ. મહારાજશ્રીનું ભાવભર્યું સ્વાગત કરવા સૌરાષ્ટ્રમાંથી વિહાર કરીને આગળ વધ્યાં અને પૂ. મહારાજશ્રીને ધૂળકામાં ભેગા થયા. દરમિયાન મહાસતી શ્રી હરિબાઈ આર્યાજીને પેટની તકલીફ હેવાથી તેનું નિદાન કરાવવાની જરૂર હતી અને ઓપરેશન કરાવવું પડે તે પૂ. મહારાજશ્રીની હાજરી હોય તે વધુ રાહત મળે એમ લાગવાથી તેમજ અમદાવાદના સંઘની એ લક્ષે વિનતિ થવાથી પૂ. મહારાજશ્રી , ઠાણા ૨ અને સાધ્વીજી ઠાણા ૩, અલગ અલગ વિહાર કરીને અમદાવાદ પધાર્યા. ત્યાં મેટા ડોકટર પાસે નિદાન કરાવતા મહાસતી શ્રી હરિબાઈ આર્યજીના પેટની ગાંઠનું ઓપરેશન કરાવવાનું નક્કી થયું. પરંતુ આવા ઓપરેશન માટે તે સમયે આણંદની મિશનરી હોસ્પિટલ ખૂબ પ્રસિદ્ધ હોવાથી પૂ. મહારાજશ્રીની આજ્ઞા લઈ ઓપરેશન માટે ઠા. ૩, આણંદ પધાર્યા. ઓપરેશન સફળ થયું. પણ તુરતમાંજ બીજી તકલીફ ઊભી થવાથી હરિબાઈ આર્યાજી સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા. બે ઠાણ પાછા અમદાવાદ પધાર્યા. દરમિયાન મહારાજશ્રી ઠાણા ૨ ચીનાબાગ વગેરે અમદાવાદના પરામાં ફર્યા અને પછી ચાતુર્માસ માટે કોચરબ રેડ પર મણિબેન પટેલની નવી ચાલમાં રહ્યા અને આર્યાજી ઠાણા ૨, એલિસબ્રિજ વિસ્તારમાં “પ્રીતમનગરમાં ચાતુર્માસ રહ્યાં. અમદાવાદ સંધના પૂર્ણ ભક્તિભાવ સાથે અમદાવાદનું ચાતુર્માસ સંપૂર્ણ થયું.
૪૦. ધોરાજીઃ સંવત ૧૯૯૬ઃ ઈ. સ. ૧૯૪૦. ધોરાજી : હાણ ૨, ઉપર મુજબ.
પૂ. મહા. શ્રી નાનચંદ્રજીસ્વામી તથા મહા. શ્રી ચુનીલાલજીસ્વામી અમદાવાદનું ચાતુર્માસ સંપૂર્ણ થયે વિહાર કરી સૌરાષ્ટ્ર તરફ આગળ વધ્યા અને મહાસતી ઠાણું ૨ વિહાર કરીને પેલેરા પધાર્યા. પૂ. મહારાજશ્રી ઠાણા ૨, વિહાર કરતાં કરતાં વટામણ પધાર્યા. ત્યારે પૂ. મહારાજશ્રી નાનચંદ્રજીસ્વામીની તબિયત બગડી એટલે ડોળીથી વિહાર કરી પેલેરા પધાર્યા. પૂ. મહારાજશ્રીની તબિયતના સમાચાર સાંભળી સાધ્વી સમુદાય પેલેરા ભેગો થયે. તે વખતે સાધ્વીજીમાં મહા. શ્રી દેવકુંવરબાઈ આર્યાજી, મહા. શ્રી સમરતબાઈ આર્યાજી, મહા. શ્રી લક્ષ્મીબાઈ આર્યાજી, મહા. શ્રી મોતીબાઈ આર્યાજી, મહા. શ્રી પાર્વતીબાઈ આર્યાજી, મહા. શ્રી હેમકુંવરબાઈ આર્યાજી, મહા. શ્રી પ્રભાકુંવરબાઈ આર્યાજી, મહા. શ્રી સમજુબાઈ આર્યાજી આદિ ઠાણાઓ પેલેરામાં હતાં. તબિયત સુધરી એટલે આર્યાજીના બધા કાણાએ અનુકૂળતા મુજબ વિહાર કરી ગયા. પછી તે ધેરાજી શ્રી સંઘની આગ્રહભરી વિનંતીથી પૂજ્ય મહારાજશ્રી ઠાણા ૨ નું ચાતુર્માસ પણ ત્યાં જ (રાજીમાં)
. ચાતુર્માસમાં ધર્મ ઉદ્યોત ખબ થયો. સંઘને ઉત્સાહ અને ભક્તિ અનેરાં હતાં. રાત્રે પ્રાર્થના-પ્રવચનમાં જૈનેતર વર્ગ પણ ખૂબ પ્રભાવિત થઈ લાભ લેતે હતે. એ રીતે ધોરાજીનું ચાતુર્માસ પૂર્ણ થયું. છેલી બીમારી પછી પૂ. મહારાજશ્રીના પગે વાનું દર્દ રહ્યા કરતું હતું એટલે વિહારમાં ડોળીને ઉપગ ચાલુ થયો હતે.
૪૧. જામનગરઃ સંવત ૧૯૯૭ : ઈ. સ. ૧૯૪૧ જામનગર : ઠાણ ૨, ઉપર મુજબ.
ધરાજનું ચાતુર્માસ પૂર્ણ કરી ત્યાંથી વિહાર શરૂ કર્યો. પૂજ્ય મહારાજશ્રીને પગે વાનું દર્દ હતું. ઘણા ઉપચાર કર્યા હતા. પણ એ દર્દ મટયું નહિ. આ વખતે કેટલાક ભકતે તરફથી સૂચના થઈ કે જામનગરમાં “સેલેરિયમ ને અદ્યતન સારવાર છે. જે આને લાભ લેવાય તે વાને જરૂર ફાયદો થાય. દરમિયાન જામનગર સંઘે પણ ત્યાં પધારવા માટે આમંત્રણ આપ્યું અને પ્રત્યુત્તરમાં પૂ. મહારાજશ્રીએ કહ્યું કે “જેવી ક્ષેત્રસ્પર્શના.” ત્યારબાદ પૂ. મહારાજશ્રીને ગિર પ્રદેશ તરફ વિચરવાની ભાવના હોવાથી ધેરાજીના ચાતુર્માસ બાદ પૂજ્ય મહારાજશ્રી ઠાણા ૨, કારતક વદ બીજના જૂનાગઢ પધાર્યા. ત્યાંની તીર્થભૂમિ એવા ગિરનારના પવિત્ર આંદોલનને લાભ લેવાની ભાવના થતાં, કુદરતી વનરાજી અને ચેતનમય [૧૧૮]
વ્યકિતત્વ દર્શન
Jain Education Intemational
Page #846
--------------------------------------------------------------------------
________________
'ટે પૂજ્ય ગુરુદેવ વિધય પં. નાનચન્દજી મહારાજ જન્મશતાલિંદ સ્મૃતિગ્રંથ તને અનુભવ કરવા બે દિવસ ગિરનાર ઉપર રહ્યા. ત્રીજે દિલસે નીચે આવી, પછી લાંબે વિહાર શરૂ કર્યો. અનુક્રમે પ્રાંસવા થઈ માગસર સુદ ૪, ના બીલખા પધાર્યા. ત્યાં ચારેક દિવસ લાભ આપી ચણાકા-કેટડા થઈ સતી નાગબાઈથી પ્રસિદ્ધ થયેલ ગામ મણીઆમાં એક દિવસ રેકાઈ મેણુપરી, સરસઈ થઈને માગસર વદ ૮ ના વિસાવદર પધાર્યા. માગસર વદ ૧૨ ના બગસરા થઈ પિષ સુદ બીજના ધારી પધાર્યા. ત્યાંથી ચલાળા ઉપર થઈને પિષ સુદ ૧૧ ના સાવરકુંડલા, પિષ વદ ૩ ના અમરેલી ને પિષ વદ ૭ ના લાઠી પધાર્યા. આવા અનેક ક્ષેત્રની સ્પર્શના કરી, ભાવિકજનેને સત્સંગને લાભ આપતાં આપતાં બાબરા, આટકેટ, કુંદણી, આણંદપુર થઈ મહા સુદ ૩ ના ચેટલા પધાર્યા. મહા સુદ ૧૦ ના થાનગઢ, મહા વદ ૮ને વાંકાનેર થઈને મોરબી ફાગણ સુદ ૬ ના પધાર્યા. અને ત્યાંથી ફાગણ વદ ૪ ના ટંકારા થઈને નેકનામ, પડધરી, જામવંથલી, અલીઆબાડા થઈ ચિત્ર સુદ ૪, તા. ૩૧-૩-૪૧ ને સોમવારે જામનગર પધાર્યા. ખાસ કરીને સેલેરિયમની ટ્રીટમેન્ટ લેવાની હતી પરંતુ સેલેરિયમ જરા દુર હતું એટલે શરૂઆતમાં ગામ બહાર લીંબડા લાઈનમાં થડે સમય કાયા અને ત્યાંથી સેલેરિયમ નજીક હોવાથી દરરોજ સારવાર લેવા જવાનું રાખ્યું. દરમિયાન પ્રાર્થના, પ્રવચન વગેરે તે ચાલુ જ હતાં. તેથી જામનગરના શ્રી સંઘની ભાવના વધતાં સારવારને જરા વધુ લંબાવવા શ્રી સંઘે પૂજ્ય મહારાજશ્રીને ચાતુર્માસ માટે વિનંતિ કરી. એ વિનંતિ સ્વીકારવામાં આવી. એટલે સંઘની મંજુરીથી શ્રી તિમલાલ મોતીચંદના બંગલામાં (શહેર બહાર) ચાતુર્માસ રહ્યા. એકંદર નવ મહિના સારવાર લેવાઈ પણ જોઈએ તે ફાયદો થયે નહિ. આ ચાતુર્માસમાં લીંબડીના વતની શ્રી છોટાલાલ હરજીવન સુશીલ જેઓ બહુશ્રુત અને વિદ્વાન હતા, તેઓને લાભ લેવા ખાસ તેઓને બોલાવેલ. તેમના અનુરાગી પંડિત લાલન પણ અહીં આવ્યા હતા. બન્નેને મુકામ મહારાજશ્રી પાસે હતે. ઉપરાંત જામનગરના મહારાજા તથા મહારાણી પણ મહારાજશ્રીના સત્સંગને લાભ લેતાં. જૈનેતર પ્રજા પણ મહારાજશ્રીના ઉન્નત અને ઉદાર વિચારોથી ખૂબ આકર્ષાઈ હતી. ચાતુર્માસ આનંદથી પૂર્ણ કર્યું.
ક૨. ડેળિયા (સાયલા પાસે): સં. ૧૯૮૯ ઈ. સ. ૧૯૪૨ ડોળિયા : ઠાણા ૨, નીચે મુજબ: પૂજય મહારાજશ્રી નાનચંદ્રજી મહારાજ તથા મુનિશ્રી ચુનીલાલજીસ્વામી તથા વિરાગી ભાઈશ્રી મેઘજીભાઈ
જામનગરનું ચાતુર્માસ પૂર્ણ કરી પૂ. મહારાજશ્રી મોરબી તરફ પધાર્યા. વચ્ચે ધોળ, ટંકારા, મેરબી, વાંકાનેર વગેરે ક્ષેત્રોની સ્પર્શન કરતાં પૂ. મહારાજશ્રી ઠાણા ૨ તથા વૈરાગી ભાઈશ્રી મેઘજીભાઈ થાન પધાર્યા. તે દરમ્યાન મહાસતી શ્રી દેવકુંવરબાઈ આર્યાજી તથા વિદુષી મહા. શ્રી પ્રભાકુંવરબાઈ આર્યાજી પાસે થાનના બેન ચંચળબેન વૈરાગ્યભાવે અભ્યાસ કરતાં હતાં તેની આજ્ઞા થઈ જવાથી સંવત ૧૯૮ના વિશાખ વદ ૬ને બુધવારે તેમને દીક્ષા આપી. નવદીક્ષિતાનું શુભ નામ મહાસતીશ્રી ચંદનબાઈ આર્યાજી રાખવામાં આવ્યું. મહાસતી શ્રી સમરતબાઈ આર્યજી, મહાસતી શ્રી પ્રભાકુંવરબાઈ આર્યાજી તથા મહા સતી શ્રી સમજુબાઈ આર્યાજી આદિ ઠાણુઓ તે પ્રસંગે ઉપસ્થિત હતા. આર્યજી ચંદનબાઈને વડી દીક્ષા આપી ત્યાંથી પૂજ્ય મહારાજશ્રી હાણ ૨, વિહાર કર્યો. છેલ્લા કેટલાક - વર્ષોથી પૂ. મહારાજશ્રી શક્તિ અને નિવૃત્તિને ઝંખતા હતા. ભાઈશ્રી મેઘજીભાઈ વિરાગી અમદાવાદના ચાતુર્માસથી સાથે
જ વિચરતા હતા. આથી એકાદ શાન્ત ક્ષેત્રને વિચાર કરતાં મહારાજશ્રીએ ડોળિયા ગામ પસંદ કર્યું. સાયલાથી આઠ માઈલ દૂર પશ્ચિમ તરફ રાજકોટ-સુરેન્દ્રનગરના ધોરી માર્ગ પર ડાળિયા ગામ આવેલ છે. સાયલા સ્ટેટનું એ ગામ હેવાથી ત્યાં ઠાકોર સાહેબને નદીકાંઠે એક બંગલે છે. વિશાળ કંપાઉન્ડ છે. તે સ્થળ નિવૃત્તિ માટે અને ચાતુર્માસ માટે પસંદ કર્યું. ઠાકોર સાહેબે પણ પ્રસન્નતાથી એ લાભ લેવા માટે વિનંતી કરી. ખૂબ શાન્તિ અને નિવૃત્તિ હતી. ચાતુર્માસ નકકી થયું અને મહારાજશ્રી ઠાણા ૨ તથા મેઘજીભાઈ ચાતુર્માસ નિમિત્તે ડાળિયા પધાર્યા. પણ કુદરતે કંઇક જુદું જ નિર્માણ કર્યું હતું. ચાતુર્માસના દિવસે પસાર થવા લાગ્યા. પર્યુષણ પહેલા જ પૂ. મહારાજશ્રી ગંભીર માંદગીમાં પટકાઈ પડ્યા. માંદગીના સમાચાર સર્વત્ર ફેલાઈ ગયા. પરિણામે તે વખતે જેતપુર (કાઠિ.)માં મહાસતીશ્રી સમરતબાઈ આદિ ઠાણું ચાતુર્માસ બિરાજતાં હતાં. તેઓના દિલમાં ગુરુસેવાની પ્રબળ ઝંખના થવાથી, તેઓએ પિતાના શિષ્યા શ્રી હેમકંવર આર્યાજી તથા સમજાબાઈ આર્યાજી ઠા. ૨ ને તાબડતોબ સંધની આજ્ઞા મેળવી ડોળિયા પહોંચવા માટે વિહાર કરાવ્યું. અહીં ડોળિયામાં
ચાતુર્માસની યાદી
[૧૯]
Page #847
--------------------------------------------------------------------------
________________
પુષ્ય ગુરુદેવ ડવિવય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાલિદ સ્મૃતિગ્રંથ
ખરેખર તે વખતે સેવાની જરૂર હતી. ઉગ્ર વિહાર કરી ઠાણા ૨, આવી પહોંચ્યા. ડોકટરે અને દવા તેમજ ઉપચારમાં કંઈ કમી ન હતી, પરંતુ દર્દમાં કંઈ સુધારે ન થયે એટલે ત્યાંથી ચોટીલા જવાનું થયું, પછી ત્યાંથી લીંબડી સંઘની વિનંતીથી આજ્ઞા થતાં સ્થળાંતર કરી લીંબડી હોસ્પિટલમાં દાખલ થવું પડયું. એકંદર સાતેક મહિના સારવાર કરવાથી ધીમે ધીમે તબિયતમાં સુધારે થયે, એટલે કે વિહાર કરી શકાય તેવું થયું.'
અહીં એ મેંધ લેવી જરૂરી છે કે મુનિશ્રી સૌભાગ્યચંદ્રજી (સંતબાલજી)ને, પૂજ્ય ગુરુ મહારાજથી છૂટા થયાને સાત વર્ષ વીતી ગયાં હતાં, તેમ છતાં પણ તેઓની વચ્ચે પરસ્પર સદભાવ જળવાઈ રહ્યો હતે. એટલે પૂ. ગુરુદેવની માંદગીની જાણ થતાં તેઓ લીંબડી આવ્યા હતા. જો કે આ માંદગી દરમિયાન તેઓશ્રીના (પૂ. ગુરુદેવના પટ્ટશિષ્ય મુનિશ્રી ચુનીલાલજીવામી (ચિત્તમુનિ) અનન્યભાવે સેવામાં જોડાયેલા હતા, તેમ છતાં પણ મુનિશ્રી સૌભાગ્યચંદ્રજીએ ગુરુ સાનિધ્યમાં રહી ઉચિત લાભ લીધું હતું. ચાતુર્માસ બાદ પૂ. ગુરુદેવશ્રીના સુશિષ્યાઓ મહા. શ્રી પ્રભાકુંવરબાઈ આર્યાજી તથા નવદીક્ષિત મહા. શ્રી ચંદનબાઈ આર્યાજી જૂનાગઢનું ચાતુર્માસ પૂર્ણ કરી, ઉગ્ર વિહાર કરી, તેરમે દિવસે લીંબડી ગુરુસેવા માટે પહોંચી ગયા હતા.
૪૩. લીબડી: સંવત ૧૯૯૯ ઈ. સ. ૧૯૪૩ લીંબડીઃ હાણા ૪, નીચે મુજબ -
૧- પૂ. મહા. શ્રી ધનજીસ્વામી, ૨– પૂ. મહા. શ્રી નાનચંદ્રજીસ્વામી ૩- મહા. શ્રી જાદવજીસ્વામી તથા ૪-મહા. શ્રી ચુનીલાલજીસ્વામી આદિ ઠાણાઓ.
લાંબી અને ગંભીર માંદગીમાંથી તબિયત સુધરતાં, ક્ષેત્રપના માટે વિહાર કરવાનું મન થયું. પરંતુ શ્રી સંઘે ચાતુર્માસ તે લીબડીમાં જ કરાવવાનું નકકી કર્યું અને વિનતિ કરી. એ વિનતિને રવીકાર થશે. ત્યારબાદ પૂ. મહા. શ્રી હાણા ૨, લીંબડીથી વિહાર કરી, આસપાસના ક્ષેત્રોની સ્પર્શના કરતાં કરતાં, અનકમે દરેકને લાભ આપી માટે લીંબડી પધાર્યા. તે વખતે મહા. શ્રી સમરતબાઈ આર્યાજી, મહા. શ્રી પાર્વતીબાઈ આર્યાજી, મહા. શ્રી હેમકંવરબાઈ આર્યાજી તથા મહા. શ્રી સમજુબાઈ આર્યાજી ઠાણા ચાર પણ લીંબડીમાં ચાતુર્માસ નિમિત્તે બિરાજતા હતા. શાન્તિપૂર્વક ચાતુર્માસ વીતી રહ્યું હતુ. તે દરમિયાન એક અપૂર્વ બનાવ બની ગયે.
પૂજ્ય ગુરુમહારાજશ્રી નાનચંદ્રજીસ્વામી પ્રત્યે અનન્ય શ્રદ્ધા-ભક્તિ ધરાવતા સરળ સ્વભાવ સ્થવિર શિષ્યા મહાસતી શ્રી સમરતબાઈ આર્યાને આઠેક દિવસથી સાધારણ માંદગી હતી. તે દિવસે ભાદરવા સુદ ૧૫ ને ચડતે દિવસ હતે. સવારના પહોરમાં પૂ. ગુરુદેવશ્રી નાનચંદ્રજી મહા. તથા મુનિશ્રી ચુનીલાલજીસ્વામી, મહાસતીજીને દર્શન આપવા અને માંગલિક સંભળાવવા જ્યાં મહાસતીજીએ બિરાજતા હતા (ગેસ્ટ હાઉસમાં) ત્યાં પધાર્યા, તે પહેલાં મહાસતી શ્રી સમરતબાઈ આર્યાજી અને તેઓના શિષ્યાઓ બરાબર સ્વસ્થ થઈને ભક્તામર સ્તોત્રને, મધુર સ્વરે સ્વાધ્યાય કરતા હતા. પૂ. મહારાજશ્રી પધાર્યા ત્યારે ભક્તામરનો ૧૩ મે કલેક બધા કાણા ભાવથી બોલી રહ્યા હતા.
પૂ. મહારાજશ્રી સન્મુખ પધાર્યા એટલે મહાસતી શ્રી સમરતબાઇએ “પધારે સાહેબ ! એમ કહીને આદરમાન આપ્યું. પૂજ્ય મહારાજશ્રીએ, મહાસતીને બેઠા બેઠા જ માંગલિક સાંભળવાને આદેશ આપે. કારણ કે તબિયત નબળી હતી, તે વખતે મહા. હેમકુંવરબાઈ એક બાજુ પડખે જ બેઠા હતા. ત્યારે બીજી બાજુ મહા. સમજુબાઈમેટા મહાસતીને હાથ ઝાલીને બેઠા હતા. તે વખતે ભક્તામર ૧૩ મો બ્લેક મનમાં ગૂંજી રહ્યો હતો. પૂ. મહારાજશ્રીએ ધીર-ગંભીર વાણીથી રોગો સંભળાવ્યા અને પછી માંગલિક સંભાળવ્યું. ખૂબ શાન્તિથી પ્રસન્નતાથી મોટા મહાસતીજીએ બધું સાંભળ્યું, સ્થિર આસને બેઠા હતા. સાંભળતાં (૨) જ તેઓ ભાવવિભોર બની ગયા. સ્તબ્ધ જેવા થઈ ગયા. ચહેરા ઉપર કઈ અજબ ઝળક આવી ગઈ અને શાન્ત થઈ ગયા. પૂ. ગુરુદેવ આ બધું સૂક્ષમતાથી જોઈ રહ્યા હતા. જે મહાસતીએ હાથ પકડ હતો તેને લાગ્યું કે નાડી ચાલતી નથી. જરા ઢઢળ્યા ત્યાં તે આંખે વધારે પડતી ખુલી ગઈ. પાસેના આર્યાજીએ પૂરી ખાતરી કરી અને ધસી પડતા હદયે ઉદ્દગાર નીકળી પડયે- “સાહેબ! મહાસતીજી કાળધર્મ પામ્યા !' ક્ષણવાર વાતાવરણ ગંભીર [૧૬]
વ્યકિતત્વ દર્શન
Page #848
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરૂદેવ કવિવર્ય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાદિ સ્મૃતિગ્રંથ છે
બની ગયું. તે વખતે શેઠશ્રી શિવલાલભાઈ શેઠશ્રી નાગરભાઈ તથા શ્રી વેલસી ચત્રભૂજ વગેરે ભાઈએ તત્કાળ આવી પહોંચ્યા હતા.
પિતા પ્રત્યે અનન્ય ભકિતભાવ રાખનાર રત્ન જેવા મહાસતી, બસ ચાલ્યા ગયા ? અહો ! કેવી સહજતાથી પંડિત મરણ પામી ગયા ! એ બનાવથી પૂજ્ય ગુરુદેવ પિતે ગદ્ગદિત થઈ ગયા. કે એ અપૂર્વ અવસર ! કેવી એ ધન્ય ઘડી ! આવી પરિસ્થિતિ ખરેખર ભાગ્યવાન આત્મા જ પામી શકે ! એવા એ નિખાલસ પવિત્ર આત્મા હતા. ખરેખર, આવું પંડિતમરણ અને તે પણ પૂજ્ય ગુરુદેવના સાન્નિધ્યમાં આવે છે. એ અપૂર્વ પ્રસંગ હ ! આ ચાતુર્માસમાં, આ એક અવિસ્મરણીય બનાવ બન્ય. ચાતુર્માસ શાતિથી પૂર્ણ થયું. ૪૪. ચોટીલા : સંવત ૨૦૦૦ : ઈ. સ. ૧૯૪૪
૪૪. ચેટીલા-: સંવત ૨૦૦૦: ઈ. સ. ૧૯૪૪. ૧- પૂજ્ય મહારાજશ્રી નાનચંદ્રજીસ્વામી તથા ૨– મહારાજશ્રી ચુનીલાલજીસ્વામી. વળી પાછો નિવૃત્તિ અને શાન્તિને વિચાર મોખરે આવે. પૂજ્ય મહારાજશ્રીની આ ભાવનાની શ્રી ચોટીલાના ભકિતપ્રધાન સંઘને જાણ થતાં આગેવાન ભાઈઓ શ્રી રાયચંદ ઠાકરસી, નેમચંદ ઠાકરસી, શ્રી વનેચંદ રાયચંદ, શ્રી હરિલાલ ગુલાબચંદ પારેખ, કેવળચંદ ઝવેરચંદ કટારી, મોતીચંદ ખીમચંદ, અમૃતલાલ સુખલાલ, જગજીવન હીરાચંદ વગેરે ભાઈઓએ પૂ. મહારાજશ્રીની સેવાને લાભ લેવા આગામી ચાતુર્માસ માટે વિનંતી કરી. પરિણામે પિતાને નિવૃત્તિને હેતુ બરાબર પાર પડશે એમ લાગવાથી તેઓએ તે વિનંતિ રવીકારી અને ગામ બહાર થાણામાં શાહ હીરાચંદ ઠાકરસીના મકાન “કેશવકુંજ'માં ચાતુર્માસ રહ્યા. અને સાગારી મૌન સ્વીકાર્યું. આ ચાતુર્માસની બધી વ્યવસ્થા અને સરભરાને પ્રબંધ શ્રી નીમચંદ ઠાકરસી તરફથી કરવામાં આવેલ. આ ચાતુર્માસમાં જ ભાઈશ્રી અંબાલાલ પટેલ, જે સંતબાલજી પાસે રહેતા હતા, તે કઈ કારણસર છૂટા થયેલ તે હવે પછી પૂ. મહારાજશ્રી પાસે સેવાભાવે જોડાયા હતા.
૪૫. વાંકાનેરઃ સંવત ૨૦૦૧ ઈ. સ. ૧૯૪૫ વાંકાનેર : ઠાણા ૨, ઉપર મુજબ.
ઉપરાંત વૈરાગી ભાઈશ્રી મેઘજીભાઈ તથા સેવાભાવે જોડાયેલ ભાઈશ્રી અંબાલાલ પણ સાથે હતા. ચોટીલાના ચાતુર્માસ દરમિયાન નિવૃત્તિને હેતુ ઠીક સર્યો હતો. સાગારી મૌનને લીધે સાધના સારી ચાલી. પછી પણ એવું એકાંત સ્થળ પસંદ કરવાની પૂ. મહારાજશ્રીની અભિલાષા હતી. એટલે એ ઉદેશને લક્ષમાં રાખી અનુકમે વિહાર કરતાં તેઓશ્રી સરાસુંદરી પધાર્યા. ત્યાં શેડા દિવસ રહ્યા. સરા ગામ નજીક હતું. વળી ત્યાંના શ્રાવકે પણ ભક્તિપ્રધાન હતા. તેથી સરામાં લગભગ રોષકાળ પૂરો કર્યો. દરમિયાન લીંબડીના વતની પણ હાલ મુંબઈ વસતા પૂજ્ય મહારાજશ્રીના અનુરાગી શ્રી અમુલખ અમીચંદ દર્શનાર્થે સરામાં આવ્યા હતા. પ્રસંગે વાત વાત નીકળતાં લીંબડીમાં બેને માટે એક ઉપાશ્રયની ખાસ જરૂર છે એવું સૂચન થયું. તેમ જ પૂ. શ્રી દેવચંદ્રજી પુસ્તકાલયને પણ મોટા સ્વરૂપે સાર્વજનિક બનાવવાની જરૂર છે એવી વાતચીત થઈ. શ્રી અમુલખભાઈ સ્વભાવે ઉદાર અને વળી પૂ. મહારાજશ્રી પ્રત્યે ભકિતભાવવાળા હતા. એટલે થોડી વિચારણાને અંતે, પૂજ્ય મહારાજશ્રીની એ બન્ને સૂચનાઓને પિતે સ્વીકારી લીધી. ત્યારબાદ પૂ. મહારાજશ્રી ઠાણું ૨, સરાસુંદરથી વિહાર કરતાં કરતાં લીંબડી પધાર્યા. ચાલુ સાલનું ચાતુર્માસ વાંકાનેરનું નકકી થયું હતું એટલે લીંબડીથી અનુક્રમે વિહાર કરતાં તેઓશ્રી ઠાણા ૨. ચાતુર્માસ નિમિત્તા વાંકાનેર પધાર્યા. એ ચાતુર્માસમાં, શ્રી સંઘના આગેવાન ભાઈશ્રી રૂપચંદ ફુલચંદ, હા. ધીરુભાઈ તરફથી ચાતુર્માસ અંગે બધે ખર્ચ આપવામાં આવેલ હતું.
૪. ધોરાજીઃ સંવત ૨૦૦૨: ઈ. સ. ૧૪૬ ધરાજી: ઠાણું ૨, ઉપર મુજબ.
સાથે શ્રી મેઘજીભાઈ વિરાગી તથા ભાઈશ્રી અંબાલાલ હતા. વાંકાનેરનું ચાતુર્માસ પૂર્ણ થયે લીંબડી તરફ વિહાર શરૂ થયે. દરમિયાન ગત વર્ષમાં શ્રી અમુલખભાઈએ પૂજ્ય મહારાજશ્રીની જે પ્રેરણા ઝીલી હતી તે સ્થૂલ આકારમાં ચાતુર્માસની યાદી
Page #849
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરૂદેવ કવિવય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ
પરિણમી ચૂકી હતી. એટલે કે તેઓએ સ્થાનકવાસી જૈનસ ંઘનો પૂર્ણ સહકાર સાધી પોતાના સ્વ. માતુશ્રી શિવબાના સ્મરણાર્થે, એના માટે એક ભવ્ય પૌષધશાળા તૈયાર કરાવી અને પોતાના પિતાશ્રી સ્વ. ભીમજીભાઈના સ્મરણાર્થે રૂા. ૨૨૦૦૦ (બાવીસ હજાર ) ખચી–પુસ્તકાલયનુ મકાન બનાવ્યું અને શ્રી સધને સુપ્રત કર્યું. હતું. હવે આ વર્ષે પૂ. મહારાજશ્રી લીંબડી પધાર્યા ત્યારે એટલે સંવત ૨૦૦૨ ની સાલમાં, ઈ. સ. ૧૯૪૬, માર્ચની ૯ મી તારીખે જાણીતા બેરિસ્ટર, શ્રી પોપટલાલ ચુડગરના હસ્તે તેના ભવ્ય રીતે ઉદ્ઘાટન વિધિ થયા. જે પુસ્તક સંગ્રહ પૂ. મહારાજશ્રીએ ‘પુસ્તક ભંડાર’ રૂપે અંગત રાખેલ તેમાં ખૂબ વધારો કરી તે દિવસે “ પૂજ્ય શ્રી દેવચંદ્રજી સાર્વજનિક પુસ્તકાલય ” એ નામથી જાહેર જનતા માટે ખુલ્લા મૂકવામાં આવ્યા. જે આજે તે ખૂબ વિકસિતરૂપે સૌરાષ્ટ્રભરમાં અગ્રસ્થાન ભોગવે છે. ઉપરાંત આજ સાલમાં પૂ. મહારાજશ્રીની પ્રેરણાથી ચાલતી મહિલા મંડળ”ની સંસ્થાને, સાર્વજનિકરૂપે વિધિપૂર્વક ખુલ્લી મૂકવામાં આવેલ. જે સસ્થા અત્યારે સારી રીતે ફાલીફૂલી છે.
એ પ્રસંગો બરાબર પતી ગયા પછી લીબડીથી વિહાર શરૂ થયેા. લગભગ છ વર્ષ પહેલાં ધેારાજીમાં ચાતુર્માસ કર્યું હતું. તે વખતના ભકિતભાવ અને જનસમાજનું આકર્ષણ હજુ પણ તેવુ જ હતું. તે સમયે સ્થવિર મહા. શ્રી દેવકુવરખાઈ આર્યજીના શિષ્યા વિદુષી મહા. શ્રી પ્રભાકુંવરબાઈ આર્યજીને વર્ષીતપ ચાલુ હતો. ધારાજી સંઘના આગ્રહ અને વિતિથી તેઓશ્રીનું પારણું ધારાજીમાં થવાનું હતું. એ પ્રસગને નિમિત્ત બનાવી ધોરાજી સંઘે પૂજ્ય મહારાજશ્રીને ધોરાજી પધારવા વિનંત કરી. બરાબર એ સાલમાં ચેટીલામાં શ્રી રાયચંદ હાકરસીભાઈના ધર્મપત્ની સૂરજબેનને વર્ષીતપ ચાલુ હતા. જેથી તેની આગ્રહભરી વિનંતિ થવાથી વૈશાખ શુદ ત્રીજ (અખાત્રીજ)ના પારણાનો પ્રસંગ પતાવી પૂ. મહારાજશ્રી ઠાણા ૨, ધારાજી તરફ વિહાર શરુ કર્યા. તે વખતે મહા. શ્રી દેવકુંવરબાઈ આર્યજી તથા મહા. શ્રી મેતીબાઈ આર્યાજી, મહા શ્રી પ્રભાકુંવરબાઈ આર્યાજી તથા મહા. શ્રી ચંદનબાઈ આર્યજી આદિ ઠાણાએ પણ ધારાજી બિરાજતા હતા. અનુક્રમે વિહાર કરતાં કરતાં પૂ. મહારાજશ્રી હાણા ૨, જે શુઇ ચેાથના ધારાજી પધાર્યા અને મહા. શ્રી પ્રભાકુવરબાઈ આર્યાજીનુ જે શુદ ૫, ના દિને પૂજ્ય ગુરુદેવશ્રીના સાન્નિધ્યમાં પારણુ થયુ. પારણાનો પ્રસંગ ખૂબ ઉત્સાહપૂર્વક ઉજવાયા. પછી તેા શ્રી સ ંઘે ચાતુર્માસ માટે આગ્રહભરી વિનંતિ કરી. પૂ. મહારાજશ્રી ાણા ૨ નું ચાતુર્માસ પણ ત્યાં જ ( ધોરાજીમાં) નકકી થયુ. પારણાનો પ્રસંગ પતી ગયા બાદ પૂ. મહારાજશ્રી ડાણા ર, ક્ષેત્ર સ્પર્શના કરવા માટે પાટણવાવ તરફ પધાર્યા. અમુક દિવસ ત્યાં રોકાઈ ચાતુર્માસ નિમિત્તે ધોરાજી પધાર્યા. મહા. શ્રી દેવકુવરબાઈ આર્યજીની અવસ્થાના કારણે તેઓશ્રી ડાણા ચાર, ત્રણ વર્ષથી ધોરાજીમાં સ્થિર થયા હતા. તેથી તેઓશ્રી ઠાણા ચારને પૂ. મહારાજશ્રીના અનેરા-અપૂર્વ લાભ મળ્યો. ધોરાજીનું ચાતુર્માસ ખૂબ ઉલ્લાસપૂર્વક પૂર્ણ થયું.
[૧૯૨]
X
મારખી : હાણા છે, ઉપર મુજબ.
ધોરાજીનુ ચાતુર્માસ પૂર્ણ થયે વિહાર શરૂ થયા. જેતપુર, ગોંડલ થઈને રાજકોટ પધાર્યાં. રાજકોટમાં શ્રી સધરાજકા હાઉસમાં ઉતારા હતા. લગભગ ૧૦/૧૫ દિવસ રોકાયા. યુવકવર્ગ સારી રીતે પ્રભાવિત થયા હતા. ત્યાંથી વિહાર કરતાં વાંકાનેર, થાન, ચાટીલા વગેરે ક્ષેત્રોની સ્પના થઇ. આ વર્ષ દરમિયાન એ દીક્ષા આપી. માગસર વદ ૩ ના રોજ થાન મુકામે અલબેનને દીક્ષા આપી અને તેનુ શુભ નામ હીરાબાઈ આર્યજી રાખવામાં આવ્યું. બીજી દીક્ષા ચાટીલામાં બેન ચ’પાબેનને વૈશાખ શુદ ૫ ના રોજ આપી. હીરાબાઈના ગુરુણી મહા. શ્રી પાર્વતીબાઈ આર્યાજી અને ચંપાબાઈના ગુરુણી મહાસતી શ્રી પ્રભાકુંવરબાઈ આર્યજી થયા. દરમિયાન આગામી ચાતુર્માસ માટે શ્રી મેારખી સ ંઘે વિનંત કરી હતી તે મુજબ મારખીમાં ચાતુર્માસ રહ્યા અને આનંદપૂર્વક ચાતુર્માસ સંપૂર્ણ કર્યું.
૪૭. મારી: સંવત ૨૦૦૩ : ઇ. સ. ૧૯૪૭
X
૪૮. જોરાવરનગર : સવત ૨૦૦૪ : ૧૯૪૮
જોરાવરનગર : ઠાણા ૨, ઉપર મુજબ.
વૈરાગી મેઘજીભાઈ સાથે સેવાભાવી ભાઇશ્રી અબાલાલ પણ ત્રણેક વર્ષથી સાથે જ વિચરતા હતા. કેટલાંક વર્ષોથી
વ્યક્તિત્વ દર્શન
For Private Personal Use Only
Page #850
--------------------------------------------------------------------------
________________
}પૂજ્ય ગુરુદેવ કવિવર્ય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ પૂ. મહારાજશ્રી નાનચંદ્રજી મહારાજને પગે વાનું દર્દ હોવાથી વિહારમાં ડોળીનું સાધન રાખવું પડતું. તેથી ભાઈશ્રી અંબાલાલ પણ એ રીતે સેવાભાવે સાથે જ રહેતા. મરીનું ચાતુર્માસ પૂર્ણ કરી વિહાર શરૂ કર્યો.
આ ચાલુ સાલમાં તેરાપંથી સાધુઓ પિતાનું પરિબળ જમાવવા સૌરાષ્ટ્રમાં આવ્યા હતા. અને ઝાલાવાડમાં જોરાવરનગર સેન્ટર તેઓએ પસંદ કર્યું હતું. પરિણામે સ્થાનકવાસી સમાજને સુદઢ અને સુરક્ષિત રાખવાની જરૂર લાગતાં જોરાવરનગર સંઘે પૂ. મહારાજશ્રીને આગામી ચાતુર્માસ કરવાની આગ્રહભરી વિનતિ કરી. પરિણામે દીર્ઘદૃષ્ટિથી વિચાર કરીને, ધર્મરક્ષા ખાતર, નિવૃત્તિને ભેગ આપીને પૂ. મહારાજશ્રીએ જોરાવરનગરનું ચાતુર્માસ સ્વીકાર્યું. ચાતુર્માસ દરમિયાન ખૂબ જાગૃતિ લાવ્યા અને તેરાપંથીની મુરાદ પાર ન પડી. તે વખતે જોરાવરનગરમાં ઉપાશ્રયની જોઈએ તેવી સુવિધા ન હોવાથી કાનજી ચત્રભૂજના નવા બંગલા “પ્રીતમનિવાસમાં ચાતુર્માસ રહ્યા. પ્રાર્થના અને રાત્રિ પ્રવચન ચાલુ હતા. તેથી આમજનતા ઉપર સારી અસર થઈ. સાથે સેવા નિમિત્તે મહાસતી શ્રી હેમકુંવરબાઈ આર્યાજી તથા મહાસતી શ્રી ચંદનબાઈ આર્યાજી ઠાણા ૨, પણ ચાતુર્માસ રહ્યા હતા.
૪૯, જોરાવરનગર : સંવત ર૦૦૫ ઈ. : સં. ૧૯૪૯ જોરાવરનગર : ઠાણ બે, ઉપર મુજબ.
પહેલું ચાતુર્માસ પૂર્ણ કરી પૂ. મહારાજશ્રી ઠાણા ૨, વિહાર શરૂ કર્યો. પણ હવે નિવૃત્તિ લેવાની ભાવના હતી. એટલે શાન્તિધામ સાયલામાં પધાર્યા. દરમિયાન તેરાપંથી સાધુઓએ બીજા વર્ષે પણ જોરાવરનગરમાં થાણું નાખ્યું હતું. ગયા વર્ષે જે પુરુષાર્થ કર્યો હતો તેથી જોરાવરનગર સંઘ ખૂબ પ્રભાવિત થયા હતે. સૌરાષ્ટ્રમાં આવા પ્રભાવક પુરુષ તરીકે પૂજ્ય મહારાજશ્રી એક જ હતા. તેથી આ વર્ષે પણ સમાજના શ્રેયની ખાતર જોરાવરનગર સંઘે બીજું ચાતુર્માસ કરવાની વિનતિ કરી. પરિણામે ૭૧ વર્ષની જૈફ ઉમરે પણ એટલો જ ઉત્સાહ ધરાવતા પૂજ્ય મહારાશ્રીએ ધર્મ–સંસ્કૃતિના રક્ષણ માટે નિવૃત્તિને ગૌણ કરી જોરાવરનગર સંઘની વિનતિ રવીકારી જોરાવરનગરમાં ચાતુર્માસ કર્યું. આ વખતે ચંદુલાલ ચુનીલાલના “વસંત નિવાસ નામના બંગલામાં ચાતુર્માસ પૂર્ણ કર્યું. તેરાપંથી જમાતને મજબૂત સામને કર્યો. પરિણામે તેરાપંથી સાધુઓ ઝાલાવાડને પ્રદેશ છોડી ગયા. આ ચાતુર્માસમાં સેવાને લાભ લેવા મહાસતીશ્રી મોતીબાઈ આર્યાજી, મહા. શ્રી પ્રભાકુંવરબાઈ આર્યાજી, મહા. શ્રી ચંદનબાઈ આર્યાજી તથા મહા. શ્રી ચંપાબાઈ આર્યાજી ઠાણું ૪ નું ચાતુર્માસ પણ જોરાવરનગરમાં થયું હતું.
૫૦. સાયલા : સંવત ૨૦૦૬: ઈ. સ. ૧૯૫૦ સાયલા : ઠાણ ૨, ઉપર મુજબ.
જોરાવરનગર ઉપરાઉપરી બે ચાતુર્માસ કર્યા પછી હવે પિતે સ્થિરવાસ રહેવાનું વિચારી રહ્યા હતા. શાન્તિ માટે છેલ્લાં કેટલાંક વર્ષથી પિતે સાયલા (પિતાની જન્મભૂમિ) ક્ષેત્ર પસંદ કર્યું હતું. એટલે ત્યાં આવીને રહ્યા; તે દરમિયાન થાનના વતની માણેકચંદભાઈની સુપુત્રી બેન પ્રભાવતી જે મહાસતી શ્રી હેમકુંવરબાઈ આર્યાજી પાસે વિરાગ્યભાવે અભ્યાસ કરતા હતાં, તેની આજ્ઞા થઈ જવાથી ચૈત્ર સુદ ૬, શનિવારના રોજ તેને સાયલામાં દીક્ષા આપી. અને તેનું શુભ નામ આર્યાજી પુષ્પાબાઈ રાખ્યું. સાયલામાં જ ચાતુર્માસ એકાંત નિવૃત્તિના લક્ષે કર્યું અને તે ભાવના પરિપૂર્ણ થઈ
૫૧. ભાવનગર : સંવત ૨૦૦૭: ઈ. સ. ૧૯૫૧ ભાવનગર : ઠાણું ૨, ઉપર મુજબ.
સાયલાનું ચાતુર્માસ પૂર્ણ કરી ત્યાં જ રિથરતાથી રહેવાનું હતું. પરંતુ કુદરતને સંકેત જુદા પ્રકારને હતો. એવું બન્યું કે તેરાપંથી સાધુઓને ઝાલાવાડમાં ફાવ્યું નહિ એટલે એમણે દિશા બદલી. હવે ગોહિલવાડને લક્ષ બનાવ્યું. એટલે કે ભાવનગર જેવા ક્ષેત્રમાં તેઓએ થાણું નાખ્યું. પરિણામે ભાવનગરમાં રથા. સંઘ જાગૃત થયે. બે વર્ષ પહેલાં જોરાવરનગરમાં જે પ્રતિકાર થયે હતું તેની હવા તે સર્વત્ર ફેલાઈ ગઈ હતી. એટલે તેરાપંથી સાધુ ભાવનગરમાં તેની જડ નાખે ચાતુર્માસની યાદી
[૧૩]
Page #851
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરૂદેવ કવિય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશત.બ્દિ સ્મૃતિગ્રંથ
તે પહેલાં કોઈ સમ પુરુષને આપણે ચાતુર્માસ કરાવવું જોઈએ એમ લાગવાથી ભાવનગર સંઘની નજર પૂ. મહારાજશ્રી પ્રત્યે ડરી. એક વગદાર પ્રતિનિધિમંડળ ભાવનગરથી સાયલા આવ્યુ અને જોરદાર વિનંત કરી કે આ વખતે તે આપે ભાવનગર ચાતુર્માસ કરવું જ પડશે. પૂ. મહારાજશ્રી નિવૃત્તિ લેવા માગતા હતા, પરંતુ ધર્મરક્ષાના પ્રશ્ન હતો એટલે એમની વિનતિ સ્વીકારી. ભાવનગર જેવુ' મેટું ક્ષેત્ર અને માત્ર બે જ ાણા માટે એ ભારે પડે તેવું હતું. એટલે સેવા નિમિત્તે આર્યજીના દાણા ૨, પણ ચાતુર્માસ સાથે રહે એવી ગોઠવણ લીબડી સંઘની સંમતિથી કરવી પડી. મહાસતીશ્રી હેમકું વરબાઈ આર્યજી તથા નવદીક્ષિતા મહા. શ્રી પુષ્પાબાઈ આર્યોજી ઠાણા ૨, પણ ભાવનગર પધાર્યા. ચાતુર્માસ નિમિત્તે ગામ બહાર ભકિતબાગમાં રહ્યા. પર્યુષણના દિવસેા પૂરતા ગામના ઉપાશ્રયે રહ્યા અને આઠ દિવસ ટાઉન હાલમાં વ્યાખ્યાન આપ્યું. પૂ. મહારાજશ્રીનુ નામ બહાર આવતાં તેરાપંથીઓએ રાહ બદલ્યો. એટલે કે કોઈ તેરાપ’થી સાધુ ભાવનગરમાં ફરકયા જ નહિ. ચાતુર્માસ રંગેચંગે પૂર્ણ થયુ.
પર, સાયલા : સવત ૨૦૦૮ : ઇ. સ. ૧૯૫૨
સાયલા : ઠાણા ૨, પૂ. મહા. શ્રી નાનચંદ્રજીસ્વામી તથા મહા. શ્રી ચુનીલાલજીસ્વામી.
ભાવનગરનું ચાતુર્માસ પૂર્ણ કરી મહારાજશ્રીએ ઝાલાવાડ – લીબડી તરફ વિહાર શરૂ કર્યા. ત્યાંથી અનુક્રમે વિહાર કરતા સાયલા પધાર્યા. અહીંના સંઘની વિનતિ થતાં આગામી ચાતુર્માસ પણ સાયલાનું નકકી થયું. ત્યારબાદ આસપાસના ક્ષેત્રામાં વિચરી સાયલા ચાતુર્માસ પધાર્યા. સાયલાનું ચાતુર્માસ શાંતિથી પૂર્ણ થયું. દરમિયાન કચ્છ–સમાઘોઘાના સેાજપાળ ચન્નાના પુત્ર કેશવજી, પૂ. મહારાજશ્રી પાસે અભ્યાસ કરતા હતા તે પણ સાથે હતા.
X
×
વાંકાનેર : ટાણા ૩, નીચે મુજબ.
પૂ. મહારાજશ્રી નાનચંદ્રજીસ્વામી, મહા. શ્રી ચુનીલાલજી સ્વામી અને નવદીક્ષિત મુનિશ્રી કિશોરચદ્રજી.
સાયલાનું ચાતુર્માસ પૂર્ણ કરી પૂ. મહારાજશ્રી ટાણા ર, એ મેારખી તરફ વિહાર કર્યાં. મેારખીમાં મહાસતીશ્રી પાર્વતીબાઈ આર્યાજી, મહાસતી શ્રી હેમકુંવરબાઈ આર્યજી પાસે મારબીના વતની પ્રભુદાસ રણુÈાડ ખાખાણીનાં પુત્રી કુમારિકા બેન હીરાલક્ષ્મી વૈરાગ્યભાવે અભ્યાસ કરતાં હતાં. તેમની આજ્ઞા થઈ જવાથી દીક્ષા ઉત્સવની તૈયારી થવા લાગી. મેારખી સંઘના ઉત્સાહ અનેશ હતા. ઉપરાંત આ સમયે ભાઈશ્રી કેશવજીને પણ આજ્ઞા મળી જવાથી ચાલુ સાલમાં એ બન્ને ઉમેદવારોની દીક્ષા મોરબીમાં થઈ. બેન હીરાલક્ષ્મીબેનને મહા શુદ ૧૧ ના રોજ દીક્ષા આપવામાં આવી અને તેનુ શુભ નામ મહાસતી શ્રી હંસાકુમારી રાખ્યુ અને ભાઈશ્રી કેશવજીને ફાગણ વદમાં દીક્ષા આપી અને તેનુ નામ મુનિશ્રી કિશોરચંદ્રજી રાખવામાં આવ્યું. આ સાલનું ચાતુર્માસ વાંકાનેર નકકી થયું હતુ' તેથી પૂ. મહારાજશ્રી ડાણા ત્રણ યથાસમયે વાંકાનેરમાં પધાર્યા અને ચાતુર્માસ પૂર્ણ કર્યું
૫૩. વાંકાનેર : સંવત ૨૦૦૯ : ઇ. સ. ૧૯૫૩
×
૫૪. સુરેન્દ્રનગર : સવત ર૦૧૦ : ઇ. સ. ૧૯૫૪
સુરેન્દ્રનગર : ડાણા ૪, પૂજ્ય સાહેબ શ્રી ધનજીસ્વામી. મહા. શ્રી નાનચંદ્રજી સ્વામી, મહા. શ્રી ચુનીલાલજીસ્વામી તથા નવદીક્ષિત મુનિશ્રી કિશેારચંદ્રજીસ્વામી.
[૧૯૪]
વાંકાનેરનું ચાતુર્માસ પૂર્ણ થયે હાણા ૩, વિહાર કરી અનુક્રમે લીંબડી પધાર્યા. દરમિયાન સુરેન્દ્રનગર વારાનુ ક્ષેત્ર હાવાથી સંઘની વિનતિ થતાં સુરેન્દ્રનગરમાં ચાતુર્માસ નકકી થયું. આ વખતે પૂજ્ય સાહેબશ્રી ધનજીસ્વામી સાથે હતા એટલે કુલ ડાણા ચારનું ચાતુર્માસ થયુ. આ ચાતુર્માસમાં સંઘમાં સારી જાગૃતિ આવી અને પૂ. મહારાજશ્રીના પ્રેરણાત્મક પ્રવચનોથી લીંબડી માટો સંપ્રદાય, લીંબડી નાના સ'પ્રદાય, અને દરિયાપુરી સંપ્રદાય આ ત્રણે સધની એકતાનુ મંડાણ થયું. અર્થાત્ ત્રણે સધનું વહીવટી તંત્ર એક થયુ જે હજુ સુધી જળવાઈ રહ્યું છે અર્થાત્ ચાલુ છે.
×
For Private
Personal Use Only
વ્યકિતત્વ દર્શન
www.jainel|brary.org
Page #852
--------------------------------------------------------------------------
________________
- પૂજ્ય ગુરુદેવ કવિલય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
૫૫. થાનગઢ: સંવત ર૦૧૧: ઈ. સ. ૧૯૫૫ થાનગઢ : ઠાણી ૪, ઉપર મુજબ.
ચાલુ સાલના ચાતુર્માસ માટે થાનગઢ સંઘની ભાવભરી વિનતિ હોવાથી પૂ. મહારાજશ્રી તાણ ચારનું ચાતુમોસ થાનગઢમાં થયું તથા મહાસતીશ્રી દમયંતીબાઈ આર્યાજી, મડા. શ્રી કલાવતીબાઈ આર્યાજી તથા બી. બ્ર. શ્રી વિનોદિનીબાઈ આયોજી હાણ ૩, અભ્યાસાથે ચાતુર્માસ રહ્યા. ચાતુર્માસ અંગે તમામ ખર્ચ વાંકાનેર નિવાસી શ્રી શાન્તિલાલ હેમચંદ સંઘવી તથા થાનના વતની શ્રી છબીલદાસ ત્રિવનભાઈ તરફથી આપવામાં આવેલ.
૫૬. અમદાવાદઃ સંવત ર૦૧ર : ઈ. સ. ૧૯૫૬ અમદાવાદ : ઠાણ ૩, નીચે મુજબ :૧- પૂ. મહારાજશ્રી નાનચંદ્રજી મહારાજ, ૨-મહા. શ્રી ચુનીલાલસ્વામી, ૩- મુનિશ્રી કિશોરચંદ્રજીસ્વામી.
થાનગઢનું ચાતુર્માસ આનંદપૂર્વક પૂર્ણ થયું, અને વિહાર શરૂ થયે. વૈરાગી ભાઈશ્રી મેઘજીભાઈ તથા સેવાભાવી ભાઈશ્રી અંબાલાલ સાથે જ હતા. દરમિયાન સૌરાષ્ટ્ર સ્થાનકવાસી જૈન સંઘ અમદાવાદને પિતાના નવા ઉપાશ્રયમાં પ્રથમ ચાતુર્માસ કરાવવાની ઉત્કટ ભાવના થવાથી શ્રી સંઘે પૂ. મહારાજશ્રીને આગ્રહભરી વિનતિ કરી. મહારાજશ્રીએ પણ સંઘને ઉત્કૃષ્ટ ભાવ જાણી, એ વિનતિને સ્વીકાર કર્યો. તેથી સૌરાષ્ટ્ર સંઘમાં પણ અનેરો ઉત્સાહ પ્રગટ. પરિણામે ઉપર જણાવ્યા મુજબ ડાણ ૩ નું ચાતુર્માસ અમદાવાદમાં નક્કી થયું. તે દરમિયાન આ ચાલુ સાલમાં મહાસતીશ્રી મતીબાઈ આર્યાજી, મહાશ્રી પ્રભાકુંવરબાઈ આર્યાજી પાસે વૈરાગ્યભાવે અભ્યાસ કરતાં મોરબીનિવાસી ચુનીલાલ ભાઈચંદ મહેતાના સુપુત્રી બા. બ્ર. બેન લીલમબેનની આજ્ઞા થઈ જવાથી ફાગણ વદ ૧૦, ગુરુવારના રોજ સાયલામાં ધામધુમપૂર્વક દીક્ષા આપી. નવદીક્ષિતાનું શુભ નામ મહા. શ્રી સરલાકુમારી આર્યાજી રાખ્યું. ત્યારબાદ આગામી ચાતુર્માસ માટે અમદાવાદ તરફ વિહાર શરૂ કર્યો. આ ચાતુર્માસ પ્રવેશ વખતે અમદાવાદના શ્રી સંઘને ઉત્સાહ અપૂર્વ હતું. આ ચાતુર્માસ દરમિયાન પૂજ્ય મહારાજશ્રીની પ્રેરણાથી સમાજોપયોગી અનેક સામાજિક પ્રવૃત્તિઓ શરૂ થઈ. ઉપરાંત દાનધમને મહિમા સમજાવતા પૂ. મહારાજશ્રીએ, સંધના દરેક ઘરમાં એક દાનપેટી” રાખવાની પ્રેરણા કરી. જેમાં દરેક વ્યક્તિએ સવારમાં ઊઠીને એક એક પૈસે નાખો એમ નકકી કર્યું અને દર મહિને જે રકમ થાય તે સંધના ચેપડે જમા કરાવવાનું રાખ્યું. પરિણામે તેને સદુપયોગ કરવા માટે શ્રી સંઘને દર વર્ષે હજાર રૂા. ની આવક થવા લાગી.
આ ચાતુર્માસ ખૂબ આનંદપૂર્વક પૂર્ણ થયું. આ ચાતુર્માસમાં શાસ્ત્રની વાંચશું કરવા નિમિત્તે મહા. શ્રી મણિબાઈ આર્યાજી, મહા. શ્રી દમયંતીબાઈ આર્યજી આદિ ઠાણા ચારનું ચાતુર્માસ સૌરાષ્ટ્ર સંઘની પૌષધશાળામાં થયું હતું.
૫૭. ઘાટકોપર : સંવત ર૦૧૩: ઇ. સ. ૧૯૫૭ ઘાટકોપર ઠાણું ૨, નીચે મુજબ -
૧- પૂજ્ય મહા. શ્રી નાનચંદ્રજીસ્વામી. ૨ - મહા. શ્રી ચુનીલાલજીસ્વામી. સાથે વૈરાગી મેઘજીભાઈ તથા સેવાભાવી શ્રી અંબાલાલ પણ હતા.
અમદાવાદનું ચાતુર્માસ પૂર્ણ કરી અનુક્રમે વિહાર કરતાં પૂ. મહા. શ્રી ઠાણા ૩, લીંબડી પધાર્યા. દરમિયાન લીંબડીમાં મેટા ઉપાશ્રયની નવરચના થઈ હતી એટલે એ નવા અને ભવ્ય ઉપાશ્રયની ઉદ્ઘાટન વિધિ સંવત ૨૦૧૩ના પિોષ સુદ ૧૩, સોમવાર તા. ૧-૧-૧લ્પ૭ ના રેજ થયેલ હતી. તે વખતે પૂજ્ય સાહેબ શ્રી ધનજીસ્વામી, કવિવર્ય પં. મહા. શ્રી નાનચંદ્રજીસ્વામી ઠાણા ૪, તથા મહાસતી શ્રી શિવકુંવરબાઈ આર્યાજી આદિ ઠાણા દશ, કુલ ઠા. ૧૪ ની હાજરીમાં એ ભવ્ય પ્રસંગ ઉજવાય હતે. | દરમિયાન મુંબઈ જેવા ક્ષેત્રમાં કંઈક એવું વાતાવરણ ફરી ગયું હતું કે જેથી મુંબઈના સંઘને કઈ શક્તિશાળી અને પ્રભાવક મહારાજશ્રીની જરૂર હતી. વિચારણને અંતે તેઓની દષ્ટિ પૂજ્ય મહારાજશ્રી ઉપર પડી. એટલે સૌથી ચાતુર્માસની યાદી
[૧૯૫]
Page #853
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરૂદેવ કવિવય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ
પહેલાં ઘાટકોપર સ ંઘે લીબડી એક વગદાર ડેપ્યુટેશન મોકલી ઘાટકોપરના આગામી ચાતુર્માસ માટે જોરદાર વિનંતિ કરી. તે વખતે લીબડી સંપ્રદાયના શેઠ શ્રી લલ્લુભાઈ નાગરદાસ તથા પૂજ્ય સાહેબ શ્રી ધનજીસ્વામીએ બધા સજોગોને લક્ષમાં રાખી પૂ. મહા. શ્રી નાનચંદ્રજી મહારાજ દાણા ૨ ને ઘાટકોપરના આગામી ચાતુર્માસ માટે સંમતિ આપી. ઘાટકાપર સંઘના ડેપ્યુટેશનને ખબ સ ંતોષ થયો. પછી તો લીબડીથી પૂ. મહા. શ્રી નાનચંદ્રજી મહારાજ તથા મુનિશ્રી ચુનીલાલજીવામી દાણા ૨, એ ઘાટકોપર તરફ પ્રયાણ કરવા માટે વિહાર શરૂ કર્યા. મુનિશ્રી કિશારચંદ્રજીને પૂજ્ય મહા. શ્રી ધનજીસ્વામીને સેવા નિમિત્તે સોંપવામાં આવેલ. છેલ્લાં કેટલાક વર્ષથી પૂ. મહારાજશ્રી પગની તકલીફના કારણે ડોળીના સાધનથી વિહાર કરી રહ્યા હતા, એટલે ડાળીના માણસા અને તે સાથે એ ભાઈ એ ( મેઘજીભાઈ તથા અંબાલાલભાઈ) પણ હતા.
ત્યારબાદ સંવત ૨૦૧૩, ફાગણ વદ ૨, રવિવાર, તા. ૧૭-૩-૧૯૫૭ ના રોજ ઘાટકોપરના ચાતુર્માસ નિમિત્તે લીબડીથી ઠા. ૨ નું શુભ પ્રસ્થાન થયુ. અનુક્રમે ગુંદી, ખંભાત, 'આરણ ( તા. ૨૮-૩-૫૭), જંબુસર, આમેાદ, ભરૂચ ( તા. ૩-૪–૫૭), પાનોલી, કઠોર (તા. ૧-૪-૫૭), સુરત, નવસારી, બીલીમેારા, બલસાર (વલસાડ), વાપી, ભિલાડ, ખાલી, ભીવંડી ( તા. ૨૭–૪–૫૭) મુલુંડ, ભાંડુપ વગેરે અનેક ક્ષેત્રોની સ્પર્શના કરતા ઘાટકોપર વૈશાખ શુદ ૩, બુધવાર તા. ૧-૫-પ૭ ના રોજ પ્રવેશ કર્યો. ઘાટકોપર સંધમાં અને ઉત્સાહ હતા. ઘાટકોપરના આંગણે (મુંબઈમાં ) પૂ. મહારાજશ્રી એકવીસ વર્ષના લાંબા ગાળા દરમિયાન પધારી રહ્યા હતા. જેથી ખૂબ ઉત્સાહ વચ્ચે અપૂર્વ સ્વાગત કર્યું. ત્યારબાદ શિવ, માટુંગા, ખાર, વિલેપારલા, વરસોવા વગેરે મુંબઈના પરાંઓમાં લાભ આપી, અષાઢ શુદ્ઘમાં પૂ. મહારાજશ્રી ઠાણા બન્નેએ ઘાટકોપરમાં ચાતુર્માસ અર્થે મંગલ પ્રવેશ કર્યો. ચાતુર્માસ દરમિયાન અનેકવિધ સામાજિકધાર્મિક પ્રવૃત્તિઓથી ઘાટકોપર ચેતનવંતુ બની રહ્યું હતું. એ રીતે આ ચાતુર્માસ ખૂબ ઉલ્લાસ અને આનંદપૂર્વક પૂર્ણ થયું.
×
૫૮, બોરીવલી : સંવત ૨૦૧૪: ઈ. સ. ૧૯૫૮
ખેરીવલી : ઠાણા ૨, ઉપર મુજબ.
ઘાટકોપરનું ચાતુર્માસ પૂરું થયા પછી વચ્ચેના ગાળામાં મુંબઈના પરામાં વિચરવાનું બન્યું. દરમિયાન માટુંગામાં રસિકલાલ પ્રભાશંકરના ખગલે પૂ. મહારાજશ્રીની આંખે મેાતીઆનું સફળ ઓપરેશન થયુ. તે સમયે મુંબઈના ક્ષેત્રમાં, જેવા આજે ઉપાશ્રયા અને સંઘાની રચના છે તેવી હતી નહિ એટલે ઘાટકોપરના ચાતુર્માસમાં જુદા જુદા પરામાંથી માણસા લાભ લેવા આવતા. બેરીવલીમાં નવા સધ થયા હતા. ખાસ કરીને મધ્યમવર્ગી સમાજ ત્યાં રહેતા હતા. તેઓએ પરિશ્રમ લઈને નવા ઉપાશ્રય તૈયાર કર્યા હતા. સૌથી પહેલા મહારાજશ્રીનું ચાતુર્માસ થાય એવી તેઓની પ્રબળ ભાવના હતી. એટલે એરીવલી સંઘે ખૂબ જ ભાવપૂર્વક આગામી ચાતુર્માસ માટે મહારાજશ્રીને વિનંતિ કરી. સઘના કાર્યકર્તાઓ ઉત્સાહી અને જાતમહેનત કરનાર હોવાથી અને વાતાવરણ અનુકૂળ લાગવાથી પૂજ્ય મહારાજશ્રીએ તેઓની વિનતિ સ્વીકારી, ચાતુર્માસ માટે બેરીવલીમાં પ્રવેશ કર્યો. પૂજ્ય મહારાજશ્રીની માનવતાલક્ષી ઉપદેશધારા માટે એરીવલી ખૂબ આતુર હતું. પરિણામે જેમ જેમ ચાતુર્માસના દિવસે આગળ વધવા લાગ્યા તેમ તેમ ફંડફાળા સારા થયા. ગૃહઉદ્યોગો અને બીજી સામાજિક પ્રવૃત્તિઓથી રીવલી સંધ અને ઉપાશ્રય ગાજતા થઈ ગયા. એટલુ જ નહિ, પણ મહારાજશ્રીની પ્રેરણાથી ઘેાડા સમયમાં જ મધ્યમવર્ગીય એરીવલીના સંઘ ખૂબ સમૃદ્ધ અને દીપતા થઈ ગયા. એ પ્રમાણે ઉલ્લાસપૂર્વક ચાતુર્માસ પૂર્ણ થયું.
X
પ૯. રીવલી (કૃષ્ણકુંજ) : સંવત ૨૦૧૫ : ઇ. સ. ૧૯૫૯
રીવલી – કૃષ્ણકુંજ : ટાણા ૨, ઉપર મુજબ.
-
બે વર્ષ મુંબઈના ક્ષેત્રમાં વીતી જવાથી સૌરાષ્ટ્રમાં વસતાં સાધ્વીજીઓની દનભાવના તીવ્ર થવા લાગી. વળી સૌરાષ્ટ્ર-ગુજરાતના સંઘોની પણ ઝંખના હતી. એટલે ઓરીવલીથી સૌરાષ્ટ્ર તરફ વિહાર કરવાનું નક્કી કર્યુ. અનુક્રમે વિહાર શરૂ કર્યાં. ભી’વડીથી આગળ વધતાં રસ્તામાં વજ્રશ્વરીના પ્રદેશ આવ્યા. મહારાજશ્રીને પગે વાની તકલીફ હાવાથી વક્રેશ્વરીમાં હવા-પાણીના પ્રયોગ કરવાનું મન થયુ. એટલે લગભગ બે મહિના ત્યાં શકાયા. તે સમયે વિદુષી મહાસતી [૧૯૯]
વ્યકિતત્વ દર્શન
For Private Personal Use Only
www.jainel|brary.org
Page #854
--------------------------------------------------------------------------
________________
* પદ્ય દેવ કવિવર્ય પં. નાનયજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
શ્રી પ્રભાકુંવરબાઈ આર્યાજી પાસે જેતપુર (કાઠિ.) મોરબી તથા ધેરાજીના એમ ત્રણ બેને વૈરાગ્યભાવે અભ્યાસ કરતા હતાં. તેઓને દીક્ષાઓ માટે આજ્ઞા મળી જતાં ત્રણે બેન–બેન શ્રી હંસાકુમારી (જેતપુર), બેન શ્રી ઈન્દુકુમારી (મોરબી) અને બેન શ્રી હસુમતી (ધોરાજી) દીક્ષા લેવા પહેલા પૂ. ગુરુ મહારાજશ્રીના આશીર્વાદ લેવા વજેશ્વરી આવેલા. પૂ. મહારાજશ્રીએ તે ત્રણે બંનેને સંયમનું સાચું સ્વરૂપ સમજાવી આશીર્વાદ આપ્યા. પછી તે વજેશ્વરીના કાણું દરમયાન હવાપાણી અનુકૂળ ન લાગવાથી પૂ. મહારાજશ્રીને જીર્ણ જવર લાગુ પડે. ઉપચાર ઘણા કર્યા પણ આરામ ન થયું. તબિયતના આ સમાચાર સૌરાષ્ટ્રમાં પહોંચી ગયા એટલે અનન્ય સેવાભાવી મહાસતી શ્રી હેમકુંવરબાઈ ઠાણા ૩ ની ધીરજ ન રહી તેથી ઉગ્ર વિહાર કરીને તેઓ વજેશ્વરી પધાર્યા. બોરીવલી સંઘને તે તાજી ભક્તિ હતી એટલે જ્યારે મહારાજશ્રીની તબિયતના સમાચાર જાણ્યા કે તુરત સંઘના આગેવાન ભાઈઓ વજેશ્વરી આવ્યા અને આવી પરિસ્થિતિમાં આપ બોરીવલી પાછા પધારે અને અમને સેવાને લાભ આપે, એવી વિનતિ કરી. મહારાજશ્રીને તબિયતના કારણે એ વિનતિ સ્વીકારવી પડી એટલે કે આટલે લાંબો વિહાર કર્યા પછી પોતે ઠાણા ૨, વિહાર કરીને બેરીવલી પધાર્યા. મહાસતી શ્રી હેમકુંવરબાઈ ઠા. ૩, પણ બેરીવલી પધાર્યા. ધીમે ધીમે તબિયત સુધારા પર આવી પરંતુ હવે સૌરાષ્ટ્ર કે ગુજરાત તરફ જઈ શકાય તેવું ન હતું. એટલે બોરીવલી સંઘે બીજુ ચાતુર્માસ પણ બોરીવલીમાં કરવા જોરદાર વિનતિ કરી. પૂજ્ય મહારાજશ્રી, તબિયતના કારણે હવે ચાતુર્માસને બોજ ઉપાડવા તૈયાર ન હતા તેથી કહ્યું કે ચાતુર્માસ નિમિત્તે નહિ પણ નિવૃત્તિના લક્ષે ચાતુર્માસ રહેવાની ભાવના છે. શ્રી સંઘે આનંદપૂર્વક એ દરખાસ્ત સ્વીકારી. અને ઉપાશ્રયના બદલે ઘેડબંદર રેડ પર સત્યનારાયણ ભવન પાસે“કૃષ્ણકુંજ”માં ચાતુર્માસ અંગેની બધી વ્યવસ્થા શ્રી સંઘે કરી. ત્યારે આર્યાજી શ્રી હેમકંવરબાઈ આદિ ઠાણું ૩, તે આ પ્રદેશમાં (મુંબઈ તરફ) પહેલા જ પધાર્યા હતા. તેઓનું ચાતુર્માસ ઘાટકોપરમાં નકકી થયું. ચાતુર્માસ દરમિયાન સુખશાન્તિથી પોતે “કૃષ્ણકુંજમાં બિરાજતા હતા. દિવસો પસાર થયે જતા હતા. દરમિયાન એક કાળરાત્રિએ મહારાજશ્રીને સખત હાર્ટએટેક આવ્યો. ખૂબ ચિંતાજનક સ્થિતિ બની ગઈ. મુંબઈ, ઘાટકોપર વગેરે સંઘમાં ખબર ફેલાઈ જતાં રાતમાં જ નિષ્ણાત ડોકટરને બોલાવ્યા. ઉપચાર ચાલુ થયા. બોરીવલી તેમ જ ઘાટકોપર સંધની સેવા-સુશ્રુષા સફળ થઈ અને છેડા દિવસોમાં તબિયત સુધરવા લાગી. પરંતુ હાર્ટ નબળું પડી જવાથી ખૂબ આરામ લેવા જેવું હતું. એમ કરતાં બેરીવલીનું બીજું ચાતુર્માસ પૂર્ણ થયું અને ઘાટકોપર તરફ વિચરવાનું બન્યું. તે સમયે અનુકૂળતા લાગવાથી શિયાળામાં બીજી આંખના મોતિયાનું ઓપરેશન ઘાટકોપરમાં કરાવ્યું. ઓપરેશન સફળ થયું. પરંતુ હાર્ટની પરિસ્થિતિ એવી હતી કે હવે ડળીથી પણ વિહાર ન થઈ શકે. બીજી બાજુ મુંબઈ જેવા ક્ષેત્રમાં રહેવાય તે આરામ પણ પૂરતા પ્રમાણમાં ને મળી શકે. આવી નાજુક પરિસ્થિતિમાં લીંબડી સંઘે દીર્ધદષ્ટિ વાપરીને પૂજ્ય મહારાજશ્રીને સ્થળાંતર કરાવવાનો નિર્ણય લીધો. પરિણામે ત્યાંથી પ્રયાણ કર્યું અને લીંબડી પધાર્યા.
૬૦. લીબડી : સંવત ર૦૧૬ : ઈ. સ. ૧૯૬૦ લીંબડી: ઠાણ ૫, નીચે મુજબ :
૧- પૂજ્ય સાહેબશ્રી ધનજીસ્વામી, ૨- પૂ. મહારાજશ્રી નાનચંદ્રજીસ્વામી, ૩, મહારાજશ્રી છોટાલાલજીસ્વામી, ૪– મહા. શ્રી ચુનીલાલજીસ્વામી તથા પ– મહા. શ્રી માધવસિંહજીસ્વામી.
મુંબઈથી મહા. શ્રી નાનચન્દ્રજીસ્વામી ઠાણા ૨, જ્યારે લીંબડી પધાર્યા ત્યારે ત્યાં પૂજ્ય સાહેબ શ્રી ધનજીસ્વામી તથા સદાનંદી મહા. શ્રી છોટાલાલજીસ્વામી ઠાણું આદ ઠાણું ત્રણ લીંબડીમાં બિરાજતા હતા. પૂ. મહારાજશ્રીને પૂરે આરામ લેવાની જરૂર હતી. એટલે આગામી ચાતુર્માસ લીંબડીમાં જ કરવાની શ્રી સંઘની વિનતિ થઈ. તે દરમિયાન સદાનંદી મહા. શ્રી છોટાલાલજી મહારાજ પાસે અભ્યાસ કરતાં કચ્છના વતની ભાઈશ્રી વનેચંદભાઈ, મહા. શ્રી ભાનુમતીબાઈ આર્યાજી પાસે અભ્યાસ કરતાં મેરીના વતની બેન શ્રી સરસ્વતીબેન તથા મહા. શ્રી દમયંતીબાઈ આર્યાજી પાસે અભ્યાસ કરતાં કચ્છના વતની બેન શ્રી દેવકાબેન તથા વનિતાબેન આ ચારે દીક્ષાથીઓની આજ્ઞા થઈ જતાં પૂ. મહારાજશ્રી પાંચે ઠાણાની સાન્નિધ્યમાં વૈશાખ સુદ ૧૫ ને રવિવારના રોજ આનંદપૂર્વક દીક્ષાવિધિ થઈ. દીક્ષા લીધા બાદ વનેચંદભાઈનું શુભ નામ વિનયમુન રાખવામાં આવ્યું. દેવકાબેનનું શુભ નામ દિવ્યપ્રભાબાઇ આર્યાજી તથા વનિતાબેનનું શુભ નામ વસંતચાતુર્માસની યાદી
[૧૬]
Page #855
--------------------------------------------------------------------------
________________
પૂજ્ય ગુરુદેવ કવિવય પં. નાનચદ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ પ્રભાબાઈ આર્યાજી રાખવામાં આવ્યું. અને લીંબડી સંઘની ચાતુર્માસની વિનતિ હોવાથી ઉપરક્ત પાંચે ઘણાનું સંવત ૨૦૧૬ નું ચાતુર્માસ લીંબડીમાં થયું. પર્યુષણના આડે ય દિવસેમાં પૂ. મહારાજશ્રીએ લીંબડીની જનતાને ત્રણ વખત પિતાની વાણીને લાભ આપેલ.
૬૧. સાયલા: સંવત ર૦૧૭: ઈ. સ. ૧૯૬૧ સાયલા: ઠાણા ૨, નીચે મુજબ :૧- કવિવર્ય પંડિત મહા. શ્રી નાનચંદ્રજી મહારાજ તથા ૨– મહા. શ્રી ચુનીલાલજીસ્વામી.
લીંબડીનું ચાતુર્માસ પૂર્ણ થયા બાદ હવે સામાન્ય રીતે આરોગ્ય સારું હતું. એટલે હવે સ્થિરવાસની દૃષ્ટિએ શાન્તિ માટે સાયલામાં રહેવાનું નકકી કર્યું. તેથી લીંબડીથી સાયલા પધાર્યા. હાર્ટની તકલીફ હોવાથી હવે પૂર્ણ આરામની જરૂર હતી. એટલા માટે પણ સાયલા પસંદ કરવા જેવું હતું. ચાતુર્માસ સિવાય તે અવારનવાર સેવા નિમિત્તે સાધ્વીજીઓને ચાગ થયા કરતે. પરંતુ ચાતુર્માસમાં પણ અભ્યાસ અને સેવા નિમિત્તે સાધ્વીજીના પરિવારમાંથી બે થી ત્રણ કાણા દર વર્ષે ચાતુર્માસ સાથે રહે, એવી વ્યવસ્થા લીંબડી સંપ્રદાયના તે વખતે વિદ્યમાન શેઠશ્રી લલ્લુભાઈ મારફત થઈ ગઈ. તે મુજબ આ ચાતુર્માસમાં વિદુષી મહા. શ્રી પ્રભાકુંવરબાઈ આર્યાજીના શિષ્યા મહા. શ્રી ચંદનબાઈ આયજી તથા બા. બ્ર. આર્યાજી ઈન્દુમતીબાઈ ઠાણા ૨, ચાતુર્માસ રહ્યા અને ચાતુર્માસ શાન્તિથી પૂર્ણ કર્યું.
દર. સાયલા: સંવત ર૦૧૮ઃ ૧૬૨ સાયલા: ઠાણ, ર+૩ કુલ ઠાણા ૫
મહારાજશ્રી ઠાણા ૨, ઉપર મુજબ તથા મહાસતીજી ઠાણા ૩. પૂ. મહારાજશ્રી સ્થિરવાસ હોવાથી આ સાલનું ચાતુર્માસ સાયલામાં જ થયું અને સેવા સાથે અભ્યાસાર્થે મહાસતીશ્રી હેમકુંવરબાઈ આર્યાજી, બા.બ્ર. મહા. શ્રી પુષ્પાબાઈ આર્યાજી, બા. બ્ર. મહા, શ્રી હંસાકુમારીબાઈ આર્યાજી ઠાણ ૩ ચાતુર્માસ સાથે રહ્યાં - ચાતુર્માસ આનંદપૂર્વક પૂર્ણ થયું.
૬૩. સાયલા: સંવત ૨૦૧૯ : ઈ. સ. ૧૯૬૩ સાયલા : ઠાણા ૨, ઉપર મુજબ તથા સાધ્વીજી ઠાણા ૩, કુલ ઠાણ પ.
આ સાલનું ચાતુર્માસ પણ અહીં થયું. મહાસતીજીઓ પૈકી આ વખતે મહા. શ્રી કલાવતીબાઈ આર્યાજી, બા, બ્ર. મહા. શ્રી વિનોદિનીબાઈ આર્યાજી તથા બા.બ્ર. મહા. શ્રી વસંતપ્રભાબાઈ આર્યાજી ઠાણા ૩ ચાતુર્માસ સાથે રહ્યા. ચાલુ સાલમાં મહા. શ્રી દમયંતીબાઈ આર્યાજી પાસે વૈરાગ્યભાવે અભ્યાસ કરતાં ગંડલ નિવાસી કુરજીભાઈ ફૂલચંદ દોશીના સુપુત્રી બા.બ્ર. બેન પુષ્પાબેનની આજ્ઞા થઈ જવાથી સં. ૨૦૧૯ ના ફાગણ સુદ ૨, સેમવારના રોજ સાયલા મુકામે પૂ. મહારાજશ્રીના વરદ હરતે દીક્ષા આપી. તેઓનું શુભ નામ મહાસતીશ્રી પ્રમાદિનીબાઈ રાખવામાં આવ્યું. ચાતુર્માસ શાન્તિથી પરિપૂર્ણ થયું.
૬૪, સાયલા : સંવત ૨૦૨૦ : ઈ. સ. ૧૯૬૪ હાણ ૨+૨, સાધુ મહારાજશ્રી ઠાણા ૨, ઉપર મુજબ તથા સાધ્વીજી ઠાણ ૨.
સાધ્વીજીમાં આ વખતે વિદુષી મહાસતી શ્રી પ્રભાકુંવરબાઈ આર્યાજીનાં સુશિષ્યા આર્યાજી ચંદનબાઈ મહા. તથા બા. બ્ર. આર્યાજી સરલાકુમારીબાઈ હાણા ૨, ને સેવાને લાભ મળે.
આ સાલમાં પૂજ્ય ગુરુદેવને ૮૮ વર્ષ પૂરા થયાં. એટલે કે સંવત ૨૦૨૧ ના માગશર સુદ એકમના ૮૯ મું વર્ષ બેઠું. દીક્ષા પર્યાયના ૬૪ વર્ષ પૂરા થયા હતાં.
[૧૧૮]
વ્યકિતત્વ દર્શન
Page #856
--------------------------------------------------------------------------
________________ આ ‘સ તશિષ્ય ની વાણી . ( રાગ - ભેરવી ) કાગળ તોnotી હાડી વડે, સાગર કદી ઉતરાય ના; ચીતરેલ મેટી આગથી, ભાજન કદી રંધાય ના. એવધ તણાં નામ ઉચ્ચાયાથી જ, દરદ માથે ની એવા તi[ી વા છે જ્યાં સી, સેવ્યનાં દુ:ખ જાયે ના. ચિતામણીના જ પથી, ચિંતા કદી એલાય ના; વિણ ધાન્ય છલાં વાવવાથી, પાક ડાંગર થા) ના . હંતવીર્ય નાં હથિયાર દેખી, રાત્રએ ગભરાય ના ચક્રિય વાતા, ભ્રવ્ય ભાષણથી, વિન્થ વરતાય ના જળજળ તણાં શમણા કર્યું, જ0ા ગર તરસ છિપાય ના. ભાજન તoણી વાતા ક્યાંથી લેશ પેટ ભરાય ના આપણુ વિના તર્પણ નથી, પુરુષાર્થ વગર પમાય ના કહે “સતશાખ્ય સદા જગતમાં, સમજવિણ શુષ્ક થાય ના. (રાગ દેરા - જિગળા નવ કરશો ઉચાટ એ છે. રાત્રે રાજ વિચારાઆજ કમાયા છે. અહી રે . શાંત પળે અવલોકા, નિજ ઘરમાં કે કઈ ર. શ૦ ટેક૦ કરવાનાં શાં કાચા દીધાં નહિ કરવાનાં કયા ન દીધાં. લાભ ખેટમાં વધેલ માં જ છે ii રે રાત્રે 1. જે જે આજે નિશ્ચય કરિયા, અમત્ર વિષે કેવા તે ધામ્યિા સુધારવાનું વિશેષ મારે ક્યાં જઈ રે રાત્રે 2 લેવાન એ શ શ ટી જવાનું શ શું તજી દીધુ કયી બા"ની મારી ભૂલ હુજી ચડી રે ? રાત્રે 3. કરુ કરુ કરતાં નથી કઈ કરતા, ધ્યાન નું હજી નથી ધરતે વાતો કરતાં વેળા શુભ જળથે વહી રે. 8 જમ ધર્યો છે જેના માટે મન જ ન કર્યું તેના માટે સંતરિાધ્ય રોા જવાનું આપીશ ત્યાં જઈ રે રાત્રે 5 (રાગ - સોરઠ, તાલ - લાવણી) જગ્યા ન ઘટ એ તર વિષે, નિશિ ભગવાથી શુ વાય. ત્યાગ્યા ને | ઇ દિલ તણાં ઘર ત્યાગવાથી શુ વન્યુ 1, આવ્યું ન તિજ બન જો, અવરને બાધવાથી શુ વન્ય. શકયું ન નિજ ઘર તા. એવરને શોધવાથી શું વન્યુ ? 2 છેાડી ન માયા મમત રા, સ સાર છોચ્ચે શું વળ્યું તાડી ન તૃણા, તા પછી, રિાર કેરા તા ડર્ય શુ બન્યું કે બામાં ન ખીક જમનાં, બળ રુધિર માન્ય છ વન્ય પલાવ્યું પોતાન) પરનાં પલાવ્યું દેલખ્યા ન નિજ દિલદાર ધટમાં અવર જો શ વન્ય ને “સંતરિાગ્ય’ ન સ ત સેવ્યા, (તા) મનુષ્યભવમાં શું મળ્યું? 5.