________________
પૂજ્ય ગુરુદેવ કવિવય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ
નિજ ભૂલને જરાય ન ભાળી શકે ૨,
Jain Education International
દ્રાષ અવરના દૃષ્ટિએ દેખાય... અવિનીત - 3
રહે પ્રસન્ન પ્રશ'સા નિજ સાંભળી રે,
દોષ સુણુતા એનું અંતર દુખાય... અવિનીત૦
વડીલેના વિનય એ ન જાળવી શકે રે,
‘સંતશિષ્ય'ની કાવ્યસરિતા
અભિમાન એના ચિત્તે ઊભરાય... અવિનીત
નિરાત નિજ ડા’પણમાં ડોલ્યા કરે રે,
શિખામણ તા જરાય ન સુહાય.. અવિનીત૦
કુની અસી
( ઢખ -- આધવજી સદેશે! કે'જો॰) કતણી અસરે રે કાળા કેરની,
સમજાવ્યાથી યથાર્થ નવ સમજાય જો; જ્યારે જ્યારે જેતે અનુભવ જે થયે,
ત્યારે તેને અજબ સ્વરૂપ જણાય જો અજબ ગજમ વરસાવે ઉચે આવતાં,
ઉથલપાથલ કરી દે પલમાં અનેક જો; અણુધાર્યું. અઘટિત કરી ઘટિત રચે વળી, અંતરનું ધાર્યું નવ થાયે એક જે ક્ષણમાં તુચ્છ તવંગર રૂપ અની રહે, મહારાણા તે બની રહે ક્ષણમાં રાંક જો; અજબ રીતેથી ચેાગ વિયેાગ બન્યા કરે, અદ્ભુત છે અને એવા આંક જો અંધન કેવાં કયી સ્થિતિએ અંધાય છે,
એ બંધનમાં કાનુ... જાલિમ જોર જો; દ્રવ્યકર્મ ને ભાવકર્મના ભેદને, સમજે ત્યારે આનદ્ર પ્રગટે ઔર જો – નાશ કરાવે નિજહિતને નિજ હાથથી,
ભાવકની એવી ભૂડી રીત જો; સાધન સમેગા પણ એ આવી મળે, જખરા માણસની પણ ત્યાં નહિ જીત
વિદ્યા ભણ્યા છતાં અવિદ્યા ટળે નહિ રે,
એની શકિત મધી દ્વેષથી માય... અવિનીત॰ ७ ‘સતશિષ્ય’કહે સત્ય તણા પંથનેા રે,
સૂઝે
નહિ
વિનીતને ઉપાય ..
✡
For Private Personal Use Only
- ૪
...
પ્
- હું
વિનીત॰ .
- ક તણી૦ --૧
કર્માંતણી૦ -૨
કમતણી -૩
કતણી –
કર્મ તણી -૫
૧૬૯ www.jainelibrary.org