________________
પૂજ્ય ગુરૂદેવ કવિ પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ
સન્માનું આવાહન
૧૩૪
Jain Education International
( રાગ
આ સ્થળ આવે। આ સ્થળ આવે,
આમતેમ જઈ શીઢ અથડાએ ? અવર તજી પ્રભુના ગુણુ ગાઓ,
જ્ઞાનનું મંદિર ખૂબ ગજાવા સત્ય મનામાં શુ શર્માએ ?
સમય મળ્યેા છે ત્યેા શુભ લાવે મિતપણે શાને ભ ટ કા એ ?
બતાવે
લગની અંતરમાંહે લગાવે નેહ નયન ભરીને વરસાવે, લાગણી અન્ય અન્ય પરસ્પર મળી પ્રગટાવે, જ્ઞાનજળે સહુને નવરા વે પ્રભુના નામની ધૂન મચાવે!,
આન આન આવી ઉડાવેા જય કરવાના ખેલ જમાવે, ♦ સતશિષ્ય
થઈ શેાક સમાવે
✩
પ્રેમ
-
આશા અથવા ખિલાવર )
F
આધિ ને વ્યાધિ ઉપાધિ તાવે રે (૨)
....
....
આ સ્થળ. ટ્રેક
For Private Personal Use Only
આ.
આ.
આ.
આ.
આ.
સદ્ગુરુના લક્ષણ
( રાગ મારા રામ ગયે! વનવાસ રે) સદ્ગુણુના સિંધુ શેાધ સતને, શરણે રાખી શેક હરે...ટેક. આશા ને તૃષ્ણા અલગ કરે એવા (૨)
મનને જીતેલા મહંતને શરણે॰ સદ્દગુણુ॰ -૧ મેહદ્દશાથી જે મુક્ત થયેલા રે (૨)
માયા તળેલા મતિવ્રતને..શરણે॰ સદ્દગુણ૦-૨
... 241.
આ.
તાડી નાખે ભવતતને...શરણે॰ સદ્દગુણ૦-૩
પરમજ્ઞાનના પાય છે પિયાલે ૨ (ર)
આળખાવી દે અરિહંતને ... શરણે ગુણ૦ ૪ અંતરઘટમાંડે કરી અજવાળું રે (૨) આણે અવિદ્યાના અંતને ‘સંતશિષ્ય’ કહે સંતની સંગતિ રે (૨)
શરણે સદ્ગુણુ૦ ૫
ભેળે! કરી ટ્રુ ભગવંતને... શરણે॰ સદ્દગુણુ દે
✩
જીવનઝાંખી
www.jainelibrary.org