SearchBrowseAboutContactDonate
Page Preview
Page 821
Loading...
Download File
Download File
Page Text
________________ પૂજ્ય ગુરુદેવ કવિવ` પં. નાનચન્દ્રજી મહારાજ જન્મરાતાબ્દિ સ્મૃતિગ્રંથ કવિ ગયા વિ ગયા વકતા ગયા ગયા જ્ઞાનકા ચ; સર્વ ધર્મ સમજાવતા ગયા ગુરુ નાનચંદ. પૂ. ગુરુજીની વિદાયને [૧૩૬] Jain Education International હિ'મતદાન ગઢવી બંધ દ્વારે આવશે પ્રકાશની નો'તી ખબર ! સંત દ્વારે પહોંચશે આ શ્વાસની નાતી ખબર. નાતી ખબર કે ખેલશે। મારા હૃદયની વાતને ! નો'તી ખબર કે ખેાલશે! મારા હૃદયની વાતને. મળશે. તમારા જ્ઞાનની મળશે . તમારા માનની —શ્રી અમુભાઈ શેખાણી મેળાપની આવી ઘડી ને આપલે જામી પડી ! શોધતા તા, જે કડી સ્વામી તરફથી સાંપડી. લીધું ઘણું છે. આપથી દેવાય શું આ હાથથી સૌરભ મારા શ્વાસને ! મીઠી નજર આ દાસને. દીધુ નહિ કઈ જાતથી ! વંદન કરું છું' જાતથી. દેનાર જ્યાં સમ્રાટ છે લેનાર તે લાચાર છે, લેનાર લેશે કેટલું ? દેનાર તા દાતાર છે. યાદ રહેશે આપની વાણી, વિનય ને વાતડી, ભૂલશે કાયા કદી ? યાદ કરશે આંખડી. યાદ કરો કાકી, ભેગા થયા તાં' મારખી, ભૂલે મારી ભૂલજો, સભારશે ના – કોઈી. વેદના છે અંતરે ! “Àખાણી”થી સહેવાય ના ! વિદાયને શકાય ના રહેવાય ના કહેવાય ના ! For Private Personal Use Only વ્યકિતત્વ દર્શન www.jainelibrary.org
SR No.012031
Book TitleNanchandji Maharaj Janma Shatabdi Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorChunilalmuni
PublisherVardhaman Sthanakwasi Jain Shravak Sangh Matunga Mumbai
Publication Year
Total Pages856
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy