________________
પૂજ્ય ગુરૂદેવ કવિય પં. નાનસન્ટેજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
વિશુદ્ધ પ્રેમની લગની
(રાગ - મારો રામ ગયે વનવાસ રે). પરમ વિશુદ્ધતર પ્રેમની, લાગી જેને લગની ખરી ..ટેક. આખી ૩ અવનિમાં પ્રેમને પેખે રે (૨)
કંચી એ ખરેખરી ક્ષેમની – લાગી. પરમ૦ – ૧ એહ ૨સાયણે અંતરઘટની રે (૨)
વેગળી રહે છે સ્થિતિ વે’મની – લાગી. પરમ - ૨ સાચા તે પ્રેમની સંપત્તિ આગળ રે (૨) | કિંમત શું હોયે હર હેમની?– લાગી. પરમ૦ – ૩ પૂરણ રીતે જેણે પ્રેમને પિછાણ્યો રે (૨)
- તારક જિંદગી છે તેમની – લાગી. પરમ - ૪ પરવા નહિ જેણે પ્રેમરસ પીધે રે (૨)
હલકાથી મહ૬ હાકેમની – લાગી. પરમ૦ – ૫ પ્રેમ વિના પરિતાપનાં સ્થળો છે રે (૨)
અનુપમ છાયા એક એમની – લાગી. પરમ૦ – ૬ સંતને શિષ્ય થઈ શુદ્ધ પ્રેમ સાધે રે (૨)
જયરૂપ વૃત્તિ હાય જેમની – લાગી. પરમ૦ – ૭
મહાવીરના ભક્ત ( ઢબ – જળ ભરવા દિને જમુના તણા રે ) મહાવીર તણું ભકત એને માનવા રે,
પહેરે સત્ય – શીલના જે શણગાર ... મહાવીર ટેક સત્યાસત્ય સ્યાહૂવાદથી સમજેલ છે રે,
દિવ્યદષ્ટિ વડે એહ દેખનાર ... મહાવીર ૦ -૧ નિદંભી મૃદુ હૃદય પ્રેમથી ભય રે,
વિશ્વ વાત્સલ્યમય એહન વ્યવહાર , મહાવીર૦ -૨ રોમેરોમ વીર વચનથી વ્યાપી રહ્યાં રે,
દિવ્યગુણ – મણિઓનાં ભંડાર ... મહાવીર -૩ જેણે તન-મન-ધન અર્યા પ્રભુચરણમાં રે,
શ્વાસે શ્વાસ એનું રટણ કરનાર છે. મહાવી૨૦ -૪ ગ્રંથિ – ભેદ કરી ભેદજ્ઞાન પામીઆ રે,
સ્વ–પર શાસ્ત્ર જેણે સાર મહાવીર૦ -૫ “સંતશિષ્ય જેને પરવાનો પ્રભુને મળે રે,
ભવસાગરમાં તે નહિ ભમનાર . મહાવીર –
સંતશિષ્યની કાવ્યસરિતા
Jain Education International
For Private & Personal Use Only
૧૩૪ www.jainelibrary.org