________________
પૂજ્ય ગુરુદેવ કવિવ` પં. નાનચન્દ્રજી મહારાજ જન્મરાતાબ્દિ સ્મૃતિગ્રંથ
કવિ ગયા
વિ ગયા વકતા ગયા ગયા જ્ઞાનકા ચ; સર્વ ધર્મ સમજાવતા ગયા ગુરુ નાનચંદ.
પૂ. ગુરુજીની વિદાયને
[૧૩૬]
Jain Education International
હિ'મતદાન ગઢવી
બંધ દ્વારે આવશે પ્રકાશની નો'તી ખબર ! સંત દ્વારે પહોંચશે આ શ્વાસની નાતી ખબર.
નાતી ખબર કે ખેલશે। મારા હૃદયની વાતને ! નો'તી ખબર કે ખેાલશે! મારા હૃદયની વાતને.
મળશે. તમારા જ્ઞાનની મળશે . તમારા માનની
—શ્રી અમુભાઈ શેખાણી
મેળાપની આવી ઘડી ને આપલે જામી પડી ! શોધતા તા, જે કડી સ્વામી તરફથી સાંપડી.
લીધું ઘણું છે. આપથી દેવાય શું આ હાથથી
સૌરભ મારા શ્વાસને ! મીઠી નજર આ દાસને.
દીધુ નહિ કઈ જાતથી ! વંદન કરું છું' જાતથી.
દેનાર જ્યાં સમ્રાટ છે લેનાર તે લાચાર છે, લેનાર લેશે કેટલું ? દેનાર તા
દાતાર છે.
યાદ રહેશે આપની વાણી, વિનય ને વાતડી, ભૂલશે કાયા કદી ? યાદ કરશે આંખડી.
યાદ કરો કાકી, ભેગા થયા તાં' મારખી, ભૂલે મારી ભૂલજો, સભારશે ના – કોઈી.
વેદના છે અંતરે ! “Àખાણી”થી સહેવાય ના ! વિદાયને શકાય ના રહેવાય ના કહેવાય ના !
For Private Personal Use Only
વ્યકિતત્વ દર્શન
www.jainelibrary.org