________________
પૂજ્ય ગુરૂદેવ વિવ પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ
ચિંતનીય વિચારધારા
Jain Education International
-૩૪
સવ જીવામાં વિશુદ્ધભાવે અમૃતરસ રેલવતા જ, ઊંચા – નીચા કોઈ ન જાણી સમભાવે દિલ ભરતા જા; દીનજનાને દુ:ખિયા દેખી પરમ કરુણા ધરતા જા, મન-વચન-કાયા નિજ કચ્છી પરના દુ:ખા હરતા જા.
-૩૫
તુજ પરમાણુ અનંત બનશે ‘અનંતને તું શાશ્વત મૌન સ્વીકારી બાપુ! ‘અનંતને તું એ ઘટનાની પાર થવામાં હાર-જીત ના ‘અનત'ની આ પૂર્ણ કળામાં દોષ દર્દને દ્રુમતે
(અનુભવ મિત્રની અનુગ્રહપૂર્ણ દૃષ્ટિ)
-38
આ વચને સાંભળતાં તુજમાં દૃશ્ય અલૌકિક દેખું છું, ખેદ–શાક–ચિંતાના રજકણ ખાખ થયેલા નીરખું છું, પ્રેમ-શૌય —ભકિતના તત્ત્વા પૂર્ણ ભભકથી ભાળું છું, ‘ચિત્તચ’દ્ર’ના દિલભર દિલની પૂર્ણકળાને પામુ છું,
--ઊર્દુ
વળગી જા, વળગી જા; ગણતા જા,
જા.
ઉત્તમ
ચિરકાળના તિમિર પળે પળમાં વિલય થનારાં છે. સત્સંગના પરિબળથી કર્મો શુદ્ધ થનારાં છે; ચિત્ત ચંચળતા ટળી જવાની, પ્રાણવષ્ણુધ્ધ થનારાં છે, સકલ દ્રવ્યના આંતરભાવા આખર પ્રગટ થનારાં છે.
(શુભ સ’૫)
-36
આ જ થયુ છે જ્ઞાન ભાનથી ધ્યાન પ્રભુનું ધરવામાં, વૃત્તિ- – વાસના ઝડપી ઝડપી ટુકડે ટુકડા કરવામાં; ગુરુ ‘જ્ઞાનચ’ના સદા ઉદય છે ‘ચિત્તચદ્રની પૂર્ણિમા, છે પૂર્ણિ મા.
ઘટી ઘટીને વધવા માટે
કલાયુકત
For Private
Personal Use Only
[૩] www.jainelibrary.org