________________
કંપન્ય ગરૂદેવ ડવિલય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાલિંદ સ્મૃતિગ્રંથરે
વિહારયાત્રા, સંબંધમેં કુછ સુના તે મુઝે કઈ આશ્ચર્ય નહીં હુઆ! મેં જાનતા થા, ઉનકી કથની ઔર કરની અન્તર જૈસા કુછ થા હી નહીં! યહી તે વહુ સાધુતા હૈ, જિસકી શ્રમણ ભગવાન મહાવીરને અપને સાધુઓંસે કભી અપેક્ષા કી થી. કહા થા–ધો સુધર્સ ચિઠ્ઠઈ.' ધર્મ શુદ્ધ અર્થાત્ નિર્મલ એવં નિષ્કપટ હૃદયમેં હી નિવાસ કરતા હૈ. કાશ, આજ ભી વે હોતે તે નવચેતનકે સાથ સમાજને નવનિર્માણ હેતુ કિયે જાનેવાલે હમારે પ્રયત્નેકે કિતના અધિક બલ મિલતા! નિર્મલ પ્રેમકા તરંગિત સાગર
શ્રધેય આદર્શ સન્ત નિર્મલ એવં નિચ્છલ પ્રેમકે વિશાલ સાગર હી થે એક શબ્દમેં. મેં જ્હાં ઔર વે કહાં? વે કૃષ્ણ ઔર મૈં સુદામા. કયા મેલ થા હમ મેં ઉન દિને ફિર ભી હકી રસધારા ચિરકાલ તક બહતી રહી ઉનકી એર સે. એકબાર જબ આગમ સંપાદનકે લિએ મુઝે વડિયા ગુજરાતમેં લે જાનેકે લિએ અખિલ ભારતીય સ્થાનકવાસી જૈન ધન્ફરન્સકી ઓર સે ચર્ચા ચાલી ઔર એતદર્થ પ્રાર્થના કરને કે લિએ બમ્બઈ સે સમાજકે પ્રમુખ સજ્જનેકા શિષ્ટ મંડલ આગરા આયા, તે બંબઈ મહારાજશ્રીકા તુરત પત્રમિલા કિ સ્વાગત હૈ આપકા. કેસે ભી હૈ, ઈધર મુજસે મિલનેકા ધ્યાને રખિએ.” યહ હૈ વહ પ્રેમ, યહ હૈ વહ મૈત્રી, જિસકે સમ્બન્ધમેં સુપ્રસિદ્ધ લેકનીતિકાર આચાર્ય ભર્તુહરિને ચીર અતીતમેં કભી કહા થા
દિનસ્ય પૂર્વાર્ધ-પરાર્ધ-ભિન્ના, છાયેવ મંત્રી ખેલ સજજનાનામૂા. મહારાજશ્રી સાધારણ કાચકે દર્પણ નહીં થે કિ સામને ખડે હૈ તે પ્રતિબિમ્બ હૈ, સબકુછ હૈ ઔર જરા દૂર હટે નહીં કિ એક ક્ષણમેં સબ ગાયબ. ( કૌન ઓર મેં કૌન? જૈસા કિ આજ હમ દેખ રહે છે. પ્રથમ અજમેર સમેલનકા હી તે કિતના પુરાના મિલન થા. વહ ભી અલ્પસમયકા. કિન્ત વે ભૂલે નહીં થે મઝ જૈસેકે સુરક્ષિત રખે હુએ થે વે મુઝે ભી. કિતના સંવેદનશીલ સ્વચ્છ હૃદય થા ઉનકા. વહુ નેહધારા આજ ભી પ્રવાહિત હ ઉનકે પ્રિય શિષ્ય ચિત્તમુનિ તથા સંતબાલમેં, મેરે મિત્ર હૈ યે ગુરુબળ્યું. ઔર ઈસ મૌત્રીકે માધ્યમ થે મહારાજશ્રી. કયા મેં ભૂલંગ ઉનક ઔર ઉનકે પ્રિય શિષ્ય એવં શિષ્યાઓકે.”
સ્વાથ્ય ઠીક નહીં હૈ. હૃદયરોગકા ગી હું. દુર્બલતા કાફી હૈ. મેરે નેહીજને કે લિએ ચિન્તાક વિષય છે ચહ. ચિકિત્સક ઔર નેડી તન-મન ને કે લિએ પૂર્ણ વિશ્રામક આગ્રહ રખતે હૈં ફિર ભી મેં ઈતિહાસપ્રસિદ્ધ વિભારગિરિ (રાજગૃહ, બિહાર) કી છાયામેં રૂપાથિત હેનેવાલે વીરાયતનેમેં જે કભી ભગવાન મહાવીર, ગણધર ગૌતમ, આર્ય સુધર્મા, આર્ય જમ્મુ, આર્યા ચન્દના આદિકે પુનીત ચરણકમલેસે પાવન ભૂમિ રહી હૈ શાન્ત મનસે બેઠા હુઆ આનન્દકે ક્ષણેમેં યે પંકિતયાં લિખ રહા હું કયે હૈ એસા ? શ્રધેય મહારાજશ્રીકા વહ દિવ્ય પ્રેમ હી હ, જે નકારકી સ્થિતિમેં ભી મુઝ સે સહર્ષ લિખાયે જા રહા હ. ઐસે વિરાટ ઉદાર ચેતા સન્તકા દર્શન કિસી ભાગ્યશાલી કે હી મિલતા હૈ. ઔર વહ મુઝે સર્વ ભાવેન મિલા થા. સાદર વન્દન, શતશત વન્દન હૈ, હે મેરે વન્દનીય દેવ!
કવિશ્રી નાનચંદ્રજી મહારાજ ઃ એક મધુર સંસ્મરણ
@ અધ્યાત્મગી રાજસ્થાનકેસરી પુષ્કરમુનિજી મ. મને મારા જીવનમાં અનેક મહાપુરુષોના સંપર્કમાં આવવાને, તેમની સાથે રહેવાને, તેમના જીવનને સનિકટ રહીને જોવાનો અવસર મળે છે. તે મહાપુરુષોની હારમાળામાં એક મહાપુરુષ, કવિસમ્રાટ, સ્નેહસૌજન્યમૂર્તિ પ્રસિદ્ધવક્તા શ્રી નાનચંદ્રજી મહારાજ પણ હતા. તેમના દર્શનેને સૌભાગ્ય સર્વપ્રથમ મને ખ્યાવરમાં મળ્યા હતા.
સંગઠનની સુરીલી મધુર સ્વરલહેરિયે ઝણઝણી રહી હતી. રાજસ્થાનના આ રંગીલા નગરમાં, ગૌરવશાળી ગુજરાતની પુણ્યભૂમિથી પધારેલા પિતાના પ્યારા મહેમાનનું સ્વાગત કરતાં અમારું હૃદય ગજ-ગજ ઉછળી રહ્યું હતું. તેઓ પણ રાજસ્થાની મુનિના રને સૌજન્યપૂર્ણ સદ્વ્યવહારને જોઈને આનંદમગ્ન બની ગયા હતા. સંસ્મરણો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org