________________
પૂજ્ય ગુરુદેવ કવિલય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ
દુષ્ટ પ્રકૃતિઓ ન દબાવી રે હડ - શઠતા જરી ન હઠાવી રે;
આ શરીરને નાખ્યું સુકાવી રે. તપસ્યાથી રે ... ખાલી તનને તપાવ્યું .. જે અંત૨૦ - ૪
ખાવાની ચીજ ન ખાધી રે, સાધવાની દિશા નવ સાધી રે;
આધિ વ્યાધિ અખૂટ ઉપાધિ રે, ઉપજાવી રે .... અંતરને સળગાવ્યું .... જે અંતર૦ - ૫
કદી મનને મરડ ન મૂક્યો રે, નહિ જ્ઞાન - ધ્યાનમાં ખૂક રે;
સદા ભષ્ટપણાથી ભૂકયે રે, ખડ ખાધું રે.. ભેજન મધુર ન ભાવ્યું. જે અંતર૦ - ૬
કહે “સંતશિષ્ય સુખ કરવા રે, નિજ - પરનાં દુઃખે હરવા રે;
આ ભવસાગરથી તરવા રે, દુઃખ હરવા રે, .. કર જિનવરનું જણાવ્યું. જે અંતર૦ - ૭
આશા - તૃષ્ણાનું સ્વરૂપ (રાગ - કાનડ, ઢબ - આવરદા વ્યર્થ વિતાવી.)
કેમ અંતર જ્ઞાન ન આવે, (૨) રખડાવી મારે છે રંડા, જમણુ રચી ભુલાવે. કેમ. ટેક મૃગમદ માટે મૃગની આશા, મરણ વિના જ મરાવે;
એ જ મરથ માનવમૃગ આ, ફુગટ તને ફસાવે...કેમ ૧ લજવે છે લાલચમાં લેડી, એ લાળા ચવરાવે;
ફૂડ કપટના કામ કરાવી, કષ્ટ વિષે કવરાવે.કેમ૨ પયના સાટે પ્રેમ થકી, અણુ પીવાનું પિવરાવે;
ખાજાં તાજાં તજવી ખાતે, ખડ તુજને ખવરાવે...કેમ ૩ એ જ નિશામાં નિશદિન તારી, દાસી તને દબાવે;
રાજા છો પણ એહ રાક્ષસ, રાકની જેમ રિબાવે...કેમ. ૪ આશા વ્યંતરી વળગી અંતરે, નટની જેમ નચાવે;
તૃષ્ણ નટી આ કરી તમાસા, માયા ખેલ મચાવે...કેમ. ૫ નકટી સાથે બની નમાલે સેના સાઠ કરાવે;
યાદ રાખજે ઉત્તમ અવસર, ફરી ફરી નહિ આવેકેમ૬ અનંત ભવથી ઇંદ્રજાળ એ, આશાની અથડાવે;
“સંતશિષ્ય' કહે સદ્દગુરુ વિણ, સત્ય કેણુ સમજાવે?...કેમ૭
જીવનઝાંખી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org