________________
પૂજ્ય ગુરુદેવ કવિવઢ" પં. નાનસન્ટેજી મહારાજ જનમશતાબ્દિ સ્મૃતિગ્રંથ
જીવન તેનું સફળ જાણે
(રાગ – ગઝલ) ગરીબની ખબર લેવા, દિલાસો એહને દેવા;
બજાવી રંકની સેવા જીવન તેનું સફળ જાણે ... ૧ બીજાનાં દુઃખને દેખી, પીડાતા પ્રાણને પેખી;
લિયે દુઃખ લક્ષમાં લેખી, જીવન તેનું સફળ જાણે ... ૨ સદા નિજ સ્વાર્થને છોડી, જીવન પરમાર્થમાં જેડી;
દયા સારું રહ્યા દેડી, જીવન તેનું સફળ જાણે... ૩ સિદાતા પ્રાણીઓ સારું, કરે નિજ કાર્ય ન્યારું
ખલક સુખને ગણે ખારું, જીવન તેણું સફળ જાણે .. ૪ દુઃખી સ્વરને સુણી કને, મધુર થઈ તે વચન માને;
અરજ દુખની ધરે ધ્યાને, જીવન તેનું સફળ જાણે... પ પડયા જે પાપને પાશે, ફસાયા દુઃખને ફસે
કરે શાંતિ વગર આશે, જીવન તેનું સફળ જાણે.. ૬ ન રહેવા જુલમ જોઈ, અનર્થે જે કરે કેઈ;
સરસ ત્યાં જઈ કરે છે, જીવન તેનું સફળ જાણે છે. ૭ ખરી કરુણા વિના કેનું, ચિરાયે ચિત્તડું શેનું?
જીવન છે પ્રેમમય જેનું, જીવન તેનું સફળ જાણે છે. ૮ સ્વમીમાં મળી સાથે લઈને જોખમે માથે;
હરે દુઃખ મિત્ર થઈ હાથે, જીવન તેનું સફળ જાણે. ૯ હદયને પ્રેમથી રંગી, કે જે સત્યને સંગી;
કહ્યું આ “સંતના શિષ્ય જીવન તેનું સફળ જાણે.. ૧૦
કહો ક્યારે વખત લેશે?
(કવાલી – ગઝલ) ગુમાવી જિંદગી આખી, હૃદયમાં પાપને રાખી.
તમો તે પાપ ધોવાને, કહે કયારે વખત લેશે? ... ૧ નયન મીંચી સદા ચાલ્યા, મદનનાં કેફેમાં મહાલ્યા;
ઉઘાડી આંખ જેવાને, કહો ક્યારે વખત લેશે?... ૨ મનુષ્યના દેહને પામી, પશુતાને નહિ વામી,
ખજાને એહ એવાને, કહે કયારે વખત લેશે?... ૩ કલેજુ સાફ નવ કીધું, છતું અમૃત નહીં પીધું
સુધી બીજ બેવાને કહે કયારે વખત લેશો?.... ૪
“સંતશિષ્યની કાવ્યસરિતા Jain Education International
૧૭૧ www.jainelibrary.org
For Private & Personal Use Only