________________
પૂજ્ય ગુરુદેવ કવિવ પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ
જૈન રીત નવ જાણી
(અકળકલા ન કળાણી, એ ઢબનુ ભવન)
‘સતશિષ્ય'ની કાવ્યસરિતા
Jain Education International
જૈન રીત નવ જાણી હજી પણ જૈન રીત નવ જાણી રે ... ટેક
આ ઘરની કે આ પરની એ, અંતર વાત ન આણી રે જી;
પીંજણ લઇને બેઠે। પરની (૨) સુણી ન વીરની વાણી ... હજી પણ૦ ૧
મુનિવર કહે તુ' મેલ મમતને, તે રાખ્યા તે તાણી રે જી, શેાધી સદ્દગુરુ સ્નેહ ધરીને (૨) લીધી નહિ તે લા’ણી ... હજી પણ૦ ૨
ફેરવ્યુ પણી ... હજી પણ૦ ૩
હજી પણ ૪
અળદ જેટલું મળ વાપરીને, ઘણી ફેરવી ઘ!ણી રે જી; પામેલાં સઘળાં સાધનપર (ર) પ્રગટ ગરબડ ગાટા કંઈક વાળિયા, ધર્મ ક ધૂળધાણી રે જી; દગા કપટમાં રમી રાત-દિન (૨) કરી જારી હાણી અપ પુણ્ય કરી અધિક બતાવ્યું, માજ મફતની માણી રે જી; અપૂર્વ સુદર પરમ તત્ત્વની (૨) શૈલી નવ સમજાણી ... હજી પણ૦૫ ગોળી ખાધી જેણે ગુરુવરની, તે ગુણિયલ ગુણ ખાણી રે જી; ‘સતશિષ્ય’ તેવિશુદ્ધ પ્રેમી (ર) પ્રભુના ઘરનેા પ્રાણી... હજી પણ॰ t
રળિયામણું હૃદયમંદિર
( ઢખ – જળ ભરવા દિયાને)
મંદિર
છે એનું રળિયામણું રે, જેમાં વિશ્વપતિનેા છે. વિરામ રાત્મજ્ઞાન રૂપી ક્રિષ જેમાં દ્વીપ છે રે, તિમિર નીકળી ગયું છે. તમામ જેમાં ન્યાયરૂપી અચળ રૂડા સ્થંભ છે રે,
કાળાં થાય નહિ કદી જેમાં કામ . હૃય૦ ૩ શાભાળ્યું છે સત્ય શિયળ શણગારથી રે,
અવિનમાં એનું સ્વરૂપ અભિરામ ... હૃદય૦ ૪ ધ્યાનરૂપી વ્યાપ્ત જેમાં ધૂપ છે રે,
બિરાજે છે. જેમાં દિવ્ય આતમરામ ... હૃય૦ ૫ ઝેરી વાસનાના વાસ જેથી વેગળા રે, શુધ્ધ સરળ પ્રેમી નિર્મળ નિષ્કામ . વિવવાત્સલ્યના ” જેમાં પ્રવ હો વહે રે, સતશિષ્ય' એવું શાન્તિનું સ્વધામ ... હૃય૦ ૭
... હૃદય
✩
હૃ
જ્ઞાન
For Private & Personal Use Only
હ્રય ૧
હ્રય ર
૧૬૫ www.jainelibrary.org