________________
પૂજ્ય ગુરુદેવ કવિવ પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ
ઊંચા -- નીચાને! ત્યાં ભેદ કશા નથી, કળાય નહિ એ ગુપ્ત કૃતિનુ કામ જો; જેવા રસ રેડીને ધન ખાંધિયાં, સંતશિષ્ય પ્રગટે તેવાં પરિણામ જો
✩
અવળું થાવુ હેય તેહના (રાગ – લાવણી )
અવળુ થાવુ હાય તેહના--આચરણા અવળાં હાયે, સવળુ' તેને કદી ન સૂઝે, કટિ ઉપાય કરે તેાયે ઊંધા ઊ ́ધા કરી ઉપાયેા, આદર ઊંધાને આપે; દુર્ભાગી દુર્ભાગ્યવશે તજી શીતળતા તપશે તાપે . ૨ આવી મળે સાધન પણ અવળા, અવળાને અવળા જેવા;
સવળુ સમજાવ્યે નવ સમજે, અવળા ભાગ્ય કરે એવા ... ૩ નબળા વખતે નખની બુધ્ધિ, સહાયક પણ ન મળે સખળા;
નબળા ભાગ્ય કરાવે નથ્થુ, નખળામાં સરવે નખળા ... ૪ ઉત્તમ કામ અધમજન કરશે, ભાગ્યતણી રેખા ભળતાં;
અધમ આચરે ઉત્તમજન થઇ, માઠા ભાગ્યાના મળતાં ,, ૫ પૂર્વતા પુરુષાશ્ય આજે, ભાગ્યરૂપે ભજવે ખેલા; સંતશિષ્ય' સાને સમજે, તે ચતુર સંતતણા ચલા
☆
૧૭૦
Jain Education International
1
કાગળ તણી હેડી વડે
( રાગ ભૈરવી )
કર્મ તણી॰ -૬
...
કાગળ તણી હાડી વડે, સાગર કી ઉતરાય ના; ચીતરેલ માટી આગથી, ભેાજન કદી ર્ધાય ના .... ઔષધ તણાં નામેા ઉચ્ચાર્યાથી જ દરદ દબાય ના; સેવાતણી વાતેા કર્યાથી, સેવ્યનાં દુઃખ જાય ના...... ૨ ચિંતામણીના જાપથી, ચિંતા કદી એપ્લાય ના; વિષ્ણુ ધાન્ય છાલાં વાવવાથી, પાક હતવીર્યંના હથિયાર દેખી, શત્રુએ અક્રિય વાતે ભવ્ય ભાષણથી વિજય વરતાય ના .... ૪ જળ જળતણાં સ્મરણે। કયે જળ વગર તરસ છિપાચ ના; ભાજનતણી વાતે કર્યાથી વેશ પેટ ભરાય ના ... પ્
ડાંગર થાય ના .... ૩
ગભરાય ના;
For Private & Personal Use Only
અર્પણુ વિના તર્પણુ નથી, પુરુષાર્થ વગર પમાય ના; કહે ‘સતશિષ્ય’ સજ્જા જગતમાં સમવિણ સુખ થાય ના ... ૬
✩
...
ૐ
જીવનઝાંખી
www.jainelibrary.org