SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ પૂજ્ય ગુરુદેવ કવિવય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ નિજ ભૂલને જરાય ન ભાળી શકે ૨, Jain Education International દ્રાષ અવરના દૃષ્ટિએ દેખાય... અવિનીત - 3 રહે પ્રસન્ન પ્રશ'સા નિજ સાંભળી રે, દોષ સુણુતા એનું અંતર દુખાય... અવિનીત૦ વડીલેના વિનય એ ન જાળવી શકે રે, ‘સંતશિષ્ય'ની કાવ્યસરિતા અભિમાન એના ચિત્તે ઊભરાય... અવિનીત નિરાત નિજ ડા’પણમાં ડોલ્યા કરે રે, શિખામણ તા જરાય ન સુહાય.. અવિનીત૦ કુની અસી ( ઢખ -- આધવજી સદેશે! કે'જો॰) કતણી અસરે રે કાળા કેરની, સમજાવ્યાથી યથાર્થ નવ સમજાય જો; જ્યારે જ્યારે જેતે અનુભવ જે થયે, ત્યારે તેને અજબ સ્વરૂપ જણાય જો અજબ ગજમ વરસાવે ઉચે આવતાં, ઉથલપાથલ કરી દે પલમાં અનેક જો; અણુધાર્યું. અઘટિત કરી ઘટિત રચે વળી, અંતરનું ધાર્યું નવ થાયે એક જે ક્ષણમાં તુચ્છ તવંગર રૂપ અની રહે, મહારાણા તે બની રહે ક્ષણમાં રાંક જો; અજબ રીતેથી ચેાગ વિયેાગ બન્યા કરે, અદ્ભુત છે અને એવા આંક જો અંધન કેવાં કયી સ્થિતિએ અંધાય છે, એ બંધનમાં કાનુ... જાલિમ જોર જો; દ્રવ્યકર્મ ને ભાવકર્મના ભેદને, સમજે ત્યારે આનદ્ર પ્રગટે ઔર જો – નાશ કરાવે નિજહિતને નિજ હાથથી, ભાવકની એવી ભૂડી રીત જો; સાધન સમેગા પણ એ આવી મળે, જખરા માણસની પણ ત્યાં નહિ જીત વિદ્યા ભણ્યા છતાં અવિદ્યા ટળે નહિ રે, એની શકિત મધી દ્વેષથી માય... અવિનીત॰ ७ ‘સતશિષ્ય’કહે સત્ય તણા પંથનેા રે, સૂઝે નહિ વિનીતને ઉપાય .. ✡ For Private Personal Use Only - ૪ ... પ્ - હું વિનીત॰ . - ક તણી૦ --૧ કર્માંતણી૦ -૨ કમતણી -૩ કતણી – કર્મ તણી -૫ ૧૬૯ www.jainelibrary.org
SR No.012031
Book TitleNanchandji Maharaj Janma Shatabdi Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorChunilalmuni
PublisherVardhaman Sthanakwasi Jain Shravak Sangh Matunga Mumbai
Publication Year
Total Pages856
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy