________________
પૂજ્ય ગુરૂદેવ દ્વવિવય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ
સુતેલા કયાં સુધી રહેશે ? (કવ્વાલી)
જરા કણા કરી ખુલ્લાં, અમારી વાતને સુણશે;
ઘણા જરૂરીતણા સમયે, સૂતેલા કયાં સુધી રહેશે ?.... ૧ તમારી ઊંઘના લીધે, જીવન તમ ખાળનાં ખગડે;
જગાડે છે છતાં હજુએ, સૂતેલા કયાં સુધી રહેશેા ? .... ૨ પતિત થાયે ગરીબ બંધુ, અતિ સાધન અભાવેથી;
મદદ કરવા તણા સમયે, સૂતેલા કયાં સુધી રહેશે ?.... ૩ ખજાનો બહુમૂલા ધનના, પ્રમાદેથી ગુમાવ્યા છે;
હવે આ ઘેાર નિદ્રામાં, સૂતેલા કયાં સુધી રહેશે ?.... ૪ બધુ બગડી ગયા પાછળ, તમે જાગી કઢી જાશે;
પછી પડશે બહુ રડવું, સૂતેલા કયાં સુધી રહેશે ? ... પ જગતમાં બહુજને જાગ્યા, વગર ઉપદેશથી વહેલા;
અહુ મેડુ થશે . તમને, સૂતેલા કયાં સુધી રહેશે ? વખત છે અલ્પ ને ઊંચા, ઘણાં છે કામ કરવાનાં;
‘સતના શિષ્ય’ કહે હજીએ, સૂતેલા કયાં સુધી રહેશે? .... ✩
૧૭૪
Jain Education International
સાબત તેવી અસર
( રાગ – લાવણી, ઢમ – વિષમ વાત મમ)
***
જે નગરીમાં ન્યાય મળે નહિ
( રાગ લાવણી )
જે નગરીમાં ન્યાય મળે નહિ, તે નગરીમાં રહેવું શું?
કહેલ વચને કાન ધરે નહિ, તેવા આગળ કહેવુ શુ?.. ૧ મરતા સુધી પણ મર્મ ન જાણે, મૂર્ખ થઈ ત્યાં મરવુ શુ?
કદર કરે નહિ કાર્યતણી જ્યાં, ફ્રાગટનુ ત્યાં ફરવુ શુ?.. ૨ જુદા જીવ જણાય છતાં ત્યાં, જોર કરી જકડાવું શું?
પાપતણા જ્યાં પાર ન આવે, એ પથમાં ઘસડાવું શું?.. ૩ પક્ષપલમાં પલટાય વિચારા, તેના સંગી થાવું શું?
સમજુ સમજી જશે અવરને, ‘સતશિષ્ય’ સમજાવું શું?.. ૪
✩
ૐ
For Private & Personal Use Only
જેની સેાબત રહે સદાયે, એના લક્ષણ આવે છે... ટેક ઝેરી ઝેરતણા ફળ આપે, વૈરી વેર ફળ વાવે છે, દ્વેષી નિત્યે દ્વેષ વધારે, ખેાટ જરૂર ખવરાવે છે; મૂર્ખની મૈત્રી મુર્ખ બનાવે, શા સંગી શ થાવે છે, પવિત્ર પંડિતના પરિચયથી, પડિતનુ પ પાવે છે ... જેની ૧
જીવનઝાંખી www.jainelibrary.org