________________
=
=
પૂજ્ય ગુરૂદેવ કવિલય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
એકનું શરણું તેને પરવા ન પરની રે,
ઘણાવાળાં ભવમાં ગુંચાયા રે વાલા....એકને ૨ એકથી વછૂટયા તે મળી ગયા મતને રે,
એકવાળા એકમાં સમાયા રે વાલા....એકને ૩ સંતશિષ્ય એક સાથે સર્વને સધિયા રે,
તજી દીધું એક તે તણાયા રે વાલા....એકને ૪
પ્રાર્થના (ઝીંઝેટીની તરજ).
જગપતિ કરજે સહાય મારી (૨) સ્વામી મુજ અરજી સ્વીકારી (૨) મનમંદિર પ્રભુ પધારી
જગપતિ કીજે સહાય મારી.ટેક. સાખી: – તું દાતાર યાળ તું, હું ભિક્ષુ હું દીન;
પરમાદિત્ય પ્રકાશ તું, હું જ્યોતવિહીન. ઘર તિમિરમાં પંથ ન સૂઝે (૨) સુરતાના તાર સુધારી
આ સંકટ પાર ઉતારી....જગપતિ - ૧ સાખી - પ્રસિદ્ધ હું છું પાતકી, તું પાતક હરનાર,
હું દર્દ ભયથી ભર્યો, તું નિર્ભય કરનાર ભૂલે પડ છું ભવ અટવિમાં (૨) આ ત્રિવિધ તાપથી તારી
મુજ વિદને સર્વ વિદ્યારી....જગપતિ - ૨ સાખી - મુજ જીવનની જપેત તું, પરમામૃત મુજ પ્રાણ
તું જ્ઞાતા સહુ ય, અબુધ અજાણુ. પથ્યાપથ્યને નથી પરખાતું (૨) મટી જાય અવિધા મારી
એવાં પ્રભુ કિરણ પ્રસારી...જગપતિ - ૩ સાખી - માત તાત કે ગુરુ કહું, સખા કહું શિરતાજ
જે કહું તે ઓછું બધું, હું માનું મહારાજા “સંતશિષ્ય' ના શરણુ સદાયે (૨) નહિ દેજે વિભુ વિસારી
લેજે હે અચુત ઉગારી....જગપતિ-૪
એવી રમત રમવી નથી
(રાગ - ભેરવી) દર કાં પ્રભુ! દેડ તું, મારે રમત રમવી નથી, આ નયન બંધન છે. તું, મારે રમત રમવી નથી; વાસુ પરમારને સદા, શેકું પરમરસ રૂપને, અનુભવ મને અવળે થયે, એવી રમત રમવી નથી. હાં ર૦ ૧
૧૨૬ Jain Education International
જીવનઝાંખી www.jainelibrary.org
For Private & Personal Use Only