________________
પૂજ્ય ગુરૂદેવ કવિવ પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ
આર્યસંસ્કૃતિ ક્યાં ગઈ ? ( ઢમ - વિદેશ વાટ જાઉં' છું) આર્ય ધી એની આજે શી દશા થઈ ?
હૃદયની પવિત્રતા તે ક્યાં ઊડી ગઈ ? નિયમને નિભાવનાર કયાં જતા રહ્યા ?
ભ્રષ્ટ ચીજો વાપરીને ભ્રષ્ટ શુ થયા ? દિલ વિષે શુ પ્રાણીઓની ના રહી યા ?
શાંતિતણા દિવસ અરે ! સાવ શુ ગયા .... ૩ મરદાનગી મનુષ્ય તણી કયાં મરી ગઈ ?
રુધિર તણી ઉષ્ણતા તે શું ડરી ગઈ ? આતાનું ભાન આમ છેક શું ગયું ?
૫
જીવન જેવું આપણામાં શું નથી રહ્યું ? .... દેશમાં અનેક દુઃખદર્દ આવિયા,
વીના ખજાના ગડું થઈ શુમાવિયા
૧૬૬
Jain Education International
સુખતણાં સ્વદેશી સાધના બધાં તજ્યાં,
વિલાસતા વિષ સમાન વેશને સા ભૂખમરાના કામ અધાં કાડથી કર્યા,
દામ દઈને દુર્ગુણાને દેશમાં ભર્યા
અનેક હાજતાની હેડ ડેકમાં ધરી,
પરતંત્રતાથી સંતશિષ્ય' જોયું ના જરી ☆
પર્યુષણના દિવસ (રાગ – આશા)
અરિહંત બાધ
(ઢમ – અમે પ્રશ્ન વિના અન્ય કશું ભાળતા નથી )
મધ અંતરે ઉતારતા જો.
અરિંત
અરિહંત
ઉતારતા જજો ચિત્ત ધારતા જો
****
For Private Personal Use Only
૧
****
૨
.... ૪
આ દિવસે છે અંતર ઘટના, ખેદ તજી તજીને ખમવાના—આ॰ આજ સુધી નથી નમ્ર થયા ત્યાં, નમ્ર મની દિન છે નમવાના—આ શ્રવણ – મનનથી શુદ્ધ કરેલા, હયતણા પટમાં રમવાના—આ ઉત્તમમાં ઉત્તમ આ દિવસે, વેર વિરાધ વિષય વમવાના—આ સજીવાને મિત્ર બનાવી, લિના દુશ્મન છે ક્રમવાના—આ ‘સતશિષ્ય’ જે સરળ સુએધી, એ ગુણીજન પ્રભુને ગમવાના——આ
✩
७
જીવનઝાંખી
www.jainelibrary.org