SearchBrowseAboutContactDonate
Page Preview
Page 816
Loading...
Download File
Download File
Page Text
________________ પૂજ્ય ગુરુદેવ વિવ પં. નાનાન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ રાજકોટ - અ. ભા. શ્વે. સ્થા. જૈન શાસ્ત્રાદ્ધાર સમિતિ હા. સાકરચંદ્ર ભાઈ ચંદે શાહ સાયલા "" થાનગઢ વડિયા ધારાજી - બીલખા – નાગરીકેની જાહેરસભા હા. દુર્લભજી નાગરેચા શ્રી સ્થા. જૈન સઘ "" - ભાવનગર ગુંદી હા. અમૃતલાલ સુખલાલ સખીદા ગોંડળ – ગોંડલ નવાગઢ શ્રી સ્થા. જૈન સંઘ હા. જયન્તીલાલ ઝાટકિયા ધાલેરાબ દર શ્રી સ્થા. જૈન સંઘ ગોધરા સ્થા. જૈન યુવકમંડળ તથા મહિલામંડળ શ્રી ગ્રામપંચાયત સાયલા સ્થા. જૈન સંઘ હા. શ્રી નવલચંદ ડાકરસી શા ત. મા. સ્થા. જૈન વિદ્યાલય હા. શ્રી મણિલાલ વનમાળી તથા પ. રોશનલાલજી જૂનાગઢ – હા. શ્રી ધીરૂભાઈ સંઘવી શ્રી સ્થા. જૈન સંધ હા. શ્રી વિઠ્ઠલદાસ ચત્રભૂજ શાહ મુનિશ્રી ચંપકલાલજી સ્થા. જૈન સેવા મંડળ હા. શ્રી ઈન્દુલાલ ભાયાણી સૌ. સ્થા. જૈન યુવક મહામંડળ હા. ગુણવત શેડ ભાલનળકાંઠા પ્રાયેાગિક સધ હા. અખુભાઈ શાહ શ્રી સ્થા. જૈન સંધ તા. ૯-૩-૬૫ તા. ૩૧–૧૨–૬૪ તા. ૨૫-૧-૬૫ તા. ૨૮–૧૨–૬૪ તા. ૨૮-૧૨-૬૪ તા. ૨૩-૧-૬૫ તા. ૨૮-૧૨-૬૪ For Private & Personal Use Only તા. ૩૦-૧૨-૬૪ તા. ૨૮–૧૨–૬૪ તા. ૨૯-૧૨-૬૪ તા. ૧–૧–૬૫ તા. ૧-૧-૬૫ તા. ૨૫–૧–૬૫ તા. ૬-૧-૬૫ શ્રદ્ધાંજલિએ અને શેકસભાના ઠરાવા વ્યકિતગત તેમ જ સંસ્થાગત ઉપર મુજબ સંખ્યાબંધ આવેલા એ સર્વેમાં ભાવના ભકિત અને ગુણાનુરાગના ભારોભાર પડઘા પડયા છે. તેમાં કાનો ઉલ્લેખ કરવા, કાના ન કરવા ? તેમ છતાં પ્રસિદ્ધ સસ્થાઓ તથા જાણીતી વ્યકિતઓના થોડા નમૂનારૂપે અહીં આપેલ છે. લીંબડીથી પૂ. સાહેબ શ્રી ધનજીસ્વામીએ લખાવેલ છે પત્ર મળતાં લિગિરીના પાર રહ્યો નથી પરંતુ આપણા કંઈ ઉપાય ચાલે તેમ નથી. સંપ્રદાયનું શિરછત્ર ઉડી ગયું. આપના તે ગુરુ છે એટલે આપને આઘાત ઘણા જ હોય પરંતુ અમારું તે જમણું અંગ ચાલ્યું ગયું. અમે નાનપણથી સાથે રહેલા તેથી તેમના પ્રેમભાવ અમારા ઉપર ઘણા જ હતા. અમારું તો પૂછવાનું ઠેકાણું હતું તે આધાર તૂટી ગયો અને અમે એકાકી અની ગયા. અંતસમયે મળી શકાયું નહિ તેથી ખેદ ઘણા થાય છે પરંતુ નિરૂપાય. તમે અંતરમાં ખેદ કરશે નહિ. સમાન્થેાઘા (કચ્છ)થી મહારાજશ્રી રુપચંદજી સ્વામી લખાવે છે– ૫. કવિવર્ય મહા. શ્રી નાનચંદ્રજીસ્વામીના સ્વર્ગવાસ થયાના ખબર સાંભળતાં દરેક ઠાણાને ઊંડા આંચકા અને આધાત લાગ્યો છે. તેઓશ્રીની જબ્બર ખામી આપણને પડી. તમે તે ગુરુસેવાના ખૂબ અમૂલ્ય લાભ લીધો છે. છતાં શ્રદ્ધાંજલિ Jain Education International [૧૩] www.jainel|brary.org
SR No.012031
Book TitleNanchandji Maharaj Janma Shatabdi Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorChunilalmuni
PublisherVardhaman Sthanakwasi Jain Shravak Sangh Matunga Mumbai
Publication Year
Total Pages856
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy