SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ પૂજ્ય ગુરુદેવ કવિવ પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ ઊંચા -- નીચાને! ત્યાં ભેદ કશા નથી, કળાય નહિ એ ગુપ્ત કૃતિનુ કામ જો; જેવા રસ રેડીને ધન ખાંધિયાં, સંતશિષ્ય પ્રગટે તેવાં પરિણામ જો ✩ અવળું થાવુ હેય તેહના (રાગ – લાવણી ) અવળુ થાવુ હાય તેહના--આચરણા અવળાં હાયે, સવળુ' તેને કદી ન સૂઝે, કટિ ઉપાય કરે તેાયે ઊંધા ઊ ́ધા કરી ઉપાયેા, આદર ઊંધાને આપે; દુર્ભાગી દુર્ભાગ્યવશે તજી શીતળતા તપશે તાપે . ૨ આવી મળે સાધન પણ અવળા, અવળાને અવળા જેવા; સવળુ સમજાવ્યે નવ સમજે, અવળા ભાગ્ય કરે એવા ... ૩ નબળા વખતે નખની બુધ્ધિ, સહાયક પણ ન મળે સખળા; નબળા ભાગ્ય કરાવે નથ્થુ, નખળામાં સરવે નખળા ... ૪ ઉત્તમ કામ અધમજન કરશે, ભાગ્યતણી રેખા ભળતાં; અધમ આચરે ઉત્તમજન થઇ, માઠા ભાગ્યાના મળતાં ,, ૫ પૂર્વતા પુરુષાશ્ય આજે, ભાગ્યરૂપે ભજવે ખેલા; સંતશિષ્ય' સાને સમજે, તે ચતુર સંતતણા ચલા ☆ ૧૭૦ Jain Education International 1 કાગળ તણી હેડી વડે ( રાગ ભૈરવી ) કર્મ તણી॰ -૬ ... કાગળ તણી હાડી વડે, સાગર કી ઉતરાય ના; ચીતરેલ માટી આગથી, ભેાજન કદી ર્ધાય ના .... ઔષધ તણાં નામેા ઉચ્ચાર્યાથી જ દરદ દબાય ના; સેવાતણી વાતેા કર્યાથી, સેવ્યનાં દુઃખ જાય ના...... ૨ ચિંતામણીના જાપથી, ચિંતા કદી એપ્લાય ના; વિષ્ણુ ધાન્ય છાલાં વાવવાથી, પાક હતવીર્યંના હથિયાર દેખી, શત્રુએ અક્રિય વાતે ભવ્ય ભાષણથી વિજય વરતાય ના .... ૪ જળ જળતણાં સ્મરણે। કયે જળ વગર તરસ છિપાચ ના; ભાજનતણી વાતે કર્યાથી વેશ પેટ ભરાય ના ... પ્ ડાંગર થાય ના .... ૩ ગભરાય ના; For Private & Personal Use Only અર્પણુ વિના તર્પણુ નથી, પુરુષાર્થ વગર પમાય ના; કહે ‘સતશિષ્ય’ સજ્જા જગતમાં સમવિણ સુખ થાય ના ... ૬ ✩ ... ૐ જીવનઝાંખી www.jainelibrary.org
SR No.012031
Book TitleNanchandji Maharaj Janma Shatabdi Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorChunilalmuni
PublisherVardhaman Sthanakwasi Jain Shravak Sangh Matunga Mumbai
Publication Year
Total Pages856
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy