________________
પૂ. ગુરૂદેવ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી સાથે
ઈસ. ૧૯૭ ના મે મહિનામાં તિથલના સાગર તટે સવારના પહોરમાં પૂ. ગાંધીજી અને તેમના સાથીઓ સાથે પૂ. ગુરુદેવ. ચિત્રમાં ડાબી બાજુથી બીજા પૂ. ગુરુદેવ છે. પૂ. ગુરુદેવ, ઠાણાંગ સૂત્રમાં બતાવેલ “રાષ્ટ્રધર્મ”ને મર્મ સૌને સમજાવતા અને રાષ્ટ્રના સર્વોચ્ચ નેતાઓ પણ પૂ. ગુરુદેવના સંપર્કમાં રહેતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org