SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ પૂજ્ય ગુરૂદેવ વિવય પં. નાનચંન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ મેટાઈના અભિમાનથી, પૂરા થયે જડવક પ્રભુજી; જાણ્યા નહી જીન ધર્મને, પડયે પાપને પક પ્રભુજી, તે મુજ મિચ્છામિ દુક્કડ રચ્યા - પચ્ચે રાગ-દ્વેષમાં, આણી અધિક ઉલ્લાસ પ્રભુજી; સાચી વસ્તુ સમજ્યે નહી, મૃગ પડયેા જેમ પાસ પ્રભુજી. તે મુજ મિચ્છામિ દુક્કડ A વ્રત નિયમ લઈ ભાંગીયા, આપી ગુરુજીને ગાળ પ્રભુજી; દાનદાતાને ઢંગા દીધા, ખેાટા ચડાવ્યા આળ પ્રભુજી. તે મુજ મિચ્છામિ દુક્કડ લાભના લેાલમાં જીવડા, રૌદ્રધ્યાન હૃદયે ધરી, ઉગાર્યા નહી. એક પ્રભુજી; માર્યા જીવ અનેક પ્રભુજી. તે મુજ મિચ્છામિ દુક્કડ ભેળા જીવાને ભરમાવીઆ, અશુદ્ધ કરી આચાર પ્રભુજી; ધર્મ તણા દ્વેષી થયેા, કર્યાં ઢાંગ અપાર પ્રભુજી. તે મુજ મિચ્છામિ દુક્કડ ૧૯૦ Jain Education International એ વિષ્ણુ અવર ઘણાં કીધા (પાપ), કે'તાં ન આવે પાર પ્રભુજી; ‘મુનિ નાનચંદ્ર’ નમી કહે, આલેવું સહુ નીરધાર પ્રભુજી. તે મુજ મિચ્છામિ દુક્કડ ☆☆ X * આસક્તિનાં બંધના તૂટે તેા તમારામાં જ તમે X * દૃષ્ટિ બદલાય ત્યારે સૃષ્ટિ બદલાય છે, પણ દૃશ્ય 3404 ---- * તમે તમારી જાતને આળખે એટલે આખા જગતને આળખી શકશે. X X X * તમારા ગુરુ, તમારા વકીલ અને તમારા વૈદ્ય તમે પાતે જ મને. * .... For Private Personal Use Only A ૧૫ ૧૬ * સુવચનામૃત * વસ્તુને વસ્તુ સ્વરૂપે જાણ્યા પછી ખંડન- મનની કશીય જરૂર રહેતી નથી. X x X * વિશ્વાસ રાખેા કે સથી શ્રેષ્ઠ તમારા પેાતાના જ આત્મા છે. ૧૭ ૧૮ ૧૯ ૨૦ X આનંદને ઝરા વહેતા જોશે. X પદાર્થમાં શેાય ફેરફાર થતા નથી. X * અંતરાત્મા જાગૃત થયા પછી પોતે જ પ્રકૃતિને નિયતા અને સ્વામી બને છે. X જીવનઝાંખી www.jainel|brary.org
SR No.012031
Book TitleNanchandji Maharaj Janma Shatabdi Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorChunilalmuni
PublisherVardhaman Sthanakwasi Jain Shravak Sangh Matunga Mumbai
Publication Year
Total Pages856
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy