________________
પૂજ્ય ગુરૂદેવ વિવય પં. નાનચંન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ
મેટાઈના અભિમાનથી, પૂરા થયે જડવક પ્રભુજી; જાણ્યા નહી જીન ધર્મને, પડયે પાપને પક પ્રભુજી, તે મુજ મિચ્છામિ દુક્કડ
રચ્યા - પચ્ચે રાગ-દ્વેષમાં, આણી અધિક ઉલ્લાસ પ્રભુજી; સાચી વસ્તુ સમજ્યે નહી, મૃગ પડયેા જેમ પાસ પ્રભુજી. તે મુજ મિચ્છામિ દુક્કડ
A
વ્રત નિયમ લઈ ભાંગીયા, આપી ગુરુજીને ગાળ પ્રભુજી; દાનદાતાને ઢંગા દીધા, ખેાટા ચડાવ્યા આળ પ્રભુજી. તે મુજ મિચ્છામિ દુક્કડ
લાભના લેાલમાં જીવડા, રૌદ્રધ્યાન હૃદયે ધરી,
ઉગાર્યા નહી. એક પ્રભુજી; માર્યા જીવ અનેક પ્રભુજી. તે મુજ મિચ્છામિ દુક્કડ
ભેળા જીવાને ભરમાવીઆ, અશુદ્ધ કરી આચાર પ્રભુજી; ધર્મ તણા દ્વેષી થયેા, કર્યાં
ઢાંગ અપાર પ્રભુજી.
તે મુજ મિચ્છામિ દુક્કડ
૧૯૦
Jain Education International
એ વિષ્ણુ અવર ઘણાં કીધા (પાપ), કે'તાં ન આવે પાર પ્રભુજી; ‘મુનિ નાનચંદ્ર’ નમી કહે, આલેવું સહુ નીરધાર પ્રભુજી. તે મુજ મિચ્છામિ દુક્કડ
☆☆
X
* આસક્તિનાં બંધના તૂટે તેા તમારામાં જ તમે
X
* દૃષ્ટિ બદલાય ત્યારે સૃષ્ટિ બદલાય છે, પણ દૃશ્ય
3404
----
* તમે તમારી જાતને આળખે એટલે આખા જગતને આળખી શકશે.
X
X
X
* તમારા ગુરુ, તમારા વકીલ અને તમારા વૈદ્ય તમે પાતે જ મને.
*
....
For Private Personal Use Only
A
૧૫
૧૬
* સુવચનામૃત
* વસ્તુને વસ્તુ સ્વરૂપે જાણ્યા પછી ખંડન- મનની કશીય જરૂર રહેતી નથી.
X
x
X
* વિશ્વાસ રાખેા કે સથી શ્રેષ્ઠ તમારા પેાતાના
જ આત્મા છે.
૧૭
૧૮
૧૯
૨૦
X
આનંદને ઝરા વહેતા જોશે.
X
પદાર્થમાં શેાય ફેરફાર થતા નથી.
X
* અંતરાત્મા જાગૃત થયા પછી પોતે જ પ્રકૃતિને નિયતા અને સ્વામી બને છે.
X
જીવનઝાંખી www.jainel|brary.org