________________
પૂજ્ય ગુરૂદેવ કવિવય પં. નાનચન્દ્રેજી મહારાજ જન્મશતાબ્દિ સ્મૃતિગ્રંથ
પરને પેાતાવત ગણુનાશ, પર માટે દુઃખને સહે છે;
પર માટે દુઃખ સહન કરે છે, ધન્ય સહુ તેને કહે છે.... ૩ યાચક મટીને અર્પણુ કરવુ, રહસ્ય જીવનનું એ છે;
રહસ્ય આપ્યાનું સમજે છે, ‘સંતશિષ્ય' ફળ તે લે છે .... ૪ ☆
મહા મસ્તાન છે. માયા ( ગઝલ)
મહા મસ્તાન છે માયા, ડૂબ્યા એમાં સહુ ડાહ્યા;
મહાજન એ વિષે માહ્યા, પછીથી રાંક થઈ શયા .... ૧ જગત ઇંડી થયા જોગી, ભુલાવીને કર્યાં ભેગી;
લગન માયા વિષે લાગી, કદી જોયું નહી જાગી ... ૨ ભલા વૈરાગ્યને ભાખે, છતાં મને મેહમાં રાખે;
દયામય વાતને દાખે, જીવનને જોખમે નાખે ... ૩ ખુલકમાં બહુ થયા ખાટા, પડયા ત્યાગી તણા તેાટા;
ગુરુ થઈ વાળવા ગાટા, મહી પર આ જુલમ મેટા ... ૪ છતાં શુભ સાધના છોડી, મતિ જંજાળમાં જોડી;
નીતિના તારને તાડી, ડુખાવે હાથથી હાડી ... પ જરૂરી વાત નવ જાણી, નકામા તતને તાણી;
કહ્યું આ ‘સતના શિષ્ય' પ્રમાદી થઇ પડયા પ્રાણી ... ૬ ✩
‘સતશિષ્ય'ની કાવ્યસરિતા
Jain Education International
કહા કયારે પછી કરશે ?
(ગઝલ) મળ્યાં છે સાધના માંઘા, મહા પુણ્ય તણા ચેાગે;
છતાં સત્કાર્ય નથી કરતા, કહા યારે પછી કરશેા ? ... ૧ મળે નહીં આપતાં નાણું, તર્યંનું આ ખરું ટાણું;
છતાં હજીયે નથી તરતા, કહે! કયારે પછી તરશે ? ધરા છે. ધ્યાન માયાનુ, કરે છે કામ કાયાનું;
પ્રભુનું ધ્યાન ના ધરતા, કહેા કયારે પછી ધરશે ? મહાત્ા તણા પૂરે, ઘણા ભવથી તણાયા છે;
હજી પાછા નથી ફરતા, કહેા કયારે પછી કરશે!? ભગાડીને ખશ્રી ખાજી, રહેા છેા શા થકી રાજી
કરી દાષા નથી ડરતા, કહે! કયારે પછી કરશે ? કમાવાના નગઢ દામા, ખરાં કરવાં તણા કામે;
સતના શિષ્ય ? હજી કરતા, નથી તે કયા સમે કરશે ?
✩
For Private Personal Use Only
..
...
---
...
૨
૩
૪
૫
*
૧૭૭ www.jainelibrary.org