SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ પૂજ્ય ગુરૂદેવ ડવિવય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાહિદ સ્મૃતિગ્રંથ ત્રિતત્ત્વ ૧- દેવત, ૨- ગુરુતત્વ, ૩- ધર્મતત્વ. (૧) દેવતન્તઃ તેના ત્રણ ભેદ – સ - વીતરાગ – તીર્થંકરદેવ આ – પેગંબર વગેરે અવતારો ફુ - અનાસકત ગી (નિવૃત્તિલક્ષી - પ્રવૃત્તિપ્રધાન) (૨) ગુરુતવઃ તેના ત્રણ ભેદ – ૪ – અપ્રમત્તસાધુ (પ્રવૃત્તિલક્ષી - નિવૃત્તિપ્રધાન) આ – માર્ગદર્શક ૬ – સર્વ સામાન્ય સંત (૩) ધર્મતત્ત્વ તેના ત્રણ ભેદઃ સ - નીતિપ્રધાન વ્યકિત ગ – માનવતાપ્રધાન વ્યકિત ફુ - સવાંગી જ્ઞાનમૂલક વ્યકિત આ ત્રણેના લક્ષણે વધારે સ્કુટ કરીએઃ(અ) નીતિપ્રધાન વ્યકિતમાં નીચેના સદ્દગુણે હેવા જરૂરી છે : ૧ - સાધન સદુપયોગ : ૨ - માનવજન્મમૂલ્ય : ૩- સગુરુ- સત્સંગ : ૪ - અવસર - ઉપયાગ: ૫ જાગૃતિ -વિવેક. (ગા) માનવતાપ્રધાન વ્યક્તિમાં નીચે મુજબ નિષેધાત્મક અને વિધેયાત્મક (રચનાત્મક) વલણ હોવું જોઈએ. નિષેધાત્મક - વિધેયાત્મક :૧- વ્યસન ત્યાગ ૧ - વિચાર ૨. કુસંગ ત્યાગ ૨ - વિનય ૬. દરેક પ્રવૃત્તિમાં ૩ - વિષય ત્યાગ ૩. વિવેક મનની સ્વચ્છતા ૪અભિમાન ત્યાગ ૫- કૃપતા ત્યાગ ૪ . પરોપકાર (વૃત્તિ) ૭- વીર્યરક્ષા ૬ - આશા - તૃષ્ણ ત્યાગ ૫- માનવતા ૮. વિવિધ કર્તવ્યપાલન (૨) સવગી જ્ઞાનમૂલક વ્યકિતમાં નીચે પ્રમાણે ગુણવિકાસ હવે જોઈએ:૧- વતનિષ્ઠા ૪- સમદષ્ટિ ૭. પરદુઃખ દૂરકરણ ૨: દાન-શીલ-તપ-ભાવ ૫- સત્ય શીલ નિષ્ઠા ૮. સહધમી સેવા ૩ - ગુરુ ભકિત - સેવાધર્મ ૯- સ્વધર્મ પાલન ઉપરાંત માનવતાપ્રધાન વ્યકિત (ST) માં “ધર્મતત્ત્વ' કેન્દ્રરૂપ (મધ્યવર્તી) હેવાથી આસ્તિકતા તેમજ નાસ્તિકતાને નીચે મુજબ સ્પષ્ટ ખ્યાલ હોવો જોઈએ:– આસ્તિકતા – - નાસ્તિકતા – ૧- આત્મદર્શનની તાલાવેલી ૧- એકાંત નિયતિવાદ ૨- કર્મવાદની સમજ ૨ - એકાંત પ્રારબ્ધવાદ ૩- પૂર્વજન્મ-પુનર્જન્મની યાદી ૩- એકાંત નિષ્ક્રિયતા ૪. જન્મ-જરા-મરણુદિ-અવસ્થાઓનું ઊંડું નિરીક્ષણ ૪. ભૌતિકવાદ ૫. પુરુષાર્થવાદ ૫. સાંપ્રદાયિક કટ્ટરતા ૬. ગુરુ સમર્પણ ૬ - રાષ્ટ્રીય ઝનૂન ૭. ઈશ્વર પ્રેરણાવાદ ૭ - અંગત મૂઢ સ્વાર્થ ૮. ઈશ્વર પૂજા - ભક્તિ ૮- સામાજિક ઝનૂન ૯. અનેકાંતવાદ જીવનઝાંખી ૧૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012031
Book TitleNanchandji Maharaj Janma Shatabdi Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorChunilalmuni
PublisherVardhaman Sthanakwasi Jain Shravak Sangh Matunga Mumbai
Publication Year
Total Pages856
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy