SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ પૂજ્ય ગુરૂદેવ કવિવર્ય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ આનંદમંદિર (રાગ - કાંડે કોડે કાંકણિયાળી ચૂડી રે) હદયને આનદમંદિર બનાવો રે, મનડાને તે સ્થળ રહેવા મન રે ... હૃદયને ટેક. તે માંહેથી કાદવ કચરા કઢાવે રે; એ મંદિરે પ્રેમતિ પ્રગટાવો રે ... હાયને. ૧ મંદિરમાં આનંદ માલવા આવો રે; અન્ય સ્થળે શાને માટે અથડાએ રે ... હદયને ૨ રમી એમાં ભવની ભ્રમણ ભુલાવે રે; સત્ય પથે શાને માટે શરમાવો રે ... હૃદયને ૩ પાપ પરિતાપને એહથી પતાવે રે; બુદ્ધિબળ આવા જ પંથે બતાવો રે ... હદયને ૪ અક્કલને આનંદમાં અજમાવે રે; અંગઅંગે આનંદને ઉભરા રે ... હૃદયને. ૫ વિશ્વ વિષે આનંદને જ વહા રે; આનંદથી દેષના સ્થાન દબાવ રે .. હૃદયને ૬ સંકટને આનંદથી સમા રે; સચ્ચિદાનંદમાં મોજ ઉડાવો રે ... હૃદયને. ૭ ધ્યાન એ આનંદરામનું ધ્યાવો રે, સંતશિષ્ય જીવનનો લાટ રે .હૃદયને. ૮ અનુભવીને રાહ (રાગ - કાલિંગડ) અનુભવીને એકલું આનંદમાં રહેવું રે (૨) આનંદમાં રહેવું રે, આનંદમાં રહેવું રે ... અનુભવી ડગવું નહિ દુઃખ પડયેથી, સમજી વહેવું રે (૨) વાસનાને વળગાડ તજી, વૈરાગ્યે વહેવું રે ... અનુભવી ૧ આત્મવત્ અન્યને ગણી, દુઃખ ન દેવું રે (૨) કર્માધીન સર્વ (પછી) કેને કેવું રે ... અનુભવી. ૨ તત્ત્વ પામેલાને માઠી, ટાળવી ટેવું રે (૨) લક્ષનું સ્થાન અનુભવેથી લક્ષમાં લેવું રે .... અનુભવી. ૩ રામદષ્ટિથી દેખાશે જગ જેવું છે તેવું રે (૨) “સંતશિષ્ય અનુભવે, અનુભવથી એવું રે .. અનુભવી છે ૧૪૦ Jain Education International - જીવનઝાંખી www.jainelibrary.org For Private & Personal Use Only
SR No.012031
Book TitleNanchandji Maharaj Janma Shatabdi Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorChunilalmuni
PublisherVardhaman Sthanakwasi Jain Shravak Sangh Matunga Mumbai
Publication Year
Total Pages856
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy