________________
-
૧૯૨
પત્ર ગુરુદેવે કવિવય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાકિદ સ્મૃતિગ્રંથ અનુકમ સંવત ગામનું નામ
ઈ. સ.
ઉમર-વર્ષ ચિંચપોકલી (મુંબઈ)
૧૯૯૬ ૧૩ ધરમપુર
૧૯૩૭ ૧૯૪ કરનાળી (ચાણંદ)
૧૯૩૮ ૧૯૫ અમદાવાદ
૧૯૩૯ ધોરાજી
૧૯૪૦ ૧૭ જામનગર
૧૯૪૧ ૧૮ ડેળિયા
૧૯૨ ૧૯ લીંબડી
૧૯૪૩ ૨૦૦૦ ચોટીલા
૧૯૪૪ ૨૦૦૧ વાંકાનેર
૧૯૪૫ ૨૦૦૨
ધરાજી ૨૦૦૩ મોરબી
૧૯૪૭ ૨૦૦૪ જોરાવરનગર
૧૯૪૮ ૨૦૦૫ જોરાવરનગર
૧૯૯ ૨૦૦૬ સાયલા
૧૯૫૦ ૨૦૦૭ ભાવનગર
૧૯૫૧ ૨૦૦૮ સાયલા
૧૯૫૨ ૨૦૦૯ વાંકાનેર
૧૯૫૩ ૨૦૧૦ સુરેન્દ્રનગર
૧૯૫૪ ૨૦૧૧ થાનગઢ
૧૯પપ ૨૦૧૨ અમદાવાદ
૧૯૫૬ ૨૦૧૩ ઘાટકોપર
૧૯૫૭ ૨૦૧૪ બોરીવલી
૧૯૫૮ ૨૦૧૫ બોરીવલી (કૃષ્ણકુંજ)
૧૯૫૯ ૨૦૧૬ લીંબડી
૧૯૬૦ ૨૦૧૭ સાયલા
૧૯૬૧ ૨૦૧૮ સાયલા
૧૯૬૨ ૨૦૧૯ સાયલા
૧૯૬૩ ૨૦૨૦ સાયલા
૧૬૪
દરેક ચાતુર્માસની સંક્ષિપ્ત નોંધ સંવત ૧w૭ માં કવિવર્ય પં. મહારાજશ્રીએ, ગુરુદેવ શ્રી દેવચંદ્રજી મહારાજ પાસે દીક્ષા લીધી ત્યારે સાત ક્ષણાઓ હતા. તે દીક્ષા લીધી એટલે કુલ આઠ દાણા થયા તેમના નામ :
૧- પૂજ્ય ગુરુદેવશ્રી દેવચંદ્રજી મહારાજ, ૨- મહારાજ શ્રી મનજીસ્વામી. ૩- મહારાજશ્રી મેટા માણેકચંદ્રજી સ્વામી. ૪- મહારાજશ્રી સુંદરજીસ્વામી. ૫- મહારાજશ્રી રામચંદ્રજીસ્વામી. - મહારાજશ્રી મેણસીસ્વામી. ૭– મહારાજશ્રી પ્રેમચંદ્રજીસ્વામી. ૮- મહારાજશ્રી નાનચંદ્રજીસ્વામીએ ચોમાસામાં ૩૫ થકડા, ઉત્તરાધ્યન તથા દશવૈકાલિક સૂત્ર કંઠસ્થ કર્યા. અને સાથે સાથે સૂત્રોનું વાંચન પણ કર્યું.
[૧૪]
વ્યકિતત્વ દર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org