________________
પૂજ્ય ગુરુદેવ કવિવય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ
એવા લાકોત્તર પુરુષો, જીવ અને અજીવના સ્વરૂપને યથાતથ્ય જાણે છે અને તેથી જીવાની વિવિધ પ્રકારની ગતિ-વિધિને પણ જાણે છે.
~~ ગયા ગર્ વવિઠું, સવ્વનીયાળ નાળનૢ |
तया पुण्णंच पाच, बंधं मुक्खं च जाणइ ।
તેઓ જીવાની ગતિ વિધિને જાણતા હાવાથી, તેના કારણભૂત પુણ્ય અને પાપની રચનાને પણ જાણે છે; એટલું જ નહિ પણ જીવને ખધન કેવી રીતે થાય છે અને બંધનથી મુકત કેમ થવાય તે પણ જાણે છે. जया पुण्णं च पावं च बंधं मुक्खं च जाणइ । तया निविंदए, भोए जे दिव्वे जे य माणुसे ॥
પુણ્ય પાપ અને બંધ-મેાક્ષના સ્વરૂપને જાણનારા એવા તે પુરુષો; પછી પુણ્ય અને પાપના ફળ સ્વરૂપે, દિવ્ય પ્રકારના કે માનવીય ભાગાને, સમ્યક્ જ્ઞાનથી નિઃસાર જાણીને વેદી લે છે. અર્થાત્ ભાગોથી નિવૃત્ત થાય છે. — ગયા નિશ્ર્વિત્તુ મો, ને ટ્વેિ ને ય માજીસે ।
तया चयइ संजोगं, सम्भिन्तरं बाहिरं ॥
એવા સમુધ્ધ મહાપુરુષો જ્યારે ભાગથી નિવૃત્ત થાય છે ત્યારે તે, આંતરિક તેમ જ બાહ્ય સંયોગનેસબંધના લક્ષ્યપૂર્વક ત્યાગ કરે છે, એટલે કે પૂર્ણ સ્વસ્થ બને છે.
એવા સાધક, બાહ્ય અમાં મુંડ થઈને નિશ્ચિંત
-
— ગયા વર્ સંબોળ, સમ્મિતઃ વાદઃ ।
तया मुंडे भवित्ताणं पव्वइए अणगारियं ॥
અને આંર્તારક સયોગ–સંગ–ને મન, વચન અને કથી તરે છે, ત્યારે ખરા થઈને અણગારપણું—ત્યાગીદશા સ્વીકારે છે. — ગયા મુંકે મવિત્તાળ, પલ્લવુ અરિયા तया संवरमुक्किहं, धम्मं फासे अणुत्तरं ॥
ક્રમેક્રમે આગળ વધતા એવા ઉત્તમ સાધક–મહામાનવ નિશ્ચિંત એવી ત્યાગદશા સ્વીકારે છે ત્યારે તે ઉત્કૃષ્ટ અને અનુત્તર એવા સંવધર્મને સ્પર્શે છે એટલે કે પોતાના આત્માને સવવત કરે છે. અર્થાત્ આશ્રવને (કર્મરૂપી રજને) સ્પર્શવા દેતા નથી.
અને એ રીતે શુદ્ધ આત્મા પોતાના જ્ઞાન અને
[૪]
Jain Education International
ઉત્કૃષ્ટ અને અનુત્તર એવા સંવધને પામેલા સાધક-મહામુનિ, પછી અજ્ઞાનદશાથી મલીન થયેલ ક રૂપી રજ જે આત્માને વળગેલી હોય છે તેને ખંખેરી નાખે છે—આત્માથી અલગ કરે છે.
जया धुणइ कम्मरयं, अबोहि कलुसकडं ।
तया सव्वत्तगं नाणं, दंसणं चाभिगच्छ ॥
जया संवरमुकिहं, धम्मं फासे अणुत्तरं । तया धुणइ कम्मरयं, अवोहि कलु संकडं ॥
થયેલ આત્મા પછી ઉત્કૃષ્ટ પ્રકારની જ્ઞાનચેતના અને દર્શનચેતના પામે છે અર્થાત્ દર્શનગુણને અવિકલપણું-પૂર્ણરૂપે પ્રગટ કરે છે. પોતે એ રીતે કૃતકૃત્ય-ધન્ય બને છે. • जया सव्वत्तगं नाणं, दंसणं चाभिगच्छइ ।
तया लोगमलोगं च जिणो जाणइ केवली ॥
એવા મહાત્મા—અતિમાનવ, જ્ઞાનચેતના અને દર્શનચેતનાથી લોક તેમ જ અલાકને સમગ્રરૂપે અને સંપૂર્ણભાવે જાણનાર અને દેખનાર જિનપ્રભુ-કેવળી બને છે.
*
For Private & Personal Use Only
X
તત્ત્વદર્શન www.janelibrary.org