SearchBrowseAboutContactDonate
Page Preview
Page 392
Loading...
Download File
Download File
Page Text
________________ પૂજ્ય ગુરૂદેવ વિવ પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ ચિંતનીય વિચારધારા Jain Education International -૩૪ સવ જીવામાં વિશુદ્ધભાવે અમૃતરસ રેલવતા જ, ઊંચા – નીચા કોઈ ન જાણી સમભાવે દિલ ભરતા જા; દીનજનાને દુ:ખિયા દેખી પરમ કરુણા ધરતા જા, મન-વચન-કાયા નિજ કચ્છી પરના દુ:ખા હરતા જા. -૩૫ તુજ પરમાણુ અનંત બનશે ‘અનંતને તું શાશ્વત મૌન સ્વીકારી બાપુ! ‘અનંતને તું એ ઘટનાની પાર થવામાં હાર-જીત ના ‘અનત'ની આ પૂર્ણ કળામાં દોષ દર્દને દ્રુમતે (અનુભવ મિત્રની અનુગ્રહપૂર્ણ દૃષ્ટિ) -38 આ વચને સાંભળતાં તુજમાં દૃશ્ય અલૌકિક દેખું છું, ખેદ–શાક–ચિંતાના રજકણ ખાખ થયેલા નીરખું છું, પ્રેમ-શૌય —ભકિતના તત્ત્વા પૂર્ણ ભભકથી ભાળું છું, ‘ચિત્તચ’દ્ર’ના દિલભર દિલની પૂર્ણકળાને પામુ છું, --ઊર્દુ વળગી જા, વળગી જા; ગણતા જા, જા. ઉત્તમ ચિરકાળના તિમિર પળે પળમાં વિલય થનારાં છે. સત્સંગના પરિબળથી કર્મો શુદ્ધ થનારાં છે; ચિત્ત ચંચળતા ટળી જવાની, પ્રાણવષ્ણુધ્ધ થનારાં છે, સકલ દ્રવ્યના આંતરભાવા આખર પ્રગટ થનારાં છે. (શુભ સ’૫) -36 આ જ થયુ છે જ્ઞાન ભાનથી ધ્યાન પ્રભુનું ધરવામાં, વૃત્તિ- – વાસના ઝડપી ઝડપી ટુકડે ટુકડા કરવામાં; ગુરુ ‘જ્ઞાનચ’ના સદા ઉદય છે ‘ચિત્તચદ્રની પૂર્ણિમા, છે પૂર્ણિ મા. ઘટી ઘટીને વધવા માટે કલાયુકત For Private Personal Use Only [૩] www.jainelibrary.org
SR No.012031
Book TitleNanchandji Maharaj Janma Shatabdi Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorChunilalmuni
PublisherVardhaman Sthanakwasi Jain Shravak Sangh Matunga Mumbai
Publication Year
Total Pages856
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy