________________
પૂજ્ય ગુરુદેવ કવિવ` પં. નાનચંન્દ્રેજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ
ચિંતનીય વિચારધારા
Jain Education International
૨૦–
l,
વાં ’– ચૂક’ વે ત ર ના રા વકપણું વી સ ર તા પરમ સરળતા ધારી દિલમાં પ્રેમળ જ્યાત જગવતા જા તૃષ્ણાના જે તરગ ઉછળે આખે આખા ગળતે જા, ધીર બની સતાષે શૂરા દિલ દિલાવર કરતા જા.
-22
તન-મન-ધન સાધન સહુ જગના ફૅના થવા સરાયા છે, રાચરચીલા મહેલ મજેના ફના થવા સરાયા છે; માત-પિતા, ભ્રાતા કે ભંગની ફના થવા દિલથી દિલભર થઈ રહેનારા ફના થવા --
સરજાયા છે, સરજાયા છે.
કાક મળે;
કાક મળે;
આ અનમાં મુકત થયેલા આશ્રયદાતા પરને માટે મુક્ત અનેલા પરાપકારી નાશવંત – પર – આધીન પામર શરણું આપી શકે જ નહિ, આત્મધર્મના અચળ નિયતા પર શરણે મલકે જ
નહિ,
-૨૩
આજ અનેલે આપ કાલ તે બાળક થઈને પ્રગટે છે, જનની જીવન છેડી કાલે સુતદારા થઈ પ્રગટે છે; બિન સમજણથી જીવ અભાગી એમ નિરંતર ભટકે છે, ચાર ગતિની ઘેાર ભ્રમણતા સરળ જીવાને ખટકે છે.
-૨૪સર્વ અવસ્થાને વિષે પણ તું કર્મ તણા ફળ ભોગવવામાં તુ એકાકી ગતિ–આતિના કારણમાં પણ તુ એકાકી
સ્વચ્છંદતાના
એકાકી નાયક છે,
નાયક છે; નાયક છે, વિવિધ સૂરમાં તુ એકાકી નાયંક છે.
ಪ ಪ
-24
જાતે કરવું, જાતે ભરવું, જાતે મરવું સુંદર છે. પરાશ્રયી પામર જીવનથી, સ્વતંત્ર બનવુસુંદર છે; સ્વપરના નિશ્ચયને ધારી અડાલ બનવુ સુંદર છે, પરમ ઐકય વિભૂતિ ખાતર
ખાખ થવું બહુ સુંદર છે.
-૨૬
એક ઉદરમાં જન્મેલા પણ પાતાથી જુદા ભાસે, સ્નેહ લગ્નથી જોડાયેલા પોતાથી જુદા ભાસે; જીવનભરના આશ્રયદાતા તે પણ તુજથી ભિન્ન દીસે, હું કહેનારા આત્મ અવિચળ અખિલ વિશ્વથી ભિન્ન દીસે.
For Private Personal Use Only
[૮]
www.jainelibrary.org