SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ પૂજ્ય ગુરુદેવ કવિલય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાલિદ સ્મૃતિગ્રંથો લુંટાવી લક્ષ્મીને હાથે, સુબુદ્ધિ ના રહી સાથે; ગુમાવી સંતાઓને, કહે કયારે વખત લેશે? . ૫ કર્યા અણસમજથી કેરે, વધાર્યા વેર ને ઝેર; ખરી ખતે ખમાવાને, કહો કયારે વખત લેશે?... ૬ કર્યાના વાયદા કીધા, ના કાર્યો તે હજી કીધાં; થવાને “સંતના શિળે” કહે કયારે વખત લેશે?...૭ તમે શું તે વિચાર્યું છે? (ગઝલ). ઘણ યુગ શાન્તિની આશે, અશાતિમાં વિતાડયા છે; તથાપિ શાન્તિ ને પામ્યા, તમે શું તે વિચાર્યું છે?... ૧ અમૂલાં સબળ ને ઊંચા, તમોને સાધનો ક્યાંથી? મળ્યાં કેવા કઠણ કટે, તમે શું તે વિચાર્યું છે? ... ૨ કયા ઉદ્દેશથી નરનો જનમ ધારણ તમે કીધે? અને આ શા થકી પામ્યા, તમે શું તે વિચાર્યું છે?... ૩ દલન દિલદેષને કરવા, ક્રિયાઓ કઠણ પણ કીધી; ઘટયા કે વૃદ્ધિને પામ્યા, તમે શું તે વિચાર્યું છે?...૪ ન સાથે કાંઈ આવે તે, ધમાધમ આ બધી શાની? બરાબર શાંત ચિત્તેથી, તમે શું તે વિચાર્યું છે?. ૫ ઉદર ભરવા નિમિત્તે શું સદા કાળાં કરમ કરવા? પછી ફળ એહનાં કેવાં, તમે શું તે વિચાર્યું છે? બીજાઓનું બગાડીને, ભલું પિતાતણું કરવું વિષમ આ વાત છે કે, તમે શું તે વિચાર્યું છે?...૭ અશાંતિ અન્યને આપે, તમારી શાંતિના અર્થે ગજબની આ બિના કેવી, તમે શું તે વિચાર્યું છે?... ૮ ૧૨ પુરસદ ખરી લઈને, પ્રભુના સન્મુખે થઈને; A કહ્યું આ “સંતના શિલ્થ” તમે શું તે વિચાર્યું છે?. ૯ કહોને જાગશે ક્યારે ? (ગઝલ) જગતનાં પ્રાણીઓ જાગ્યાં, બધાં નિજ કાર્યમાં લાગ્યાં; વાગવા જેટલા વાગ્યા, કહોને જાગશે કયારે? .... ૧ જમાને જાગવાને છે, ક્રિયામાં લાગવાનો છે; તિમિરને ત્યાગવાનો છે, કહેને જાગશે કયારે? ... ૨ ૧૭૨ Jain Education International For Private & Personal Use Only જીવનઝાંખી www.jainelibrary.org
SR No.012031
Book TitleNanchandji Maharaj Janma Shatabdi Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorChunilalmuni
PublisherVardhaman Sthanakwasi Jain Shravak Sangh Matunga Mumbai
Publication Year
Total Pages856
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy