SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ પૂજ્ય ગુરૂદેવ કવિવર્ય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ પ્રભુ તુજ લય લાગી નહિ | (દેહરા) પ્રભુ તુજ લય લાગી નહીં, ભૂલ્ય પથ ભગવાન; - શરણે ગયે નહિ સંતને, ધર્યું ને તારું ધ્યાન.... ૧ સાધન તે બંધન ક્ય, અવળા ક્ય ઉપાય; એહ ભયંકર ભૂલથી, પામર આ પસ્તાય... ૨ કરણ ક્રોડગણી કરી, શીખે અવર અપાર; સમજ્યાનું સમજે નહીં, પાપે નહિ ભવપાર.. ૩ મહાભયાનક સ્થળ વિષે, સૂતે તાણી સડ; નિશદિન નિદ્રામાં રā , ખરેખરી એ ડ... ૪ નિર્ભય લાગે ભયસ્થળો, ભય નિર્ભય સમજાય; આ વિષમતા હે પ્રભુ! મુજને જરૂર જણાય. ૫ અમૃતને અળગું કર્યું, કંચન ગયું કથીર; વહેતું દેખી વિષને, માન્યું નિર્મળ નીર. ૬ સાચામાં રાએ નહીં, બેટે ન થયે બેદ; મૂળ ન સમયે મરણનું, ભણે ન ભવને ભેદ. ૭ પ્રભુ! તુજ પદ પંકજ પડી, ચાચું એ જગદીશ “સંતશિષ્ય નું સ્વરૂપમાં, રહે અંતર અહેનિશ.. ૮ આત્મજ્ઞાનને અભાવ (ઢબ - મહેતાજી રે.... શું મહી મૂલ બતાવું?) અંતરમાં રે.. આત્મજ્ઞાન હજી નાવ્યું, જે બુદ્ધજનેએ બતાવ્યું . ટેક સંતજનોને સંગ ન કીધે રે, લક્ષ નિજ ઘર પર નવ દીધું રે; કદી અમર ન પ્યાલો પીધો રે, આથડીને રે.. આયુષ્ય એળે ગુમાવ્યું. જે અંતર૦ – ૧ ચર્ચા કરી ગગન ગજાવ્યું રે, બહુ અન્યને બેલી બતાવ્યું રે; શઠ મનને નવ સમજાવ્યું રે, અતિ લખું રે... ભીતર હજી ન ભીંજાયું.જે અંતર૦ – ૨ ગણિતાદિક શાસ્ત્રોને ગણિયા રે, વળી ભાષા અનેકને ભણિયા રે; ચતુરાઈના ચણતર ચણિયા રે, ખળભળતું રે ... ચિત્તમંદિર ન ચણવ્યું....જે અંતર૦ – ૩ સિતાશિષ્યની કાવ્યસરિતા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012031
Book TitleNanchandji Maharaj Janma Shatabdi Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorChunilalmuni
PublisherVardhaman Sthanakwasi Jain Shravak Sangh Matunga Mumbai
Publication Year
Total Pages856
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy