SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ પૂજ્ય ગુરૂદેવ કવિ પં. નાનચન્દ્રેજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ શત્રે ૪ કરુ કરુ કરતાં, નથી કાંઇ કરતા, ધ્યાન પ્રભુનુ હજી નથી ધરતા; વાતા કરતાં વેળા શુભ જાયે વહી ૨ જન્મ ધર્યા છે જેને માટે, મન હજુ ન કર્યું તેને માટે; ‘સંતશિષ્ય ’ શે। જવાબ આપીશ ત્યાં જઇ રે ! ... રાત્રે૦ ૫ ૧૯૨ Jain Education International હું કાણું? ( રાગ -- હરિગીત ) શુ શા કા હું કાણુ ને આ આ જન્મ – મણે! કરવા પડે નહિ ફેરીને કા એવાં શું કરું? ફરી જન્મવું મરવુ પડે નહિ એમ કઈ રીતે મરુ? બધુ છે સ્વરૂપ મારું શું ખરું? થકી છે એ બધાં શાથી હ્રરુ? આ ભ્રાંતિ છે કે સત્ય તે અનુભવ વડે નિશ્ચય કરે ? દેખાવથી શાને ? અવર સ્થળ કાં ક્રૂર ? પ્રપંચે પરહરુ દુઃખ કલ્પના મુજ હાય । દુઃખ કારણેા દેહે ભર્યાં, ટ્રાકટ એના ઉપાયે। આચરી ખીજા મરવા તા ન સ્વભાવ મારા, કયા પ્રકારે હું મરું? ક!” કઈ કઈ ચીજ ઘટથી, જીવનમાં શું શું ભરું? આવ્યા તણે ઉદ્દેશ સમજી સત્ય મારગ સચરું, શ્રી સંતના થઇ શિષ્ય? હું વર સ્વરૂપ મારાને વધુ ✩ ૧ For Private Personal Use Only ૨ ૩ આલાચના (રાગ–ભૈરવી; મરાઠી ચાલની સાખી ) પેાતાના જીવનને માટે, ભેગ ઘણાના લીધે, અનેકના જીવનને માટે, લેશ ભેગ નથી દીધું!કીધા કેર સદા...પ્યાલે! ઝેરતણે! પીધે અઘાર પાપે નિત્ય છુપાવી, પ્રગટ પુણ્યને કરિયાં; અંદર ઝેર હળાહળ ઠાંસી, ઉપર અમૃત ભરિયાં-ઝરિયાં ઝેરને...હિત અનેકનાં હરિયાં નિજની નિંદા ગમે ન નિજને, પરનિ ંદા નિત્ય કીધી; પેાતાને પીડા ન ગમે, પણ પરને પીડા દીધીસીધી વાત છતાં ... નવ લક્ષ વિષે લીધી ... ૩ દુઃખના ખીજક વાવી. નિશદિન સુખની આશ કરી છે; પાપ કરી કરી પુણ્યળાની, ઇચ્છા નાથ ધરી છેફરી ફરી અરજ કરે .. આ ‘સતના શિષ્ય ? હરિ ! ૧ ર ૪ જીવનઝાંખી www.jainelibrary.org
SR No.012031
Book TitleNanchandji Maharaj Janma Shatabdi Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorChunilalmuni
PublisherVardhaman Sthanakwasi Jain Shravak Sangh Matunga Mumbai
Publication Year
Total Pages856
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy