SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ પૂજ્ય ગુરૂદેવ કવિવય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ મુનિશ્રી સ્વાધીનતાની મંગળ કામના કરે છેઃ “પૂર્વના જે મહાવીરેા, ઝુકાવ્યાં સત્યમાં શિ; થવા એવા મહાવીરે કહાને જાગશે। કયારે ?”....જગતનાં * * એ જ ગઝલ રાગમાં આગળ વધતાં મુનિશ્રી જાગૃતિના અગ્રેસર તરફ અંગુલિનિર્દેશ કરે છે. “જીવવું કેમ આ જગમાં, વહે કેમ પ્રેમ રગરગમાં; ભણાવા પ્રેમના પાઠા, અવનિમાં ગાંધીજી આવ્યા....જગતને સ્ત્રી સખેાધક પદા પણ ઘણાં સુદર છે. આ પદોમાં ખીજી એક વાત દેખાય છે, તે મહારાજશ્રીની સમય સાધનાની છે. સમય જોયે એજ રીતે એ જ ભાષામાં ઉપદેશ એધ્યા છે. સંયુકત પ્રાંતમાં ગયા ત્યાં ગુજરાતી કેમ ચાલે ? એટલે ગુજરાતી ભજનાનું હિન્દીકરણ કર્યું. નાટકના પ્રચલિત રાગૈા જોયા ને એ રાગમાં ભજન જોયાં. ‘ ભારતકા ડંકા આલમ મેં' એ રાગ બહુ ચાલ્યે કે તરત જ ઝડપી લીધા. જનસમાજ પ્રત્યેના કર્તવ્યની એકે તક એમણે જવા નથી દીધી. અંતરનાં સ્ફુરણ પદામાં કાવ્યતત્ત્વ જેટલા પ્રમાણમાં સ્વાભાવિકપણે આવ્યું એટલું આવવા દીધુ છે. માથાકુટમાં મુનિશ્રી નથી પડયા. કાવ્ય એમને માટે ભાવનાના વહનનુ સાધન છે. એમના જ તે “ ભજના કે પટ્ટો બનાવવા એ કાંઈ ધંધે! નથી હાતે. એ તે અમુક જાતની સાત્ત્વિક અને આત્માએ કેળવેલી તન્મયતાનુ મૂર્ત સ્વરૂપ છે.” (C અમુક પ્રસંગે સામાજિક સુધારણાની ઝંખના થઇ, અમુક પ્રસંગે આધ્યાત્મિક ભાવનું સ્ફુરણ થયુ, અમુક વખતે અંતર્યામી પરમાત્મદેવની આરાધના કરવાની વૃત્તિ જાગી-એ બધી રસવૃત્તિને પરિપાક તે આ ભજનપદ્મરૂપી પુષ્પસ ચય.” ૨૧૬ Jain Education International ☆☆ સુવચનામૃતે * બહુ લાંબા કાળથી તમે પેાતાને જ બહાર શેાધી રહ્યા છે. X X * એવી રીતે જીવતાં શીખા કે જેથી મરણ સુધરે. X X * નિર્ભય બનવાને મહામંત્ર અવૈરવૃત્તિ છે. * જેણે સ્વતંત્રતા ગુમાવી તેણે X ચારિત્રભર્યું સૌદર્યું એ જ X બધુ ય ગુમાવ્યું. X સાચુ સાંઢ છે. X * પ્રલેાલનની મધ્યમાં જે અનાસક્ત અને દઢ રહી શકે તે જ મળવાન છે. કાવ્યતત્ત્વની શાસ્રીય શબ્દોમાં પૂરું કરીએ ઉદ્દાત્ત રસવૃત્તિ સાથે X X * પેાતાનું દુષ્ટ મન જેવુ પેાતાનું મૂરું કરે છે તેવું પૂરું મસ્તકને છેદનારા પણ નથી કરી શકતા. For Private Personal Use Only જીવનઝાંખી www.jainelibrary.org
SR No.012031
Book TitleNanchandji Maharaj Janma Shatabdi Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorChunilalmuni
PublisherVardhaman Sthanakwasi Jain Shravak Sangh Matunga Mumbai
Publication Year
Total Pages856
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy